SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સમકિત સત્યોદ્વાર. પ્રતિક્રમણ કરે છે તેમાં વાયુકાય હણે છે, થાનક કરાવે છે તેમાં છકા યની હિંસા કરે છે, દિક્ષા દેવરાવે છે તેમાં પણ હિંસા થાય છે; વળી કોઈ રીખ મૃત્યુ પ્રત્યે પામે છે તિવારે માંડવી કરાવે છે, દવાઓ સળગાવે છે જાર ઉડાડે છે, ઢોલ નગારાં વજડાવે છે. અને છેવટે કેટલાએક કાની ચીતા રચીને તેમાં રિખજીને અગ્નિદાહ કરે છે, આ કાર્યમાં પણ છકાયની હિંસા થાય છે; ઈત્યાદિ ધર્મના કામો કરીને જન્મ મરણુથી છુટવાને ઈચ્છે છે પરંતુ તેમાં હિંસા થાય છે, વળી શારિરિક અને માનસિક દુઃખ દુર કરવાને અર્થે પણ છકાયની હિંસા કરે છે, માટે ટકોના શ્રાવક અને શ્રાવકા જેઠાના લખવા પ્રમાણે ઉપર બતાવ્યા મુજબના કામો કરવાથી નર્કેજ જશે એમ સિદ્ધ થાય છે. જેઠાનું આ સિદ્ધાંતતિના હકોને માટે તે ખરું જણાય છે કારણ કે તિઓની સરખા દેવ ગુરૂ અને શાસ્ત્રના નિ દક, મ્લેચ્છ સરખા પંથને માન્ય કરનારાની તો એવી નર્કગતિ થવાનો સંભવ છે. આ પ્રશ્નોત્તર લખીને તેને જેઠમલે કોનું જ મુળ ઉખેડી નાખ્યું છે, અને સર્વે રીખ, આરજાઓ, ટૂંકો અને હુંટણીને નર્કમાં પહોંચાડી દીધા છે. તત્વાનુબોધી અને સત્યાર્થના ઈચ્છક ભવ્યજીવોને અર્થે જભુવીએ છીએ કે પૂર્વોક્ત આચારાંગ સત્રને પાઠ મિથ્યાત્વીની અપેક્ષાએ છે એ પ્રમાણે ટીકાના કરે અને મહાન પંડિત પૂર્વચા કહી ગયા છે તેથી તે પાઠમાં લખેલા ફળના ભાગી સકુ દ્રષ્ટી જ નથી, તેઓ તત્રીશમા પ્રશ્નોત્તરમાં લખ્યા પ્રમાણે જનપ્રતિમાની પૂજા વિગેરે શુભ કાર્યના ફળના ભાગી છે અને જીનપ્રતિમાની પૂજા વિગેરેનું ફળ તિર્થંકર ભગવતે યાવત મોક્ષ કહેલું છે. આ પ્રશ્નને અંતે જેઠો નિજવ લખે છે કે દહેરમાં વક્ષ ઉગ્યું હોય તે સાધુ હાથે કરીને છેદે એવું જૈનધર્મીઓ કહે છે. આ લ. ખાણ જેઠા મૂઢમતિનું અજ્ઞાનતા ભરેલું છે, કારણ કે તે વાત કયા ગ્રંથમાં કહેલી છે? કોણે કહેલી છે? કેવી રીતે કહેલી છે? કારણુ શું બતાવ્યું છે તે કહેવામાં અપેક્ષા શું રહેલી છે? વિગેરે કાંઈ પણ બાબત તેણે લખી નથી. આવી રીતે સરસાખ અથવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy