SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ સમકિત સોદ્ધાર. કારણકે તે જેઠાએજ ગણિવિજય પયાની જે ગાથા લખી છે તેમાં "धणिठ्ठाहि सयभिषा साइं, सव्वणोय पुणवसु।। एएसु गुरु सुसुषा, चेइआणंच पुयणं ॥१॥ અર્થ–ધનિષ્ઠા, સભિષા, સ્વાતિ, શ્રવણ અને પુનર્વસુ એ પાંચ નક્ષત્રે ગુરૂમહારાજાની સુશ્રષા એટલે શિવાભક્તિ કરવી અને જનપ્રતિમાનું પૂજન કરવું. આ પ્રમાણે કહેલું છે. આ ઉપરથી એમ ન સમજવું કે બીજા નક્ષત્રોમાં ગુરૂભક્તિ અને દેવપૂજા ન કરવી, પરંતુ પક્ત પાંચ નક્ષત્રમાં વિશેષ રીતે કરવી જેથી ઘણું ફળની પ્રાપ્તિ થાય. જેમ શ્રી ઠાકુંગસૂત્રના દશમા કાણુમાં કહ્યું છે કે દેશ નક્ષત્ર જ્ઞાન ભણે વૃદ્ધિ થાય તેમ આ ઠેકાણે પણ સમજવું. માટે જેઠા કુમતિની આ બાબતમાં કરેલી કુ યુક્તિ ખોટી છે જીનવાણું સ્વાદાદ છે, એકાંત નથી. જેઓ એકાંત જાણે છે તેઓને શાસ્ત્રકારે મિથ્યાત્વી કહ્યા છે. ૩૨-૩૩, શ્રી જબુદીપ પતિમાં પાંચમે આરે છ સંઘયણું અને છ સંસ્થાન કહ્યા અને શ્રી તંદુળવિયાળી પયામાં સાંપ્રતકાળે છેઠું સંઘયણું અને હુંડક સંસ્થાન વર્તે છે એમ કહ્યું તેને ઉત્તર–શ્રી જંબુદીપ પત્તિમાં પાંચમે આરે મુક્તિ કહી છે, તે પણ સાંપ્રતકાળે જેમ કોઈ કેવળજ્ઞાન પામતુ નથી તેમ પાંચમા આરાના પ્રારંભમાં છ સંઘવણુ અને છ સંસ્થાન હતા પરંતુ હાલમાં એક છેવ સંધયણુ અને હુડક સંસ્થાન છે. જે છએ સંઘયણુ અને છએ સંસ્થાન હાલ છે એમ કહેશો તે મુદ્દીપ પત્તિમાં કહ્યા પ્રમાણે હાલ મુકિત પણ પ્રાપ્ત થવી જોઈએ તે બાબતમાં જે આ ક્ષિા માનશે તો બીજી બાબતમાં અપેક્ષા માનતા નથી અને મિધ્યાત્વ પ્રરૂપણ કરો છો તેનું શું કારણ? ૩૪. શ્રી ભગવતિ સત્રમાં આરાધનાને અધિકાર ઉલ્કા પંદર ભવ કહ્યા અને ચંદ્રવિપયજામાં ત્રણે ભવ કહ્યા તિને ઉતર–ચંદ્રવિજય પયસામાં જે આરાધના લખી છે તેના તે ત્રણુભ વજ છે અને જે પંદર ભવે છે તે અને આરાધનાના છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy