SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) એ નામ મૂળ શુદ્ધ પરંપરાગત છે અને ટૂંકમત જે ગુરૂ વિનાને નીકળેલ છે તે પરંપરાથી વિરૂદ્ધ છે એમ જણાશે એ કંટકમતને વિષે કોઈ જેઠમલ જી નામે રિખ થઈ ગયો છે તેણે મહાકુમતિના પ્રભાવથી તેમજ ગાઢ મિથ્યાત્વના ઉદયથી શિલાની પેઠે પોતાને અને પરને એટલે રચનારને અને તેની ઉપર સ દહણ કરનારને સંસારરૂપી સમુદ્રમાં ડુબાવનાર સમકિતસાર (સત્ય) નામે ગ્રંથ સંવત ૧૮૬૫ માં રચેલા પણ તે ગ્રંથ તેમજ તેને કરી પ્રતિત કરવા યોગ્ય નહાવાથી તે ઘણું વરસ સુધી ખુણે પડી રહેલો હતો. પરંતુ ઘણુ મનુષ્ય પોતાને દુર્ગતિ પ્રાપ્ત થવામાં સાથી થાય એવા હેતુથી શ્રી ગુંડળવાશી કોઠારી નિમચંદ હીરાચંદે સંવત ૧૯૩૪ માં તે થિ શ્રી રાજકોટ મળે છપાવી બહાર પાડી છે. જનમતિઓના હસ્તમાં આ ગ્રંથ જશે તો પોતાનું પિગળ ખુલ્લું પડશે એવા હેતુથી તે ગ્રંથ ઢંકમતિ શિવાય બીજાને વાંચવા ન આપવો એવો વિચાર તે સમકિત સારના છપાવનારાએ રાખેલો હતો કારણ કે જ્યાં સુધી સત્યવાદીને સમાગમ થયો નથી ત્યાં સુધી અસત્યવાદી ટકી રહે છે કહ્યું છે કે – तावद् गर्जति खद्योत स्तावद् गर्जति चंद्रमाः । उदिते तु सहस्त्रांशी नखद्योत न चंद्रमाः ॥ અર્થ–ત્યાં સુધી ખજુવો ગર્જના કરે છે અને ચંદ્રમા પણ ત્યાં સુધી જ ગર્જના કરે છે કે જ્યાં સુધી સુર્યાય થયો નથી પરંતુ જ્યારે સૂર્ય પ્રકાશે છે ત્યારે ખજો અને ચંદ્રમાં કોઈ પણ પ્રકાથતું નથી. એ ગ્રંથ છપાયાની અમને ખબર પડવાથી અમે કેટલાએક પ્રયાસે તેની એક નકલ લીમડીમાંથી મેળવી અને પછી તે મળે લખેલા ગ્રાહકોના નામ વાંચીને ભાવનગર વાસી કેટલાએક ઠંઢીઆઓ પાસેથી બમણી કિમત આપી બે ચાર નકલ ખરીદ કરી. એ ચોપડી વાંચતા તેની અંદરની તમામ બાબતો જૈનશાસ્ત્રથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy