SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ટ્રિપદીએ પ્રતિમા પુછે તે વિશે ૧૧૩ કુમતિ અને તેના દ્વટકો માને છે તે ઉપરના કાર્યોથી ઢઢકના રીખ -નું તથા આરજાનું શિયળતા કેમ રહેશે? તે વિચારી જે જો! વળી તે જેઠમલજીએ લખ્યું છે કે જગતમાદિક મુનિઓ તથા આણંદાદિક શ્રાવકો પ્રભુથી દુર બેઠા પણ પ્રભુને સ્પર્શ કરવા ન પામ્યા.તે મુખે એટલુ પણ સમજ નહોતો કે ઘણુ લોકોની સમક્ષ ધર્મદેશના શ્રવણું કરવાને બેસવું તે મર્યાદાએ બેસવું જોઈએ. પણ જેઠમલજી એટલું નથી સમજો તેમાં કાંઈ તિની ભુલ નથી, કારણ કે દંઢકો મર્યાદા બહાર માટે એવી રીતે મર્યાદા સહિત બેસવાથી તેઓ પ્રભુને સ્પર્શ કરતા નહિ અને તેને સ્પર્શ કરવાની આશા જ નહોતી એમ કહી શકાયનહિ કારણ કે શ્રી ઉપાશગદશાંગમાં આણંદ શ્રાવકે તમસ્વામીના ચરણકમળ ફરમ્યાને અધિકાર છે. વળી તમે કો જે પુરૂષોને પણ સંઘટ કરવાનું વરો છો તો તેનું શાસ્ત્રોક્ત કારણુ બતાવો અને તમે જે પુરૂને અડોઅડ કરો છે તે ત્યજી દો. વળી જો મુઢમતિ લખે છે કે પાંચ અભીગમનમાં સચિત વસ્તુ ત્યાગીને જવાનું લખ્યું છે તે વાત ખરી છે, પણ તે સચિત વસ્તુ પોતાના શરીરના ભાગની ત્યાગવી કહી છે પરંતુ પૂજાની સામથી ત્યાગવી લખી નથી; કેમકે શ્રી નંદિસુત્રમાં, અનુયોગદ્વારમાં તથા ઉપાશગદશાંગમાં કહ્યું છે કે ત્રણ લોકના વાસી છવ - ય જુથ અર્થાત ફુલોથી ભગવંતની પૂજા કરે છે. પછી જે કુમતિ લખે છે કે અભાગી દેવની પૂજા ભોગી દિવની પછે કરો છો તેને ઉતર–ભગવંત અભેગી હતા પરંતુ આ હાર કરતા નહોમ પાણી પીતા નહોતા બેસતા નહોતા? વિવિરે કાર્યો કરતા હતા કે નહિ? કરતા હતા, પરંતુ તેમનું તે - માણે કરવું નિજરનું હેતુ છે અને બીજા અજ્ઞાનીઓનું કરવું કે બંધનનું હેતુ છે. વળી પ્રભુ જ્યારે સાક્ષાત વિચરતા હતા ત્યારે પતિમની શેવા પૂજા દેવતાઓ પ્રમુખે કરી છે તે ભોગીની પરે કે અભોગીની પરે તે વિચારી જુઓ પ્રભુને ચાંમર વિજાતા હતા, પ્રભુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy