Book Title: Panchvastuk Prakaran Part 04
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005511/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચાર્નિીમહારાસનું શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિતા પંચવરસતુક પ્રકરણા શGદશઃ વિવેચન ભાગ-૪ આસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ) N A TTTTTTTTTTTTTTTTTTTTTTTT UUTTUNUTTUUUU 'વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Personal & Private use only Page #2 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર છે આસન્નપૂર્વાચાર્ય, યાકિનીમહત્તરાસૂનુ, સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા આશીર્વાદદાતા છે વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક, સ્વ. પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવેત્તા, માવચનિકપ્રતિભાધારક સ્વ. પ.પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા * વિવેચનકાર જ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંપાદિકા જ સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, સ્વ. ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. વિદુષી સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના વિનેયા સાધ્વીજી શ્રી કલ સંસ્થાના જ્ઞાનખાતામાંથી - આ પુસ્તક જ્ઞાનભંડારશ્રીસંઘને ભેટ આપેલ છે. પ્રકાશક માતાના કામ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ વિવેચનકાર છે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૫ વિ. સં. ૨૦૬૫ આવૃત્તિઃ પ્રથમ નકલઃ ૨૫૦ મૂલ્ય: ૩. ૩૧૫=૦૦ R આર્થિક સહયોગ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ લાલબહાદુર શાસ્ત્રી માર્ગ, ઈશ્વરનગર, ભાડુંપ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૭૮. મુખ્ય પ્રાપ્તિસ્થાન છે માતાથી, ૧૦૧ ૫, જેને મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રાપ્તિસ્થાન છે જ અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રીનટવરભાઈ એમ. શાહ (આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, (૦૭૯) ૨૬૪૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ અમદાવાદ-૧૩. R (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. 8 (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો) ૯૩૨૨૨૪૮૫૧ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. 8 (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ જ રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * Bangalore : Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. 8 (080) (O) 22875262, (R) 22259925 For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ હુ છુ પ્રકાશકીય $ $ “ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે ૫.પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, ૫. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું તય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સો સોને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચતોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાથી - દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યમ્ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાના પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનના પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર ; પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા . (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનના પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચયા ૩. કર્મવાદ કણિકા ૪. સગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવ્રયા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. નૈનશાસન સ્થાપના ૧૬. વિત્તવૃત્તિ ૧૭. શ્રાવ ૬ વરદ વ્રત પૂર્વ વિકલ્પ ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય? ૨૩. નિનશાસન સ્વતંત્ર થર્ષ યા સંpવાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા र संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!! (ગુજરાતી) ૪. સ્વતંત્ર ભારત મેં ઘર્મ પરતંત્ર !!!! (હિન્દી), ૫. Right to Freedom of Religion mm (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ' અભિયાન (ગુજરાતી) ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત as RE વિવેચનના ગ્રંથો nhanhum m inen આ વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા એ ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧, પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્રાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાથિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચના For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા- શબ્દશઃ વિવેચના ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચના ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાવિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચના ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચના પ૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન પ૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન પ૯. વિનય દ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ - પંચવસ્તક પ્રક્રણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ના સંકલન-સંપાદનની વેળાએ પ્રાકૃકથત સર્વસંગના ત્યાગરૂપ પ્રવ્રજયાના ગ્રહણકાળમાં મુમુક્ષુમાં સામાયિકચારિત્ર ઉચ્ચરાવવામાં આવે છે, અને ત્યારપછી તે નવદીક્ષિત સાધુ પ્રતિદિનક્રિયાને શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરી કરીને સંપન્ન થાય ત્યારે તેને પંચમહાવ્રતોમાં ઉપસ્થાપના કરવારૂપ છેદોપસ્થાપનીયચારિત્ર ઉચ્ચરાવવામાં આવે છે અને તે પંચમહાવ્રતોનું પાલન કરવા માટે સાધુને ગુરુકુલવાસ, ગચ્છવાસ આદિ ૧૧ વસ્તુઓ અતિઉપકારક છે. આથી ગ્રંથકાર સૂરિપુરંદર પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ પ્રથમ “પ્રવ્રજ્યાવિધાન’ વસ્તુનું અને દ્વિતીય ‘પ્રતિદિનક્રિયા' વસ્તુનું પ્રરૂપણ કર્યા પછી તૃતીય ઉપસ્થાપના’ વસ્તુનું પ્રરૂપણ કરેલ છે, જેનું વિવેચન પ્રસ્તુત ભાગ-૩માં કરવામાં આવેલ છે. આ પંચવસ્તક પ્રકરણ ભાગ-૪'માં ‘વ્રતઉપસ્થાપના નામની ત્રીજી વસ્તુમાં આવતા સૂક્ષ્મ પદાર્થો સમજાવવા માટે, યોગ-અધ્યાત્મગ્રંથમર્મજ્ઞ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પોતાની અનોખી શૈલીમાં સચોટસુંદર વિવેચન કરી ગ્રંથના અંતર્નિહિત ભાવો જણાવવાનો પ્રયાસ કરેલ છે. આથી આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને તો ઉપકારક બનશે જ, પરંતુ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભિજ્ઞા તત્ત્વજિજ્ઞાસુ વર્ગને પણ દિગ્દર્શનરૂપ બની રહેશે. જોકે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન-સંકલન કરવાની મારામાં કોઈ યોગ્યતા નથી, તોપણ પરમ ભાગ્યોદયને વશ મને આ મહાપ્રમાણવાળા ગ્રંથના તત્ત્વોનો અધ્યાત્મરસિક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા પાસે અભ્યાસ કરવાની સોનેરી તક સાંપડી અને આ શક્ય બન્યું, તેમાં અનેક પૂજયશ્રીઓની મારા ઉપર વરસી રહેલી મહાકૃપા જ કારણ છે. સુવિશાલ ગચ્છાધિપતિ-કલિકાલકલ્પતરુ-બાલદીક્ષાસંરક્ષક-મહાન શાસનપ્રભાવક-આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્નો પદર્શનવિ-અધ્યાત્મગુણસંપન્ન-શુદ્ધમાર્ગપ્રરૂપક સ્વ. પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના તથા નિપુણપ્રતિસંપન્ન-સૂક્ષ્મતત્ત્વવિવેચક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના શ્રીમુખેથી વૈરાગ્યમય તાત્ત્વિક પ્રવચનોના શ્રવણ દ્વારા સંસારથી વિરક્ત બનેલા મારા સંસારી પક્ષે માતુશ્રીએ (હાલમાં પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા.એ) અમારામાં સુસંસ્કારોના સિંચન દ્વારા વૈરાગ્યનાં બીજ રોપ્યા, જેના પ્રભાવે મને તથા મારા સંસારી પક્ષે ભાઈને (હાલમાં પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.ના વિનેય મુનિશ્રી કૈવલ્યજિતવિજયજી મ. સા.ને) બાલ્યવયમાં જ પ્રવ્રયાગ્રહણના મનોરથ જાગ્યા, જે મનોરથ શાસનદેવની કૃપાથી પૂર્ણ થતાં, ભાઈને સન્માર્ગોપદેશક પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી (નાના પંડિત) મહારાજ સાહેબના પાદપદ્મમાં જીવન સમર્પિત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તેમ જ મને શતાધિક શ્રમણીવૃંદના સમર્થસંચાલિકા વિદુષી સા. પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં વિનેયરત્ના પરમ પૂજય સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના ચરણકમળમાં જીવન સમર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. દીક્ષિત જીવનમાં વિદુષી સાધ્વીજી પૂજય શ્રી For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુક/પ્રસ્તાવના ચંદ્રાનનાશ્રીજી મ. સા.એ કરી આપેલ અનુકૂળતા અનુસાર પરમ પૂજ્ય ગુરુમહારાજને જૈનશાસનના મહાન ગ્રંથોના કોડીંગ વગેરે કાર્ય માટે મારે પણ અમદાવાદમાં સ્થિરતા કરવાનું થયું, તે દરમિયાન પૂ. ગુરુમહારાજની અસીમકૃપાથી પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે પંચવસ્તુક ગ્રંથની સંકલન કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. આ ગ્રંથના ગુજરાતી વિવેચનના પ્રૂફ સંશોધનાદિ કાર્યમાં કૃતોપાસક-શ્રુતપિપાસુ સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયનીવાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતા અનુભવેલ છે. આ અવસરે પ. પૂ. સા. શ્રી હિતરુચિતાશ્રીજી મ. સા. તથા પ. પૂ. સા. શ્રી જિતમોહાશ્રીજી મ. સા. પ્રમુખ સહવર્તી સાધ્વીજી ભગવંતોનો ઉપકાર પણ વિસરાય તેમ નથી. તેઓએ મારી પાસે અન્ય કોઈ કાર્યની અપેક્ષા ન રાખતાં મને જ્ઞાન-ધ્યાનની અનુકૂળતા કરી આપી છે, તે બદલ તેઓની હું ઋણી છું. વિશેષ ઉપકારી પ્રતિ યત્કિંચિત્ કૃતજ્ઞતા દાખવવાનો અમૂલ્ય અવસર : આમ તો હું અનેક ઉપકારીઓના ઉપકારને ઝીલીને મારી નાનીશી ઉંમરમાં પ્રસ્તુત વિશાળકાય ગ્રંથનું સંકલન કરવા સમર્થ બની છું, છતાં મને બૌદ્ધિક દૃષ્ટિએ આટલા સ્તર સુધી પહોંચાડવામાં અત્યાર સુધી મારા જીવનમાં મુખ્યતયા ચાર વ્યક્તિઓનો સિંહફાળો છે, તે હું કોઈપણ કાળે ભૂલી શકું તેમ નથી અને તેની અહીં નોંધ લેતાં પરમ ઉપકૃતતાની લાગણી અનુભવું છું. (૧) ધર્મતીર્થરક્ષક-ભાવતીર્થપ્રાપક-અધ્યાત્મગુણસંપન્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબ, જેઓએ અજ્ઞાનરૂપી અંધકારથી છવાયેલ મારા અંતરમાં ઉપદેશરૂપી ચિનગારી દ્વારા જ્ઞાનરૂપી દીપકનું ટમટમિયં પ્રગટાવ્યું અને જેઓ પાસેથી મને મારી પ્રાથમિક કક્ષામાં પહેલવહેલા ૧૪૪૪ ગ્રંથના કર્તાપરમ પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તથા જૈનતાર્કિકશિરોમણી મહામહોપાધ્યાય પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજાનું શુભનામ સાંભળવા મળ્યું, તેઓશ્રીની મહાનતાનો બોધ થયો, તેમ જ તેઓશ્રી દ્વારા રચાયેલા કષ-છેદ-તાપથી શુદ્ધ શાસ્ત્રોનાં નામો તથા પદાર્થો શ્રવણગોચર થયા. તે સિવાય પણ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબે મારા પર કરેલા સંયમજીવનમાં સ્થિરીકરણ આદિ અન્ય સેંકડો ઉપકારોને હું જીવનભર વિસરી શકું તેમ નથી. (૨) સજ્ઞાનપિપાસુ-કલ્યાણાભિલાષિણી-યોગક્ષેમકારિણી પ. પૂ. ગુરુવર્યા સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા., જેઓએ મને પ્રવજયા આપવા દ્વારા મારી સર્વ જવાબદારી પોતાના શિર ઉપર લીધી, મને વાત્સલ્ય. આપીને તેમ જ મારા અનેક અપરાધોની ક્ષમા આપીને પણ મને કૃતાભ્યાસ કરાવ્યો, પંડિતવર્ય શ્રી વે ર ઝેર રજા રહે અનુર અ, ઇતર પૂ. ગુરુએ મારા પર કેર અનેક ઉપકારો બદલ તેઓશ્રીની હું ઋણી છું. (૩) સ્વાધ્યાયરસિક પ. પૂ. સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા., જેઓ સંસારી પક્ષે મારી સાથે માતૃત્વનો સંબંધ ધરાવનાર છે, તેઓએ સંસારના અનેક ઝંઝાવાતો વચ્ચે પણ પોતાનાં બન્ને સંતાનોને માત્ર ભૌતિક દૃષ્ટિએ જ નહીં પરંતુ ધાર્મિક દૃષ્ટિએ પણ જ્ઞાનાદિથી સંપન્ન કર્યા અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું, એટલું For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ 3 વતસ્થાપનાવસ્તક / પ્રસ્તાવના જ નહીં પરંતુ પ્રવ્રજ્યા અપાવવા સુધીનો અથાગ પુરુષાર્થ કર્યો, અને ઉત્તમ ગુરુની શોધ કરીને પોતાના ભવિષ્યની પણ ચિંતા કર્યા વગર પોતાની બે આંખ સમાન બંને સંતાનોને ગુરુવરના ચરણે સમર્પિત કરીને પોતાના માતૃત્વ'પદને ધન્ય બનાવ્યું, અને અંતે સ્વયં પણ પ્રવ્રજયા અંગીકાર કરીને સદા માટે ગુરુચરણ અંતેવાસી બન્યાં. જગતમાં આવી માતાઓ વિરલ જ હોય છે. આથી તેઓના પણ ઉપકારનો મહારાશિ મારા શિર પર સદા રહેશે. (૪) અસંગભાવપ્રિય પંડિતવર્ય સુશ્રાવક શ્રી પ્રવીણભાઈ મોતા, જેઓએ મારા અજ્ઞાનભર્યા, અવિવેકભર્યા વર્તનની પણ ઉપેક્ષા કરીને, પોતાનાં સમય-શક્તિનો ભોગ આપીને મને અધ્યાપન દ્વારા સંપન્ન કરી. તેઓના તે ઉપકારને સ્મૃતિપથમાં લાવીને તેઓશ્રીનો હું અત્યંત આભાર માનું છું. – શુમં મહતું – વિ. સં. ૨૦૬૫, કા. સુદ-૫, જ્ઞાનપંચમી તા. ૩-૧૧-૨૦૦૮, સોમવાર ગીતાર્થગંગા, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. પરમ પૂજ્ય, પરમતારક, પરમારાથ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, સ્વ. ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.ના શિષ્યરત્ના પ. પૂ. સા. ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી કલ્પનંદિતાશ્રીજી For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક / સંકલના પંચવસ્તુક ગ્રંથરત્ન અંતર્ગત તૃતીય વ્રતસ્થાપનાવસ્તુના પદાર્થોની સંક્ષિપ્ત સંકલતા યોગ્ય જીવ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રવ્રયા ગ્રહણ કર્યા પછી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિદિનક્રિયા કરે, તો તેને પ્રવજ્યાગ્રહણકાળમાં પ્રાપ્ત થયેલ સર્વવિરતિ ગુણસ્થાનક ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે, અને કદાચ પ્રવ્રજ્યાગ્રહણકાળમાં યોગ્ય પણ જીવનું તે પ્રકારે સદ્વર્ય ઉલ્લસિત થયું ન હોય તો તેને તે વખતે સર્વવિરતિ ગુણસ્થાનક પ્રાપ્ત ન પણ થાય, તોપણ તે સાધુને પ્રતિદિનક્રિયાના બળથી સમભાવરૂપ સામાયિક ઉલ્લસિત થાય છે, અને તે સાધુની ઉચિત કાળે પાંચ મહાવ્રતોમાં આરોપણરૂપ વ્રતસ્થાપના કરવામાં આવે છે, જે વ્રતસ્થાપના પાંચ પ્રકારના ચારિત્રમાંથી બીજા છેદોપસ્થાપનીય ચારિત્રરૂપ છે. આથી પ્રસ્તુત પંચવસ્તુક ગ્રંથમાં બતાવેલ પાંચ વસ્તુઓમાંથી ગાથા ૨૨૯થી ૬૦૯ સુધી બીજી પ્રતિદિનક્રિયા નામની વસ્તુ બતાવ્યા પછી ગાથા ૬૧૦થી ૯૩૨ સુધી ત્રીજી વ્રતસ્થાપના નામની વસ્તુ બતાવેલ છે. આ વ્રતસ્થાપના નામની વસ્તુનું સ્વરૂપ ગ્રંથકારે મુખ્ય ત્રણ વારોના વિભાગથી વર્ણવેલ છે, તે આ પ્રમાણે : (૧) વ્રત્તાનિ વેગો કાતિવ્યનિ દ્વાર, (૨) યથા યાતિવ્યનિ દ્વારા અને (૩) વથા પાયિતવ્યનિ દ્વાર. (૧) વ્રતનિ વેખ્યો તિવ્યનિ દ્વાર : વ્રતો કોને આપવાં જોઈએ ? એ પ્રકારના પ્રથમ દ્વારમાં, પાંચ મહાવ્રતોનું પાલન કરવા માટે સમર્થ જીવો કોણ છે ? તેનો અનેક પેટા દ્વારોથી વિશદ્ બોધ કરાવવામાં આવેલ છે. જે નવદીક્ષિત સાધુ સંયમના પરિણામવાળા છે તેઓ વ્રતસ્થાપના પૂર્વે ભણવા યોગ્ય ઉચિત સૂત્રો ભણી લે, તે સૂત્રોના અર્થોનો ગુરુ પાસેથી સમ્યગૂ બોધ કરી લે, જેથી તે સાધુ વ્રતની મર્યાદા અનુસાર કધ્યાકધ્યનો યથાર્થ નિર્ણય કરીને કથ્ય વસ્તુનું ગ્રહણ કરવા અને અકથ્ય વસ્તુનો પરિહાર કરવા સમર્થ બને, ત્યારે તે સાધુની પાંચ મહાવ્રતોમાં આરોપણ કરવારૂપ ઉપસ્થાપના કરવામાં આવે છે, જેનાથી તે નવદીક્ષિત સાધુ પ્રથમ સામાયિકચારિત્રના પ્રકર્ષને પામીને બીજા છેદોપસ્થાપ્યચારિત્રની પ્રાપ્તિ કરે છે. પ્રસ્તુત પ્રથમ દ્વારમાં યોગ્ય જીવની વ્રતસ્થાપના કરવા વિષયક ઉત્સર્ગ-અપવાદ શું છે?, નૂતન દીક્ષિત સાધુની વ્રતસ્થાપના કરતાં પૂર્વે કઈ રીતે પરીક્ષા કરવામાં આવે છે?, તે સાધુ કઈ રીતે વ્રતસ્થાપનાને યોગ્ય બને છે? ઇત્યાદિનું વિસ્તારથી વર્ણન ગાથા ૬૧૩થી ૬૬૬ સુધી કરેલ છે. (૨) વ્રતાનિ યથા રાતિવ્યનિ દ્વારઃ વ્રતો કઈ રીતે આપવાં જોઈએ ? એ પ્રકારના દ્વિતીય દ્વારમાં, યોગ્ય પણ જીવોમાં પાંચ મહાવ્રતોનું આરોપણ કરવા વિષયક કઈ વિધિ છે ? તેનો સમ્યગુ બોધ કરાવવામાં આવેલ છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુક | સંકલના પ્રથમ દ્વારમાં બતાવી તે પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરીને સાધુ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાંચ મહાવ્રતો ગ્રહણ કરે તો તે સાધુને અવશ્ય સંયમના કંડકોની વૃદ્ધિ દ્વારા ભાવથી બીજું ચારિત્ર પ્રાપ્ત થાય છે. તેથી પ્રસ્તુત દ્વારમાં યોગ્ય જીવની વ્રતસ્થાપના કરવા વિષયક વિધિનું વર્ણન ગાથા ૬૬૭થી ૬૭૭ સુધી કરેલ છે. (૩) વ્રતાનિ યથા પાયિતવ્યનિ દ્વારઃ વ્રતો કઈ રીતે પાલન કરવાં જોઈએ? એ પ્રકારના તૃતીય દ્વારમાં પોતાનામાં આરોપિત કરાયેલાં પાંચ મહાવ્રતોનું પાલન યોગ્ય જીવો કઈ રીતે કરે છે ? તેનો ૧૧ પેટા દ્વારોથી બોધ કરાવવામાં આવેલ છે. દ્વિતીય દ્વારમાં બતાવ્યું તે પ્રકારે પાંચ મહાવ્રતોમાં ઉપસ્થાપિત સાધુ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પાંચ મહાવ્રતોનું પાલન કરે, તો તે સાધુને પ્રાપ્ત થયેલ ચારિત્રના પરિણામનું રક્ષણ થાય છે, અને કદાચ ભાવથી ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થયો ન હોય તો પ્રાપ્ત થાય છે. તેથી તે મહાવ્રતોના પાલનની શાસ્ત્રોક્ત વિધિનું જ્ઞાન કરાવવા અર્થે પ્રસ્તુત દ્વારમાં ગ્રંથકારશ્રીએ અનેક દૃષ્ટાંતો દ્વારા વ્રતપાલનના ૧૧ ઉપાયોનું વિસ્તૃત વર્ણન ગાથા ૬૭૮થી ૯૦૭ સુધી કરેલ છે. તે ૧૧ ઉપાયોનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે : (૧) “ગુરુ” – સંયમ ગ્રહણ કર્યા પછી ગુણવાન ગીતાર્થ ગુરુના સાંનિધ્યમાં રહેવાથી યોગ્ય શિષ્યને નિત્ય નવું નવું શાસ્ત્રાધ્યયન કરવા મળે છે, અને સંયમના સર્વ આચારો સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ કઈ રીતે બને? તેનો માર્ગાનુસારી બોધ થાય છે. તેથી સાધુએ આગમને પરતંત્ર એવા ગીતાર્થ ગુરુના સાંનિધ્યમાં રહેવું જોઈએ. અગીતાર્થ ગુરુને પરતંત્ર રહેનારા શિષ્યને સંયમનો પરિણામ પ્રાપ્ત થતો નથી; કેમ કે તેવા ગુરુની નિશ્રામાં રહીને તે શિષ્ય પ્રમાદને વશ થઈને સંયમથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે. તેથી તેવા સાધુનો પરમાર્થથી ગુરુકુલવાસ તો નથી, પરંતુ તે સાધુને ગૃહીકુલનો અને ગુરુકુલનો, એમ ઉભય કુલનો પરિત્યાગ થાય છે, જે અનર્થના ફળવાળો છે, ઇત્યાદિ સ્પષ્ટીકરણ ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના ગુરુકુલવાસ' નામના પ્રથમ ઉપાયમાં કરેલ છે. (૨) “ગચ્છ' – ગુણવાન ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહેલો સુસાધુઓનો પરિવાર ગચ્છ છે, અને તેવા ગુણવાન ગચ્છમાં વસવાથી વિનયને કારણે સુસાધુઓને વિપુલ નિર્જરા થાય છે, તેમ જ પ્રમાદદોષને દૂર કરે તેવું ઉચિત પ્રવૃત્તિનું સ્મરણ થાય છે, અનુચિત પ્રવૃત્તિનું વારણ થાય છે અને અધિક ગુણસ્થાનમાં જવા વિષયક ઉચિત પ્રવૃત્તિનું ચોદન થાય છે, જેના કારણે ગચ્છમાં રહેનારા સાધુઓ દોષોથી સુરક્ષિત રહે છે, ઉચિત પ્રવૃત્તિ કરીને ગુણસ્થાનમાં સ્થિર રહે છે અને ગુણવાન ગીતાર્થ ગુરુની પ્રેરણાના બળથી તેઓના ગુણસ્થાનની સદા વૃદ્ધિ થાય છે. જે ગચ્છમાં આ પ્રકારનાં સ્મારણા આદિ થતાં ન હોય તે ગચ્છનો વિધિપૂર્વક ત્યાગ કરવો જોઈએ; કેમ કે ગચ્છમાં રહેલા શિષ્ય, ધર્મભાઈ વગેરે જીવને સુગતિમાં લઈ જતા નથી, પરંતુ ગચ્છમાં રહેલાં જ્ઞાનદર્શન-ચારિત્ર જીવને સુગતિમાં લઈ જાય છે. વળી ગચ્છમાં સાધુ ગચ્છની એકલબ્ધિથી વસતા હોય અર્થાત્ સાધુ એકબીજાને પરસ્પર ઉપકારક બને તે રીતે વસતા હોય, તે ગચ્છવાસ છે, પરંતુ જે ગચ્છમાં પરસ્પર For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક / સંકલના સાધુઓને ઉપકાર થતો ન હોય તે ગચ્છવાસ નથી, પણ છત્રમઠચ્છતુલ્યવાસ છે. તેવા અછત્રતુલ્ય ગચ્છવાસના બળથી તે ગચ્છમાં વસનારા સાધુઓને જોકે આહાર-વસતિ આદિની ચિંતા રહેતી નથી, પરંતુ તેવા ગચ્છમાં વસવાથી સાધુઓને ગચ્છવાસનું ફળ પ્રાપ્ત થતું નથી. આ સર્વ વર્ણન ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના “ગચ્છ' નામના બીજા ઉપાયમાં કરેલ છે. (૩) “વસતિ’ – સાધુ મૂલોત્તરગુણથી પરિશુદ્ધ વસતિમાં અને સ્ત્રી આદિથી વર્જિત વસતિમાં નિવાસ કરે છે, જેથી વસતિના નિર્માણમાં કે સમારકામમાં થતા આરંભવિષયક કરણ-કરાવણ-અનુમોદનનું વર્જન થાય અને બ્રહ્મગુપ્તિનું પાલન થાય. તેથી તેવી પરિશુદ્ધ વસતિનો બોધ કરાવવા અર્થે મૂલગુણ અને ઉત્તરગુણથી અશુદ્ધ વસતિનું સ્વરૂપ, નિર્દોષ પણ વસતિમાં પ્રાપ્ત થતા કાલાતિક્રાંતતા આદિ દોષોનું સ્વરૂપ, તેમ જ સ્ત્રી આદિવાળી વસતિમાં રહેવાથી થતા દોષોનું સ્વરૂપ ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં વિસ્તારથી સંયમના વસતિ’ નામના ત્રીજા ઉપાયમાં દર્શાવેલ છે. (૪) “સંસર્ગ' – સાધુએ સંયમજીવનમાં અકલ્યાણમિત્ર એવા પાસત્યાદિના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ, અન્યથા સુસાધુને પણ પાસસ્થાદિના સંસર્ગથી પાસસ્થાદિના પ્રમાદાદિ દોષો પ્રાપ્ત થાય છે. કદાચ કોઈ સત્ત્વશાળી જીવને પાસત્યાદિના સંસર્ગથી સંસર્ગકૃત દોષોની પ્રાપ્તિ ન પણ થાય, તોપણ, અકલ્યાણમિત્રના સંસર્ગનું વર્જન કરવાની ભગવાનની આજ્ઞાનું પાલન ન થવાથી આજ્ઞાભંગાદિ દોષોની પ્રાપ્તિ થાય છે, તેમ જ તે સાધુને પાપમિત્રોના પાપની, અનુમતિ અવશ્ય થાય છે, ઇત્યાદિ કથન ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં અનેક દૃષ્ટાંતોથી સંયમના “સંસર્ગ' નામના ચોથા ઉપાયમાં કરેલ છે. (૫) “ભક્ત’ – ભક્ત એટલે આહાર. સાધુ ભિક્ષાટનકાળમાં આહાર ગ્રહણ કરતી વખતે ગોચરીના ૪૨ દોષોનો અને આહાર વાપરતી વખતે માંડલીના ૫ દોષોનો પરિહાર કરે છે, જો તેનો પરિહાર સાધુ ન કરે તો સાધુનું સંયમ નાશ પામે. તેથી ગોચરીવિષયક તે ૪૭ દોષોનો બોધ ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના ભક્ત' નામના પાંચમા ઉપાયમાં કરાવેલ છે. (૬) “ઉપકરણ' – સાધુએ તેવાં ઉપકરણ વિધિપૂર્વક રાખવાં જોઈએ, જેનાથી પોતાને જ રાગની ઉત્પત્તિ ન થાય, લોકમાં હિંસા ન થાય, અને તે ઉપકરણ પ્રમાણયુક્ત હોય. સાધુ આવા પ્રકારનાં ઉપકરણ રાખે તો તેઓના સંયમના કંડકોની વૃદ્ધિ થાય. સાધુ ઉપકરણ વિધિપૂર્વક ધારણ ન કરે તો શું દોષ પ્રાપ્ત થાય ? સાધુના ઉપકરણની સંખ્યા કેટલી હોય?, દરેક ઉપકરણનું લંબઈ-પહોળાઈથી પ્રમાણ કેટલું હોય? ઇત્યાદિનું વિસ્તૃત જ્ઞાન પ્રસ્તુત દ્વારમાં ગ્રંથકારે સંયમના “ઉપકરણ” નામના છઠ્ઠા ઉપાયમાં કરાવેલ છે. (૭) “તપ” – સંયમવૃદ્ધિના અર્થી સાધુએ સદા પોતાની શક્તિ અનુસાર સૂત્રોક્ત વિધિ અનુસાર તપોનુષ્ઠાન સેવવું જોઈએ; કેમ કે ચાર જ્ઞાનના ધણી એવા તીર્થકરો પણ પોતાનું બળ-વીર્ય ગોપવ્યા વગર છદ્મસ્થાવસ્થામાં પોતાની શક્તિ અનુસાર તપમાં યત્ન કરે છે, તેથી શેષ સાધુઓએ તો ચપળ આદિ સ્વભાવવાળા મનુષ્યભવને પામીને શક્તિ ગોપવ્યા વગર તપમાં અવશ્ય યત્ન કરવો જોઈએ. વળી તે તપ બાહ્ય-અભ્યતર એમ બે પ્રકારનું છે, અને તે દરેક તપ છ-છ પ્રકારનું છે એમ કુલ બાર પ્રકારે તપ છે. વળી બાહ્ય છ પ્રકારનાં તપ બાહ્ય જ કેમ છે? અને અત્યંતર છ પ્રકારનાં તપ અત્યંતર જ કેમ છે? ઈત્યાદિની વિસ્તૃત ચર્ચા ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના “તપ” નામના સાતમા ઉપાયમાં કરેલ છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ વ્રતરસ્થાપનાવતુક/ સંકલના (૮) “વિચાર” – વળી સાધુએ પોતે ગ્રહણ કરેલ વ્રતોના પાલન માટે અત્યંત ઉપયોગપૂર્વક અર્થપદની વિચારણા કરવી જોઈએ. સંયમજીવનમાં અનાભોગાદિથી પણ સેવાતા સૂક્ષ્મ અતિચારો અનિષ્ટ કેમ કરે છે? અને તે સેવાયેલા અતિચારોનું સમ્ય વિધિપૂર્વક શોધન કરવામાં ન આવે તો ઘણા અતિચારોવાળા વર્તમાનના સાધુઓનું ચારિત્ર મોક્ષનું કારણ ન બને. તેમ જ સૂક્ષ્મ પણ અતિચાર વિપાકમાં અતિરૌદ્ર છે, તેથી સાધુએ અતિચારોની આલોચનામાત્રથી નહીં, પરંતુ સંવેગપૂર્વકની આલોચનાથી શુદ્ધિ કરવી જોઈએ, અન્યથા ઘણા અતિચારોથી દૂષિત થયેલું ચારિત્ર પણ નરકાદિપાતનું કારણ બને છે, ઇત્યાદિનું અનેક યુક્તિઓથી સ્પષ્ટીકરણ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત દ્વારમાં સંયમના વિચાર’ નામના આઠમા ઉપાયમાં કરેલ છે. (૯) “ભાવના” – પૂર્વમાં વર્ણવેલ વ્રતપાલનના સર્વ ઉપાયોનું અવલંબન લઈને સંયમના યોગોમાં પ્રવર્તતા પણ સાધુને ક્યારેક કર્મદોષને કારણે સ્ત્રી આદિ વિષયક રાગાદિ થવાનો સંભવ રહે છે. તેથી સાધુએ તે રાગાદિ ભાવોનું ઉમૂલન કરવા અર્થે ભાવના ભાવવી જોઈએ, અથવા શાસ્ત્રમાં સાધુને આ પ્રકારની ભાવના કરવાની વિધિ બતાવેલ છે, તેથી પણ સાધુએ ભાવનાનું અવલંબન લઈને પોતાના આત્માને અત્યંત ભાવિત કરવો જોઈએ. તેથી જે-જે વિષયમાં સાધુને રાગ-દ્વેષાદિ ભાવો થતા હોય, તે દરેક વિષયક પ્રતિપક્ષ ભાવન કરવા માટેનાં કયાં સ્થાનો છે ? તેનું વિસ્તારથી વર્ણન ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના ભાવના” નામના નવમા ઉપાયમાં કરેલ છે. જે સાધુ તે વર્ણન મુજબ ભાવનામાં ઉદ્યમ કરે છે, તેઓનો સંયમનો પરિણામ સ્થિર-સ્થિરતર થાય છે, અને ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે. માટે સાધુએ અત્યંત સંવેગપૂર્વક શાસ્ત્રવિધિ અનુસાર ભાવના કરવી જોઈએ, જેથી ક્લિષ્ટ કર્મોનો ક્ષય થાય અને સંયમની શુદ્ધિ વધે. (૧૦) વિહાર' – સાધુએ સર્વત્ર અપ્રતિબદ્ધ થઈને નવકલ્પી વિહાર કરવો જોઈએ. ક્યારેક કોઈક કારણે સાધુ દ્રવ્યથી નિયતવાસ કરે તો પણ ભાવથી તો ક્યારેય નિયતવાસ ન કરે. તેથી દ્રવ્યથી અને ભાવથી વિહાર કરવા વિષયક ઉચિત વિધિ ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં સંયમના દશમાં ‘વિહાર' નામના ઉપાયમાં દર્શાવેલ છે. (૧૧) “યતિકથા' – સાધુઓ સ્વાધ્યાયાદિથી શ્રાંત થયા હોય, અને પોતાનું માનસ નવું નવું શ્રાધ્યયન કરવા માટે સમર્થ ન જણાય ત્યારે, સંવેગને વધારનારી પૂર્વના મહાપુરુષોની કથા કરે છે, અને તે મહાપુરુષોના નિરતિચાર ચારિત્રની અનુમોદના કરે છે, જેથી તે મહાપુરુષોનું દઢ સત્ત્વ સ્મૃતિમાં આવવાથી પોતાનામાં પણ તે પ્રકારનું સદ્વર્ય ઉલ્લસિત થાય અને પોતાના આત્માનું સંયમમાં સ્થિરીકરણ થાય. ઇત્યાદિનું સ્વરૂપ પ્રસ્તુત દ્વારમાં ગ્રંથકારે સંયમના ‘યતિકથા' નામના અગિયારમા ઉપાયમાં બતાવેલ છે. આ રીતે ત્રીજા યથા પત્મિયતવ્યનિ દ્વારમાં વ્રતપાલનના ૧૧ ઉપાયોનું વિસ્તૃત સ્વરૂપ દર્શાવ્યા પછી ગ્રંથકારે ગાથા ૯૦૮થી ૯૧૨માં તે સર્વ ઉપાયોનું ઔદંપર્ય બતાવેલ છે. તેનાથી સૂક્ષ્મ બોધ થાય છે કે આ ૧૧ ઉપાયોના સેવનના બળથી સાધુઓ પોતાને પ્રાપ્ત થયેલ દુર્લભ એવા ચરણપરિણામનું રક્ષણ કરે છે, અને નહીં પ્રાપ્ત થયેલા ચરણપરિણામને પ્રાપ્ત કરે છે. ત્યારપછી વ્રતસ્થાપનાનું ફળ બતાવતાં કહેલ છે કે સાધુનું વિધિપૂર્વક વ્રતોમાં ઉપસ્થાપન કરવાથી પ્રાયઃ ઉપસ્થાપિત થનાર સાધુમાં બીજું છેદોપસ્થાપ્યચારિત્ર પ્રગટ થાય છે. વળી ચારિત્ર રત્નત્રયીમાં સર્વશ્રેષ્ઠ છે અને આવા ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ આ ૧૧ ઉપાયોના For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક/ સંકલના સેવનથી જ થાય છે, ઈત્યાદિનું સમર્થન ગાથા ૯૧૨થી ૯૩૧ સુધી ગ્રંથકારશ્રીએ અનેક યુક્તિઓ દ્વારા કરેલ છે. છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈ પણ લખાણ થયું હોય બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ માગું છું. – પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૫, કા. સુદ-૫, જ્ઞાનપંચમી તા. ૩-૧૧-૨૦૦૮, સોમવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક / અનુક્રમણિકા અનુક્રમણિકા પાના નં. ૧-૨ ૨-૩ ૩-૮૨ ૩-૪ ૪-૮૨ ૯-૧૩ ૧૪-૪૧ ૧૯-૩૦ ગાથા નં. વિષયાનુક્રમ ૬૧૦. પ્રતિદિનક્રિયા વસ્તુ પછી વ્રતસ્થાપના વસ્તુના ઉપન્યાસનું પ્રયોજન. ૬ ૧૧. ત્રીજી વસ્તુના ત્રણ દ્વારોનાં નામ. ૬૧૨ થી ૬૬૬. પહેલું વેખ્યો રાતવ્યાનિધાર. ૬૧૨. પ્રાણાતિપાતાદિની વિરતિ કરવાનું પ્રયોજન. ૬૧૩ થી ૬૬૬. વ્રતસ્થાપનાને યોગ્ય જીવોનું સ્વરૂપ. ૬ ૧૬ થી ૧૮. શૈક્ષ સાધુની વ્રતસ્થાપનાની ત્રણ પ્રકારની ભૂમિનું સ્વરૂપ. ૬ ૨૦ થી ૬૩૬. વ્રતસ્થાપનાની પ્રાપ્ત-અપ્રાપ્ત ભૂમિનું સ્વરૂપ, તેમ જ ભૂમિને પ્રાપ્ત-અપ્રાપ્ત પિતા-પુત્રાદિ સંબંધવાળા શૈક્ષ સાધુઓને આશ્રયીને વ્રતસ્થાપનાની વિચારણા. ૬૨૪ થી ૬૩૦. અપ્રજ્ઞાપનીય સાધુને સમભાવરૂપ સામાયિકના અભાવની પૂર્વપક્ષ દ્વારા અપાતી આપત્તિ, અને તેનો ગ્રંથકાર દ્વારા વ્યવહારનય નિશ્ચયનયથી કરાતો પરિહાર. ૬૨૯. સામાયિકના આકર્ષોનું સ્વરૂપ અને એક ભવને આશ્રયીને આકર્ષોની સંખ્યા. ૬૩૮ થી ૬૪૯. | છ કાયનું સ્વરૂપ. ૬૩૮ થી ૬૪૧. | બધિર અને અંધ પુરુષના દષ્ટાંતથી એકેન્દ્રિયથી આરંભીને ચઉરિન્દ્રિયમાં જીવત્વની સિદ્ધિ. ૬૪૪ થી ૬૪૮. પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયોમાં હેત અને દૃષ્ટાંતથી જીવત્વની સિદ્ધિ, તેમ જ પૃથ્વીકાયાદિમાં જીવત્વસાધક અનુમાનપ્રયોગો. ૬૫૦ થી ૬૫૪. છ વ્રતોનું સ્વરૂપ. ૬૫૫ થી ૬૬૨. | છે વ્રતોના અતિચારોનું સ્વરૂપ. ૬૬૪ થી ૬૬૬. શૈક્ષ સાધુની છ કાયાદિ વિષયક પરીક્ષાનું સ્વરૂપ. ૬૬૭ થી ૬૭૭. બીજું યથા તિવ્યનિ દ્વાર. ૬૬૭ થી ૬૭૭. શૈક્ષનું પાંચ મહાવ્રતોમાં આરોપણ કરવાની વિધિ. ૬૭૮ થી ૯૩૧. ત્રીજું યથા પત્નતિવ્યનિ દ્વાર. ૨૭-૨૮ ૪૩-૬૨ ૪૩-૪૭ ૪૯-૬ ૧ ૬૨-૬૯ ૬૯-૭૭ ૭૯-૮૨ ૮૩-૯૪ ૮૩-૯૪ ૯૪-૪૦૨ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક / અનુક્રમણિકા ગાથા નં. વિષયાનુક્રમ પાના નં. ૯૪-૯૫ ૯૫-૧૦૯ ૧૦૯-૧૧૭ ૧૧૦-૧૧૫ ૧૧૭-૧૩) ૧૧૭-૧૨૨ ૧૨૫-૧૨૭ ૧૨૭-૧૨૯ ૧૩૧-૧૬ ૧ ૧૩૨-૧૩૭ ૬૭૮. ત્રીજા દ્વારના પેટા દ્વારરૂપ વ્રતપાલનના ૧૧ ઉપાયોનાં નામો. ૬૭૯ થી ૬૮૮. વ્રતપાલનના ૧૧ ઉપાયોનું અન્વય અને વ્યતિરેક દૃષ્ટાંત દ્વારા ભાવન. ૬૮૯ થી ૬૯૫. વ્રતપાલનનો પ્રથમ ઉપાયઃ “ગુરુ”. ૬૯૦ થી ૬૯૩. ગુરુકુલવાસથી થતા લાભો. ૬૯૬ થી ૭૦૫. વ્રતપાલનનો બીજો ઉપાય : “ગચ્છ'. ૬૯૬ થી ૬૯૯. ગચ્છવાસથી થતા લાભો. ૭૦૩. ગચ્છ' દ્વારને “ગુરુદ્વારથી પૃથગુરૂપે ઉપન્યાસનું પ્રયોજન. ૭૦૪. અગચ્છવાસનું સ્વરૂપ. ૭૦૬ થી ૭૨૯. વ્રતપાલનનો ત્રીજો ઉપાય : “વસતિ'. ૭૦૭ થી ૭૦૯. મૂલગુણ અને ઉત્તરગુણથી શુદ્ધ વસતિનું વ્યતિરેકથી સ્વરૂપ. ૭૧૧. ગામડાવિષયક મૂલગુણ અને ઉત્તરગુણથી અશુદ્ધ વસતિનું સ્વરૂપ બતાવવાનું પ્રયોજન. ૭૧૨ થી ૭૧૭. | વસતિના દોષોનું સ્વરૂપ. ૭૧૮-૭૧૯. | “સ્વાર્થ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. ૭૨૦ થી ૭૨૮. સ્ત્રી આદિથી વર્જિત વસતિનું સ્વરૂપ. ૭૨ ૧ થી ૭૨૬. | સ્ત્રી આદિવાળી વસતિમાં રહેવાથી સાધુને અને સ્ત્રી આદિને પરસ્પર થતા દોષોનું વર્ણન. ૭૩૦ થી ૭૩૭. વ્રતપાલનનો ચોથો ઉપાયઃ “સંસર્ગ'. ૭૩૮ થી ૭૬૮. વ્રતપાલનનો પાંચમો ઉપાય : “ભક્ત'. ૭૩૯, ભક્તવિષયક ૪૨ દોષોની સંખ્યાની ગણના. ૭૪૦ થી ૭૬૫. | ભક્તવિષયક ૪૨ દોષોનું સ્વરૂપ. ૭૬૭-૭૬૮. માંડલીવિષયક પાંચ દોષોનું સ્વરૂપ. ૭૬૯ થી ૮૪૦. | વ્રતપાલનનો છઠ્ઠો ઉપાય : “ઉપકરણ”. ૭૭૧ થી ૭૭૮. | જિનકલ્પિક સાધુઓની ૧૨ પ્રકારની ઉપધિનાં નામો અને વિકલ્પો. ૭૭૯. સ્થવિરકલ્પિક સાધુઓની ૧૪ પ્રકારની ઉપધિનાં નામો. ૭૮૦ થી ૭૮૪. સાધ્વીઓની ૨૫ પ્રકારની ઉપધિનાં નામો. ૭૮૬ થી ૭૯૨. | સાધુ-સાધ્વીની ઉપધિના ઉત્કૃષ્ટાદિ ભેદ. ૧૩૮-૧૩૯ ૧૩૯-૧૪૭ ૧૪૭-૧૫૦ ૧૫૦-૧૬૧ ૧૫૧-૧૫૮ ૧૬ ૧-૧૭૩ ૧૭૩-૨૦૩ ૧૭૫ ૧૭૫-૨૦૦ ૨૦૧-૨૦૩ ૨૦૪-૨૭૩ ૨૦૬-૨૧૩ ૨૧૩-૧૪ ૨૧૪-૨૧૭ ૨૧૮-૨૨૩ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક / અનુક્રમણિકા પાના નં. | [ ગાથા નં. વિષયાનુક્રમ ૭૯૩ થી ૮૨૩. સાધુઓની પાત્રાદિ ૧૪ ઉપધિનું પ્રમાણ અને પ્રયોજન. ૮૨૪ થી ૮૩૪. સાધ્વીઓની પાત્રાદિ ૨૫ ઉપધિનું પ્રમાણ અને પ્રયોજન. ૮૩૫ થી ૮૩૮. જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ઔપગ્રહિક ઉપધિનું સ્વરૂપ. ૮૩૯. ઔધિક ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ વચ્ચે ભેદક લક્ષણ. ૮૪૦. ઔધિક અને ઔપગ્રહિક ઉપધિથી થતા ગુણો. ૮૪૧ થી ૮૬૫. | વ્રતપાલનનો સાતમો ઉપાય: “તપ”. ૮૪૧ થી ૮૪૩. | તપની કર્તવ્યતા. ૮૪૪. તપની વ્રતપાલનમાં ઉપયોગિતા. ૮૪૫. તપનું પારમાર્થિક સ્વરૂપ. ૮૪૬-૮૪૭. બાહ્ય અને અત્યંતર તપના છ-છ પ્રકાર. ૮૪૮. તપ કરવાથી થતો ગુણ. ૮૪૯-૮૫૦. તપ નહીં કરવાથી થતો અનર્થ. ૮૬૬ થી ૮૭૫. | વ્રતપાલનનો આઠમો ઉપાય : “વિચાર'. ૮૬૭ થી ૮ ૬૯. અર્થપદની વિચારણા. ૮૭૩-૮૭૪. અતિચારોની શુદ્ધિથી રહિત સાધુઓને પ્રાપ્ત થતા અનર્થો. ૮૭૬ થી ૮૯૫. વ્રતપાલનનો નવમો ઉપાય : “ભાવના'. ૮૭૮. ભાવનાવિષયક વિધિ. ૮૭૯. અસ્થિરત્વ ભાવના. ૮૮૦. વિષયોનું વાસ્તવિક સ્વરૂપ. ૮૮૧ થી ૮૮૭, | | સ્ત્રીવિષયક અશુચિ– આદિની ભાવના. ૮૮૮-૮૮૯. સ્ત્રીથી વિરક્ત જીવોને થતા ગુણોનું સ્વરૂપ. ૮૯૦. - ભાવના ભાવવાથી થતો લાભ. ૮૯૧ થી ૮૯૩. ભાવના ભાવવા વિષયક વ્યાપક વિધિ. ૮૯૪. પ્રસ્તુત ૧૧ દ્વારોમાં ‘ભાવના' દ્વાર બતાવવાનું પ્રયોજન. ૮૯૫. પ્રતિપક્ષ ભાવનાથી થતો લાભ. ૮૯૬ થી ૯૦૨. | વ્રતપાલનનો દશમો ઉપાય : “વિહાર'. ૮૯૯. કારણે દ્રવ્યથી નિયતવાસની વિધિ. ૨૨૩-૨૫૬ ૨૫૬-૨૬૫ ૨૬૫-૨૭૦ ૨૭૦-૨૭૧ ૨૭૧-૨૭૩ ૨૭૩-૩૦૭ ૨૭૩-૨૭૫ ૨૭૫-૨૭૭ ૨૭૭-૨૭૮ ૨૭૮-૨૮૧ ૨૮૧-૨૮૨ ૨૮૨-૨૮૫ ૩૦૭-૩૨૩ ૩૦૯-૩૧૩ ૩૧૮-૩૨૧ ૩૨૩-૩૪૯ ૩૨૬-૩૨૭ ૩૨૭-૩૨૮ ૩૨૮-૩૩૦ ૩૩૦-૩૩૭ ૩૩૮-૩૪) ૩૪૦-૩૪૧ ૩૪૧-૩૪૬ ૩૪૭-૩૪૮ ૩૪૮-૩૪૯ ૩૪૯-૩૬ ૧ ૩૫૪-૩૫૫ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક | અનુક્રમણિકા પાના નં. | ગાથા નં. વિષયાનુક્રમ ૯૦૧. “વિહાર' દ્વારને પૃથરૂપે ગ્રહણ કરવાનું પ્રયોજન. ૯૦૩ થી ૯૦૮. | વ્રતપાલનનો અગિયારમો ઉપાય : “યતિકથા'. ૯૦૩ થી ૯૦૬ . યતિકથાનું સ્વરૂપ. ૯૦૭-૯૦૮. | યતિકથા કરવાથી થતા ગુણો. ૯૦૯ થી ૯૩૧. વ્રતપાલનના સર્વ ઉપાયોનું ઐદંપર્ય. ૯૩૨. ત્રીજી વસ્તુનો ઉપસંહાર તથા ચોથી વસ્તુના કથનની પ્રતિજ્ઞા. ૩પ૭-૩૫૮ ૩૬ ૧-૩૬૮ ૩૬ ૧-૩૬૫ ૩૬૫-૩૬૮ ૩૬ ૮-૪૦૨ ૪૦૨ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક | આમુખ | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | * આમુખ 0 વ્રતસ્થાપના' નામની ત્રીજી વસ્તુમાં નવદીક્ષિત સાધુને અહિંસા આદિ પાંચ મહાવ્રતોમાં આરોપણનો તેમ જ આરોપિત એવાં પાંચ મહાવ્રતોના પાલનનો વિષય છે. તે પાંચ મહાવ્રતોને બુદ્ધિમાં ઉપસ્થિત કરાવવા અર્થે મુખપૃષ્ઠ પર આ પ્રકારનું ચિત્ર રજૂ કરેલ છે. તેનો સંદર્ભ કંઈક આ મુજબ જાણવો : રાજાના કર્મકારો માથે ભાર ઉપાડીને જઈ રહ્યા છે, તેમાં પણ એક કર્મકર સૌથી વધારે ભાર ઉપાડે છે. તેથી રાજાએ જાહેર કર્યું કે આ ભારવાહક જ્યારે રાજમાર્ગ પરથી જતો હોય ત્યારે સર્વ લોકોએ ખસી જવું અને તેને અખ્ખલિતપણે જવા માટે માર્ગ આપવો. હવે એક વખત ભારવાહકો રાજમાર્ગ પરથી પસાર થતા હતા તે વખતે કેટલાક મુનિભગવંતો પણ તે માર્ગમાં સામે મળે છે. ત્યારે તે સૌથી વધુ ભાર ઉપાડનાર કર્મકર મનમાં વિચારે છે કે “હું તો માત્ર આટલો જ ભાર ઊંચકીને જઈ રહ્યો છું, જ્યારે આ મુનિભગવંતો તો પાંચ પાંચ મહાવ્રતોનો ભાર ઉપાડીને વિચારી રહ્યા છે. તેથી તેઓ કરતાં અલ્પ ભારવાળા એવા મારે ખસી જવું જોઈએ.” એમ વિચારીને સ્વયં રાજમાર્ગ પરથી નીચે ઊતરીને મુનિભગવંતોને ત્યાંથી પસાર થવાનો માર્ગ કરી આપે છે. આ દૃષ્ટાંત દ્વારા સામાન્ય જનોમાં પણ મહાવ્રતોનો આદર જોઈ તેની મહાનતા અને શ્રેષ્ઠતાનો બોધ થાય છે. તે મહાવ્રતોનું પારમાર્થિક સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવેલ છે. TTTTT TT TT T | | | | | | | |T For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ तृतीयम् व्रतस्थापनावस्तुकम् For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ॐ हीं अहँ नमः । ॐ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः । નમ: याकिनीमहत्तराधर्मपुत्र-सुगृहीतनामधेय-श्रीहरिभद्रसूरिविरचितः स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः શ્રીપૐવસ્તુwભ્ય:” * तृतीयम् व्रतस्थापनावस्तुकम् * અવતરણિકા : किमिति ? एतदेवाह - અવતરણિકાઈઃ કયા કારણથી? અર્થાતુ પ્રતિદિનક્રિયા વસ્તુનું વર્ણન કર્યા પછી ગ્રંથકાર વ્રતસ્થાપના વસ્તુનું વર્ણન કયા કારણથી કરે છે? એથી કરીને આને જ=બીજી પ્રતિદિનક્રિયા વસ્તુ સાથે વ્રતસ્થાપના ત્રીજી વસ્તુની સંલગ્નતાને જ, ગ્રંથકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે – ગાથા : पइदिणकिरियाइ इहं सम्मं आसेविआए संतीए । वयठवणाए धन्ना उविति जं जोग्गयं सेहा ॥६१०॥ અન્વયાર્થ : =જે કારણથી રૂદં અહીં=સંયમજીવનમાં, સમાં સમ્યગ ગાવિયાસંતી–આસેવિત છતી પત્તિ રિયાઝું પ્રતિદિનક્રિયા વડે ત્ર=ધન્ય એવા સેરા શૈક્ષો-નવદીક્ષિતો, વડવUICEવ્રતસ્થાપનાની નોધાવં યોગ્યતાને વિંતિ પામે છે. (તે કારણથી પ્રતિદિનક્રિયા વસ્તુ પછી વ્રતસ્થાપના વસ્તુનું વર્ણન કરાય છે, એ પ્રમાણે અવતરણિકા સાથે સંબંધ છે.) ગાથાર્થ : જે કારણથી સંચમાજીવનમાં સમ્યમ્ આસેવિત છતી પ્રતિદિનક્રિયા વડે ધન્ય એવા નવદીક્ષિતો વતસ્થાપનાની યોગ્યતાને પામે છે. તે કારણથી પ્રતિદિનક્રિયા વસ્તુ પછી વ્રતસ્થાપના વસ્તુનું વર્ણન કરાય છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક ગાથા ૧૦-૧૧ ટીકા : प्रतिदिनक्रियया इह सम्यगासेवितया सत्या, किमित्याह - व्रतस्थापनायाः धन्याः पुण्यभाजनाः उपयान्ति यद्यस्मात् कारणाद् योग्यतां शिक्षका इति गाथार्थः ॥६१०॥ ટીકાર્ય : જે કારણથી અહીં=સંયમજીવનમાં, સમ્યગુ આસેવાયેલી આચરાયેલી, છતી પ્રતિદિન ક્રિયા વડે, શું? એથી કહે છે – ધન્ય પુણ્યના ભાજન, એવા શિક્ષકો-નવદીક્ષિત શિષ્યો, વ્રતસ્થાપનાની યોગ્યતાને પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૬૧૦ ગાથા : संसारक्खयहेऊ वयाणि ते जेसि १ जह य दायव्वा २ । पालेअव्वा य जहा ३ वोच्छामि तहा समासेणं ॥६११॥ (सूयागाहा)। અન્વયાર્થ: વયનિવ્રતો સંસાર+વયે સંસારક્ષયના હેતુ છે. તે તેઓ-તે વ્રતો, સિ-જેઓને નદ ય અને જે રીતે વાયવ્વ આપવા યોગ્ય છે, નહીં અને જે પ્રકારે પાજોગવ્યા પાળવા યોગ્ય છે, તહાં તે પ્રકારે સમારે સમાસથી=સંક્ષેપથી, વોછામિ હું કહીશ. ગાથાર્થ : વ્રતો સંસારનો ક્ષય કરવામાં કારણ છે. તે પ્રાણાતિપાતાદિની વિરતિ આદિરૂપ વ્રતો જેઓને અને જે રીતે આપવા યોગ્ય છે, અને જે પ્રકારે પાળવા યોગ્ય છે, તે પ્રકારે સંક્ષેપથી હું કહીશ. ટીકાઃ ____संसारक्षयहेतूनि व्रतानि-प्राणातिपातादिविरत्यादीनि, तानि येभ्यो यथा वा दातव्यानि पालयितव्यानि च यथा-येन प्रकारेण, वक्ष्ये तथा समासेनैवेति सूचागाथासमासार्थः ॥६११॥ * “VTVતિપાત િવિત્યારીરિ'માં પ્રથમ “મરિ' શબ્દથી મૃષાવાદ વગેરેની વિરતિનું અને દ્વિતીય ‘માર' શબ્દથી. અભિગ્રહોનું ગ્રહણ છે. ટીકાઈઃ પ્રાણાતિપાત આદિની વિરતિ આદિરૂપ વ્રતો સંસારક્ષયના હેતુ છે. તેઓ=સંસારક્ષયના હેતુ એવા તે વ્રતો, જેમને અથવા જે પ્રકારે આપવા જોઈએ અને જે પ્રકારથી પાળવા જોઈએ, તે પ્રકારે સમાસથી જ=સંક્ષેપથી જ, હું કહીશ, એ પ્રમાણે સૂચાગાથાનો સમાસથી અર્થ છે=સંક્ષેપથી અર્થ છે. ભાવાર્થ : ત્રીજી “વ્રતસ્થાપના' નામની વસ્તુની આ સૂચાગાથા છે અર્થાત્ ત્રીજી વસ્તુમાં મુખ્ય ત્રણ પદાર્થોના કરેલ નિરૂપણનું પ્રસ્તુત ગાથામાં સૂચન કરેલ છે. ત્યાં કહે છે કે પ્રાણાતિપાતાદિના વિરમણાદિરૂપ વ્રતો For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક / ગાથા ૧૧-૧૨ સંસારક્ષયનો હેતુ છે. . (૧) આવાં વ્રતો જેઓને આપવાં જોઈએ, (૨) આવાં વ્રતો જે પ્રકારે આપવાં જોઈએ, (૩) આવાં વ્રતો જે પ્રકારે પાળવાં જોઈએ. આ ત્રણેય પદાર્થો સંક્ષેપથી આ ત્રીજી વસ્તુમાં બતાવાશે. ૬૧૧ અવતરણિકા: व्यासार्थं त्वाह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં ત્રીજી વસ્તુની સૂચાગાથા બતાવી. હવે તે સૂચાગાથાના અર્થને વળી વિસ્તારથી કહે છે, તેમાં પ્રથમ આ વ્રતો સંસારક્ષયનાં હેતુ કેમ છે, તે બતાવે છે – ગાથા : अविरतिमूलं कम्मं तत्तो अ भवो त्ति कम्मखवणत्थं । ता विरई कायव्वा सा य वया एव खयहेऊ ॥६१२॥ અન્વયાર્થ: વિરતિમૂર્ન મૅ=અવિરતિના મૂળવાળું કર્મ છે=અવિરતિથી કર્મબંધ થાય છે, તો અને તેનાથીકર્મથી, માવો ભવ=સંસાર, થાય છે, તે તે કારણથી મેઘવાળં કર્મના પણ અર્થે વિરઃ વિરતિ વાયબ્રા કરવી જોઈએ, સા ા=અને તે=વિરતિ, પર્વ આ પ્રકારે હવે ક્ષયનાં હેતુ એવાં વા= વ્રતો છે. ‘ત્તિ' કથનની સમાપ્તિ અર્થે છે. ગાથાર્થ : અવિરતિથી કર્મબંધ થાય છે અને કર્મથી સંસાર થાય છે; તે કારણથી કર્મ ખપાવવા માટે વિરતિ કરવી જોઈએ, અને વિરતિ આ પ્રકારે સંસારના ક્ષચનાં હેતુભૂત વ્રતો છે. ટીકા : ___ इहाऽविरतिमूलं कर्म, ततश्च कर्मणो भवः संसार इति, यस्मादेवं कर्मक्षपणार्थं तत्=तस्माद्विरतिः कर्तव्या, सा च-विरतिः व्रतानि एवं क्षयहेतूनीति गाथार्थः ॥६१२॥ ટીકાર્ય : અહીં=સંસારમાં, અવિરતિના મૂલવાળું કર્મ છે અર્થાત્ અવિરતિથી કર્મબંધ થાય છે, અને તેનાથીઃકર્મથી, ભવ-સંસાર, થાય છે. “તિ' કથનની સમાપ્તિ માટે છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવડુકરેગ્યો વાતવ્યાન' દ્વાર/ ગાથા ૬૧૨-૧૩ જે કારણથી આમ છે=અવિરતિના મૂળવાળું કર્મ છે અને કર્મથી સંસાર થાય છે, તે કારણથી કર્મને ખપાવવા માટે વિરતિ કરવી જોઈએ. અહીં શંકા થાય કે વિરતિ શું ચીજ છે? તેથી કહે છે – અને તે=વિરતિ, આ રીતે=અવિરતિથી કર્મબંધ અને કર્મબંધથી સંસાર થાય છે એ રીતે, સંસારના ક્ષયનાં હેતુ એવાં વ્રતો છે, આ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સંસારી જીવમાં અવિરતિનો પરિણામ વર્તે છે, તેથી જીવને કર્મનો બંધ થાય છે, અને તે કર્મબંધથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને સંસારમાં જન્મ-મરણાદિ કદર્થનાઓ પામે છે : આવું સંસારનું સ્વરૂપ છે, તે કારણથી કર્મક્ષય માટે અવિરતિથી વિરુદ્ધ એવી વિરતિમાં જીવે યત્ન કરવો જોઈએ; કેમ કે અવિરતિ જેમ કર્મબંધનું કારણ છે તેમ અવિરતિથી વિરુદ્ધ એવી વિરતિ કર્મની નિર્જરાનું કારણ છે, અને તે વિરતિ પદાર્થ જ જીવના સંસારક્ષયનાં કે કર્મક્ષયનાં હેતુ એવાં વ્રતો છે. આશય એ છે કે તત્ત્વદષ્ટિથી તો જેમ અવિરતિ જીવનો પરિણામ છે, તેમ વિરતિ પણ જીવનો જ પરિણામ છે; છતાં મોહની અસરતળે વર્તતો જીવનો પરિણામ અવિરતિ છે અને મોહની અસરથી મુક્ત એવો જીવનો પરિણામ વિરતિ છે; તોપણ અવિરતિનો પરિણામ કર્મબંધનું કારણ છે અને વિરતિનો પરિણામ કર્મનાશનું કારણ છે; અને વળી સંસારી જીવોને સંસારી પ્રવૃત્તિ કરવાથી અવિરતિનો પરિણામ પ્રગટે છે અને સંયમી જીવોને પાંચ મહાવ્રતોમાં પ્રવૃત્તિ કરવાથી વિરતિનો પરિણામ પ્રગટે છે; આથી કર્મનાશના અર્થીએ સંસારમાં અપ્રવૃત્તિ અને વ્રતોમાં યત્ન કરવો જોઈએ, જેથી અવિરતિનો ક્ષય થતાં કર્મબંધ અટકે, અને વિરતિનો પરિણામ પ્રગટવાને કારણે કર્મનો નાશ થાય અને અંતે ભવનો પણ નાશ થાય. ૬૧રો અવતરણિકા : ગાથા ૬૧૧માં બતાવેલ પદાર્થોમાંથી વ્રતો સંસારક્ષયનો હેતુ કેમ છે, તે ગાથા ૬૧૨માં બતાવ્યું. હવે વ્રતો જેઓને આપવા યોગ્ય છે, તેવા વ્રતસ્થાપનાને યોગ્ય જીવોનું સ્વરૂપ બતાવે છે – ગાથા : अहिगयसत्थपरिणाइगा उ परिहरणमाइगुणजुत्ता । पिअधम्मऽवज्जभीरू जे ते वयठावणाजोग्गा ॥१३॥ અન્વયાર્થ : ન્જિરિઇUJફw ૩ અધિગત છે શસ્ત્રપરિજ્ઞા આદિ જેમને એવા જ, રિસ્ટર ગુજુત્તા= પરિહરણાદિ ગુણથી યુક્ત, ઉપાધwsઉન્નમસ્કપ્રિયધર્મવાળા (અને અવઘભીરુ ને જેઓ છે, તે તેઓ તથડાવUIનો વ્રતસ્થાપનાને યોગ્ય છે. પથાર્થ : શસ્ત્રપરિજ્ઞાદિ ગ્રંથો ભણેલા જ, પરિહરણાદિ ગુણોથી યુક્ત, પ્રિયધર્મવાળા અને અવધભીરુ જેઓ તેઓ વ્રતસ્થાપનાને યોગ્ય છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર/ ગાથા ૬૧૩-૧૪ ટીકા : __ अधिगतशस्त्रपरिज्ञादय एव, आदिशब्दादशवैकालिकादिपरिग्रहः, परिहरणादिगुणयुक्ताः, आदिशब्दात् श्रद्धासंवेगादिपरिग्रहः, प्रियधर्माणः तथा अवद्यभीरवः पापभीरव इति भावः, ये इत्थंभूतास्ते व्रतस्थापनाया योग्या इति गाथार्थः ॥६१३॥ * “ઘાતશરિજ્ઞા”માં “’ શબ્દથી દશવૈકાલિકાદિનો પરિગ્રહ છે, અને “વૈશાંતિ માં મરિ’ પદથી સંયમજીવનના આચારો જણાવનારાં શાસ્ત્રોનો પરિગ્રહ છે. * “હારિ'માં માર’ શબ્દથી શ્રદ્ધા, સંવેગાદિનો પરિગ્રહ છે, અને શ્રદ્ધાસંવેદમાં ‘રિ' પદથી નિર્વેદ, પ્રશમ, વૈરાગ્યનો સંગ્રહ છે. ટીકાઈઃ ભણેલા છે શસ્ત્રપરિજ્ઞા આદિ જેઓ એવા જ, પરિહરણ આદિ ગુણોથી યુક્ત, પ્રિયધર્મવાળા અને અવદ્યથી ભીરુ=પાપથી ભીરુ; આવા પ્રકારના જેઓ હોય, તેઓ વ્રતોમાં સ્થાપનાને યોગ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વકાળમાં દીક્ષા આપ્યા પછી શૈક્ષને આચારાંગનું શસ્ત્રપરિજ્ઞા નામનું પ્રથમ અધ્યયન ભણાવવામાં આવતું હતું, અને તેવા શસ્ત્રપરિજ્ઞા, દશવૈકાલિકાદિ સૂત્રો ભણેલ શૈક્ષ જ વ્રતસ્થાપના માટે યોગ્ય છે. વળી શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યા પછી પણ પરિહરણાદિ ગુણથી યુક્ત જ શૈક્ષ વ્રતસ્થાપનાને યોગ્ય છે. પરિહરણા એટલે પાપવ્યાપારનો ત્યાગ; અને જે સાધુને જિનાજ્ઞા પર અનન્ય શ્રદ્ધા છે, મોક્ષે જવાની તીવ્ર અભિલાષારૂપ સંવેગનો પરિણામ છે, તે સાધુ વ્રતોનું સમ્યફ પાલન કરી શકે છે. માટે તેવા સાધુ જ વ્રતસ્થાપનાને યોગ્ય છે. વળી જેમને ધર્મ અતિપ્રિય હોય અને પાપનો અત્યંત ભય હોય તેવા સાધુ વ્રતોનું સમ્યફ પાલન કરીને કર્મોનો નાશ કરી શકે છે. આથી શસ્ત્રપરિજ્ઞાદિ ભણેલ હોય, પરિહરણાદિ ગુણોથી યુક્ત હોય, પ્રિયધર્મવાળા હોય અને અવદ્યભીરુ હોય, તેવા સાધુ વ્રતસ્થાપના માટે યોગ્ય છે. I૬૧૩ અવતરણિકા : તથા વાડ૬ – અવતરણિતાર્થ : અને તે રીતે કહે છે=જે રીતે પૂર્વગાથામાં વ્રતસ્થાપનાને યોગ્ય જીવોનું સ્વરૂપ બતાવ્યું, તે રીતે કહે છે – ગાથા : पढिए अ कहिअ अहिगय परिहर उवठावणाइ सो कप्पो । छक्कं तीहिँ विसुद्धं परिहर नवएण भेएणं ॥६१४॥ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તકો વાતવ્યનિ' દ્વાર/ ગાથા ૧૪ અન્વયાર્થ : પઢિા ૩ અને પઠિત થયે છતે ઉચિત સૂત્ર ભણાવે છતે, વદિ કથિત થયે છતે તે સૂત્રના અર્થ શિષ્યને કહેવાય છતે, મહિલા અધિગત થયે છતેeતે અર્થ અવધારણ કરાયે છતે, પિરિહરે છે=જે શિષ્ય પ્રતિષિદ્ધનો પરિહાર કરે છે, તો તે ૩વડાવUIટ્ટ ઉપસ્થાપનાને વક્રપ્ટો કથ્ય છે યોગ્ય છે. (અને તે ઉપસ્થાપિત શિષ્ય) નવા મેvi-નવ ભેદથી તીર્દેિ-ત્રણ વડે=મન-વચન-કાયા વડે, છ-છને પૃથ્વી આદિ છકાયને, વિશુદ્ધ વિશુદ્ધ રદ્ધાપરિહરે, ગાથાર્થ: અને ઉચિત સૂત્ર ભણાવે છતે, તે સૂત્રના અર્થ શિષ્યને કહેવાયે છતે, તે અર્થ શિષ્ય દ્વારા સન્મ્યમ્ અવધારણ કરાયે છતે, જે શિષ્ય પ્રતિષિદ્ધને ત્યજે છે, તે શિષ્ય ઉપસ્થાપનાને યોગ્ય છે; અને તે ઉપસ્થાપિત શિષ્ય નવ ભેદથી મન-વચન-કાયા વડે પૃથ્વી આદિ કાચનો વિશુદ્ધ ત્યાગ કરે. ટીકા : पठिते च उचितसूत्रे, कथिते तदर्थे, अभिगते सम्यगवधारिते तस्मिन्, परिहरति च प्रतिषिद्धं यः उपस्थापनाया: स कल्प्य:-कल्पनीयो-योग्य इति भावः, स चोपस्थापितः सन् किं कुर्यादित्याह-षट्कंपृथिव्यादिषट्कं त्रिभिः-मनःप्रभृतिभिर्विशुद्धं परिहरेत् नवकेन भेदेन-कृतकारितादिलक्षणेनेति થાઈ: ૬૪ * “વૃતવરિતાવિ”માં “મર' પદથી અનુમતિનું ગ્રહણ છે. ટીકાઈઃ અને ઉચિત સૂત્ર પઠિત થયે છતે=કંઠસ્થ થયે છતે, તેના અર્થ કથિત થયે છતે કંઠસ્થ થયેલ સૂત્રના અર્થ ગુરુ દ્વારા શિષ્યને કહેવાયે છતે, તે=કહેવાયેલ ઉચિત સૂત્રના અર્થ, અભિગત થયે છત=સમ્યગુ અવધારિત થયે છતે, જે શિષ્ય સૂત્રમાં પ્રતિષિદ્ધને પરિહરે છે, તે ઉપસ્થાપનાને કથ્ય છે=યોગ્ય છે–તે શિષ્ય વ્રતોમાં આરોપણ કરવા માટે યોગ્ય છે; અને ઉપસ્થાપિત છતો તે શિષ્ય, શું કરે? એથી કહે છે – કૃતકારિતાદિ સ્વરૂપ નવ ભેદ વડે, મન વગેરે ત્રણ દ્વારા=મન-વચન-કાયા દ્વારા, ષકને–પૃથ્વી આદિ છને, વિશુદ્ધ પરિહરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : દીક્ષા લીધા પછી શૈક્ષ શસ્ત્રપરિજ્ઞા, દશવૈકાલિક વગેરે ઉચિત સૂત્રો ભણી લે, ત્યારપછી તેને ગુરુ તે કંઠસ્થ કરેલ સૂત્રોના અર્થ સમજાવે, અને ગુરુએ જે રીતે અર્થ સમજાવ્યા હોય તે રીતે અર્થોનો બોધ કરીને શૈક્ષ તે અર્થોને ચિત્તમાં સારી રીતે અવધારણ કરી લે, અને આચરણમાં યોજવા માટે પોતે ભણેલ શાસ્ત્રોમાં નિષેધ કરેલાં કૃત્યોનો ત્યાગ કરે. આવા નવદીક્ષિત સાધુ વ્રતોમાં ઉપસ્થાપના માટે યોગ્ય છે. આથી ગુરુ તેને પાંચ મહાવ્રતોમાં સ્થાપવારૂપ વડી દીક્ષા આપે, અને વડીદીક્ષા ગ્રહણ કર્યા બાદ તે શિષ્ય મન-વચન-કાયાના યોગોથી કૃત-કારિત-અનુમતિ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકારે વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વારઃ “પઠિત' / ગાથા ૬૧૪-૧૫ રૂપ નવ ભેદો દ્વારા પકાયનું સમ્યગુ પાલન કરે, જેથી પકાયના આરંભનો પરિવાર વિશુદ્ધ બનવાથી તે સાધુનું સંયમજીવન નિરારંભ બને. ll૧૪મા અવતરણિકા: विपर्यये दोषमाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં વડી દીક્ષાને યોગ્ય શેક્ષના ગુણો બતાવ્યા. હવે વિપર્યયમાં પૂર્વે બતાવેલા ગુણોના અભાવમાં, શિષ્યને વડી દીક્ષા આપનાર ગુરુને પ્રાપ્ત થતા દોષને કહે છે – ગાથા : अप्पत्ते अकहित्ता अणभिगयऽपरिच्छणे अ आणाई । दोसा जिणेहिं भणिआ तम्हा पत्तादुवट्ठावे ॥६१५॥ અન્વયાર્થ : અપ્પ (પર્યાય દ્વારા) અપ્રાપ્ત હોતે છતે, મહત્તા નહીં કહીને શિષ્ય પર્યાય દ્વારા પ્રાપ્ત હોવા છતાં શિષ્યને કાયાદિ નહીં કહીને, મ=અને સfમાયરિઝot (ગુરુએ શિષ્યને કાયાદિ કહ્યા હોવા છતાં) અનભિગત અને અપરીક્ષણ હોતે છતે અર્થાત્ ગુરુએ કહેલ પકાયાદિ તત્ત્વને શિષ્ય સમજ્યો ન હોય, અને કદાચ સમજયો હોય તો પણ તે શિષ્યની ગુરુએ પરીક્ષા ન કરી હોય તો, તે શિષ્યની ઉપસ્થાપના કરતા ગુરુને) નિuોહિં જિન વડે ગાર્ડ વોલ =આજ્ઞાદિ આજ્ઞાભંગાદિ, દોષો મળી કહેવાયા છે; તહીં તે કારણથી પત્તા યુવા પ્રાપ્તાદિને ઉપસ્થાપે=પ્રાપ્તાદિ ગુણોવાળા શૈક્ષોનું વ્રતોમાં ઉપસ્થાપન કરે. ગાથાર્થ : પર્યાય દ્વારા ઉચિત સૂત્ર પ્રાપ્ત કરેલ ન હોય, પર્યાય દ્વારા ઉચિત સૂત્ર પ્રાપ્ત કરેલ હોવા છતાં સૂત્રમાં વર્ણવાયેલ પટકાય વગેરેના ભેદરૂપ અર્થો શિષ્યને નહીં કહીને, કદાચ પાયાદિરૂપ અર્થો શિષ્યને કહી દીધા હોવા છતાં શિષ્ય તે ષટ્ટાયાદિ તત્ત્વને સમજી શક્યો ન હોય, અને કદાચ શિષ્ય તત્ત્વને સમજ્યો હોવા છતાં શિષ્ય પટકાયાદિ તત્ત્વ સમજ્યો છે કે નહીં? તેની ગુરુએ પરીક્ષા ન કરી હોય, તો તે શિષ્યની વ્રતસ્થાપના કરનાર ગરને આજ્ઞાભંગાદિ દોષો ભગવાન વડે કહેવાયેલા છે; તે કારણથી પૂર્વગાથામાં કહેવાયેલા પ્રાપ્તાદિ ગુણોથી યુક્ત શિષ્યોનું વ્રતોમાં ઉપસ્થાપન કરે. ટીકાઃ ___ अप्राप्ते पर्यायेण, अकथयित्वा कायादीन्, अनभिगताऽपरीक्षणयोश्चेति अनभिगततत्त्वेऽपरीक्षणे च तस्य सूत्रविधिना, आज्ञादयो दोषा जिनैर्भणिताः उपस्थापनां कुर्वत इति सामर्थ्याद् गम्यते, यस्मादेवं तस्मात् प्राप्तादीन् अनन्तरोदितगुणयुक्तान् उपस्थापयेदिति गाथार्थः ॥६१५॥ * “વાલારી"માં ‘મર' પદથી છ વ્રતો અને તે તે વ્રતોના અતિચારોનું ગ્રહણ છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુકારેખ્યો વાતવ્યાનિ' દ્વાર/ ગાથા ૧૫ ટીકાર્ય પUT મwા પર્યાય દ્વારા અપ્રાપ્ત હોતે છતે અર્થાત્ પ્રવજ્યા ગ્રહણ કરીને યોગોદ્ધહન કર્યા બાદ અમુક દીક્ષા પર્યાય થયા પછી શૈક્ષ ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરે છે, તે રૂપ પર્યાય દ્વારા સૂત્ર પ્રાપ્ત કરેલ ન હોય તો, વાલીન વયિત્વી કાયાદિને નહીં કહીને અર્થાત્ કદાચ પર્યાય દ્વારા સૂત્ર પ્રાપ્ત કર્યું હોય, તોપણ સૂત્રમાં વર્ણવાયેલા ષટ્કયાદિરૂપ સૂત્રના અર્થોને નહીં કહીને, સનમ તા. સૂત્રવિધિનાઅનભિગત તત્વ હોતે છતે, અર્થાત્ કદાચ શિષ્યએ પર્યાયથી સૂત્ર પ્રાપ્ત કર્યું હોય અને ગુરુએ ષકાયાદિરૂપ અર્થો કહી દીધા હોય, તોપણ ગુરુએ કહેલ પકાયાદિરૂપ તત્ત્વનું શિષ્યએ અવધારણ કર્યું ન હોય તો, અને તેનું શિષ્યનું, સૂત્રવિધિથી અપરીક્ષણ હોતે છતે, અર્થાત્ કદાચ શિષ્યએ પકાયાદિરૂપ તત્ત્વનું અવધારણ કર્યું હોય, તોપણ શાસ્ત્રમાં બતાવેલ વિધિથી ગુરુએ શિષ્યની પરીક્ષા કરી ન હોય તો, જ્ઞાત્તેિ ઉપસ્થાપનાને કરતા એવાને–તેવા શિષ્યની વ્રતોમાં ઉપસ્થાપનાને કરતા એવા ગુરુને, જિન વડે આજ્ઞાદિક આજ્ઞાભંગાદિ, દોષો કહેવાયા છે. ‘૩૫સ્થાપના કર્વતઃ' એ પ્રકારે સામર્થ્યથી જણાય છે=આ પ્રકારનું પદ મૂળગાથામાં નથી પરંતુ પદાર્થના સંદર્ભના સામર્થ્યથી જણાય છે. યમદેવં થાર્થ જે કારણથી આમ છે=અપ્રાપ્તાદિ ભાવવાળા શૈક્ષની વ્રતોમાં ઉપસ્થાપના કરતા ગુરુને આજ્ઞાભંગાદિ દોષો થાય છે એમ છે, તે કારણથી પ્રાપ્તાદિને-પૂર્વમાં કહેવાયેલા ગુણોથી યુક્તોને=ગાથા ૬૧૪માં બતાવેલ ગુણોથી યુક્ત એવા શિષ્યોને, ઉપસ્થાપે=ગુરુ વ્રતોમાં આરોપણ કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - દીક્ષા ગ્રહણ કર્યા બાદ યોગોદહન કરીને, પર્યાયથી પ્રાપ્ત થાય ત્યારે, શસ્ત્રપરિજ્ઞા વગેરે ઉચિત સૂત્રો ગુરુ નવદીક્ષિતને ભણાવે અને તે સૂત્રો શૈક્ષ ભણી લે, ત્યારપછી ગુરુ તે સૂત્રોના અર્થો શૈક્ષને કહે અને શૈક્ષ તે અર્થોનું સમ્યગુ અવધારણ કરે, જેથી અર્થોનો સમ્યગ્બોધ થવાથી શૈક્ષ સંયમજીવનની ચર્યામાં તે અર્થોનું સમ્યગ્યોજન કરી શકે. આમ શૈક્ષ અર્થોનું સમ્યમ્ અવધારણ કરી લે, ત્યારબાદ ગુરુ શાસ્ત્રીય વિધિથી તે શૈક્ષની પરીક્ષા કરે કે આ શિષ્ય જે પ્રમાણે પકાયાદિ અર્થો સમજયો છે તે જ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા આચરણામાં જોડી શકે છે કે નહીં? જો તે શૈક્ષ આચરણામાં ગુરુએ ભણાવેલ સૂત્રના અર્થો યથાસ્થાને યોજી શકતો હોય તો તે વ્રતસ્થાપના માટે યોગ્ય છે, અને ત્યારે તેની ગુરુ વ્રતોમાં ઉપસ્થાપના કરે; પરંતુ જો તે શૈક્ષ ષટ્કયાદિરૂપ અર્થોને યથાસ્થાને જોડી શકતો ન હોય અથવા ઉપરમાં બતાવેલ અપ્રાપ્તાદિ ભાવવાળો હોય, છતાં તે શૈક્ષની ગુરુ વતસ્થાપના કરે તો ગુરુને આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય છે. માટે ગુરુએ ગાથા ૬૧૪માં વર્ણવેલ પ્રાપ્તાદિ ગુણોથી યુક્ત શૈક્ષોની જ વ્રતસ્થાપના કરવી જોઈએ. ગાથા ૬૧૪ની ટીકામાં ‘થ તળે' પદ મૂક્યું, તેનાથી શસ્ત્રપરિજ્ઞાદિ સૂત્રોના અર્થ ગુરુ દ્વારા શિષ્યને કહેવાય છતે વ્રતસ્થાપના કરવાની છે, એમ નક્કી થાય; અને ગાથા ૬૧૫ની ટીકામાં ‘ થયિત્વા વાયાવીન્'પદ મૂક્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે કાયાદિને નહીં કહીને, અર્થાત્ શસ્ત્રપરિજ્ઞાદિ સૂત્રમાં બતાવેલ પટ્ટાયાદિરૂપ અર્થોનું કથન શિષ્ય પાસે નહીં કરીને, વ્રતસ્થાપના કરતા ગુરુને દોષો થાય છે. આ રીતે ગાથા ૬૧૪-૬૧૫ના કથનથી એ જણાય છે કે વ્રતસ્થાપના પૂર્વે ભણાવાતાં સૂત્રોના પઠનથી નવદીક્ષિતને છકાયના જીવોનો, છ વ્રતોનો અને છ વ્રતોમાં લાગતા અતિચારોનો સમ્યમ્ બોધ કરાવી દેવામાં For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકારો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૧૫ થી ૧૦ આવે છે, જેથી મહાવ્રતો ઉચ્ચરાવ્યા પછી ષકાયનું અને મહાવ્રતોનું સમ્યફ પાલન થઈ શકે, તેમ જ વ્રતોમાં થતા અતિચારોનો સમ્યગુ પરિહાર થઈ શકે. I૬૧પા. અવતરણિકા : પૂર્વગાથાના અંતમાં કહ્યું કે પ્રાપ્તાદિ ગુણોથી યુક્ત શૈક્ષોની વ્રતોમાં ઉપસ્થાપના કરવી જોઈએ. તેથી પ્રશ્ન થાય કે કેટલા પર્યાય વડે શિષ્ય વ્રતસ્થાપનાને ઉચિત શસ્ત્રપરિણાદિ સૂત્રો ભણવા માટે પ્રાપ્ત થાય? તેના સમાધાન અર્થે વ્રતસ્થાપનાની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભૂમિરૂપ કાળમર્યાદા બતાવે છે – ગાથા : सेहस्स तिन्नि भूमी जहण्ण तह मज्झिमा य उक्कोसा । राइंदि सत्त चउमासिआ य छम्मासिगा चेव ॥६१६॥ અન્વચાઈઃ - સેક્સ-શૈક્ષની તિત્તિ ભૂમી ત્રણ ભૂમિઓ હોય છે : નહીં જઘન્ય તદ પટ્ટિામાં તથા મધ્યમ ફોસા ય અને ઉત્કૃષ્ટ, સત્ત રારિ સાત રાત-દિવસોવાળી (જઘન્ય), રમસિમ ા=અને ચાર મહિનાવાળી (મધ્યમ), છમાસિક વેવ અને છ મહિનાવાળી (ઉત્કૃષ્ટ ભૂમિ) છે. ગાથાર્થ: શૈક્ષની ત્રણ ભૂમિઓ હોય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ; સાત રાત-દિવસોવાળી જઘન્ય, ચાર મહિનાવાળી મધ્યમ અને છ મહિનાવાળી ઉત્કૃષ્ટ ભૂમિ છે. ટીકા : शिक्षकस्य तिस्रो भूमयो भवन्ति, जघन्या तथा मध्यमा उत्कृष्टा च, आसां च मानं रात्रिन्दिवानि सप्त चातुर्मासिकी च पाण्मासिकी चैव यथासङ्ख्यमिति गाथार्थः ॥६१६॥ ટીકાર્ય શિક્ષકની=નવદીક્ષિત સાધુની, ત્રણ ભૂમિઓ હોય છે ? જઘન્ય તથા મધ્યમ અને ઉત્કૃષ્ટ; અને આમનું=જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભૂમિઓનું, માન=પ્રમાણ, યથાસંખ્ય=ક્રમ પ્રમાણે, સાત રાત્રિ-દિવસો અને ચાર માસ અને છ માસ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૬૧૬ll અવતરણિકા: का कस्येत्येतदाह - અવતરણિકાર્ય : ' પૂર્વગાથામાં વ્રતસ્થાપનાને યોગ્ય શેક્ષની ત્રણ ભૂમિઓ બતાવી. તેમાંથી કઈ ભૂમિ કોને હોય છે? એને કહે છે – For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૧૦ ગાથા : पुव्वोवठ्ठपुराणे करणजयट्ठा जहन्निआ भूमी । उक्कोसा उ दुम्मेहं पडुच्च अस्सदहाणं च ॥६१७॥ અન્વચાઈ: પુલ્વોવકૃપુરપૂર્વમાં ઉપસ્થાપિત પુરાણવાળા સાધુ હોતે છતે વU/નય કરણના જય અર્થે ગન્નિ-જઘન્ય મૂખી ભૂમિ છે, સુદં વળી દુર્મુધન=મંદબુદ્ધિવાળા નવદીક્ષિત સાધુને, ગદ્દા અને અશ્રદ્ધાનો=અશ્રદ્ધાવાળા નવદીક્ષિત સાધુને, પહુચેં આશ્રયીને ૩eોના ઉત્કૃષ્ટ (ભૂમિ) છે. ગાથાર્થ : પૂર્વમાં ઉપસ્થાપિત પુરાણવાળા સાધુ હોતે છતે કરણના જય માટે ઉપસ્થાપનાની જઘન્ય ભૂમિ છે, વળી મંદબુદ્ધિવાળા નવદીક્ષિત સાધુને અને અશ્રદ્ધાવાળા નવદીક્ષિત સાધુને આશ્રયીને ઉપસ્થાપનાની ઉત્કૃષ્ટ ભૂમિ છે. ટીકાઃ पूर्वोपस्थापितपुराणे-क्षेत्रान्तरप्रव्रजिते करणजयार्थं जघन्या भूमिः उपस्थापनायाः, उत्कृष्टा दुर्मेधसं प्रतीत्य सूत्रग्रहणाभावाद् अश्रद्दधानं च सम्यगधिगमाभावादिति गाथार्थः ॥६१७॥ ટીકાર્થ : ક્ષેત્રમંતરમાં પ્રવ્રજિત એવા પૂર્વમાં ઉપસ્થાપિત પુરાણવાળા સાધુ હોતે છતે, કરણના જય અર્થે=ઈન્દ્રિયોનો જય કરવા માટે, ઉપસ્થાપનાની જઘન્ય ભૂમિ હોય છે. સૂત્રગ્રહણનો અભાવ હોવાથી દુધને–મંદબુદ્ધિવાળા નવદીક્ષિત સાધુને, અને સભ્ય અધિગમનો અભાવ હોવાથી અશ્રદ્ધાનને=શ્રદ્ધારહિત નવદીક્ષિત સાધુને, આશ્રયીને ઉત્કૃષ્ટ છે=ઉપસ્થાપનાની ઉત્કૃષ્ટ ભૂમિ હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં દીક્ષિત સાધુ મહાવીરસ્વામી ભગવાનના શાસનમાં આવે ત્યારે, તે સાધુની વ્રતોમાં ફરી ઉપસ્થાપના કરવામાં આવે છે, અને તેવા સાધુ ક્ષેત્રાન્તર પ્રવ્રજિત એવા પૂર્વે ઉપસ્થાપિત પુરાણવાળા કહેવાય છે અર્થાત્ જેમણે મહાવીર સ્વામી ભગવાનના શાસનરૂપ ક્ષેત્રથી અન્ય એવા પાર્શ્વનાથ ભગવાનના શાસનરૂપ ક્ષેત્રમાં પ્રવ્રજ્યા લીધેલ છે, આથી જેઓની સામાયિકની સાથે પાંચ મહાવ્રતોમાં પણ ઉપસ્થાપના થઈ ગયેલી છે, તેવા પુરાણા=જૂના સાધુઓ, જયારે ભગવાન મહાવીરના શાસનમાં આવે છે, ત્યારે કરણના જય માટે અત્ પાર્શ્વનાથ ભગવાનના શાસનકાલીન સાધુસામાચારી કરતાં નવા પ્રકારની સાધુસામાચારીનો જય કરવા માટે, તેઓને ઉપસ્થાપનાની સાત રાત-દિવસવાળી જઘન્ય ભૂમિ પ્રાપ્ત કરવાની હોય છે; અને તે પ્રાપ્ત થઈ જાય ત્યારે તે સાધુઓની ભગવાન મહાવીરના શાસનમાં ફરી વતસ્થાપના કરવામાં આવે છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તકોમ્યો વાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૧૦-૧૮ આશય એ છે કે અત્યાર સુધી પાર્શ્વનાથ ભગવાનના શાસનની મર્યાદાથી તેઓ સંયમ પાળતા હતા, હવે તેમને ભગવાન મહાવીરના શાસનની મર્યાદાથી સંયમ પાળવાનું છે. તેથી ભગવાન મહાવીરના શાસનની મર્યાદાથી સંયમપાલનને અનુકૂળ અભ્યાસ કરવા અર્થે સાત દિવસ-રાત તેઓ તે પ્રકારના આચારો પાળે છે કે જેથી તેમની ઇન્દ્રિયો અને મન તે પ્રકારે સંયમજીવનની ક્રિયાઓ કરવા સમર્થ બને. આમ, સાત રાત-દિવસની ઉપસ્થાપનાની જઘન્ય ભૂમિ પ્રાપ્ત કર્યા પછી તે પૂર્વોપસ્થાપિત પુરાણવાળા સાધુઓમાં પંચમહાવ્રતોની ફરીથી સ્થાપના કરાય છે. આથી આવા સાધુઓને આશ્રયીને ઉપસ્થાપનાની સાત દિવસ-રાતવાળી જઘન્ય ભૂમિની મર્યાદા છે. ‘પૂર્વોપસ્થાપિતપુરાણ' શબ્દનો આવો અર્થ હોય તેવું ભાસે છે, કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળ્યો નથી, માટે ઉચિત અર્થ ગીતાર્થો નક્કી કરે. વળી, સૂત્ર ધારણ કરવાની શક્તિ અતિમંદ હોવાથી જેઓ શસ્ત્રપરિજ્ઞાદિ શાસ્ત્રો જલદી ભણી શક્તા ન હોય, તેવા દુર્મેધાવાળા, અને સૂત્રના અર્થો ગ્રહણ કરવાની વિશેષ શક્તિના અભાવને કારણે અર્થોનો સમ્યગ્બોધ નહીં થવાથી સૂત્રના અર્થોના તાત્પર્યમાં જેઓને વિશેષ રુચિ થઈ ન હોય તેવા અશ્રદ્ધાવાળા સાધુઓને આશ્રયીને, ઉપસ્થાપનાની છ મહિનાવાળી ઉત્કૃષ્ટ ભૂમિ છે, અને તે ભૂમિ પ્રાપ્ત કરી લે ત્યારે જ તે સાધુઓની વ્રતસ્થાપના કરાય. અહીં “અશ્રદ્ધાન પદથી મિથ્યાત્વીનું ગ્રહણ કરવાનું નથી, પરંતુ દીક્ષા લીધા બાદ વિશેષ બુદ્ધિ નહીં હોવાને કારણે જેઓ શસ્ત્રપરિજ્ઞાદિ શાસ્ત્રોના અર્થોનો સમ્યગુ અભ્યાસ કરી શક્યા નથી, તેથી જેઓને પૃથ્વીકાયાદિ જીવોમાં “આ જીવો છે, તેથી એમની માટે સમ્યગ્ધાલના કરવી જોઈએ,” તેવા પ્રકારની વિશેષ રુચિ થઈ નથી, તે રૂપ અશ્રદ્ધાવાળા સાધુનું ગ્રહણ કરવાનું છે; જે રુચિ વિશેષ પ્રકારના બોધથી જ થઈ શકે તેમ છે, તોપણ ભગવાનના શાસન પ્રત્યેની રુચિ હોવાથી તે સાધુઓની યોગ્યતાનો નિર્ણય કરીને ગીતાર્થે તેઓને દીક્ષા આપવારૂપ સામાયિક ઉચ્ચરાવેલ છે, માટે આવા સાધુઓમાં મિથ્યાત્વરૂપ અશ્રદ્ધાન પ્રાયઃ સંભવે નહિ. ૬૧૭ ગાથા : एमेव य मज्झिमिया अणहिज्जंते असद्दहंते अ । भाविअमेहाविस्स वि करणजयट्ठाए मज्झिमिया ॥६१८॥ અન્વયાર્થ : મેવ અને આ રીતે જ=જે રીતે દુર્મધને અને અશ્રદ્ધાનને આશ્રયીને ઉત્કૃષ્ટ ભૂમિ હોય છે એ રીતે જ, માહિબ્રૂ મહંતે મેં અનધિગત હોતે છતે અને અશ્રદધાન હોતે છતે મિિમયાં મધ્યમ (ભૂમિ) હોય છે. ભાવિ મેકવિ વિકભાવિત મેધાવીને પણ વરVIઠ્ઠાકરણના જય અર્થે મિિમય-મધ્યમ (ભૂમિ) હોય છે. ગાથાર્થ : જે રીતે દુર્મેધાવાળાને અને અશ્રદ્ધાવાળાને આશ્રયીને ઉપસ્થાપનાની ઉત્કૃષ્ટ ભૂમિ હોય છે, એ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૧૮ રીતે જ અનધિગત હોતે છતે અને અશ્રદ્ધાવાળા હોતે છતે મધ્યમ ભૂમિ હોય છે, અને ભાવિત મેધાવીને પણ કરણના જય માટે મધ્યમ ભૂમિ હોય છે. ટીકા : एवमेव च मध्यमा उपस्थापनाभूमिः अनधिगते अश्रद्दधाने च प्राक्तनाद्विशिष्टतरे(? रा) लघुतरा वेति हृदयं, भावितमेधाविनोऽप्यपुराणस्य करणजयार्थं मध्यमैव नवरं लघुतरेति गाथार्थः ॥६१८॥ નોંધ: ટીકામાં પ્ર શિષ્ટતરે છે, તેને સ્થાને પ્રનાિિશષ્ટતરી હોવું જોઈએ; કેમ કે તે ભૂમિનું વિશેષણ છે અને ધર્મસંગ્રહ ગાથા ૧૦૮ની ટીકામાં પણ આ વાતના અનુસંધાનમાં જ “પ્રનાિિશષ્ટતરા દૂશ્વતરા વેરિ દવે" એ પ્રકારની પંક્તિ મૂકેલ છે. * “માવતને વિનોપ'માં “પિ’થી એ જણાવવું છે કે કરણજય માટે ભાવિત મેધાવી ન હોય તેવા શેક્ષને તો મધ્યમ ભૂમિ છે, પરંતુ અપુરાણવાળા ભાવિત મેધાવી શૈક્ષને પણ મધ્યમ ભૂમિ છે. ટીકાર્યઃ અને આ રીતે જ શૈક્ષ અનધિગત હોતે છતે અને અશ્રદ્ધાન હોતે છતે પ્રાન્તનથી=પૂર્વગાથામાં બતાવેલ જઘન્ય ભૂમિ અને ઉત્કૃષ્ટ ભૂમિથી, વિશિષ્ટતર અને લઘુતર એવી મધ્યમ ઉપસ્થાપનાની ભૂમિ છે. પ્રાનાદિશિષ્ટતરા નથુતરા વા એ પ્રકારનું પદ હૃદય છે અર્થાત્ મૂળગાથામાં રહેલ મક્સિપિયાના વિશેષણરૂપે અધ્યાહાર છે. અપુરાણવાળા ભાવિત મેધાવીને પણ કરણના જય અર્થે મધ્યમ ભૂમિ જ હોય છે, ફક્ત લઘુતર છે અર્થાત્ અનધિગત અને અશ્રદ્ધાન શેક્ષને જે મધ્યમ ભૂમિ હોય છે, તેના કરતાં ભાવિત મેધાવી શેક્ષને લઘુતર મધ્યમ ભૂમિ હોય છે, આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શસ્ત્રપરિજ્ઞાદિ શાસ્ત્રો ભણેલા હોવા છતાં તે સૂત્રોના અર્થનો તેવો બોધ કરવાની વિશેષ શક્તિનો અભાવ હોવાથી જેઓને જિનવચન પ્રત્યે વિશેષ શ્રદ્ધા પ્રગટી નથી, તેવા શ્રદ્ધારહિત શૈક્ષોને આશ્રયીને વ્રતસ્થાપનાની મધ્યમ ભૂમિ છે, જે મધ્યમ ભૂમિ જઘન્ય ભૂમિની અપેક્ષાએ ગુરુતર અને ઉત્કૃષ્ટ ભૂમિની અપેક્ષાએ લઘુતર હોય છે, કેમ કે ઉત્કૃષ્ટ ભૂમિના અધિકારી સાધુની જેવી મંદબુદ્ધિ છે તેના કરતાં આ સાધુઓની કંઈક ઓછી મંદબુદ્ધિ છે, અને જઘન્ય ભૂમિના અધિકારી સાધુની જેમ આ શૈક્ષો પૂર્વોપસ્થાપિત પુરાણવાળા નથી. વળી, જેઓ પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં ઉપસ્થાપિત થઈને આવેલા ન હોય, પરંતુ જેમણે મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં જ દીક્ષા લીધી હોય, અને જેઓ સૂત્રો, સૂત્રના અર્થો અને તે અર્થોના ગુરુએ કહેલ તાત્પર્યનો જલદી બોધ કરી શકે છે, તેવા અપુરાણા, ભાવિત અને બુદ્ધિશાળી પણ શૈક્ષોને વ્રતસ્થાપના પૂર્વે મધ્યમ ભૂમિ પ્રાપ્ત કરવાની હોય છે; ફક્ત તેઓની મધ્યમ ભૂમિ અનધિગત અને અશ્રદ્ધાવાળા શૈક્ષો કરતાં નાની હોય છે, અને આવા ભાવિત મેધાવી પણ શૈક્ષોને જઘન્ય ભૂમિ હોતી નથી, કેમ કે સાત રાતદિવસની બઘન્ય ભખિલેનાર પૂછણિત છેવાને કરશે પૂછડિઝSSમાપુઓ જ છે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત' | ગાથા ૬૧૮-૬૧૯ પૂર્વના કાળમાં દીક્ષા ગ્રહણ કરીને સાધુ સૂત્ર અને અર્થો દ્વારા સંયમને અનુકૂળ ક્રિયા કરવાના અભ્યાસવાળા થઈ જાય, ત્યારબાદ તે સાધુની વ્રતોમાં ઉપસ્થાપના કરવામાં આવતી હતી, જેથી મહાવ્રતોની મર્યાદા તે સાધુ સમજેલા હોવાથી વ્રતપાલનમાં સ્કૂલના વગર સમ્યગ્રયત્ન કરી શકે. ૬૧૮ અવતરણિકા : ગાથા ૬૧૬થી ૬૧૮માં શૈક્ષની ઉપસ્થાપનાની ત્રણ ભૂમિઓ વર્ણવી. હવે તે તે ભૂમિઓને પ્રાપ્ત થયા ન હોય તેવા શૈક્ષની વ્રતસ્થાપના કરવામાં ગુરુને પ્રાપ્ત થતા દોષો કહે છે – ગાથા : एअं भूमिमपत्तं सेहं जो अंतरा उवट्ठावे । सो आण अणवत्थं मिच्छत्त विराहणं पावे ॥६१९॥ અન્વયાર્થ : આગાથા ૬૧૬ થી ૬૧૮ સુધીમાં બતાવી એ, ભૂમિપત્ત સેહૃભૂમિને અપ્રાપ્ત શૈક્ષને નો જે અંતરીકવચમાં વદ્દા ઉપસ્થાપે છે, તો તે મા અવિન્ચે આજ્ઞાને આજ્ઞાભંગને, અનવસ્થાને, મિચ્છર વિરદિપ મિથ્યાત્વને, વિરાધનાને પાવે પ્રાપ્ત કરે છે. ગાથાર્થ : ગાથા ૬૧૬ થી ૬૧૮ સુધીમાં બતાવી એ ભૂમિને અપ્રાપ્ત શેક્ષને જે ગુરુ વચમાં ઉપસ્થાપે છે, તે ગુરુ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાને પ્રાપ્ત કરે છે. ટીકા : एताम्-अनन्तरोदितां भूमिमप्राप्तं सन्तं शिक्षकं यः अन्तर एवोपस्थापयति, स किमित्याह-सः= इत्थंभूतो गुरुः आज्ञामनवस्थां मिथ्यात्वं विराधनां-संयमात्मभेदां प्राप्नोतीति गाथार्थः ॥६१९॥ ટીકાઈઃ આ=પૂર્વમાં કહેવાયેલી, ભૂમિને અપ્રાપ્ત છતા શિક્ષકને=નવદીક્ષિત સાધુને, જે વચમાં જ ઉપસ્થાપે છે, તે શું? એથી કહે છે. તે=આવા પ્રકારના ગુરુ, આજ્ઞાને આજ્ઞાભંગને, અનવસ્થાને, મિથ્યાત્વને, સંયમ અને આત્માના ભેદવાળી વિરાધનાને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભગવાનની આજ્ઞા પ્રમાણે વડી દીક્ષા આપવાની ત્રણ ભૂમિકાઓ છે. તે ભૂમિકાને પ્રાપ્ત ન થયેલ હોય તેવા સાધુને વડી દીક્ષા આપવાથી ગુરુને ચાર દોષો થાય છે, તે આ પ્રમાણે (૧) ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો હોવાથી આજ્ઞાભંગ દોષ થાય, (૨) અપ્રાપ્તભૂમિકાવાળા શૈક્ષને વડી દીક્ષા આપતા ગુરુને જોઈને તેમની શિષ્ય પરંપરામાં પણ અપ્રાપ્તભૂમિકાવાળા શૈક્ષોને વડી દીક્ષા આપવાનો અયોગ્ય વ્યવહાર શરૂ થાય, તેથી અનવસ્થાદોષ થાય, For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક7ો રાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૧૯-૦૨૦ (૩) ભગવાનની આજ્ઞા પ્રત્યે અનાદર હોવાથી ગુરુને મિથ્યાત્વ દોષ થાય, (૪) અપ્રાપ્ય ભૂમિકાવાળા શૈક્ષને દીક્ષા આપવાથી સંયમવિરાધના અને આત્મવિરાધના થાય, તેથી વિરાધના દોષ થાય. ૬૧લા અવતરણિકા: પૂર્વગાથામાં બતાવ્યું કે વ્રતસ્થાપનાની ભૂમિને અપ્રાપ્ત શૈક્ષને વડી દીક્ષા આપે તો ગુરુને આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય છે. હવે વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત શેક્ષને વડી દીક્ષા ન આપે, તોપણ ગુરુને પ્રાપ્ત થતા દોષો બતાવે છે – ગાથા : रागेण व दोसेण व पत्ते वि तहा पमायओ चेव । जो वि ण उट्ठावेई सो पावइ आणमाईणि ॥६२०॥ અન્વયાર્થ: રાજaોસે વરાગથી અથવા ટ્રેષથી, તથા પમાયમો અને પ્રમાદથી પત્તે વિ=પ્રાપ્તને પણ=ભૂમિને પ્રાપ્ત પણ શૈક્ષોને, ના વિ જ ક્વેર્ડ-જે પણ (ગુરુ) ઉપસ્થાપતા નથી, તો તે માપમાનિ=આજ્ઞાદિને= આજ્ઞાભંગાદિ દોષોને, પાવડું પ્રાપ્ત કરે છે. * “વેવ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : રાગથી અથવા વેષથી અને પ્રમાદથી, ભૂમિને પ્રાપ્ત પણ શૈક્ષોને જે પણ ગુર ઉપસ્થાપતા નથી, તે ગુરુ આજ્ઞાભંગાદિ દોષોને પ્રાપ્ત કરે છે. ટીકા: रागेण वा शिक्षकान्तरे दो(? द्वे)षेण वा तत्र प्राप्तानपि शिक्षकान् तथाऽपि(?तथा) प्रमादतश्चैव योऽपि गुरुर्नोपस्थापयति, स प्राप्नोत्याज्ञादीन्येवेति गाथार्थः ।।६२०॥ નોંધ : ટીકામાં રોપા ને સ્થાને તે હોય તેમ ભાસે છે, તેમ જ તથાપિ છે, તેમાં મૂળગાવ્યા પ્રમાણે “મપિ' વધારાનો ભાસે છે. * “થોડપિ”માં “પિ'થી એ કહેવું છે કે જે ગુરુ અપ્રાપ્ત ભૂમિવાળા શેક્ષોને વ્રતોમાં ઉપસ્થાપે છે, તે ગુરુ તો આજ્ઞાભંગાદિ દોષો પ્રાપ્ત કરે જ છે; પરંતુ જે પણ ગુરુ પ્રાપ્ત ભૂમિવાળા પણ શૈક્ષોને વ્રતોમાં ઉપસ્થાપતા નથી, તે પણ ગુરુ આજ્ઞાભંગાદિ દોષો પ્રાપ્ત કરે છે. * “VIHIન''માં “ગ'થી એ સમુચ્ચય કરવો છે કે અપ્રાપ્ત શૈક્ષોને તો વ્રતોમાં ન જ ઉપસ્થાપે, પરંતુ પ્રાપ્ત પણ શૈક્ષોને જે પણ ગુરુ વ્રતોમાં ન ઉપસ્થાપે, તે ગુરુને આજ્ઞાભંગાદિ દોષો થાય છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ પઠિત’ | ગાથા દ૨૦-૬૨૧ ટીકાર્ય : શિક્ષકાન્તરમાં=અન્ય શિક્ષક ઉપર, રાગથી અથવા ત્યાં તે શિક્ષક ઉપર, દ્વેષથી અને પ્રમાદથી પ્રાપ્ત પણ શિક્ષકોને જે પણ ગુરુ વ્રતોમાં ઉપસ્થાપતા નથી, તે ગુરુ આજ્ઞાદિને જ=આજ્ઞાભંગાદિ ચાર દોષોને જ, પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભૂમિકાને પ્રાપ્ત નહીં થયેલ અન્ય શિષ્ય ઉપરના રાગને કારણે, ભૂમિકાને પ્રાપ્ત થયેલ આ શિષ્ય તેનાથી પર્યાયથી મોટો ન થઈ જાય તેવા આશયથી, જે ગુરુ આને વડીદીક્ષા આપતા નથી; અથવા તો પિકાને પ્રાપ્ત થયેલ શિષ્ય ઉપર દ્વેષ હોવાથી જે ગુરુ તેને વડીદીક્ષા આપતા નથી, અથવા તો પોતાના પ્રમાદને કારણે જે ગુરુ પ્રાપ્ત પણ શૈક્ષને વડી દીક્ષા આપતા નથી, તે ગુરુ આજ્ઞાભંગાદિ ચાર દોષોને પ્રાપ્ત કરે છે. ll૬૨ll અવતરણિકા: ગાથા ૬૧૧માં બતાવેલા ત્રણ પદાર્થોમાંથી વ્રતો સંસારક્ષયનો હેતુ કેવી રીતે છે, તે ગાથા ૬૧૨માં બતાવીને ગાથા ૬૧૩-૬૧૪માં વ્રતસ્થાપનાને યોગ્ય જીવોના ગુણો બતાવ્યા. ત્યાર પછી ગાથા ૬૧પમાં આવા ગુણોથી રહિત શૈક્ષની વ્રતોમાં ઉપસ્થાપના કરતા ગુરુને પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. ત્યાં પ્રશ્ન થાય કે શેક્ષની કેટલા સમય પછી વ્રતોમાં ઉપસ્થાપના કરાય? તેથી શૈક્ષની યોગ્યતા અનુસાર ઉપસ્થાપનાની જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ, એમ ત્રણ ભૂમિરૂપ કાળમર્યાદા ગાથા ૬૧૬થી ૬૧૮માં બતાવી. ત્યાર પછી ગાથા ૬૧૯માં તે ભૂમિને અપ્રાપ્ત શૈક્ષની ઉપસ્થાપના કરવામાં ગુરુને પ્રાપ્ત થતા દોષો બતાવ્યા, અને ત્યારબાદ ગાથા ૬૨૦માં ભૂમિને પ્રાપ્ત શૈક્ષની ઉપસ્થાપના નહીં કરવામાં પણ ગુરુને પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. આ રીતે કેવા શૈક્ષોની વ્રતસ્થાપના કરવી, તેનું વર્ણન સમાપ્ત થયું. હવે પિતા-પુત્રાદિને આશ્રયીને વડીદીક્ષાના ક્રમવિષયક ૧૪ પૂર્વધર એવા પૂ. ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વાચાર્યો વડે જે વ્યવસ્થા કહેવાઈ છે, તે વ્યવસ્થા બતાવવાની ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે – ગાથા : पिअपुत्तमाईआणं पत्तापत्ताणमित्थ जो भणिओ । पुव्वायरिएहिं कमो तमहं वोच्छं समासेणं ॥६२१॥ અન્વચાઈ: સ્થ અહીં=વ્રતસ્થાપનાના અધિકારમાં, પત્તાપત્તા ઉપગપુરમાબાઈi=પ્રાપ્ત-અપ્રાપ્ત એવા પિતાપુત્ર વગેરેનો નો મો-જે ક્રમ પુત્રાદિંપૂર્વાચાર્યો વડે કહેવાયો છે, તે તેને તે ક્રમને, સમાજ-સમાસથી સંક્ષેપથી, મર્દ હું રોજીં-કહીશ. ગાથાર્થ : વ્રતસ્થાપનાના અધિકારમાં પ્રાપ્ત-અપ્રાપ્ત એવા પિતા-પુત્ર વગેરેનો જે ક્રમ પૂર્વાચાર્યો વડે કહેવાયો છે, તે ક્રમને સંક્ષેપથી હું કહીશ. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વ્રતસ્થાપનાવસ્તકો વાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર : “પકિત” | ગાથા દ૨૧, ૨૨-૨૩ ટીકા? पितृपुत्रादीनां प्राप्ताप्राप्तानामत्र अधिकारे यो भणितः पूर्वाचार्यैः-भद्रबाहुस्वाम्यादिभिः क्रमस्तमहं वक्ष्ये समासेन सङ्क्षिप्तरुचिसत्त्वानुग्रहायैवेति गाथार्थः ॥६२१॥ * “પિપુત્ર વીના'માં “રિ પદથી રાજા-મંત્રી, માતા-પુત્રી, રાણી-દાસી વગેરેનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : આ અધિકારમાં પ્રાપ્ત-અપ્રાપ્ત એવા પિતા-પુત્રાદિનો પૂ. ભદ્રબાહસ્વામિ આદિ પૂર્વાચાર્યો વડે જે ક્રમ કહેવાયો છે, તે ક્રમને હું સંક્ષિપ્તરુચિવાળા જીવોના અનુગ્રહ માટે જ સમાસથી=સંક્ષેપથી, કહીશ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વે વ્રતસ્થાપના માટેની જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભૂમિ બતાવી, ત્યાં કોઈને પ્રશ્ન થાય કે પિતા-પુત્રએ સાથે દીક્ષા લીધી હોય અને પિતા કરતાં પુત્ર પટુ બુદ્ધિવાળો હોય, તો વ્રતસ્થાપનાની ભૂમિને શીધ્ર પ્રાપ્ત કરે, અને પિતાની તેવી પ્રજ્ઞા ન હોય તો પુત્રએ જેટલા કાળમાં પ્રાપ્ત કરી, તેટલા કાળમાં પિતા વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત ન કરી શકે. તેવા સમયે જો પુત્રને વડીદીક્ષા પહેલાં આપવામાં આવે અને પિતાને પાછળથી આપવામાં આવે તો પિતા કરતાં પુત્ર પર્યાયથી મોટો થઈ જાય. તેથી આવા પ્રસંગે શું કરવું જોઈએ, તેના સમાધાનરૂપે પૂ. ભદ્રબાહુસ્વામી વગેરેએ જે ક્રમ કહ્યો છે, તે ક્રમને હું સંક્ષેપરુચિવાળા જીવોના અનુગ્રહ માટે જ સંક્ષેપથી કહીશ, એ પ્રકારની ગ્રંથકાર પ્રતિજ્ઞા કરે છે. l૬૨૧ ગાથા : पियपुत्त खुड्ड थेरे खुड्डग थेरे अपावमाणम्मि । सिक्खावण पनवणा दिटुंतो दंडिआई ॥६२२॥ ટીકાઃ ____ अत्र वृद्धव्याख्या-दो पितपुत्ता पव्वइया, जइ ते दो वि जुगवं पत्ता तो जुगवं उवट्ठाविज्जंति । अह 'खुड्डे'ति खुड्डे सुत्तादीहिं अपत्ते 'थेरे'त्ति थेरे सुत्ताईहिं पत्ते थेरस्स उवट्ठावणा, 'खुड्डग 'त्ति जइ पुण खुड्डगो सुत्ताईहिं पत्तो थेरे पुण अपावमाणमि तो जाव सुझंतो उवट्ठावणादिणो एति ताव थेरो पयत्तेण सिक्खाविज्जइ, जदि पत्तो जुगवमुवट्ठाविज्जंति, अह तहा वि ण पत्तो थेरो ताहे इमा विही। નોંધઃ (૧) અહીં ગાથા ૬૨૨-૬૨૩ અતિ ટૂંકાણમાં છે, માટે માત્ર શબ્દનો અર્થ કરવાથી શાબ્દબોધ થાય નહિ. તેથી મૂળગાથાના તે તે શબ્દને ગ્રહણ કરીને ટીકાને આશ્રયીને અર્થ લખેલ છે. માટે જિજ્ઞાસુએ તે પ્રમાણે જોડવા યત્ન કરવો. (૨) ચંદિ– દંડ કરે તે દંડિક-રાજા. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ प्रतस्थापनापरतु'येभ्यो दातव्यानि' द्वार | पेटा द्वार : 'पडित' | गाथा १२२-१२3 ___(3) ||था ६२3नी टीडामा 'अणुण्णाए खुड्डु उवट्ठावेंति' भेटतुं आया ६२3ना प्रथम पाहमा रहेल थेरेण अणुण्णाए जो मर्थ रे छ, मने 'अह थी मण्णसि' सुधीमा गाथा ६२२ना उत्तरार्धमा रहे पन्नवणा दिटुंतो दंडिआई એ પદનો ખુલાસો કરેલ છે, અને ત્યારપછીની ગાથા ૬૨૩ની સર્વ ટીકામાં મૂળગાથાના ૩વકૃMિછે થી નાદીમં સુધીના ત્રણેય પાદનો અર્થ કરેલ છે. अन्वयार्थ/वार्थ : पियपुत्त-दो......उवट्ठाविज्जंति पिता भने पुत्र प्रति थया, हो त बने ५५ मे साथे प्राप्त થાયaઉપસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત થાય, તો એક સાથે ઉપસ્થાપના કરાય છે. खुड्ड थेरे-अह.......उवट्ठावणा वे क्षुदयपुत्र, सूत्राहि व सप्राप्त होते छते भने स्थविर पिता, સૂત્રાદિ વડે પ્રાપ્ત હોતે છતે, સ્થવિરની–પિતાની, ઉપસ્થાપના થાય છે. खुडुग थेरे अपावणम्मि सिक्खावण-क्षुःख प्राप्त डोय भने स्थविर समाप्त होते. ते शिक्षायन. खुडग........जुगवमुवट्ठाविज्जंति वणी हो :=पुत्र, सूत्राहि 43 प्राप्त होय, वणी સ્થવિર પિતા, સૂત્રાદિ વડે અપ્રાપ્ત હોતે છતે, ત્યારપછી જ્યાં સુધી શુદ્ધ એવો ઉપસ્થાપનાનો દિવસ આવે, ત્યાં સુધી સ્થવિર=પિતા, પ્રયત્નથી શિખવાડાય છે. જો પ્રાપ્ત થાય=પિતા શુદ્ધ દિવસ આવે ત્યાં સુધીમાં પ્રાપ્ત थाय, तो में साथे 6५स्थापना २राय छे. अह......विही उवे तो५=decumi 4, स्थवि२=पिता, પ્રાપ્ત ન થાય, ત્યારે આ વિધિ છે. गाथा: थेरेण अणुण्णाए उवट्ठणिच्छे व ठंति पंचाहं । तिपणमणिच्छेऽवुवरिं वत्थुसहावेण जाहीअं ॥६२३॥ टोs: ___ अणुण्णाए खुडं उवट्ठावेंति, अह नेच्छइ थेरो ताहे पण्णविज्जइ दंडियदिटुंतेण, आदिसद्दाओ अमच्चाई, जहा एगो राया रज्जपरिब्भट्ठो सपुत्तो अण्णरायाणमोलग्गिउमाढत्तो, सो राया पुत्तस्स तुट्ठो, तं से पुत्तं रज्जे ठावितुमिच्छइ, किं सो पिया णाणुजाणइ ?, एवं तव जइ पुत्तो महव्वयरज्जं पावइ किं ण मण्णसि ? एवं पि पण्णविओ जइ निच्छइ ताहे चउति( ठवति )पंचाहं, पुणो वि पण्णविज्जइ, अणिच्छे पुणो वि पंचाहं, पुणो वि पण्णविज्जइ, अणिच्छे पंचाहं ठंति, एवतिएण कालेण जइ पत्तो जुगवमुवट्ठावणा, अओ परं थेरे अणिच्छे वि खुड्डो उवट्ठाविज्जइ, अहवा ‘वत्थुसहावेण जाऽधीतं 'ति वत्थुस्स सहावो वत्थुसहावो, माणी अहं पुत्तस्स ओमयरो कज्जामि त्ति उण्णिक्खिमिज्जा, गुरुस्स खुड्डुस्स वा पओसं गच्छिज्जा, ताहे तिण्ह वि पंचाहाणं परओ वि संचिक्खाविज्जइ जाव अहीयं ति गाथार्थः ॥६२२/६२३॥ मन्वयार्थ/टीमार्थ : थेरेण अणुण्णाए-अणुण्णाए खुटुं उवट्ठावेंति स्थविर 43=पिता 43, अनु॥ अपाये छते क्षुख ने पुत्रने, 6५स्थापे. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વ્રતસ્થાપનાવસ્તુક/ ગ્યો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા દ૨૨-૬૨૩ સંહિકા વિહૂતો પન્નવUTTEદંડિકાદિ દષ્ટાંતથી પ્રજ્ઞાપના. મારિ ? હવે સ્થવિર ઇચ્છે નહીં–પિતા પુત્રને ઉપસ્થાપવા ઈચ્છે નહિ, ત્યારે દંડિકના દૃષ્ટાંત વડે પ્રજ્ઞાપના કરાય છે–પિતાને સમજાવાય છે. “મઃ' શબ્દથી=ગાથા ૬૨૨ના અંતે રહેલ “ત્રિા”માં “મારિ' શબ્દથી, અમાત્ય આદિ ગ્રહણ કરાય છે. હવે તે દષ્ટાંત જ બતાવે છે – જે રીતે રાજ્યથી પરિભ્રષ્ટ એક રાજાએ પુત્ર સહિત અન્ય રાજાની સેવા કરવા માટે આરંભ કર્યો, તે રાજા રાજ્યભ્રષ્ટ રાજાના પુત્ર ઉપર તુષ્ટ થયો, તે રાજા તે પુત્રને=રાજ્યભ્રષ્ટ રાજાના પુત્રને, રાજ્ય ઉપર સ્થાપવા માટે ઇચ્છે છે, તો શું તે પિતા અનુજ્ઞા ન આપે=તે રાજ્યભ્રષ્ટ રાજા પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપવાની અનુજ્ઞા ન આપે? એ રીતે જો તારો પુત્ર મહાવ્રતરૂપી રાજ્યને પામે છે, તો કેમ તું નથી માનતો? ૩વછે વ પંવાદૃ વંતિ તિપUામળિઑડવુવરં પિતાની ઉપસ્થાપનાની અનિચ્છામાં પાંચ દિવસ સ્થાપે, ત્રણ વખત પાંચ દિવસ ઉપર પિતાની અનિચ્છામાં પણ વ્રતોમાં સ્થાપે. પૂર્વ પિ... રઘુ ૩વવિજ્ઞ આ રીતે પણ પ્રજ્ઞાપિત જો ઇચ્છે નહીં ઉપરમાં બતાવ્યું એ રીતે પણ દષ્ટાંતથી સમજાવાયેલો પિતા જો પુત્રની વ્રતસ્થાપના કરવા માટે ઇચ્છે નહિ, ત્યારે પાંચ દિવસ સ્થાપે પુત્રને પાંચ દિવસ વ્રતસ્થાપના કર્યા વગરનો રાખે, તે પિતા પાંચ દિવસમાં તૈયાર થઈ જાય તો સાથે ઉપસ્થાપના કરે, અને પાંચ દિવસમાં તૈયાર ન થાય, તો ફરી પણ પિતાને સમજાવે; પિતાની અનિચ્છામાં ફરી પણ પાંચ દિવસ પુત્રને ઉપસ્થાપના કર્યા વગરનો રાખે. જો પાંચ દિવસમાં પિતા તૈયાર થઈ જાય તો સાથે ઉપસ્થાપના કરે, પરંતુ તૈયાર ન થાય, તો ફરી પણ પિતાને સમજાવે; પિતાની અનિચ્છામાં પાંચ દિવસ સ્થાપે પુત્રને ઉપસ્થાપના કર્યા વગરનો રાખે. આટલા કાલ વડે= પંદર દિવસમાં, જો પિતા પ્રાપ્ત થાય તો એક સાથે ઉપસ્થાપના કરાય છે; પરંતુ પિતા સૂત્રાદિ વડે પ્રાપ્ત ન થઈ શકે તો હવે પછી સ્થવિર અનિચ્છાવાળા પણ હોતે છતે ક્ષુલ્લક-પુત્ર, વ્રતોમાં ઉપસ્થપાય છે. વસ્થ ગાડીશંક૨વ. મદીયં કારણવિશેષને આશ્રયીને અન્ય વિકલ્પ બતાવવા માટે હવા થી કહે છે – વસ્તુનો સ્વભાવ એ વસ્તુસ્વભાવ. માની=અહંકારી પિતા, “હું પુત્રથી નાનો કરાઉં છું”, એથી દીક્ષા છોડી દે, અથવા ગુરુ ઉપર કે ક્ષુલ્લક ઉપર પ્રષને પામે=ષ કરે, ત્યારે ત્રણેય પણ પાંચ દિવસોની પછી પણ જ્યાં સુધી પિતા ભણી લે ત્યાં સુધી સ્થાપે=પુત્રને વડીદીક્ષા આપ્યા વગરનો રાખે. તિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: કાળની હાનિ હોવાને કારણે સંયમ ગ્રહણ કર્યા પછી પણ જીવોમાં કાષાયિક ભાવો વર્તતા હોય છે. તેને સામે રાખીને પૂ. ભદ્રબાહુસ્વામી વગેરે પૂર્વાચાર્યોએ પિતા-પુત્ર વગેરેની વ્રતસ્થાપના વિષયક આ પ્રમાણે મર્યાદા મૂકી છે જો પિતા-પુત્ર સાથે પ્રવ્રજિત થાય અને ઉપસ્થાપનાની ભૂમિને સાથે પ્રાપ્ત કરી લે તો ગુરુ બંનેની સાથે જ વ્રતસ્થાપના કરે. હવે જો પુત્ર કરતાં પિતા જલદી ભણી લે તો પિતાની ઉપસ્થાપના પ્રથમ કરે, અને પુત્ર જયારે ભણીને તૈયાર થાય ત્યારે ઉપસ્થાપના કરે; પરંતુ પુત્ર અધિક સામર્થ્યવાળો હોવાથી જલદી ભણી For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક/ વેચ્યો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત' | ગાથા દ૨૨-૨૩, ૨૪ ૧૯ લે અને પિતા તેટલા સમયમાં ભણી ન શકે, તો ઉપસ્થાપના માટેનો જે દિવસ સારો આવતો હોય, તે દિવસ સુધી પિતાને જલદી ભણાવવા યત્ન કરે, અને તે દિવસ સુધીમાં જો પિતા ભણી લે તો પુત્ર સાથે જ તેની વ્રતસ્થાપના કરે; પરંતુ જો પિતાને જલદી ભણાવવા પ્રયત્ન કરવા છતાં જલદી ભણી ન શકે તો ગુરુ પિતાને દંડિકાદિના દૃષ્ટાંત દ્વારા આ પ્રમાણે સમજાવે – રાજ્યથી ભ્રષ્ટ થયેલ એક રાજા પુત્ર સહિત અન્ય રાજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થયો, અને તે રાજા રાજયભ્રષ્ટ રાજાના પુત્ર પર સંતુષ્ટ થયો, તેથી તે રાજા તેના પુત્રને રાજય આપવા ઇચ્છે છે, તો શું તે રાજયભ્રષ્ટ રાજા પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપવાની રજા ન આપે ? અર્થાત્ આપે જ. તે રીતે તારા પુત્રને પાંચ મહાવ્રતોરૂપી રાજય ઉપર સ્થાપવા અમે ઇચ્છીએ છીએ, તો તું કેમ રજા આપતો નથી ? આનાથી એ ફલિત થાય કે સાધુમાં પાંચ મહાવ્રતોની ઉપસ્થાપના કર્યા પછી આરાધક સાધુ પ્રાયઃ ઊંચા સંયમસ્થાનને પ્રાપ્ત કરે છે, જે મહાકલ્યાણના કારણભૂત એવા રાજય ઉપર સ્થાપનાતુલ્ય છે. આ પ્રકારના દંડિકના, અમાત્યાદિના દષ્ટાંતથી પિતાને સમજાવીને પુત્રને વડી દીક્ષા આપે; પરંતુ દંડિક, અમાત્યાદિના દષ્ટાંતથી પણ પિતા ન માને, તો પાંચ દિવસનો વિલંબ કરી પિતાને શીધ્ર ભણાવવા યત્ન કરે. આમ ત્રણ વખત પાંચ-પાંચ દિવસ પુત્રને ઉપસ્થાપ્યા વગરનો રાખીને પિતાને ભણાવવા માટે યત્ન કરવા છતાં પિતા ભણી ન શકે, તો પિતાની સંમતિ વગર પણ પુત્રને ગુરુ વડીદીક્ષા આપે. આમ કરવાથી પિતાને ક્ષણભર અસંતોષ થાય તો પણ બીજો ખાસ કોઈ પ્રશ્ન ઊભો થતો ન હોય તો ગુરુ પિતાની રજા વગર પણ પુત્રને વડી દીક્ષા આપે; પરંતુ જો પિતારૂપ વસ્તુનો સ્વભાવ અભિમાની હોય, જેના કારણે પુત્રને વડી દીક્ષા આપવાથી પિતા સંયમ છોડી દે, અથવા તો ગુરુ કે પુત્ર પ્રત્યે દ્વેષ કરે તેમ હોય, તો તેવા દોષના નિવારણ માટે જ્યાં સુધી પિતા ભણી ન લે ત્યાં સુધી પુત્રને વડી દીક્ષા ન આપે; અને પિતા ભણી લે, ત્યારે ગુરુ બંનેની સાથે વ્રતોમાં ઉપસ્થાપના કરે. li૬૨૨/૬૨૭ll અવતરણિકા: पराभिप्रायमाह - અવતરણિતાર્થ પૂર્વની બે ગાથામાં પૂ. ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વાચાર્યો દ્વારા સ્થપાયેલ વ્રતસ્થાપનાવિષયક વિશેષ ક્રમ બતાવ્યો, ત્યાં પરના અભિપ્રાયને કહે છે – ગાથા : इय जोऽपण्णवणिज्जो कहण्णु सामाइअं भवे तस्स ? । असइ अ इमंमि नाया जुत्तोवट्ठावणा णेवं ॥६२४॥ અન્વયાર્થ : આ રીતે=પ્રાપ્ત પણ પુત્રને વ્રતોમાં સ્થાપવાની પિતા અનુજ્ઞા આપે નહીં એ રીતે, નો-જે અપાવો =અપ્રજ્ઞાપનીય છે, તસ્ય તેને વધુ ખરેખર કેવી રીતે સામારૂપં સામાયિક મ થાય? For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૨૪ રૂરિઝમકું અને આ સામાયિક, નહીં હોતે છતે નાયકન્યાયથી વંઆ રીતે ૩dટ્ટાવUT=(પિતાની) ઉપસ્થાપના કુત્તા યુક્ત નથી. ગાથાર્થ : પ્રાપ્ત પણ પુત્રને વ્રતોમાં સ્થાપવાની પિતા અનુજ્ઞા આપે નહીં, એ રીતે જે પિતા અપ્રજ્ઞાપનીય છે, તેને ખરેખર સામાયિક કેવી રીતે થાય ? અર્થાતુ ન જ થાય; અને સામાયિક નહીં હોતે જીતે શાસ્ત્રાનુસારે આ રીતે પિતાની વાતોમાં ઉપસ્થાપના કરવી યોગ્ય નથી. ટીકાઃ इयं-एवं यः अप्रज्ञापनीयः साधुवचनमपि न बहु मन्यते, कथं नु सामायिकं-सर्वत्र समभावलक्षणं भवेत् तस्य ? नैवेत्यर्थः, असति चाऽस्मिन् सामायिके न्यायात्-शास्त्रानुसारेण युक्ता उपस्थापना न एवं पञ्चाहादित्यागेनेति गाथार्थः ॥६२४॥ * “સાધુવનમ'માં ' એ કહેવું છે કે જે અન્યના વચનને તો માનતા નથી, પરંતુ સાધુના વચનને પણ બહુમાનતા નથી, તેવા અપ્રજ્ઞાપનીય છે. ટીકાર્ય : આ રીતે–પિતા કરતાં પહેલાં ભૂમિને પ્રાપ્ત થયેલ પુત્રની વ્રતસ્થાપના કરવા માટે ગુરુ દ્વારા સમજાવાયેલ પણ પિતા અનુજ્ઞા ન આપે એ રીતે, અપ્રજ્ઞાપનીય એવા જે પિતા, સાધુના વચનને પણ બહુમાનતા નથી, તેનેતે અપ્રજ્ઞાપનીય પિતાને, ખરેખર સર્વત્ર સમભાવસ્વરૂપ સામાયિક કેવી રીતે થાય? અર્થાત્ ન જ થાય; અને આ=સામાયિક, નહીં હોતે છતે, ન્યાયથી શાસ્ત્રાનુસારથી, પાંચ દિવસ વગેરેના ત્યાગ દ્વારા આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, ઉપસ્થાપના=અપ્રજ્ઞાપનીય નવદીક્ષિત પિતાની વ્રતોમાં ઉપસ્થાપના, યુક્ત નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : દીક્ષા ગ્રહણ કરતી વખતે સામાયિકચારિત્ર ઉચ્ચરાવવામાં આવે છે, અને સામાયિક સર્વત્ર સમભાવરૂપ છે. તેથી સમભાવવાળા સાધુને મોક્ષ અને મોક્ષના ઉપાયમાત્રની જ ઇચ્છા હોય છે, તે સિવાય અન્ય કોઈ પદાર્થની ઇચ્છા હોતી નથી, માટે સાધુ મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરવા અર્થે ગુણવાનને પરતંત્ર રહે છે; આમ છતાં ગીતાર્થથી પણ અપ્રજ્ઞાપનીય એવા જે નવદીક્ષિત પિતા, સાધુવચનને પણ માનતા ન હોય, તેમનામાં અપ્રજ્ઞાપનીયતાને કારણે સમભાવ તો નથી, પરંતુ પોતે નાના ન થઈ જાય તેવી પક્ષપાતવાળી મનોવૃત્તિ છે. તેથી તેના પિતાને મહાવ્રતોમાં કઈ રીતે સ્થાપી શકાય? કેમ કે વ્રતોનું સ્થાપન સમભાવવાળા જીવમાં જ થઈ શકે; અને અપ્રજ્ઞાપનીય સાધુમાં સમભાવ નહીં હોવાથી તે સાધુ વ્રતસ્થાપના માટે યોગ્ય નથી. માટે પૂર્વપક્ષી કહે છે કે “પાંચ પાંચ દિવસના ત્યાગથી ભણી લે તો સાથે પિતા-પુત્રની વ્રતોમાં ઉપસ્થાપના કરવી જોઈએ,’ એ પ્રકારનું પૂર્વગાથાનું કથન યુક્ત નથી. II૬૨૪ll For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ પઠિત’ | ગાથા દ૨૫ અવતરણિકા : किमित्यत आह - અવતરણિતાર્થ : સામાયિકના અભાવમાં વ્રતસ્થાપના કયા કારણથી યુક્ત નથી? એવી કોઈને જિજ્ઞાસા થાય, આથી પૂર્વપક્ષી કહે છે – ગાથા : जं बीअं चारित्तं एसा पंढमस्सऽभावओ कह तं ? । असइ अ तस्सारोवणमण्णाणपगासगं नवरं ॥६२५॥ અન્વયાર્થ : નં જે કારણથી પણ આ=ઉપસ્થાપના, વી ચારિત્ત બીજું ચારિત્ર છે, પઢમક્ષ પ્રથમના=સામાયિક ચારિત્રના, માવો અભાવમાં તંત્રતે=બીજું ચારિત્ર, હું કઈ રીતે હોય? મ મ અને (પહેલું ચારિત્ર) નહીં હોતે છતે તeતેનું બીજા ચારિત્રનું, મારા આરોપણ નવાં-ક્વલ મUTUપસf=અજ્ઞાન પ્રકાશક છે. ગાથાર્થ : જે કારણથી ઉપસ્થાપના એ બીજું ચારિત્ર છે, તેથી પ્રથમ ચારિત્રના અભાવમાં બીજું ચારિત્ર કઈ રીતે હોય? અને પહેલું ચારિત્ર નહીં હોતે છતે બીજા ચારિત્રનું આરોપણ કેવલ અજ્ઞાનપ્રકાશક છે. ટીકાઃ यस्मात् द्वितीयं चारित्रमेषा-उपस्थापना, प्रथमस्य-सामायिकस्याऽभावे कथं तत् ? नैव, असति तस्मिस्तस्याऽऽरोपणं द्वितीयस्य अज्ञानप्रकाशकं नवरं, गगनकीलकवदसम्भवादिति गाथार्थः ॥६२५॥ ટીકાર્ય જે કારણથી આ=ઉપસ્થાપના, બીજું ચારિત્ર છે. પ્રથમના=સામાયિકના, અભાવમાં તે=બીજું ચારિત્ર, કેવી રીતે થાય? અર્થાતુ ન જ થાય. તે નહીં હોતે છતે=પ્રથમ ચારિત્ર નહીં હોતે છતે, તેનું દ્વિતીયનું બીજા ઉપસ્થાપના ચારિત્રનું, આરોપણ માત્ર અજ્ઞાનનું પ્રકાશન કરનાર છે; કેમ કે આકાશમાં ખીલાની જેમ અસંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કહ્યું કે સામાયિક નહીં હોવાથી “અપ્રજ્ઞાપનીય એવા પિતામાં પાંચ પાંચ દિવસના ત્યાગથી વ્રતોનું આરોપણ કરવું યુક્ત નથી.” તેમાં પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે – ઉપસ્થાપના એ બીજું ચારિત્ર છે; કેમ કે દીક્ષાગ્રહણ વખતે પ્રથમ સામાયિકચારિત્ર ઉચ્ચરાવાય છે; અને જયારે શાસ્ત્રો ભણીને શૈક્ષ વ્રતસ્થાપનાની ભૂમિથી સંપન્ન થાય, ત્યારે તેને પાંચ મહાવ્રતોના For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વ્રતસ્થાપનાવસ્તુક / રેગ્યો વાતવ્યાન' દ્વાર / પેટા દ્વારઃ “પઠિત' / ગાથા દ૨૫-૬૨૬ આરોપણરૂપ બીજું છેદોપસ્થાપ્ય ચારિત્ર અપાય છે. આથી જે સાધુમાં સામાયિકરૂપ પહેલું ચારિત્ર જ નથી, તેને બીજું ચારિત્ર કેવી રીતે આપી શકાય? માટે અપ્રજ્ઞાપનીય પિતામાં વ્રતોનું આરોપણ કરવું એ આકાશમાં ખીલા સ્થાપવા જેવો અસંભવ પ્રયત્ન છે. તેથી અપ્રજ્ઞાપનીય એવા પિતાની વ્રતોમાં ઉપસ્થાપના કરી શકાય નહિ, આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. I૬૨પા અવતરણિકા: अत्रोत्तरम् - અવતરણિતાર્થ અહીં ગાથા ૬૨૪-૬૨૫માં પૂર્વપક્ષીએ શંકા કરી કે અપ્રજ્ઞાપનીય સાધુને સમભાવરૂપ સામાયિક કેવી રીતે હોય? અને પહેલા સામાયિકચારિત્રના અભાવમાં બીજું છેદોપસ્થાપનીયચારિત્ર કઈ રીતે થાય? એમાં, ગ્રંથકાર ઉત્તર આપે છે – ગાથા : सच्चमिणं निच्छयओऽपन्नवणिज्जो न तम्मि संतम्मि । ववहारओ असुद्धे जायइ कम्मोदयवसेणं ॥६२६॥ અન્વયાર્થ : | gui=આ=પૂર્વપક્ષીનું કથન, સવ્વસત્ય છે. નિષ્ઠથો નિશ્ચયનયથી તમ સંતાતે હોતે છતે= સામાયિક હોતે છતે, અપન્નવાળો ન અપ્રજ્ઞાપનીય થતો નથી, વવદરો વ્યવહારનયથી મસુદ્ધ (સામાયિક) અશુદ્ધ હોતે છતે મોયેવસેor=કર્મના ઉદયના વશ વડે નાયડુ થાય છે=જીવ અપ્રજ્ઞાપનીય થાય છે. ગાથાર્થ : પૂર્વપક્ષીનું કથન સત્ય છે. નિશ્ચયનયને આશ્રયીને સામાયિકનો પરિણામ હોતે છતે જીવા અપ્રજ્ઞાપનીચ થતો નથી, વ્યવહારનયથી સામાયિક અશુદ્ધ હોતે છતે કર્મના ઉદયના વશ વડે જીવી અપ્રજ્ઞાપનીય થાય છે. ટીકાઃ सत्यमिदं, निश्चयतो-निश्चयनयमाश्रित्य अप्रज्ञापनीयः तस्मिन् सुन्दरेऽपि वस्तुनि न तस्मिन्= सामायिके यथोदितरूपे सति, व्यवहारतस्तु व्यवहारनयमतेन अशुद्धे सामायिके जायते अप्रज्ञापनीयः कर्मोदयवशेन-अशुभकर्मविपाकेनेति गाथार्थः ॥६२६॥ * “મન કુન્દપિ વસ્તુનિમાં “મપિ'થી એ દર્શાવવું છે કે સામાયિક હોતે છતે જીવ અસુંદર વસ્તુમાં તો અપ્રજ્ઞાપનીય હોય, પરંતુ તે સુંદર પણ વસ્તુમાં અપ્રજ્ઞાપનીય ન હોય અર્થાત્ આત્મહિતમાં બાધક એવી વસ્તુનો સ્વીકાર ન કરે, પરંતુ પુત્રના આત્મહિતનું કારણ એવી વસ્તુનો તો સ્વીકાર કરે. * ‘fપ'થી બે પ્રકારે સમુચ્ચય થાય, (૧) સદશ (૨) વિસદંશ, તેમાંથી અહીં વિદેશ સમુચ્ચયનું ગ્રહણ છે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુકાયેગ્યો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : “પતિ’ | ગાથા ૨૬-૨૦ * ૨૨ ટીકાર્ય : આ પૂર્વપક્ષીએ પૂર્વની બે ગાથાઓમાં કહ્યું એ, સત્ય છે. અહીં “સત્ય” શબ્દ પૂર્વપક્ષીના કથનના અર્ધ સ્વીકારમાં છે. તેથી કોઈક નયને આશ્રયીને જ સત્ય છે, સર્વથા નહીં, અને તે નય સ્પષ્ટ કરે છે – નિશ્ચયથી–નિશ્ચયનયને આશ્રયીને, તે પુત્રને વ્રતસ્થાપનાની અનુજ્ઞા આપવી તે, સુંદર પણ વસ્તુમાં તે હોતે છતે યથોદિતરૂપવાળું સામાયિક હોતે છતે, જીવ અપ્રજ્ઞાપનીય થતો નથી. વળી વ્યવહારથી=વ્યવહારનયના મતથી, સામાયિક અશુદ્ધ હોતે છતે કર્મના ઉદયના વશથી અશુભ કર્મના વિપાકથી, જીવ અપ્રજ્ઞાપનીય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે સમભાવરૂપ સામાયિક હોય તો જીવ અપ્રજ્ઞાપનય ન હોય, અને જીવ અપ્રજ્ઞાપનીય ન હોય તો ગુરુના કહેવાથી અવશ્ય પુત્રને વ્રતસ્થાપનાની રજા આપે; જયારે ગુરુના કહેવા છતાં પણ જે પિતા પુત્રને વ્રતસ્થાપનાની રજા આપતા ન હોય, તે પિતામાં સમભાવનો પરિણામ નથી; અને સામાયિકરૂપ પહેલું ચારિત્ર જેનામાં નથી, તેને બીજું ચારિત્ર કઈ રીતે આપી શકાય ? તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે – તારી વાત સાચી છે, નિશ્ચયનયથી સામાયિકવાળો જીવ અપ્રજ્ઞાપનીય ન હોય; કેમ કે સામાયિક સર્વત્ર સમભાવરૂપ છે. તેથી સમભાવવાળા જીવન પર્યાયથી પોતે મોટો થાય કે અન્ય મોટો થાય, તેમાં કોઈ ભેદ પડતો નથી. માટે પુત્ર મોટો થતો હોય તોપણ સમભાવવાળા પિતા અવશ્ય રજા આપે; અને કદાચ પોતાને વિશેષ નિર્ણય ન હોય તોપણ ગુણવાન ગુરુ જ્યારે પુત્રને વ્રતસ્થાપના કરવા માટે રજા આપવાની કહે, ત્યારે ગુરુવચનથી પિતા જાણતા હોય કે મારા પુત્રને મહાવ્રતોરૂપ મોટું ગુણસામ્રાજય મળશે, તે વસ્તુ તો સુંદર છે, અને સમભાવના પરિણામવાળો જીવ સુંદર વસ્તુમાં નિષેધ કરે નહિ; કેમ કે સમભાવવાળા જીવને ગુણોનો પક્ષપાત હોય છે. આથી પોતાના પુત્રને વિશેષ ગુણો પ્રાપ્ત થતા હોય તો સમભાવવાળા પિતાને નિષેધ કરવાનો પરિણામ થાય નહિ. માટે પિતા અવશ્ય રજા આપે; પરંતુ રજા ન આપે તે પિતા કષાયને પરવશ હોવાથી નિશ્ચયનયથી સમભાવમાં નથી; તોપણ સંસાર છોડીને કેવલ આત્મહિત માટે સંયમમાં પ્રવૃત્ત હોય, અને ક્વચિત્ અલ્પ કષાયને વશ થઈને પોતે પુત્ર કરતાં નાનો થઈ જાય તે સહન થતું ન હોય, તો પિતા પુત્રને ઉપસ્થાપના માટે રજા ન આપે ત્યારે, વ્યવહારનયથી સામાયિક કંઈક અશુદ્ધ થાય છે; છતાં પિતામાં સર્વથા સામાયિકનો અભાવ નથી, તેથી તેના પિતાની વ્રતસ્થાપના કરવાની પૂ. ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વાચાર્યોએ અનુજ્ઞા આપી છે. ૬િ૨૬ll અવતરણિકા: एतदेव समर्थयति - અવતરણિતાર્થ : આને જ સમર્થન કરે છે અર્થાત્ પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે વ્યવહારનયના મતથી અશુદ્ધ સામાયિક હોતે છતે જીવ અશુભ કર્મના ઉદયથી અપ્રજ્ઞાપનીય થાય છે. એનું જ સમર્થન કરે છે – For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વ્રતસ્થાપનાવસ્તુક/ ગ્યો વાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા દ૨૦ ગાથા : संजलणाणं उदओ अप्पडिसिद्धो उ तस्स भावे वि । सो अ अइआरहेऊ एएसु असुद्धगं तं तु ॥६२७॥ અન્વયાર્થ : તરસ તેના સામાયિકના, માવે વિભાવમાં પણ સંગર્ભ[vi સંજવલન કષાયોનો ૩ો ઉદય મMસિદ્ધ ૩ અપ્રતિષિદ્ધ જ છે, તો અને તે સંજવલન કષાયોનો ઉદય, મફત્રા અતિચારોનો હેતુ છે. હું તુ વળી આ થયે છd=અતિચારો થયે છતે, તંતે સામાયિક, મસુદ્ધાં અશુદ્ધ થાય છે. ગાથાર્થ : સામાયિકના સદ્ભાવમાં પણ સંજ્વલન કષાયોનો ઉદય અપ્રતિષિદ્ધ જ છે=અનિષિદ્ધ જ છે અર્થાત્ જીવમાં કષાયોનો ઉદય થવાની સંભાવના છે જ, અને સંજ્વલન કષાયોનો ઉદય અતિચારોનું કારણ છે. વળી અતિચારો થયે છતે સામાયિક અશુદ્ધ થાય છે. ટીકા : सज्वलनानां कषायाणामुदयः अप्रतिषिद्ध एव तस्य-सामायिकस्य भावेऽपि, स च-सज्वलनोदयः अतिचारहेतुर्वर्त्तते, एतेषु-अतिचारेषु सत्सु अशुद्धं तत्-सामायिकं भवतीति गाथार्थः ॥६२७॥ * “માવેદિ'માં “મા'થી એ બતાવવું છે કે સંજ્વલન કષાયોનો ઉદય સામાયિકના અભાવમાં તો થાય છે, પરંતુ સામાયિક્તા ભાવમાં પણ થાય છે. ટીકાર્ચ: તેના=સામાયિકના, ભાવમાં પણ સંજ્વલન કષાયોનો ઉદય અપ્રતિષિદ્ધ જ છે, અને તે=સંજ્વલનનો ઉદય, અતિચારનો હેતુ વર્તે છે. આ=અતિચારો, થયે છતે તે=સામાયિક, અશુદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જીવમાં સામાયિકનો પરિણામ પ્રગટ્યો હોય તોપણ શાસ્ત્રમાં સંજવલન કષાયોનો ઉદય સ્વીકારાયેલ છે, અને સંજવલન કષાયોના ઉદયથી સામાયિકમાં જે અતિચારો થાય છે, તે અતિચારોરૂપ જ જીવની અપ્રજ્ઞાપનીયતા છે. તેથી ગુરુ સમજાવે તોપણ પુત્રને વ્રતસ્થાપનાની રજા પિતા આપે નહિ, એ પ્રકારની અપ્રજ્ઞાપનીયતા પિતાને સંજવલન કષાયોના ઉદયથી થઈ શકે છે, અને આ અપ્રજ્ઞાપનીયતાથી પ્રાપ્ત થયેલ અતિચારો સાધુના સામાયિકને મલિન કરનાર બને છે. આથી પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે વ્યવહારનયથી અશુદ્ધ સામાયિક હોતે છતે જીવ અપ્રજ્ઞાપનીય હોય છે. વિશેષાર્થ : સંજવલન કષાયોથી અતિચારો થાય છે, અને નિરતિચાર ચારિત્રવાળા મુનિને પણ સંજવલન કષાયોનો ઉદય હોય છે; પરંતુ તે બેમાં એ ભેદ છે કે ક્ષયોપશમભાવથી અનુવિદ્ધ સંજવલન કષાય સંયમવૃદ્ધિનું કારણ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વ્રતસ્થાપનાવસ્તુક | શેખ્યો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર : “પઠિત' | ગાથા ૨૦-૬૨૮ છે. આથી ક્ષયોપશમભાવથી અનુવિદ્ધ સંજવલન કષાયોનો ઉદય દશમા ગુણસ્થાનક સુધી હોય છે, અને જેમને સંજવલન કષાયોનો ક્ષયોપશમભાવ થયો નથી, તેઓને સંજવલન કષાયના ઉદયથી અતિચારો થાય છે. આમ, સામાયિકમાં યત્ન કરતા પણ મુનિને પ્રમાદનો આપાદક એવો અપ્રશસ્ત સંજવલન કષાયનો ઉદય થાય ત્યારે અતિચારો લાગે છે; પરંતુ મુનિ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરતા હોય ત્યારે તેમનો સંજવલન કષાયોનો ઉદય પ્રશસ્ત ભાવવાળો હોવાથી ઉત્તરોત્તર સંયમવૃદ્ધિનું કારણ બને છે. અહીં “પ્રજ્ઞાપના:” શબ્દથી મિથ્યાત્વમોહનીયના ઉદયકૃત અપ્રજ્ઞાપનીયતા ગ્રહણ કરવાની નથી, દા.ત. જમાલિ મિથ્યાત્વના ઉદયથી શાસ્ત્રીય પદાર્થમાં વિપર્યાસ પામીને અપ્રજ્ઞાપનીય બન્યા, તેનું ગ્રહણ કરવાનું નથી, પરંતુ સંજવલન કષાયોના ઉદયકૃત અપ્રજ્ઞાપનીયતા ગ્રહણ કરવાની છે. દા.ત. પિતા સંજવલન કષાયના ઉદયથી પુત્રને વ્રતસ્થાપનાની અનુજ્ઞા આપતા નથી, તેનું ગ્રહણ કરવાનું છે, જે અપ્રજ્ઞાપનીયતા સામાયિકમાં અતિચારોનું કારણ બને છે. I૬૨ અવતરણિકા: उपपत्त्यन्तरमाह - અવતરણિકાર્ય : ઉપપત્તિઅંતરને કહે છે, અર્થાત્ ગાથા ૬૨૪-૬૨૫માં પૂર્વપક્ષીએ કરેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારે ગાથા ૬૨૬-૬૨૭માં જે ઉપપત્તિ બતાવી તેના કરતાં અન્ય ઉપપત્તિને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે સામાયિક અશુદ્ધ હોતે છતે સંજ્વલન કષાયોના ઉદયથી જીવ અપ્રજ્ઞાપનીય થઈ શકે, તેથી અપ્રજ્ઞાપનીય જીવની ઉપસ્થાપના કરવામાં કોઈ બાધ નથી; હવે જીવ અપ્રજ્ઞાપનીય હોવાને કારણે સામાયિકથી પાત પામેલ હોય તો પણ તેની ઉપસ્થાપના કરવામાં બાધ કેમ નથી? તે સ્પષ્ટ કરવા બીજી સંગતિ બતાવે છે – ગાથા : पडिवाई वि अ एअं भणि संते वि दव्वलिंगम्मि । पुण भावी वि अ असई कत्थइ जम्हा इमं सुत्तं ॥६२८॥ અન્વયાર્થ : ગં ગં અને આ=સામાયિક, પડિવા વિ=પ્રતિપાતી પણ શંકહેવાયું છે, વ્યંત્નિ મ મ સંતે વિ અને દ્રવ્યલિંગ હોતે છતે જ વડું-ક્યાંક કોઈક જીવમાં, ડું વારંવાર પુOT ફરી ભાવી વિકથનારું પણ છે; નહા=જે કારણથી રૂમ આ=આગળમાં કહેવાશે એ, સુત્ત સૂત્ર છે. * “સંતે વિ'માં “પિ' વિકાર અર્થક છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨ વ્રતસ્થાપનાવતુક/ રેગ્યો વાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા દ૨૮ ગાથાર્થ : અને સામાયિક પ્રતિપાતી પણ કહેવાયું છે, અને દ્રવ્યલિંગ હોતે છતે જ કોઈક જીવમાં વારંવાર ફરી થનારું પણ સામાયિક છે; જે કારણથી આગળ કહેવાશે એ સૂત્ર છે. ટીકાઃ प्रतिपात्यपि चैतत् सामायिकं भणितं भगवद्भिः, सत्यपि द्रव्यलिङ्गे बाह्ये पुनर्भाव्यपि चासकृत् क्वचित्प्राणिनि, भणितं यस्मादिदं सूत्रं वक्ष्यमाणमिति गाथार्थः ॥६२८॥ * “પ્રતિપાપ'માં ગથિી એ જ્ઞાપન કરવું છે કે આ સામાયિક અપ્રતિપાતી તો છે જ, પરંતુ પ્રતિપાતી પણ છે. * “પુનવ્યfપ'માં “પિ'થી એ દર્શાવવું છે કે આ સામાયિક કોઈક જીવમાં ફ્રી નહીં થનારું પણ છે અને ફ્રી થનારું પણ છે. ટીકાર્ય : અને આ=સામાયિક, ભગવાન વડે પ્રતિપાતી પણ કહેવાયું છે, અને બાહ્ય એવું દ્રવ્યલિંગ હોતે છતે જ કોઈક પ્રાણીમાં અનેક વાર ફરી થનારું પણ છે; જે કારણથી આ વક્ષ્યમાણ=આગળમાં કહેવાશે એ, સૂત્ર કહેવાયું છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૬૨૪-૬૨૫માં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે અપ્રજ્ઞાપનીય એવા પિતામાં સામાયિક ન હોય તો વ્રતસ્થાપના કઈ રીતે કરાય ? તેનું ગાથા ૬૨૬-૬૭માં ગ્રંથકારે સમાધાન કર્યું. તેથી એ પ્રાપ્ત થયું કે સંજવલન કષાયોના ઉદયથી અતિચારોવાળું સામાયિક જીવમાં સંભવે છે, માટે વ્રતસ્થાપના થઈ શકે. વળી, કોઈ જીવને આશ્રયીને સામાયિકનો પરિણામ નાશ થાય ત્યારે પણ જીવ અપ્રજ્ઞાપનીય બને છે, તે દર્શાવવા માટે જ પ્રતિપાતી સામાયિકનું આ બીજા પ્રકારનું કથન છે. તેથી સામાયિક નહીં હોવા છતાં વ્રતસ્થાપના કઈ રીતે કરાય ? તે વાત પ્રસ્તુત ગાથામાં યુક્તિથી બતાવે છે ભગવાને સામાયિકનો પરિણામ પ્રતિપાત પામનારો પણ કહ્યો છે. તેથી દીક્ષા ગ્રહણ કર્યા બાદ જીવ આકર્ષો દ્વારા સામાયિકના પરિણામથી પાત પામે, તોપણ સાધુવેશ વિદ્યમાન હોય તો, સાધ્વાચારની ક્રિયાઓ કરનારા કોઈક જીવને ફરીથી સામાયિકનો પરિણામ થાય છે; અને ફરી પણ પ્રમાદને કારણે તે જીવનો સામાયિકના પરિણામથી પાત થવા છતાં સાધ્વાચારની ક્રિયાઓના બળથી ફરી સામાયિકના પરિણામને જીવ પ્રાપ્ત કરી પણ શકે છે. આમ, પાત અને પુનઃપ્રાપ્તિ દ્વારા જીવમાં વારંવાર સામાયિકના પરિણામનો આવિર્ભાવ થઈ શકે છે. તેથી કોઈક પિતા અપ્રજ્ઞાપનીયતાના દોષથી સામાયિકથી પાત પામેલા હોવા છતાં બીજા અનેક ગુણોવાળા હોવાથી સાધુવેશમાં રહીને ઉચિત ક્રિયાઓ કરે, તો તેમનામાં ફરી સામાયિકનો પરિણામ આવી શકે છે, અને તેને સામે રાખીને જ પૂ. ભદ્રબાહુસ્વામી આદિએ અપ્રજ્ઞાપનીય પણ પિતાની વ્રતસ્થાપના કરવાની અનુજ્ઞા આપી છે; અને સાધુવેશમાં રહેલા કેટલાક જીવોને આકર્ષો દ્વારા ફરી પણ સામાયિકનો પરિણામ પ્રગટે છે, તે વાત સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. I૬૨૮. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક‘રેગ્યો વાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૨૯. અવતરણિકા : પૂર્વગાથાના અંતે ગ્રંથકારે કહેલ છે કે જે કારણથી વક્ષ્યમાણ સૂત્ર કહેવાયું છે, તેથી હવે તે સૂત્ર બતાવે છે – ગાથા : तिण्ह सहस्सपुहुत्तं सयपुहुत्तं च होइ विरईए । एगभवे आगरिसा एवइआ होंति नायव्वा ॥६२९॥ અન્વયાર્થ : (એક જન્મ વડે) તિ ત્રણનું સમ્યક્ત સામાયિક, શ્રત સામાયિક અને દેશવિરતિ સામાયિકનું, સહસંપુદુત્ત=સહસ પૃથક્વ વિરપ ચં અને વિરતિનું સર્વવિરતિ સામાયિકનું, સાયપુહુરંગશત પૃથર્વ સોડું થાય છે. THવે એક ભવમાં અવરૂમ મા રિસા આટલા આકર્ષો નાયબ્રજ્ઞાતવ્ય હાંતિ થાય છે. ગાથાર્થ : એક જન્મ વડે સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાજિક અને દેશવિરતિ સામાયિકનું સહસ્ર પૃથકૃત્વ અને સર્વવિરતિ સામાયિકનું શત પૃચત્વ થાય છે. એક ભવમાં આટલા આકર્ષો ગુણસ્થાનકથી પાતા પામવારૂપ અને ફરી તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરવારૂપ આકર્ષો જ્ઞાતવ્ય થાય છે. ટીકાઃ त्रयाणां सम्यक्श्रुतदेशविरतिसामायिकानां सहस्रपृथक्त्वं, पृथक्त्वमिति द्विप्रभृतिरानवभ्यः, शतपृथक्त्वं च भवति विरतेः सर्वविरतिसामायिकस्य, एकेन जन्मनैतद्, अत एवाऽऽह-एकभवे आकर्षाग्रहणमोक्षलक्षणा एतावन्तो भवन्ति ज्ञातव्याः, परतस्त्वप्रतिपातोऽलाभो वेति गाथार्थः ॥६२९॥ ટીકાર્ય : * ત્રણનું=સમ્યક, શ્રત અને દેશવિરતિ સામાયિકોનું, સહસ્ત્ર પૃથક્ત આકર્ષ થાય છે. અને વિરતિનું= સર્વવિરતિ સામાયિકનું, શત પૃથક્વ આકર્ષ થાય છે. પૃથ એટલે બે વગેરે નવ સુધી. વળી સહસ્ર પૃથક્ત અને શત પૃથક્વ કેટલા ભવને આશ્રયીને છે? તેથી કહે છે – આ=સહસ્ત્ર પૃથક્ત અને શત પૃથક્વ, એક જન્મથી છે=એક ભવને આશ્રયીને છે. આથી જ=ગાથાના પૂર્વાર્ધમાં ચાર સામાયિકના પૃથક્વ બતાવ્યા એથી જ, કહે છે – એક ભવમાં ગ્રહણ અને મોક્ષના લક્ષણવાળા=લેવા અને મૂકવા સ્વરૂપ, આટલા=ઉપરમાં બતાવ્યા એટલા, આકર્ષો જ્ઞાતવ્ય થાય છે. વળી પરથી=એક ભવમાં આટલા આકર્ષો થયા પછી, અપ્રતિપાત અથવા અલાભ થાય અર્થાત્ તે તે સામાયિકથી જીવનો તે ભવમાં પાત ન થાય અથવા પાત થાય તો તે ભવમાં ફરી તે તે સામાયિકની પ્રાપ્તિ ન થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા દર૯-૬૩૦ ભાવાર્થ: - પૂર્વગાથામાં કહ્યું કે અપ્રજ્ઞાપનીય હોવા છતાં પિતાની વ્રતસ્થાપના કરવામાં આવે છે; કેમ કે સામાયિકના પરિણામનો પ્રતિપાત થવા છતાં પણ દ્રવ્યલિંગને કારણે ફરીથી સામાયિકનો પરિણામ આવી પણ શકે છે. તે બતાવવા માટે હવે પ્રસ્તુત ગાથામાં શાસ્ત્રમાં કહેલા સૂત્રની સાક્ષી આપે છે – કોઈ જીવે સમ્યક્ત સામાયિક, શ્રુત સામાયિક કે દેશવિરતિ સામાયિકને પ્રાપ્ત કર્યું હોય, તો એક ભવમાં ભાવથી તે તે ગુણસ્થાનકનો સ્પર્શ કર્યા પછી તે જીવ આકર્ષો દ્વારા ગુણસ્થાનકમાંથી પાત પણ પામે છે અને ફરી પણ ગુણસ્થાનક પામે છે; આમ, આકર્ષો દ્વારા ઉત્કૃષ્ટ ગમનાગમન હજાર પૃથક્વવાર તે જીવ કરી શકે, અને કોઈક જીવે સર્વવિરતિ સામાયિક ગ્રહણ કરેલ હોય તો, ભાવથી છા ગુણસ્થાનકનો સ્પર્શ કર્યા બાદ આકર્ષો દ્વારા ઉત્કૃષ્ટ ગમનાગમન શત પૃથક્વવાર કરી શકે. આશય એ છે કે આ ચારેય સામાયિકવાળા જીવોમાંથી કોઈક જીવનો જાવજીવ સુધી સામાયિકમાંથી પાત થતો નથી, કોઈક જીવનો એક-બે વખત પાત થાય છે, તો કોઈક જીવનો ઉત્કૃષ્ટથી પણ પાત થઈ શકે છે. તેમાં સમ્યક્ત-શ્રુત-દેશવિરતિ સામાયિકવાળા જીવનો ઉત્કૃષ્ટથી હજાર પૃથક્ત વખત પાત થઈ શકે અને સર્વવિરતિ સામાયિકવાળા જીવનો ઉત્કૃષ્ટથી શત પૃથક્ત પાત થઈ શકે. ત્યાર પછી તે જીવ કાંતો સામાયિકમાંથી પાત પામે જ નહિ, અને જો છેલ્લી સંખ્યા પૂરી કર્યા પછી પણ પાત પામે, તો ફરી તે ભવમાં સામાયિકનો પરિણામ પ્રાપ્ત કરી શકે નહિ, પરંતુ અન્ય ભવમાં પ્રાપ્ત કરી શકે. આ પ્રકારનું આકર્ષોનું સ્વરૂપ અતિશયજ્ઞાનીએ જોયેલ છે અને શાસ્ત્રમાં પ્રરૂપેલ છે. આમ, આકર્ષો દ્વારા પાત પામેલા પિતામાં સર્વવિરતિ સામાયિકનો પરિણામ ફરી પ્રગટી શકે તેવી સંભાવના હોવાથી શાસ્ત્રમાં અપ્રજ્ઞાપનીય એવા પણ પિતાની વ્રતસ્થાપના કરવાની વિધિ છે, એ પ્રકારનો ગાથા ૬૨૮-૬૨૯નો ધ્વનિ છે. ૬૨લા. અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે જીવ આકર્ષો દ્વારા સર્વવિરતિ સામાયિકના પરિણામથી પાત પણ પામે. હવે આકર્ષો દ્વારા પાત પામેલા અપ્રજ્ઞાપનીય જીવની વ્રતસ્થાપના કેમ કરાય છે? તે કહે છે – ગાથા : एएसिमंतरे वाऽपण्णवणिज्जु त्ति नत्थि दोसो उ। अच्चागो तस्स पुणो संभवओ निरइसयगुरुणा ॥६३०॥ અન્વયાર્થ: મંતરે વા=અને આમના અંતરમાં આકર્ષોના વચમાં, માઇUવાન્નો અપ્રજ્ઞાપનીય છે. ત્તિ એથી હોતો નત્યિ ૩ દોષ નથી જ=ગાથા ૬૨૫માં પૂર્વપક્ષીએ આપેલ દોષ નથી જ. સંમો પુછો વળી સંભવ હોવાથી=ભાવિમાં અપ્રજ્ઞાપનીય પિતામાં સામાયિકનો પરિણામ પ્રગટવાનો સંભવ હોવાથી, નિયમુIT=નિરતિશય એવા ગુરુ વડે તeતેનો–સામાયિકના પરિણામ વગરના પિતાનો, મળ્યાઅત્યાગ છે. * “વા' વકાર અર્થક છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૩૦ ગાથાર્થ : અને આકર્ષોના વચમાં પિતા અપ્રજ્ઞાપનીય છે, એથી ગાથા ૬૨૫માં પૂર્વપક્ષીએ આપેલ દોષ નથી જ. વળી ભાવિમાં અપ્રજ્ઞાપનીય પિતામાં સામાચિકનો પરિણામ પ્રગટવાનો સંભવ હોવાથી નિરતિશયા એવા ગુરુ વડે સામાયિકરહિત એવા અપ્રજ્ઞાપનીય પિતાનો અત્યાગ છે. ટીકાઃ एतेषाम् आकर्षाणामन्तरे वा सामायिकाभावेऽप्रज्ञापनीय इति कृत्वा नास्त्येव दोषो यथोक्त इति, अत्यागः तस्य-सामायिकशून्यस्याऽपि तस्य वा सामायिकस्य पुनः सम्भवाद्धेतोः, केनेत्याह-निरतिशयगुरुणा, तद्गतरागभावेन योग्यत्वादिति गाथार्थः ॥६३०॥ * “સામાચિડિપિ”માં “પિ' થી દર્શાવવું છે કે નિરતિશય ગુરુ સામાયિકથી યુક્ત શેક્ષનો તો ત્યાગ ન કરે, પરંતુ સામાયિકથી શૂન્ચ શૈક્ષનો પણ ત્યાગ કરે નહિ. ટીકાર્ય : અને આમના આકર્ષોના, અંતરમાં વચમાં, સામાયિકના અભાવમાં અપ્રજ્ઞાપનીય છે=ોક્ષ એવા પિતા અપ્રજ્ઞાપનીય છે, એથી કરીને યથોક્ત દોષ નથી જ=ગાથા ૬૨૫માં જે પ્રમાણે કહેવાયો કે પ્રથમ એવા સામાયિક ચારિત્રના અભાવમાં વ્રતસ્થાપનારૂપ બીજું ચારિત્ર અજ્ઞાનપ્રકાશક છે એ રૂપ દોષ નથી જ. યથોક્ત દોષ કેમ નથી? એથી કહે છે – વળી તેનો–સામાયિકશૂન્યનો પણ સામાયિક ચારિત્રથી રહિત એવા પિતાનો પણ, સંભવરૂપ હેતુથી સામાયિક ચારિત્રના સંભવરૂપ કારણથી, અત્યાગ છે. અથવા તેના=સામાયિકના, સંભવરૂપ હેતુથી અત્યાગ છે= સામાયિક ચારિત્રથી રહિત એવા પિતાનો અત્યાગ છે. કોના વડે અત્યાગ છે ? એથી કહે છે – નિરતિશય એવા ગુરુ વડે અત્યાગ છે; કેમ કે તદ્ગત રાગભાવને કારણે યોગ્યત્વ છે–સામાયિકગત રાગભાવને કારણે સામાયિક ચારિત્રથી રહિત એવા પિતામાં સામાયિકનું યોગ્યપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : | સર્વવિરતિ સામાયિક સ્વીકાર્યા પછી સાધુમાં સામાયિકના પરિણામવિષયક એક ભવમાં ઉત્કૃષ્ટથી શત પૃથક્ત આકર્ષો થઈ શકે છે, તેથી તે આકર્ષોની વચમાં સાધુ સામાયિકના અભાવને કારણે અપ્રજ્ઞાપનીય બની શકે છે, આથી ગાથા ૬૨૫માં પૂર્વપક્ષીએ કહેલ કે સાધુમાં પ્રથમ સામાયિક ચારિત્રના અભાવમાં બીજા ઉપસ્થાપના ચારિત્રનું આરોપણ અજ્ઞાનપ્રકાશક છે, એ રૂપ દોષ નથી. આશય એ છે કે જે સાધુમાં મૂળથી જ સામાયિકનો પરિણામ નથી, તેવા અપ્રજ્ઞાપનીય સાધુમાં વ્રતોનું આરોપણ કરવું ઉચિત નથી, પરંતુ પૂર્વે સામાયિકનો પરિણામ હોવા છતાં જેઓમાં આકર્ષ દ્વારા પાછળથી For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૩૦-૬૩૧ સામાયિકના પરિણામનો અભાવ થયો હોય, તેવા સાધુમાં અપ્રજ્ઞાપનીયતા દોષ હોવા છતાં વ્રતોનું આરોપણ કરવું દોષરૂપ નથી; કેમ કે તે સાધુ આકર્ષને કારણે સામાયિકના અભાવવાળા થવાથી અપ્રજ્ઞાપનીય થયા છે, માટે તે સાધુમાં સામાયિકવિષયક રાગભાવ વિદ્યમાન છે, આથી જ તે અપ્રજ્ઞાપનીય પિતા ઉચિત શાસ્ત્રો ભણીને પ્રાપ્ત થયા પછી પુત્ર સાથે વ્રતસ્થાપનાને અનુરૂપ તૈયાર થશે, ત્યારે વ્રતઆરોપણકાળમાં તેમનામાં ફરી સામાયિકનો પરિણામ પ્રગટે તેવો સંભવ છે. આથી જ અપ્રજ્ઞાપનીયતાકાળમાં પિતામાં સામાયિકનો અભાવ હોવા છતાં તે પિતામાં સામાયિકના સંભવને કારણે નિરતિશય એવા ગુરુ તેઓનો ત્યાગ કરતા નથી. //૬૩ ll અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે સામાયિક નહીં હોવા છતાં ગુરુ સંભાવનાથી અપ્રજ્ઞાપનીય એવા પિતાનો ત્યાગ કરતા નથી. ત્યાં પ્રશ્ન થાય કે સામાયિકશૂન્ય એવા અપ્રજ્ઞાપનીય પિતા સાથે અન્ય સાધુઓએ ઉપધિ વગેરેનો સંભોગ કરવો જોઈએ નહિ? કેમ કે અવિરતિવાળા પિતાની ઉપાધિ આદિ વિરતિધર સાધુઓને કહ્યું નહિ. આ પ્રકારના દૂષણાભાસનો પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : अइसंकिलेसवज्जणहेउं उचिओ अणेण परिभोगो । जीअं किलिकालो त्ति एव सेसं पि जोएज्जा ॥६३१॥ અન્વચાઈ: મહિસવજ્ઞ=અતિ સંક્લેશના વર્જનના હેતુથી મો=આની સાથે-સામાયિકરહિત એવા અપ્રજ્ઞાપનીય પિતા સાથે, પરિમો (ઉપધિઆદિરૂપ) પરિભોગ વી ઉચિત છે. વિનિદ્રાનો ક્લિષ્ટ કાળ છે, ત્તિ એથી ગીચં=જીત છે. આ રીતે જે રીતે અતિ સંક્લેશના વર્જનના હેતુથી સામાયિકશૂન્ય પિતા સાથે ઉપઆિદિરૂપ પરિભોગ છે એ રીતે, તે પિ શેષને પણ=શેષ એવા દૂષણાભાસના પરિવારને પણ, ગોળયોજવો. ગાથાર્થ : અતિ સંક્લેશ વર્જનના હેતુથી સામાયિકના પરિણામથી રહિત એવા અપ્રજ્ઞાપનીય પિતાની સાથે ઉપધિઆદિરૂપ પરિભોગ ઉચિત છે. ક્લિષ્ટ કાળ છે, એથી જીત છે. આ રીતે બાકીના પણ દૂષણાભાસના પરિવારને યોજવો. ટીકા : ___ अति(सं)क्लेशवजनहेतोः कारणात् तस्यैव उचितः स्यात् अनेन सम्भोग उपध्यादिरूपः, जीतंवर्तते कल्प एषः, किमित्यत आह-क्लिष्टकाल इति कृत्वा, एवं शेषमपि अत्र शास्त्रे भावमधिकृत्य दूषणाभासपरिहारं योजयेदिति गाथार्थः ॥६३१॥ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વ્રતસ્થાપનાવતુક, રેપ્યો તિવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “પકિત” | ગાથા દ૨૧-૬૩૨ * “શેષમ"માં થી એ દર્શાવવું છે કે ગ્રંથકારે એક દૂષણાભાસનો પરિહાર કર્યો, તેમ શેષ દૂષણાભાસનો પણ પરિહાર કરવો. ટીકાઈઃ તેના જ=અપ્રજ્ઞાપનીયના જ, અતિ સંક્લેશના વર્જનના હેતુથી=કારણથી, આની સાથે=અપ્રજ્ઞાપનીય એવા પિતા સાથે, ઉપધિઆદિરૂપ સંભોગ ઉચિત છે. કયા કારણથી? એથી કહે છે – ક્લિષ્ટ કાળ છે, એથી કરીને જીત છે અર્થાતુ આ=ઉપરમાં કહ્યો એ, કલ્પ વર્તે છે. આ રીતે=જે રીતે સંક્લેશના વર્જન માટે અપ્રજ્ઞાપનીય એવા પિતા સાથે ઉપધિઆદિનો સંભોગ ઉચિત છે એ રીતે, આ શાસ્ત્રમાં આ ગ્રંથમાં, ભાવને આશ્રયીને શેષ પણ દૂષણાભાસના પરિહારને યોજવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અપ્રજ્ઞાપનીય જીવમાં સમભાવ નહીં હોવાથી તેની ઉપધિ વગેરેનો પરિભોગ અન્ય સાધુઓ કરી શકે નહિ, અથવા પોતાની ઉપાધિ વગેરે પણ તે અપ્રજ્ઞાપનીય સાધુને આપી શકે નહિ; આમ છતાં વર્તમાનનો કાળ ક્લિષ્ટ હોવાથી અપ્રજ્ઞાપનીય સાધુના જ અતિ સંક્લેશના વર્જન માટે અપ્રજ્ઞાપનીય સાધુ સાથે અન્ય સાધુઓની ઉપધિ વગેરેના પરિભોગનો વ્યવહાર ઉચિત છે, એમ જીતવ્યવહાર સ્વીકારે છે. તેથી સાધુવેશમાં રહેલા સામાયિકરહિત સાધુને પણ ભાવથી સંયમી માનીને, અન્ય સાધુઓ પ્રસંગે તેની ઉપધિ વગેરે પોતે વાપરે પણ, કે પોતાની ઉપાધિ આદિ પ્રસંગે તેને આપે પણ. આ રીતે ભાવને આશ્રયીને કોઈક સાધુ સામાયિકથી રહિત હોય, અને તે સાધુ સાથે આ ગ્રંથમાં બતાવેલો પડિલેહણાદિ વ્યવહાર સ્વીકારવામાં કોઈ દૂષણ આપે, તો તે દૂષણાભાસનો પણ પરિવાર આ રીતે જ કરવો જોઈએ અર્થાતુ તે સાધુને થતા અતિ સંક્લેશના પરિવાર માટે, તેનામાં અપ્રજ્ઞાપનીયતાદિ કોઈક દોષથી સામાયિકનો પરિણામ ન હોય તોપણ, તે માર્ગમાં આવશે તેવી સંભાવના હોય તો, પડિલેહણ આદિ સર્વ ઉચિત વ્યવહાર તેની સાથે કરવો જોઈએ, એ પ્રકારનો જીતાચાર છે, એમ સ્વીકારીને તેવા દૂષણોનો પરિહાર કરવો. ૬૩૧ અવતરણિકા: गमनिकान्तरमधिकृत्याऽऽह - અવતરણિયાર્થ: અન્ય ગમનિકાને આશ્રયીને કહે છે – ભાવાર્થ : પૂર્વપક્ષીએ ગાથા ૬૨૪માં શંકા કરેલ કે અપ્રજ્ઞાપનીય એવા જે પિતા સાધુના વચનને પણ બહુમાનતા નથી, તેનામાં સર્વત્ર સમભાવરૂપ સામાયિક કેવી રીતે હોય? અને જેમનામાં સામાયિક ન હોય, તેની ઉપસ્થાપના કરવી યોગ્ય નથી. તેનો ઉત્તર ગ્રંથકારે ગાથા ૬૨૬-૬૨૭માં આપ્યો કે સંજ્વલન કષાયોના ઉદયથી પિતા અપ્રજ્ઞાપનીય બનેલ હોવા છતાં તેનામાં અશુદ્ધ સામાયિક હોવાથી વ્રતસ્થાપના માટે યોગ્ય For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વ્રતસ્થાપનાવસ્તુકારેખ્યો રાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વારઃ “પઠિત’ | ગાથા ૩૨ છે. ત્યારબાદ ગાથા ૬૨૮થી ૬૩૦માં અન્ય સંગતિથી પૂર્વપક્ષીની શંકાનું સમાધાન કર્યું કે આકર્ષો દ્વારા સામાયિકનો પ્રતિપાત થવાથી અપ્રજ્ઞાપનીય બનેલ પણ પિતામાં ફરી સામાયિકનો સંભવ હોવાથી ગુરુ તેનો ત્યાગ કરતા નથી, અને તેની મહાવ્રતોમાં ઉપસ્થાપના કરે છે. ત્યાં કોઈને શંકા થઈ કે આકર્ષો દ્વારા સામાયિકથી પાત પામેલ પિતા સાથે ઉપધિ વગેરેનો સંભોગ અન્ય સાધુઓ કઈ રીતે કરી શકે? તેનું ગાથા ૬૩૧માં સમાધાન કર્યું. હવે અન્ય અપેક્ષાને આશ્રયીને શૈક્ષ એવા અપ્રજ્ઞાપનીય પિતામાં વ્રતસ્થાપના કેમ કરાય છે, તે બતાવે છે – ગાથા : अहवा वत्थुसहावो विन्नेओ रायभिच्चमाईणं । जत्थंतरं महंतं लोगविरोहा अणिट्ठफलं ॥६३२॥ અન્વયાર્થ : ગરવા અથવા રામશ્વમાdi=રાજા-મૃત્યાદિનો વઘુસાવો વસ્તુસ્વભાવ=તેઓમાં મોટું અંતર હોવાને કારણે નિમિત્તને પામીને માન કષાય થઈ જાય એવા પ્રકારનો વસ્તુસ્વભાવ, વિમો જાણવો. (અહીં પ્રશ્ન થાય કે રાજા-મૃત્યાદિનો સ્વભાવ માની હોવા માત્રથી શું ? કે જેથી સામાયિક નહીં હોવા છતાં તેની વ્રતસ્થાપના કરાય છે? તેથી કહે છે –) નત્યંત મહંતં જ્યાં અંતર મોટું છે, (તવિષયક) નો વિરોહ-લોકમાં વિરોધ હોવાને કારણે (આ) ક્િai-અનિષ્ટફળવાળું છે. ગાથાર્થ : અથવા રાજા-બૃત્યાદિનો વસ્તુરવભાવ જાણવો. અહીં પ્રશ્ન થાય કે રાજા-ભૃત્યાદિનો સ્વભાવ માની હોવા માત્રથી શું ? કે જેથી સામાચિકનો પરિણામ ન હોય, તોપણ વ્રતસ્થાપના કરાય? તેથી કહે છે– જ્યાં અંતર મોટું છે, તદ્વિષયક લોકમાં વિરોધ હોવાને કારણે આ અનિષ્ટફળવાળું છે. ટીકાઃ ___ अथवा वस्तुस्वभावो विज्ञेयः अत्र प्रक्रमे राजप्रभृत्यादीनां (? राजभृत्यादीनां) प्रव्रजितानां, यत्राऽन्तरं महत्, तद्विषयं किमिति ? लोकविरोधात् कारणाद्, अनिष्टफलमेतदिति गाथार्थः ॥६३२॥ ટીકાર્ય : અથવા આ પ્રક્રમમાં વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત એવા સેવક, પુત્રાદિને વ્રતસ્થાપનાની અનુજ્ઞા નહીં આપનાર એવા અપ્રજ્ઞાપનીય રાજા, પિતાદિ શૈક્ષની વ્રતસ્થાપના કરવાના પ્રસંગમાં, પ્રજિત એવા રાજાભ્રત્યાદિનો વસ્તુસ્વભાવ જાણવો. જ્યાં મોટું અંતર છે, તેના વિષયવાળું આ=સામાયિકથી શૂન્ય એવા અપ્રજ્ઞાપનીય રાજા, પિતાદિની વ્રતસ્થાપના ન કરવી એ, અનિષ્ટફળવાળું છે, કેમ કે લોકમાં વિરોધરૂપ કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ 33 વ્રતસ્થાપનાવસ્તુકારે વાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત / ગાથા ૬૩૨ નોંધ: ટીકામાં રાકૃત્યાવીનાં છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે રોગમૃત્યાવીનાં હોવું જોઈએ, અને ત્યાં “માર' પદથી. રાજા-મંત્રી, રાજા-સાર્થવાહ, પિતા-પુત્ર, માતા-પુત્રી, રાણી-મંત્રીપત્ની વગેરેનું ગ્રહણ છે. ભાવાર્થ : અથવાથી ગ્રંથકાર વિકલ્પાંતર બતાવે છે અર્થાત્ અપ્રજ્ઞાપનીય જીવમાં સામાયિકનો પરિણામ નહીં હોવા છતાં આકર્ષો દ્વારા વેશને કારણે તે જીવમાં ફરી સામાયિકના પરિણામનો સંભવ છે, તેથી નિરતિશય ગુરુ તેની વ્રતસ્થાપના કરે છે. તે વાતમાં અન્ય વિકલ્પ બતાવવા માટે “અથવાથી કહે છે. રાજા-સેવકે સંસારથી વિરક્ત થઈને સાથે સંયમ ગ્રહણ કર્યું હોય અને સેવકે રાજા કરતાં શીધ્ર વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત કરી લીધી હોય અને સેવકની રાજા કરતાં પહેલાં વ્રતસ્થાપના કરવામાં આવે એ પ્રક્રમમાં રાજા-સેવકનો વસ્તુસ્વભાવ જાણવો. આશય એ છે કે રાજા અને સેવકે આત્મકલ્યાણ અર્થે સંયમ ગ્રહણ કર્યું હોય, અને કદાચ સાત્ત્વિક હોય તો દઢ યત્નપૂર્વક સમભાવમાં યત્ન પણ કરતા હોય; તોપણ તેઓ વીતરાગ નથી. આથી ભૂમિને પ્રાપ્ત એવા પોતાના સેવકને પહેલાં વ્રતસ્થાપના દ્વારા પોતાનાથી મોટો કરવામાં આવે, તે રાજાથી સહન થઈ શકે નહિ; કેમ કે અત્યાર સુધી રાજ સંસારમાં સર્વત્ર માન-સન્માન મેળવતો હતો, અને તે માનને છોડીને સંયમજીવનમાં આવ્યા પછી રત્નાધિક સાધુઓને વંદન પણ કરે છે; છતાં પોતાની સાથે પ્રવ્રજિત એવો પોતાનો સેવક પોતાનાથી મોટો થઈ જશે, એ નિમિત્તને પામીને રાજાને માન કષાયનો ઉદય થાય, અને પહેલાં વ્રતસ્થાપના કરવાથી સેવકને પણ “હું રાજા કરતાં મોટો છું' એવા પ્રકારનો માન કષાય થવાનો સંભવ છે. તેથી રાજા-નૃત્યમાં આવો વસ્તુસ્વભાવ છે. વળી, રાજા-સેવકમાં મહાન અંતર છે. તેના વિષયમાં માન કષાયના ઉદયવાળો આ રાજા ઉપસ્થાપના માટે અયોગ્ય છે, તેમ કહીને રાજાની વ્રતસ્થાપના ન કરવી, એ અનિષ્ટ ફળ છે; કેમ કે આટલા દોષમાત્રથી વ્રતસ્થાપના માટે રાજાને અયોગ્ય કહેવો, એ લોકમાં વિરુદ્ધ ગણાય. આશય એ છે કે ભૂમિને પ્રાપ્ત થયેલ સેવકને પોતાનાથી મોટો કરવારૂપ નિમિત્તને પામીને રાજા અપ્રજ્ઞાપનીય બને છે ત્યારે રાજામાં સામાયિકનો પરિણામ નથી, તોપણ સંસારનો સર્વ વૈભવ છોડીને સંયમની આરાધના કરવા તત્પર થયેલ રાજાના આટલા દોષમાત્રથી ગુરુ તેની વ્રતસ્થાપના ન કરે, અને તેનો ત્યાગ કરે, તો લોકોને લાગે કે જિનશાસન વિવેક વગરનું છે; આથી ધર્મનું ઘણું લાઘવ થાય, જે અનિષ્ટ ફળવાળું છે. તેથી તે અનિષ્ટ ફળના પરિહાર અર્થે અપ્રજ્ઞાપનીય અને સમભાવથી રહિત એવા પણ રાજામાં વ્રતોની ઉપસ્થાપના કરવામાં આવે છે. વિશેષાર્થ : ગાથા ૬૨૪-૬૨૫માં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે સામાયિકથી રહિત, અપ્રજ્ઞાપનીય એવા રાજા, પિતા વગેરેમાં પાંચ મહાવ્રતોની સ્થાપના કઈ રીતે કરાય? તે શંકાના સમાધાન માટે ત્રણ વિકલ્પો છે. તેમાંથી પ્રથમ વિકલ્પ દ્વારા ગાથા ૬૨૬-૬૨૭માં ગ્રંથકારે ઉત્તર આપ્યો કે વ્યવહારનયના મતે સંજવલન કષાયના ઉદયથી જીવનું સામાયિક અશુદ્ધ બને છે, તેથી અશુદ્ધ પણ સામાયિક હોવાથી અપ્રજ્ઞાપનીય એવા રાજામાં For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વ્રતસ્થાપનાવસ્તુક જેગો વાઈર' દ્વારા પેય દ્વાર “ઠિત | ગાથા ૨૨, ૨૩ થી ૩૦ વ્રતસ્થાપના થઈ શકે. આ કથન સંવલ કષાયના ઉદયથી અપ્રજ્ઞાપનીયતા પામેલ જીવોને આશ્રયીને જ છે, અન્ય જીવોને આશ્રયીને નથી. બીજા વિકલ્પ દ્વારા ગાથા ૬૨૮-૬૨૯-૬૩૦માં ગ્રંથકારે ખુલાસો કર્યો કે આકર્ષો દ્વારા સામાયિકથી પાત પામેલા જીવમાં વેશને કારણે ફરી સામાયિક પ્રગટ થવાની સંભાવના છે. તેથી નિરતિશય ગુરુ તેનો ત્યાગ કર્યા વગર તેની વ્રતોમાં ઉપસ્થાપના કરે છે. આ કથન આરાધકભાવથી સંયમ ગ્રહણ કર્યા પછી પણ માન કષાયના ઉદયથી સમભાવથી રહિત અને અપ્રજ્ઞાપનીય બન્યા હોય તેવા જીવોને આશ્રયીને છે; કેમ કે તેવા જીવોને સામાયિક પ્રત્યે રાગભાવ હોવાને કારણે વ્રતસ્થાપના કર્યા પછી તેઓ ફરી આકર્ષો દ્વારા સમભાવમાં આવે તેવો સંભવ છે. આથી તેવા જીવોના હિતાર્થે અપ્રજ્ઞાપનીય એવા રાજા, પિતાદિની વ્રતસ્થાપના કરાય છે. હવે ત્રીજા વિકલ્પ દ્વારા ગાથા ૬૩૨માં ગ્રંથકારે દર્શાવ્યું છે કે કેટલાક જીવો સંસારથી વિરક્ત હોવા છતાં પોતાનો સેવક મોટો થાય તેવા નિમિત્તને પામીને માનકષાયવાળા બને છે ત્યારે, અપ્રજ્ઞાપનીય એવા તેઓમાં સામાયિકનો પરિણામ હોતો નથી, છતાં તેઓ સંસારની લાલસાઓથી મુક્ત થઈને ધર્મમાં ઉદ્યતમતિવાળા હોય છે. આથી તેઓને અયોગ્ય માનીને ત્યાગ કરવામાં આવે તો લોકમાં જિનધર્મ અવિવેકી જણાય; કેમ કે રાજામાં સેવક જેવી તીવ્ર બુદ્ધિ નહીં હોવાથી રાજા સેવક સાથે ભૂમિને પ્રાપ્ત કરી શક્યો નહિ, એટલા માત્રથી રાજાને સેવક કરતાં નાનો બનાવી દેવો, અને રાજા તે સ્વીકારે નહિ એટલા માત્રથી રાજાને વ્રતો ન ઉચ્ચરાવતાં ઘરે મોકલવો, એ પ્રવૃત્તિ લોકમાં અવિવેકવાળી લાગે. જેથી લોક જિનશાસન પ્રત્યે હીનતાની બુદ્ધિ કરે, જે અનિષ્ટ ફળવાળું છે. આથી આ પ્રકારના અનિષ્ટ ફળના નિવારણાર્થે પૂ. ભદ્રબાહુસ્વામીએ આવા જીવોની પણ વ્રતસ્થાપના કરવાનું કહેલ છે. I૬૩રા અવતરણિકા: अतः परं वृद्धसम्प्रदायः । अह दो वि पियापुत्तजुगलगाणि तो इमो विही - અવતરણિકાઈઃ આનાથી પછી વૃદ્ધસંપ્રદાય છે. હવે બંને પણ પિતા-પુત્રનાં યુગલો સાથે પ્રવ્રજિત થયાં હોય તો આ વિધિ છે – ભાવાર્થ : સાથે પ્રવ્રજિત થયેલ એક પિતા અને એક પુત્રની વ્રતસ્થાપનાની મર્યાદા ગાથા ૬૨૨-૨૨૩માં બતાવી. એનાથી પછી સાથે પ્રવ્રજિત થયેલા બે પિતા અને બે પુત્રની વ્રતસ્થાપના વિષયક જ્ઞાનવૃદ્ધ પુરુષોની શું મર્યાદા છે, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકાર વૃદ્ધોનો સંપ્રદાય બતાવે છે – ગાથા : दो थेर खुड थेरे खुड्डग वोच्चत्थ मग्गणा होइ । रन्नो अमच्चमाई संजइमज्झे महादेवी ॥६३३॥ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વ્રતસ્થાપનાવતુકો વાતવ્યાન' દ્વાર / પેટા દ્વારઃ પતિ’ | ગાથા ૬૩૩ થી ૩૬ ટીકાઃ दो थेरा सपुत्ता समयं पव्वाविया, एवं 'दो थेर'त्ति दो वि थेरा पत्ता, ण ताव खुड्डुगा, थेरा उवट्ठावेयव्वा, 'खुड्डग' (?खुड्ड)त्ति दो खुड्डा पत्ता ण थेरा, एत्थ वि पण्णवणुवेहा तहेव, 'थेरे खुड्ग'त्ति दो थेरा खुड्डगो य एगो एत्थ उवट्ठावणा, अहवा दो खुड्डगा थेरो य एगो पत्तो, एगे थेरे अपावमाणम्मि एत्थ इमं गाहासुत्तं । નોંધ: મૂળ ગાથાના પ્રથમ પાદમાં “વૃદુ છે. તેનો અર્થ કરતાં ટીકામાં પ્રતીકરૂપે “વુડ્ડ' પદ મૂક્યું છે, તેને બદલે “વૃદુ હોય તેવું ભાસે છે. અન્વયાઈટીકાર્ય : રો .ઉલ્લાવિયા સપુત્ર એવા બે સ્થવિર=એક-એક પુત્ર સહિત બે પિતા, સાથે પ્રવ્રજિત થયા. તો થર્વવેચવ્યા આ રીતે બને પણ સ્થવિરો પ્રાપ્ત થાય=ઉપસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત થયા, ત્યાં સુધી ક્ષુલ્લકા=બે પુત્રો, પ્રાપ્ત ન થયા, ત્યારે તે બે સ્થવિરો વ્રતોમાં ઉપસ્થાપવા. gggg...તદેવ બે ક્ષુલ્લકા=બે પુત્રો, પ્રાપ્ત થયા=ઉપસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત થયા, સ્થવિરો ન થયા, તો અહીં પણ પ્રજ્ઞાપના અને ઉપેક્ષા તે રીતે જ છે અર્થાત્ ગાથા ૬૨૨-૬૨૩માં એક પિતા-એક પુત્ર વિષયક જે વ્યવસ્થા બતાવી તે રીતે જ બે પિતાને ગુરુ સમજાવે, અને પિતા રજા આપે તો બંને પુત્રોને વ્રતોમાં ઉપસ્થાપે, અને રજા ન આપે તો પાંચ-પાંચ દિવસના ત્યાગથી પંદર દિવસ સુધી બંને પુત્રોને ઉપસ્થાપ્યા વગરના રાખીને બંને પિતાને તૈયાર કરે. જો બંને પિતા સૂત્રાદિ વડે પ્રાપ્ત થાય તો સાથે બંને પિતા-બંને પુત્રોને વ્રતોમાં ઉપસ્થાપે અને પિતા પ્રાપ્ત ન થાય તો પંદર દિવસ પછી બંને પિતાની ઉપેક્ષા કરીને બંને પુત્રોની વ્રતસ્થાપના કરે, અથવા બંને પિતાનો માની સ્વભાવ હોવાથી પોતાની અનુજ્ઞા વગર પુત્રની ઉપસ્થાપના કરવારૂપ નિમિત્તને પામીને દીક્ષા છોડી દે અથવા ગુરુ કે પુત્ર પ્રત્યે દ્વેષ કરે તેમ હોય, તો બંને પિતા જ્યાં સુધી તૈયાર ન થાય, ત્યાં સુધી બંને પુત્રોને ઉપસ્થાપના કર્યા વગરના રાખીને બંને પિતા તૈયાર થાય, ત્યારે ચારેયની સાથે વ્રતોમાં ઉપસ્થાપના કરે, એ વાત પૂર્વની જેમ અહીં જાણવી. થેરેT-થેરે -૩વકુવા બે સ્થવિર અને એક ક્ષુલ્લક પ્રાપ્ત થાય તો એ ત્રણેયની અહીં=વ્રતોમાં, ઉપસ્થાપના કરે, અને અપ્રાપ્ત એવા એક પુત્રની પાછળથી ઉપસ્થાપના કરે. વોચ્ચસ્થ મUT હોડું વ્યત્યસ્તમાં=વિપરીતમાં, માર્ગણા=વિચારણા, થાય છે અર્થાતુ એક પિતા ઉપસ્થાપના માટે પ્રાપ્ત ન થયા હોય, અને એક પિતા, બે પુત્ર ઉપસ્થાપના માટે પ્રાપ્ત થઈ ગયા હોય, એવા પ્રસંગરૂપ વિપરીતમાં વિચારણા થાય છે. હવ....દિકુ અથવા બે પુત્રો અને એક પિતા ઉપસ્થાપના માટે પ્રાપ્ત થયા, એક પિતા અપ્રાપ્ત હોતે છતે, અહીં=શું કરવું એ વિષયમાં, આ આગળની ગાથામાં કહેવાય છે કે, ગાથાસૂત્ર છે – For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વતસ્થાપનાવસ્તકોમ્યો વાતવ્યાન' દ્વાર/પેટા હાર: “પકિત” | ગાથા ૬૩૩ થી ૩૬ ગાથા : दो पुत्तपिआ पत्ता एगस्स पुत्तो पत्तो न उ थेरो । गाहिओ सयं व विअरइ रायणिओ होउ एस वि ता ॥६३४॥ ટીકાઃ ___ पुव्वद्धं कण्ठ्यं, आयरिएण वसभेहिं वा पण्णवणं गाहिओ विअरइ सयं वा वियरइ ताहे खुड्डगो उवट्ठाविज्जउ, अणिच्छे रायदिटुंतपण्णवणा तहेव, इमो विसेसो-सो य अपत्तथेरो भण्णइ-एस ते पुत्तो परममेधावी पुत्तो(?पत्तो) उवट्ठाविज्जइ, जइ तुमं ण विसज्जेसि तो एए दो वि पियापुत्ता राइणिया भविस्संति, तं एयं विसज्जेहि, एस वि ता होउ एएसिं रातिणिउ त्ति, अओ परमणिच्छे तहेव विभासा। इयाणि पच्छद्धं-'रणो अमच्चाई 'त्ति राया अमच्चो य समगं पव्वाविया, जहा पियापुत्ता तहा असेसं भाणियव्वं, आदिग्गहणेणं सिट्ठिसत्थवाहाणं रण्णा सह भाणियव्वं, संजइमझे वि दोण्हं मायाधितीणं दोण्ह य मायाधितीजुवलयाणं महादेवीअमच्चीण य एवं चेव सव्वं भाणियव्वं ॥६३३/६३४॥ અન્વચાઈટીકાર્ય : ટો પુત્તપિ પત્તા=બે પુત્ર-પિતા વ્રતસ્થાપના માટે પ્રાપ્ત થયા. / પુત્તો પત્તો ર૩ થેરો એકનો પુત્ર વ્રતસ્થાપના માટે પ્રાપ્ત થયો, પરંતુ સ્થવિર પિતા, ન થયા. પુર્બદ્ધ ચં પૂર્વાર્ધ કંક્ય છે=આટલો પ્રસ્તુત ગાથાનો પૂર્વાર્ધ સહેલો છે. હવે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરતાં કહે છે – નહિ અર્થ a વિમરડું-પ્રજ્ઞાપના ગ્રહણ કરાવાયેલો અથવા સ્વયં અનુજ્ઞા આપે. માયરિણT. તદેવ એકનો પુત્ર પ્રાપ્ત હોય, પરંતુ પિતા પ્રાપ્ત ન હોય ત્યારે આચાર્ય વડે કે વૃષભો વડેeગીતાર્થો વડે, પ્રજ્ઞાપનાને ગ્રહણ કરાવાયેલો=સમજાવાયેલો પિતા, આપે-પુત્રની વ્રતસ્થાપના માટે અનુજ્ઞા આપે, અથવા સ્વયં આપે=આચાર્ય કે ગીતાર્થોની પ્રેરણા વગર સ્વયં અનુજ્ઞા આપે, તો ક્ષુલ્લક-પુત્ર, વ્રતોમાં ઉપસ્થાપવો. અનિચ્છામાં રાજાના દૃષ્ટાંતથી પ્રજ્ઞાપના તે રીતે જ અર્થાતુ પોતાનાથી પહેલાં પુત્રની ઉપસ્થાપના પિતા ઇચ્છે નહિ તો ગાથા ૬૨૨-૬૨૩માં બતાવ્યું તે રીતે જ રાજાના દષ્ટાંતથી ગુરુ પિતાને સમજાવે. રૂમો વિશેનો. ... વિન્નદિ આ વિશેષ છે પિતાને પૂર્વોક્ત દૃષ્ટાંતથી સમજાવવામાં આટલું વિશેષ છે-અને તે અપ્રાપ્ત સ્થવિર કહેવાય છે=વ્રતસ્થાપનાની ભૂમિને અપ્રાપ્ય એવા પિતા ગુરુ વડે કહેવાય છે – પરમ મેધાવી વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત એવો આ તારો પુત્ર વ્રતોમાં ઉપસ્થપાય છે, તું વિસર્જન કરીશ નહિ, તો આ બંને પણ પિતા-પુત્ર રાત્વિક થશે. તેથી તું આનેત્રુતારા પુત્રને, વિસર્જન કર. તા વિ રાશિ હો તેથી આ પણ રાત્વિક થાઓ. તા પણ વિપક્ષ રતિળિો હોય તેથી આ પણ–તારો પુત્ર પણ, આ બેમાં=બીજા પિતા-પુત્રમાં, રાત્વિક થાઓ. n International For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વતસ્થાપનાવસ્તુક/‘ખ્યો રાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત' / ગાથા ૬૩૩ થી ૩૬ ત્તિ' ગુરુના કથનની સમાપ્તિ અર્થક છે. મો..વિમાસ આનાથી પછી=પુત્રને વ્રતોમાં ઉપસ્થાપવા માટે ગુરુ પિતાને સમજાવે એનાથી પછી, અનિચ્છામાં પિતાની પુત્રને ઉપસ્થાપવાની અનિચ્છામાં, તે રીતે જ વિભાસા છે, અર્થાત્ ગાથા ૬૨૨૬૨૩માં એક પિતા-એક પુત્રની વ્રતસ્થાપના વિષયક પાંચ-પાંચ દિવસ રાહ જોવી વગેરે જે વિકલ્પો પાડ્યા, તે રીતે જ અહીં પણ વિકલ્પો જાણવા. for છિદ્ધ હવે પશ્ચાઈ=ગાથા ૬૩૩ ઉત્તરાર્ધ બતાવે છે – રન્નો મધ્યમા પો.સદ માળિયā રાજા અને અમાત્ય=મંત્રી, સાથે પ્રવ્રજિત થયા, જે રીતે પિતા-પુત્ર છે તે રીતે અશેષ કહેવું અર્થાત્ રાજા-મંત્રીની વ્રતસ્થાપનાની વિધિ જે રીતે પિતા-પુત્રની વ્રતસ્થાપનાની વિધિ કહી તે રીતે સંપૂર્ણ કહેવી. મમત્રા''માં વિ'ના ગ્રહણ દ્વારા રાજા સાથે શ્રેષ્ઠી અને સાર્થવાહનું કહેવું અર્થાત્ જેમ રાજા સાથે મંત્રીની વ્રતસ્થાપનાની વિધિ પિતા-પુત્રની જેમ જાણવાની છે, તેમ રાજા સાથે શ્રેષ્ઠી કે રાજા સાથે સાર્થવાહ પ્રવ્રજિત થયા હોય તો, તેઓની વ્રતસ્થાપનાની વિધિ પણ પિતા-પુત્રની જેમ જ જાણવી. સંગમ મહાવીર સંબડ્ડસિલ્વે માયિત્રં સંયતીની મધ્યમાં પણ બે માતા-પુત્રીનું કે બે માતા-પુત્રીના યુગલોનું કે મહાદેવી-અમાત્યનું=રાણી-મંત્રીપત્નીનું, આ રીતે જ સર્વ કહેવું અર્થાત્ એક માતા અને એક પુત્રી, અથવા બે માતા અને બે પુત્રી, અથવા મહાદેવી અને મંત્રીપત્ની સાથે પ્રવ્રુજિત થયા હોય તો, તેઓની વ્રતસ્થાપનાની વિધિ પિતા-પુત્રની બતાવી, એ રીતે જ સર્વ જાણવી. ગાથા : राया रायाणो वा दोण्णि वि सम पत्त दोसु पासेसु । ईसरसिट्ठिअमच्चे नियम घडा कुला दुवे खुड्डे ॥६३५॥ ટીકા : __ 'राया रायाणो 'त्ति एगो राया बितिओ रायराया समं पव्वइया, एत्थ वि जहा पियापुत्ताणं तहा दट्टव्वं, एएसिं जो अहिगयरो रायादि इअरंमि अमच्चाइए ओमे पत्ते उवट्ठाविज्जमाणे अपत्तियं करिज्ज पडिभज्जेज्ज वा दारुणसहावो वा उदुरुसिज्जा ताहे सो अपत्तो वि इयरेहि सममुवट्ठाविज्जइ, अहवा 'राय'त्ति जत्थ एगो राया जो अमच्चाइयाण सव्वेसिं रायणिओ कज्जइ, 'रायाणो 'त्ति जत्थ पुण दुप्पभितिरायाणो समं पव्वइया समं च पत्ता उवट्ठाविज्जंता समराइणिया कायव्व त्ति दोसु पासेसु ठविज्जंति, एसेवत्थो भण्णइ ॥६३५॥ અન્વચાઈટીકાર્ય રાયા રાયાળોરાયા...સમમુવBવિMફ એક રાજા, અને બીજો રાજરાજા=મોટા રાજવી, સાથે પ્રવ્રજિત થયા, અહીં પણ=રાજા અને રાજરાજાની વ્રતસ્થાપનાની વિધિમાં પણ, જેવી રીતે પિતા-પુત્રનું છે, તેવી રીતે જાણવું. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક | શેખ્યો રાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૩૩ થી ૬૩૬ હવે રાજરાજા=મોટો રાજવી, રાજા, મંત્રી, શ્રેષ્ઠી અને સાર્થવાહ : એ બધાએ સાથે પ્રવ્રજ્યા લીધી હોય, અને તેઓમાંથી મંત્રી આદિ નાનાએ વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત કરી લીધી હોય, પરંતુ રાજરાજા આદિ મોટા પ્રાપ્ત કરી શક્યા ન હોય, ત્યારે, પુત્ર ભૂમિથી પ્રાપ્ત થઈ ગયો હોય પરંતુ પિતા પ્રાપ્ત ન થયા હોય, તે વખતે કરવાની જે વિધિ પૂર્વમાં બતાવી, તેના કરતાં રાજરાજા આદિમાં કંઈક જુદી વિધિ છે, તે સ્પષ્ટ કરે છે ઇતર એવા મંત્રી આદિ પ્રાપ્ત થયેલા ઓમઃનાના, ઉપસ્થાપન કરાતે છતે આમનામાં=રાજા, રાજરાજા, મંત્રી વગેરેમાં, અધિકતર=મોટા, એવા જે રાજાદિ અપ્રીતિને કરે, અથવા વ્રતો ભાંગે, અથવા દારુણ સ્વભાવવાળા રોષે ભરાય, તો અપ્રાપ્ત પણ તે=વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત નહીં થયેલા પણ અપ્રીતિ આદિ કરનારા રાજાદિ, ઈતર સાથે વ્રતસ્થાપનાની ભૂમિથી પ્રાપ્ત થયેલા નાના મંત્રી આદિ સાથે, ઉપસ્થપાય છે. વા=હવા, મૂળગાથાના પ્રથમ પાદમાં રહેલ રાયા રાયા નો ઉપરમાં એક રીતે અર્થ બતાવ્યો, હવે રાયા રાયાનો નો જ “અથવાથી બીજી રીતે અર્થ બતાવે છે “ત્તિ...ક્લ, રાણા એટલે જ્યાં એક રાજા છે, જે અમાત્ય વગેરે સર્વમાં રાત્વિક–વ્રતસ્થાપના કાળમાં મોટો, કરાય છે. રોuિUT વિ સમ પત્ત તો પાસે અથવા બંને પણ સાથે પ્રાપ્ત થયે છતે બંને પાસામાં ઉપસ્થાપના માટે ઊભા રહે. “યા' ત્તિ ...વિનંતિ, રાખો એટલે વળી જ્યાં બે વગેરે રાજાઓ સાથે પ્રવજિત થયા હોય અને સાથે વ્રતસ્થાપનાને પ્રાપ્ત થયા હોય, તો ઉપસ્થાપિત કરાતા એવા તે રાજાઓ સમાન રાત્વિક કરવા યોગ્ય છે, એથી બે પડખે સ્થાપાય છે અર્થાત્ વ્રતસ્થાપનાકાળમાં તે બધા રાજાઓને ક્રમસર ઊભા ન રાખવા, પરંતુ એક રાજાને એક બાજુ અને બીજા રાજાને બીજી બાજુ ઊભા રાખીને ઉપસ્થાપના કરવી. સેવન્થો મJUહું આ જ અર્થ કહેવાય છે અર્થાત્ સાથે પ્રવ્રજિત થયેલા અને સાથે પ્રાપ્ત થયેલા બધા રાજાઓને સમાન રાત્વિક કરવા જોઈએ, એથી તે રાજાઓની વ્રતસ્થાપના કરતી વખતે બંને પાસામાં સ્થાપના કરવી એ જ અર્થ આગળની ગાથામાં કહે છે. જોકે વ્રતસ્થાપના વખતે સાથે પ્રવ્રજિત અને સાથે ભૂમિને પ્રાપ્ત થયેલા રાજાઓને સમરાત્વિક કરવા અર્થે ગુરુના બે પાસામાં સ્થાપન કરવા જોઈએ, એ અર્થ વક્ષ્યમાણ ગાથા ૬૩૬થી સાક્ષાત્ જણાતો નથી, આમ છતાં આ કથન સાથે સંલગ્ન એવું અન્ય પણ કથન ગાથા ૬૩૬માં કરેલ હોવાથી એ પણ જણાય જ છે કે સમરાત્વિક કરવાના હોય તે રાજાઓને ગુરુની બે બાજુમાં સ્થાપવા જોઈએ. આથી જ અહીં “આ જ અર્થ કહેવાય છે', એમ કહેલ છે. ગાથા : समयं तु अणेगेसुं पत्तेसुं अणभिओगमावलिया । एगदुहओ वि ठिआ समराइणिआ जहासन्नं ॥६३६॥ दारं ॥ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'વેમ્યો તથાનિ' દ્વાર/ પેટા દ્વાર : પડિત' | ગાથા ૩૩ થી ૩૬ S અન્વયાર્થ: સમર્થ તુવળી સાથે મળીનું પર્વોનું અનેક પ્રાપ્ત થયે છતે મrfમોમાં અનભિયોગ-આગ્રહ વગર, માવતિય આવલિકાથી શ્રેણિથી, વો વિકએક કે બે બાજુથી પણ =સ્થિત સામ-સામે ઊભા રહેલા, સમાજ=સમરાત્વિક થાય. (અને) નહીસન્ન યથાસન્ન=ક્રમસર ઊભેલામાં ગુરુની આસન્નતા પ્રમાણે ઊભેલા, (જયેષ્ઠ) થાય. ગાથાર્થ : વળી સાથે અનેક પ્રાપ્ત થયે છતે આગ્રહ વગર શ્રેણિથી એક કે બે બાજુથી પણ સામસામે ઊભા રહેલા સમાન રાત્નિક થાય, અને જે રીતે ગુરુની નજીક ઊભા હોય, તે જ્યેષ્ઠ થાય. ટીકાઃ ___ पुव्वं पियापुत्तादिसंबंधेण असंबद्धेसु बहुसु समगमुवट्ठाविज्जमाणेसु गुरुणा अण्णेण वा अभिओगो ण कायव्वो 'इओ ठाह'त्ति, एवमेगओ दुहओ वा ठाविएसु जो जहा गुरुस्स आसण्णो सो तहा जेट्ठो, उभयपासट्ठिया समा समरायणिया । ___ एवं दो ईसरा, दो सिट्ठी, दो अमच्चा, नियम त्ति दो वणिया, घड त्ति गोट्ठी [दो गोट्ठीओ] दो गोट्ठिया पव्वइया, दो महाकुलेहिंतो पव्वइया, सव्वे समा समप्पत्ता समराइणिया कायव्वा, एएसिं चेव पुव्वपत्तो पुव्वं चेव उवट्ठावेयव्वो त्ति वृद्धव्याख्या ॥६३६॥ નોંધ: ગાથા ૬૩૫ના ઉત્તરાર્ધમાં રહેલ ઘઉનો અર્થ ગાથા ૬૩૬ની વૃદ્ધવ્યાખ્યામાં નોટ્ટી કર્યો, ત્યારપછી તો જોદ્દો શબ્દ વધારાનો લાગે છે અને ગાથા ૬૩૫ના અંતે રહેલ કુવે પૂનો અર્થ ગાથા ૬૩૬ની વૃદ્ધવ્યાખ્યામાં કર્યો નથી, પરંતુ હોવો જોઈએ. પાઠશુદ્ધિ મળેલ નથી. * “કુદો વિ''માં “પિ'થી એ કહેવું છે કે વ્રતસ્થાપના વખતે સમરાત્વિક થવા માટે શૈક્ષો ક્યારેક એક બાજુથી રહેલા હોય તો ક્યારેક બંને બાજુથી પણ રહેલા હોય. ટીકાઈ: - પુષં.સમયાિયા પૂર્વે=સંયમ ગ્રહણ કરતાં પહેલાં, પિતા-પુત્રાદિના સંબંધ વડે અસંબદ્ધ એવા ઘણા સાથે ઉપસ્થાપન કરાતે છતે ગુરુ વડે કે અન્ય વડે “આ બાજુ ઊભો રહે” એ પ્રકારનો અભિયોગ=આગ્રહ, ન કરવો જોઈએ. આ રીતે એક બાજુથી કે બે બાજુથી સ્થપાયેલા શૈક્ષોમાં જે જેવી રીતે ગુરુની આસન્ન હોય, તે તેવી રીતે જ્યેષ્ઠ થાય સમ એવા ઉભય પાસમાં રહેલા=ગુરુની બંને પડખે સમાન રીતે રહેલા, સમરાત્વિક થાય. ઉત્થાન : ગાથા ૬૩૫ની ટીકાના અંતે કહેલ કે આ જ અર્થ કહેવાય છે, આથી એ અર્થને કહેવા જ ગાથા ૬૩૬ મૂકેલ છે, અને તેની ટીકા પુર્વાથી સમરાછાયા સુધીમાં પૂરી થાય છે, અને તે સાથે પૂર્વગાથાની ટીકાના For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ४० તસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૩૩ થી ૩૬ અંતે કહેલ કે આ જ અર્થ કહેવાય છે, તે અર્થ પણ કહેવાઈ જાય છે; હવે ગાથા ૬૩૫ના ઉત્તરાર્ધનો અર્થ કરે છેઅન્વયાર્થ/ટીકાર્યઃ ફૅસિફિકમર્ચે નિયમ પ ]ના કુવે ઘુ-પર્વ તોડવાવેથāો આ રીતે જે રીતે સાથે પ્રવ્રજિત અને સાથે પ્રાપ્ત થયેલ બે વગેરે રાજાઓને સમરાત્વિક કરવા જોઈએ એ રીતે, બે ઈશ્વર=ઐશ્વર્યવાળા, બે શ્રેષ્ઠી, બે અમાત્ય=બે મંત્રી, નિયમ એટલે બે વાણિયા, ઘડ એટલે ગોષ્ટી, બે ગોઠિયા=બે મિત્રો, પ્રવ્રજિત થયા; બે મહાકુલોમાંથી=મોટાં કુળોમાંથી, પ્રવ્રજિત થયા; (બે ક્ષુલ્લક પ્રવ્રજિત થયા) સમાન એવા સર્વ સમ પ્રાપ્ત થયા=બે ઈશ્વરાદિ બધા વ્રતસ્થાપનાની ભૂમિને સાથે પ્રાપ્ત થયા હોય, તો સમાન રાત્વિક કરવા જોઈએ, અને આમનામાં જ=બે ઈશ્વર કે બે મંત્રી કે બે શ્રેષ્ઠી વગેરે બબ્બેના યુગલોમાં જ, પૂર્વમાં પ્રાપ્ત થયેલો પૂર્વે જ=પહેલાં જ, વ્રતોમાં ઉપસ્થાપવો. ત્તિ વૃદ્ધા રહ્યા એ પ્રમાણે વૃદ્ધોની વ્યાખ્યા છે. ભાવાર્થ : ગાથા ૬૨૨-૬૨૩માં પિતા-પુત્ર સાથે દીક્ષા લે અને વ્રતસ્થાપના માટે સાથે પ્રાપ્ત ન થઈ શકે ત્યારે કરવા યોગ્ય વિધિની વિચારણા કરી. હવે બે પિતા અને બે પુત્ર સાથે દીક્ષા લે, ત્યારે કરવા યોગ્ય વિધિની વિચારણા કરે છે ત્યાં બે પિતા અને એક પુત્ર વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત હોય તો તેઓની વિધિ પૂર્વની વિધિ જેવી જ છે, પરંતુ જ્યારે બે પુત્ર અને એક પિતા વ્રતસ્થાપના માટે તૈયાર થયા હોય અને એક પિતા તૈયાર ન થયા હોય, તે વખતે તૈયાર નહીં થયેલા પિતાને સમજાવવાની વિશેષ વિધિ આ પ્રમાણે છે – વ્રતસ્થાપના માટે અપ્રાપ્ત પિતાને ગીતાર્થ ગુરુ સમજાવે કે તમારો પુત્ર પરમ મેધાવી હોવાથી વ્રતસ્થાપના માટે પ્રાપ્ત થયો છે, માટે જો તમે રજા આપો તો એની વ્રતોમાં ઉપસ્થાપના કરીએ; કેમ કે જો તમે રજા નહીં આપો તો બીજા પિતા-પુત્ર કરતાં તમારો પુત્ર નાનો થશે, અને રજા આપશો તો બીજા પિતા-પુત્ર કરતાં તમારો પુત્ર જયેષ્ઠ પર્યાયવાળો થશે, જેમાં તમારું જ ગૌરવ છે. આ રીતે એક પિતા-પુત્રની અને બે પિતા-પુત્રની વ્રતસ્થાપનાની વિધિ બતાવ્યા બાદ રાજા-મંત્રી, રાજાશ્રેષ્ઠી કે રાજા-સાર્થવાહની વ્રતસ્થાપનાની વિધિ પિતા-પુત્ર જેવી જ છે; તેમ જ સાધ્વીમાં પણ માતા-પુત્રી કે રાજરાણી-મંત્રી પત્નીની વ્રતસ્થાપનાની સર્વ વિધિ પિતા-પુત્રની જેમ જ છે. વળી, રાજા અને રાજરાજી=મોટા રાજા, એ બંને સાથે દીક્ષિત થયા હોય અને સાથે વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત કરી લીધી હોય, તો તેઓને પણ ગુરુ પિતા-પુત્રની જેમ સાથે જ વ્રતોમાં ઉપસ્થાપે. વળી રાજા, રાજરાજા, મંત્રી, શ્રેષ્ઠી અને સાર્થવાહ, આ બધાએ સાથે દીક્ષા લીધી હોય અને તેમાં મંત્રી વગેરે નાના શૈક્ષોએ ભૂમિને પ્રાપ્ત કરી લીધી હોય, પરંતુ રાજા વગેરે મોટા શૈક્ષો ભૂમિને પ્રાપ્ત ન કરી શક્યા હોય, ત્યારે જો રાજાદિ કરતાં નાના એવા ભૂમિને પ્રાપ્ત થયેલ મંત્રી વગેરેની ઉપસ્થાપના કરવાથી મંત્રી વગેરેથી મોટા એવા રાજા કે રાજરાજાને ગુરુ ઉપર કે મંત્રી વગેરે ઉપર અપ્રીતિ થાય, અથવા તો તે લીધેલ દીક્ષા છોડી દે, અથવા તો દારુણ સ્વભાવવાળા રાજા અને રાજરાજા ક્રોધે ભરાય, તો તેવા સંયોગોમાં સૂત્રાધ્યયનાદિથી અપ્રાપ્ત હોવા છતાં પણ રાજા અને રાજરાજાની મંત્રી આદિ સાથે ગીતાર્થ આચાર્ય સ્થાપના કરે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકા‘એગ્રો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત-કથિત’ / ગાથા ૬૩૩ થી ૩૦, ૬૩૦ ૪૧ આવા પ્રકારની ઉપસ્થાપનાકાળની વિવેકવાળી વિધિ પૂ.ભદ્રબાહસ્વામી આદિએ આરાધક જીવોના આત્મકલ્યાણ અર્થે બતાવી છે, જેથી નાનાં નિમિત્તો પામીને શૈક્ષ રોષિત થઈને દીક્ષા છોડવા દ્વારા કે ગુરુ આદિ પર અપ્રીતિ કરવા દ્વારા દુર્લભબોધિ ન થાય અને પોતાનો યત્કિંચિત્ પ્રકૃતિદોષ દૂર કરી શકે. વળી, વ્રતસ્થાપનાની ભૂમિને સર્વ શૈક્ષો સાથે પ્રાપ્ત થયા હોય અને તેઓમાં રાજા એક જ હોય, તો મંત્રી આદિ સર્વમાં રાજાને રાત્વિક કરવો, પરંતુ બધાને સરખા કરવા નહિ; અને બે વગેરે રાજાઓ સાથે પ્રવ્રજિત અને સાથે પ્રાપ્ત થયેલ હોય તો વ્રતઆરોપણકાળમાં કોઈને નાના-મોટા કરવા નહિ, પરંતુ સર્વ રાજાઓને ગુરુની બે બાજુ ઊભા રાખીને વ્રતો ઉચ્ચરાવવાં, જેથી બધા રાજાઓ સમાન રાત્વિક થાય. વળી પિતા-પુત્રાદિના સંબંધથી નહીં બંધાયેલ એવા ઘણા શૈક્ષો ઉપસ્થાપનાની ભૂમિને સાથે પ્રાપ્ત થયેલ હોય, તો તેઓમાં પિતા-પુત્ર વગેરે જેવો કોઈ વિશેષ સંબંધ નહીં હોવાથી તેઓને કોઈ સૂચન વગર ક્રમસર ઊભા રાખીને વ્રતો ઉચ્ચરાવે, જેથી તેઓમાં ગુરુની નજીક ઊભો રહેલો શૈક્ષ અન્ય શૈક્ષોમાં રત્નાધિક થાય, અને ગુરુથી દૂર-દૂરતર ઊભા રહેલા શૈક્ષો ગુરુની નજીક ઊભા રહેલા શૈક્ષો કરતાં પર્યાયમાં કનિષ્ઠ થતા જાય, અને ગુરુની બંને બાજુ સામ-સામા ઊભા રહીને વ્રતો ઉચ્ચરનારા શૈક્ષો સમાન રાત્વિક થાય, આ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે. એ સિવાય બે ઐશ્વર્યવાળા, બે શ્રેષ્ઠી, બે વાણિયા, બે ગોઠિયા, બે મોટાં કુળોવાળા અને બે નાના છોકરાઓ વ્રતસ્થાપનાની ભૂમિને સાથે જ પ્રાપ્ત થયા હોય, તો તે સર્વમાંથી કોઈને નાના-મોટા ન કરવા, પરંતુ ઈશ્વરાદિ બધા શૈક્ષોને સમાન રાત્વિક કરવા; છતાં આ બધામાંથી પણ જે શૈક્ષો પહેલાં પ્રાપ્ત થયા હોય, તેઓની પહેલાં જ ઉપસ્થાપના કરવી; જેથી પહેલા પ્રાપ્ત થયેલ શૈક્ષો રત્નાધિક થાય. આ પ્રકારનો ગાથા ૬૩૩થી ૬૩૬નો સંક્ષેપાર્થ છે. ૬૩૩/૬૩૪/૬૩૫/૬૩૬ll અવતરણિકા : __ एवं व्यतिरेकतोऽप्राप्तविधिरुक्तः, साम्प्रतमकथनविधिमाह - અવતરણિકાઈ: આ રીતે=ગાથા ૬૨૧થી ૬૩૬માં દર્શાવ્યું એ રીતે, વ્યતિરેકથી અપ્રાપ્તવિધિ કહેવાઈ. હવે અકથનવિધિને કહે છે – ભાવાર્થ : ગાથા ૬૨૧થી ૬૩૬ સુધીમાં દીક્ષા ગ્રહણ કર્યા બાદ શસ્ત્રપરિજ્ઞા આદિ ઉચિત સૂત્ર ભણવા દ્વારા પર્યાયથી વ્રતસ્થાપનાને યોગ્ય પ્રાપ્ત ન હોય તેવા રાજા-પિતાદિ શૈક્ષોમાં વ્રતોની ઉપસ્થાપના ન કરવી, એ રૂપ વ્યતિરેકથી અપ્રાપ્તવિધિ કહેવાઈ. હવે ઉચિત સૂત્રથી પ્રાપ્ત પણ શૈક્ષોને સૂત્રના છકાયાદિરૂપ અર્થનું કથન ન કર્યું હોય તો તેઓની વ્રતસ્થાપના ન કરવી, એ રૂપ વ્યતિરેકથી અકથનવિધિને કહે છે – * અહીં પ્રાપ્તવિધિ અને માથવિધિ: એ બંનેની સાથે “વ્યતિરેક" શબ્દનું જોડાણ છે, અને વ્યતિરેક એટલે વ્રતસ્થાપના કરવાનો અભાવ. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વ્રતસ્થાપનાવસ્તુકાયેગ્યો વાતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “કથિત’ | ગાથા ૩૦ ગાથા : अकहित्ता कायवए जहाणुरूवं तु हेउणातेहिं । अणभिगयतदत्थं वाऽपरिच्छिउं नो उवट्ठावे ॥६३७॥ અન્વચાઈ: દેવIQર્દિ-હેતુ અને જ્ઞાત વડે=દષ્ટાંત વડે, નહાપુરૂવંતુ યથાનુરૂપ જ શ્રોતાને અનુરૂપ જ, વાવ-કાય અને વ્રતોને (અર્થથી) મદિન=નહીં કહીને, વાઅને (અર્થથી કહેવાય છતે પણ) મurfમાયતઘંટ અનધિગત તદર્થવાળાને=નહીં જણાયેલા કાર્યો અને વ્રતોના અર્થવાળા શૈક્ષને, અને (કાય-વ્રતોના અર્થો જણાયે છતે પણ) સપરિછિ પરીક્ષા નહીં કરીને (શિષ્યને વ્રતોમાં) નો ૩વઠ્ઠાવે ઉપસ્થાપે નહીં. * “તુ' કાર અર્થક છે અને “રા' ર કાર અર્થક છે. ગાથાર્થ : હેતુ અને દૃષ્ટાંત વડે શ્રોતાને અનુરૂપ જ પૃથ્વી આદિ છ કાચને અને પ્રાણાતિપાત વિરમણાદિ છ વ્રતોને અર્થથી નહીં કહીને, અને અર્થથી કહેવાય છતે પણ અનધિગત છ કાચના અને છ વ્રતોના અર્થવાળાને, અને છ કાયના અને છ વ્રતોના અર્થો જાણવા છતાં પણ પરીક્ષા કર્યા વગર, તે શિષ્યને વતોમાં ઉપસ્થાપે નહીં. ટીકાઃ अकथयित्वा अर्थतः कायव्रतानि यथानुरूपमेव श्रोत्रपेक्षया हेतुज्ञाताभ्यां, ज्ञातम्-उदाहरणम्, अनधिगततदर्थं वेति कथितेऽपि सत्यनवगतकायव्रतार्थं च, अपरीक्ष्याऽधिगतेऽपि नोपस्थापयेद् દ્રષ્યિતિ થાર્થ: દારૂા. ટીકાર્ય : શ્રોતાની અપેક્ષા વડે યથા અનુરૂપ જ હેતુ અને જ્ઞાતિ દ્વારા કાર્યો અને વ્રતોને અર્થથી નહીં કહીને, અને કહેવાય છતે પણ છ કાય અને છ વ્રતો અર્થથી કહેવાય છતે પણ, અનધિગત તદર્થવાળાને=અનવગત કાય અને વ્રતોના અર્થવાળાને, અધિગત હોતે છતે પણ છ કાય અને છ વ્રતોના અર્થો શેક્ષને અવગત હોતે છતે પણ, પરીક્ષા નહીં કરીને શેક્ષને વ્રતોમાં ઉપસ્થાપવો જોઈએ નહીં. જ્ઞાત એટલે ઉદાહરણ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવ્યા પછી નવદીક્ષિત સાધુને ઉચિત તપ કરાવવા દ્વારા શસ્ત્રપરિજ્ઞાદિ ઉચિત સૂત્રો ભણાવવામાં આવે છે, અને શૈક્ષ તે સૂત્રો ભણી લે, ત્યારબાદ ગુરુ તેને તે સૂત્રના અર્થો સમજાવે છે, જેમાં પૃથ્વીકાયાદિ ષકાયનું અને અહિંસા આદિ વ્રતોનું વર્ણન છે; અને તે વર્ણન ગુરુ શ્રોતાની અપેક્ષાએ શ્રોતાની શક્તિને અનુરૂપ જ હેતુ અને દષ્ટાંત જણાવવા દ્વારા કરે છે, જે વર્ણન શિષ્ય પાસે કર્યા વગર શિષ્યની વ્રતસ્થાપના કરાય નહિ. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૬૩૦-૬૩૮ ૪૩ વળી, ગુરુએ શિષ્યને સૂત્રના અર્થો સમજાવ્યા હોય, પરંતુ મંદબુદ્ધિવાળો શિષ્ય તે પકાયના અને વ્રતોના અર્થોને સમજી શક્યો ન હોય, તોપણ તે શિષ્યની ઉપસ્થાપના કરાય નહિ. કદાચ ગુરુએ કહેલ સૂત્રના અર્થોનો શિષ્યને યથાર્થ બોધ થઈ ગયો હોય, પરંતુ ગુરુએ, “આ શિષ્ય મારા કહેલા અર્થોને પ્રવૃત્તિમાં સમ્યમ્ યોજી શકે છે કે નહિ ?” તેનો નિર્ણય કરવા અર્થે પરીક્ષા ન કરી હોય, તોપણ તે શિષ્યની વ્રતોમાં ઉપસ્થાપના કરાય નહિ. ૧૬૩૭ અવતરણિકા: एतदेव भावयति - અવતરણિતાર્થ : આને જ ભાવન કરે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે શ્રોતાને અનુરૂપ જ હેતુ અને દૃષ્ટાંત દ્વારા છ કાય અને છ વ્રતોને સમજાવવાં જોઈએ. તેથી હવે હેતુ અને દાંતથી છ કાય અને છ વ્રતોનું જ ગાથા ૬૬૨ સુધી ગ્રંથકાર ભાવન કરે છે – ગાથા : एगिदियाइ काया तेसिं सेसिंदिआणऽभावे वि । बहिराईण व णेअं सोत्ताइगमे वि जीवत्तं ॥६३८॥ અન્વયાર્થ: વિયારૂ =એકેન્દ્રિયાદિ કાયો છે=જીવો છે. (અહીં શંકા થાય કે એકેંદ્રિયોને કાય કઈ રીતે કહી શકાય? તેથી કહે છે–) સત્તા અને વિશ્રોત્રાદિના વિગમમાં પણ વદરાડું, વકબધિરાદિની જેમ સિંદ્રિસાડમાવે વિશેષ ઇન્દ્રિયોના અભાવમાં પણ તે તેઓનું એકેન્દ્રિયોનું, ગીવરંજીવત્વ મં=જાણવું. ગાથાર્થ : એકેન્દ્રિયાદિ જીવો છે. અહીં શંકા થાય કે એકેંદ્રિયોને જીવ કઈ રીતે કહી શકાય? તેથી કહે છે કે શ્રોત્રાદિના વિગમમાં પણ બધિરાદિની જેમ શેષ ઇન્દ્રિયોના અભાવમાં પણ એકેન્દ્રિયોનું જીવત્વ જાણવું. ટીકા : एकेन्द्रियादयः कायाः, तेषां स्पर्शनभाव एव शेषेन्द्रियाणां-रसनादीनामभावेऽपि बधिरादीनामिव ज्ञेयम्, आदिशब्दादन्धादिपरिग्रहः, श्रोत्रादिविगमेऽपि जीवत्वं तथाकर्मविपाकादिति गाथार्थः ॥६३८॥ ટીકાર્ય : એકેન્દ્રિય આદિ કાયો છે=જીવનિકાય છે. તેવા પ્રકારના કર્મના વિપાકથી શ્રોત્રાદિનો વિગમ હોતે છતે પણ=શ્રોત્રેન્દ્રિય વગેરે નહીં હોતે છતે પણ, બધિરાદિની જેમ=બહેરા વગેરે મનુષ્યોમાં જેમ જીવત્વ છે તેમ, રસન આદિ શેષ ઇન્દ્રિયોનો અભાવ હોતે છતે પણ તેઓને એકેન્દ્રિયાદિ જીવોને, સ્પર્શનનો ભાવ જ છે=સ્પર્શનેન્દ્રિયનો સદ્ભાવ જ છે. તેથી જીવત જાણવું એકેન્દ્રિયોમાં જીવત જાણવું. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વ્રતસ્થાપનાવસ્તુક/લેખ્યો રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૩૮, ૬૩૯ થી ૪૪૧ મારિ શબ્દથી અંધાદિનો પરિગ્રહ છે અર્થાતુ“વધિઓમાં મારિ શબ્દથી આંધળા વગેરે મનુષ્યોનો પરિગ્રહ છે, અને “શ્રોત્રારિ''માં મારિ' પદથી ચક્ષુરાદિ ઇન્દ્રિયોનું ગ્રહણ છે. રૂતિ ગાથાર્થ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ છ જવનિકાયની પ્રાપ્તિ છે. તેમાંથી એકેન્દ્રિયમાં સચેતનત્વની સિદ્ધિ કરવા અર્થે ગ્રંથકાર યુક્તિ આપે છે – જેવી રીતે તે પ્રકારના કર્મવિપાકના ઉદયથી શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો વિગમ હોવા છતાં પણ બધિરાદિ મનુષ્યોમાં જીવત્વ છે, તેવી જ રીતે રસના વગેરે ચાર ઇન્દ્રિયોનો અભાવ હોવા છતાં પણ એકેન્દ્રિયમાં સ્પર્શનરૂપ એક ઇન્દ્રિયનો સદ્ભાવ છે, તેથી એકેન્દ્રિયમાં જીવત્વ છે. વળી, બહેરા, આંધળા મનુષ્યોને બહેરા, આંધળા થવાને અનુકૂળ કર્મવિપાક હોવાથી તે તે દ્રવ્યેન્દ્રિયનો અભાવ છે, છતાં તેઓમાં જીવત્વ પ્રત્યક્ષસિદ્ધ છે. આ દૃષ્ટાંતથી ગ્રંથકારને જણાવવું છે કે એકેન્દ્રિયમાં પણ તેવા પ્રકારના કર્મોદયને કારણે શ્રોત્રાદિ ચાર ઇન્દ્રિયોનો અભાવ છે, તોપણ તેઓમાં સ્પર્શેન્દ્રિયનો ભાવ હોવાથી જીવત્વ છે. પૂર્વગાથામાં કહેલ કે હેતુ અને દાંત દ્વારા કાય-વ્રતો નહીં કહીને શૈક્ષની વ્રતસ્થાપના કરવી જોઈએ નહિ, તેથી પ્રસ્તુત ગાથામાં પૃથ્વી આદિ પાંચ કાયરૂપ એકેન્દ્રિયમાં જીવત્વની સિદ્ધિ કરવા માટે “રસનાલીનાં mક્રિયા સમાવેfપર્શનમાવવ' એ પ્રકારના હેતુ દ્વારા અને શ્રોત્રવિવિખેડપિ વધરવીનામવ' એ પ્રકારના દૃષ્ટાંત દ્વારા પ્રક્રિયા થા.' એ પ્રકારનું અનુમાન કરેલ છે. I૬૩૮ અવતરણિકા : તથા ૨ – અવતરણિતાર્થ પૂર્વગાથામાં હેતુ અને દૃષ્ટાંતથી એકેન્દ્રિયમાં જીવત્વ સ્થાપન કર્યું. હવે ચઉરિન્દ્રિયથી માંડીને એકેન્દ્રિય સુધીમાં જીવત્વ દઢ કરવા માટે ગાથા ૬૩૯-૬૪)માં તર્ક બતાવે છે – અને તે રીતે – ગાથા : जइ णाम कम्मपरिणइवसेण बहिरस्स सोअमावरिअं। तयभावा सेसिंदिअभावे सो किं नु अज्जीवो ? ॥६३९॥ અન્વયાર્થ: નરેંજ મેપરિવણે કર્મની પરિણતિના વશથી વદ-બધિરનું–બહેરા મનુષ્યનું, સોગંશ્રોત્ર શ્રોત્રેન્દ્રિય, વરિdi-આવૃત છે, (તો) તયમીવ તેના=શ્રોત્રેન્દ્રિયનો, અભાવ હોવાથી સિં૩િમાવેશેષ ઇન્દ્રિયોના ભાવમાં નુ ખરેખર વિં=શું તો આ=બધિર મનુષ્ય, સન્નીવો ?–અજીવ છે? For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક વેચ્યો વાતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “કથિત’ | ગાથા ૬૩૯ થી ૪૪૧ ૪૫ * “ામ' પદ વાક્યાલંકારમાં છે. * “' વિતર્ક અર્થમાં છે. ગાથાર્થ : જે કર્મની પરિણતિના વશથી બહેરા મનુષ્યની શ્રોત્રેન્દ્રિય આવૃત છે, તો શ્રોત્રેન્દ્રિયનો અભાવ હોવાથી શેષ ઇન્દ્રિયોના ભાવમાં શું ખરેખર બહેરો માણસ અજીવ છે? અર્થાત્ જીવ જ છે. ટીકા? ___ यदि नाम कर्मपरिणतिवशेन बधिरस्य जन्तोः श्रोत्रमावृत्तं, तदभावात्-श्रोत्राभावात् शेषेन्द्रियभावे सति असौ-बधिरः किं नु अजीव: ? जीव एवेति गाथार्थः ॥६३९॥ ટીકાર્ય જો કર્મપરિણતિના વશથી બધિર જંતુની=બહેરા જીવની, શ્રોત્રેન્દ્રિય આવૃત છે=ઢંકાયેલ છે, તો તેનો અભાવ હોવાથી=શ્રોત્રેન્દ્રિયનો અભાવ હોવાથી, શેષ ઇન્દ્રિયોનો ભાવ હોતે છતે, આ=બહેરો, ખરેખર શું અજીવ છે? અર્થાત્ જીવ જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : તથા - અવતરણિકાW: પૂર્વગાથામાં તર્કથી જણાવ્યું કે શ્રોત્રેન્દ્રિયનો અભાવ હોવા છતાં બહેરામાં જીવત્વ છે. હવે કોઈક મનુષ્ય બહેરો, આંધળો અને ઘાણ-રસન ઇન્દ્રિયથી હણાયેલો હોય, તોપણ તેનામાં જીવત્વ છે, તે તર્કથી બતાવવા તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : बहिरस्स य अंधस्स य उवहयघाणरसणस्स एमेव । सइ एगंमि वि फासे जीवत्तं हंत ! किमजुत्तं ? ॥६४०॥ અન્વયાર્થ: મેવ આ જ રીતે પૂર્વગાથામાં જે રીતે બધિરનું જીવત્વ બતાવ્યું એ જ રીતે, ૩વદયાપારસUસ ઉપહત ધ્રાણેન્દ્રિય અને રસનેન્દ્રિયવાળા, વહિર ય ગ્રંથસ યુકબધિરને અને અંધને અifમ વિ શાસે સરૂએક પણ સ્પર્શનેન્દ્રિય હોતે છતે નવાં જીવત્વ લિમનુાં શું અયુક્ત છે ? ગાથાર્થ : પૂર્વગાથામાં જે પ્રમાણે બધિરનું જીવત્વ બતાવ્યું, એ જ પ્રમાણે ઉપહત ધ્રાણેદ્રિય અને રસનેંદ્રિયવાળા બધિરને અને અંધને એક પણ સ્પર્શનેન્દ્રિય હોતે છતે જીવત્વ શું અયુક્ત છે ? અર્થાત્ અયુક્ત, નથી જ. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વ્રતસ્થાપનાવતુક |ો રાતવ્યાન' દ્વાર / પેટા દ્વારઃ ‘કવિત’ | ગાથા ૬૩૯ થી ૪૪૧ ટીકા : बधिरस्य चाऽन्धस्य च, किंविशिष्टस्येत्याह-उपहतघ्राणरसनस्य, एवमेव यथा बधिरस्य, सत्येकस्मिन्नपि स्पर्शने जीवत्वं हन्त ! किमयुक्तम् ?, हन्त ! सम्प्रेषणे, नैवाऽयुक्तमिति गाथार्थः ॥६४०॥ । * “મિત્રપિ'માં પિ' દ્વારા એ જણાવવું છે કે બે વગેરે ઇન્દ્રિય હોય, તો તો જીવત અયુક્ત નથી, પરંતુ એક પણ ઇન્દ્રિય હોતે છતે જીવત અયુક્ત નથી જ. ટીકાર્ય : જે રીતે બધિરનું છે એ રીતે જ પૂર્વગાથામાં જે રીતે બધિરનું જીવત્વ બતાવ્યું એ રીતે જ, કેવા વિશિષ્ટ? એથી કહે છે- ઉપહત ઘાણ અને રસનવાળા એવા બધિરને અને અંધને એક પણ સ્પર્શન ઇન્દ્રિય હોતે છતે જીવત્વ શું અયુક્ત છે? અર્થાત્ અયુક્ત નથી જ. ફક્ત સંપ્રેષણમાં છે શું અયુક્ત છે? એવા પ્રશ્નમાં ગ્રંથકારે વિધાન કર્યું કે અયુક્ત નથી જ, તે દત્ત' અવ્યય દર્શાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : एएणं नाएणं चउरिदिअमाइओऽवगंतव्वा । एगिदिअपज्जंता जीवा पच्छाणुपुव्वीए ॥६४१॥ અન્ડયા : પછીણુપુથ્વીપુ=પશ્ચાનુપૂર્વીથી પણvi ના આ જ્ઞાત વડે-પૂર્વની બે ગાથામાં ઉપયત પ્રાણ-રસનવાળા બધિર અને અંધનું દૃષ્ટાંત બતાવ્યું એ દૃષ્ટાંત વડે, રિ૩િમો ચઉરિન્દ્રિયની આદિ છે જેમને એવા વિનંત એકેન્દ્રિય છે પર્વતમાં જેમને એવા નવા જીવો અવાંતર્થી જાણવા. ગાથાર્થ : પશ્ચાનુપૂર્વીથી પૂર્વની બે ગાથામાં ઉપયત ઘાણ-રસનવાળા બધિર અને અંધનું દાંત બતાવ્યું, એના વડે ચઉરિન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના જીવો જાણવા. ટીકાઃ ___ एतेन ज्ञातेन उदाहरणेन चतुरिन्द्रियादयोऽवगन्तव्याः एकेन्द्रियपर्यन्ता जीवाः पश्चानुपूर्व्या चतुरिन्द्रियादिलक्षणयेति गाथार्थः ॥६४१॥ ટીકાર્ય : ચઉરિજિયાદિના લક્ષણવાળી પશ્ચાનુપૂર્વીથી આ પૂર્વની બે ગાથામાં બતાવ્યું કે, જ્ઞાત વડે ઉદાહરણ | તો Oા પા શાખા પs પડે, ચોરોષનો ભોગ ૧પોઝ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવતુકો વાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૩૯ થી ૪૪૧, ૬૪૨-૬૪૩ ૪૦ ભાવાર્થ: ગ્રંથકારે ગાથા ૬૩૯માં તર્ક દ્વારા બધિરમાં જીવત્વ બતાવ્યું, અને ગાથા ૬૪૦માં સ્થાપન કર્યું કે જેની ધ્રાણેન્દ્રિય અને રસનેન્દ્રિયની શક્તિ હણાઈ ગઈ છે, તેવા બહેરા અને આંધળા માણસમાં એક માત્ર સ્પર્શનેન્દ્રિય હોવા છતાં જીવત્વ છે. ત્યાર પછી ગાથા ૬૪૧માં કહે છે કે આ બંને દષ્ટાંત દ્વારા ચઉરિન્દ્રિયથી માંડીને એકેન્દ્રિય સુધીના જીવોમાં પાનુપૂર્વીથી જીવત્વ સાધવું અર્થાત્ ગાથા ૬૩૯માં બતાવેલ બધિરના દષ્ટાંતથી ચઉરિન્દ્રિયમાં જીવત્વ સાધવું, ગાથા ૬૪૦માં આપેલ બધિર એવા અંધના દષ્ટાંતથી તે ઇન્દ્રિયમાં જીવત્વ સ્થાપવું, તથા જેની ઘ્રાણેન્દ્રિયની શક્તિ હણાઈ ગઈ છે તેવા બધિર અને અંધના ઉદાહરણથી બેઇન્દ્રિયમાં જીવત્વ સાધવું અને જેની નાક અને જીભની શક્તિ આવૃત થઈ ગઈ હોય તેવા બહેરા અને આંધળા મનુષ્યમાં પણ જેમ સ્પર્શ રૂપ એક ઇન્દ્રિય હોવાથી જીવત્વ છે, તેમ એકેન્દ્રિયમાં પણ સ્પર્શનેન્દ્રિયનો સદ્ભાવ હોવાને કારણે જીવત્વ છે, એ પ્રમાણે જાણવું. વિશેષાર્થ : ગાથા ૬૩૯-૬૪૦માં કરેલ તર્ક ગાથા ૬૩૮માં આપેલ અનુમાનના હેતુને દઢ કરવા માટે નથી, પરંતુ ચઉરિન્દ્રિયથી એકેન્દ્રિય સુધીમાં દષ્ટાંત દ્વારા જીવત્વની સિદ્ધિ કરવા માટે છે. આશય એ છે કે ક્યારેક અનુમાન પ્રયોગમાં હેતુને સાધ્યના ગમકરૂપે બતાવવા માટે તર્ક કરવામાં આવે છે; જેમ કે “પર્વતો વદ્વિમાન્ ઘૂમવન્વી” અહીં ધૂમ રૂપ હેતુ વહ્ન રૂપ સાધ્યને જણાવનાર છે. આથી તર્ક કરવામાં આવે છે કે “દિ વહ્નિ વિના ધૂમ: થાત્ તહિં ઘૂમો વહ્નિગચોfપ ન થતુ'' જો અગ્નિ વગર ધૂમ હોત તો ધૂમ અગ્નિજન્ય પણ ન થાય. આ તર્ક, પોતાનો ધૂમ રૂપ હેતુ સાધ્યનો ગમક છે, તેમ દેઢ કરે છે. જયારે પ્રસ્તુતમાં ગાથા ૬૩૮માં એકેન્દ્રિયમાં જીવત્વ સાધવા માટે હેતુ આપેલ કે રસનાદિ ઇન્દ્રિયો નહીં હોવા છતાં સ્પર્શનરૂપ એક ઇન્દ્રિયનો સદ્ભાવ જ છે, તેને દઢ કરવા માટે ગાથા ૬૩૯-૬૪૦માં તર્ક કર્યો નથી, પરંતુ ચઉરિન્દ્રિયથી એકેન્દ્રિય સુધીમાં જીવત્વ છે, એમ અનુભવસિદ્ધ એવા દૃષ્ટાંતથી સ્થાપન કરવા માટે તર્ક કર્યો છે. II૬૩૯/૬૪૦/૬૪૧ ગાથા : तत्थ चउरिदिआई जीवे इच्छंति पायसो सव्वे । एगिदिएसु उ बहू विप्पडिवन्ना जओ मोहा ॥६४२॥ અન્વયાર્થ : તત્ત્વ=ત્યાં જીવત્વના સ્વીકારમાં, પાયલો-પ્રાયઃ સવ્વ સર્વ વાદીઓ વિિવકાચઉરિન્દ્રિયાદિ નીવે જીવોને રૂછંતિ ઇચ્છે છેઃસ્વીકારે છે; નો જે કારણથી મોટ્ટા મોહ હોવાથી વિહુ ૩ વળી એકેન્દ્રિયોમાં વદૂઘણા વાદીઓ, વિUડિવન્ની વિપ્રતિપન્ન છે=જીવત્વ સ્વીકારતા નથી. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકIો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૬૪૨-૬૪૩ ગાથાર્થ : જીવત્વના સ્વીકારમાં પ્રાયઃ સર્વ પણ વાદીઓ ચઉરિક્રિયાદિ જીવોને ઇચ્છે છે; જે કારણથી મોહ હોવાથી વળી એકેન્દ્રિયોમાં ઘણા વાદીઓ જીવત્વ સ્વીકારતા નથી. ટીકા? तत्र चतुरिन्द्रियादीन् द्वीन्द्रियावसानान् जीवान् इच्छन्ति प्रायः सर्वेऽपि वादिनः, एकेन्द्रियेषु तु बहवो विप्रतिपन्नाः यतो मोहाद्धेतोरिति गाथार्थः ॥६४२॥ ટીકાર્ય : ત્યાં જીવત્વને સ્વીકારવામાં, ચઉરિન્દ્રિયની આદિવાળા અને બેઇન્દ્રિયના અવસાનવાળા જીવોને પ્રાયઃ સર્વ પણ વાદીઓ ઇચ્છે છે; જે કારણથી મોહ હોવાને કારણે વળી એકેન્દ્રિયોમાં ઘણા વિપ્રતિપન્ન છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા: તતઃ ક્રિમિત્યાદઅવતરણિકાW: તે કારણથી શું? અર્થાત્ મોહથી ઘણા વાદીઓ એકેન્દ્રિયોમાં જીવત્વ સ્વીકારતા નથી તે કારણથી શું? એથી કહે છે – ગાથા : जीवत्तं तेसिं तओ जह जुज्जइ संपयं तहा वोच्छं । सिद्धं पि अ ओहेणं संखेवेणं विसेसेणं ॥६४३॥ અન્વયાર્થ: તો તે કારણથી તેસિંગતેઓનું=એકેન્દ્રિયોનું, નીવરંજીવત્વ ન જે રીતે ગુનડ્રોજાય છે=ઘટે છે >= = 99 સિદ્ધ ઝ ઝં ખ ઝરે રશ્કેy! હું કહીશ. * “' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : તે કારણથી એકેન્દ્રિયોનું જીવતુ જે રીતે ઘટે છે, તે રીતે ઓઘથી સિદ્ધ પણ સંક્ષેપરૂપે વિશેષથી હું કહીશ. ટીકા? जीवत्वं तेषाम् एकेन्द्रियाणां ततः यथा युज्यते-घटते साम्प्रतं तथा वक्ष्ये सिद्धमपि चौघेन-सामान्येन सक्षेपेण विशेषेणेति गाथार्थः ॥६४३॥ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકો વાતવ્યાન' હાર / પેટા દ્વાર : “કથિત’ | ગાથા ૬૪૨-૬૪૩, ૪૪ ૪૯ * “સિદ્ધ પિ'માં “મપિ'થી એ જણાવવું છે કે એકેન્દ્રિયોનું જીવત્વ સામાન્યથી સિદ્ધ ન હોય તો તો ગ્રંથકાર કહે જ, પરંતુ સામાન્યથી સિદ્ધ પણ એકેન્દ્રિયોના જીવત્વને ગ્રંથકાર વિશેષથી કહેશે. ટીકાર્થ: તે કારણથી તેઓનું=એકેન્દ્રિયોનું, જીવત્વ જે પ્રકારે યોજાય છે=ઘટે છે, તે પ્રકારે હવે ઓઘથી=સામાન્યથી, સિદ્ધ પણ સંક્ષેપરૂપે વિશેષથી હું કહીશ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સર્વદર્શનવાળા પ્રાયઃ કરીને બેઇન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવોમાં જીવત્વ માને છે, પરંતુ એકેન્દ્રિયમાં જીવત્વ ઘણા દર્શનીઓ સ્વીકારતા નથી; કેમ કે તત્ત્વના વિષયમાં ઘણા વાદીઓને મોહ છે. તેથી એકેન્દ્રિયોમાં જે રીતે જીવત્વ ઘટે, તે રીતે કહેવાનો નિશ્ચય ગ્રંથકાર કરે છે જોકે ગાથા ૬૩૮થી ૬૪૧ના કથન પ્રમાણે એકેન્દ્રિયોમાં જીવત્ર ગ્રંથકારે સામાન્યથી સિદ્ધ કરેલ છે, છતાં ઘણા દર્શનવાદીઓ માનતા નહીં હોવાથી હવે પછીની ગાથાઓમાં એકેન્દ્રિયોમાં જીવત્વની સિદ્ધિ વિશેષથી ગ્રંથકાર કરશે; અને તે સિદ્ધિ પણ વિસ્તારથી નહીં કરે, પરંતુ સંક્ષેપથી કરશે. અહીં “પ્રાયઃ” શબ્દથી એ જણાવવું છે કે ચઉરિન્દ્રિયથી માંડીને બેઇન્દ્રિય સુધીના જીવોમાં જીવત્વ મોટાભાગના દર્શનકારો સ્વીકારે છે, પરંતુ કેટલાક દર્શનકારો ચઉરિન્દ્રિયાદિમાં પણ જીવત્વ સ્વીકારતા નથી, અને પંચેન્દ્રિય જીવોમાં જીવત્વ તો બધા જ માને છે; આથી ગાથા ૬૪રમાં પંચેન્દ્રિયની વિવક્ષા ન કરતાં “ચઉરિન્દ્રિયથી માંડીને બેઇન્દ્રિય સુધીના જીવોને પ્રાયઃ સર્વ પણ ઇચ્છે છે,” એમ કહેલ છે; અને જૈનદર્શન એકેન્દ્રિયોમાં જીવત્વ માને છે, આથી આગળની ગાથાઓમાં એકેન્દ્રિયોમાં જીવત્વસાધક યુક્તિઓ ગ્રંથકાર આપશે. ૬૪૨/૬૪૩. અવતરાણિકા : ગાથા ૬૩૮થી ૬૪૧માં એકેન્દ્રિયોમાં જીવત્વની સિદ્ધિ સામાન્યથી કરી, ત્યાં કોઈ શંકા કરે છે – ગાથા : आह नणु तेसि दीसइ दव्विदिअ मो ण एवमेएसिं । तं कम्मपरिणईओ न तहा चउरिदिआणं व ॥६४४॥ અન્વયાર્થ : માદ (પૂર્વપક્ષી) કહે છે – તેસિકતેઓની=બધિરાદિની, ળિવિક દ્રવ્યન્દ્રિય વીસ દેખાય છે, પૂર્વએ રીતે પણ =આમની=એકેન્દ્રિયોની, (દેખાતી) નથી. માટે બધિરાદિના દષ્ટાંત દ્વારા એકેન્દ્રિયોમાં જીવત્વ સિદ્ધ થાય નહીં; તેને ગ્રંથકાર કહે છે-) મરિફંગો-કર્મપરિણતિથી ઢિિાપ વચઉરિન્દ્રિયોની જેમ તંત્રતે=દ્રવ્યેન્દ્રિય, તહાં તે પ્રકારે (એકેન્દ્રિયોને) નથી. * “ો' પાદપૂર્તિમાં છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વ્રતસ્થાપનાવતુક |ો રાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૨૪૪, ૪પ થી ૬૪૮ ગાથાર્થ : પૂર્વપક્ષી કહે છે કે બધિરાદિની દ્રવ્યેન્દ્રિય દેખાય છે, એ રીતે એકેન્દ્રિયોની દેખાતી નથી, માટે બધિરાદિના દષ્ટાંત દ્વારા એકેન્દ્રિયોમાં જીવત્વ સિદ્ધ થાય નહિ. તેને ગ્રંથકાર કહે છે કે કર્મપરિણતિથી ચઉરિન્દ્રિયોની જેમ દ્રવ્યેન્દ્રિય તે પ્રકારે એકેન્દ્રિયોને નથી. ટીકા : ___ आह-ननु तेषां-बधिरादीनां दृश्यते द्रव्येन्द्रियं-निर्वृत्त्युपकरणलक्षणं, नैवमेतेषाम् एकेन्द्रियाणाम्, अत्रोत्तरमाह-तद्-द्रव्येन्द्रियं कर्मपरिणतेः कारणात् न तथा तिष्ठत्येव चतुरिन्द्रियाणामिव, तथाहिचतुरिन्द्रियाणां श्रोत्रद्रव्येन्द्रियमपि नास्ति, अथ च ते जीवा इति गाथार्थः ॥६४४॥ * “વથરાવીન"માં મારિ પદથી અંધાદિ મનુષ્યોનું ગ્રહણ છે. * “શત્રક્રિયા ''માં “પિ'થી એ સમુચ્ચય કરવો છે કે ચઉરિન્દ્રિય જીવોને શ્રોત્રની દ્રવ્યઇન્દ્રિય હોય તો. તો જીવત હોઈ શકે, પરંતુ શ્રોત્રની દ્રવ્યઇન્દ્રિય પણ નથી, છતાં જીવત્વ છે. ટીકાર્થ : માદથી પર શંકા કરે છે – ખરેખર તેઓની=બહેરા આદિની, નિવૃત્તિ અને ઉપકરણ સ્વરૂપ દ્રવ્યઇન્દ્રિય દેખાય છે, એ રીતે આમની એકેન્દ્રિયોની, નથી દેખાતી નથી. અહીં પરની શંકામાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે– કર્મની પરિણતિરૂપ કારણથી તે દ્રવ્યઇન્દ્રિય, ચઉરિન્દ્રિયોની જેમ તે પ્રકારે=જે પ્રકારે બધિરાદિને છે તે પ્રકારે, એકેન્દ્રિયોને નથી જ. હવે દ્રવ્ય ઇન્દ્રિય વગરના ચઉરિન્દ્રિયોના દૃષ્ટાંત દ્વારા એકેન્દ્રિયોમાં જીવત્વ સિદ્ધ કરવા માટે તે ચઉરિન્દ્રિયોનું દૃષ્ટાંત સ્પષ્ટ કરતાં તથાદિ થી ગ્રંથકાર કહે છે – ચઉરિન્દ્રિયોને શ્રોત્રની દ્રવ્યઇન્દ્રિય પણ નથી, છતાં તેઓ=ચઉરિન્દ્રિયો, જીવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે બહેરા વગેરે મનુષ્યોમાં શ્રવણશક્તિ વગેરે ન હોવા છતાં નિવૃત્તિ અને ઉપકરણ રૂપ દ્રવ્યન્દ્રિય દેખાય છે, જ્યારે એકેન્દ્રિયોમાં તો દ્રવ્યઇન્દ્રિય પણ દેખાતી નથી; આથી એકેન્દ્રિયોમાં બધિરાદિના દાંતથી જીવત્વ ઘટી શકે નહિ. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાના સમાધાન રૂપે ગ્રંથકાર કહે છે ચઉરિન્દ્રિયોની જેમ એકેન્દ્રિયોને કર્મપરિણામના વશથી દ્રવ્ય ઇન્દ્રિય હોતી નથી અર્થાતુ ચઉરિન્દ્રિયોમાં જેમ શ્રોત્રરૂપ એક દ્રવ્યેન્દ્રિય નહીં હોવા છતાં જીવત્વ છે, તેમ એકેન્દ્રિયોમાં પણ ચાર દ્રવ્યન્દ્રિય નહીં હોવા છતાં જીવત્વ ઘટી શકે છે. ૬૪૪ અવતરણિકા : ગાથા ૬૩૮થી ૬૪૪માં એકેન્દ્રિયાદિમાં જીવત્વ સ્થાપન કર્યું, ત્યાં શંકા થાય કે પૃથ્વી આદિમાં એક ઇન્દ્રિય સ્વીકારીને જીવત્વની સિદ્ધિ કરી, પરંતુ પૃથ્વી આદિમાં ચેતના છે તેવું પ્રમાણ ન મળે ત્યાં સુધી પૃથ્વી આદિ પદાર્થોમાં સ્પર્શનરૂપ એક ઇન્દ્રિય છે, તેવું કઈ રીતે માની શકાય? અને પૃથ્વી આદિમાં એક ઇન્દ્રિય For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવતુકો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૪પ થી ૬૪૮ ૫૧ છે તેવું સિદ્ધ ન થાય ત્યાં સુધી એક ઇન્દ્રિયવાળી પૃથ્વી આદિમાં જીવત્વ સિદ્ધ ન થાય. આથી ગાથા ૬૪૩માં કહેલ કે એકેન્દ્રિયોના સામાન્યથી સિદ્ધ પણ જીવત્વને સંક્ષેપરૂપે વિશેષથી હું કહીશ, તે બતાવવા માટે અનુમાન દ્વારા પૃથ્યાદિમાં ચેતનત્વની સિદ્ધિ કરે છે. તેમાંથી પ્રથમ પૃથ્વીકાયમાં જીવવસ્થાપક અનુમાન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : मंसंकुरो इव समाणजाइरूवंकुरोवलंभाओ । पुढवीविहुमलवणोवलादओ हुंति सच्चित्ता ॥६४५॥ અન્વયાર્થઃ મસંરો વ=માંસના અંકુરની જેમ સમાનારૂવંરોવનંમામો સમાન જાતિરૂપ અંકુરનો ઉપલંભ હોવાને કારણે પુઢવીવિદુમનવોવતાવો પૃથ્વી, વિદ્રુમ, લવણ, ઉપલાદિ ઉચ્ચત્તા સચિત્ત હૃતિ હોય છે. ગાથાર્થ : મસાદિરૂપ માંસના અંકુરાની જેમ સમાન જાતિરૂપ અંકુરા પ્રાપ્ત થતા હોવાને કારણે પૃથ્વી, વિદ્રુમ, લવણ, ઉપલાદિ સચિત્ત હોય છે. ટીકા : ___ मांसाङ्कर इव मषादिः समानजातीयरूपाङ्करोपलम्भात् कारणात् पृथिवीविद्रुमलवणोपलादयः पार्थिवा भवन्ति सचित्ता इति गाथार्थः, प्रयोगस्तु संस्कृत्य कर्त्तव्य इति ॥६४५॥ * “Hષઃિ "માં મારિ પદથી ગળામાં થતા કાકડા, ગુમડા આદિનું ગ્રહણ છે. ટીકાઈઃ મસા વગેરે રૂપ માંસના અંકુરની જેમ સમાન જાતીય રૂ૫ અંકુરનો ઉપલંભ હોવાને કારણે પૃથ્વી, વિદ્રુમ, લવણ, ઉપલ વગેરે પાર્થિવો સચિત્ત હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. વળી પ્રયોગ સંસ્કારીને=બનાવીને, કરવો જોઈએ. ‘રૂતિ' કથનની સમાપ્તિ માટે છે. વિશેષાર્થ : ટીકામાં અનુમાનપ્રયોગ સંસ્કારીને કરવાનો કહ્યો, તે સ્વયં ગ્રંથકાર આગળમાં બતાવવાના છે, છતાં સામાન્યથી તે અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – પૃથ્વી આદિ પાર્થિવો” એ પક્ષ છે, “સચિત્ત છે” એ સાધ્ય છે, “સમાન જાતિરૂપ અંકુરનો ઉપલંભ હોવાથી” એ હેતુ છે, અને “મસાદિરૂપ માંસના અંકુરની જેમ” એ દૃષ્ટાંત છે. આ પ્રકારના અનુમાન પ્રયોગથી એ સિદ્ધ થાય કે જેમ શરીરમાં થયેલા મસા વગેરે કાપવા છતાં ફરી વૃદ્ધિ પામે છે, તેમ ભૂમિ સાથે જોડાયેલા પૃથ્વી વગેરે પદાર્થો ખોદીને બહાર કાઢવામાં આવે તોપણ જમીનમાં રહી ગયેલ જમીન સાથે જોડાયેલા પૃથ્વી વગેરે ફરી વૃદ્ધિ પામે છે. તેથી શરીર સાથે જોડાયેલ મસાદિ જેમ સચિત્ત છે, તેમ જમીન સાથે જોડાયેલ પૃથ્વી આદિ પદાર્થો પણ સચિત્ત છે. ૬૪પ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૨ વતસ્થાપનાવસ્તક 'મ્યો વાતવ્યાન' દ્વાર/પેટા તાર : કથિત’ | ગાથા ૬૪૫ થી ૪૮ અવતરણિકા: હવે અપકાયમાં જીવત્વસાધક અનુમાન આપતાં ગ્રંથકાર કહે છે – ગાથા : भूमीखयसाभाविअसंभवओ दहुरो व्व जलमुत्तं । अहवा मच्छो व्व सभाववोमसंभूअपायाओ ॥६४६॥ અન્વયાર્થ: દુરો -દેડકાની જેમ ઉયસામવિવારંમવો ખોદેલ ભૂમિમાં સ્વાભાવિક સંભવ હોવાને કારણે સવ અથવા મચ્છો =મસ્યની જેમ સમાવવો સંપૂમપાયા સ્વભાવથી આકાશમાં સંભૂતનો પાત હોવાને કારણે નતમુર્તાજલ (સચિત્ત) કહેવાયું છે. ગાથાર્થ : દેડકાની જેમ ખોદેલ ભૂમિમાં સ્વાભાવિક પ્રગટ થતું હોવાને કારણે અથવા માછલાની જેમ સ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થયેલું પાણી નીચે પડતું હોવાને કારણે જલ સચિત્ત કહેવાયું છે. ટીકા : भूमिखातस्वाभाविकसम्भवाद्धेतोर्द१रवज्जलमुक्तं सचित्तमिति वर्त्तते, अथवा मत्स्यवत्सचित्तं जलमुक्तं स्वभावेन व्योमसम्भूतस्य पातात् कारणादिति गाथार्थः ॥६४६॥ ટીકાર્થ : ભૂમિના ખાડામાં સ્વાભાવિક ઉત્પન્ન થતું હોવાને કારણે દર્દરની જેમ=દેડકાની જેમ, જલ સચિત્ત કહેવાયું છે. હવે અથવા થી અપકાયમાં જીવત્વની બીજી રીતે સિદ્ધિ કરે છે – સ્વભાવથી વ્યોમમાં સંભૂતનો=આકાશમાં ઉત્પન્ન થયેલા એવા જલનો, પાત હોવાને કારણે મત્સ્યની જેમ જલ સચિત્ત કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. દા . અવતરણિકા: હવે તેઉકાયમાં અને વાઉકાયમાં જીવત્વજ્ઞાપક અનુમાન જણાવતાં ગ્રંથકાર કહે છે – ગાથા : आहाराओ अणलो विद्धिविगारोवलंभओ जीवो । अपरप्पेरिअतिरिआणिअमिअदिग्गमणओ अनिलो ॥६४७॥ અન્વયાર્થ: મહારમો આહાર હોવાને કારણે અને) વિદ્ધિવિરોવનંબો વૃદ્ધિરૂપ વિકારનો ઉપલંભ હોવાને For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૩ વ્રતસ્થાપનાવસ્તુકારે રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૬૪પ થી ૬૪૮ કારણે પત્નો નીવો અનલ =અગ્નિ, જીવ છે. અપરરિરિરિમિલિયમો અપરપ્રેરિત= બીજાથી નહીં પ્રેરાયેલ, એવું તિર્યમ્ અનિયમિત દિશામાં ગમન હોવાને કારણે નો-અનિલ=વાયુ, (જીવ) છે. ગાથાર્થ : આહાર કરતો હોવાને કારણે અને વૃદ્ધિરૂપ વિકાર પ્રાપ્ત થતો હોવાને કારણે અગ્નિ જીવ છે. બીજાની પ્રેરણા વગર વિર્ય અનિયમિત દિશામાં ગમન કરતો હોવાને કારણે વાયુ જીવ છે. ટીકા : आहाराद्धेतोरनलो जीव इति योगः तथा वृद्धिविकारोपलम्भादिति, अपरप्रेरिततिर्यगनियमितदिग्गमनतश्चाऽनिल इत्यनिलोऽपि जीवः, पुरुषाश्वौ दृष्टान्ताविति गाथार्थः ॥६४७॥ * અહીં પર શબ્દ “અન્ય’ અર્થમાં નથી, પરંતુ પર: રૂતિ માર:', એટલે કે બીજાથી પ્રેરાયેલ નહીં' એ અર્થમાં છે. ટીકાર્ય : - તિથ્થુ આહારરૂપ હેતુને કારણે અને વૃદ્ધિરૂપ વિકારનો ઉપલંભ હોવાને કારણે અનલ =અગ્નિ, જીવ છે. મૂળગાથાના બીજા પાદના અંતે રહેલ નવો શબ્દનું યોજન મૂળગાથાના પ્રથમ પારના અંતે રહેલ માનો શબ્દ સાથે છે; અને પરથી નહીં પ્રેરાયેલ તિથ્થુ અનિયમિત દિગ્ગમન હોવાને કારણે અનિલ પણ=વાયુ પણ, જીવ છે. પુરુષ અને અશ્વ દૃષ્ટાંતરૂપ છે અર્થાત્ અગ્નિના અનુમાનપ્રયોગમાં પુરુષનું અને વાયુના અનુમાનપ્રયોગમાં અશ્વનું દષ્ટાંત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૬૪૭ અવતરણિકાઃ હવે વનસ્પતિકાયમાં જીવત્વદર્શક અનુમાન બતાવતાં ગ્રંથકાર કહે છે – ગાથા : जम्मजराजीवणमरणरोहणाहारदोहलामयओ। रोगतिगिच्छाईहि अ नारि व्व सचेअणा तरवो ॥६४८॥ અન્વયાર્થ: નારિ શ્વ=નારીની જેમ કમ્પનીનીવUHRUદUહિરોદત્નામથો જન્મ, જરા=ઘડપણ, જીવન, મરણ, રોહણ વૃદ્ધિ, આહાર, દોહલા, આમય=રોગ, હોવાને કારણે રાતિપિચ્છાદિમ અને રોગની ચિકિત્સા વગેરે હોવાને કારણે તારવો વૃક્ષો સમUT=સચેતન છે. ગાથાર્થ : નારીની જેમ જન્મ, જરા, જીવન, મરણ, વૃદ્ધિ, આહાર, દોહલા, રોગ હોવાને કારણે અને રોગની ચિકિત્સા વગેરે હોવાને કારણે વૃક્ષો ચેતનાવાળાં છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૪ વતસ્થાપનાવસ્તક, રેગ્યો તથાનિ' દ્વાર / પેટા દ્વાર : “કથિત’ | ગાથા ૬૪૫ થી ૬૪૮ ટીકા : ___ जन्मजराजीवनमरणरोहणाहारदौ«दामयात् कारणात् रोगचिकित्सादिभ्यश्च नारीवत् सचेतनास्तरव इति गाथार्थः ॥६४८॥ ટીકાર્ય : નારીની જેમ જન્મ, જરા, જીવન, મરણ, રોહણ વર્ધન, આહાર, દોહદ, આયત્રરોગ, હોવાને કારણે અને રોગની ચિકિત્સા આદિ હોવાને કારણે તરુઓ સચેતન છેઃવૃક્ષો ચેતનાવાળાં છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૯૪૮ અવતરણિકા : इय(?ह) एवमासां गाथानामक्षरगमनिका, प्रयोगास्त्वेवं द्रष्टव्याः । અવતરણિયાર્થ: અહીં એકેન્દ્રિયોમાં જીવત્વસાધક અનુમાનમાં, આ ગાથાઓની=૬૪૫થી ૬૪૮ ગાથાઓની, આ પ્રમાણે=તે તે ગાથાની ટીકામાં જણાવ્યું એ પ્રમાણે, અક્ષરગમનિકા છે=શબ્દોનો સામાન્ય અર્થ છે. વળી પ્રયોગો જીવત્વસાધક અનુમાનના પ્રયોગો, આ પ્રમાણે હવે દર્શાવે છે એ પ્રમાણે, જાણવા. ટીકા : चेतना विद्रुमलवणोपलादयः, स्वाश्रयस्थाः पृथिवीविकाराः, समानजातीयाङ्करोत्पत्तिमत्त्वात्, अर्थोविकाराङ्करवत्, शेषाश्चाऽभ्रपटलाञ्जनहरितालमनःशिलाशुद्धपृथिवीशर्कराप्रभृतयः सचेतनाः, पृथिवीविकारत्वाद्विद्रुमलवणादिवत्, पूर्वप्रमाणेन दृष्टान्तस्य प्रसाधितत्वात् । ટીકાર્યઃ વિદ્રમ=પરવાળાં, લવણ=મીઠું, ઉપલ પથ્થર, વગેરે ચેતન છે, કેમ કે પોતાના આશ્રમમાં રહેલા પૃથ્વીના વિકારો છે. અહીં શંકા થાય કે સ્વાશ્રયસ્થ વિદ્વમાદિ પૃથ્વીના વિકારો છે, તેમાં પ્રમાણ શું? તેથી કહે છે – સમાન જાતીય અંકુરની ઉત્પત્તિમાનપણું હોવાથી સ્વાશ્રયસ્થ વિદ્રમાદિ પૃથ્વીના વિકારો છે. મસાના વિકારરૂપ અંકુરની જેમ. અને શેષ એવા અભ્રપટલ અબરખનો સમૂહ, અંજન, હરિતાલ, મણશીલ, અશુદ્ધ પૃથ્વીના કટકા વગેરે સચેતન છે, કેમ કે પૃથ્વીનું વિકારપણું છે=અભ્રપટલાદિ પૃથ્વીના વિકારો છે. વિદ્યુમ, લવણાદિની જેમ. અહીં વિદ્વમાદિરૂપ દૃષ્ટાંત કઈ રીતે સિદ્ધ થાય? તેથી કહે છે – પૂર્વના પ્રમાણથી દષ્ટાંતનું પ્રસાધિતપણું છે–પૂર્વે વિહુમાદિમાં ચેતનાસાધક અનુમાન બતાવ્યું એનાથી વિદ્રુમારિરૂપ દષ્ટાંત સિદ્ધ થયેલ છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુકો વાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૪૫ થી ૬૪૮ UU ભાવાર્થ: પૃથ્વીકાયમાં જીવત્વસાધક અનુમાન પ્રમાણમાં ‘વિદ્રમાદિ પક્ષ છે, “ચેતના' સાધ્ય છે અને “સ્વાશ્રયસ્થ પૃથ્વીના વિકારો' હેતુઅર્થક વિશેષણ છે, માટે હેતુ હોવા છતાં પ્રથમ વિભક્તિમાં છે, અને “મસાના વિકારરૂપ અંકુર'નું દષ્ટાંત છે. આથી અનુમાન આ પ્રમાણે પ્રાપ્ત થાય કે વિદ્યુમ, લવણાદિ સજીવ છે; કેમ કે વિદ્રમાદિ પોતાના આશ્રયભૂત ભૂતલમાં રહેલા હોય ત્યારે તેઓ પૃથ્વીના વિકારરૂપ છે અર્થાત્ જમીનમાં રહેલ વિદ્વમાદિની વૃદ્ધિ થાય છે; અને તેમાં જ યુક્તિ આપે છે કે વિદ્વમાદિ જ્યારે પોતાના આશ્રયભૂત પૃથ્વીમાં રહ્યા હોય છે, ત્યારે પોતાના જેવી જ જાતિવાળા નવા અંકુરોની ઉત્પત્તિ કરે છે અર્થાત્ વિદ્ગમાદિમાં નવા વિદ્રમાદિના જ અંકુરા ફૂટીને ક્રમસર વૃદ્ધિ પામે છે; અને તેમાં દષ્ટાંત આપે છે : જેમ શરીરમાં ઉત્પન્ન થયેલ મસા, નખ વગેરે કાપી નાખ્યા પછી, દેહ સાથે જોડાયેલા મસા વગેરેના અંકુરા ફરી વૃદ્ધિ પામે છે, તેથી દેહ સાથે જોડાયેલા મસા-નખ સજીવ છે, તેમ વિદ્રમાદિ સજીવ છે. વળી વિદ્રુમ, લવણ, ઉપલાદિ સિવાયના અભ્રપટલાદિ પણ ચેતન છે; કેમ કે તેઓ પણ પોતાના આશ્રયમાં રહેલા હોય ત્યારે પૃથ્વીના વિકારરૂપ છે. તેમાં દષ્ટાંત આપે છે કે પૂર્વમાં અનુમાનપ્રમાણથી સિદ્ધ થયેલ વિદ્રમાદિ જેમ સચેતન છે, તેમ અભ્રપટલાદિ પણ સચેતન છે. જોકે વિશ્ર્વમાદિમાં ‘આ’ પદથી અભ્રપટલાદિનું ગ્રહણ થઈ શકત; કેમ કે પૃથ્વીવિકારત્વરૂપ હેતુ બંનેમાં સમાન છે, તોપણ વિદ્રમાદિમાં મસા વગેરેના દૃષ્ટાંતથી જીવત્વની સિદ્ધિ કરીને વિદ્વમાદિમાં જીવત્વની સિદ્ધિના બળથી અભ્રપટલાદિને સ્વતંત્ર સચેતન સ્થાપન કરવાથી વિશેષ બોધ થાય છે, એ જણાવવાનો આશય છે; બાકી વિદ્ગમાદિથી અભ્રપટલાદિમાં સ્વતંત્ર જીવત્વની સિદ્ધિ કરવાનું અન્ય કોઈ પ્રયોજન નથી. ફક્ત વિદ્રમાદિ રૂપ પ્રથમ અનુમાન પ્રમાણમાં દષ્ટાંત પ્રત્યક્ષથી સિદ્ધ છે, જ્યારે અભ્રપટલાદિરૂપ દ્વિતીય અનુમાન પ્રમાણમાં દૃષ્ટાંત અનુમાનથી સિદ્ધ છે. આ સિવાય બંને અનુમાનપ્રયોગમાં કોઈ ભેદ નથી. ટીકા? तथा चेतना आपः, क्वचित्खातभूमिस्वाभाविकसम्भवाद्द१रवत्, क्वचिदिति विशेषणान्नाऽऽकाशा दिभिरनैकान्तिकः, अथवा द्वितीयं प्रमाणं, सचेतना अन्तरिक्षभवा आपः, स्वाभाविकव्योमसम्भूतसम्पातत्वात्, मत्स्यवत् । ટીકાર્ય : અને પાણી ચેતન છે, કેમ કે ક્યારેક ખોદેલ ભૂમિમાંથી સ્વાભાવિક ઉત્પન્ન થાય છે, દેડકાની જેમ. ‘વિત્' એ પ્રકારના વિશેષણથી હેતુ આકાશાદિ સાથે અનૈકાંતિક નથી; અથવા દ્વિતીય પ્રમાણ=પાણીમાં જીવત્વસાધક બીજું પ્રમાણ છે : અંતરિક્ષમાં ભવ=આકાશમાં ઉત્પન્ન થયેલ, એવું પાણી સચેતન છે; કેમ કે સ્વાભાવિક આકાશમાં ઉત્પન્ન થયેલા પાણીનું સંપાતપણું છે, માછલાની જેમ. ભાવાર્થ : અપકાયમાં જીવત્વસાધક અનુમાન પ્રમાણમાં “પાણી” પક્ષ છે, “ચેતના” સાધ્ય છે, “ક્વચિત્ ખાત ભૂમિમાં સ્વાભાવિક સંભવ' હેતુ છે અને “દેડકા'નું દષ્ટાંત છે. હેતુમાં “ક્વચિત’ એમ વિશેષણ મૂકવાથી For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પક વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૪પ થી ૪૮ આકાશાદિની સાથે હેતુનો વ્યભિચાર થતો નથી અને “મા ”માં “મઃિ પદથી વાયુનું ગ્રહણ કરવાનું છે. આશય એ છે કે પાણીમાં ચેતના દેખાતી નથી માટે અનુમાન કરવામાં આવે છે કે જેમ ખોદેલા ખાડામાં ક્યારેક દેડકાઓ સ્વાભાવિક ઉત્પન્ન થાય છે, તેમ ક્યારેક ખોદેલા ખાડામાં પાણી પણ સ્વાભાવિક ઉત્પન્ન થાય છે. આમ, પાણીમાં અને દેડકામાં સાધ્ય અને હેતુ સમાન છે, માટે દેડકાના દૃષ્ટાંતમાં સાધ્ય સાથે હેતુની વ્યાપ્તિની પ્રાપ્તિ હોવાથી પાણીમાં ચેતના છે, તેવું અનુમાન થાય છે. વળી, જો હેતુમાં “ક્વચિતુ” વિશેષણ ન મૂક્યું હોય તો ખોદેલ ભૂમિમાં દેડકાની જેમ ખાલી જગ્યારૂપ આકાશ અને વાયુ પણ સ્વાભાવિક હોય છે, પરંતુ તેમાં ચેતનાનો અભાવ હોવાથી હેતુની સાધ્યાભાવ સાથે પણ વ્યાપ્તિ થાય, માટે હેતુમાં વ્યભિચાર પ્રાપ્ત થાય; જ્યારે “ક્વચિત્' વિશેષણ મૂકવાથી હેતુમાં વ્યભિચાર પ્રાપ્ત થઈ શકે નહિ; કેમ કે ખોદેલ ભૂમિમાં ખાલી જગ્યા રૂપ આકાશ અને વાયુ સ્વાભાવિક રીતે હંમેશાં જ રહેલા હોય છે, પરંતુ દેડકાની જેમ ક્યારેક સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે એવું નથી. આથી આકાશ અને વાયુમાં હેતુની પ્રાપ્તિ નહીં થવાથી ચેતનારૂપ સાધ્ય સાથે ક્વચિત્ ખાતભૂમિસ્વાભાવિકસંબૂતરૂપ હેતુનો વ્યભિચાર પ્રાપ્ત થશે નહીં. વળી, પાણીમાં ચેતનાને સિદ્ધ કરવા માટે બીજું અનુમાન આપતાં કહે છે કે આકાશમાં ઉત્પન્ન થયેલું પાણી ચેતન છે; કેમ કે આકાશમાં સ્વાભાવિક ઉત્પન્ન થયેલા પાણીનો સંપાત થાય છે. આશય એ છે કે આકાશમાં ઉત્પન્ન થયેલા પાણીમાં ચેતનાની સિદ્ધિ થવાથી અને પાણીમાં પણ ચૈતન્યનો નિર્ણય થઈ શકે. માટે અંતરિક્ષમાં પેદા થયેલા પાણીમાં ચેતનાની સિદ્ધિ કરવા માટે અનુમાન કરવામાં આવે છે કે જેમ માછલાં આકાશમાં સ્વાભાવિક ઉત્પન્ન થઈને નીચે પડે છે, તેમ આકાશમાં સ્વાભાવિક ઉત્પન્ન થઈને પાણી પણ નીચે પડે છે; અને માછલામાં જેમ ચેતના છે તેમ આકાશમાંથી પડતા પાણીમાં પણ ચેતના સિદ્ધ થાય છે, અને આકાશમાં ઉત્પન્ન થયેલ પાણીમાં ચેતના સિદ્ધ થવાથી સર્વ ઠેકાણે રહેલ પાણીમાં પણ ચેતનાની સિદ્ધિ થાય છે. ટીકા : ___ तथा सचेतनं तेजः, यथायोग्याहारोपादानेन वृद्धिविशेषतद्विकारवत्त्वात्, पुरुषवत् । ટીકાર્ય : અને તેજ અગ્નિ, સચેતન છે; કેમ કે યથાયોગ્ય આહારના ઉપાદાન દ્વારા=પ્રહણ દ્વારા, વૃદ્ધિવિશેષ રૂપ તેનું તેજનું, વિકારવાનપણું છે, પુરુષની જેમ. ભાવાર્થ : તેઉકાયમાં જીવત્વસાધક અનુમાનપ્રમાણમાં “તેજ પક્ષ છે, “ચેતના સાધ્ય છે. “યથાયોગ્ય આહારનું ઉપાદાન' હેતુ છે અને પુરુષનું દૃષ્ટાંત છે. જેમ યથાયોગ્ય આહારના ગ્રહણથી પુરુષના શરીરમાં વૃદ્ધિવિશેષરૂપ વિકાર દેખાય છે, તેમ યથાયોગ્ય ઇંધનાદિરૂપ આહાર નાખવાથી અગ્નિમાં વૃદ્ધિવિશેષરૂપ વિકાર દેખાય છે. આ રીતે યથાયોગ્ય આહાર દ્વારા વૃદ્ધિવિશેષરૂપ વિકારના બળથી અગ્નિમાં ચૈતન્યનું અનુમાન થાય છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૦ વતસ્થાપનાવસ્તુક/‘વેમ્યો કાતિવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “કથિત | ગાથા ૬૪પ થી ૬૪૮ અહીં આહારને “યથાયોગ્ય' વિશેષણ આપવા દ્વારા એ જણાવવું છે કે જેવી રીતે પુરુષ અધિક પ્રમાણમાં આહાર વાપરે તો અજીર્ણાદિ થવાથી તેના શરીરનો નાશ થાય છે, અને પ્રમાણોપેત યોગ્ય આહાર વાપરે તો પુરુષના શરીરની વૃદ્ધિ થાય છે; તેવી જ રીતે અગ્નિમાં પણ ઘી, ઇંધનાદિરૂપ આહાર ઘણો નાખવામાં આવે તો અગ્નિ બુઝાઈ જાય છે; પરંતુ સળગતો રહી શકે એટલા પ્રમાણમાં અગ્નિને યોગ્ય એવો ઘી વગેરે રૂપ આહાર નાખવામાં આવે તો અગ્નિની વિશેષ વૃદ્ધિ દેખાય છે. આમ યથાયોગ્ય આહારના ગ્રહણ દ્વારા શરીરની વૃદ્ધિરૂપ વિકાર પુરુષમાં અને તેમાં સમાન હોવાથી પુરુષ જેમ ચેતન છે, તેમ તેજ પણ ચેતન છે, એ પ્રકારનું અનુમાન થાય છે. ટીકાઃ ___तथा चेतनावान् वायुः, अपरप्रेरिततिर्यगनियमितदिग्गतिमत्त्वाद्, गवादिवत्, तिर्यगेवेति अन्तHतावधारणात् परमाण्वादिभिरनैकान्तिकासम्भवः । ટીકાર્થ : અને વાયુ ચેતનાવાળો છે, કેમ કે અપરથી પ્રેરિત તિર્યંગુ બીજાની પ્રેરણા વગર તિર્થો, અનિયમિત દિશામાં ગતિમાનપણું છે, ગાયાદિની જેમ. “તિર્થો જ” એ પ્રકારે અંતર્નાત=હેતુની વચમાં અધ્યાહાર રહેલ, અવધારણ હોવાથી પરમાણુ આદિ સાથે અનેકાંતિકનો અસંભવ છે. ભાવાર્થ : વાઉકાયમાં જીવત્વસાધક અનુમાનપ્રમાણમાં વાયુ પક્ષ છે, “ચેતના” સાધ્ય છે, “પરથી અપ્રેરિત એવી તિર્ય– અનિયમિત દિગ્ગતિ' હેતુ છે, “ગાયાદિનું દષ્ટાંત છે અને “વારિ'માં ‘માવિ' પદથી અશ્વનું ગ્રહણ કરવાનું છે. જેમ ગાય વગેરે પશુ કોઈની પ્રેરણા વગર તીર્જી જ અને અનિયમિત એવી દિ– ગતિ કરે છે, તેમ કોઈની પ્રેરણા વગર તીરછેં જ અને અનિયમિત એવી દિગ્ગતિ વાયુ પણ કરે છે. અહીં ‘ તિવ' એમ વિકાર મૂકવામાં ન આવે તો હેતુનો પરમાણુ વગેરે સાથે વ્યભિચાર પ્રાપ્ત થાય; કેમ કે પરમાણુ આદિ પણ બીજાની પ્રેરણા વગર અનિયમિત અને તિર્જી ગતિ કરે છે; અને કોઈપણ હેતુ સાધ્યની સાથે અન્યત્ર રહેતો હોય, તો તે હેતુમાં સાધ્ય સિવાય બીજે સ્થાને પણ રહેવા રૂપ વ્યભિચાર દોષ પ્રાપ્ત થાય. આથી જીવત્વસાધક હેતુ પરમાણુ આદિમાં પણ ઘટી જવાથી પરમાણુ આદિ જેમ અજીવ છે, તેમ વાયુને પણ અજીવ માનવાનો પ્રસંગ આવે; જ્યારે અાવકાર મૂકવાથી પરમાણુ આદિમાં વ્યભિચાર પ્રાપ્ત થાય નહિ; કેમ કે બીજાની પ્રેરણા વગર પરમાણુ આદિ તિર્થો-ત્રાંસી જ ગતિ કરતા નથી, પરંતુ સીધી=સન્મુખ પણ ગતિ કરે છે, જ્યારે ગાયાદિ અને વાયુ બીજાની પ્રેરણા વગર અનિયમિત અને તિર્થો જ દિ ગતિ કરે છે. આથી ગાયાદિ જેમ ચેતન છે, તેમ વાયુ પણ ચેતન છે, એ પ્રમાણે અનુમાન થાય છે. અહીં વિશેષ એ છે કે ગાય વગેરે કોઈની પ્રેરણાથી સીધી ગતિમાં પણ ચાલે, પરંતુ કોઈની પ્રેરણા વગર તો હંમેશાં તિર્જી જ ગતિમાં ચાલે, અને કોઈપણ દિશામાં અનિયમિત ગતિમાં ચાલે અર્થાતુ ક્યારેક ચાલે, ક્યારેક ઊભાં રહે, આ પ્રકારનો ગાય વગેરે પશુઓનો સ્વભાવ હોય છે. તે જ રીતે વાયુ પણ પાછળથી કોઈ વસ્તુની પ્રેરણા મળે તો પ્રેરણા પ્રમાણે ગતિ કરે, પરંતુ કોઈની પ્રેરણા ન મળે તો તિર્જી જ ગતિ કરે અને કોઈપણ દિશામાં અનિયમિત ગતિ કરે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૯ વ્રતસ્થાપનાવસ્તુક/લેખ્યો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૪પ થી ૬૪૮ આ રીતે ગાયાદિ પશુમાં અને વાયુમાં સદેશ હેતુની પ્રાપ્તિ હોવાથી ગાયાદિમાં જેમ ચેતના છે, તેમ વાયુમાં પણ ચેતના છે, એમ સ્થાપન થાય છે. વળી, પરમાણુ વગેરે બીજાની પ્રેરણા વગર જ ગતિ કરે છે અને કોઈપણ દિશામાં અનિયમિત ગતિ કરે છે અર્થાત્ પરમાણુ આદિમાં ક્યારેક સ્થિતિ પરિણામ થાય ત્યારે ગતિ વગરના સ્થિર હોય છે, અને ક્યારેક ગતિપરિણામ થાય ત્યારે ગતિવાળા પણ હોય છે, અને પરમાણુ આદિ તિર્થો પણ ગતિ કરે છે; છતાં તેઓ માત્ર તિર્થો જ ગતિ કરતા નથી, પરંતુ સીધી પણ ગતિ કરે છે. આથી પરમાણુમાં હેતુની અપ્રાપ્તિ હોવાને કારણે હેતુ વ્યભિચારી બનતો નથી. ટીકા : तथा बकुलाशोकदाडिमानबीजपूरककूष्माण्डीकालिङ्गीत्रपुषीप्रभृतयो वक्ष्यमाण(? विवक्षमाण) पक्षसम्बन्धिनो वनस्पतिविशेषाश्चेतनाः, जन्मजराजीवनमरणरोहणक्षताहारोपादानदौ«दामयचिकित्सासम्बन्धित्वात्, यत्र यत्र जन्मजीवनादिमत्त्वमुपलभामहे तत्र तत्र चेतनत्वमपि, यथा वनितासु, यत्र यत्र चेतनत्वं नास्ति तत्र तत्र जन्मादिमत्त्वमपि नास्ति, यथा शुष्कतृणभस्मादिष्विति वैधर्म्यदृष्टान्तः । નોંધ: અહીં વર્ચમUપક્ષવુચિનો છે, તેને સ્થાને વિવક્ષમા પક્ષસક્વન્જિનો હોય, તેમ ભાસે છે. ટીકાર્ય : અને વિવક્ષમાણ પક્ષના સંબંધવાળા બકુલ, અશોક, દાડમ, આમ્ર, બીજોરું, કોળું, કાલિંગી, કાકડી વગેરે વનસ્પતિવિશેષ ચેતન છે, કેમ કે જન્મ, જરા, જીવન, મરણ, રોહણ, ક્ષત, આહારનું ગ્રહણ, દોહલા, રોગ અને ચિકિત્સાનું સંબંધીપણું છે. જ્યાં જ્યાં જન્મ, જીવનાદિમાનપણું આપણે પ્રાપ્ત કરીએ છીએ, ત્યાં ત્યાં ચેતનપણું પણ પ્રાપ્ત કરીએ છીએ, જેવી રીતે સ્ત્રીઓમાં અને જ્યાં જ્યાં ચેતનપણું નથી, ત્યાં ત્યાં જન્માદિમાનપણું પણ નથી, જેવી રીતે સૂકું ઘાસ, ભસ્માદિમાં, આ પ્રમાણે વૈધર્મુ-વ્યતિરેક, દૃષ્ટાંત છે. ભાવાર્થ : વિવક્ષા કરાતો એવો પક્ષ “વનસ્પતિ' છે અને તે વનસ્પતિની સાથે સંબંધવાળા બકુલ, અશોકાદિ વનસ્પતિવિશેષો છે. તે સર્વ વનસ્પતિવિશેષને પક્ષરૂપે ગ્રહણ કરીને તે સર્વમાં ચેતનત્વની સિદ્ધિ કરવા અર્થે હેતુ આપે છે કે બકુલાદિ વનસ્પતિઓ જન્મ, જરા, જીવન, મરણ, આરોહણ-વૃદ્ધિ, ક્ષત=ઘા, આહારોપાદાનઆહારગ્રહણ, દોહલા, આમ =રોગ, અને રોગની ચિકિત્સાના સંબંધવાળા છે. વળી, આ હેતુઓ સાથે સાધ્યની અન્વયવ્યાપ્તિ બતાવે છે કે જયાં જયાં જન્માદિમત્ત્વ રૂપ હેતુઓ પ્રાપ્ત થાય છે, ત્યાં ત્યાં ચૈતન્યરૂપ સાધ્ય પણ પ્રાપ્ત થાય છે. અને તેમાં દૃષ્ટાંત બતાવે છે કે જેવી રીતે સ્ત્રીઓમાં જન્મ, જરાદિરૂપ હેતુઓ છે અને ચેતનત્વરૂપ સાધ્ય છે, તેવી જ રીતે બકુલાદિમાં જન્મ, જરા, જીવનાદિરૂપ હેતુઓ પણ છે અને ચેતનવરૂપ સાધ્ય પણ છે. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક/લેખ્યો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કચિત’ | ગાથા ૬૪૫ થી ૦૪૮ ૫૯ વળી, વ્યતિરેકવ્યાપ્તિ પણ સ્થાપન કરે છે કે જ્યાં ચૈતન્યરૂપ સાધ્ય નથી, ત્યાં ત્યાં જન્માદિરૂપ હેતુઓ પણ નથી. જેવી રીતે સૂકું ઘાસ, રાખ વગેરેમાં ચૈતન્ય પણ નથી અને જન્મ, જરાદિ પણ નથી. અહીં વિવક્ષમાણ પક્ષ કહેવાનું પ્રયોજન એ છે કે પૃથ્વીકાયાદિ પાંચમાંથી હવે વનસ્પતિકાયની વિવક્ષા કરવાની છે, અને તે વિવક્ષમાણ પક્ષના સંબંધવાળી એવી વનસ્પતિ પણ ગ્રંથકારને બધી ગ્રહણ કરવી નથી, પરંતુ બકુલાદિ અમુક વનસ્પતિ વિશેષને જ ગ્રહણ કરવી છે; કેમ કે જન્મ, જરા આદિ સર્વ હતુઓની પ્રત્યક્ષ પ્રાપ્તિ સર્વ વનસ્પતિઓમાં થતી નથી, પરંતુ બકુલાદિ અમુક વનસ્પતિવિશેષમાં તો સર્વ હતુઓની પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય છે. આથી બકુલ વગેરે વનસ્પતિવિશેષમાં ચૈતન્યની સિદ્ધિ કરીને ગ્રંથકારને બીજી પણ સર્વ વનસ્પતિઓમાં ચેતનાની સ્થાપના કરવી છે. ટીકાઃ कदाचित्परस्याऽऽशङ्का-प्रत्येकमेते हेतव उपात्ता इत्यनैकान्तिकाः, तद्यथा-जन्मवत्त्वादिति केवलोऽनैकान्तिकः पक्षधर्मः, अचेतनेष्वपि दृष्टत्वात्, जातं दधीति व्यवहारवत् । तथा जरावत्त्वमपि, जीर्णं वासः जीर्णा सुरेति व्यवहारवत् । तथा जीवनहेतुरप्यनैकान्तिकः, सञ्जीवितं विषं । तथा (?મUTહેતુરબૅનૈનિત) મૃતં સુમિતિ વ્યવહાર તથા (૨માહારોપાવાનદેતુરનૈક્ષત્તિ:,) सीधोर्गुडाहारवारणं (?गुडाहारं । तथा चिकित्साहेतुरप्यनैकान्तिकः,) विनष्टानां च मद्यानां उपक्रमैः प्रकृतिप्रत्यापादनं (? प्रकृति प्रत्यापादनं) चिकित्सेत्युच्यते । सत्यं, प्रत्येकमेतेऽनैकान्तिकाः, सर्वे तु समुदिता न क्वचिदप्यचेतने दृष्टाः, चेतनेष्वेव वनिताप्रभृतिषु दाडिमबीजपूरिकाकूष्माण्डीवल्ल्यादिषु च दृष्टा इत्यनैकान्तिकव्यावृत्तिरिति । નોંધ: (૧) તથા કૃતં સુમિતિ વ્યવહારન્ આ વાક્યમાં તથા પછી રહેતુથર્નાન્તિઃ એ પ્રમાણે હોવું જોઈએ. (૨) તથા સીથોફાદારવાર" ને સ્થાને તથા માદારોપવાનદેતુરબૅનૈતિક: સીથો[ડાહારં હોવું જોઈએ, વાર, પદ વધારાનું ભાસે છે, અને ત્યારપછી તથા વિવિલાદેતુરર્થનૈઋત્તિ: એ પ્રમાણે હોવું જોઈએ. (૩) પરની આશંકામાં રોહણ, ક્ષત, દોહદ અને આમેય, એ ચાર સ્વતંત્ર હેતુઓ કઈ રીતે વ્યભિચારી બને છે ? તે દર્શાવેલ નથી. (૪) ગાથા ૬૪૮માં જન્માદિ હેતુઓ આપતાં રો] નામના હેતુ પછી સાહાર નામનો હેતુ આપેલ છે, જ્યારે પ્રસ્તુત અનુમાનપ્રયોગમાં રોગ અને માદાર એ બે હેતુની વચ્ચે ‘ક્ષત' નામનો હેતુ આપેલ છે. (૫) અનુમાનપ્રયોગમાં પ્રકૃતિપ્રાપાર છે, તેને સ્થાને પ્રવૃત્તિ પ્રત્યાપાવાનું હોવું જોઈએ. ટીકાર્ય : કદાચ પરને આશંકા થાય-ઉપાત્ત=ગ્રહણ કરાયેલા, એવા આ હેતુઓ પ્રત્યેક છે=જુદા જુદા છે, એથી અનેકાંતિક છે=વ્યભિચાર દોષવાળા છે. તે પ્રત્યેક હેતુઓમાં વ્યભિચાર દોષ પરપક્ષવાળા તથા થી સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૦. વ્રતસ્થાપનાવસ્તુક ચેપ્યો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કચિત / ગાથા ૨૪૫ થી ૪૮ નવસ્વી એ પ્રકારનો કેવલ હેતુ અનેકાંતિક પક્ષધર્મ છે, કેમ કે અચેતનોમાં પણ દૃષ્ટપણું છે અચેતનોમાં પણ જન્મવાનપણું દેખાય છે, “દહીં ઉત્પન્ન થયું’ એ પ્રકારના વ્યવહારની જેમ. તે રીતે નરવિન્દ્ર પણ અનેકાંતિક પક્ષધર્મ છે, “વસ્ત્ર જીર્ણ થયું, મદિરા જીર્ણ થઈ એ પ્રકારના વ્યવહારની જેમ. તે રીતે જીવનરૂપ હેતુ પણ અનૈકાંતિક છે, “સંજીવિત વિષ છે.” તે રીતે મરણરૂપ હેતુ પણ અનેકાંતિક છે; કેમ કે “કુસુંભ=સુવર્ણ, મર્યું એ પ્રકારનો વ્યવહાર થાય છે. તે રીતે આહારોપાદાનરૂપ હેતુ પણ અનેકાંતિક છે, સીધુનો દારૂનો, ગોળ આહાર છે. અને તે રીતે ચિકિત્સારૂપ હેતુ પણ અનેકાંતિક છે, “વિનાશ પામેલા મદ્યનું ઉપક્રમો વડે ઉપાયો વડે, પ્રકૃતિ તરફ આપાદન ચિકિત્સા” એ પ્રમાણે કહેવાય છે. તથા થી રૂત્યુષ્ય સુધી આશંકાકારે સ્થાપન કર્યું કે જન્મવક્તાદિ સ્વતંત્ર હેતુઓ વ્યભિચારી છે. તેને ગ્રંથકાર ઉત્તર આપતાં કહે છે સત્ય છેઃતારી વાત સત્ય છે, પ્રત્યેક આ અનૈકાન્તિક છે=જુદા જુદા આ જન્મવત્ત્વ આદિ હેતુઓ વ્યભિચાર દોષવાળા છે; પરંતુ સમુદિત એકઠા થયેલા, સર્વ હતુઓ કોઈપણ અચેતનમાં દેખાયા નથી. સ્ત્રી વગેરેમાં અને દાડમ, બીજોરું, કોળાની વેલડી વગેરે ચેતનમાં જ દેખાયા છે. એથી અનેકાંતિકની વ્યાવૃત્તિ થાય છે=જન્મવત્ત્વ આદિ હેતુઓમાં વ્યભિચાર દોષનું નિવારણ થાય છે. “તિ' અનુમાનપ્રયોગના કથનની સમાપ્તિ અર્થે છે. ભાવાર્થ: અહીં કોઈક આશંકા કરે કે વનસ્પતિમાં ચેતના સાધક અનુમાનમાં આપેલ જન્માદિ દશ હેતુઓને સ્વતંત્ર ગ્રહણ કરવાથી તેઓમાં વ્યભિચાર પ્રાપ્ત થાય છે; કેમ કે સ્વતંત્ર ગ્રહણ કરાયેલ હેતુઓ ચેતન અને અચેતન, એમ બંનેમાં ઘટે છે. તે આ પ્રમાણે દહીં ઉત્પન્ન થયું' એવો વ્યવહાર થતો હોવાથી અચેતન એવા દહીંમાં પણ જન્મવત્ત્વ હેતુની પ્રાપ્તિ થઈ. આથી કેવલ જન્મવત્ત્વ હેતુ જ ગ્રહણ કરીએ તો તે હેતુ વનસ્પતિરૂપ પક્ષનો પણ ધર્મ બને અને દહીંરૂપ વિપક્ષનો પણ ધર્મ બને. આથી જન્મવસ્વ રૂપ હેતુથી વનસ્પતિમાં ચૈતન્યની સિદ્ધિ થઈ શકે નહિ. વળી, “વસ્ત્ર જીર્ણ થયું, દારૂ જીર્ણ થયો’ એવો વ્યવહાર થતો હોવાથી અચેતન એવા વસ્ત્ર અને દારૂમાં પણ જરાવસ્વ રૂપ હેતુની પ્રાપ્તિ થઈ. આથી જરાવસ્વ હેતુને સ્વતંત્ર ગ્રહણ કરીએ તો તે હેતુ વિપક્ષમાં પણ રહેતો હોવાથી વ્યભિચારી બને. “વિષ જીવે છે' એવો વ્યવહાર થતો હોવાથી અચેતન એવા વિષમાં જીવનરૂપ હેતુ પ્રાપ્ત થાય છે. આથી જીવનવન્ત હેતુને સ્વતંત્ર ગ્રહણ કરીએ તો તે હેતુ જેમ વનસ્પતિરૂપ સપક્ષમાં રહે છે તેમ વિષરૂપ વિપક્ષમાં પણ રહેતો હોવાથી વ્યભિચારી બને. વળી, જ્યારે સુવર્ણની ભસ્મ બનાવવા માટે આયુર્વેદમાં સોનાની મારણક્રિયા કરવામાં આવે છે ત્યારે “સુવર્ણ કર્યું એ પ્રકારનો વ્યવહાર થાય છે. તેથી મરણરૂપ હેતુ અચેતન એવા સુવર્ણમાં પણ પ્રાપ્ત થતો હોવાથી હેતુ વ્યભિચારી બને, જેથી વનસ્પતિમાં ચેતનત્વની સિદ્ધિ થઈ શકે નહિ. વળી, આહારોપાદનરૂપ હેતુ વ્યભિચારી છે; કેમ કે સીધુ નામનો દારૂ કોહવાયેલા ગોળમાંથી બનતો હોવાથી “સીધુનો ગોળ આહાર છે' એ પ્રકારનો વ્યવહાર થાય છે. તેથી આહારોપાદાનરૂપ હેતુ અચેતન એવા સીધુમાં પણ દેખાતો હોવાથી ચેતનવરૂપ સાધ્ય સાથે અચેતનવરૂપ સાધ્યાભાવમાં પણ ઘટે છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૨૪૫ થી ૦૪૮, ૧૪૯ વળી, ચિકિત્સારૂપ હેતુ પણ વ્યભિચારી છે; કેમ કે બગડી ગયેલા મદ્યને કોઈક પ્રક્રિયાનો ઉપક્રમ કરવા દ્વારા ફરી જે મૂળ સ્વભાવવાળું બનાવાય છે, તે બનાવવાની ક્રિયાને અચેતન એવા મદ્યના રોગની ચિકિત્સા કહેવાય છે. આથી ચિકિત્સારૂપ હેતુ અચેતન એવા મદ્યમાં પણ ઉપલબ્ધ હોવાથી ચેતનવરૂપ સાધ્યની સાથે અચેતનવરૂપ સાધ્યાભાવમાં પણ ઘટે છે. આ રીતે જન્મ, જરાદિ હેતુઓના અવયવોને સ્વતંત્ર ગ્રહણ કરીએ તો દરેક હેતુ વ્યભિચાર દોષવાળા છે, એવી શંકા કરનારને ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે; પરંતુ સર્વ હેતુઓ ભેગા કરીએ તો સ્ત્રીઓમાં અને દાડમ વગેરે વનસ્પતિ-વિશેષોમાં જ દેખાય છે. તેથી દશ હેતુઓનો સમુદાય વનસ્પતિકાયમાં ચેતનત્વની સિદ્ધિ કરે છે. ટીકાઃ कृतं प्रसङ्गेनेति प्रकृतं प्रस्तुमः ॥६४५ तः ६४८॥ ટીકાર્ય : પ્રસંગ વડે સર્યું, એથી પ્રકૃતિની અમે પ્રસ્તાવના કરીએ છીએ. ભાવાર્થ : ગાથા ૬૪૫થી ૬૪૮માં પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયોમાં ચેતનાની સિદ્ધિ કરી, ત્યાં પ્રાસંગિક રીતે પૃથ્વીકાયાદિ દરેકમાં જીવવસ્થાપક અનુમાનના આકારો દર્શાવવા ગ્રંથકારને સ્મૃતિ થવાથી, અને સ્મૃતિની ઉપેક્ષા કરવા યોગ્ય નહીં હોવાથી પ્રાસંગિક કથનના “મૃતસ્ય ઉપેક્ષા અનર્ણત્વ” રૂપ લક્ષણ અનુસારે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયોમાં જીવત્વસાધક અનુમાનના આકારોનું ગ્રંથકારે અહીં વર્ણન કર્યું. આ રીતે પ્રાસંગિક કથન પૂરું થવાથી ગ્રંથકાર કહે છે કે પ્રસંગથી સર્યું, માટે હવે અમે પ્રકૃતિને કહીએ છીએ. ૬૪૫થી ૬૪૮ ગાથા : बेइंदियादओ पुण पसिद्धया किमिपिपीलिभमराई । कहिऊण तओ पच्छा वयाइं साहिज्ज विहिणा उ ॥६४९॥ અન્વયાર્થ: વિમિપિપીનિમમરા પુOT વેવિયાએ વળી કૃમિ, પિપીલિકા, ભ્રમરાદિ બેઇન્દ્રિયાદિ (જીવરૂપે) પસિદ્ધયા પ્રસિદ્ધ છે. (એ જીવભેદોને) હિપકહીને તો પછી ત્યાર પછી વિહિપ ૩ વિધિપૂર્વક જ વાડું વ્રતોને સહિષ્ણ કહે. ગાથાર્થ : વળી કૃમિ, કીડી, ભમરા વગેરે ઇન્દ્રિયાદિ જીવરૂપે પ્રસિદ્ધ જ છે. એ જીવભેદોને કહીને ત્યાર પછી વિધિપૂર્વક જ વ્રતોને કહે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨ વ્રતસ્થાપનાવસ્તુકાયેગ્યો વાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૬૪૯-૬૫૦ ટીકા : ___ द्वीन्द्रियादयः पुनः प्रसिद्धा एव कृमिपिपीलिकाभ्रमरादय इति, आदिशब्दो मक्षिकादिस्वभेदप्रख्यापकः, एतान् कथयित्वा ततः पश्चाद् व्रतानि साहेज्ज त्ति कथयेद् विधिनैव सूत्रार्थादिनेति થાર્થ: I૬૪ * “ક્રિયાઃ ”માં “મરિ’ પદથી તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયનું ગ્રહણ છે. * “સૂત્રાથવિના'માં મદ્ર' પદથી તે-તે સૂત્રાદિ પ્રાપ્ત કરવાના તપનું અને તે-તે યોગોહનની ક્રિયાઓનું ગ્રહણ છે. ટીકાઈ: તક્રિયાયઃ....પ્રદ્યાપી: વળી કૃમિ, પિપીલિકા, ભ્રમર વગેરે બેઇન્દ્રિયાદિ પ્રસિદ્ધ જ છે=જીવરૂપે પ્રસિદ્ધ જ છે. “મિપિનિઅમરલિય:'માં ‘માર' શબ્દ માખી વગેરે પોતાના ભેદને જણાવનાર છે અર્થાતું માખી ચઉરિદ્રિયનો ભેદ જણાવે છે, અને “ક્ષતિ'માં ‘મરિ' પદથી જૂ, માંકડ, શંખ, કોડી વગેરે જીવો ગ્રહણ કરવાના છે, અને તેમાં જૂ, માંકડાદિ જીવો તે ઇન્દ્રિયનો અને શંખ, કોડી વગેરે જીવો બેઇન્દ્રિયનો ભેદ જણાવે છે. હતા........થાર્થ અને આમનેaઉપરમાં બતાવેલ બેઇન્દ્રિયાદિ જીવભેદોને, કહીને, ત્યાર પછી સૂત્ર, અર્થ આદિ દ્વારા વિધિપૂર્વક જ ગુરુ વ્રતોને કહે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૬૪૫ થી ૬૪૮માં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયરૂપ એકેન્દ્રિયોમાં જીવત્વસાધક યુક્તિઓ જણાવી. હવે ત્રસકાયરૂપ બેઇન્દ્રિયાદિમાં જીવત્વ જણાવવા ગ્રંથકાર કહે છે કે કૃમિ, કીડી, ભમરા, માખી વગેરે બેઇન્દ્રિયાદિમાં રહેલ જીવત્વ લોકમાં પ્રસિદ્ધ જ છે. આ રીતે ગુરુ યુક્તિઓ દ્વારા એકેન્દ્રિયાદિમાં રહેલ જીવત્વનું શૈક્ષને જ્ઞાન કરાવે અને ત્યારબાદ વિધિપૂર્વક જ વ્રતોનું સ્વરૂપ બતાવે. ‘વિધિપૂર્વક જ' એમ કહેવા દ્વારા એ પ્રાપ્ત થાય કે ગુરુ શૈક્ષને પ્રથમ વ્રતોને કહેનારાં સૂત્રો ભણાવે, ત્યાર પછી જ તે સૂત્રોના અર્થો સમજાવે, અને ત્યારબાદ તે વ્રતોના અતિચારો બતાવે, જેથી શૈક્ષને જીએ વ્રતોનો સમ્યમ્ બોધ થાય. ૬૪૯ અવતરણિકા: कानि पुनस्तानीत्याह - અવતરણિયાર્થ: પૂર્ણwwઝા ઉઝરાઈમાં કહ્યું કે ગુરુ બેઇન્ડિયાદિ જીવભેદોને કહીને ત્યાર પછી વિધિપૂર્વક જ વ્રતોને કહે. તેથી શંકા થાય કે વળી તે વ્રતો કયાં છે? એથી કહે છે – For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “કથિત ગાથા ૫૦-૬૫૧ ' 3 ગાથા : पाणाइवायविरमणमाई णिसिभत्तविरइपज्जंता । समणाणं मूलगुणा पन्नत्ता वीअरागेहिं ॥६५०॥ અન્વયાર્થ: પUફિવા વિરમUમારું મિત્તવિપક્વંત-પ્રાણાતિપાત વિરમણની આદિ છે જેમાં એવાં (અને) નિશિભક્તવિરતિનો અંત છે જેમાં એવાં વ્રતો વીગિરાહિં વીતરાગ વડે સમUTI શ્રમણોના મૂTUTE મૂલગુણો પન્ના=પ્રરૂપાયા છે. ગાથાર્થ : પ્રાણાતિપાતનું વિરમણ છે આદિમાં જેઓને અને રાત્રિભોજનની વિરતિ અંતમાં છે જેઓને એવાં વ્રતો વીતરાગ વડે શ્રમણોના મૂલગુણરૂપે કહેવાયાં છે. ટીકા? प्राणातिपातविरमणादीनि निशिभक्तविरतिपर्यन्तानि व्रतानि श्रमणानां मूलगुणाः प्रज्ञप्ता: वीतरागैरिति પથાર્થ ગા. ટીકાર્ય : પ્રાણાતિપાતવિરમણની આદિવાળાં, નિશિભક્તવિરતિના પર્યતવાળાં વ્રતો શ્રમણોના મૂલગુણો વીતરાગ વડે પ્રજ્ઞપ્ત છે=કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૬૫oll અવતરણિકા : एकैकस्वरूपमाहઅવતરણિકા: પૂર્વગાથામાં સાધુનાં પ્રાણાતિપાતવિરમણથી માંડીને રાત્રિભોજનવિરતિ સુધીનાં વ્રતો બતાવ્યાં. તે એકએક વ્રતના સ્વરૂપને ગ્રંથકાર ક્રમસર કહે છે, તેમાં પ્રથમ વ્રતનું સ્વરૂપ જણાવે છે – ગાથા : सुहमाईजीवाणं सव्वेसिं सव्वहा सुपणिहाणं । पाणाइवायविरमणमिह पढमो होइ मूलगुणो ॥६५१॥ અન્વયાર્થ : રૂદ અહીં=મનુષ્યલોકમાં અથવા શાસ્ત્રમાં, સવ્વહિંસુહુમાળીવાસર્વ સૂક્ષ્માદિ જીવોનું સુપાત્ર સુપ્રણિધાનવાળું સવ્યહા=સર્વથા પાવાયવિરમv=પ્રાણાતિપાતનું વિરમણ પઢમાં મૂનાનો પ્રથમ મૂલગુણ દોડું છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૪ વ્રતસ્થાપનાવસ્તુકારે રતિવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૫૧ ગાથાર્થ : મનુષ્યલોકમાં કે શાસ્ત્રમાં, સર્વ સૂક્ષ્માદિ જીવોનું સુપ્રણિધાનવાળું સર્વથા પ્રાણાતિપાતનું વિરમણ એ પ્રથમ મૂલગુણ છે. ટીકા? सूक्ष्मादीनां जीवानामिति, आदिशब्दाद्वादरादिपरिग्रहः, यथोक्तं-“से सुहुमं वा बादरं वा" इत्यादि, सर्वेषामिति न तु केषाञ्चिदेव, सर्वथा सर्वैः प्रकारैः कृतकारितादिभिः, सुप्रणिधानं-दृढसमाधानेन, प्राणातिपातविरमणमिति, विरमणं-निवृत्तिः, इहेति मनुष्यलोक एव प्रवचने वा, प्रथमो भवति मूलगुणः, शेषाधारत्वात् सूत्रक्रमप्रामाण्याच्च प्रथम इति गाथार्थः ॥६५१॥ * “વાવા"માં ‘સર’ પદથી બસ અને સ્થાવર જીવોનું ગ્રહણ છે. * “તરતામિ:''માં “મરિ’ પદથી અનુમતિનું ગ્રહણ છે. ટીકાઈઃ - સૂક્ષ્માદિકેટલાકના જ નહીં, પરંતુ સર્વજીવોના, સર્વથા કૃત-કારિતાદિ સર્વપ્રકારોથી, સુપ્રણિધાનવાળું–દેઢ સમાધાનપૂર્વક, પ્રાણના અતિપાતનું વિરમણ, અહીં=મનુષ્યલોકમાં જ કે પ્રવચનમાં, પ્રથમ મૂલગુણ છે. વિરમણ એટલે નિવૃત્તિ. અહીં પ્રશ્ન થાય કે છ વ્રતોમાંથી પ્રાણાતિપાત વિરમણવ્રત જ કેમ પ્રથમ મૂલગુણ છે? એથી કહે છે – શેષનું આધારપણું હોવાથી=બાકીનાં પાંચ વ્રતોનું પ્રથમ વ્રતમાં આધારપણું હોવાથી, અને સૂત્રના ક્રમનું પ્રમાણપણું હોવાથી પ્રથમ છે=પ્રાણાતિપાતવિરમણવ્રત પ્રથમ મૂલગુણ છે. “સૂક્ષ્મતીનાઓમાં મરિ શબ્દથી બાદરાદિનો પરિગ્રહ છે. આમાં યથો સાક્ષી આપે છે – તે જુદુ વા વા વા ઇત્યાદિ સૂત્ર છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - જગતમાં સર્વ જીવો સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે, અને અન્ય અપેક્ષાએ ત્રસ-સ્થાવરરૂપ પણ જીવોના બે ભેદ છે. આ સર્વ જીવોના પ્રાણોના નાશની નિવૃત્તિ કરવી, એ સાધુનું પ્રથમ મહાવ્રત છે. સાધુ સુપ્રણિધાનપૂર્વક મન-વચન-કાયાની પ્રવૃત્તિ સમભાવની વૃદ્ધિ થાય તે રીતે સંયમની સર્વ ઉચિત આચરણાઓમાં કરે તો કૃત, કારિત અને અનુમોદનરૂપ સર્વ પ્રકારે પ્રાણાતિપાતની નિવૃત્તિ કરી શકે. વળી, આ મહાવ્રતો મનુષ્યલોકમાં જ હોય છે, પરંતુ દેવલોકાદિમાં હોતાં નથી અથવા તો આ મહાવ્રતો જિનશાસનમાં જ દર્શાવેલ છે, પરંતુ અન્ય કોઈ દર્શનમાં નથી. વળી, મૂલગુણોમાં પ્રાણાતિપાત વિરમણવ્રત પ્રથમ હોવાનું કારણ એ છે કે પ્રાણાતિપાતવિરમણવ્રત રૂપ મૂલગુણ અન્ય સર્વ મૂલગુણોનો આધાર છે અર્થાત્ અહિંસારૂપ પહેલું વ્રત હોય તો જ અન્ય સર્વ વ્રતો જીવી શકે, અને જો પહેલું વ્રત ન હોય તો બીજાં વ્રતો સ્થૂલથી હોય તોપણ નિરાધાર હોવાથી તે વ્રતો જ નથી; અને શાસ્ત્રમાં પણ મહાવ્રતો આ ક્રમથી જ વર્ણવાયાં છે. આથી પણ સૂત્રના ક્રમ પ્રમાણે પ્રાણાતિપાતવિરમણવ્રત પ્રથમ મૂલગુણ છે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ su વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬પ૧-૬પર વિશેષાર્થ: નિશ્ચયનયથી આત્માના ભાવપ્રાણોનું રક્ષણ કરવું એ અહિંસા છે અને આત્માના ભાવપ્રાણોનું રક્ષણ ન કરવું એ હિંસા છે. આથી સંવૃતગાત્રવાળા થઈને મન-વચન-કાયાને શાસ્ત્રવચનથી ભાવિત કરવા યત્ન કરતા સાધુના ત્રણેય યોગો સંવરભાવમાં હોય છે. આવા સાધુના મન-વચન-કાયાના યોગો કોઈ જીવની હિંસા, પીડા કે કષાયનો ઉદ્રક નહીં કરવા, નહીં કરાવવા અને નહીં અનુમોદવા દ્વારા વ્યવહારનયની અહિંસામાં પ્રવર્તતા હોય છે; અને મનોયોગ નિર્લેપદશાવાળો હોવાથી આવા સાધુને ઇન્દ્રિયોની કુતૂહલવૃત્તિ કે બાહ્ય વિષયોની ઉત્સુકતા હોતી નથી. તેથી આવા સાધુ બાહ્યદૃષ્ટિએ પણ સ્વયં હિંસા કરતા નથી, વચનપ્રયોગ દ્વારા કોઈની પાસે હિંસા કરાવતા નથી અને હિંસાનું અનુમોદન થાય તેવો વિચારમાત્ર પણ કરતા નથી, પરંતુ જે સાધુઓ આત્માના ભાવોમાં દઢ રીતે ઉપયોગ પ્રવર્તાવવા અને શાસ્ત્રોક્ત તત્ત્વથી ભાવિત થવા યત્ન કરતા નથી, તેઓ કદાચ બાહ્ય દૃષ્ટિથી અહિંસાનું પાલન કરતા હોય, તોપણ તેઓમાં ઇન્દ્રિયોની ઉત્સુકતા વર્તતી હોવાથી કોઈપણ બાહ્ય પદાર્થોની વિચારણાથી તેઓ જગતમાં થતી હિંસાદિના અનુમોદનની પ્રાપ્તિ કરે છે; કેમ કે કોઈપણ પદાર્થ પ્રત્યે રાગનો ઉપયોગ વર્તે તો તે પદાર્થથી જન્ય હિંસાની અનુમોદનાની પ્રાપ્તિ થાય છે, આથી જ પુત્રાદિ પ્રત્યે રાગવાળા શ્રાવકને સંવાસઅનુમતિની પ્રાપ્તિ થાય છે અને સમભાવથી અભાવિત મતિવાળા સાધુ પોતાના ભાવપ્રાણોની પણ હિંસા કરે છે વળી, જેઓ પોતાના ભાવપ્રાણોના રક્ષણ માટે યત્ન કરતા નથી, તેઓ કદાચ હિત-મિત-પથ્ય-સત્ય વચનો બોલતા હોય, બ્રહ્મચર્ય પાળતા હોય અને બાહ્ય રીતે પરિગ્રહનો ત્યાગ કર્યો હોય, તોપણ તેઓમાં આધારરૂપ પહેલું મહાવ્રત નહીં હોવાથી તેઓનું હિતાદિવાળું વચન, બાહ્ય બ્રહ્મચર્યનું પાલન કે પરિગ્રહત્યાગ નિરાધાર હોવાથી પરમાર્થથી નથી જ. માટે પહેલું વ્રત ન હોય તો શેષ વ્રતો પણ ટકતાં નથી. વળી, શાસ્ત્રમાં પણ શેષ મહાવ્રતોને પહેલા મહાવ્રતની વાડરૂપે કહેલ છે. એથી ફલિત થાય કે પ્રથમ મહાવ્રત સંવરભાવરૂપ છે અને તેના રક્ષણ માટે જ શેષ ચાર મહાવ્રતો છે. આથી પહેલું મહાવ્રત ન હોય તો બીજાં સર્વ મહાવ્રતો અર્થ વગરનાં છે; જેમ કે ખેતરમાં અનાજ જ ન હોય તો ધાન્યના રક્ષણ માટે કરાયેલી ચારે બાજુની વાડ પણ અનતિપ્રયોજનવાળી છે. ૬૫૧| અવતરણિકાઃ હવે બીજા અને ત્રીજા વ્રતનું સ્વરૂપ જણાવે છે – ગાથા : कोहाइपगारेहिं एवं चिअ मोसविरमणं बीओ। एवं चिअ गामाइसु अप्पबहुविवज्जणं तइओ ॥६५२॥ અન્વયાર્થ: વં વિઝઆ રીતે જ લોહાફપાર્દેિ-ક્રોધાદિ પ્રકારો વડે મોવરમM મૃષાનું વિરમણ વો બીજો (મૂલગુણ) છે. પર્વ વિકએ રીતે જ સામારૂ ગામાદિમાં મધ્યવહુવિવMUાં અલ્પ અને બહુનું વિવર્જન તમો ત્રીજો (મૂલગુણ) છે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા પર ગાથાર્થ : પ્રાણાતિપાતવિરમણ મૂલગુણનું સ્વરૂપ બતાવ્યું એ રીતે જ ક્રોધાદિ પ્રકારો વડે મૃષાવાદનું વિરમણ, એ બીજો મૂલગુણ છે; એ રીતે જ ગામાદિમાં અલ્પ અને બહુ અદત્તાદાનનું વિરમણ, એ ત્રીજો મૂલગુણ છે. ટીકાઃ क्रोधादिभिः प्रकारैरिति, आदिशब्दाल्लोभादिपरिग्रहः, यथोक्तं- “से कोहा वा लोभा वा" इत्यादि, एवमेव सर्वस्य सर्वथा सुप्रणिधानं मृषाविरमणं द्वितीयो मूलगुणः, सूत्रक्रमप्रामाण्यादेव, एवमेव यथोक्तं ग्रामादिष्विति, आदिशब्दानगरादिपरिग्रहः, तथा चोक्तं- “से गामे वा नगरे वा" इत्यादि, अल्पबहुविवजनं तृतीयो मूलगुणः, सूत्रोपन्यासक्रमादिति गाथार्थः ॥६५२॥ * “તમાર'માં “ગાવિ' પદથી હાસ્ય અને ભયનું ગ્રહણ છે. * “નકાર"માં મારિ’ પદથી અરણ્યનું ગ્રહણ છે. ટીકાર્ય : ક્રોધાદિ પ્રકારો વડે આ રીતે જ=જે રીતે સર્વ જીવોના કૃતાદિ સર્વ પ્રકારોથી સુપ્રણિધાનવાળું પ્રાણના અતિપાતનું વિરમણ એ પ્રથમ મૂલગુણ છે એ રીતે જ, સર્વથા-કૃત-કારિતાદિ સર્વ ભેદોથી, સર્વના=સર્વ પદાર્થોના, સુપ્રણિધાનવાળું મૃષાવાદનું વિરમણ, બીજો મૂલગુણ છે. અહીં પ્રશ્ન થાય કે મૃષાવાદવિરમણ બીજો મૂલગુણ કયા કારણથી છે? તેથી કહે છે – સૂત્રના ક્રમનું પ્રમાણપણું હોવાથી જ મૃષાવાદવિરમણ બીજો મૂલગુણ છે. જે રીતે કહેવાયું=જે રીતે મૃષાવાદનું વિરમણ એ બીજો મૂલગુણ છે એમ ગાથાના પૂર્વાર્ધમાં કહેવાયું, એ રીતે જ ગામાદિમાં અલ્પ અને બહુનું વિવર્જન, સૂત્રના ઉપન્યાસના ક્રમથી ત્રીજો મૂલગુણ છે. રાથમિક”માં મારિ શબ્દથી લોભાદિનો પરિગ્રહ છે, એમાં યથો થી સાક્ષી આપે છે – જે લોહા વા નોમ વા ઈત્યાદિ સૂત્ર છે. “પ્રામાવિષ''માં માત્ર શબ્દથી નગરાદિનો પરિગ્રહ છે, તેમાં તથા ચોથી સાક્ષી આપે છે – ન વા ઇત્યાદિ સૂત્ર છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી, એ ચાર પ્રકારે મૃષાવાદનો સંભવ છે અને સાધુને મૃષાવાદનું સર્વ પ્રકારે વિરમણ કરવાનું છે. આથી ક્રોધાદિ કોઈપણ કષાયને વશ થઈને મૃષાવાદમાં મન-વચન-કાયાના યોગોથી કરણ-કરાવણ-અનુમોદન દ્વારા પ્રવૃત્તિ ન થઈ જાય, તે માટે સાધુ સુપ્રણિધાનપૂર્વક સતત યત્ન કરતા હોય છે. વળી, ત્રીજું મહાવ્રત સર્વ ગામ, નગર વગેરેના અલ્પ કે ઘણી વસ્તુના અદત્તાદાનના વિરમણરૂપ છે અર્થાત્ કોઈએ નહીં આપેલી સર્વ વસ્તુનું સર્વ પ્રકારે, સુપ્રણિધાનપૂર્વક લેવાની નિવૃત્તિ કરવાની છે. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવક/ મ્ય વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૫૨-૫૩ અલ્પબહુનું વિવર્જન'નો અર્થ એ છે કે સાધુને રહેવા માટે ગામમાં કે નગરાદિમાં રાજાદિ પાસે અવગ્રહની યાચના કરવાની હોય છે, અને રહેવા માટે માલિકની જગ્યા સંયમને ઉપકારક થાય તેટલી જ યાચીન લીધી હોય, તેટલી જ ભૂમિનો સાધુ ઉપભોગ કરે; અને કોઈ સાધુ બિમાર થાય, વગેરે કારણોમાં અધિક ભૂમિની આવશ્યકતા હોય, તો ફરીથી તે માલિક પાસે પોતાને જરૂર પૂરતી થોડી વધારે જગ્યાની સાધુ યાચના કરે; પરંતુ માલિક પાસે યાચેલ ન હોય તેવી થોડીક પણ વધારે ભૂમિનો કે બહુ વધારે ભૂમિનો સાધુ ઉપભોગ કરે નહિ; અને જો નહીં યાચેલ થોડી કે વધુ ભૂમિનો સાધુ ઉપભોગ કરે તો અદત્તાદાનવિરમણવ્રતમાં તે સાધુને અતિચાર થાય. વળી, સંયમમાં ઉપકારક ભૂમિ કરતાં અધિક ભૂમિની યાચના કરીને સાધુ તે ભૂમિનો ઉપભોગ કરે તો તે સાધુને તીર્થકર અદત્તનું પાપ લાગે, જેનાથી અદત્તાદાનવિરમણ વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય. ૬પરા અવતરણિકા : હવે ચોથા અને પાંચમા વ્રતનું સ્વરૂપ જણાવે છે – ગાથા : दिव्वाइमेहुणस्स य विवज्जणं सव्वहा चउत्थो उ। पंचमगो गामाइसु अप्पबहुविवज्जणं चेव ॥६५३॥ અન્વયાર્થ: વિદ્યાદુઈ ચ=અને દેવ વગેરે સંબંધી મૈથુનનું સદ્ધહીં સર્વથા વિવMuf=વિવર્જન રહ્યો ૩વળી ચોથો (મૂલગુણ) છે. માફિયુ ગામ વગેરેમાં પ્રવવિજ્ઞUT વેવ અલ્પ-બહુનું વિવર્જન જ પંરમો પાંચમો (મૂલગુણ) છે. ગાથાર્થ : અને દેવ વગેરે સંબંધી મૈથુનનું સર્વથા વિરમણ વળી ચોથો મૂલગુણ છે. ગામ વગેરેમાં અલ્પ-બહુ પરિગ્રહનું વિરમણ જ, એ પાંચમો મૂલગુણ છે. ટીકા : ___ दिव्यादिमैथुनस्य चेति, आदिशब्दान्मनुष्यादिपरिग्रहः, तथा चोक्तं- “से दिव्वं वा माणुसं वा" इत्यादि, विवर्ज़नं सर्वेषां (? सर्वथा) चतुर्थस्तु मूलगुणः, सूत्रोपन्यासक्रमादेव, पञ्चमो मूलगुणः ग्रामादिषु, आदिशब्दान्नगरादिपरिग्रह एव, यथोक्तं- “से गामे वा नगरे वा" इत्यादि, अल्पबहुविवजनमेव सर्वथैवेति પથાર્થ: સદ્દરા નોંધ: મૂળગાથાના બીજા પાદમાં સબહી છે, તેનો અર્થ ટીકામાં સર્વેષ કરેલ છે, પરંતુ સર્વથા હોવું જોઈએ. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ વતસ્થાપનાવસ્તકI'વેગો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : કથિત’ | ગાથા ૫૩-૫૪ * “મનુષ્યમાં “સરિ' પદથી તિર્યંચયોનિનું ગ્રહણ છે. * “નારિ”માં “મવિ' પદથી અરણ્યનું ગ્રહણ છે. * “વિશાત્ર વિદિ ” અને “સર્વદૈવ ત્યવહુવિવનવ" અહીં વ કાર મૂકવાનું પ્રયોજન એ છે કે જેમ ત્રીજા મૂલગુણમાં ‘વિ' શબ્દથી નગરાદિનો પરિગ્રહ કરવાનો છે, તેમ પાંચમા મૂલગુણમાં પણ ‘મરિ' શબ્દથી નગરાદિનો જ પરિગ્રહ કરવાનો છે; અને જેમ દિવ્યાદિ મૈથુનનું સર્વથા વિવર્જન, એ ચોથો મૂલગુણ છે, તેમ અભબહુનું સર્વથા જ વિવર્જન જ, એ પાંચમો મૂલગુણ છે. ટીકાર્ય : અને દેવ વગેરે સંબંધી મૈથુનનું સર્વથા વિવર્જન સૂત્રના ઉપન્યાસના ક્રમથી જ વળી ચોથો મૂલગુણ છે, ગામાદિમાં સર્વ પ્રકારે જ અલ્પ અને બહુ પરિગ્રહનું વિવર્જન જ, પાંચમો મૂલગુણ છે. “દિવ્યાદ્રિ''માં મારિ શબ્દથી મનુષ્યાદિનો પરિગ્રહ છે, તેમાં તથા ચો$ થી સાક્ષી આપે છે – સે ત્રેિ વી મા વા ઈત્યાદિ સૂત્ર છે. “પ્રામાઃિ”માં માત્ર શબ્દથી નગરાદિનો પરિગ્રહ છે, એમાં યથો થી સાક્ષી આપે છે – જાણે વા ન વા ઈત્યાદિ સૂત્ર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૬૫૩ અવતરણિકા: હવે છઠ્ઠા વ્રતનું સ્વરૂપ જણાવે છે – ગાથા : असणाइभेअभिन्नस्साहारस्स चउव्विहस्सा वि । णिसि सव्वहा विरमणं चरमो समणाण मूलगुणो ॥६५४॥ અન્વયાર્થ: મસમન્નસ ૨૩બ્રિક્સા વિ મહાસઅશનાદિ ભેદથી ભિન્ન એવા ચારેય પ્રકારના પણ આહારનું સિગરાત્રિમાં સળંહીં સર્વથા વિરમv=વિરમણ, સમUTIOf=શ્રમણોનો વરનો મૂત્રમુગોચરમ મૂલગુણ છે. ગાથાર્થ : અશનાદિ ભેટવાળા ચારેય પ્રકારના પણ આહારનું રાત્રિમાં સર્વથા વિરમણ, એ શ્રમણોનો છેલ્લો મૂલગુણ છે. ટીકા? अशनादिभेदभिन्नस्याहारस्यैव चतुर्विधस्यापि स्वतन्त्रसिद्धस्य निशि सर्वथा विरमणं भोगमाश्रित्य, चरम: पश्चिम एषः षष्ठ इत्यर्थः श्रमणानां मूलगुण इति गाथार्थः ॥६५४॥ * “શનાદિ'માં “મર' પદથી પાન, ખાદિમ અને સ્વાદિમનું ગ્રહણ છે. * “ચતુર્વિથસ્થાપ"માં પિ' ર્થી એ જણાવવું છે કે એક-બે પ્રકારના આહારનું રાત્રિમાં વિરમણ એ છઠ્ઠો મૂલગુણ નથી, પરંતુ ચારેય પ્રકારના પણ આહારનું રાત્રિમાં વિરમણ એ છઠ્ઠો મૂલગુણ છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક/‘મ્યો રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૫૪-૬૫૫ ટીકાઈઃ સ્વતંત્રમાં સિદ્ધ પોતાના શાસ્ત્રમાં સિદ્ધ અર્થાત્ જિનશાસનમાં જ કહેવાયેલા, એવા અશનાદિ ભેદથી ભિન્ન એવા ચારેય પ્રકારના પણ આહારનું જ રાત્રિમાં ભોગને આશ્રયીને સર્વથા વિરમણ, એ શ્રમણોનો= સાધુઓનો, ચરમ=પશ્ચિમ=છટ્ટો, મૂલગુણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૬૫૪ અવતરણિકા: साम्प्रतममीषामेव व्रतानामतिचारानाह - અવતરણિતાર્થ : હવે આ જ વ્રતોના=ગાથા ૬૫૦થી ૬૫૪માં જેઓનું સ્વરૂપ દર્શાવ્યું એ જ વ્રતોના, અતિચારોને કહે છે. તેમાં પ્રથમ પ્રાણાતિપાતવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે – ગાથા : पढममी एगिदिअविगलिंदिपणिंदिआण जीवाणं । संघट्टणपरिआवणमोद्दवणाईणि अइआरो ॥६५५॥ અન્વયાર્થ: પદમપી પ્રથમમાં=પ્રાણાતિપાતના વિરમણરૂપ પહેલા વ્રતમાં, ડિવિલ્લિવિપત્રિા નીવાર એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનું સંપટ્ટવિનોદ્વાન સંઘટ્ટન, પરિતાપન, ઉદ્રાપણ વગેરે મારો અતિચાર છે. ગાથાર્થ પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ મહાવ્રતમાં એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને સંઘન, પરિતાપન, ઉદ્દાપણ વગેરે કરવું એ અતિચાર છે. ટીકાઃ प्रथमे व्रते अभिहितस्वरूपे एकेन्द्रियविकलेन्द्रियपञ्चेन्द्रियाणां जीवानां सङ्घट्टनपरितापनोद्रापणादीन्यतिचारः, उद्रापणं महत्पीडाकरणमिति गाथार्थः ॥६५५॥ ટીકાઈઃ અભિહિત સ્વરૂપવાળા=ગાથા ૬૫૧માં કહેવાયેલ સ્વરૂપવાળા, પહેલા વ્રતમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય = બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉન્દ્રિય, અને પંચેન્દ્રિય જીવોનું સંઘટ્ટન, પરિતાપન, ઉદ્રાપણ વગેરે અતિચાર છે. ઉદ્રાપણ એટલે મોટી પીડા કરવી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોથી જગતના તમામ જીવોનો સંગ્રહ થઈ જાય છે, અને તે For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક‘સેમ્યો રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કથિત' / ગાથા ૫૫-૫૬ સર્વ જીવોનું સંઘટ્ટન, પરિતાપન અને ઉદ્રાપણ કરવું, તે પ્રાણાતિપાતવિરમણરૂપ પ્રથમ વ્રતનો અતિચાર છે. ઉદ્રાપણ કરવું એટલે કોઈપણ જીવને મોટી પીડા કરવી. “રૂદ્રાપUરિ''માં “મારિ' પદથી અનાભોગ અને સહસાત્કારથી થતા કોઈપણ જીવના પ્રાણનાશનું ગ્રહણ કરવાનું છે. એનાથી એ પ્રાપ્ત થાય કે અનાભોગ કે સહસાત્કારથી કોઈ જીવનો પ્રાણનાશ થાય કે કોઈ જીવને પીડા થાય, તો તે સર્વ પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ મૂલગુણમાં અતિચારસ્વરૂપ છે, અને ઈરાદાપૂર્વક કે જીવરક્ષાની ઉપેક્ષાને કારણે કોઈ જીવનો ઘાત થાય, તો તે અતિચારરૂપ નથી પરંતુ અનાચારરૂપ છે. ll૬પપી અવતરણિકા : હવે દ્વિતીય મૃષાવાદવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે – ગાથા : बिइअम्मि मुसावाए सो सुहमो बायरो उ नायव्वो । पयलाइ होइ पढमो कोहादभिभासणं बिइओ ॥६५६॥ અન્વયાર્થ: | મુસાવા=મૃષાવાદરૂપ=મૃષાવાદના વિરમણરૂપ, વિHિ =દ્વિતીયમાં બીજા વ્રતમાં, સો તે=અતિચાર, સુદુનો વાયરો ૩ સૂક્ષ્મ અને બાદર નાયબ્રો-જાણવો. પાડું પ્રચલાદિ વડે પઢો પ્રથમ=સૂક્ષ્મ અતિચાર, દોડું થાય છે (અને) મોરામિમાંસf=ક્રોધાદિથી અભિભાષણ (એ) વિમો દ્વિતીય છે=બાદર અતિચાર છે. ગાથાર્થ: મૃષાવાદવિરમણરૂપ બીજા મહાવ્રતમાં અતિચાર સૂક્ષ્મ અને બાદર જાણવો. પ્રચલાદિ વડે સૂક્ષ્મ અતિચાર થાય છે અને ક્રોધાદિથી બોલવું, એ બાદર અતિચાર છે. ટીકાઃ द्वितीये व्रते मृषावादे इति मृषावादविरतिरूपे सः=अतिचार: सूक्ष्मो बादरश्च ज्ञातव्यः, तत्र प्रचलादिभिर्भवति प्रथमः सूक्ष्मः, 'प्रचलायसे किं दिआ नं पयलामीत्यादि', क्रोधादिनाऽभिभाषणं द्वितीयः, परिणामभेदादिति गाथार्थः ॥६५६॥ * “પ્રવત્તામિ:'માં ‘વિ' પદથી અનાભોગથી કે સહસાત્કારથી સૂક્ષ્મ જૂઠું બોલાઈ જાય, તેનું ગ્રહણ છે. * “aોથના”માં “ગરિ' પદથી લોભ, ભય અને હાસ્યનું ગ્રહણ છે. ટીકાર્ય મૃષાવાદની વિરતિરૂપ બીજા વ્રતમાં તે=અતિચાર, સૂક્ષમ અને બાદર જાણવો. તેમાં=બે પ્રકારના અતિચારમાં, પ્રચલાદિ વડે પ્રથમ સૂક્ષ્મ, અતિચાર થાય છે. તે સૂક્ષ્મ અતિચારને સ્પષ્ટ કરે છે – શું તું દિવસે ઊંઘે છે, ઊંઘતો નથી' ઇત્યાદિ. અને ક્રોધાદિ દ્વારા અભિભાષણ દ્વિતીય છે=બાદર For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક | ‘ટેમ્પો વાતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘કથિત’ | ગાથા ૬૫૬-૬૫૦ અતિચાર છે; કેમ કે પરિણામનો ભેદ છે–સૂક્ષ્મ અને બાદર અતિચારમાં મૃષાવાદ કરવા વિષયક પરિણામનો ભેદ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: મૃષાવાદવિરમણરૂપ બીજા મહાવ્રતમાં સૂક્ષ્મ અને બાદર, એમ બે પ્રકારે અતિચાર થઈ શકે છે. તેમાં પ્રચલાદિ વડે સૂક્ષ્મ અતિચાર થાય છે અર્થાત્ કોઈને બેઠાં-બેઠાં ઊંઘ આવતી હોય, અને તેને કોઈ પૂછે કે તું દિવસે ઊંઘે છે ? તો તે કહે કે હું દિવસે ઊંઘતો નથી, ત્યારે મૃષાવાદવિરમણવ્રતમાં સૂક્ષ્મ અતિચાર થાય છે; અને ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી જૂઠું બોલવું, તે મૃષાવાદવિરમણવ્રતમાં બાદર અતિચાર છે. વળી, આ સૂક્ષ્મ અને બાદર અતિચારમાં પરિણામનો ભેદ જ નિયામક છે; કેમ કે સૂક્ષ્મ અતિચારમાં સાક્ષાત્ કોઈ કષાયથી પ્રેરિત ઉપયોગ હોતો નથી, ફક્ત અનાભોગથી અવિચારક રીતે ઊંઘતો હોવા છતાં ‘હું નથી ઊંઘતો’ એ પ્રમાણે અસત્ય વચનનો પ્રયોગ થઈ જાય છે. માટે તેવું ખોટું બોલવાથી સૂક્ષ્મ અતિચાર થાય છે; જ્યારે બાદર અતિચારમાં ક્રોધાદિ કોઈક કષાયને પરવશ થઈને મૃષાવચન બોલાય છે, આથી તેમાં કષાયનો પરિણામ વિશેષ છે. માટે તેનાથી થતો અતિચાર બાદર કહેવાય છે. II૬૫૬॥ અવતરણિકા : હવે તૃતીય અદત્તાદાનવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે ગાથા : - अम्मि वि एमेव य दुविहो खलु एस होइ विनेओ । तणडगलछारमल्लग अविदिनं गिण्हओ पढमो ॥ ६५७॥ ૧ અન્વયાર્થઃ તમ્મિ વિ ય-અને તૃતીયમાં પણ=અદત્તાદાનના વિરમણરૂપ ત્રીજા વ્રતમાં પણ, મેવ=આ રીતે જ યુવિજ્ઞો વ્રતુ-ખરેખર બે પ્રકારે F=આ=અતિચાર, વિન્નેએ ો-વિજ્ઞેય થાય છે. (તેમાં) વિવિત્રં=નહીં અપાયેલ તળઙાતરમ -તૃણ, ડગલ, છાર, મલ્લકાદિ=ઘાસ, પથ્થર, રાખ, કોડિયું વગેરે, શિયો-ગ્રહણ કરતા એવાને પમો=પ્રથમ=સૂક્ષ્મ અતિચાર, થાય છે. ગાથાર્થઃ અદત્તાદાનવિરમણરૂપ ત્રીજા મહાવ્રતમાં પણ પૂર્વગાથામાં બતાવ્યા એ જ રીતે સૂક્ષ્મ-બાદરના ભેદથી ખરેખર બે પ્રકારે અતિચાર જાણવા. તે બે પ્રકારના અતિચારમાં, કોઈએ નહીં આપેલ એવા ઘાસ, પથ્થર, રાખ, કોડિયું વગેરે ગ્રહણ કરતા એવાને સૂક્ષ્મ અતિચાર થાય છે. ટીકા तृतीयेऽपि व्रते अदत्तादानविरतिरूपे एवमेव च सूक्ष्मबादरभेदेन द्विविधः खल्वेषः-अतिचारो भवति विज्ञेयः, तत्र तृणडगलच्छारमल्लादि अविदत्तमनाभोगेन गृह्णतः प्रथमः = सूक्ष्मोऽतिचार इति ગાથાર્થ: IIFII For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક | ગ્યો વાતવ્યનિ' દ્વાર/ પેટા દ્વારઃ “કથિત’ | ગાથા ૫૭-૫૮ * “તૃતીfપ'માં “પિ'થી એ કહેવું છે કે બીજા વ્રતમાં તો બે પ્રકારે અતિચાર જાણવો, પરંતુ ત્રીજા પણ વ્રતમાં બે પ્રકારે અતિચાર જાણવો. ટીકાર્ય અને આ પ્રમાણે જ=બીજા વ્રતના અતિચારમાં બતાવ્યા એ પ્રમાણે જ, સૂક્ષ્મ અને બાદરના ભેદથી અદત્તાદાનની વિરતિરૂપ ત્રીજા પણ વ્રતમાં આ અતિચાર, ખરેખર બે પ્રકારે જાણવા યોગ્ય છે. ત્યાં=બે પ્રકારના અતિચારમાં, નહીં અપાયેલ તૃણ, ડગલ, છાર, મલ્લાદિને અનાભોગથી ગ્રહણ કરતા એવા સાધુને પ્રથમ=સૂક્ષમ અતિચાર, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૬૫૭. ગાથા : साहम्मिअन्नसाहम्मिआण गिहिगाण कोहमाईहिं । सच्चित्ताचित्ताई अवहरओ होइ बिइओ उ ॥६५८॥ અન્વયાર્થ: ઢોરમાડ઼હિં ક્રોધાદિ વડે સાહગિન્ના િદિ સાધર્મિક-અન્ય સધર્મોના, ગૃહીઓના સત્તાવિત્તારૂં સચિત્ત, અચિત્તાદિને અવરો =અપહરણ કરતા સાધુને વિરૂ ૩ વળી દ્વિતીય=બાદર અતિચાર, હોડું થાય છે. ગાથાર્થ ક્રોધાદિ વડે સાધુ-સાધ્વીના, ચરકાદિના, અથવા ગૃહસ્થોના સચિત્ત, અચિત્તાદિનું અપહરણ કરતા સાધુને વળી બાદર અતિચાર થાય છે. ટીકાઃ साधर्मिकाणां-साधुसाध्वीनां, अन्यसधर्माणां-चरकादीनां, गृहिणां च क्रोधादिभिः प्रकारैः सचित्ताचित्तादि अपहरतः तथापरिणामाद्भवति द्वितीयस्तु बादर इति गाथार्थः ॥६५८॥ * “રાથમિ :'માં “ગરિ' પદથી લોભ, ભય અને હાસ્યનું ગ્રહણ છે. * “વિત્તાવાર'માં “મારિ પદથી મિશ્રનો સંગ્રહ છે. ટીકાર્ય : ક્રોધાદિ પ્રકારો વડે સાધર્મિકોના સાધુ-સાધ્વીઓના, અન્ય ધર્મવાળાઓના–ચરકાદિના, અથવા ગૃહવાળાઓના સચિત્ત, અચિત્તાદિને અપહરણ કરતા સાધુને તેવા પ્રકારનો પરિણામ હોવાથી વળી બીજો બાદર અતિચાર, થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : બીજા મહાવ્રતની જેમ ત્રીજા મહાવ્રતમાં પણ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે અતિચાર જાણવા. તેમાં ઘાસ, પથ્થર, રાખ, કોડિયા વગેરે તેના માલિકને પૂછ્યા વગર અનાભોગથી ગ્રહણ કરતા એવા સાધુને For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકારો રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૫૮-૬૫૯ I ૦૩ સૂક્ષ્મ અતિચાર થાય છે, અને ક્રોધાદિ કષાયને વશ થઈને સાધુ-સાધ્વીના કે અન્ય ધર્મવાળા સંન્યાસીના સચિત્ત એવા શિષ્ય વગેરેનું કે અચિત્ત એવા કામળી વગેરે ઉપકરણોનું હરણ કરતા અથવા તો ગૃહસ્થોના સચિત્ત એવા પુત્રાદિનું કે અચિત્ત એવા કોઈક સાધનોનું અપહરણ કરતા સાધુને અદત્તાદાન-વિરમણવ્રતમાં બાદર અતિચાર થાય છે; કેમ કે સૂક્ષ્મ અતિચાર કરતાં અહીં કષાયનો પરિણામ વિશેષ હોય છે. અહીં તથા પરિણામથી એ જણાવવું છે કે સાધુમાં વ્યક્ત રીતે કોઈ કષાય પ્રવર્તતો ન હોય, પરંતુ સંયમયોગોમાં દઢ યત્ન નહીં હોવાને કારણે અનાભોગથી અનુચિત પ્રવૃત્તિ થાય, ત્યારે સાધુને સૂક્ષ્મ અતિચાર થાય છે; અને વ્રતમાં મલિનતા કરે તેવો ક્રોધાદિનો વ્યક્ત પરિણામ થાય, ત્યારે સાધુને બાદર અતિચાર થાય છે. માટે જ કહ્યું કે તેવા પ્રકારનો કષાયનો પરિણામ હોવાથી બાદર અતિચાર થાય છે. (૬૫૮ અવતરણિકા: હવે ચતુર્થ મૈથુનવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે – ગાથા : मेहुन्नस्सऽइआरो करकम्माईहि होइ नायव्वो । तग्गुत्तीणं च तहा अणुपालणमो ण सम्मं तु ॥६५९॥ અન્વયાર્થ: મેદુન્નસારો મૈથુનનો=મૈથુનના વિરમણરૂપ ચોથા વ્રતનો, અતિચાર વિક્રમ્માદિકરકર્માદિ વડે નાવ્યો રોડ્ર-જ્ઞાતવ્ય થાય છે. (ચોથા વ્રતમાં કરકર્માદિ વડે અતિચાર કેમ થાય છે? તેમાં યુક્તિ આપે છે –) તપુરી રંગ અને તેની મૈથુનવિરમણવ્રતની, ગુપ્તિનું તહીં તે પ્રકારે જે પ્રકારે શાસ્ત્રમાં કહેલ છે તે પ્રકારે, મનુપાન અનુપાલન સમ્ર =સમ્યગુ નથી. * “તુ પાદપૂર્તિ અર્થે છે. * “'માં રહેલ “મો' અલાક્ષણિક છે. ગાથાર્થ : મૈથુનવિરમણરૂપ ચોથા મહાવ્રતમાં કરકમદિ વડે અતિચાર જ્ઞાતવ્ય થાય છે. ચોથા મહાવતમાં કરકમદિ વડે અતિચાર કઈ રીતે થાય? તેમાં યુક્તિ આપે છે. અને મૈથુનવિરમણવ્રતની ગુપ્તિનું જે પ્રકારે શાસ્ત્રમાં કહેલ છે, તે પ્રકારે સખ્ય અનુપાલન નથી. ટીકા? मैथुनस्येति मैथुनविरतिव्रतस्यातिचारः करकर्मादिभिर्भवति ज्ञातव्यः, परिणामवैचित्र्येण, तद्गुप्तीनां च तथानुपालनं न सम्यगित्यतिचार एवेति गाथार्थः ॥६५९॥ ટીકાર્ય : મૈથુનનો મૈથુનની વિરતિરૂપ વ્રતનો, અતિચાર કરકર્માદિ વડે જ્ઞાતવ્ય છે, કેમ કે પરિણામનું વિચિત્રપણું છે For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકાવ્યો તિવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૬૫૯-૬૦૦ અને તેની=બ્રહ્મચર્યની, ગુપ્તિનું તે પ્રકારે સમ્યગુ અનુપાલન નથી, એથી અતિચાર જ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કરકર્મ એટલે રાગથી કોઈને હાથ દ્વારા સ્પર્શ કરવો તે, “ વ ર્માદ્રિ'માં ‘મરિ' પદથી રાગથી કોઈને જોવું, રાગથી લાગણી અભિવ્યક્ત કરવી, વગેરેનું ગ્રહણ કરવાનું છે. આ સર્વ પ્રવૃત્તિથી ચોથા મહાવ્રતમાં અતિચાર પ્રાપ્ત થાય છે; કેમ કે કામના પરિણામનું તેવા પ્રકારનું વિચિત્રપણું છે. અહીં પ્રશ્ન થાય કે કરકર્માદિમાં મૈથુનસેવન નથી, તોપણ અતિચાર કેમ થાય છે? તેથી કહે છે – કરકર્માદિ કરનાર સાધુ મૈથુનવિરમણવ્રતની ગુપ્તિનું શાસ્ત્રમાં બતાવ્યું છે તે પ્રકારે સમ્યમ્ અનુપાલન કરતા નથી, માટે અતિચાર જ થાય છે. અહીં વિશેષ એ છે કે ચોથા વ્રતના પાલન માટે સાધુએ સજાતીય કે વિજાતીય સાથે ક્યાંય પણ રાગનો પરિણામ ન ઊઠે, તે રીતે ગુપ્ત રહેવું જોઈએ; કેમ કે રાગના પરિણામથી સજાતીય કે વિજાતીયના હસ્તસ્પર્શ વગેરે પ્રવૃત્તિ કરતી વખતે ચોથા વ્રતમાં કંઈક મલિનતા કરે તેવો વિચિત્ર પરિણામ પેદા થતો હોવાને કારણે ચોથા વ્રતમાં અતિચાર થાય છે. આ૬૫૯ અવતરણિકા : હવે પાંચમા પરિગ્રહવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે – ગાથા : पंचमगम्मि अ सुहुमो अइआरो एस होइ णायव्वो । कागाइसाणगोणे कप्पट्ठग रक्खणममत्ते ॥६६०॥ અન્વચાઈ: પંચમfમ અને પંચમમાં=પરિગ્રહના વિરમણરૂપ પાંચમા વ્રતમાં, સુમો ગફારો સૂક્ષ્મ અતિચાર પણ આ=આગળમાં કહેવાશે એ, પબ્લિો રોટ્ટ-જ્ઞાતવ્ય થાય છે. (એ સૂક્ષ્મ અતિચાર જ બતાવે છે–). વફાનો કાગડાદિ, કૂતરા અને ગાયોથી રવમgue(તલાદિનું) રક્ષણ (અને) પૂઠ્ઠી=બાળકમાં મમત્તે=મમત્વ. ગાથાર્થ : પરિગ્રહવિરમણરૂપ પાંચમા મહાવ્રતમાં સૂક્ષ્મ અતિચાર આગળમાં કહેવાશે એ જ્ઞાતવ્ય થાય છે. એ સૂક્ષ્મ અતિચાર જ બતાવે છે. કાગડાદિ પક્ષીઓથી, કૂતરાઓથી, ગાયોથી તલાદિનું રક્ષણ અને બાળકમાં મમત્વ. ટીકા : पञ्चमे व्रते सूक्ष्मोऽतिचार एषः-वक्ष्यमाणलक्षणो भवति ज्ञातव्यः, काकादिश्वगोभ्यो रक्षणं प्रसारिततिलादेः, तथा कप्पट्ठग त्ति बाले ममत्वं मनागिति गाथार्थः ॥६६०॥ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કથિત’ | ગાથા ૬૦-૬૦૧ lou નોંધ: IVIક્ષા પદમાં પંચમી. વિભક્તિ લેવાની છે અને પૂઠ્ઠા શબ્દ બાળક અર્થમાં છે અને ટીકા પ્રમાણે તેને સપ્તમી વિભક્તિ લેવાની છે; અને રવFGUામHજે સામાસિક પદ જણાય છે, છતાં વિશ્વ શબ્દનું વIIIIII સાથે અને મમત્તે શબ્દનું વેપ્પટ્ટા સાથે યોજન છે. ટીકાર્ય : પાંચમા વ્રતમાં સૂક્ષ્મ અતિચાર આ=વસ્થમાણ લક્ષણવાળો હવે કહેવાશે એ સ્વરૂપવાળો, જ્ઞાતવ્ય થાય છે. પાથરેલ તલ વગેરેનું કાગડા આદિ, કૂતરાં, ગાયોથી રક્ષણ કરવું અને બાળક ઉપર થોડું મમત્વ કરવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુઓ શય્યાતરના ઘરમાં રહેતા હોય છે, અને શય્યાતરે ક્યારેક પોતાનાં તલ વગેરે દ્રવ્યોને તડકામાં તપાવવા માટે પાથર્યા હોય, અને તે તલાદિનું ત્યાં રહેલ સાધુ કાગડા વગેરે પંખીઓથી, ગાયોથી કે કૂતરાંઓથી રક્ષણ કરે, તો તે સાધુને પાંચમા મહાવ્રતમાં સૂક્ષ્મ અતિચાર લાગે; કેમ કે અવ્યક્ત રીતે પણ શય્યાતર પ્રત્યે કંઈક લાગણીનો પરિણામ હોવાથી સાધુ તેના તલાદિ દ્રવ્યોનું રક્ષણ કરે છે; અને આ સૂક્ષ્મ એવી પણ લાગણી પરિગ્રહરૂપ છે; અથવા નાના બાળકની ચેષ્ટાઓ જોઈને સહેજ પણ તે બાળક પ્રત્યે લાગણીરૂપ મમત્વ ઉત્પન્ન થાય, તો પાંચમા વ્રતમાં સૂક્ષ્મ અતિચાર થાય. આનાથી એ ફલિત થાય કે અનાભોગ કે સહસાકારથી કોઈપણ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે સ્ટેજ પણ પ્રગટેલી લાગણી અલ્પ હોવાથી સૂક્ષ્મ અતિચારરૂપ છે; અને કોઈપણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેની પ્રગટેલી લાગણી અવસ્થિત રહે, તો તે વસ્તુ કે વ્યક્તિ પરિગ્રહરૂપ જ બની જાય છે. ll૬૬oll ગાથા : दव्वाइआण गहणं लोहा पुण बायरो मुणेअव्वो । अइरित्तधारणं वा मोत्तुं नाणाइउवयारं ॥६६१॥ અન્વયાર્થ: નો પુUT=વળી લોભથી રડ્યામUT દ્રવ્યાદિનું ઈ-ગ્રહણ, નાઈફ વારં વાંકઅથવા જ્ઞાનાદિ ઉપકારને મોજું મૂકીને (ઉપધિનું) ગરિરંથાર=અતિરિક્ત ધારણ, (એ) વાયરો બાદર (અતિચાર) મુકવ્યો જાણવો. ગાથાર્થ : વળી લોભથી દ્રવ્યાદિનું ગ્રહણ, અથવા જ્ઞાનાદિ ઉપકારને મૂકીને ઉપધિનું અતિરિક્ત ધારણ, એ બાદર અતિચાર જાણવો. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકાપ્યો રાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર “કથિત’ | ગાથા -દર ટીકા? ___ द्रव्यादीनां ग्रहणं लोभात् पुनस्तथापरिणामादेव बादरो मन्तव्यः, सर्वत्र व्रते भावो वाऽतिचारो द्रष्टव्यः, अतिरिक्तधारणं चोपधेः मुक्त्वा ज्ञानाद्युपकारं बादर एवेति गाथार्थः ॥६६१॥ * “જ્ઞાનારિ'માં “મરિ' પદથી દર્શન અને ચારિત્રનો સંગ્રહ છે. * “વ્યાવીના''માં “મરિ' પદથી શિષ્યાદિનો સંગ્રહ છે. ટીકાર્ય : વળી તે પ્રકારનો પરિણામ હોવાથી જ લોભથી દ્રવ્યાદિનું ગ્રહણ બાદર માનવો પરિગ્રહવિરમણ વ્રતમાં બાદર અતિચાર જાણવો, અથવા સર્વત્ર વ્રતમાં ભાવ અતિચાર જાણવો અર્થાત્ દ્રવ્યાદિનું ગ્રહણ એ અતિચાર નથી, પરંતુ દ્રવ્યાદિના ગ્રહણમાં વર્તતો લોભના પરિણામરૂપ ભાવ જ સર્વ વ્રતમાં અતિચાર છે, અને જ્ઞાનાદિ ઉપકારને છોડીને ઉપધિનું અતિરિક્ત ધારણ બાદર જ અતિચાર છે, કેમ કે અધિક ઉપધિ મમત્વથી જ રખાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમજીવનની પ્લાનિ કરે તેવા પ્રકારના લોભના પરિણામથી આહાર, ઉપાધિ વગેરે ગ્રહણ કરવાથી સાધુને પાંચમા મૂલગુણમાં બાદર અતિચાર થાય છે. આ કથન વ્યવહારનયની દૃષ્ટિથી છે; જયારે નિશ્ચયનયની દૃષ્ટિથી તો સંયમના પરિણામથી વિરુદ્ધ એવા લોભાદિના પરિણામથી જ બધાં વ્રતોમાં અતિચાર થાય છે. તેથી સર્વ વ્રતોમાં થતો કોઈપણ અતિચાર બાહ્ય આચરણાત્મક નથી, પરંતુ જીવના અંતરંગ ભાવાત્મક છે, જે અંતરંગ ભાવ સંયમથી વિપરીત પરિણામરૂપ છે. આથી લોભથી દ્રવ્યાદિ ગ્રહણ કરવાથી પરિગ્રહવિરમણ વ્રતમાં બાદર અતિચાર થાય છે. વળી, સાધુના જ્ઞાનાદિની વૃદ્ધિમાં ઉપકારક ન બનતાં હોય તેવાં દ્રવ્યાદિનું ગ્રહણ કરવાથી તો પાંચમા મહાવ્રતમાં બાદર અતિચાર થાય છે, પરંતુ સાધુના જ્ઞાનાદિની વૃદ્ધિમાં ઉપકારક બનતાં હોય તેવાં દ્રવ્યાદિનો પણ સંયમનો ઉપઘાત આદિ કારણ વગર પરિભોગ કરવાથી પણ પાંચમા મહાવ્રતમાં બાદર અતિચાર જ થાય છે; જેમ કે ઠંડીમાં પણ સાધુ સમ્યગુ યત્ન કરે તો સ્વાધ્યાયાદિનો ભંગ થાય તેમ ન હોય, છતાં ઠંડી ન લાગે તે માટે કામળી વગેરે અધિક ઉપધિ ધારણ કરીને સ્વાધ્યાયાદિમાં યત્ન કરે, તો તે સાધુને પાંચમા વ્રતમાં બાદર અતિચાર જ થાય છે. ૬૬૧il. અવતરણિકા: હવે છઠ્ઠા રાત્રિભોજનવિરમણરૂપ મૂલગુણના અતિચારને કહે છે – ગાથા : छट्ठम्मि दिआगहिअं दिअभुत्तं एवमाइ चउभंगो । अइआरो पन्नत्तो धीरेहि अणंतनाणीहिं ॥६६२॥ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કવિત’ | ગાથા ઇકર-૬૬૩ અન્વયાર્થ: છમ છઢામાંરાત્રિભોજનના વિરમણરૂપ છઠ્ઠા વ્રતમાં, ત્રિાદિ જિમુત્ત દિવસમાં ગ્રહણ કરેલું, દિવસમાં ખાધેલું, વિડુિં એવમાદિઃઆવા પ્રકારની આદિવાળો, વર્ષો ચાર ભંગરૂપ અમારો અતિચાર થીર્દિ મviતના હિં-ધીર એવા અનંતજ્ઞાની વડે પન્ન પ્રરૂપાયો છે. ગાથાર્થ : રાત્રિભોજનવિરમણરૂપ છઠ્ઠા વ્રતમાં દિવસે ગ્રહણ કરેલ, દિવસે ખાધેલ, ઇત્યાદિ ચાર ભાંગારૂપ અતિચાર ધીર એવા અનંતજ્ઞાની વડે પ્રરૂપાયો છે. ટીકાઃ षष्ठे व्रते दिवागृहीतं दिवाभुक्तं सन्निधेः परिभोगेन एवमादिश्चतुर्भङ्गः तथाविधपरिणामयोगादतिचारः प्रज्ञप्तो धीरैरनन्तज्ञानिभिरिति गाथार्थः ॥६६२॥ ટીકાર્ય : સંનિધિથી પરિભોગ વડે દિવાગૃહીત દિવાબુક્ત એવમાદિ ચતુર્ભગ=આવા પ્રકારનો ભાંગો આદિમાં છે જેને એવા ચાર ભાંગા, તેવા પ્રકારના પરિણામનો યોગ હોવાથી છટ્ટા વ્રતમાં ધીર એવા અનંતજ્ઞાની વડે અતિચારરૂપ કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : છઠ્ઠા વ્રતમાં ચારભાગા છે, તે આ પ્રમાણે – (૧) દિવાગૃહીત દિવાબુક્ત. (૨) દિવાગૃહીત રાત્રિભુક્ત. (૩) રાત્રિગૃહીત દિવાબુક્ત. (૪) રાત્રિગૃહીત રાત્રિભુક્ત. આ ચારેય ભાંગાઓમાં ભોજન સંબંધી રાગ-દ્વેષના પરિણામ કરાવે તેવો યોગ હોવાથી અતિચાર થાય છે, એ પ્રમાણે ધીર અને અનંતજ્ઞાની એવા ભગવાન વડે કહેવાયું છે. આ ચાર ભાંગાઓમાંથી પ્રથમ ભાંગો સર્વથા અતિચારરૂપ નથી, પરંતુ દિવસે વહોરેલ આહારની સંનિધિ રાખીને કાળનું ઉલ્લંઘન કરીને દિવસે વાપરવામાં આવે, તો દિવસે વહોરેલ અને દિવસે ખાધેલ પણ તે આહાર રાત્રિભોજનવિરમણ વ્રતમાં અતિચાર રૂપ બને છે; કેમ કે ખાદ્ય પદાર્થ પ્રત્યે મમત્વનો પરિણામ પ્રગટ્યો હોય ત્યારે જ ખાદ્યપદાર્થને સંનિધિરૂપે રાખવાનો પરિણામ થાય છે. ૬૬રા અવતરણિકા : વ્રતસ્થાપના પૂર્વે શૈક્ષને સૂત્રો ભણાવવાનાં છે, ત્યાર પછી તે સૂત્રોના અર્થો ભણાવવાના છે, તે અર્થો ભણાવતી વખતે ગુરુએ શૈક્ષને છકાયનું સ્વરૂપ, સાધુના છ મૂલગુણનું સ્વરૂપ અને છ મૂલગુણના છ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવતુકારેખ્યો રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “અભિગત-પરીક્ષા' / ગાથા ૬૬૩ અતિચારોનું સ્વરૂપ કહેવાનું છે. આ રીતે કથનવિધિ પૂરી થયા પછી તે શૈક્ષની પરીક્ષા કરવાની છે. તેથી હવે પરીક્ષાની વિધિ બતાવે છે – ગાથા : कहिऊणं कायवए इअ तेसुं नवरमभिगएसुं तु । . गीएण परिच्छिज्जा सम्मं एएसु ठाणेसु ॥६६३॥ અન્વયાર્થ : રૂમઆ રીતે પૂર્વમાં બતાવ્યું એ રીતે, વેચવા કાય-વ્રતોને=છ કાયને અને છ વ્રતોને, દિvi કહીને તેણું મfમ તુ તે છ કાય અને છ વ્રતો, અભિગત હોતે છતે જ =ગીતાર્થે અણનું ટાસુઆ=આગળમાં કહેવાશે એ, સ્થાનોમાં (શૈક્ષની) સનં-સમ્યગ છિના પરીક્ષા કરવી જોઈએ. * “નવાં વાક્યાલંકારમાં છે. * “' gવ કારના અર્થમાં છે. ગાથાર્થ : પૂર્વમાં બતાવ્યું એ રીતે છ કાચને અને છ વ્રતોને કહીને, છ કાચ અને છ વ્રતોનો યથાર્થ બોધ થયે છતે જ ગીતાર્થ સાધુએ આગળમાં કહેવાશે એ સ્થાનોમાં શૈક્ષની સમ્યગ પરીક્ષા કરવી જોઈએ. ટીકા? ___ कथयित्वा कायव्रतानि इय-एवं-उक्तेन प्रकारेण, तेषु कायव्रतेषु नवरमभिगतेष्वेव, नानभिगतेषु, गीतनेति गीतार्थेन साधुना परीक्षयेत् सम्यग् असम्भ्रान्तः सन् एतेषु स्थानेषु वक्ष्यमाणेष्विति થાર્થ: દુદ્દરા ટીકાર્થ: આ રીતે=ઉક્ત પ્રકારથી=ગાથા ૬૩૭થી ૬૬રમાં કહેવાયેલા પ્રકારથી, કાય-વ્રતોને કહીને, તે=કાયવ્રતો, અનભિગત હોતે છતે નહીં, અભિગત હોતે છતે જ, ગીતાર્થ સાધુએ આ=વફ્ટમાણ=આગળની બે ગાથામાં કહેવાશે એ, સ્થાનોમાં સમ્યગુ=અસંભ્રાંત છતા, પરીક્ષા કરવી જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - પ્રવ્રયા આપ્યા પછી ગુરુ શૈક્ષને સૂત્રો ભણાવે, સૂત્રોના અર્થો કહે, અને તે અર્થોના કથનમાં શૈક્ષને ગુરુ છે જીવનિકાયનું સ્વરૂપ, છ વ્રતોનું સ્વરૂપ અને છ વ્રતોના અતિચારોનું સ્વરૂપ બતાવે. આ રીતે અર્થોનું કથન કર્યા પછી શૈક્ષ તે અર્થો યથાર્થ સમજ્યો છે કે નહિ, એનો ગુરુ નિર્ણય કરે, અને જો શૈક્ષને અર્થોનો બોધ સમ્યગૂ થયો હોય તો ગીતાર્થ સાધુ તેની પરીક્ષા કરે છે, જેથી તે શૈક્ષ બોધ પ્રમાણે છે કાયાદિને ક્રિયાકાળમાં સભ્ય યોજી શકે છે કે નહિ, તેનો ગુરુ નિર્ણય કરી શકે; અને આ પરીક્ષાની વિધિ આગળની બે ગાથામાં ગ્રંથકાર કહેશે. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકારેખ્યો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: અભિગત'- પરીક્ષા’ | ગાથા ૬૬૩, ૬૬૪-૬૬૫ ૦૯ અહીં “સમ્યગુ પરીક્ષા કરવી જોઈએ” એ કથનથી એ દર્શાવવું છે કે શૈક્ષ પોતાને થયેલો બોધ દરેક ઉચિત સ્થાનોમાં યથાર્થ જોડી શકે છે કે નહીં, એ જાણવા માટે ગીતાર્થે સમ્યગુ પરીક્ષા કરવાની છે; પરંતુ જો તે ગીતાર્થ ગુરુ વિચારે કે “નજીકમાં આવતો અમુક દિવસ સારો છે અને આની વ્રતસ્થાપના કરવી છે, તેથી તે સારો દિવસ આવે ત્યાં સુધીમાં આ શૈક્ષની જલદી ઉપર-ઉપરથી પરીક્ષા કરી લઉં, જેથી શુભ દિવસ પણ સચવાય અને શુભ મુહૂર્ત આ શૈક્ષની ઉપસ્થાપના પણ થાય.” આવા પ્રકારના આશયથી કરાતી શૈક્ષની પરીક્ષા સમ્યગુ નથી; કેમ કે આવી રીતે ઉપર-ઉપરથી પરીક્ષા કરીને ગુરુ શૈક્ષને વ્રતોમાં ઉપસ્થાપે, તો છે વ્રતો ઉચ્ચરાવ્યા પછી તે શૈક્ષ પોતાના બોધને ઉચિત સ્થાનોમાં યથાર્થ જોડી શકતો ન હોય તો, પોતે લીધેલ વ્રતોમાં જે માલિન્ય કરે તે માલિન્યમાં પ્રબળ નિમિત્ત અવશ્ય ગુરુ બને છે, અને કદાચ શૈક્ષને સૂત્ર-અર્થોનો યથાર્થ બોધ થયેલ હોય તો પણ ગુરુએ ભગવાનની આજ્ઞાનુસાર તે શૈક્ષની પરીક્ષા નહીં કરેલ હોવાથી તે ગુરુ આજ્ઞાભંગાદિ ચાર દોષોને પ્રાપ્ત કરે છે. દ૬all ગાથા : उच्चाराइ अथंडिल वोसिर ठाणाइ वा वि पुढवीए । नइमाइ दगसमीवे सागणि निक्खित्ततेउम्मि ॥६६४॥ અન્વયાર્થ: (શૈક્ષની પરીક્ષા માટે ગીતાર્થ) કથંડિત્ન અત્યંડિલમાં અશુદ્ધ ભૂમિમાં, વ્યારાડું ઉચ્ચારાદિને વોસિર= વોસિરાવે, પુઢવીણ વાવિ અથવા પૃથ્વીકાયમાં હાઈડ્ર-સ્થાનાદિને (કરે,) તમારૂ રાણીવેકનદી આદિમાં પાણીની નજીકમાં (ઉચ્ચારાદિને જ વોસિરાવે અને) સાબિ=અગ્નિ સહિત વિવિઘત્તત્તેમિ નિક્ષિપ્તતેજવાળામાં (ઉચ્ચારાદિને જ કરે.) ગાથાર્થ : શૈક્ષની પરીક્ષા માટે ગીતાર્થ અશુદ્ધ ભૂમિમાં મળ વગેરે વોસિરાવે, અથવા પૃથ્વીકાયમાં કાયોત્સગદિ કરે, નદી આદિમાં પાણીની નજીકમાં મળ વગેરે જ વોસિરાવે અને અગ્નિ સહિત નિક્ષિપ્ત તેજવાળી શુદ્ધ ભૂમિ વગેરેમાં મળ વગેરે જ કરે. ટીકાઃ उच्चारादि अस्थण्डिले व्युत्सृजति तत्परीक्षार्थं गीतार्थः, स्थानादि वा पृथिव्यां करोति, स्थानंकायोत्सर्गः आदिशब्दान्निषीदनादिपरिग्रहः, नद्यादावुदकसमीपे उच्चाराद्येव व्युत्सृजति, तथा साग्नौ निक्षिप्ततेजसि स्थण्डिलादौ उच्चाराद्येव करोतीति गाथार्थः ॥६६४॥ * “ચારિ"માં “મરિ' પદથી પ્રમ્રવણ વગેરેનું ગ્રહણ છે. * “નિવનિરિ''માં “માર' શબ્દથી ચાલવું, સૂવું, ઉપકરણો મૂકવાં વગેરે ક્રિયાઓનો સંગ્રહ છે. * “freત્રા''માં મ' શબ્દથી અત્યંડિલનું ગ્રહણ છે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૦ વ્રતસ્થાપનાવસ્તુકજે વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “અભિગત'-“પરીક્ષા' | ગાથા ૬૪-૬૫ ટીકાર્ય તેની પરીક્ષા અર્થે શૈક્ષની પરીક્ષા કરવા માટે, ગીતાર્થ અત્યંડિલમાં=જીવોથી યુક્ત ભૂમિમાં, ઉચ્ચારાદિને વોસિરાવે છે, અથવા પૃથ્વીમાં સ્થાનાદિન=કાયોત્સર્ગ વગેરેને, કરે છે. સ્થાન એટલે કાયોત્સર્ગ,“સ્થાનારિ'માં “મરિ’ શબ્દથી બેસવા વગેરેનો પરિગ્રહ છે. નદી વગેરેમાં પાણીની નજીકમાં ઉચ્ચારાદિને જ વોસિરાવે છે, તથા અગ્નિ સહિત નખાયેલ તેજવાળા સ્પંડિલાદિમાં શુદ્ધ ભૂમિ વગેરેમાં, ઉચ્ચારાદિને જ=મળત્યાગાદિને જ, કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતારણિકા : તથા – અવતરણિકાર્ય : પૂર્વગાથામાં શૈક્ષની પરીક્ષા કરવાનાં સ્થાનો બતાવ્યાં. તે સિવાય અન્ય પણ સ્થાનો બતાવવા માટે ગ્રંથકાર તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : वियणऽभिधारण वाए हरिए जह पुढविए तसेसुं च । एमेव गोअरगए होइ परिच्छा उ काएहिं ॥६६५॥ અન્વયાર્થ: વા=વાતવિષયક (પરીક્ષા માટે) વિયurfપધારવીંજણાનું અભિધારણ કરે,) રિહરિતવિષયક= વનસ્પતિવિષયક, તણું ઘ=અને ત્રસવિષયક (પરીક્ષા માટે) નદપુવિUજે રીતે પૃથ્વીકાયમ (કરે તે રીતે વનસ્પતિકાયમાં અને ત્રસકાયમાં કરે) મેવકએ રીતે જ ગોગરા (શક્ષ) ગોચરી ગયે છતે વાર્દિક કાયો દ્વારા=૭ જવનિકાયો દ્વારા, પરિછ ૩=પરીક્ષા જ રોટ્ટ થાય છે. ગાથાર્થ : વાઉકાયવિષયક પરીક્ષા માટે વીંજણાનું ધારણ કરે, વનસ્પતિવિષયક અને વ્યસવિષયક પરીક્ષા માટે જે રીતે પૃથ્વીકાય વિષયક પરીક્ષા માટે કરે તે રીતે અશુદ્ધ ભૂમિમાં ઉચ્ચારાદિ જ વોસિરાવે, એ રીતે જ શૈક્ષ ગોચરી ગયે છતે છ કાયો દ્વારા પરીક્ષા જ થાય છે. ટીકા? ___ व्यञ्जनाभिधारणं वाते करोति, हरिते यथा पृथिव्यां उच्चाराद्येव व्युत्सृजति, त्रसेषु च द्वीन्द्रियादिषु यथा पृथिव्यामिति, एवमेव यथासम्भवं गोचरगते शिक्षके भवति परीक्षा कायैः रजःसंस्पृष्टग्रहणादिनेति પથાર્થ: I૬૬ * “ સંસ્કૃષ્ટNTદના'માં “ગ' પદથી સચિત્ત પાણીમાં મૂકેલ આહારને વહોરાવારૂપ જલસંસ્કૃષ્ટગ્રહણ, ચૂલા ઉપરથી ઉતારેલા આહારને વહોરવારૂપ તેજસંસ્કૃષ્ટગ્રહણ વગેરેનો સંગ્રહ છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવતુકાપ્યો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “અભિગત-પરીક્ષા' | ગાથા ૬૬૪-૬૫, ૨૬૬ ૮૧ ટીકાઈઃ વાતવિષયક પરીક્ષા માટે વજણાનું અભિધારણ કરે, હરિતવિષયક પરીક્ષા માટે જે પ્રમાણે પૃથિવીવિષયક પરીક્ષા માટે કરે છે, તે પ્રમાણે અસ્પંડિલમાં ઉચ્ચારાદિને જ વોસિરાવે છે, અને બેઇન્દ્રિયાદિ ત્રસવિષયક પરીક્ષા માટે જે રીતે પૃથિવીવિષયક પરીક્ષા માટે કરે છે તે રીતે જ કરે છે. આ રીતે જ શેક્ષ ગોચરી માટે ગયે છતે રજથી સંસ્કૃષ્ટના ગ્રહણાદિ દ્વારા કાયોથી=પૃથ્વી આદિ છ કાયોથી, સંભવ પ્રમાણે પરીક્ષા થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: શૈક્ષને અર્થનો બોધ સમ્યગૂ થયો છે કે નૈહિ તેની ગીતાર્થ સાધુ પરીક્ષા કરે, તેમાં પૃથ્વીકાયવિષયક બે રીતે પરીક્ષા કરે સ્વયં અશુદ્ધ ભૂમિમાં મળ-મૂત્રાદિ પરઠવે અથવા તો સચિત્ત પૃથ્વી ઉપર આસન પાથરીને બેસવા વગેરેની ક્રિયાઓ કરે. અપકાયવિષયક પરીક્ષા કરવા માટે અર્ધ સુકાયેલી નદી વગેરેની રેતાળ જમીનમાં કંઈક પાણી હોય તેની નજીકમાં મળ વગેરે પરઠવે. તેઉકાયવિષયક પરીક્ષા કરવા માટે અગ્નિસહિત નખાયેલા તેજવાળી શુદ્ધ ભૂમિમાં મળ વગેરે વોસિરાવે અર્થાત્ કોઈ ભૂમિમાં અગ્નિ બળતો હોય અને તે અગ્નિનું તેજ તે ભૂમિની બાજુની ભૂમિ પર પડતું હોય તો તે અન્ય ભૂમિ અગ્નિકાયના જીવોથી સંસક્ત હોય છે, તોપણ તે ભૂમિમાં શૈક્ષની તેઉકાયના વિષયમાં પરીક્ષા માટે ગીતાર્થ સાધુ મળ વગેરે વોસિરાવે. વળી, વાઉકાયવિષયક શૈક્ષની પરીક્ષા કરવા માટે ગીતાર્થ સાધુ વીંજણાથી હવા ખાય, વનસ્પતિવિષયક પરીક્ષા કરવા અર્થે વનસ્પતિ ઉપર મળ વગેરે પરઠવે, અને ત્રસકાયવિષયક પરીક્ષા કરવા માટે બેઇંદ્રિયાદિ જીવાકુલભૂમિમાં મળ વગેરે પરઠવે. આ રીતે છકાયના વિષયમાં સર્વ આચરણા અન્યથા કરવા દ્વારા નવદીક્ષિતને સૂત્રોના અર્થોનો સમ્યમ્ બોધ થયો છે કે નહિ, તેની ગીતાર્થ સાધુ પરીક્ષા કરે. વળી, શૈક્ષ ગોચરીએ ગયેલ હોય ત્યારે તેની પરીક્ષા માટે ગીતાર્થ સાધુ સચિત્ત પૃથ્વી, પાણી વગેરેથી ખરડાયેલ ભિક્ષા ગ્રહણ કરે, અથવા તો પૃથ્વીકાયાદિથી સંસક્ત ભિક્ષા ગ્રહણ કરે. l૬૬૪/૬૬પી અવતરણિકા: પૂર્વની બે ગાથામાં શેક્ષની પરીક્ષા કરવા અર્થે શૈક્ષ સાથે ગયેલ ગીતાર્થ સાધુની વિપરીત આચરણાઓ દર્શાવી. હવે તે વિપરીત આચરણાઓ દ્વારા શૈક્ષની કઈ રીતે પરીક્ષા થાય, તે જણાવતાં કહે છે – ગાથા : जइ परिहरेइ सम्मं चोएइ व घाडिअं तहा( ? तया) जोग्गो । होइ उवठावणाए तीए य विही इमो होइ ॥६६६॥ અન્વયાર્થ: ન સબં-જો (સ્વયં) સમ્યગુ રિ-પરિહાર કરે છે, પ૩િi અથવા ઘાટિકને થોડું-પ્રેરે છે, તવ=ત્યારે (શૈક્ષ) વહીવUTIC=ઉપસ્થાપનાનેનોપો દોડું યોગ્ય થાય છે. તીય અને તેની=ઉપસ્થાપનાની, ફો=આ=આગળમાં કહેવાશે એ, વિટ્ટી રોડ્ર-વિધિ છે. * મૂળગાથામાં તહાં છે તેને સ્થાને ટીકા પ્રમાણે તથા હોવું જોઈએ. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વતરથાપનાવતુક (‘ગોરાતન' દ્વાર (પેટા દ્વારા “અભિગત-પરીક્ષા (ગાથા ૬૬ ગાથાર્થ : - જો સ્વયં સમૃગ પરિહાર કરે, અથવા પોતાની સાથે આવેલ સંઘાટકને “આ અયુક્ત છે,” એમ પ્રેરણા કરે, તો તે શૈક્ષ ઉપસ્થાપનાને યોગ્ય થાય છે, અને ઉપસ્થાપનાની આગળમાં કહેવાશે એ વિધિ છે. ટીકાઃ यदि परिहरति सम्यक् स्वतः चोदयति वा घाटिकं-द्वितीयं 'अयुक्तमेतद्'इत्येवं, तदा योग्यो भवत्युपस्थापनायाः, इतरथा भजना, तस्याश्च उपस्थापनाया विधिरयं भवति वक्ष्यमाणलक्षण इति गाथार्थः ॥६६६॥ ટીકાર્ય : ગીતાર્થ પરીક્ષા કરે ત્યારે શૈક્ષ જો સ્વયં સમ્યક પરિહાર કરે, અથવા ઘાટિકને=દ્વિતીયને–પોતાને સાથે આવેલ તે ગીતાર્થ સાધુને, “આ અયુક્ત છે,’ એ પ્રમાણે પ્રેરણા કરે, ત્યારે ઉપસ્થાપનાને યોગ્ય થાય છે; અન્યથા પોતે સમ્યગું પરિહાર ન કરે અથવા વિપરીત આચરણા કરતા તે સંઘાટક સાધુને પ્રેરે નહિ તો, ભજના છે=ઉપસ્થાપના કરવામાં વિકલ્પ છે; અને તેની ઉપસ્થાપનાની, વિધિ આ વક્ષ્યમાણ લક્ષણવાળી આગળમાં કહેવાનાર સ્વરૂપવાળી છે. ભાવાર્થ : પૂર્વની બે ગાથામાં કહ્યું તે રીતે શૈક્ષની પરીક્ષા કરવા માટે ગીતાર્થ સાધુ સર્વ વિપરીત આચરણાઓ કરે તે વખતે, જો શૈક્ષ પોતે અશુદ્ધ ભૂમિનો પરિહાર કરીને નિર્દોષ ભૂમિમાં મળ વગેરે વોસિરાવે અથવા તો પોતાની સાથે આવેલ સાધુને નિષેધે કે “આ પ્રકારની સદોષ ભૂમિમાં પરઠવવું અયોગ્ય છે,” તો તે શૈક્ષ ઉપસ્થાપના માટે યોગ્ય છે, તેવો નિર્ણય થઈ શકે; કેમ કે સાથે આવેલ સાધુની વિપરીત આચરણા જોવા છતાં શૈક્ષ પોતાને જે પ્રમાણે છે કાયનો બોધ છે, તે પ્રમાણે છકાયના જીવોની સમ્યગુ યતના કરે છે, અને સાથે આવેલ વિપરીત આચરણા કરતા સંઘાટકને પણ સમ્યગૂ યતના કરવા માટે પ્રેરણા કરે છે. આનાથી નક્કી થાય કે આ શૈક્ષ પોતાના થયેલા સૂત્રોના અર્થોના બોધનું ક્રિયાકાળમાં સમ્યમ્ યોજન કરી શકે છે, આથી વ્રતોમાં ઉપસ્થાપના કરવા માટે યોગ્ય છે. વળી, ઇતરથા ભજના છે. અર્થાત્ સાથે રહેલા સંઘાટકને વિપરીત આચરણ કરતા જોઈને શૈક્ષ પણ સંઘાટકની જેમ જ અશુદ્ધ ભૂમિમાં મળ આદિ પરઠવે, અને સંઘાટકને નિર્દોષ ભૂમિમાં પરઠવવા પ્રેરણા પણ કરે નહિ, તો તેવા શૈક્ષની વ્રતસ્થાપના કરવામાં વિકલ્પ છે. અને તે વિકલ્પ આ રીતે – વ્રતસ્થાપના માટે વર્તમાનમાં અયોગ્ય હોવા છતાં કાલાંતરે સૂત્રોના અર્થોનો યથાર્થ બોધ કરીને ક્રિયાકાળમાં સમ્યમ્ યોજન કરી શકે, તો તે શૈક્ષ પાછળથી પણ વ્રતસ્થાપનાને યોગ્ય થાય; પરંતુ જે શૈક્ષ યતનાના પરિણામ વગરનો હોય કે બોધ કરવા પ્રત્યે ઉપેક્ષાવાળો હોય, તે શૈક્ષને અયોગ્ય જાણીને વ્રતોમાં સ્થાપના તો ન કરાય, પરંતુ વિધિપૂર્વક તેનો ત્યાગ કરવો જોઈએ. વળી યોગ્ય શૈક્ષની વતસ્થાપના કરવાની વિધિ આગળની ગાથામાં કહેવાશે. ૬૬૬ll For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક'યથા વાતવ્યાન' દ્વાર/ ગાથા ૬૦ ગાથા : अहिगय णाउस्सग्गं वामगपासम्मि वयतिगेक्केक्कं । पायाहिणं निवेअण गुरुगुण दिस दुविह तिविहा वा ॥६६७॥ અન્વયાર્થ : દવે અભિગતને=બોધ પામેલા શિષ્યને, Ud=જાણીને ૩ કાયોત્સર્ગને (કરે છે.) વામાપા ડાબા પાસમાં (શિષ્યને સ્થાપીને) વતિને એકેક વ્રતને ત્રણ વાર બોલે છે, ફરી નવકારના પાઠ વડે) પાયાદિvi પ્રદક્ષિણાપૂર્વક નિવેમ-નિવેદન=શિષ્ય ગુરુને નિવેદન કરે છે, ગુરુગુરુગુણો વડે (વધ, એવો ગુરુ આશીર્વાદ આપે છે.) સુવિદ તિવિદ વા=બે પ્રકારે કે ત્રણ પ્રકારે વિ=દિશા હોય છે. ગાથાર્થ : - શિષ્યને બોધ પામેલ જાણીને ગુરુ કાયોત્સર્ગને કરે છે, ત્યારબાદ ડાબી બાજુ શિષ્યને સ્થાપીને એકેક વ્રતને ત્રણ વાર બોલે છે, ફરી નવકાર બોલવા દ્વારા પ્રદક્ષિણાપૂર્વક, શિષ્ય ગુરને નિવેદન કરે છે, “ગુરુગુણો વડે વધ,” એ પ્રકારે ગુરૂ આશીર્વાદ આપે છે. બે પ્રકારની કે ત્રણ પ્રકારની દિશા હોય છે. ટીકાઃ ___ अभिगतं ज्ञात्वा शिष्यं कायोत्सर्ग कुर्वन्ति गुरवः, वामपार्श्वे शिष्यं स्थापयित्वा व्रतं त्रीन् वारानेकैकं पठन्ति, पुनः प्रादक्षिण्यं नमस्कारपाठेन निवेदनं 'युष्माभिरपि महाव्रतान्यारोपितानि इच्छामोऽनुशास्ति' इत्यादिलक्षणं, गुरुगुण इति 'गुरुंगुणैर्वर्द्धस्व' इत्याचार्यवचनं, दिग् द्विविधा त्रिविधा वा भवति साधुसाध्वीभेदेनेति गाथासमासार्थः ॥६६७॥ * “યુધ્ધમપિ''માં “પ' થી એ જણાવવું છે કે મારા વડે તો વ્રતો સ્વીકારાયાં, પરંતુ આપના વડે પણ વ્રતો. આરોપાયાં. ટીકાર્થ: શિષ્યને અભિગત=બોધવાળો, જાણીને ગુરુ કાયોત્સર્ગને કરે છે, ત્યારપછી શિષ્યને ડાબા પાસામાં સ્થાપીને ગુરુ એક એક વ્રતને ત્રણ વાર બોલે છે, શિષ્ય ફરી નમસ્કારના પાઠ દ્વારા=નવકારમંત્ર બોલવા દ્વારા, “તમારા વડે પણ મહાવ્રતો આરોપાયાં છે, હું અનુશાસ્તિને ઇચ્છું છું,” ઇત્યાદિ સ્વરૂપવાળું પ્રાદક્ષિણ્ય=પ્રદક્ષિણાપૂર્વકનું, નિવેદન કરે, “ગુરુગુણો વડે વધ,” એ પ્રમાણે આચાર્યનું વચન છે=આચાર્ય શૈક્ષને કહે છે. દિશા સાધુ-સાધ્વીના ભેદથી બે પ્રકારવાળી કે ત્રણ પ્રકારવાળી હોય છે, એ પ્રમાણે ગાથાનો સમાસથી અર્થ છે. ભાવાર્થ : પરીક્ષા કરવા દ્વારા છ કાયનો, છ વ્રતોનો અને છયે વ્રતોના અતિચારોનો શૈક્ષને યથાર્થ બોધ થયેલ છે એ પ્રમાણે જાણીને, શિષ્યની વ્રતોમાં સ્થાપના કરવા અર્થે ગુરુ કાયોત્સર્ગ કરે. ત્યારપછી પોતાના ડાબા For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વ્રતસ્થાપનાવસ્તક યથા વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કાયોત્સર્ગ' / ગાથા -૬૬૮ પડખે શૈક્ષને ઊભો રાખીને વ્રતો ઉચ્ચરાવવા માટે ગુરુ એકેક વ્રતને ત્રણ વાર બોલે, ત્યારપછી નમસ્કાર મંત્ર બોલવાપૂર્વક શિષ્ય પ્રદક્ષિણા આપે અને ગુરુને કહે કે “આપના વડે મારામાં મહાવ્રતો આરોપિત કરાયાં, હવે હું અનુશાસનને ઇચ્છું છું.” આ રીતે શિષ્ય અનુશાસન માંગે ત્યારે ગુરુ પણ આશીર્વચનરૂપે શિષ્યને કહે કે “તું ઘણા ગુણો વડે વૃદ્ધિ પામ.” આવા પ્રકારનાં ગુરુના આશીર્વચનો શિષ્યને ગુણોની વૃદ્ધિ કરવા માટે ઉત્સાહિત કરે છે. વળી, ઉપસ્થાપના વખતે સાધુને આશ્રયીને બે પ્રકારે દિલ્બધ કરવાનો હોય છે અને સાધ્વીને આશ્રયીને ત્રણ પ્રકારે દિબંધ કરવાનો હોય છે, જેનું વર્ણન ગ્રંથકાર સ્વયં આગળમાં કરવાના છે. આ૬૬૭. અવતરણિકા: व्यासार्थमाह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં વ્રતસ્થાપનાની વિધિ સંક્ષેપથી વર્ણવી, હવે તે વિધિના અર્થને વિસ્તારથી કહે છે – ગાથા : उदउल्लाइपरिच्छा अभिगय नाऊण तो वए दिति । चिइवंदणाइ काउं तत्थ वि अ करिति उस्सग्गं ॥६६८॥ અન્વયાર્થ: ૩૮૩રૂપરિચ્છ-ઉદકઆદ્ગદિની પરીક્ષા વડેરા અભિગતને=જણાયેલ પકાયાદિના સ્વરૂપવાળા શિષ્યને, નાઝUT=જાણીને તો ત્યારપછી વહુ હિંતિ (ગુરુ) વ્રતોને આપે છે, તત્ય વિ અને ત્યાં પણ=વ્રતોની ઉપસ્થાપનામાં પણ, વિકૃવં$િચૈત્યવંદનાદિ વડે તેવું કરીને ૩પ વતિ કાયોત્સર્ગને કરે છે. ગાથાર્થ : ઉદકઆદ્રદિની પરીક્ષા વડે શિષ્યને બોધવાળો જાણીને ત્યારપછી ગુરુ વ્રતોને આપે છે, અને વ્રતોની ઉપસ્થાપનામાં પણ ચેત્યવંદનાદિ વિધિ વડે કરીને ગર કાયોત્સર્ગને કરે છે. ટીકા: उदकादिपरीक्षया आगमोक्तया अभिगतं-विदिततत्स्वरूपं ज्ञात्वा शिष्यं ततो वतानि ति गुरुत्वः, कथमित्याह-चैत्यवन्दनादिना कृत्वा पूर्वोक्तविधानेन, तत्रापि च उपस्थापनायां कुर्वन्ति कायोत्सर्गमिति થાર્થ: I૬૬૮ * “ વિપરીક્ષાઓમાં “મરિ' પદથી ગાથા ૬૬૪-૬૬૫માં બતાવેલ અન્ય પરીક્ષાનો સંગ્રહ છે. * “તત્રપિ''માં ‘પ'થી એ દર્શાવવું છે કે પ્રવજ્યાદાન વખતે તો ગુરુ ચૈત્યવંદનાદિ વિધિ વડે કરીને કાયોત્સર્ગ રે છે, અવતરજપનામાં પણ, ચૈત્યવંદનાદિ પૂવક્ત વિધિ વડે કરીને ગુરુ કાર્યોત્સર્ગ કરે છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક'યથા વાતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વ્રતદાન’ | ગાથા દ૬૮-૬૯ ટીકાર્ચ: આગમમાં કહેવાયેલી ઉદકાÁ આદિની પરીક્ષા દ્વારા અભિગત વિદિત તેના સ્વરૂપવાળા=જાણેલ છે છ કાયાદિનું સ્વરૂપ જેણે એવા, શિષ્યને જાણીને, ત્યારપછી ગુરુ શિષ્યને વ્રતો આપે છે. કેવી રીતે વ્રતો આપે છે? એથી કહે છે – ચૈત્યવંદનાદિરૂપ પૂર્વમાં કહેવાયેલ વિધાન વડે વિધિ વડે, કરીને અને ત્યાં પણ= ઉપસ્થાપનામાં પણ, ગુરુ કાયોત્સર્ગને કરે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શૈક્ષની પરીક્ષા માટે ગુરુ શાસ્ત્રવિધિ પ્રમાણે પાણીથી ભીની જમીન વગેરે સદોષ ભૂમિમાં ઉચ્ચારાદિ પરઠવે, ત્યારે શૈક્ષ પૂર્વમાં કહ્યું એ પ્રમાણે સ્વયં તેવી ભૂમિનો ત્યાગ કરે અથવા સાથે આવેલા તે ગીતાર્થ સાધુને નિર્દોષ ભૂમિમાં પરઠવવા માટે પ્રેરે, તો તે શૈક્ષ વ્રતસ્થાપનાને યોગ્ય હોવાથી તેની ઉપસ્થાપના કરવા માટે ચૈત્યવંદનાદિ વિધિ કરીને ગુરુ કાયોત્સર્ગ કરે છે. સ૬૬૮ અવતરણિકા: किं कुर्वन्तीत्याह - અવતરણિતાર્થ : કાયોત્સર્ગ કર્યા પછી ગુરુ શું કરે છે, એથી કહે છે – ગાથા : गुरवो वामगपासे सेहं ठावित्तु अह वए दिति । एक्किक्कं तिक्खुत्तो इमेण ठाणेणमुवउत्ता ॥६६९॥ અન્વયાર્થ : વામજાપાયે ડાબા પડખે સદં વિહુ-શૈક્ષને સ્થાપીને દક્યારપછી રૂખ કાપોr==આગળમાં કહેવાશે એ, સ્થાન વડે ૩વત્તા ઉપયુક્ત ગુરવો ગુરુ ત્રિ-એકેક વ્રતને તિવૃત્તો-ત્રણ વાર વિંતિઆપે છે. ગાથાર્થ : ડાબા પડખે શેક્ષને સ્થાપીને ત્યારપછી આગળમાં કહેવાશે એ સ્થાન વડે ઉપયુક્ત છતા ગુર એકેક વ્રતને ત્રણ વાર આપે છે. ટીકાઃ ___ गुरवो वामपार्श्वे शिक्षकं स्थापयित्वा अथ-अनन्तरं व्रतानि (? व्रतं) ददति एकैकं त्रिकृत्व:-त्रीन् वारान् अनेन स्थानेन वक्ष्यमाणेनोपयुक्ताः सन्त इति गाथार्थः ॥६६९॥ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ વ્રતસ્થાપનાવસ્તુક, યથા વાતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “તદાન’ | ગાથા દદ૯-૬૦૦ નોંધઃ ટીકામાં વ્રતોનિ છે તેને સ્થાને વ્રતં હોય તેમ ભાસે છે. ટીકાર્ય : ડાબા પાસામાં શિષ્યને સ્થાપીને ત્યારપછી આ=વસ્થમાણ=આગળમાં કહેવાનાર, સ્થાન વડે ઉપયુક્ત છતા ગુરુ એક એક વ્રતને ત્રણ વાર આપે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૬૬લા અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે આગળમાં કહેવાશે એ સ્થાન વડે ઉપયુક્ત છતા ગુરુ શિષ્યને ત્રણ વાર વ્રતો ઉચ્ચરાવે. તેથી હવે તે સ્થાન બતાવે છે – ગાથા : कोप्परपट्टगगहणं वामकरानामिआय मुहपोत्तिं । रयहरण हत्थिदंतुल्लएहि हत्थेहुवट्ठावे ॥६७०॥ અન્વયાર્થ : aોપ્પરપટ્ટા -કોણી વડે પટ્ટકનું-ચોલપટ્ટાનું, ગ્રહણ (કરે), વામરનાનિમાય મુહપત્તિ ડાબા હાથની અનામિકા વડે મુહપત્તિને ગ્રહણ કરે,) ત્થિતંતુદિંત્યેëિ હાથીના દાંત તુલ્ય હાથ વડે રહUT= રજોહરણ દ્વારા સવા-ઉપસ્થાપે. ગાથાર્થ : બે કોણી વડે ચોલપટ્ટાનું ગ્રહણ કરે, ડાબા હાથની અનામિકા આંગળી વડે મુહપત્તિનું ગ્રહણ કરે, હાથીના દાંત જેવા ઉન્નત હાથ વડે રજોહરણ દ્વારા ગુરુ શિષ્યનું વ્રતોમાં ઉપસ્થાપન કરે. ટીકા : कूपराभ्यां पट्टग्रहणं, पट्टः-चोलपट्टकः, वामकरानामिकया मुखवस्त्रिकाग्रहणं, रजोहरणेन हस्तिदन्तोन्नताभ्यां हस्ताभ्यामुपस्थापयेदिति गाथार्थः ॥६७०॥ ટીકાર્થ : બે કોણી દ્વારા પટ્ટનું ગ્રહણ કરે, પટ્ટ એટલે ચોલપટ્ટો. ડાબા હાથની અનામિકા આંગળી વડે મુખવસ્ત્રિકાનું=મુહપત્તિનું ગ્રહણ કરે. હાથીના દાંત જેવા ઉન્નત એવા બે હાથ વડે રજોહરણ દ્વારા ઉપસ્થાપે=ગુરુ શિષ્યને વ્રતોમાં ઉપસ્થાપે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે આગળમાં કહેવાશે એ સ્થાન વડે ઉપયુક્ત એવા ગુરુ શિષ્યને ડાબા પડખે ઊભા રાખીને ત્યારબાદ એક એક વ્રતને ત્રણ ત્રણ વાર ઉચ્ચરાવે, અને તે સ્થાન પ્રસ્તુત ગાથામાં બતાવે છે કે For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક યથા વાતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વારઃ નિવેદન'-“આશીર્વચન’ | ગાથા ૬૦૦-૬૦૧ ગુરુ કોણીથી ચોલપટ્ટાને પકડીને ડાબા હાથની અનામિકા આંગળી દ્વારા મુહપત્તિને ગ્રહણ કરે, અને હાથીના દાંત જેવા ઉન્નત એવા બે હાથ વડે રજોહરણને પકડીને શિષ્યનું વ્રતોમાં ઉપસ્થાપન કરે. આશય એ છે કે જેમ કોઈ દાતા યાચકને બે હાથ ઊંચા કરીને દ્રવ્ય આપતો હોય, તેમ વ્રતોની યાચના કરનાર શૈક્ષને વ્રતોના દાતા એવા ગુરુ વ્રતો આપી રહ્યા હોય, તેવા પ્રકારની મુદ્રા દર્શાવવા માટે ગુરુ ઉન્નત એવા બે હાથમાં રજોહરણ રાખે અને આવી મુદ્રાથી શિષ્યમાં મહાવ્રતોનું ગુરુ આરોપણ કરતા હોય, તેવો ભાવ અભિવ્યક્ત થાય છે. ૬૭ll અવતરણિકા: पुनश्च वन्दनपूर्वकं कायोत्सर्गानन्तरं यद् भवेदित्येतद्यथा सामायिके तथैव द्रष्टव्यं, किञ्चित्पुनराहઅવતરણિયાર્થ: અને વળી વંદનપૂર્વક ચૈત્યવંદનાદિ વિધિ કરવાપૂર્વક, કાયોત્સર્ગની અનંતર=કાયોત્સર્ગ કર્યા પછી, જે કરવા યોગ્ય વિધાન થાય, એ વિધાન જે પ્રકારે સામાયિક વિષયક છે=પ્રવજ્યાદાન વિષયક છે, તે પ્રકારે જ ઉપસ્થાપના વિષયક જાણવું. છતાં ઉપસ્થાપના વિષયક વિધિમાં ગ્રંથકાર કંઈક ફરી કહે છે – ગાથા : पायाहिणं निवेअण करिति सिस्सा तओ गुरू भणइ । वडाहि गुरुगुणेहिं एत्थ परिच्छा इमा वऽण्णा ॥६७१॥ અન્વયાર્થ: સિક્સ-શિષ્યો પરિ=પ્રદક્ષિણાપૂર્વક નિવેમ=નિવેદન િિત કરે છે, તો ત્યારપછી ગુરૂ ગુરુ ભટ્ટ કહે છે : ગુરુમુહિં ગુરુ ગુણો વડે વટ્ટુદિ વધ. બ્લ્યુ વ અને અહીં રૂમ-આ=હવે કહેવાશે એ, AUT=અન્ય પરિચ્છી પરીક્ષા થાય છે. ગાથાર્થ : શિષ્યો પ્રદક્ષિણાપૂર્વક નિવેદન કરે છે, ત્યારપછી ગુર કહે છે કે “ઘણા ગુણો વડે વધ.” અને આ પ્રસ્તાવમાં હવે કહેવાશે એ અન્ય પરીક્ષા થાય છે. ટીકા : ___ प्रादक्षिण्यं नमस्कारेण निवेदनं कुर्वन्ति शिष्याः यथावसरं, ततो गुरुर्भणति, किमित्याह-वर्द्धस्व गुरुगुणै 'रिति, अत्र प्रस्तावे परीक्षा इयं चान्या भवतीति गाथार्थः ॥६७१॥ ટીકાર્ય પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર દ્વારા શિષ્યો અવસર પ્રમાણે નિવેદન કરે છે. ત્યારપછી ગુરુ કહે છે. શું કહે છે? એથી કહે છેગુરુગુણો વડે વધ,” એ પ્રમાણે કહે છે, અને આ પ્રસ્તાવમાં=વ્રતસ્થાપનાના પ્રસંગમાં, આ અન્ય પરીક્ષા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ વતસ્થાપનાવસ્તક “યથા વતિવ્યનિ' દ્વાર/પેટા દ્વાર : “નિવેદન’-“આશીર્વચન’ | ગાથા ૬૦૧-૦૨ ભાવાર્થ : શિષ્યની વાતોમાં ઉપસ્થાપના કરતી વખતે પ્રથમ ગુરુ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક કાયોત્સર્ગ કરે છે, ત્યારપછી શિષ્યને ત્રણ વાર વ્રતો આપે છે, અને ત્યારબાદ કરવાની વિધિ પ્રવજ્યાદાન વખતે જે પ્રકારે કરવામાં આવે છે, તે પ્રકારે જ અહીં જાણવી. છતાં તેમાંથી અહીં કંઈક વિશેષ વિધિ બતાવે છે – ગુરુએ કાયોત્સર્ગ કર્યા પછી શિષ્ય નવકારપૂર્વક પ્રદક્ષિણા આપે અને વ્રતસ્થાપના પછી કહેવાના અવસર પ્રમાણે ગુરુને નિવેદન કરે કે “તમે મારામાં મહાવ્રતોનું આરોપણ કર્યું, હું અનુશાસનને ઇચ્છું છું.” આ રીતે નિવેદન કરવા દ્વારા શિષ્ય ગુણવાન ગુરુના પારતંત્રને સ્વીકારે છે. ગુરુ પણ તેને આશીર્વચન આપે કે “તું ઘણા ગુણો વડે વૃદ્ધિ પામ.” જોકે આ વિધિ પ્રવ્રયાદાન વખતે બતાવેલી વિધિમાં અંતર્ભાવ પામે છે, છતાં અહીં ફરી બતાવવાનો આશય એ છે કે પ્રવજ્યાદાન કરતી વખતે શિષ્યની પરીક્ષા કરવાની નથી, જયારે વ્રતસ્થાપના કરતી વખતે પ્રદક્ષિણા આપતા શૈક્ષની પરીક્ષા કરવાની છે. માટે પ્રવ્રજ્યાદાનની વિધિ અંતર્ગત જ વ્રતસ્થાપનાની આ પ્રદક્ષિણા વગેરેની વિધિ છે, તોપણ ગ્રંથકારે તેનો ફરી ઉલ્લેખ કરેલ છે, અને આ અન્ય પરીક્ષા આગળની ગાથામાં સ્વયં ગ્રંથકાર દર્શાવશે. N૬૭૧ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે પ્રદક્ષિણાપૂર્વક નિવેદન કરતી વખતે શૈક્ષોની અન્ય પરીક્ષા થાય છે. તેથી હવે તે અન્ય પરીક્ષા દર્શાવે છે – ગાથા : ईसिं अवणयगत्ता भमंति सुविसुद्धभावणाजुत्ता । अहिसरणम्मि अ वुड्डी ओसरणे सो व अन्नो वा ॥६७२॥ અન્વયાર્થ: -ઈષદ્ કવાયત્તા=અવનત ગાત્રવાળા, સુવિશુદ્ધમાવUTગુત્તા સુવિશુદ્ધ ભાવનાથી યુક્ત એવા શૈક્ષો મતિ ભમે છે–પ્રદક્ષિણા આપે છે. દિ૨મિકઅભિસરણમાં=સ્વયં આગળ જવામાં, (તેની અને ગચ્છની જ્ઞાનાદિ વડે) પુટ્ટી વૃદ્ધિ થાય, મોરને મેં અને અપસરણમાં=પાછળ ખસવામાં, સો ૩ મત્રો, વાતે અથવા અન્ય (જ્ઞાનાદિ વડે ક્ષય પામે.) ગાથાર્થ : કંઈક નમેલા શરીરવાળા, સુવિશુદ્ધ ભાવનાથી યુક્ત એવા શૈક્ષો પ્રદક્ષિણા આપે છે. સ્વયં આગળ જવામાં તેની અને ગચ્છની જ્ઞાનાદિ વડે વૃદ્ધિ થાય, પાછળ ખસવામાં તે અથવા અન્ય જ્ઞાનાદિ વડે ક્ષય પામે. ટીકા : ईषदवनताः सन्तो भ्रमन्ति सुविशुद्धभावनायुक्ताः विरतिपरिणामेन, अभिसरणे स्वत एव वृद्धि For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક/‘ાથા રાતિવ્યનિ' દ્વાર/પેટા દ્વારઃ “દિશા” ગાથા ૬૦૨-૬૦૩ र्ज्ञानादिभिस्तस्य गच्छस्य च, अपसरणे पृष्ठतः सो वाऽन्यो वा ज्ञानादिभिः क्षीयत इति गाथार्थः ॥६७२॥ * “જ્ઞાનાયિ:'માં મારિ પદથી તપ અને સંયમનું ગ્રહણ છે. ટીકાર્થ: કંઈક નમેલા છતા, વિરતિના પરિણામને કારણે સુવિશુદ્ધ ભાવનાથી યુક્ત એવા શૈક્ષો ભમે છે–પ્રદક્ષિણા ફરે છે. પોતાનાથી જ અભિસરણમાં, તેનીeતે શેક્ષની, અને ગચ્છની જ્ઞાનાદિ વડે વૃદ્ધિ થાય; પાછળથી અપસરણમાં તે અથવા અન્ય જ્ઞાનાદિ વડે ક્ષય પામે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શૈક્ષની વ્રતોમાં ઉપસ્થાપના કર્યા પછી શૈક્ષ વંદનપૂર્વક કાયોત્સર્ગ કરે, ત્યાર પછી કંઈક નમેલા શરીરવાળા, વિરતિના પરિણામને કારણે સુવિશુદ્ધ ભાવથી યુક્ત એવા શૈક્ષો પ્રદક્ષિણા આપે છે. આ કથનથી એ ઘોતિત થાય છે કે વ્રતો ઉચ્ચરાવતી વખતે સામાયિકના પરિણામથી અતિરિક્ત એવો વ્રતોના પરિણામરૂપ વિરતિનો પરિણામ શૈક્ષોમાં પ્રગટે છે, તે વ્રતોના પરિણામને કારણે શુદ્ધ ભાવનાથી યુક્ત એવા કંઈક નમેલા ગાત્રવાળા શૈક્ષો પ્રદક્ષિણા આપે છે, અને તે વખતે શૈક્ષો જો સ્વાભાવિક જ પાછા પગલે ન જતાં સન્મુખ પગલે જતા હોય, તો તે શૈક્ષની અને તેના ગચ્છની જ્ઞાનાદિથી વૃદ્ધિ થશે, તેવો નિર્ણય થાય; અને જો શૈક્ષો કંઈક અલનાપૂર્વક પરાઠુખ પગલે ચાલતા હોય, તો તેના અથવા તેના ગચ્છના કોઈક સાધુના જ્ઞાનાદિ ક્ષય પામશે, તેવો નિર્ણય થાય; અને આ પ્રકારની પરીક્ષા તેવા પ્રકારના નિમિત્તના યોગથી થાય છે. ૬૭૨ા અવતરણિકા : ગાથા ૬૬૭માં સંક્ષેપથી કહ્યું હતું કે સાધુની બે પ્રકારની અને સાધ્વીની ત્રણ પ્રકારની દિશા હોય છે. તેથી હવે તે દિશા બતાવે છે – ગાથા : दुविहा साहूण दिसा तिविहा पुण साहुणीण विण्णेआ । होइ ससत्तीए तवो आयंबिलनिव्विगाईआ ॥६७३॥ અન્વયાર્થ: સાદૂT સાધુઓને સુવિહા=બે પ્રકારની સાદુઇ પુ િવળી સાધ્વીઓને તિવિહાં ત્રણ પ્રકારની હિસી દિશા વિનેગા-જાણવી. (ત્યારપછી) સતી સ્વશક્તિથી સાવિત્નનિત્રિરંગ આંબિલ, નિવી આદિ તવો તપ દોડું હોય છે. ગાથાર્થ : સાધુઓને બે પ્રકારની દિશા, વળી સાધ્વીઓને ત્રણ પ્રકારની દિશા જાણવી. ત્યાર પછી સ્વશક્તિથી આંબિલ, નિવી આદિ તપ હોય છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૦ વ્રતસ્થાપનાવતુકથા વાતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: “દિશા' | ગાથા ૨૦૩-૬૦૪ ટીકા : द्विविधा साधूनां दिग् आचार्याः उपाध्यायाश्च, त्रिविधा पुन: साध्वीनां, प्रवर्तनी तृतीया विज्ञेया, तदनु च भवति स्वशक्त्या तपः आयामाम्लनिर्विकृतिकादिलक्षणमिति गाथार्थः ॥६७३॥ ટીકાર્ય : - સાધુઓની બે પ્રકારે દિશા છે, આચાર્ય અને ઉપાધ્યાય; વળી સાધ્વીઓની ત્રણ પ્રકારે દિશા છે, પ્રવર્તની ત્રીજી દિશા જાણવી; અને ત્યાર પછી સ્વશક્તિથી આંબિલ, નિવી વગેરે સ્વરૂપ તપ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વ્રતસ્થાપના કર્યા પછી સાધુને આચાર્ય અને ઉપાધ્યાયરૂપ બે પ્રકારનો દિલ્બધ કરાય છે, અને સાધ્વીઓને આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તની એમ ત્રણ પ્રકારનો દિબંધ કરાય છે; અને દિબંધની વિધિ પૂરી થાય ત્યારપછી શૈક્ષને તેની શક્તિ પ્રમાણે આંબિલ, નિવી વગેરે રૂપ તપ કરાવવાનો હોય છે. આ૬૭૩ી. ગાથા : तत्तो अ कारविज्जइ जहाणुरूवं तवोवहाणं तु । आयंबिलाणि सत्त उ किल निअमा मंडलिपवेसे ॥६७४॥ અન્વયાર્થ : તત્તો અને ત્યાર પછી વ્રતસ્થાપનાની વિધિ પૂરી થાય ત્યાર પછી, મહાપુરૂવં યથા અનુરૂપ તવો વહાપ તુ-તપોપધાન જ રવિન્નડું કરાવાય છે. મંત્રિપણે વળી માંડલીપ્રવેશમાં સત્ત માર્યાવિત્ના[િ= સાત આયંબિલો નિગમ-નિયમથી થાય છે. * ‘ત્તિ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને વ્રતસ્થાપનાની વિધિ પૂરી થાય ત્યાર પછી શકિતને અનુરૂપ તપોપધાન જ કરાવાય છે. વળી માંડલીના પ્રવેશમાં સાત આયંબિલો નિયમથી થાય છે. ટીકા? ___ ततश्च कार्यते यथानुरूपं शक्त्यपेक्षया तपउपधानमेव, आयामाम्लानि सप्त पुनः किल नियमेनैव मण्डलिप्रवेशे भवन्तीति गाथार्थः ॥६७४॥ ટીકાર્ય : અને ત્યારપછી શક્તિની અપેક્ષાથી યથા અનુરૂપ તમરૂપ ઉપધાન જ કરાવાય છે, વળી માંડલીપ્રવેશમાં સાત આંબિલો નિયમથી જ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક | યથા વાતવ્યાન' દ્વાર/ ગાથા ૦૪-૦૫ ૯૧ ભાવાર્થ : વ્રતસ્થાપનાના દિવસે શૈક્ષને ગુરુ યથાશક્તિ તપ કરાવે છે. વળી આ તપ શૈક્ષની શક્તિ પ્રમાણે અલ્પ કે અધિક હોઈ શકે, પરંતુ માંડલીમાં પ્રવેશ કરવાનાં સાત આંબિલ તો ગુરુ નક્કી શૈક્ષને કરાવે જ. //૬૭૪ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે માંડલી પ્રવેશ માટે નિયમથી સાત આંબિલો થાય છે. ત્યાં શંકા થાય કે સાત આંબિલો કરવાથી તરત જ માંડલીમાં પ્રવેશ થાય? કે અન્ય કોઈ વિધિ છે? તેથી કહે છે – ગાથા : तत्तो अ पण्णविज्जइ भावं नाऊण बहुविहं विहिणा । तो परिणए पवेसो अपरिणए होंति आणाई ॥६७५॥ અન્વયાર્થ : તો એ=અને ત્યારપછી વવિદં બહુ પ્રકારના માવંભાવને નાકજાણીને વિદિપ=વિધિ વડે પUUવિનડું-પ્રજ્ઞાપના કરાય છે. તો તેનાથી તે પ્રજ્ઞાપનાથી, ઘર-પરિણત હોતે છતે પણ પ્રવેશ= શિષ્યનો માંડલીમાં પ્રવેશ થાય છે, અપરિપકઅપરિણત હોતે છતે=અપરિણત શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાતે છતે, મારું આજ્ઞાદિ આજ્ઞાભંગાદિ દોષો, હોંતિ થાય છે. ગાથાર્થ : અને સાત આયંબિલો કર્યા પછી બહુ પ્રકારના શિષ્યના ભાવને જાણીને વિધિ વડે ગુરુ સંયમયોગોમાં શિષ્ય સમ્યગ ઉસ્થિત થાય તેવો ઉપદેશ આપે છે, તે ઉપદેશથી શિષ્ય પરિણત હોતે જીતે શિષ્યનો માંડલીમાં પ્રવેશ થાય છે, અપરિણત શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાતે છતે આજ્ઞાભંગાદિ દોષો થાય છે. ટીકા : ततश्च प्रज्ञाप्यते शिष्यकस्य भावं ज्ञात्वा बहुविधं विधिना प्रवचनोक्तेन, ततः परिणते सति प्रवेशो मण्डल्याम्, अपरिणते प्रवेश्यमाने भवन्ति आज्ञादय इति गाथार्थः ॥६७५॥ ટીકાર્થ : અને ત્યારપછી=માંડલીપ્રવેશનાં સાત આંબિલો કર્યા પછી, શિષ્યના બહુ પ્રકારવાળા ભાવને જાણીને પ્રવચનોક્ત શાસ્ત્રમાં કહેવાયેલ, વિધિ વડે પ્રજ્ઞાપના કરાય છે=શૈક્ષને ઉપદેશ અપાય છે. તેનાથી તે પ્રજ્ઞાપનાથી, શૈક્ષ પરિણત હોતે છતે માંડલીમાં પ્રવેશ થાય છે, અપરિણત એવો શૈક્ષ પ્રવેશ કરાતે છતે આજ્ઞાદિ ગુરુને આજ્ઞાભંગાદિ દોષો, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨ વતસ્થાપનાવતુક !'યથા વાતાવ્યાન' દ્વાર | ગાથા ૬૦૫-૦૬ ભાવાર્થ : ગાથા ૬૬૭થી ૬૭૩માં બતાવી એ વિધિથી શૈક્ષની મહાવ્રતોમાં ઉપસ્થાપના કરાય છે, અને વ્રતસ્થાપનાની વિધિ પૂરી થયા પછી માંડલીમાં પ્રવેશ કરાવવા માટે શૈક્ષને સાત આંબિલો નિયમથી કરાવાય છે. ત્યારપછી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શિષ્યના બહુવિધ ભાવોને જાણીને ગુરુ પ્રજ્ઞાપના કરે આશય એ છે કે સંયમજીવનમાં પણ અપ્રમાદભાવમાં યત્ન કરવો અતિદુર્લભ છે; કેમ કે જીવે અનાદિકાળથી પ્રમાદનો જ અભ્યાસ કરેલ છે. આથી વ્રતસ્થાપના પછી પણ શિષ્યનો વ્રતસ્થાપનાવિષયક ભાવ કેવો ઉત્સાહિત છે? અને તે કઈ રીતે ઉચિત પ્રવૃત્તિ કરે છે? એ સર્વ શિષ્યના ભાવ ગુરુએ શાસ્ત્રોક્ત વિધિથી જાણવા જોઈએ. ત્યારપછી ઉચિત પ્રેરણા દ્વારા શૈક્ષને બોધ કરાવવો જોઈએ, જેથી શિષ્ય અપ્રમત્તતાથી સંયમયોગોમાં ઉત્થિત રહે. વળી, ગુરુની પ્રજ્ઞાપનાથી શિષ્ય પરિણત થયેલો જણાય ત્યારે શૈક્ષને માંડલીમાં પ્રવેશ કરાવાય છે, અને જો શૈક્ષ શાસ્ત્રવિધિ અનુસારે સંયમયોગોની ઉચિત ક્રિયા કરવામાં પરિણત થયેલો ન જણાય, છતાં તેનો ગુરુ માંડલીમાં પ્રવેશ કરાવે, તો માંડલીપ્રવેશ કરાવનાર ગુરુને આજ્ઞાભંગાદિ દોષો થાય છે. ll૬૭પા. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે અપરિણત શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાવનાર ગુરુને આજ્ઞાભંગાદિ દોષો થાય છે. હવે ઉપસ્થાપના આદિમાંથી કોઈ ઉચિત વિધિ કરાવ્યા વગર માંડલીમાં શૈક્ષ સાથે જે વાપરે છે, તે સંયમગુપ્તિનો વિરાધક છે, તેમ બતાવે છે – ગાથા : अणुवट्टविअं सेहं अकयविहाणं च मंडलीए उ । जो परिभुंजइ सहसा सो गुत्तिविराहओ भणिओ ॥६७६॥ અન્વચાર્થ : ૩Uગુવવિ-અનુપસ્થાપિત કર્યાવિદા વ અને અકૃતવિધાનવાળા મેદૃનશૈક્ષને મંહત્ની ૩-માંડલીમાં જ (સાથે રાખીને) નો જે પરિપુંગરૂવાપરે છે, તો તે સહકતે ક્ષણે જ વિરામો ગુપ્તિનો વિરાધક મળિો કહેવાયો છે. ગાથાર્થ : વ્રતોમાં અનુપસ્થાપિત અને અકૃતવિધાનવાળા શૈક્ષને માંડલીમાં જ સાથે રાખીને જે વાપરે છે, તે તક્ષણ જ ગુપ્તિનો વિરાધક કહેવાયો છે. ટીકા : अनुपस्थापितं शिष्यकं व्रतेषु अकृतविधानं च-अकृतायामाम्लादिसमाचारं च मण्डल्यामेव यः परिभुङ्क्ते, सहसा तत्क्षणमेव स गुप्तिविराधको भणित: अर्हद्भिरिति गाथार्थः ॥६७६॥ * “માથામાસ્નાવિલમા 'માં મારિ પદથી પ્રજ્ઞાપનાદિનું ગ્રહણ છે. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક | ‘યથા વાતવ્યાન' દ્વાર | ગાથા ૦- ટીકાર્ય : વ્રતોમાં અનુપસ્થાપિત=જેની ઉપસ્થાપના કરાયેલ નથી એવા, અને અકૃતવિધાનવાળા=નથી કરાયેલા આંબિલાદિ આચાર જેના વડે એવા, શિષ્યને માંડલીમાં જ સાથે રાખીને જે પરિભોગ કરે છે, તે સહસા=તે ક્ષણે જ, ગુપ્તિનું વિરાધન કરનાર અરિહંત વડે કહેવાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શાસ્ત્રોક્ત મર્યાદાથી શિષ્યનું વ્રતોમાં ઉપસ્થાપન કર્યું ન હોય, અથવા વ્રતોમાં ઉપસ્થાપન કર્યું હોવા છતાં શિષ્યને માંડલી પ્રવેશ માટે સાત આંબિલ કરાવ્યાં ન હોય, અથવા સાત આંબિલો કરાવ્યાં હોય તોપણ શિષ્યના ભાવને જાણીને શાસ્ત્રવિધિથી પ્રજ્ઞાપના ન કરી હોય, અથવા પ્રજ્ઞાપના કરી હોય તોપણ આ શૈક્ષ પરિણત છે કે નહીં ? એ જાણ્યું ન હોય, તો તેવા શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાવીને જે સાધુ તેની સાથે ગોચરી વાપરે છે, તે સાધુ તે ક્ષણે જ ગુપ્તિની વિરાધના કરનાર છે, એમ ભગવાને કહેલ છે. આશય એ છે કે ઉચિત તપ કરાવીને શૈક્ષની પરિણતિ સંયમને અનુકૂળ થઈ હોય તો તે શૈક્ષનો માંડલીમાં પ્રવેશ કરાવવાનો છે; તોપણ આ વિધિની ઉપેક્ષા કરીને જે ગુરુ શિષ્યને માંડલીમાં પ્રવેશ કરાવે, તે ગુરુ બાહ્ય રીતે સંયમની આરાધના કરતા હોવા છતાં ભગવાનના વચન પ્રત્યે ઉપેક્ષાવાળા હોવાથી સંયમની ગુપ્તિ વગરના છે. આથી ભગવાને આવા ગુરુને ગુપ્તિના વિરાધક કહ્યા છે. અહીં “ગુપ્તિ’ શબ્દથી મન-વચન-કાયાની ગુપ્તિ જ ગ્રહણ કરવાની છે, અને ગુપ્તિમાં વર્તતો આત્મા સંવરવાળો હોવાને કારણે કર્મો બાંધતો નથી. જયારે ભગવાનની આજ્ઞાનિરપેક્ષ થઈને શૈક્ષને માંડલીપ્રવેશ કરાવતી વખતે ગુરુનું ચિત્ત સંયમમાં ગુપ્ત નથી, અને આ પ્રકારનો ગુપ્તિનો અભાવ જીવને કર્મબંધની પ્રાપ્તિ કરાવે છે. I૬૭૬ll અવતરણિકા : यस्मादेवम् - અવતરણિકાર્ય : જે કારણથી આ પ્રમાણે છેઃઅનુપસ્થાપિત અને અકૃતવિધાનવાળા શૈક્ષ સાથે ભોજન કરનાર સાધુ ગુપ્તિના વિરાધક છે, તે કારણથી શું? તે બતાવે છે – ગાથા : तम्हा पवयणगुत्तिं रक्खंतेण भवधारिणिं परमं । परिणयओ च्चिअ सेहो पवेसिअव्वो जहाविहिणा ॥६७७॥ અન્વયાર્થ : તખ્તાકતે કારણથી મવથરિન=ભવથી ધારણ કરનારી, પરમં પરમ, પવયા,ત્તિ-પ્રવચનગુપ્તિને રવવંતે =રક્ષતા એવા ગુરુ વડે નહાવિહિપ યથાવિધિથી પરિપથો ત્રિમં પરિણત જ સેદો શૈક્ષ પસિડ્યો (માંડલીમાં) પ્રવેશાવવો જોઈએ. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ વ્રતસ્થાપનાવસ્તુકથા વાતવ્યાનિ' દ્વાર/ ગાથા ૬૦૦-૬૦૮ ગાથાર્થ : તે કારણથી ભવથી ધારણ કરનારી અને પ્રધાન એવી પ્રવચનગુપ્તનું રક્ષણ કરતા એવા ગુરુએ યથાવિધિથી પરિણત જ શેક્ષને માંડલીમાં પ્રવેશ કરાવવો જોઈએ. ટીકા : तस्मात् प्रवचनगुप्तिं रक्षता सता, किंविशिष्टाम् ? भवधारिणीं परमां-प्रधानां परिणत एव शिक्षकः प्रवेशयितव्यः मण्डल्यां यथाविधिना=देशनापुरस्सरेणेति गाथार्थः ॥६७७॥ ટીકાર્ય : તે કારણથી=જે કારણથી અનુપસ્થાપિત અને અકૃતવિધાનવાળા શૈક્ષને માંડલીમાં ભોજન કરાવનાર સાધુ ગુપ્તિના વિરાધક કહેવાયા છે તે કારણથી, ભવથી ધારણ કરનારી=સંસારને અટકાવનારી, પરમ=પ્રધાન, એવી પ્રવચનગુપ્તિને રક્ષતા છતા ગુરુ વડે પરિણત જ શૈક્ષ યથાવિધિથી દેશનાપૂર્વક, માંડલીમાં પ્રવેશાવવો જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે અનુપસ્થાપિત અને અકૃતવિધાનવાળા શૈક્ષનો માંડલીમાં પ્રવેશ કરાવનારા ગુરુ તત્ક્ષણ જ ગુપ્તિની વિરાધના કરનારા થાય છે, તે કારણથી ભવથી ધારણ કરનારી અને પરમ એવી પ્રવચનગુપ્તિનું રક્ષણ કરતા ગુરુએ શાસ્ત્રવિધિ પ્રમાણે પરિણત જ શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાવવો જોઈએ. અહીં પ્રવચનગુપ્તિને “ભવધારિણી” અને “પરમ' વિશેષણ આપવા દ્વારા એ જણાવવું છે કે પ્રવચનની ગુપ્તિ ભવની પરંપરાને ટૂંકી કરે એવી ઉત્તમ છે અને આત્મકલ્યાણનું પ્રધાન કારણ છે. પ્રવચનની ગુપ્તિ એટલે જિનવચનાનુસાર કરાતો સુદઢ યત્ન, અને આ ગુપ્તિનું રક્ષણ કરવાથી જ સંસારનો ઉચ્છેદ થાય છે. તેથી આવા પ્રકારની ગુપ્તિના રક્ષક ગુરુએ પ્રવચનગુપ્તિની વિરાધના ન થાય એ રીતે વિધિપૂર્વક શિષ્યને માંડલીમાં પ્રવેશ કરાવવો જોઈએ, પરંતુ વિધિની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. ટીકામાં યથાવિધિ’નો દેશનાપૂર્વક એમ અર્થ કર્યો. તેનું તાત્પર્ય એ છે કે પ્રવચનોક્ત વિધિથી શિષ્યના બહુવિધ ભાવને જાણીને શિષ્ય જે રીતે સંયમમાં અપ્રમાદભાવથી ઉત્થિત થાય, તે રીતે ગુરુ શિષ્યને ઉપદેશ આપે, અને જ્યારે તે ઉપદેશ શિષ્યમાં સમ્યગુ પરિણમન પામ્યો છે એવો નિર્ણય થાય, ત્યારે તે શિષ્યનો માંડલીમાં પ્રવેશ કરાવે. ૬૭૭ અવતરણિકા : व्रतपालनोपायमाह - અવતરણિતાર્થ : ગાથા ૬૧૩થી ૬૭૦ સુધી વ્રતસ્થાપનાની વિધિ બતાવી. ત્યારપછી વ્રતોમાં ઉપસ્થાપિત શિષ્યનો વિધિપૂર્વક માંડલીમાં પ્રવેશ કરાવવા સુધીની સર્વવિધિ બતાવી. હવે વ્રતસ્થાપનાકાળમાં શિષ્યએ ગ્રહણ કરેલ વ્રતોનું પાલન કરવાના ઉપાયને કહે છે – For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક | યથા પાયિતવ્યનિ' દ્વાર / ગાથા ૬૭૮, ૬૦૯ થી ૬૮૫ ગાથા : गुरुगच्छवसहिसंसग्गिभत्तउवगरणतववियारेसुं । भावणविहारजइकहठाणेसु जइज्ज एसो वि ॥६७८॥ (दारगाहा)॥ અન્યવાર્થ : સો વિઆ પણ=શિષ્ય પણ, કુછવદિસંમિત્તરૂવરતિવવિયારેણું ગુરુ, ગચ્છ, વસતિ, સંસર્ગ, ભક્ત, ઉપકરણ, તપ, વિચારમાં (અને) માવવિહારનરૂદવાસુભાવના, વિહાર, યતિકથાનાં સ્થાનોમાં ન$Mયત્ન કરે. ગાથાર્થ : શિષ્ય પણ ગુરુકુલવાસમાં, ગચ્છવાસમાં, સુંદર વસતિમાં, પાસત્યાદિના સંસર્ગના ત્યાગમાં, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભોજનમાં, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપકરણમાં, તપમાં, વિચારમાં, ભાવનામાં, નવકથી વિહારમાં અને અતિકથાનાં સ્થાનોમાં યત્ન કરે. ટીકા : __गुरुगच्छवसतिसंसर्गभक्तोपकरणतपोविचारेषु, एतस्मिन् विषये, तथा भावनाविहारयतिकथास्थानेषु થત ષોfપ=શિષ્ય રૂતિ થાર્થ: l/૬૭૮ (દરથા) * “ો વિ'માં “પિ'થી એ સમુચ્ચય કરવો છે કે ગુરુ તો ઉપસ્થાપિત અને કૃતવિધાનવાળા પરિણત જ શેક્ષનો માંડલીમાં પ્રવેશ કરાવે, પરંતુ આ પણ=શિષ્ય પણ, ગુરુ-ગચ્છાદિ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં યત્ન કરે. ટીકાર્ય : ગુરુ, ગચ્છ, વસતિ, સંસર્ગ, ભક્ત, ઉપકરણ, તપ અને વિચારમાં; આ વિષયમાંsઉપરમાં બતાવ્યા એ ગુરુ આદિના વિષયમાં, તથા ભાવના, વિહાર અને યતિકથાનાં સ્થાનોમાં, આ પણ=શિષ્ય પણ, યત્ન - કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શિષ્યએ પોતે લીધેલ વ્રતોના પાલન માટે આ ગાથામાં જે ૧૧ સ્થાનો બતાવ્યાં, તેમાં શિષ્ય યત્ન કરવાનો છે, અને તે ૧૧ સ્થાનોનું વિસ્તારથી વર્ણન ગ્રંથકાર સ્વયં ગાથા ૬૮૯થી ૯૩૧ સુધીમાં કરવાના છે. ૬૭૮ અવતરણિકા : अस्या एव गाथाया ऐदम्पर्यमाह - અવતરણિકાર્ય : ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા, એ જ ગાથાના ઔદંપર્યને ગાથા ૬૭૯થી ૬૮૮ સુધી બતાવતાં કહે છે – For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ प्रतस्थापनापरतु'यथा पालयितव्यानि' द्वार | गाथा 5७० थी८५ भावार्थ : પૂર્વગાથામાં બતાવેલ શોભન ૧૧ સ્થાનોમાં યત્ન કરવાથી અવશ્ય ચારિત્રની વૃદ્ધિ થાય છે અને અશોભન ૧૧ સ્થાનોમાં યત્ન કરવાથી ભાવવિત્તરૂપ ચારિત્રની હાનિ થાય છે, એ પ્રકારના ગાથા ૬૭૮ના પારમાર્થિક તાત્પર્યને ગ્રંથકાર ગાથા ૬૭૯ થી ૬૮૮માં દષ્ટાંત દ્વારા બતાવે છે –. गाथा: जह पावि पि वित्तं विउलं पि कहिंचि देवजोगेणं । सुस्सामिअविरहाओ किलिट्ठजणमज्झवासाओ ॥६७९॥ तह य अलक्खणगिहवासजोगओ दुटुसंगयाओ अ । तह चेव ठिइनिबंधणविरुद्धभत्तोवभोगाओ ॥६८०॥ जोगिअवत्थाईओ अजिन्नभोगाओ कुव्विआराओ । असुहज्झवसाणाओ अजोग्गठाणे विहाराओ ॥६८१॥ तह य विरुद्धकहाओ पयडं वित्तवइणो वि लोगम्मि । पावंति वित्तणासं तहा तहाऽकुसलजोएणं ॥६८२॥ सुस्सामिगाइओ पुण तहा तहा तप्पभावजोएणं । वर्द्विति वित्तमणहं सुहावहं उभयलोगम्मि ॥६८३॥ मन्वयार्थ: जह से प्रभारी देवजोगेणं हैवयोग वडे कहिंचिओ रीते पाविअंपि-प्राप्त ५५५, विउलं पि-विपुल ५९॥ वित्तं वित्तने धनने, (१) सुस्सामिअविरहाओ=सुस्वामीना वि२४थी, (२) किलिट्ठजण-मज्झवासाओ= सिष्ट ननी मध्यम वासथी, तह य-मने तेवी रीते (3) अलक्खणगिह-वासजोगओ-लक्ष५२। सक्षवा, म वासना योगथी, (४) दुट्ठसंगयाओ अमने हुटनी संगतथी, तह चेव आने ते रीते (५) ठिइनिबंधणविरुद्धभत्तोवभोगाओ-स्थितिमा निधनथी विरुद्ध मतना उपभोगथी, (६) जोगिअवस्थाईओ=योगित वस्त्राहिथी, (७) अजिन्नभोगाओ-ए[भा भोगथा=मो४न ४२वाथी, (८) कुविआराओ=मुविधारथी, (८) असुहज्झवसाणाओ= शुभ अध्यवसानथी, (१०) अजोग्गठाणे विहाराओअयोग्य स्थानमा विहारथी, तह य-मने ते शत (११) विरुद्धकहाओ-विरुद्ध प्रथाथी, वित्तवइणो वि= वित्तपतिमी ५९ पनवानो ५५, तहा तहाते ते प्रा२ना अकुसलजोएणं मुशल योगपडेलोगम्मि-लोभ वित्तणासं वित्तना नाशने पावंति-प्राप्त ४२ छ, पयडं-(अ) 2 . सुस्सामिगाइओ पुण=qणी सुस्वामी माथी तहा तहा-ते ते प्रा२ना तप्पभावजोएणं-तेना=सुस्वामी वगैरेना, भावना यो ५3 (धनवानो) उभयलोगम्मि-मय दोभi सुहावहं-सुपाव-सुपने मापना२, मेवा अणहं वित्तं अनय वित्तने सुं८२ ने दिदि-व५२ . For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ प्रतस्थापनापरत/'यथा पालयितव्यानि' द्वार/गाथा ७९ थी८५ गाथार्थ : જે પ્રમાણે દૈવયોગ વડે કોઈક રીતે પ્રાપ્ત થયેલ પણ, ઘણા પણ ધનને સુસ્વામીના વિરહથી, ક્લિષ્ટ લોકની મધ્યમાં વસવાથી, અને તેવી રીતે ખરાબ લક્ષણવાળા ઘરમાં વસવાના યોગથી, અને દુષ્ટજનની સંગતથી, અને તે રીતે દેહની સ્થિતિના કારણભૂત એવા ભોજનથી વિરુદ્ધ ભોજનના ઉપભોગથી, ચોગિત વસ્ત્રાદિથી, અજીર્ણમાં ભોજન કરવાથી, કુવિચારથી, અશુભ અધ્યવસાય કરવાથી, અયોગ્ય સ્થાનમાં વિહાર કરવાથી, અને તે રીતે વિરુદ્ધ કથાથી ધનવાનો પણ તે તે પ્રકારના અકુશલ યોગ વડે લોકમાં ધનના નાશને પામે છે એ પ્રગટ છે. વળી સુસ્વામી આદિથી તે તે પ્રકારના સુસ્વામી આદિના પ્રભાવના યોગ વડે ધનવાનો ઉભય લોકમાં સુખાવહ એવા સુંદર ધનને વધારે છે. टी : यथा प्राप्तमपि वित्तम्-ऐश्वर्यं विपुलमपि-महदपि कथंचिदैवयोगेन वित्तपतयः प्राप्नुवन्ति वित्तविनाशमिति योगः, कुत इत्याह-सुस्वामिविरहात् कुनृपविषयवासिजनवत्, तथा क्लिष्टजनमध्यवासात् चौरपल्लिवासिजनवदिति गाथार्थः ॥६७९॥ तथा चालक्षणगृहवासयोगात् दुष्टपशुपुरुषवद्गृहवासिजनवत्, तथा दुष्टसङ्गतो विपरीतसङ्गतकारिजनवत्, तथैव स्थितिनिबन्धनविरुद्धभक्तोपभोगाद् अपथ्यभोगजनवदिति गाथार्थः ॥६८०॥ तथा योगितवस्त्रादेः देहध्वंसितयोगयोगितोपकरणभोगिजनवत्, तथा अजीर्णभोगाद् अजीर्णसङ्कलिकायुक्तजनवत्, तथा कुविचाराद् राजाऽपथ्यविचारमुखरजनवत्, तथा अशुभाध्यवसानाद् देहविरुद्धक्रोधादिभावनाप्रधानजनवत्, तथा अयोग्यस्थानविहारात् प्रदीप्ताद्यनिर्गतजनवदिति गाथार्थः ॥६८१॥ तथा च विरुद्धकथातश्च राजाद्यपथ्यभाषिजनवत्, प्रकटं दृश्यत एतद्, वित्तपत्तयोऽपि महाधनिन इत्यर्थः लोकेऽस्मिन् प्राप्नुवन्ति वित्तविनाशं भूयो दरिद्रा भवन्ति, तथा तथा उक्तवदकुशलयोगेनेति गाथार्थः ॥६८२॥ सुस्वाम्यादेः पुनः उक्तकदम्बकविपर्ययात् तथा तथा तदुपकारतः तत्प्रभावयोगेन हेतुभूतेन वर्द्धयन्ति वित्तमनघं-शोभनं वित्तपतयः सुखावहमुभयलोके-उभयलोकहितमिति गाथार्थः ॥६८३॥ ★ "पाविअं पि"भा 'अपि'थी मे इहे छ : विपुल धन sो प्राप्त न ५। रे, तो sो प्राप्त पा रे. ★ "विउलं पि"भा 'अपि'थी मे हेj छ , दैवयोगथी जो मन धन प्राप्त रे, तो sो विपुल पा धन प्राप्त रे. ★ "वित्तवइणो वि"भा 'अपि'थी मे बहेछ। विरद्ध 5ोथी मल्य धनवाजा तो धननो नाश हरे छे, परंतु મહાધનવાળા વિત્તપતિઓ પણ ધનનો નાશ કરે છે. टीवार्थ: જે પ્રમાણે દેવયોગથી કોઈક રીતે પ્રાપ્ત પણ, વિપુલ પણ વિત્તને=મહાન પણ ઐશ્વર્યને, વિત્તપતિઓ વિત્તના વિનાશને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે યોગ છે=ગાથા ૬૮૨ સાથે સંબંધ છે. કયા કારણથી? અર્થાત્ વિત્તપતિઓ કયા કારણથી વિત્તના વિનાશને પ્રાપ્ત કરે છે? એથી કહે છે – For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ w wwષ્ણુ * DD - DA# &# કુતૃપના વિષયમાં વાસી જનની જેમ=ખરાબ રાજાના દેશમાં વસનાર લોકની જેમ, સુસ્વામીના વિરહથી; તથા ચોરની પલ્લીમાં વસનાર જનની જેમ ક્લિષ્ટજનની મધ્યમાં વસવાથી; અને તે પ્રકારે દુષ્ટ પશુ અને પુરુષવાળા ગૃહમાં વસનાર જનની જેમ અલક્ષણ ગૃહવાસના યોગથી; તથા વિપરીત સાથે સંગત કરનાર જનની જેમ દુષ્ટ સાથે સંગથી; તે રીતે જ અપથ્યનો ભોગ કરનાર જનની જેમ સ્થિતિના નિબંધનથી વિરુદ્ધ ભક્તના ઉપભોગથી આયુષ્યનું કારણ એવા ભોજનથી વિરુદ્ધ ભોજનના ઉપભોગથી; તથા દેહધ્વસિહયોગથી યોગિત એવા ઉપકરણનો ભોગ કરનાર જનની જેમ યોગિત વસ્ત્રાદિથી, તથા અજીર્ણ સંકલિકાથી યુક્ત જનની જેમ અજીર્ણમાં ભોગથી અજીર્ણમાં ભોજન કરવાથી; તથા રાજાના અપથ્ય વિચાર કરનાર મુખર જનની જેમ કુવિચારથી; તથા દેહથી વિરુદ્ધ એવા ક્રોધાદિની ભાવના છે પ્રધાન જેને એવા જનની જેમ અશુભ અધ્યવસાનથી; તથા પ્રદીપ્તાદિથી અનિર્ગત અગ્નિ આદિમાંથી બહાર નહીં નીકળેલ, જનની જેમ, અયોગ્ય સ્થાનમાં વિહારથી; અને તે રીતે રાજાદિનું અપથ્ય ભાષણ કરનાર જનની જેમ વિરુદ્ધ કથાથી; વિત્તપતિઓ પણ=મહાજનવાળાઓ પણ, તે તે પ્રકારે=ઉક્તની જેમ=ઉપરની ગાથાઓમાં કહેવાયેલની જેમ, અકુશલના યોગ વડે આ લોકમાં વિત્તવિનાશને પ્રાપ્ત કરે છે ફરી દરિદ્ર થાય છે. આ=ઉપરમાં વર્ણવ્યું એ, પ્રગટ દેખાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. વળી ઉક્ત કદંબકથી વિપર્યય=ગાથા ૬૭૯થી ૬૮૨માં કહેલ ૧૧ કારણોના સમૂહથી વિપરીત, એવા સુસ્વામી આદિથી, તે તે પ્રકારે તેમના ઉપકારથી સુસ્વામી આદિનો ઉપકાર થવાથી, હેતુભૂત=ધનવૃદ્ધિના હેતુભૂત, એવા તેમના સુસ્વામી આદિના, પ્રભાવના યોગ વડે, ઉભય લોકમાં સુખાવહsઉભય લોકમાં હિત, એવું અનઘ=શોભન=સુંદર, વિર=ધન, વિત્તપતિઓ વધારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અહીં શોભન વિત્તને ‘આલોકમાં હિતાવહ એમ ન કહેતાં, ‘ઉભય લોકમાં હિતાવહ એમ કહ્યું. તેનાથી એ કહેવું છે કે પુણ્યશાળી જીવો સુસ્વામી વગેરેના નિમિત્તને પામીને વિપુલ ધન પ્રાપ્ત કરે છે, અને તે ધનનો ઉચિત વ્યય કરીને આ લોકમાં પણ ભોગાદિ સુખો પ્રાપ્ત કરે છે અને ધર્મમાં ઉચિત વ્યય કરીને પરલોકનું પણ હિત સાધે છે; કેમ કે તેઓ જેમ શોભન ૧૧ કારણોનું આલંબન લે છે, તેમ ધર્મની અવિરુદ્ધ જ અર્થ-કામનું સેવન કરે છે. આથી તેઓનો ધનપ્રાપ્તિનો પ્રયત્ન ધર્મવૃદ્ધિનું કારણ બને છે; માટે આવા પુણ્યશાળી ધનવાનોનું ધન ઉભય લોકમાં હિત કરનારું હોય છે. નોંધ : ગાથા ૬૭૯થી ૬૮૨માં અશોભન ૧૧ કારણોથી ધનવાનોનું ધન નાશ પામે છે અને ગાથા ૬૮૩માં શોભન ૧૧ કારણોથી ધનવાનોનું ઉભય લોકમાં હિતકારી એવું ધન વૃદ્ધિ પામે છે તેમ બતાવ્યું, અને ગાથા ૬૮૪-૬૮૫ના ભાવાર્થમાં દાર્ટાત્તિક યોજન બતાવાશે, તેનાથી આ પાંચ ગાથાઓનું તાત્પર્ય સ્પષ્ટ થઈ જાય છે. આથી અહીં આ પાંચ ગાથાઓનો ભાવ સ્વતંત્ર વર્ણવેલ નથી. અવતરણિકા : दार्टान्तिकयोजनमाह - અવતરણિકાર્ય : ગાથા ૬૭૯થી ૬૮૩માં બતાવ્યું કે આ અશોભન ૧૧ કારણોથી સંસારી જીવોના ઐશ્વર્યનો નાશ થાય છે અને આ જ શોભન ૧૧ કારણોથી ઉભય લોકમાં સુખના કારણભૂત એવા ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકાચથ પાયિતવ્યનિ' દ્વાર | ગાથા ૬૦૯ થી ૬૮૫ હવે એ દૃષ્ટાંતના દાન્તિક યોજનને કહે છે અર્થાતુ ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા તે રૂપ દાન્તિક સ્થાનોમાં પૂર્વોક્ત સુસ્વામી આદિ દષ્ટાંતોનું યોજન કરે છે – ગાથા : एमेव भाववित्तं हंदि चरित्तं पि निअमओ णेअं । इत्थं सुसामिजणगेहमाइतुल्ला उ गुरुमाई ॥६८४॥ અન્વયાર્થ : પ્રખેવ આ રીતે જ=અશોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત નાશ પામે છે અને શોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત વૃદ્ધિ પામે છે, એ રીતે જ, ઇંદ્રિ ખરેખર માવવિરં ચરિત્ત ઉપકભાવવિત્તરૂપ ચારિત્ર પણ નિગમો નિયમથી (ચય-અપચયવાળું) મં=જાણવું. ફર્થ ૩ વળી અહીં ભાવવિત્તની વૃદ્ધિમાં, સુવામિનારૂતુ= સુસ્વામી, સુજન, સુગૃહ આદિની તુલ્ય ગુરુમારૂં ગુરુ આદિ (જાણવા.) ગાથાર્થ : અશોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત નાશ પામે છે અને શોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત વૃદ્ધિ પામે છે, એ રીતે જ ખરેખર ભાવઐશ્વર્યરૂપ ચારિત્ર પણ નિયમથી ચય અને અપચયવાળું જાણવું. વળી ભાવવિત્તની વૃદ્ધિમાં સુસ્વામી, સુજન, સુગૃહ વગેરેની તુલ્ય ગુરુ વગેરે જાણવા. ટીકા : एवमेव भाववित्तं हन्दि चारित्रमपि नियमतो ज्ञेयं चयापचयवत्, अत्र सुस्वामिजनगृहादितुल्यास्तु गुर्वादयो वेदितव्या इति गाथार्थः ।।६८४॥ ટીકાર્થ : આ રીતે જ ખરેખર ભાવવિત્તરૂપ ચારિત્ર પણ નિયમથી ચય-અપચયવાળું જાણવું. વળી અહીંભાવવિત્તરૂપ ચારિત્રની વૃદ્ધિમાં, સુસ્વામી-જન-ગૃહાદિની તુલ્ય, ગુરુ આદિ જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : कुत इत्याह - અવતરણિતાર્થ : ગાથા ૬૮૪ના અંતે કહ્યું કે ભાવવિત્તની વૃદ્ધિમાં સુસ્વામી વગેરેની તુલ્ય ગુરુ વગેરે જાણવા. ત્યાં પ્રશ્ન થાય કે સુસ્વામી વગેરે તુલ્ય ગુરુ વગેરે કયા કારણથી છે ? એથી કહે છે – ગાથા : एएसि पभावेणं विसुद्धठाणाण चरणहेऊणं । निअमादेव चरित्तं वड्डइ विहिसेवणपराणं ॥६८५॥ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતાનિ' દ્વાર/ ગાથા ૬૦૯ થી ૬૮૫ અન્વયાર્થ : વરદેશr િવિયુદ્ધતા|IIST=ચરણના હેતુ એવા આ વિશુદ્ધ સ્થાનોના પુમાવેvi પ્રભાવથી વિદિસેવાપરા-વિધિના સેવનમાં પર એવા શિષ્યોનું ચરિત્ત ચારિત્રનિરમાદેવ-નિયમથી જ વડૂ વધે છે. ગાથાર્થ : ચરણના હેતુ એવા આ વિશુદ્ધ સ્થાનોના પ્રભાવથી વિધિના સેવનમાં તત્પર એવા શિષ્યોનું ચારિત્ર નિયમથી જ વધે છે. ટીકા : एतेषां प्रभावेन सामर्थ्येन विशुद्धस्थानानां गुर्वादीनां चरणहेतूनामप्रतिबद्धसामर्थ्यानां नियमादेव चारित्रं वर्द्धते, नाऽत्राऽन्यथाभावः, विधिसेवनापराणां सुशिष्याणामिति गाधार्थः ॥६८५॥ ટીકાર્ય : જોષ.વર્તતે અપ્રતિબદ્ધ સામર્થ્યવાળા ચરણના હેતુ એવા આ વિશુદ્ધ સ્થાનોના=ગુરુ આદિના, પ્રભાવથી=સામર્થ્યથી, વિધિની સેવનામાં પર=તત્પર, એવા સુશિષ્યોનું ચારિત્ર નિયમથી જ વધે છે. મત્ર કથામાવઃ જ અહીં શિષ્યોના ચારિત્રની વૃદ્ધિમાં, અન્યથાભાવ નથી=વિપરીત ભાવ નથી, અર્થાત્ નિયમથી ચારિત્રની વૃદ્ધિ થાય જ છે. રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. અશોભન ૧૧ ારણો - -. કુહેતુઓથી ભાવવિત્તના :. વિત્તવિનાશના હેતુઓ .. : વિત્તવિનાશના હેતુઓમાં દષ્ટાંત .. વિનાશમાં દષ્ટાંતનું યોજન .. ૧. સુસ્વામીનો વિરહ कुनृपविषयवासिजनवत् અશોભન ગુરુકુલવાસ ૨. ક્લિષ્ટજનની મધ્યમાં વાસ चौरपल्लिवासिजनवत् અશોભન ગચ્છવાસ ૩. અલક્ષણ ગૃહવાસનો યોગ |दुष्टपशुपुरुषवद्गृहवासिजनवत् અશોભન વસતિ ૪. દુષ્ટ સાથે સંગત | विपरीतसङ्गतकारिजनवत् પાસત્યાદિનો સંસર્ગ ૫. દેહસ્થિતિનું કારણ એવા | अपथ्यभोगजनवत् શાસ્ત્રોક્તવિધિથી વિરુદ્ધ ભોજનથી વિરુદ્ધ ભક્તનો ઉપભોગ ભોજન ૬. યોગિતવસ્ત્રાદિ देहध्वंसितयोगयोगितोपकरणभोगिजनवत् શાસ્ત્રોક્ત વિધિથી વિરુદ્ધ ઉપકરણ ૭. અજીર્ણમાં ભોજન | अजीर्णसङ्कलिकायुक्तजनवत् અશોભન તપ ૮. કુવિચાર राजाऽपथ्यविचारमुखरजनवत् અશોભન વિચાર ૯. અશુભ અધ્યવસાન देहविरुद्धक्रोधादिभावनाप्रधानजनवत् અશોભન ભાવના ૧૦. અયોગ્ય સ્થાનમાં વિહાર प्रदीप्ताद्यनिर्गतजनवत् અશોભન વિહાર ૧૧. વિરુદ્ધ કથા राजाद्यपथ्यभाषिजनवत् અશોભન કથા For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકકથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૨૦૯ થી ૬૮૫ 0 : ભાવાર્થ : (૧) અન્યાયી રાજા રાજ્ય કરતો હોય તેવા નગરમાં રહેતા લોકોને સુસ્વામીનો વિરહ હોવાથી જેમ ધનવાનની સંપત્તિ લૂંટારાઓથી નાશ પામે છે, તેમ સંયમ ગ્રહણ કર્યા પછી સુંદર ગુરુનો વિરહ હોય તો ગુણવાન પણ સાધુની ચારિત્રરૂપી સંપત્તિ નાશ પામે છે. (૨) ચોરની પલ્લીમાં રહેનારા લોકોની જેમ, ક્લિષ્ટજનની વચ્ચે રહેતા શ્રેષ્ઠીનું ધન દુર્જનોના ઉપદ્રવોથી નાશ પામે છે, તેમ સારણા-વારણાદિ નહીં થવાથી કુગચ્છમાં વસતા ગુણવાન પણ સાધુનું ચારિત્રરૂપી ધન નાશ પામે છે. (૩) દુષ્ટ પશુ કે દુષ્ટ પુરુષવાળા ઘરમાં વસનાર માણસની જેમ, ખરાબ લક્ષણોવાળા ઘરમાં રહેનાર વિત્તપતિનું પણ વિત્ત વિનાશ પામે છે, તેમ નિર્દોષ અને સ્ત્રી આદિથી વર્જિત ભૂમિમાં સાધુ ન રહે તો સદોષ વસતિ પરિગ્રહરૂપ બનવાથી અને સ્ત્રીઆદિવાળી વસતિમાં વિકારો થવાથી સાધુનું સંયમરૂપી વિત્ત નાશ પામે છે. (૪) વિપરીત માણસનો સંગ કરનાર જનની જેમ, ખરાબ મિત્રની સોબત કરનાર ધનિકના ધનનો દુષ્ટની સંગતિથી નાશ થાય છે, તેમ પાસત્યાદિ કુસાધુઓના સંસર્ગમાં રહેનાર સુસાધુમાં પ્રમાદની વૃદ્ધિ થવાથી, તે સુસાધુના ચારિત્રરૂપી ધનનો નાશ થાય છે. (૫) અપથ્ય ભોજનનો ભોગ કરનારા મનુષ્યની જેમ, પોતાના દેહની સ્થિતિના કારણભૂત ભોજનથી વિરુદ્ધ ભોજનનો ઉપભોગ કરવાથી પોતાની શરીરરૂપ સંપત્તિનો નાશ થાય છે અને ઔષધાદિ કરવામાં ધનરૂપ સંપત્તિનો પણ નાશ થાય છે, તેમ સંયમને ઉપકારક શાસ્ત્રોક્ત આહારને બદલે શાસ્ત્રવિરુદ્ધ આહાર ગ્રહણ કરવાથી સાધુની સંયમરૂપી સંપત્તિનો નાશ થાય છે. (૬) દેહનો નાશ કરે તેવાં દ્રવ્યોના સંયોગથી સંબંધિત ઉપકરણોનો ભોગ કરનારા જનની જેમ, ખરાબ દ્રવ્યોના સંયોગવાળા વસ્ત્રાદિથી પોતાની દેહરૂપ સંપત્તિ નાશ પામે છે, તેમ શાસ્ત્રવિરુદ્ધ ઉપકરણોના ભોગથી સાધુનો સંયમરૂપી દેહ નાશ પામે છે. દેહધ્વસિતયોગયોગિતઉપકરણભોગીજન એટલે દેહનો ધ્વસ=નાશ થાય એવાં ખરાબ દ્રવ્યોના યોગથી=સંબંધથી, યોગિત=સંબંધિત, એવાં ઉપકરણોનો ભોગ કરનારો=વસ્ત્રો પહેરનારો માણસ, અને યોગિતવસ્ત્રાદિ એટલે ખરાબ દ્રવ્યોના સંબંધથી સંબંધિત એવાં વસ્ત્ર-ભાજનાદિ. (૭) અજીર્ણ સંકલિકાથી યુક્ત માણસની જેમ, નિરોગી શરીરરૂપ ધનવાળી પણ વ્યક્તિ, અજીર્ણમાં ભોજન કરે તો તેની શરીરરૂપ સંપત્તિ ક્રમસર વિનાશ પામે છે, તેમ સ્વાધ્યાયાદિ બળવાન યોગોનો નાશ કરે, અથવા સંયમને અનુકૂળ એવી ઇન્દ્રિયોનો નાશ કરે કે દુર્ગાનનું કારણ બને, તેવો અશોભન તપ કરવાથી, સાધુનું સંયમરૂપી શરીર નાશ પામે છે. (૮) રાજાના અપથ્ય=વિરુદ્ધ, વિચારવાળા મુખરવાચાળ, માણસની જેમ કોઈ ધનવાન શ્રેષ્ઠી વિચાર કરે કે મારી પાસે આટલી સંપત્તિ છે, તેમાંથી થોડી સંપત્તિ હું જુગારાદિ વ્યસનમાં વાપરું, તો શું ફેર પડે? આ પ્રકારના કુવિચારથી ક્રમે કરીને તેની સર્વ સંપત્તિ નાશ પામે છે; તેમ સાધુ પણ વિચારે કે “હું આટલાં તપ-સંયમાદિ કરું છું, તેમાં થોડો પ્રમાદ કરું, તો શું વાંધો આવે ?” આવા પ્રકારના કુવિચારથી ક્રમસર સાધુની સંયમરૂપી સંપત્તિ નાશ પામે છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાત્નયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૨૦૯ થી ૬૮૫ (૯) દેહનો નાશ કરે તેવી ક્રોધાદિની ભાવના પ્રધાન છે જેને એવા પુરુષની જેમ, કોઈ શરીરરૂપ ધનવાળી વ્યક્તિ કામાદિના અશુભ અધ્યવસાયથી દેહરૂપ ધનનો નાશ કરે છે, તેમ સાધુ પણ વિચારે કે “હું ઘણાં શાસ્ત્રો ભણેલો છું, તેથી મારે દેહને સારી રીતે સાચવવો જોઈએ,” ઇત્યાદિ રાગાદિને વશ થઈને અશુભ ભાવના કરે, તો ધીરે ધીરે શરીરનું મમત્વ વધવાથી તે સાધુના સંયમરૂપી ગાત્રનો નાશ થાય છે. અયોગ્ય સ્થાનમાં વિહારથી અર્થાત્ (૧૦) અગ્નિથી બળતાં સ્થાન વગેરે સ્થાનોમાંથી નહીં નીકળનાર પુરુષની જેમ, અયોગ્ય સ્થાનમાં વિહારથી અર્થાત્ શરીરનો વિનાશ કરે તેવાં ખરાબ સ્થાનોમાં ફરવાથી, શરીરરૂપ સંપત્તિનો નાશ થાય છે, તેમ જે સાધુ સૂત્રપોરિસી-અર્થપોરિસી કે સંયમના અન્ય યોગોને ગૌણ કરીને લાંબા-લાંબાં દેશાટનો કર્યા કરે અથવા પોતાને અનુકૂળ હોય તેવાં સ્થાનોમાં દીર્ઘકાળ સ્થિર રહે, તે સાધુ ક્ષેત્રમાં પ્રતિબંધવાળા બને છે, તેથી તે ઉચિત ભાવો કરી શકતા નથી. આમ, ભગવાને બતાવેલ નવકલ્પી વિહારને છોડીને સ્વમતિ પ્રમાણે અશોભન વિહાર કરવાથી સાધુના સંયમરૂપી દેહનો વિનાશ થાય છે. “પ્રીતરિ''માં ‘રિ' પદથી વિનાશકારી દ્રવ્યોના સંયોગવાળા સ્થાનનું ગ્રહણ કરવાનું છે. (૧૧) રાજા વગેરેનું અપભાષણ કરનાર વ્યક્તિની જેમ વિરુદ્ધ કથાથી ધનવાનનું પણ ધન નાશ પામે છે, તેમ સંવેગની વૃદ્ધિમાં કારણભૂત યતિકથાથી વિરુદ્ધકથા કરવાથી સંયમી પણ સાધુનું સંયમરૂપ ધન નાશ પામે છે. આશય એ છે કે જેને રાજા-મંત્રી વગેરે સંબંધી દોષો જ બોલવાનો સ્વભાવ હોય, તેવા માણસની સંપત્તિ જેમ રાજાદિ દ્વારા વિનાશ પામે છે, વળી જેમ દેશની વિરુદ્ધ કથા કરતો હોય તેવા શ્રેષ્ઠીની સંપત્તિ જેમ રાજાદિ તરફથી વિનાશ પામે છે, તેમ સંવેગના કારણભૂત એવી યતિકથાને છોડીને અન્ય અન્ય કથાઓમાં સાધુ યત્ન કરે તો સંવેગનો ધીરે ધીરે નાશ થવાથી તે સાધુનું સંયમરૂપી ધન નાશ પામે છે. * ઉપરમાં બતાવ્યું કે કુવામી આદિ ૧૧ હેતુઓથી ધનવાનનું ધન જેમ વિનાશ પામે છે, તેમ કુગુરુ આદિ ૧૧ હેતુઓથી સંયમી સાધુના પણ ચારિત્રરૂપી ધનનો અપચય થાય છે. * હવે, સુસ્વામી આદિ ૧૧ શોભન હેતુઓથી ધનવાનનું ધન જેમ વૃદ્ધિ પામે છે, તેમ સુગુરુ આદિ ૧૧ હેતુઓથી સંયમી સાધુના પણ ચારિત્રરૂપી ધનનો ચય થાય છે, તે બતાવે છે – શોભન ૧૧ કરણો : દૃષ્ટાન્તસ્ય હેતવ: :: | . સાન્તિયોગનમ્ ... (૧) સુસ્વામીનો યોગ શોભન ગુરુકુલવાસ (૨) સુજનની મધ્યમાં વાસ શોભન ગચ્છવાસ (૩) સુલક્ષણયુક્ત ગૃહવાસનો યોગ શોભન વસતિ (૪) સજ્જન સાથે સંગ અપ્રમત્ત સાધુ સાથે સંગ (૫) દેહસ્થિતિનું કારણ એવા ભોજનનો ઉપભોગ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ભોજન (૬) દેહરણના કારણભૂત વસ્ત્રાદિ | શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ઉપકરણ (૭) જીર્ષે ભોજન શોભન તપ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/ ગાથા ૬૦૯ થી ૬૮૫ ૧૦૩ (૮) સુવિચાર (૯) શુભ અધ્યવસાન (૧૦) યોગ્ય સ્થાનમાં વિહાર (૧૧) અવિરુદ્ધ કથા શોભન વિચાર શોભન ભાવના નવકલ્પી વિહાર શોભન યતિકથા ભાવાર્થ : (૧) જે રીતે સુસ્વામીના સાંનિધ્યમાં રહેતા વિત્તપતિના વિત્તનું લૂંટારા આદિથી રક્ષણ થાય છે, તે રીતે સાધુએ સંયમ ગ્રહણ કરીને ગુણવાન ગુરુના સાંનિધ્યમાં રહેવું જોઈએ, જેથી ગુરુનું સમ્ય અનુશાસન મળવાથી સાધુના સંયમનું રક્ષણ અને વૃદ્ધિ થાય. (૨) જેમ સારા લોકોની મધ્યમાં રહેતા ધનવાનનું ધન રક્ષિત રહે છે, તેમ સાધુએ સુગચ્છમાં રહેવું જોઈએ, જેથી સમ્ય સારણા-વારણાદિ થવાથી પોતાના પ્રમાદનું વર્જન થાય અને અન્ય સાધુઓને પણ સારણાદિ કરીને પોતે અન્યની સંયમવૃદ્ધિનું કારણ બને. આમ, સુગચ્છમાં રહેવાથી ફળરૂપે ભાવચારિત્રની વૃદ્ધિ થાય છે. (૩) જે રીતે વાસ્તુશાસ્ત્રમાં બતાવેલ સારાં લક્ષણોથી યુક્ત ઘરમાં રહેવાથી અર્થવાનનો અર્થ વૃદ્ધિ પામે છે, તે રીતે સાધુએ સંયમની વૃદ્ધિ અર્થે આધાકર્માદિ દોષોથી રહિત એવી શોભન અને સ્ત્રી આદિના સંસર્ગથી રહિત વસતિમાં રહેવું જોઈએ, જેથી આરંભદોષનો પરિહાર થવાથી અને બ્રહ્મચર્યનું સમ્યગ્ધાલન થવાથી નિરાકુળ રીતે સંયમમાં યત્ન થઈ શકે. (૪) જેવી રીતે સજ્જન માણસોની સંગતિથી ધનવાનનું ધન નાશ પામતું નથી, તેવી રીતે સાધુએ પાસત્યાદિના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ, અને અપ્રમત્ત સાધુ સાથે સંગ કરવો જોઈએ જેથી પોતાનામાં અપ્રમાદની વૃદ્ધિ થાય. (૫) જેમ શરીરનું પોષણ કરે તેટલો જ ઉચિત આહાર કરનાર વ્યક્તિની દેહરૂપ સંપત્તિ સ્વસ્થ રહે છે, તેમ સાધુએ સંયમના દેહનું પાલન થાય તેટલો જ અને નિર્દોષ આહાર વાપરવો જોઈએ, જેથી નિર્લેપ ભાવ જીવંત રહે અને વૃદ્ધિ પામે. (૬) જે રીતે શરીરરક્ષાના કારણભૂત વસ્ત્રાદિ ધારણ કરનારના શરીરનું રક્ષણ થાય છે, તે રીતે સાધુએ સંયમને ઉપખંભક હોય તેવાં જ, નિર્દોષ અને તેટલાં જ ઉપકરણો ધારણ કરવાં જોઈએ, જેથી અપરિગ્રહવ્રતનું રક્ષણ થાય અને સર્વત્ર નિર્મમભાવરૂપ સંયમ વૃદ્ધિ પામે. (૭) જેવી રીતે અજીર્ણમાં આહારનો ત્યાગ કરનાર અને સુધા પ્રમાણે જ ઉચિત આહાર કરનાર વિવેકીનો દેહ પુષ્ટ બને છે, તેવી રીતે સાધુએ શક્તિને ગોપવ્યા વગર, અન્ય યોગોનો નાશ ન થાય તે રીતે તપમાં યત્ન કરવો જોઈએ, જેથી દેહની પુષ્ટિ કરવારૂપ મમત્વ ઘટે અને અણાહારી ભાવનો પરિણામ જીવંત રહેવાથી સાધુનો સંયમરૂપી દેહ પુષ્ટ બને. (૮) જે પ્રમાણે રાજા, મંત્રી વગેરેને અનુકૂળ વર્તવાનો વિચાર કરનાર શ્રેષ્ઠી સુરાજયમાં સુરક્ષિત રીતે રહી શકે છે, તે પ્રમાણે સંયમ ગ્રહણ કરીને સાધુએ સૂક્ષ્મ વિચાર કરવો જોઈએ કે “ગ્રહણ કરેલ વ્રતમાં For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વતસ્થાપનાવસ્તકI'યથા પાયિતવ્યાન' દ્વાર/ ગાથા ૬૦૯ થી ૬૮૫, ૮૬ નાનો પણ અતિચાર મહા અનર્થનું કારણ બને છે, તેથી મારે મન-વચન-કાયાના યોગો લેશ પણ વ્રતથી વિરુદ્ધ પ્રવર્તાવવા નથી, જેથી હું શીધ્ર સંસારથી પાર પામી શકું;” આવા સુવિચારોથી અપ્રમત્તતાની વૃદ્ધિ થવાથી સાધુનો નિર્લેપદશારૂપ સંયમનો પરિણામ ઉત્તરોત્તર પ્રકર્ષને પામે છે. (૯) જે પ્રકારે ઘર, ધન, દેહ વગેરેનો વિનાશ કરે તેવા કામ, ક્રોધાદિના અનુચિત અધ્યવસાયો નહીં કરનાર સગૃહસ્થના ઐશ્વર્યાદિનું રક્ષણ થાય છે, તે જ પ્રકારે સાધુએ આત્માને ભાવિત કરવા માટે સદા યત્ન કરવો જોઈએ; અને જીવના અનાદિભવઅભ્યસ્ત પ્રમાદના સ્વભાવથી પોતાને જે જે પ્રકારના રાગાદિ ભાવો થતા હોય તે તે રાગાદિ ભાવોની વિરુદ્ધ ભાવનાઓ સૂત્રોનુસાર કરવી જોઈએ, જેથી અનાદિકાળના પ્રમાદના સંસ્કારો નાશ પામવાથી નિરાકુળપણે સંયમવૃદ્ધિ માટે યત્ન થઈ શકે. (૧૦) જે રીતે યોગ્ય સ્થાનોમાં જ ગમનાગમન કરનાર વ્યક્તિના ધનનો લૂંટારાદિથી નાશ થતો નથી, તે રીતે સાધુએ સર્વત્ર અપ્રતિબદ્ધ માનસને જીવંત રાખવા માટે શાસ્ત્રાનુસાર નવકલ્પી વિહાર કરવો જોઈએ, જેથી સંયમને અનુપકારી એવા દીર્ધ વિહારથી સૂત્રપોરિસી-અર્થપોરિસી કે શાસ્ત્રાભ્યાસનો નાશ ન થાય, તેમ જ નિરર્થક અતિગમનને કારણે હિંસાનો પ્રસંગ પણ ન આવે અને એક સ્થાને રહીને ક્ષેત્રનો અને તે ક્ષેત્રમાં રહેતા લોકોનો પણ પ્રતિબંધ ન થાય. (૧૧) જે પ્રમાણે દેશ-કાળને વિરુદ્ધ કથા નહીં કરનાર ઐશ્વર્યવાનનું ઐશ્વર્ય રાજાદિનો ઉપદ્રવ નહીં થવાથી સુરક્ષિત રહે છે, તે પ્રમાણે સાધુએ સંયમની વૃદ્ધિ માટે પૂર્વના અપ્રમત્ત મુનિઓની કથા સાંભળવી જોઈએ અને વિચારવું જોઈએ કે “પૂર્વે દશાર્ણભદ્ર-સ્થૂલભદ્ર વગેરે મહામુનિઓ થઈ ગયા, જેઓએ પોતે ગ્રહણ કરેલ વ્રતોને અપ્રમાદભાવે વહન કરીને પોતાનું જીવન સફળ કર્યું, અને હું પણ તે જ કુળમાં છું, તેથી ઉત્તમ કુળને અનુરૂપ અપ્રમાદભાવમાં મારે પણ યત્ન કરવો જોઈએ.” આમ, યતિકથામાં યત્ન કરવાથી ઉત્તમ પુરુષોને અનુરૂપ પોતાનું વીર્ય ઉલ્લસિત થાય છે, જેથી સંયમયોગોમાં સુદઢ યત્ન કરી શકવાથી પોતે લીધેલ સંયમ ક્રમસર વૃદ્ધિ પામે છે. ૬૭૯થી ૬૮પા. અવતરણિકા : एवमेवेत्युक्तं, तदपवादमाह - અવતરણિતાર્થ : ગાથા ૬૮૪માં અવમેવ' એ પ્રમાણે કહેવાયું તેમાં અપવાદને કહે છે – ભાવાર્થ : ગાથા ૬૭૯થી ૬૮૩ સુધીમાં ૧૧ કારણો બતાવવા દ્વારા સ્થાપન કર્યું કે અશોભન ૧૧ હેતુઓથી વિત્ત નાશ પામે છે અને શોભન ૧૧ હેતુઓથી વિત્ત વૃદ્ધિ પામે છે. તે રૂપ દષ્ટાંતનું દાન્તિકમાં યોજના કરતાં ગ્રંથકારે ગાથા ૬૮૪માં કહ્યું કે “આ રીતે જ ભાવવિત્તરૂપ ચારિત્ર પણ જાણવું'. હવે એ કથનમાં અપવાદને કહે છે – For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવતુક'યથા પાયિતવ્યાનિ' દ્વાર/ ગાથા ૬૮૬ ૧૦૫ ગાથા : वित्तंमि सामिगाईसु नवर विभासा वि दिव्वजोएण । आणाविराहणाओ आराहणओ अ ण उ एत्थ ॥६८६॥ અન્વયાર્થ : નવર-કેવલ સમિર્ફિ (શોભન-અશોભન એવા) સ્વામી આદિ હોતે છતે, વિત્તષિ વિત્તમાં (ચયઅપચયને આશ્રયીને) વિશ્વનો દૈવયોગ વડે વિમાસા વિ=વિભાસા પણ છે. પત્થ અહીં=ભાવવિત્તના વિષયમાં, મા વિરહિNIો આજ્ઞાની વિરાધનાથી મારા મંઅને (આજ્ઞાના) આરાધનથી પ ક નથી જ=વિભાસા નથી જ * ૩‘ra'કાર અર્થક છે. ગાથાર્થ : કેવલ શોભન-અશોભન એવા સ્વામી આદિ હોતે છતે, વિત્તમાં ચચ-અપચયને આશ્રયીને દૈવયોગા વડે વિકલ્પ પણ છે. ભાવવિત્તના વિષયમાં આજ્ઞાની વિરાધનાથી અને આજ્ઞાની આરાધનાથી વિકલ્પ નથી જ. ટીકા : वित्ते स्वाम्यादिषु शोभनेतरेषु नवरं विभाषापि दैवयोगेन चयापचयावाश्रित्य, आज्ञाविराधनात् कारणादाराधनतश्च अशोभनादिषु नत्वत्र भाववित्त इति गाथार्थः ॥६८६॥ * “વાગાદિપુ'માં “મારિ' પદથી શોભન અને અશોભન એવા જન, ગૃહ વગેરે ૧૧ કારણોનો સંગ્રહ છે. * “વિમષાપ'માં “પિ'થી એ કહેવું છે કે મોટાભાગે સુસ્વામી આદિ ૧૧ શોભન કારણો સેવનારના ધનનો ચય જ થાય છે અને કુસ્વામી આદિ અશોભન ૧૧ કારણો સેવનારના ધનનો અપચય જ થાય છે, છતાં દ્રવ્યવિત્તમાં વિભાસા પણ છે અર્થાતુ ક્યારેક શોભન ૧૧ કારણો સેવનારના ધનનો અપચય અને અશોભન ૧૧ કારણો સેવનારના ધનનો ચય પણ થાય, એ રૂપ વિકલ્પ પણ છે. * “ મનાવિષ''માં ‘ગરિ' પદથી શોભન સ્વામી આદિ ૧૧ કારણોનો સંગ્રહ છે. ટીકાર્ય ફક્ત શોભન અને ઇતર=અશોભન, એવા સ્વામી આદિ હોતે છતે વિત્તમાં ચય અને અપચયને આશ્રયીને દેવયોગ વડે વિભાસા પણ છે વિકલ્પ પણ છે; અહીં=ભાવવિત્તમાં, અશોભનાદિ હોતે જીતે આજ્ઞાના વિરોધનને કારણે અને આરાધનને કારણે અર્થાત્ અશોભન ગુરુ આદિ હોતે છતે આજ્ઞાની વિરાધના થવાથી અને શોભન ગુરુ આદિ હોતે છતે આજ્ઞાની આરાધના થવાથી, વિભાસા નથી જ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભૌતિક ક્ષેત્રે સુંદર સ્વામી વગેરે ૧૧ કારણોનો આશ્રય કરનાર વ્યક્તિના વિત્તનો ચય જ થાય છે અને અસુંદર સ્વામી વગેરે ૧૧ કારણોનો આશ્રય કરનાર વ્યક્તિના વિત્તનો અપચય જ થાય છે, તેવો એકાંતે For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ વ્રત સ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વારગાથા ૧૮૬-૬૮૦ નિયમ નથી; પરંતુ ભાગ્ય અતિઅનુકૂળ હોય તો અશોભન કારણોનો આશ્રય કરનારનું પણ વિત્ત વૃદ્ધિ પામે છે, અને ભાગ્ય અતિપ્રતિકૂળ હોય તો શોભન કારણોનો આશ્રય કરનારનું પણ વિત્ત ક્ષય પામે છે. આથી દ્રવ્યવિત્તના ચય-અપચયમાં વિકલ્પ પણ છે. જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રે તેવો વિકલ્પ નથી; કેમ કે વિધિપૂર્વક આરાધના કરવામાં તત્પર સુશિષ્ય સુંદર ગુરુ, ગચ્છ વગેરેનું આશ્રયણ કરે તો ભગવાનની આજ્ઞાનું આરાધન થવાને કારણે અવશ્ય તેનું ભાવવિત્તરૂપ ચારિત્ર વૃદ્ધિ પામે છે, અને વિધિપૂર્વક આરાધના કરવામાં તત્પર પણ સુશિષ્ય અસુંદર ગુરુ, ગચ્છ વગેરેનું આશ્રમણ કરે તો ભગવાનની આજ્ઞાનું વિરાધન થવાને કારણે અવશ્ય તેનું ભાવવિત્તરૂપ ચારિત્ર નાશ પણ પામે છે. આને જ સ્પષ્ટ કરે છે, અર્થાત્ આનાથી એ ફલિત થાય કે દૃષ્ટાંતમાં અનેકાંત છેઃવિકલ્પ પણ છે, અને દાન્તિકમાં એકાંત છે અવિકલ્પ જ છે. આશય એ છે કે સુંદર સ્વામી વગેરેનો આશ્રય કરનાર વ્યક્તિ બહુલતાએ ધનની વૃદ્ધિ કરી શકે છે, તોપણ ભાગ્ય અતિવિપરીત હોય તો તે સુંદર સ્વામી આદિમાં યત્ન કરતા પણ વ્યક્તિના ધનનો નાશ થાય; અને અસુંદર સ્વામી વગેરેનો આશ્રય કરનાર વ્યક્તિ બહુલતાએ ધનનો નાશ કરે છે, તોપણ પુણ્ય અતિપ્રબળ સહકારી હોય તો તે અસુંદર સ્વામી આદિમાં યત્ન કરતા પણ વ્યક્તિના ધનની વૃદ્ધિ થાય છે. તેથી દષ્ટાંતમાં વિકલ્પ પણ છે. જયારે વિધિપૂર્વક આરાધનામાં તત્પર સુશિષ્ય, સુંદર ગુરુ વગેરે ૧૧ ઉપાયોનું આશ્રયણ કરે તો તેનું ભાવવિત્તરૂપ ચારિત્ર અવશ્ય વૃદ્ધિ પામે છે, અને અસુંદર ગુરુ, વગેરે ૧૧ ઉપાયોનું આશ્રયણ કરે તો તેનું ભાવવિત્તરૂપ ચારિત્ર અવશ્ય નાશ પામે છે. તેથી દાન્તિકમાં વિકલ્પ નથી જ. માટે અવતરણિકામાં કહ્યું એ પ્રમાણે દષ્ટાંતના રાષ્ટ્રન્સિક સાથે યોજનમાં અનેકાંતરૂપ આટલો અપવાદ છે અર્થાત્ દૃષ્ટાંત અને દાણંન્તિક ભાવનો સર્વથા એકાંત નથી, પરંતુ કંઈક ભેદ છે, એ રૂપ અનેકાંતસ્વરૂપ અપવાદ છે. ૬૮૬ll અવતરણિકા : एतदेव स्पष्टयति - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે અશોભન ગુરુ આદિમાં યત્ન કરવાથી જ્ઞાની વિરાધના થવાને કારણે ભાવવિત્તનો ક્ષય થાય છે, અને શોભન ગુરુ આદિમાં યત્ન કરવાથી આજ્ઞાની આરાધના થવાને કારણે ભાવવિત્તની વૃદ્ધિ થાય છે. એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : गुरुमाइसु जइअव्वं एसा आण त्ति भगवओ जेणं । तब्भंगे खलु दोसा इअरंमि गुणो उ नियोगेण ॥६८७॥ અન્વયાર્થ : ને જે કારણથી ગુરુમઝુમુ-ગુરુ આદિમાં નફ૩āયત્ન કરવો જોઈએ, પુસા માવો મUT=એ ભગવાનની આજ્ઞા છે,ત્તિ એથી તમે તેના ભંગમાં=ભગવાનની આજ્ઞાના વિરોધનમાં, રોસ વૃનુ ખરેખર For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ . વતસ્થાપનાવસ્તુફ| યથા પાયિતવ્યાન' દ્વાર/ ગાથા ૬૦૦-૬૮૮ દોષો થાય છે. રૂકમિડવળી ઇતરમાં ભગવાનની આજ્ઞાના આરાધનમાં, નિયોરો-નિયોગથી=નક્કી, ગુનો ગુણ થાય છે. ગાથાર્થ : જે કારણથી ગુરુ વગેરેમાં ચત્ન કરવો જોઈએ, એ ભગવાનની આજ્ઞા છે, એથી જિનાજ્ઞાના ભંગમાં ખરેખર દોષો થાય છે, વળી જિનાજ્ઞાના પાલનમાં નિયમથી ગુણ થાય છે. ટીકા : गुर्वादिषु यतितव्यं शोभनेषु एषा आज्ञेति भगवतो येन हेतुना तद्भङ्गे खलु दोषा: अशोभनसेवनया, इतरस्मिन्नाराधने गुणो नियोगेन-अवश्यन्तयेति गाथार्थः ॥६८७॥ ટીકાર્ય : જે હેતુથી=જે કારણથી, શોભન ગુરુ આદિમાં યત્ન કરવો જોઈએ એ ભગવાનની આજ્ઞા છે, એથી અશોભનની અશોભન ગુરુ આદિની, સેવનાથી તેના ભંગમાં ભગવાનની આજ્ઞાના વિરાધનમાં, ખરેખર દોષો થાય છે. ઈતરમાં-આરાધનમાં ભગવાનની આજ્ઞાના આરાધનમાં, નિયોગથી=અવશ્યપણાથી, ગુણ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સંસારથી વિરક્ત થયેલા યોગ્ય શિષ્ય સુંદર ગુરુ વગેરે ૧૧ સ્થાનોનો આશ્રય કરવો જોઈએ”, એ પ્રકારની ભગવાનની આજ્ઞા હોવાથી, જે આરાધક પણ સાધુ સુંદર ગુરુ વગેરેમાં યત્ન કરતા નથી અને અસુંદર ગુરુ વગેરેમાં યત્ન કરે છે, તે આરાધક પણ સાધુ જિનાજ્ઞાનો ભંગ કરતા હોવાથી દોષોને જ પ્રાપ્ત કરે છે; અને જે સાધુ સુંદર ગુરુ આદિમાં યત્ન કરે છે, તે સાધુ જિનાજ્ઞાનું પાલન કરતા હોવાથી નિયમથી લાભ પ્રાપ્ત કરે છે. આથી જ અસુંદર ગુરુ વગેરેમાં યત્ન કરનાર આરાધક પણ શિષ્યનું જિનાજ્ઞાની વિરાધના થવાથી ભાવવિત્ત ક્ષય પામે છે, અને સુંદર ગુરુ આદિમાં યત્ન કરનાર આરાધક શિષ્યનું જિનાજ્ઞાની આરાધના થવાથી ભાવવિત્ત અવશ્ય વૃદ્ધિ પામે છે. માટે દૃષ્ટાંતમાં અનેકાંત હોવા છતાં અર્થાત્ પૂર્વે દાંત આપેલ તેમાં ક્યારેક પુણ્યશાળી જીવને ૧૧ વિપરીત કારણો સેવ્યાં હોય તોપણ અનર્થ નથી થતો અને ક્યારેક પુણ્યરહિત જીવને ૧૧ સમ્યમ્ કારણો સેવ્યાં હોય તોપણ અનર્થ થાય છે તે રૂપ અનેકાંત હોવા છતાં, દાન્તિકમાં અસુંદર ગુરુ વગેરેમાં યત્ન કરનારને એકાંતે ભાવવિત્તના નાશની પ્રાપ્તિ થાય છે, તે રૂપ એકાંત છે. એ પ્રકારનું પ્રસ્તુત ગાથાનું પૂર્વગાથા સાથે યોજન છે. I૬૮૭ અવતરણિકા : निगमयन्नाह - અવતરણિતાર્થ : ગાથા ૬૭૮માં વ્રતપાલનના ઉપાયો બતાવ્યા. ત્યારબાદ ગાથા ૬૭૯થી ૬૮૭ સુધી વ્રતપાલનના ૧૧ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વ્રતસ્થાપનાવસ્તુક યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૬૮૮ ઉપાયોનું દંપર્ય દષ્ટાંત દ્વારા બતાવ્યું કે અશોભન ૧૧ સ્થાનોમાં યત્ન કરનાર સાધુનું ચારિત્ર અવશ્ય ક્ષય પામે છે, અને શોભન ૧૧ સ્થાનોમાં યત્ન કરનાર સાધુનું ચારિત્ર અવશ્ય વૃદ્ધિ પામે છે. હવે તે સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે અર્થાત્ તે સર્વ કથનનો સારાંશ બતાવે છે – ગાથા : तम्हा तित्थयराणं आराहतो विसुद्धपरिणामो । गुरुमाइएसु विहिणा जइज्ज चरणट्ठिओ साहू ॥६८८॥ અન્વયાર્થ : તહીં તે કારણથી જે કારણથી સુંદર ગુરુ વગેરેમાં યત્ન કરવો જોઈએ એ ભગવાનની આજ્ઞા છે તે કારણથી, તિસ્થયરા તીર્થંકરની આજ્ઞાને મારીહંતો આરાધતા, વિશુદ્ધપરિણામો વિશુદ્ધ પરિણામવાળા, ઘર િસાદૂ ચરણમાં સ્થિત સાધુએ ગુમારૂ =(સુંદર) ગુરુ આદિમાં વિવિધ વિધિપૂર્વક નફmયત્ન કરવો જોઈએ. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે સુંદર ગુરુ વગેરેમાં યત્ન કરવો જોઈએ એવી ભગવાનની આજ્ઞા છે, તે કારણથી તીર્થકરની આજ્ઞાની આરાધના કરતા, વિશુદ્ધ પરિણામવાળા, ચારિત્રમાં રહેલા સાધુએ સુંદર ગુરુ વગેરેમાં વિધિપૂર્વક ચત્ન કરવો જોઈએ. ટીકા : तस्मात् तीर्थकराज्ञामाराधयन् विशुद्धपरिणामः सन् गुर्वादिषु विधिना यतेत चरणस्थितः साधुः શોષ્યિતિ ગાથા: ૬૮ટા ટીકાર્ય : તે કારણથી તીર્થકરની આજ્ઞાને આરાધતા, વિશુદ્ધપરિણામવાળા છતા, ચરણમાં સ્થિત સાધુ શોભન ગુરુ આદિમાં વિધિપૂર્વક યત્ન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૬૭૯થી ૬૮૭માં વ્રતપાલનના ૧૧ ઉપાયોનું ઔદંપર્ય કહ્યું અને પ્રસ્તુત ગાથામાં પણ તે ઔદંપર્યનું જ નિગમન બતાવે છે – જેઓ સંસારથી ભય પામેલા છે, તેથી વિશુદ્ધ પરિણામવાળા અને ભગવાનની આજ્ઞાનું સમ્યગું પાલન કરનારા છે, એવા ચારિત્રમાં સ્થિત સાધુ, સુંદર ગુરુ વગેરે વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં વિધિપૂર્વક યત્ન કરે, જેથી આત્મહિત સાધી શકાય. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર : “ગર' | ગાથા ૬૮૮-૮૯ ૧૦૯ વિશેષાર્થ : જેમ સંયમની આરાધના અપ્રમાદભાવથી કરવાની જિનાજ્ઞા છે, તેમ શોભન ગુરુ આદિમાં યત્ન કરવાની પણ જિનાજ્ઞા છે. આથી જ પ્રસ્તુત ગાથામાં કહ્યું કે જે સાધુ અપ્રમત્તતાથી સંયમમાં યત્ન કરવાની તીર્થકરની આજ્ઞા આરાધે છે, તે સાધુ વિશુદ્ધ પરિણામવાળા અને ચારિત્રમાં રહેલા છે, અને આવા સાધુએ જેમ સંયમના યોગોમાં અપ્રમાદ કરવો આવશ્યક છે, તેમ શોભન ગુરુ આદિનું વિધિપૂર્વક આલંબન લેવું પણ આવશ્યક છે. આથી સંયમમાં અપ્રમાદી હોવા છતાં પણ જે સાધુ શોભન ગુરુ વગેરેનું આલંબન સ્વીકારવામાં યત્ન કરતા નથી, તે સાધુ જિનાજ્ઞાનું પાલન કરતા નથી. માટે તે સાધુનું ભાવવિત્તરૂપ ચારિત્ર નક્કી નાશ પામે છે. એ પ્રકારનો ગાથા ૬૮૬ સાથે સંબંધ છે. વળી, પ્રસ્તુત ગાથામાં રહેલ તાનો સંબંધ પૂર્વગાથામાં રહેલ નેom સાથે છે. તેથી એ ફલિત થાય કે જે કારણથી શોભન ગુર્વાદિમાં યત્ન કરવાની ભગવાનની આજ્ઞા છે, તે કારણથી તીર્થકરની આજ્ઞાને આરાધતા એવા વિશુદ્ધ પરિણામવાળા અને ચારિત્રમાં રહેલા સાધુએ શોભન ગુર્વાદિમાં વિધિપૂર્વક યત્ન કરવો જોઈએ, જેથી ચારિત્રરૂપી ભાવસંપત્તિ ટકી શકે; નહીંતર બાહ્યચારિત્ર અપ્રમાદભાવવાળું હોય તોપણ જિનાજ્ઞાનો અનાદર હોવાથી આંતરચારિત્ર નથી. li૬૮૮ અવતરણિકા : एवं द्वारगाथाया ऐदम्पर्यार्थमभिधाय विशेषतः प्रतिद्वारं प्रकृतयोजनामाह - અવતરણિકાર્ય : આ રીતે-ગાથા ૬૭૯થી ૬૮૮માં વર્ણન કર્યું એ રીતે, દ્વારગાથા ૬૭૮ના ઐદંપર્યાર્થિને કહીને, વિશેષથી દરેક દ્વારને વિષે પ્રકૃતિની વ્રતપાલનના ૧૧ ઉપાયો દ્વારા સંયમની વૃદ્ધિ પ્રકૃતિ છે તેની, યોજનાને કહે છે – ભાવાર્થ : ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા. ગાથા ૬૭૯થી ૬૮૮ સુધી તે દ્વારગાથાનો જ ઐદંપર્યરૂપ તાત્પર્યાર્થિ બતાવ્યો. હવે વ્રતપાલનના ૧૧ ઉપાયોરૂપ ૧૧ વારોમાંથી દરેક ઉપાયના સેવનથી કઈ રીતે સંયમની વૃદ્ધિ થાય ? તેનું વિશેષ રીતે યોજન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : गुरुगुणजुत्तं तु गुरुं इब्भो सुस्सामिअं व्व ण मुएज्जा । चरणधणफलनिमित्तं पइदिणगुणभावजोएण ॥६८९॥ અન્વયાર્થ : રૂધ્ધ તુ સુખai áવળી ઇભ્ય ધનવાન, સુસ્વામીને જેમ (ન મૂકે, તેમ સુશિષ્ય ગુણવાન ગુરુથી થતા) પવિU|| માવો-પ્રતિદિન ગુણના ભાવના યોગને કારણે ઘરથUThત્નનિમિત્તે ચારિત્રરૂપી ધનના ફળના નિમિત્તે ગુરુપુજી/નુત્ત ગુજં ગુરુ-ઘણા, ગુણોથી યુક્ત ગુરુને મુળ ન મૂકે. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વતસ્થાપનાવસ્તક 'યથા પાનવતાવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ગર' Tગાથા ૬૮૯-૯૦ ગાથાર્થ : વળી ધનવાન જેમ સુસ્વામીને ન મૂકે, તેમ સુશિષ્ય ગુણવાન ગુરુથી થતા પ્રતિદિન ગુણના સદ્ભાવના યોગને કારણે ચારિત્રરૂપી ધનના ફળ માટે ઘણા ગુણોથી યુક્ત ગુરને ન મૂકે. ટીકા : ___ गुरुगुणयुक्तं तु गुरुम् आचार्यं इभ्यः अर्थवान् सुस्वामिनमिव न मुञ्चेत्, किमर्थमित्याहचरणधनफलनिमित्तं, कथं फलमित्याह-प्रतिदिनगुणभावयोगेनेति गाथार्थः ॥६८९॥ ટીકાર્ય : વળી ઇભ્ય=અર્થવાળો=ધનવાળી વ્યક્તિ, સુસ્વામીને જેમ ન મૂકે, તેમ સાધુ ગુરુગુણથી યુક્ત ગુરુને આચાર્યને, ન મૂકે. શા માટે? અર્થાત્ સુશિષ્ટ શા માટે ગુરુગુણથી યુક્ત ગુરુને ન મૂકે? એથી કહે છે – ચરણરૂપ ધનના ફળના નિમિત્તે અર્થાત્ ચારિત્રરૂપી ધનનું ફળ મેળવવા માટે, સાધુ ગુરુગુણથી યુક્ત ગુરુને ન મૂકે. કઈ રીતે ફળ થાય? અર્થાત્ ગુરુને ન મૂકવાથી ચરણરૂપી ધનનું ફળ કેવી રીતે મળે ? એથી કહે છે – પ્રતિદિન ગુણના ભાવના યોગને કારણે ચરણરૂપી ધનનું ફળ મળે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેમ સારા રાજયમાં વસતા શ્રેષ્ઠીઓની સંપત્તિનું રક્ષણ સુરાજાના બળથી થતું હોવાથી તે શ્રેષ્ઠીઓ તે રાજયનો ત્યાગ કરવા ઇચ્છતા નથી, તેમ શિષ્યો પણ ઘણા ગુણોવાળા ગુરુનો ત્યાગ કરતા નથી; કેમ કે ગુણિયલ ગુરુ હંમેશાં શિષ્યને અનુશાસન આપીને જિનાજ્ઞાનુસારી ઉચિત ક્રિયાઓમાં યોજે છે, જે ક્રિયાઓ કરવા દ્વારા શિષ્ય પ્રતિદિન નવા નવા ગુણોના યોગને પ્રાપ્ત કરે છે, જેનાથી શિષ્યો ચારિત્રરૂપી ધનનું ફળ પ્રાપ્ત કરે છે; કેમ કે ચારિત્રરૂપી ધનનું ફળ પ્રતિદિન ગુણોની વૃદ્ધિ જ છે. માટે યોગ્ય શિષ્યો ક્યારેય ગુણવાન ગુરુનો ત્યાગ કરતા નથી. અહીં ચારિત્રરૂપી ધનનું ફળ પ્રતિદિન ગુણના સભાવનો યોગ કહ્યો. તેનાથી એ કહેવું છે કે સંયમગ્રહણકાળમાં મુમુક્ષુએ જે સાધુવેશ ધારણ કર્યો અને જે પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી, તે જ સાધુનું ચારિત્રરૂપી ધન છે, અને તેનું ફળ પ્રતિદિન ગુણવૃદ્ધિ છે. આથી જેમ સંસારમાં ધનપ્રાપ્તિનું ફળ ભોગની સામગ્રી છે, તેમ સંયમજીવનમાં સાધુવેશ અને પ્રતિજ્ઞાના પ્રહણનું ફળ રોજ રોજ આત્મગુણોની વૃદ્ધિ કરવી એ છે. ll૬૮લા અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે ઘણા ગુણોથી યુક્ત ગુરુ પાસેથી શિષ્યને પ્રતિદિન નવા For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ વ્રતસ્થાપનાવસ્તુક યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ગુર' / ગાથા ૬૯૦ નવા ગુણોનો યોગ થવાને કારણે ચરણરૂપી ધનનું ફળ મેળવવા માટે શિષ્ય ઘણા ગુણોથી યુક્ત ગુરુને ન મૂકે. એને જ ગાથા ૬૯૦થી ૬૯૩ સુધીમાં કહે છે – ગાથા : गुरुदंसणं पसत्थं विणओ य तहामहाणुभावस्स । अन्नेसि मग्गदसण निवेअणापालणं चेव ॥६९०॥ અન્વયાર્થ : ગુરુવંસ પત્થ ગુરુનું દર્શને પ્રશસ્ત છે, તહીમહાપુમાવસ ચ=અને તે પ્રકારના મહાનુભાવ એવા ગુરુનો વિUTોવિનય થાય છે, મસિ-અન્યોને અહિંસUT=માર્ગનું દર્શન થાય છે નિવેમUપત્નિ જેવું અને નિવેદનાનું પાલન થાય છે. ગાથાર્થ : ગુરુનું દર્શન પ્રશસ્ત છે, અને તે પ્રકારના મહાનુભાવ એવા ગુરુનો વંદનાદિ કરવા દ્વારા વિનય થાય છે, અન્ય જીવોને માર્ગનું દર્શન થાય છે અને નિવેદનાનું પાલન થાય છે. ટીકા : ___ तत्र हि गुरुदर्शनं प्रशस्तं, तस्य पुण्यसम्भारभावात्, विनयश्च तथामहानुभावस्य वन्दनादिकरणेन, अन्येषां मार्गदर्शनं, गुरुकुलवासस्य मार्गत्वात्, निवेदनापालनं चैव प्रव्रज्याकाले आत्मा तस्मै निवेदित રૂતિ થાર્થ ૬૬૦૧ * “વનવિરોન'માં ‘વ’ પદથી ગુરુની સન્મુખ જવું, પાછળ ચાલવું વગેરેનો સંગ્રહ છે. ટીકાર્ય : ત્યાં=ગુરુકુલવાસમાં, ગુરુનું દર્શન પ્રશસ્ત છે, કેમ કે તેના પુણ્યના સંભારનો ભાવ છે અર્થાત્ શિષ્યને પુણ્યાનુબંધી પુણ્યના સંચયનો સદ્ભાવ છે, અને તેવા પ્રકારના મહાનુભાવનો વંદનાદિના કરણ દ્વારા વિનય થાય છે, અન્ય જીવોને માર્ગનું દર્શન થાય છે, કેમ કે ગુરુકુલવાસનું માર્ગપણું છે, અને પ્રવ્રજ્યાના કાળમાં દીક્ષા લેતી વખતે, આત્મા તેને ગુરુને, નિવેદાયો હતો એ રૂપ નિવેદનાનું પાલન થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ઘણા ગુણોવાળા ગુરુના દર્શનથી ગુરુમાં રહેલા નિઃસ્પૃહતા વગેરે ગુણો પ્રત્યે શિષ્યને બહુમાન થાય છે, અને બહુમાન થવાથી શિષ્યને પુણ્યાનુબંધી પુણ્યરૂપ સંયમને અનુકૂળ ઉત્તમ પુણ્યનો સંચય થાય છે. તેથી યોગ્ય શિષ્ય માટે ગુરુનું દર્શન પ્રશસ્ત છે અર્થાત્ કલ્યાણનું કારણ છે. વળી, તેવા પ્રકારના ગુણોવાળા મહાનુભાવ એવા ગુરુને વંદનાદિ કરવાથી શિષ્યમાં વિનય ગુણ વધે છે, જેનાથી ચારિત્રની શુદ્ધિ થાય છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ગુર' ગાથા ૬૯૦-૬૧ વળી, યોગ્ય શિષ્ય ગુણવાન ગુરુને પરતંત્ર થઈને તેમની આજ્ઞાનુસાર સંયમની ક્રિયા કરતો હોય, તો તેને જોઈને અન્ય જીવોને માર્ગદર્શન મળે છે; કેમ કે ગુરુને પરતંત્ર રહેવાથી શિષ્યમાં વર્તતો ગુરુકુલવાસ માર્ગરૂપ છે, તેવી બુદ્ધિ તે શિષ્યમાં વર્તતા માર્ગને જોઈને અન્ય યોગ્ય જીવોને પણ થાય છે. તેથી તે જ રીતે તેમને પણ માર્ગમાં પ્રવર્તવાનો પરિણામ થવાથી, ખરેખર મોક્ષમાર્ગ ગુરુકુલવાસરૂપ છે એવો યથાર્થ બોધ થાય છે. વળી, દીક્ષા ગ્રહણ કરતી વખતે શિષ્ય “ફચ્છીમોડપુટ્ટિ" શબ્દોના ઉચ્ચાર દ્વારા ગુરુને પરતંત્ર થવાનું નિવેદન કર્યું હતું, તે નિવેદનનું ગુરુકુલવાસમાં ગુરુને પરતંત્ર રહેવાથી પાલન થાય છે. ll૯૯૦ ગાથા : वेयावच्चं परमं बहुमाणो तह य गोअमाईसु । तित्थयराणाकरणं सुद्धो नाणाइलंभो अ ॥६९१॥ અન્વયાર્થ : પર વેચાવવૅ પરમ વૈયાવચ્ચ તદ ય અને તે રીતે મારું વઘુમાણો ગૌતમાદિ ઉપર બહુમાન થાય છે, તિસ્થયરી TRUાં તીર્થંકરની આજ્ઞાનું કરણ સુદ્ધાં ન નાફિલ્તનો અને શુદ્ધ એવો જ્ઞાનાદિનો લાભ થાય છે. ગાથાર્થ : પરમ વૈયાવચ્ચ અને તે રીતે ગીતમાદિ ઉપર બહુમાન થાય છે, તીર્થકરની આજ્ઞાનું પાલન અને શુદ્ધ જ્ઞાનાદિનો લાભ થાય છે. ટીકા : वैयावृत्त्यं परमं तत्सन्निधानात् तद्गामि, बहुमानः तथा च गौतमादिषु गुरुकुलनिवासिषु, तीर्थकराज्ञाकरणं, तेनास्योपदिष्टत्वात्, शुद्धो ज्ञानादिलाभश्च विधिसेवनेनेति गाथार्थः ॥६९१॥ * “જ્ઞાનાહિત્નામ''માં “' પદથી તપ અને સંયમનો સંગ્રહ છે. ટીકાર્ય : તેના સંનિધાનથી ગુરુની પાસે રહેવાથી, તગામી=ગુરૂવિષયક, પરમ વૈયાવૃત્યુ થાય છે, અને તે રીતે ગુરુકુલમાં નિવાસ કરનારા ગૌતમાદિ ઉપર બહુમાન થાય છે, તીર્થકરની આજ્ઞાનું કરણ=પાલન, થાય છે; કેમ કે તેના વડે આનું ઉપદિષ્ટપણું છે અર્થાત્ તીર્થકર વડે ગુરુકુલમાં વસવાનો ઉપદેશ અપાયો છે, અને વિધિસેવનથી=વિધિપૂર્વક ગુરુકુલવાસ સેવવાથી, શુદ્ધ એવો જ્ઞાનાદિનો લાભ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગુણવાન ગુરુના સાંનિધ્યમાં રહેવાથી ગુરુ સંબધી શ્રેષ્ઠ વૈયાવચ્ચ થાય છે, જે મહાનિર્જરાનું કારણ છે, માટે જ પરમ વૈયાવચ્ચ કહેલ છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ વ્રતસ્થાપનાવસ્તુક |‘થા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વારઃ “ગુરુ' / ગાથા ૬૯૧-૬૯૨ વળી, જેને હૈયાથી ગુણવાન ગુરુ પ્રત્યે સમર્પણભાવ છે, તેને ગુરુકુલવાસમાં બહુમાન હોવાથી ગુરુકુલમાં વસનારા ગૌતમ વગેરે મહાપુરુષો પ્રત્યે પણ અર્થથી બહુમાન છે. વળી, ગુરુકુલવાસ ભગવાને ઉપદેશેલો છે, માટે તીર્થકરની આજ્ઞાનું પાલન થાય છે. વળી, ગુરુકુલવાસ ગુરુના સાંનિધ્યમાં રહેવા માત્રરૂપ નથી, પરંતુ ગુરુની આજ્ઞાનુસારે ઉચિત્ત પ્રવૃત્તિ કરવારૂપ છે. તેથી ગુણવાન ગુરુના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાથી શુદ્ધ શ્રુતજ્ઞાન, ભગવાનના વચનાનુસારી શુદ્ધ તપ અને જિનાજ્ઞાનુસારી શુદ્ધ ચારિત્રાચારની ક્રિયાઓનું સેવન થવાને કારણે જ્ઞાન, તપ અને સંયમની ઉત્તરોત્તર વિશેષ-વિશેષતર વૃદ્ધિ થાય છે. ૬૯૧ ગાથા : अंगीकयसाफल् तत्तो अ परो परोवगारो वि । सुद्धस्स हवइ एवं पायं सुहसीससंताणो ॥६९२॥ અન્વયાર્થ : ૩ીયાૐ અંગીકૃતનું સાફલ્ય થાય છે તો અને તેનાથી=અંગીકૃત એવી દીક્ષાના ફળરૂપ જ્ઞાનાદિથી, પરો પરોવIો વિ=પર એવો પરોપકાર પણ થાય છે. પૂર્વ આ રીતે સુદ્ધ=શુદ્ધ એવા શિષ્યને પાયં પ્રાયઃ સુહલીસસંતાનો શુભ શિષ્યોનો સંતાન=પરંપરા, વડું થાય છે. ગાથાર્થ : અંગીકૃત એવી દીક્ષાનું સાફલ્ય થાય છે, અને અંગીકૃત એવી દીક્ષાના ફળરૂપ જ્ઞાનાદિથી શ્રેષ્ઠ પરોપકાર પણ થાય છે. આ રીતે શુદ્ધ એવા શિષ્યને પ્રાયઃ શુભ શિષ્યોની પરંપરા થાય છે. ટીકા : __ अङ्गीकृतसाफल्यं, दीक्षायाः ज्ञानादिसाधनत्वात्, ततश्च तत्फलात् ज्ञानादेः परः परोपकारोऽपि भवति, शुद्धस्य भवत्येवं पर्यायजन्मन्यादित आरभ्य प्रायः शुभशिष्यसन्तानः, शुद्धकुलप्राप्तादेरिति થાર્થ: ૬૨૨ા. * “જ્ઞાનાલિસાઘનત્વાત્''માં ‘માદ્રિ' પદથી તપ અને સંયમનો સંગ્રહ છે. * “પરોપકારો”માં “પિ'થી એ સમુચ્ચય કરવો છે કે જ્ઞાનાદિથી શ્રેષ્ઠ એવો સ્વનો ઉપકાર તો થાય છે જ, પરંતુ શ્રેષ્ઠ એવો પરનો ઉપકાર પણ થાય છે. * “શુદ્ધપુત્રપ્રાઃ ”માં “માર' શબ્દથી શુદ્ધ કુલના આચારોના સેવનનો સંગ્રહ છે. ટીકાર્ય અંગીકૃતનું સાફલ્ય થાય છે=ગુરુકુલવાસમાં રહેવાથી પોતે સ્વીકારેલ દીક્ષાનું સફળપણું થાય છે, કેમ કે દીક્ષાનું જ્ઞાનાદિનું સાધનપણું છે, અને તેનાથી તેના ફળરૂપ જ્ઞાનાદિથી=અંગીકૃત એવી દીક્ષાના ફળરૂપ જ્ઞાનાદિથી, પર શ્રેષ્ઠ, પરોપકાર પણ થાય છે. આ રીતે-ગુરુકુલવાસમાં રહેવાથી સાધુને ગાથા ૬૯૦થી ૬૯૨ના પૂર્વાર્ધમાં બતાવ્યા મુજબ લાભો થાય છે એ રીતે, પર્યાયરૂપ જન્મમાં=સંયમપર્યાય ગ્રહણ કરવારૂપ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતાન' દ્વાર / પેટા દ્વાર: “ગુરુ / ગાથા ૬૯૨-૯૩ જન્મમાં, આદિથી આરંભીને શરૂઆતથી માંડીને, શુદ્ધને શુદ્ધ એવા સાધુને, પ્રાયઃ શુભ શિષ્યોનો સંતાન= પ્રવાહ, થાય છે; કેમ કે શુદ્ધ કુલમાં પ્રાપ્તાદિ છે અર્થાત્ ગુરુકુલવાસમાં રહેલ સાધુ શુદ્ધ કુલમાં પ્રાપ્ત થયેલ છે અને શુદ્ધ કુલના આચારોના સેવન દ્વારા સંપન્ન થયેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : દીક્ષા જ્ઞાન, તપ અને સંયમના સાધનરૂપે સ્વીકારાય છે. આથી દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરુકુલવાસમાં રહીને નવા નવા શ્રુતનું અધ્યયન કરવાથી સાધુના જ્ઞાનની, શક્તિ અનુસાર તપની અને ઇન્દ્રિયોના સંવરરૂપ સંયમની વૃદ્ધિ થાય છે. તેથી ગુરુકુલવાસમાં રહેનાર સાધુની અંગીકાર કરાયેલી દીક્ષા સફળ થાય છે. વળી ગુણવાન ગુરુ પણ તે યોગ્ય શિષ્યનાં જ્ઞાન, તપ અને સંયમ વૃદ્ધિ પામે તે રીતે જ અનુશાસન આપે છે, જેના કારણે તે શિષ્યના દીક્ષાના ફળરૂપ જ્ઞાનાદિ વૃદ્ધિ પામવાથી શ્રેષ્ઠ પરોપકાર પણ થાય છે; કેમ કે તે શિષ્યનું જ્ઞાન જોઈને અન્ય જીવોને સન્માર્ગનો બોધ થાય છે અને તે શિષ્યના તપ અને સંયમને જોઈને અન્ય જીવોને પણ તેવો તપ અને સંયમ સેવવાનો પરિણામ થાય છે. આમ ગુરુકુલવાસમાં રહેનાર સાધુથી પરનો પણ શ્રેષ્ઠ ઉપકાર થાય છે. વળી, દીક્ષા સ્વીકારવારૂપ સંયમપર્યાયમાં જન્મ લીધો ત્યારથી માંડીને ગુણવાન ગુરુને પરતંત્ર થઈને જ્ઞાનાદિમાં યત્ન કરનાર શુદ્ધ સાધુને પ્રાયઃ કરીને સારા શિષ્યોનો સંતાન પ્રાપ્ત થાય છે; કેમ કે પોતે શુદ્ધ કુલમાં પ્રાપ્તાદિ છે અર્થાત્ પોતાને દીક્ષા આપનાર ગુરુ પણ જિનાજ્ઞાનુસાર જ્ઞાનાદિમાં યત્ન કરનારા છે અને તે જ કુળમાં પોતે દીક્ષા સ્વીકારવારૂપ જન્મ લીધો છે. તેથી પોતાને શુદ્ધ કુળ પ્રાપ્ત થયું છે, અને તે શુદ્ધ કુળ પ્રાપ્ત કરીને પોતે પણ શુદ્ધ કુળને ઉચિત જ જ્ઞાનાદિ આચારોનું સેવન કરે છે. તેથી તેવા સાધુ પાસે બોધ પામીને દીક્ષા લેનાર મુમુક્ષુ પણ તે સાધુ જેવા ઉત્તમ સાધુ બનશે. અહીં પ્રાય: શબ્દથી ક્વચિત્ યોગ્ય પણ જીવ શુદ્ધ કુળમાં દીક્ષા ગ્રહણ કરીને શુદ્ધ કુળના આચારો પાળતા હોય છતાં પણ કોઈ શિષ્ય ન પણ પ્રાપ્ત થાય, તેની વ્યાવૃત્તિ કરવી છે. ૬૯રા ગાથા : इअ निक्कलंकमग्गाणुसेवणं होइ सुद्धमग्गस्स । जम्मंतरे वि कारणमओ अ निअमेण मोक्खो त्ति ॥६९३॥ અન્વયાર્થ : આ રીતે નિક્ષત્નમણુસેવUાં નિષ્કલંક માર્ગનું અનુસેવન નમંતરે વિ-જન્માંતરમાં પણ સુદ્ધમ/=શુદ્ધ માર્ગનું વરVIKકારણ હોડું થાય છે, અમો =અને આનાથી=શુદ્ધ માર્ગથી, નિમેf= નિયમથી મોઘો મોક્ષ થાય છે. * ગાથા ૬૯૦થી ૬૯૩માં ગુરુકુલવાસમાં રહેવાથી શિષ્યને થતી પ્રતિદિન ગુણવૃદ્ધિ બતાવી, તેની સમાપ્તિ માટે મૂળગાથાના અંતે ‘ત્તિ' મૂકેલ છે. ગાથાર્થ : આ રીતે નિષ્કલંક માર્ગનું અનુસેવન જન્માંતરમાં પણ શુદ્ધ માર્ગનું કારણ થાય છે, અને શુદ્ધ માર્ગથી નિયમા મોક્ષ થાય છે. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર : “ગર' / ગાથા ૬૯૩-૯૪ ટીકા : ___इय-एवं निष्कलङ्कमार्गानुसेवनं क्रियमाणं भवति शुद्धमार्गस्य, किमित्याह-जन्मान्तरेऽपि कारणम्, अभ्यासात्, अतश्च मार्गो (?मार्गात्) नियमेन मोक्षः परम्परयेति गाथार्थः ॥६९३॥ નોંધ : ટીકામાં માર્ગો છે, તેના સ્થાને માત હોય તેવું ભાસે છે. * “ગોડ'માં “પિ'થી એ બતાવવું છે કે નિષ્કલંક માર્ગનું અનુસેવન આ જન્મમાં તો શુદ્ધ માર્ગનું કારણ છે જ, પરંતુ જન્માંતરમાં પણ શુદ્ધ માર્ગનું કારણ બને છે. ટીકાર્ય : આ રીતે ગાથા ૬૯૦થી ૯૯૨માં કહ્યું એ રીતે, કરાતું એવું નિષ્કલંક માર્ગનું અનુસેવન જન્માંતરમાં પણ શુદ્ધ માર્ગનું, શું? એથી કહે છે-કારણ થાય છે, કેમ કે અભ્યાસ છે=આ જન્મમાં શુદ્ધ માર્ગનો અભ્યાસ છે, અને આનાથી માર્ગથી=જન્માંતરમાં પણ પ્રાપ્ત થયેલ માર્ગથી, પરંપરા વડે નિયમથી મોક્ષ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૬૮૯માં કહ્યું કે ગુરુગુણથી યુક્ત એવા ગુરુને યોગ્ય શિષ્ય મૂકે નહિ, અને ત્યારપછી ગાથા ૬૯૦થી ૬૯૨માં ગુરુપરતંત્ર્ય સ્વીકારનાર શિષ્યને પ્રાપ્ત થતા ૧૧ લાભો બતાવ્યા. એ રીતે નિષ્કલંક એવા માર્ગનું કરાતું અનુસેવન જન્માંતરમાં પણ શુદ્ધ માર્ગનું કારણ બને છે; કેમ કે ગુરુકુલવાસમાં રહેનાર સાધુએ આ ભવમાં ગુણવાન ગુરુને પરતંત્ર થઈને જે શુદ્ધ માર્ગનો અભ્યાસ કર્યો છે, તેના સંસ્કારો ભવાંતરમાં પણ સાથે આવે છે; અને ગુણવાન ગુરુનું પાતંત્ર્ય સ્વીકારવાને કારણે બંધાયેલ ઉત્તમ કોટિનું પુણ્યાનુબંધી પુણ્ય તે સાધુને જન્માંતરમાં તેવી ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરાવે છે, જે સામગ્રી જન્માંતરમાં ફરીથી તે શુદ્ધ માર્ગનું કારણ બને છે, જેનાથી પરંપરાએ નક્કી મોક્ષની પ્રાપ્તિ થાય છે. I૬૯૩ ગાથા : एवं गुरुकुलवासो परमपयनिबंधणं जओ तेणं । तब्भवसिद्धीएहि वि गोअमपमुहेहि आयरिओ ॥६९४॥ અન્વયાર્થ : નમો જેનાથી–ઉક્ત ન્યાયથી, પર્વ આ રીતે ગુરુનવા ગુરુકુલવાસ પરમપવિંથv=પરમપદનું નિબંધન છે=કારણ છે, તેf=તે કારણથી તમવસિદ્ધીદિવિ=તભવસિદ્ધિક એવા પણ માપમુહિં ગૌતમ પ્રમુખો વડે (ગુરુકુલવાસ) માયોિ આચરિત છે. ગાથાર્થ : ઉક્ત ન્યાયથી આ રીતે ગુરુકુલવાસ પરમપદનું કારણ છે, તે કારણથી તે ભવમાં સિદ્ધ થનારા એવા પણ ગીતમસ્વામી વગેરે વડે ગુરફુલવાસ સેવાયો છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વતસ્થાપનાવસ્તકI'યથા પાયિતધ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ગર' | ગાથા ૬૯૪-૯૫ ટીકા : एवं गुरुकुलवासः परमपदनिबन्धनं यतः उक्तन्यायात्, तेन तद्भवसिद्धिकैरपि गौतमप्रमुखैराचरितो, न्याय्यत्वादिति गाथार्थः ॥६९४॥ * “તદ્ધવિિદ્ધfg"માં ‘મપિ'થી એ કહેવું છે કે તદ્ભવસિદ્ધિક ન હોય એવા મહાપુરુષોએ તો ગુરુકુલવાસ સેવ્યો જ છે, પરંતુ તદ્ભવસિદ્ધિક એવા પણ ગૌતમ વગેરેએ ગુરુકુલવાસ સેવ્યો છે. ટીકાર્ય : જેનાથી–ઉક્ત ન્યાયથી પૂર્વગાથામાં કહ્યું કે અભ્યાસને કારણે શુદ્ધમાર્ગનું અનુસેવન જન્માંતરમાં પણ પ્રાપ્ત થઈને પરંપરાએ મોક્ષનું કારણ છે એ યુક્તિથી, આ રીતે=ગાથા ૬૮૯થી ૬૯૩માં કહ્યું એ રીતે, ગુરુકુલવાસ પરમપદનું નિબંધન છે=મોક્ષનું કારણ છે; તે કારણથી તદ્ભવસિદ્ધિક=તે ભવમાં સિદ્ધિને પામનારા, પણ ગૌતમ પ્રમુખો વડે ગુરુકુલવાસ આચરાયો; કેમ કે ન્યાય્યપણું છે=ગુરુકુલવાસનું સેવન ઉચિત આચરણારૂપે સંગત છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે નિષ્કલંક માર્ગનું સેવન જન્માંતરમાં પણ પ્રાપ્ત થઈને પરંપરાએ નિયમથી મોક્ષનું કારણ બને છે. તેથી એ પ્રાપ્ત થયું કે શુદ્ધ માર્ગનું સેવન પ્રકર્ષને પામે તો આ ભવમાં જ મોક્ષનું કારણ બને છે. આ પ્રકારના ન્યાયથી પૂર્વમાં બતાવ્યું એ પ્રમાણે સેવાતો ગુરુકુલવાસ પરમપદનું કારણ બને છે, તેથી ચરમશરીરી એવા પણ ગૌતમસ્વામી વગેરે વડે ગુરુકુલવાસ લેવાયો છે; કેમ કે ગુરુકુલવાસ ઉચિત આચરણારૂપ છે અને ઉચિત આચરણાથી જ મોક્ષ થાય છે. |૬૯૪ો ગાથા : ता एअमायरिज्जा चइऊण नि कुलं कुलपसूओ । इहरा उभयच्चाओ सो उण नियमा अणत्थफलो ॥६९५॥ दारं ॥ અન્વયાર્થ : તાકતે કારણથી પૂર્વગાથામાં કહ્યું કે ગુરુકુલવાસ મોક્ષનું કારણ છે તે કારણથી, નપફૂગોકુલમાં પ્રસૂત નિમ્ર નંપોતાના કુલને વફUTEછોડીને મંઆનેeગુરુકુલવાસને, ગાયના આચરે. ફુદીઇતરથા=ગુરુકુલવાસને ન આચરે તો, ૩મયવ્યામો ઉભયનો ત્યાગ થાય. તો ૩UT=વળી તેaઉભયકુળનો ત્યાગ, નિયમ-નિયમથી માત્થપત્નો અનર્થરૂપ ફળવાળો છે. ગાથાર્થ : ગુરુકુલવાસ મોક્ષનું કારણ છે તે કારણથી કુલમાં જન્મેલો પુરુષ પોતાના કુળને છોડીને ગુરુકુલવાસને આચરે. જો ગુરુકુલવાસ ન આચરે તો ઉભયકુળનો ત્યાગ થાય. વળી ઉભયકુળનો ત્યાગ નિચમચી અનર્થરૂપ ફળવાળો છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર/ પેટા હાર : ગચ્છ' | ગાથા ૯૫-૯૬ ૧૧. ટીકા : तत्-तस्माद् एनं-गुरुकुलवासमाचरेत् त्यक्त्वा निजं कुलं दीक्षाङ्गीकरणेन कुलप्रसूतः पुमानिति, इतरथा अन्यथा उभयपरित्यागः, उभयं गृहिप्रव्रज्याकुलद्वयं, स पुनरुभयत्यागः नियमादनर्थफल इति થાર્થ: II૬ ૨જા દ્વારમ્ ટીકાર્ય : તે કારણથી જે કારણથી ગુરુકુલવાસ મોક્ષનું કારણ હોવાથી તદ્ભવસિદ્ધિકો વડે પણ આચરાયો છે તે કારણથી, કુલમાં પ્રવેલો પુમાનઃઉત્તમ કુળમાં જન્મેલો પુરુષ, દીક્ષાના અંગીકરણ દ્વારા પોતાના કુલને ત્યજીને આને=ગુરુકુલવાસને, આચરે. અન્યથા–દીક્ષા સ્વીકારવા દ્વારા પોતાના કુલને ત્યજીને ગુરુકુલવાસને ન આચરે તો, ઉભયનો બંને કુળનો, પરિત્યાગ થાય. ઉભય એટલે ગૃહી અને પ્રવજ્યાનું કુલ એ બંને. વળી તે=ઉભયનો ત્યાગ=ગૃહી અને પ્રવ્રજ્યાના કુળનો ત્યાગ, નિયમથી અનર્થરૂપ ફળવાળો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગુરુકુલવાસ એ મોક્ષનો હેતુ છે. તેથી ઉત્તમ કુળમાં જન્મેલ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરુકુલવાસનો ત્યાગ ન કરવો જોઈએ. આશય એ છે કે ઉત્તમ પુરુષો ઉત્તમ કુળમાં જન્મ્યા પછી ઉત્તમ કુળને શોભે તેવી જ આચરણાઓ કરનારા હોય છે. તેથી તેવા ઉત્તમ કુળમાં જન્મેલ પુરુષ દીક્ષા ન લે તોપણ, પ્રાયઃ કરીને સદ્ગતિમાં જ જનાર હોય છે, અને આવા પુરુષ પોતાના ઉત્તમ કુળને છોડીને દીક્ષા ગ્રહણ કરે ત્યારે પણ પ્રવ્રજયાના કુળરૂપ ગુરુકુલવાસને અનુરૂપ જ ઉચિત આચરણાઓ કરનારા હોય છે, જેથી તેઓ સંસારના પારને પામે છે. પરંતુ પ્રવ્રયા ગ્રહણ કર્યા બાદ જે શિષ્ય ગુણવાન ગુરુને છોડી દે છે, અથવા તો માત્ર ગુરુ સાથે રહીને સ્વમતિ પ્રમાણે જ આચરણા કરે છે, તે શિષ્ય તો પોતાના ઉત્તમ કુળનો પણ ત્યાગ કર્યો છે અને ગુરુકુળનો પણ ત્યાગ કર્યો કહેવાય. તેથી તે શિષ્ય અવશ્ય દુર્ગતિના અનર્થરૂપ ફળની પ્રાપ્તિ કરે છે. I૬૯પા અવતરણિકા : ગાથા ૬૭૮માં વ્રતપાલનના ઉપાયરૂપ ૧૧ ધારો બતાવ્યાં હતાં. તેમાંથી પ્રથમ કારરૂપ ગુરુકુલવાસનું ગાથા ૬૮૯થી ૬૯૫માં વર્ણન કર્યું. હવે દ્વિતીય ધારરૂપ ગચ્છવાસનું વર્ણન કરે છે – ગાથા : गुरुपरिवारो गच्छो तत्थ वसंताण निज्जरा विउला । विणयाओ तह सारणमाईहिं न दोसपडिवत्ती ॥६९६॥ અન્વચાઈ : ગુરુપરિવારો ગુરુનો પરિવારનો ગચ્છ છે. તત્ય ત્યાં=ગચ્છમાં, વસંતાપવસતા સાધુઓને વિપાયાવિનયથી વિડના નિર્ન વિપુલ નિર્જરા થાય છે, તદ અને સTRUTH દિં સ્મારણ આદિ દ્વારા રોપડવીદોષોની પ્રતિપત્તિ-પ્રાપ્તિ, ન થતી નથી. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વતસ્થાપનાવસ્તક “યથા પનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા ૬૯૬-૯૭ ગાથાર્થ : ગુરનો પરિવાર એ ગચ્છ છે, ગચ્છમાં રહેતા સાધુઓને વિનય કરવાથી વિપુલ નિર્જરા થાય છે અને સ્મારણા આદિ દ્વારા દોષોની પ્રાપ્તિ થતી નથી. ટીકા : गुरुपरिवारः साधुवर्गो गच्छः, तत्र वसतां गच्छे निर्जरा विपुला भवति, कुत इत्याह-विनयात्, तथा स्मारणादिभिः करणभूतैः न दोषप्रतिपत्तिर्भवतीति गाथार्थः ॥६९६॥ ટીકાર્ય : ગુરુનો પરિવાર સાધુનો વર્ગ, ગચ્છ છે. ત્યાં=ગચ્છમાં, વસતા સાધુઓને વિપુલ નિર્જરા થાય છે. કયા કારણથી વિપુલ નિર્જરા થાય છે? એથી કહે છે – વિનયથી, તથા કરણભૂત=દોષનિવર્તનના સાધનરૂપ, એવા સ્મારણા આદિ દ્વારા દોષોની પ્રતિપત્તિ=પ્રાપ્તિ, થતી નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગુરુનો પરિવાર એ ગચ્છ છે અને ગચ્છમાં રહેવાથી ગુણસંપન્ન સાધુઓનો વિનય કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે, જે કરવાથી ઘણી નિર્જરા થાય છે, કેમ કે ગુણવાન સાધુમાં રહેલા ગુણો પ્રત્યે બહુમાન થવાથી વિનયની ઉચિત પ્રવૃત્તિઓ થાય છે, અને તે વિનયને કારણે તે તે ગુણો પ્રગટવામાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે, જેથી વિશેષ-વિશેષતર ગુણસંપત્તિ પ્રગટે છે. વળી, ગચ્છમાં રહેવાથી ક્યારેક પ્રમાદવશ ઉચિત પ્રવૃત્તિઓનું વિસ્મરણ થયું હોય તો અન્ય સાધુઓ સ્મરણ કરાવે છે, પ્રમાદથી થતી વિપરીત પ્રવૃત્તિઓનું વારણ કરે છે અને ઉચિત્ત પ્રવૃત્તિમાં ચોદન કરે છે, અર્થાત્ ઉચિત પ્રવૃત્તિઓ કરવા પ્રેરણા કરે છે. આ રીતે કરણભૂત એવી મારણા વગરેથી શિષ્યમાં દોષોની પ્રાપ્તિ થતી નથી. ૬૯૬ll અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે ગચ્છમાં રહેવાથી વિનયની પ્રતિપત્તિ અને સ્મારણાદિને કારણે દોષોની અપ્રતિપત્તિ થાય છે. એને જ બે ગાથામાં કહે છે – ગાથા : केसिंचि विणयकरणं अन्नेसिं कारणं अइपसत्थं । मासंतकुसलजोए सारपपवि होइ एपेव ५६९७४ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : ‘ગચ્છ' | ગાથા ૯૦ અન્વયાર્થ : વિકેટલાકનું વિપયર-વિનયનું કરણ, યહિં રVાં અન્યોને કારણ=અન્ય સાધુઓ પાસે વિનયનું કરાવણ, મરૂપત્યં અતિ પ્રશસ્ત છે. અમેä આ રીતે જ=વિનયનું કરણ અને કરાવણ છે એ રીતે જ, નાસંતવૃત્તનો નાશ પામતા કુશલ યોગવિષયક સામવિસ્મારણ પણ દોડું થાય છે. ગાથાર્થ : કેટલાક સાધુઓ વિનય કરે, બીજા સાધુઓ પાસે વિનય કરાવે, એ અતિ પ્રશસ્ત છે. એ રીતે જ નાશ પામતા કુશલ યોગવિષયક મારણા પણ થાય છે. ટીકા : केषाञ्चिद्विनयकरणं (?सु) चरितानाम्, अन्येषां कारणं विनयस्य शिक्षकाणाम्, अतिप्रशस्तमेतत्, तथा नश्यत्कुशलयोग इति एतद्विषयं स्मारणमपि भवति, एवमेव केषाञ्चिक्रियते केचित्कुर्वन्तीति गाथार्थः ॥६९७॥ * “મારીમપિ'માં ‘પિ'થી એ કહેવું છે કે ગચ્છમાં વિનયનું કરણ-કરાવણ તો થાય છે, પરંતુ સ્મારણ પણ થાય છે. ટીકાર્ય : કેટલાકનું સુચરિતોના વિનયનું કરણ=કેટલાક સાધુઓનું સુંદર ચરિતવાળા સાધુઓના વિનયનું કરવું, અન્યોને શિક્ષકોને, વિનયનું કારણ, અર્થાત્ પોતાનાથી અન્ય એવા શૈક્ષો પાસે સુચરિતવાળા સાધુઓનો વિનય કરાવવો; એ પોતે વિનય કરવો અને અન્ય પાસે વિનય કરાવવો એ, અતિપ્રશસ્ત છે. અને નાશ પામતા કુશલ યોગવિષયક=આના વિષયવાળું, સ્મારણ પણ થાય છે આ રીતે જ કેટલાકનું કરાય છે કેટલાક સાધુઓનું સ્મરણ કરાય છે, કેટલાક કરે છે કેટલાક સાધુઓ સ્મારણ કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગચ્છમાં રહેલા કેટલાક સાધુ ચારિત્રસંપન્ન સાધુઓનો વિનય કરે છે અને શૈક્ષો પાસે વિનય કરાવે છે, આ રીત વિનય કરવો અને બીજા પાસે કરાવવો, એ બંને અતિપ્રશસ્ત છે. આશય એ છે કે પોતાનાથી અધિક ગુણવાન સાધુનો વિનય કરવાથી પોતાનામાં રહેલ ગુણો અધિકઅધિકતર વધે છે, અને નવદીક્ષિત સાધુઓ પાસે વિનય કરાવવામાં પોતે નિમિત્ત બનવાથી વિનય કરાવનારને તો નિર્જરા પ્રાપ્ત થાય છે, પરંતુ વિનયરૂપ ઉચિત ક્રિયા કરવાથી શૈક્ષોને પણ નિર્જરા પ્રાપ્ત થાય છે. પરંતુ “આ મારી ભક્તિ કરે,” એવા આશયથી કે બીજાની પાસે પોતાની વૈયાવચ્ચ કરાવવાના આશયથી, શૈક્ષાદિ પાસે વિનય કરાવે, તો સાધુને કર્મબંધ થાય છે; અને નિરપેક્ષ ભાવથી અન્યના ગુણની વૃદ્ધિ માટે શૈક્ષો પાસે વિનય કરાવે તો શૈક્ષોમાં પ્રગટતા વિનયગુણમાં પોતે નિમિત્ત કારણ બનવાથી પોતાને કર્મની નિર્જરા થાય છે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વ્રતસ્થાપનાવસ્તક/યથા પનિયતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા દ૯૦-૬૯૮ વળી, અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે કોઈ સાધુને કુશળયોગ વિષયક વિસ્મરણ થયું હોય, તો અન્ય સાધુ તેનું સ્મરણ પણ કરાવે. આમ કેટલાક સાધુઓ સ્મારણ કરે છે અને કેટલાક સાધુઓનું મારણ કરાય છે. માટે સ્મારણ કરનાર અન્યના નાશ પામતા કુશલયોગના રક્ષણમાં નિમિત્ત બનવાથી નિર્જરા પ્રાપ્ત કરે છે, અને જેને સ્મારણ કરાવ્યું તેના નાશ પામતા કુશલયોગનું રક્ષણ થવાથી નિર્જરા પ્રાપ્ત થાય છે. l/૬૯૭ી. ગાથા : एमेव य विण्णेअं अहियपवित्तीए वारणं एत्थं । अहिअयरे किच्चंमि अ चोअणमिइ सपरफलसिद्धी ॥६९८॥ અન્વયાર્થ : મેવ ચ અને આ રીતે જ ત્યં અહીં=ગચ્છમાં, દિયપવિત્તી અહિતની પ્રવૃત્તિનું વરVi=વારણ માિયરેમવિવૅમિ અને અધિકતર કૃત્યમાં ચોમr=ચોદન વિપ્રોગ્રંજાણવું. એ રીતે સંપરત્નસિદ્ધીસ્વ અને પરના ફળની સિદ્ધિ થાય છે. ગાથાર્થ : અને આ રીતે જ ગચ્છમાં અહિતની પ્રવૃત્તિનું વારણ જાણવું અને અધિકતર કૃત્યમાં ચોદન જાણવું. એ રીતે સ્વ અને પરના ફળની સિદ્ધિ થાય છે. ટીકા : एवमेव च द्विरूपं विज्ञेयम् अहितप्रवृत्तेर्वारणमत्र-गच्छ इति, तथा अधिकतरे कृत्ये च गुणस्थानकचोदनं ज्ञेयम्, इति एवं स्वपरफलसिद्धिरिति गाथार्थः ॥६९८॥ ટીકાર્થ : અને અહીં છે=ગચ્છમાં છે, કૃતિ એથી અહિતની પ્રવૃત્તિનું વારણ આ રીતે જ=જે રીતે સ્મારણ છે એ રીતે જ, દ્વિરૂપ=બે સ્વરૂપવાળું, જાણવું અર્થાત્ કેટલાક સાધુઓનું વારણ કરાય છે અને કેટલાક સાધુઓ વારણ કરે છે, એમ વારણ બે પ્રકારે જાણવું. અને અધિકતર કૃત્યમાં અર્થાત્ સાધુ દ્વારા યત્ન કરાતા સંયમસ્થાનથી ઉપરના સંયમસ્થાનના કારણભૂત એવા કાર્યમાં, તથા તે પ્રકારે ગુણસ્થાનકનું ચોદન જાણવું અર્થાત્ જે પ્રકારે વારણા બે સ્વરૂપવાળી છે, તે પ્રકારે બે સ્વરૂપવાળી ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને તેવી પ્રેરણા જાણવી. આ રીતે=વિનય, સ્મારણ, વારણ અને ચોદન કેટલાક સાધુઓનું કરાય છે અને કેટલાક સાધુઓ કરે છે એ રીતે, સ્વ અને પરના ફળની સિદ્ધિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગચ્છમાં રહેતા સાધુઓને વિપુલ નિર્જરા થાય છે, કેમ કે ગચ્છમાં રહેલા કેટલાક સાધુઓ સ્વયં ચારિત્રવાળા સાધુઓનો વિનય કરે છે, શૈક્ષો પાસે અન્ય સાધુઓનો વિનય કરાવે છે; અને કુશલયોગ નાશ પામતો હોય તેવા કેટલાક સાધુઓને અન્ય સાધુ દ્વારા સ્મારણ કરાય છે અને કેટલાક સાધુઓ સ્મારણ કરે For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકIયથા પાતયવ્યાન' દ્વારા પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા ૯૮-૬૯૯ ૧૨૧ છે. એ રીતે જ અહિતમાં પ્રવૃત્તિ કરતા કેટલાક સાધુઓનું વારણ અન્ય સાધુ દ્વારા કરાય છે અને કેટલાક સાધુઓની અહિતની પ્રવૃત્તિનું વારણ થાય છે. તેથી જેમણે વારણ કર્યું અને જેમનું વારણ થયું તે બંનેને લાભ જ થાય છે. વળી સંયમમાં યત્ન કરતા પણ સાધુઓ સંયમના અનુષ્ઠાનમાં અધિક-અધિકતર યત્ન કરતા ન હોય તો, કેટલાક સાધુઓ તેઓના ગુણસ્થાનકની વૃદ્ધિ થાય અર્થાત તે સાધુઓ અધિક-અધિક ઉચિત કૃત્યો કરીને નિર્લેપતાના પરિણામની વૃદ્ધિ કરે, તે રીતે પ્રેરણા પણ કરે છે. આમ, શુદ્ધ આશયથી ચોદના કરનાર સાધુને અને જેમણે અન્યએ કરેલ ચોદના સ્વીકારી તે સાધુને, એમ બંનેને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આ રીતે ગચ્છમાં વિનય, સારણા, વારણા અને ચોયણાથી સ્વ-પરના ફળની સિદ્ધિ થાય છે. અર્થાત્ વિનય કરનારને અને કરાવનારને તે જ રીતે સારણાદિ કરનારને અને સારણાદિ જેમને થઈ છે તેમને, એમ સર્વ સાધુઓને નિર્જરારૂપ લાભ થાય છે. આથી ગુરુના પરિવારરૂપ ગચ્છમાં પરસ્પર સાધુઓ એકબીજાની નિર્જરાનું કારણ બને છે. II૬૯૮ અવતરણિકા : ગાથા ૬૯૬માં કહેલ કે ગચ્છમાં વસતા સાધુઓને વિનયથી વિપુલ નિર્જરા થાય છે અને સારણાદિ દ્વારા દોષોની પ્રતિપત્તિ થતી નથી, તે વાતને ગાથા ૬૯૭-૬૯૮માં સ્પષ્ટ કરી. હવે આ ગચ્છવાસ મોક્ષનું કારણ છે, એમ બતાવવા દ્વારા ગાથા ૬૯૬થી ૧૯૮ના કથનનું નિગમન કરતાં કહે છે – ગાથા : अण्णोण्णाविक्खाए जोगम्मि तहिं तहिं पयट्टतो । निअमेण गच्छवासी असंगपयसाहगो णेओ ॥६९९॥ અન્વયાર્થ : મvouritવવા=અન્યોન્ય અપેક્ષા વડે હં હં નોમિતે તે યોગમાં પટ્ટનો પ્રવર્તતા કચ્છવાસી ગચ્છવાસી ગચ્છમાં વસનાર સાધુ, નિગમે નિયમથી અસંગાપથદો =અસંગપદના સાધક =જાણવા. ગાથાર્થ : પરસ્પરની અપેક્ષા વડે તે તે વિનાયાદિ ચોગમાં પ્રવર્તતા છતા ગચ્છવાસી સાધુ નક્કી અસંગપદના સાધક જાણવા. ટીકા : ___ अन्योऽन्यापेक्षया उक्तन्यायेन योगे तत्र तत्र विनयादौ प्रवर्त्तमानः सन् नियमेन गच्छवासी साधुः असङ्गपदसाधको ज्ञेयः, असङ्गो-मोक्ष इति गाथार्थः ॥६९९॥ ટીકાર્ચ : ઉક્ત ન્યાયથી=ગાથા ૬૯૭-૬૯૮માં કહેવાયેલ પદ્ધતિથી, અન્યોન્યની અપેક્ષા વડે=પરસ્પર સાધુની For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ગચ્છ' | ગાથા દ૯૯-૦૦૦ અપેક્ષા વડે, તે તે વિનયાદિ યોગમાં પ્રવર્તતા છતા ગચ્છમાં વસનાર સાધુ નિયમથી અસંગપદના સાધક જાણવા. અસંગપદ શું ચીજ છે ? તેથી કહે છે – અસંગ એટલે મોક્ષ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં બતાવ્યું એ રીતે વિનય, સારણા, વારણા અને ચોયણામાં પરસ્પર અપેક્ષા વડે પ્રવૃત્તિ કરતા ગચ્છવાસી સાધુઓ નિયમથી મોક્ષની સાધના કરનાર છે. આશય એ છે કે ગચ્છમાં રહેલા વિવેકસંપન્ન સાધુઓ પરસ્પર એકબીજાના અધ્યવસાયની શુદ્ધિ થાય તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી અધિક ગુણવાળા સાધુઓ પોતાનો વિનય કરાવવા દ્વારા શૈક્ષને વિનયસંપન્ન કરે છે, અને તે સાધુઓ વળી પોતાનાથી અધિક ગુણિયલ સાધુઓનો વિનય કરે છે. તે રીતે કોઈ સાધુનો કુશલયોગ નાશ પામતો હોય તો તેને સમ્ય પ્રવૃત્તિનું સ્મરણ કરાવે છે, અને સ્મારણ કરાવાયેલ સાધુ પણ મારણ કરાવનારના ઉપકારને યાદ કરીને કુશલયોગમાં પોતાની પ્રવૃત્તિ સુદઢ બનાવે છે. આમ, ગચ્છમાં સાધુઓ એકબીજાના ગુણો વધારવામાં પરસ્પર નિમિત્તભાવ પામે છે અને ક્રમે કરીને સર્વથા સંગરહિત અસંગપદરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે; કેમ કે ગુણોની વૃદ્ધિ જયારે પ્રકર્ષને પામે છે ત્યારે જીવ વચનાનુષ્ઠાનમાંથી અસંગાનુષ્ઠાનમાં પ્રવેશ કરે છે, અને અસંગાનુષ્ઠાનના બળથી ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. ૬૯૯તા. અવતરણિકા : इहैवापवादमाह - અવતરણિતાર્થ : ગાથા ૬૯૬માં કહ્યું કે ગુરુનો પરિવાર એ ગચ્છ છે, અને ગચ્છમાં વસતા સાધુઓને વિનયથી નિર્જરા અને સ્મારણાદિ દ્વારા દોષોની અપ્રતિપત્તિ થાય છે. તેથી અહીં જ સંયમાર્થી સાધુએ ગચ્છમાં વસવું જોઈએ એ કથનમાં જ, અપવાદને કહે છે – ગાથા : सारणमाइविउत्तं गच्छं पि हु गुणगणेहिं परिहीणं । परिचत्तणाइवग्गो चइज्ज तं सुत्तविहिणा उ ॥७००॥ અન્વયાર્થ : પરિવUફિવો પરિત્યક્ત જ્ઞાતિવર્ગવાળા સાધુ સીરમ વિત્તસ્મારણાદિથી વિયુક્ત, TUોર્દિ પરિdi ગુણગણથી પરિક્ષીણ એવા તં છું વિતે ગચ્છને પણ સુત્તવિકિસૂત્રવિધિથી વરૂ ત્યજે. * ‘દુ વાક્યાલંકારમાં છે. * ‘કુ' પાદપૂર્તિ અર્થક છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવવુકJયથા પાનાયતવ્યાન' હાર પેટા હાર: ‘ગ૭ | ગાથા ૭૦૦-૦૦૧ ૧૨૩ ગાથાર્થ : છોડેલો છે જ્ઞાતિવર્ગ જેમણે એવા સાધુ સ્મારણાદિથી રહિત, ગુણોના સમુદાયથી ક્ષીણ થયેલા તે ગચ્છનો પણ શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક ત્યાગ કરે. ટીકા : स्मारणादिवियुक्तं गच्छमपि गुणगणेन परिक्षीणं सन्नं परित्यक्तज्ञातिवर्गः त्यजेत् तं सूत्रविधिना નચ્છમિતિ નાથાર્થ: NI૭૦૦૫ * “$ fજ'માં ‘પ'થી એ કહેવું છે કે સાધુ ગુરુગુણથી રહિત એવા ગુરુનો તો ત્યાગ કરે જ, પરંતુ સારણાદિ રહિત અને ગુણગણથી રહિત એવા ગચ્છનો પણ ત્યાગ કરે. * “ભારવિવિધુમાં “' પદથી વારણ અને ચોદનનો સંગ્રહ છે. ટીકાર્ય : પરિત્યજેલ જ્ઞાતિવર્ગવાળા સાધુ સ્મારણાદિથી વિયુક્ત, ગુણગણથી–ગુણોના સમૂહથી, પરિક્ષણ છતા તે ગચ્છને પણ સૂત્રવિધિથી શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક, ત્યજે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. મૂળગાથાના ચોથા પાદમાં રહેલ તે શબ્દનું પ્રથમ પાદમાં રહેલ સર્જી શબ્દ સાથે યોજન છે, એમ જણાવવા માટે ટીકાના અંતે ફરી “શું' શબ્દ મૂકેલ છે. ભાવાર્થ : જે ગચ્છમાં સાધુઓ ગુણના સમુદાયથી ક્ષીણ થયેલા હોય અને જે ગચ્છમાં સારણા આદિ કરવામાં ન આવતી હોય, તેવા ગચ્છમાં વસવાથી ગુણવૃદ્ધિ તો થતી નથી, પરંતુ પ્રમાદની વૃદ્ધિ થાય છે, જેથી ધીરે ધીરે સંયમી સાધુના સંયમનો નાશ થાય છે. તેથી આત્મકલ્યાણ અર્થે જેમણે ગૃહવાસનો ત્યાગ કરીને પોતાના જ્ઞાતિવર્ગને છોડ્યો છે તેવા સાધુએ, શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક આવા ગચ્છને છોડીને ગુણસંપન્ન એવા ગચ્છાંતરનો=અન્ય ગચ્છનો, આશ્રય કરવો જોઈએ; કેમ કે જ્ઞાતિવર્ગના ત્યાગનું પ્રયોજન ગુણવાન ગુરુ આદિના સહવાસથી ગુણની વૃદ્ધિ પ્રાપ્ત કરવી એ છે, અને ગુણસંપન્ન ગચ્છને સ્વીકારવાથી સાધુમાં ઉત્તરોત્તર અધિક-અધિકતર ગુણવૃદ્ધિ થાય છે. I૭૦ ll અવતરાણિકા : किमित्यत आह - અવતરણિકાર્ય : - પૂર્વગાથાના કથનથી પ્રશ્ન થાય કે સ્મારણાદિથી રહિત અને ગુણગણથી પરિક્ષણ એવા ગચ્છને કયા કારણથી છોડવો જોઈએ? એથી કહે છે – ગાથા : सीसो सज्झिलओ वा गणिच्चओ वा न सोग्गइं नेइ । जे तत्थ नाणदंसणचरणा ते सुग्गईमग्गो ॥७०१॥ For Personal Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વતસ્થાપનાવસ્તકા તથા પવિતાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા ૦૦૧-૦૦૨ અન્વયાર્થ : સીનો ત્નિ વા=શિષ્ય કે ધર્મભાઈ, નિત્રો વા કે ગણિચ્ચક-એક ગણી સાધુ, સોડુિંસુગતિને વિષે ર નેડૂ લઈ જતા નથી. (પરંતુ) તત્ત્વ ત્યાં ગચ્છમાં, ને નાહિંસાવરજે જ્ઞાન-દર્શનચારિત્ર છે, તે તે સુ સુગતિનો માર્ગ છે. ગાથાર્થ : શિષ્ય કે ધર્મભાઈ, કે એક સમુદાયમાં રહેલા સાધુ સુગતિને વિષે લઈ જતા નથી, પરંતુ ગચ્છમાં જે જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ છે, તે સુગતિનો માર્ગ છે. ટીકા : शिष्यः सज्झिलको वा धर्मभ्राता गणिच्चको वा एकगणस्थो न सुगति नयति, किन्तु यानि तत्र ज्ञानदर्शनचरणानि परिशुद्धानि तानि सुगतिमार्ग इति गाथार्थः ॥७०१॥ ટીકાર્ય શિષ્ય, ધર્મભાઈ કે એક ગણમાં રહેલા સાધુ સુગતિને વિષે લઈ જતા નથી, પરંતુ ત્યાં ગચ્છમાં, પરિશુદ્ધ એવાં જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તે સુગતિનો માર્ગ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે ગચ્છમાં વસવાથી પરસ્પર ઉપકાર થાય છે, તેથી ગુણોની વૃદ્ધિ થાય છે; પરંતુ જે ગચ્છમાં સારણાદિ થતા ન હોય તે ગચ્છમાં રહેલા શિષ્ય, ધર્મભાઈ કે તે સમુદાયમાં રહેનારા સાધુ, જીવને સુગતિમાં લઈ જતા નથી, પરંતુ જે ગચ્છમાં સારણાદિ ગુણો થતા હોય, તે ગચ્છમાં વર્તતાં પરિશુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર સદ્ગતિનો માર્ગ છે. આનાથી એ કહેવું છે કે જે ગચ્છમાં રહેવાથી પરસ્પર જ્ઞાનાદિની વૃદ્ધિ થતી હોય, તે જ ગચ્છ મોક્ષનો હેતુ છે; અને જે ગચ્છમાં સારણા-વારણાદિ થતા નથી, તે ગચ્છમાં આત્મકલ્યાણના નિમિત્તભૂત જ્ઞાનાદિ નથી, માટે તે ગચ્છમાં રહેવાથી નિર્જરા થતી નથી. આથી તેવા ગચ્છનો સુસાધુએ શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક ત્યાગ કરવો જોઈએ, એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. I૭૦૧૫ અવતરણિકા : पराभिप्रायमाह - અવતરણિતાર્થ : ગુરુકુલવાસ બતાવવાથી ગચ્છવાસની પ્રાપ્તિ થઈ જ જાય છે, તો ગુરુકુલવાસથી ગચ્છવાસને જુદો કેમ પાડ્યો ? એ પ્રકારના પરના અભિપ્રાયને કહે છે – For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતાનિ' દ્વાર/પેટા દ્વાર: “ગચ્છ' | ગાથા ૦૦૨-૦૦૩ ૧૨૫ ગાથા : नणु गुरुकुलवासम्मी जायइ नियमेण गच्छवासो उ। जम्हा गुरुपरिवारो गच्छो त्ति निदंसिअं पुव्वि ॥७०२॥ અન્વયાર્થ : નgeખરેખર ગુરુવાણી ગુરુકુલવાસમાં અચ્છવાસો ૩ ગચ્છવાસ વળી નિયણે નિયમથી નાયડુ થાય છે, ના=જે કારણથી ગુરુપરિવારો ગુરુનો પરિવાર છોકગચ્છ છે, રિએ પ્રમાણે વ્ર પૂર્વે નિયંસિ-દર્શાવાયું છે. ગાથાર્થ : ખરેખર ગુરુકુલવાસમાં ગચ્છવાસ વળી નિયમથી થાય છે, જે કારણથી ગુરનો પરિવાર એ ગચ્છ છે, એ પ્રમાણે ગાથા ૬૯૬માં તમારા વડે દર્શાવાયું છે. ટીકા : ननु गुरुकुलवासे सति जायते गच्छवासस्तु ध्रुवः, कुत इत्याह-यस्माद् गुरुपरिवारो गच्छ इत्येतन्निदर्शितं पूर्वं भवतेति गाथार्थः ॥७०२॥ ટીકાર્ય : ખરેખર ગુરુકુલમાં વાસ હોતે છતે વળી ગચ્છમાં વાસ ધ્રુવ=નક્કી, થાય છે. કયા કારણથી? એથી કહે છે. જે કારણથી ગુરુનો પરિવાર ગચ્છ છે, એ પ્રકારનું કથન તમારા વડેeગ્રંથકાર વડે, પૂર્વે-ગાથા ૬૯૬માં, દર્શાવાયેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ના થી પૂર્વપક્ષી શંકા કરે છે કે ગુરુકુલમાં વસતા સાધુને ગચ્છવાસ નિયમથી થાય છે, તેથી વ્રતપાલનના ઉપાયોમાં ગુરુકુલવાસથી ગચ્છવાસ પૃથ ગ્રહણ કરવાની જરૂર નથી. વળી તેમાં મુક્તિ આપે છે કે ગાથા ૬૯૬માં તમારા વડે જ “ગુરુનો પરિવાર એ ગચ્છ છે,” એમ કહેવાયું હતું, માટે પણ નક્કી થાય કે જે સાધુ ગુરુકુલવાસ સેવે, તે સાધુને ગચ્છવાસ અવશ્ય પ્રાપ્ત થાય. તેથી વ્રતપાલનના ઉપાયોમાં ગચ્છવાસરૂપ ઉપાય જુદો ગ્રહણ કરવો ઉચિત નથી. I૭૦રા અવતરણિકા : अत्रोत्तरम् - અવતરણિકાર્ય : અહીં પરે કરેલી શંકામાં, ઉત્તરને કહે છે – For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પાયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા ૦૦૩ ગાથા : सच्चमिणं तंमज्झे तदेगलद्धीए तदुचिअकमेणं । जह होज्ज तस्स हेऊ वसिज्ज तह खावणत्थमिणं ॥७०३॥ અન્વયાર્થ : - રૂ સંઘં આ=પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કહેલ કે ગુરુકુલવાસથી ગચ્છવાસ પૃથ ગ્રહણ ન કરવો જોઈએ એ, સત્ય છે. (પરંતુ) તાતવદ્વ=તેની=ગચ્છની, એક લબ્ધિ વડે (અને) ત મેvieતેના=ગચ્છના, ઉચિત ક્રમથી નદ-જે પ્રમાણે તeતેનો=ગચ્છવાસનો, (પોતે) હેતુ સોન્ન થાય, તદ-તે પ્રમાણે તેમ તેની મધ્યમાંeગચ્છમાં, વસર્જા=વસવું જોઈએ. વાલ્વ રૂui=(એ) ખ્યાપનના અર્થવાળું આ છે=એ જણાવવા અર્થે ગુરુકુલવાસથી ગચ્છવાસનું પૃથ ગ્રહણ છે. ગાથાર્થ : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે ગુરુકુલવાસથી ગચ્છવાસ પૃથ ગ્રહણ ન કરવો જોઈએ, એ. સત્ય છે; પરંતુ ગચ્છની એક લબ્ધિ વડે અને ગચ્છના ઉચિત ક્રમથી જે પ્રમાણે પોતે ગચ્છવાસનો હેતુ થાય, તે પ્રમાણે સાધુએ ગચ્છમાં વસવું જોઈએ, એ જણાવવા માટે ગુરુકુલવાસથી ગચ્છવાસનું પૃથ> ગ્રહણ છે. ટીકા : __सत्यमिदं यदभ्यधायि भवता, किन्तु तन्मध्ये गच्छमध्ये तदेकलब्ध्या गच्छैकलब्ध्या हेतुभूतया तदुचितक्रमेण-गच्छोचितक्रमेण यथा भवेत् तस्य गच्छवासस्य हेतुः वसेत् तथा, नान्यथेति ख्यापनार्थमिदं गच्छग्रहणमिति गाथार्थः ॥७०३॥ ટીકાર્ય : તમારા વડે=પૂર્વપક્ષી વડે, જે કહેવાયું એ સત્ય છે, પરંતુ જે પ્રમાણે હેતુભૂત=ગચ્છની સમ્યગુનિષ્પત્તિના હેતુભૂત, એવી તેની એક લબ્ધિ વડે-ગચ્છની એક લબ્ધિ વછે, અને તેના ઉચિત ક્રમથીeગચ્છના ઉચિત ક્રમથી, તેનો=ગચ્છવાસનો, પોતે હેતુ થાય તે પ્રમાણે તેની મધ્યમાં=ગચ્છની મધ્યમાં, સાધુ વસે, અન્યથા નહીં–બીજી રીતે વસે નહીં, એ ખ્યાપનના અર્થવાળું એ બતાવવા માટે, આ છેeગચ્છનું ગ્રહણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષીના કથનમાં ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે; પરંતુ ગુરુકુલવાસથી ગચ્છવાસ પૃથ– ગ્રહણ કરવાનું મુખ્ય કારણ એ છે કે સાધુએ ગચ્છમાં એ રીતે રહેવું જોઈએ કે જેથી ગચ્છમાં રહેનાર સાધુ ગચ્છની એક લબ્ધિ બને અર્થાત્ ગચ્છના ગુણોની વૃદ્ધિનું કારણ બને, અને ગચ્છના ઉચિત ક્રમથી રહેવું જોઈએ. આ બે વાત જણાવવા માટે ગુરુકુલવાસથી ગચ્છવાસને વ્રતપાલનના ઉપાયોમાં પૃથગ્રહણ કર્યો છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકથઇ પતિવ્યનિ' દ્વાર પેટા હાર : ગચ્છ' ) થી ૦૩-૭૪ ૧૨૭ આશય એ છે કે દીક્ષા ગ્રહણ કર્યા બાદ જેમ સાધુ ગુવંજ્ઞા પ્રમાણે જીવતા હોય છે, તેમ ગચ્છની એક લબ્ધિરૂપ બને તે રીતે જીવતા હોય, તો તે ગચ્છમાં એક ગુણવાન સાધુની લબ્ધિ=પ્રાપ્તિ, થઈ કહેવાય, જેનાથી તે ગચ્છના ગુણોની વૃદ્ધિ થાય છે અર્થાત્ તે ગુણવાન સાધુની ઉચિત પ્રવૃત્તિ જોઈને તે મહાત્મા પ્રત્યે જેને ભક્તિ થાય તેને ગુણોની અનુમોદના થાય, તેના અપ્રમાદને જોઈને અન્ય સાધુને પણ અપ્રમાદમાં પ્રેરણા મળે, જેનાથી તે ગચ્છમાં ગુણોની વૃદ્ધિ થાય છે. વળી, ગચ્છમાં ઉચિત ક્રમ મુજબ વસવાથી ગચ્છમાં રહેતા સર્વ સાધુઓ પરસ્પર ઉચિત વિનય, સારણા વગેરે કૃત્યો કરીને ગચ્છના ગુણોની વૃદ્ધિ કરે છે, તેથી આવા સાધુનો વસવાટ ગચ્છવાસનો હેતુ બને છે; પરંતુ જે સાધુ ગચ્છમાં સ્વચ્છંદતાથી વસતા હોય તે સાધુનો ગચ્છમાં વસવાટ ગચ્છવાસનો હેતુ બનતો નથી, એ જણાવવા અર્થે વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં ગુરુકુલવાસથી ગચ્છવાસનું સ્વતંત્ર ગ્રહણ કરેલ છે. II૭૦૩ અવતરણિકા : अन्यथा चायमगच्छवास एवेत्याह - અવતરણિકાર્ય : અને અન્યથા ગચ્છની એક લબ્ધિથી અને ગચ્છના ઉચિત ક્રમથી ગચ્છમાં સાધુ ન વસે તો, આ=સાધુનો ગચ્છવાસ, અગચ્છવાસ જ છે, એ પ્રમાણે કહે છે – ગાથા : मोत्तूण मिहुवयारं अण्णोऽण्णगुणाइभावसंबद्धं ।। छत्तमढच्छत्ततुल्लो वासो उ ण गच्छवासो त्ति ॥७०४॥ અન્વયાર્થ : કોઇUTગુમાવસંબદ્ધ અન્યોન્ય ગુણાદિના ભાવથી સંબદ્ધ એવા મિgવારંપરસ્પર ઉપકારને મોજૂT=મૂકીને વાસી વાસગચ્છમાં કરાતો વાસ, છત્તમચ્છરંતુ છત્રવાળા મઠના છત્રની તુલ્ય છે, ગચ્છવાસો ૩=પરંતુ ગચ્છવાસ નથી. * “ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : પરસ્પર ગુણાદિના સદ્ભાવથી સંબદ્ધ એવા પરસ્પર ઉપકારને મૂકીને ગચ્છમાં કરાતો વાસ, છત્રવાળા મઠના છત્ર જેવો છે, પરંતુ ગચ્છવાસ નથી. ટીકા : मुक्त्वा मिथ उपकारं परस्परोपकारमित्यर्थः, अन्योऽन्यगुणादिभावसम्बद्धं-प्रधानोपसर्जनभावसंयुक्तं छत्रमठच्छत्रतुल्यो वासः, अछत्रतुल्यस्तु स्वातन्त्र्यप्रधानो न गच्छवासः, तत्फलाभावादिति गाथार्थः II૭૦૪. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વ્રતસ્થાપનાવસ્તુકાયથ પાયિતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “ગચ્છ' | ગાથા ૦૦૪ * “મોડરિમાવવંદ્ધ''માં રહેલ “ગુ' શબ્દનો અર્થ કરવાનો છે અને ‘મર' પદથી મુખ્યનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : અન્યોન્યના=પરસ્પરના, ગુણાદિભાવથી સંબદ્ધ=પ્રધાન અને ઉપસર્જન ભાવથી સંયુક્ત, એવા પરસ્પર ઉપકારને મૂકીને વાસ=એક ગચ્છમાં રહેતા સાધુઓનો વાસ, છત્રવાળા મઠના છત્ર તુલ્ય છે; અર્થાત્ અછત્ર તુલ્ય સ્વાતંત્ર્યપ્રધાન છે, પરંતુ ગચ્છવાસ નથી; કેમ કે તેના=ગચ્છવાસના, ફળનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૬૯૭-૬૯૮માં વર્ણવ્યું એ રીતે, ગચ્છમાં કેટલાક સાધુઓ વિનય કરીને અને કેટલાક સાધુઓ શૈક્ષો પાસે પોતાનો વિનય કરાવીને નિર્જરા પ્રાપ્ત કરે છે, તેમ જ કેટલાક સાધુઓને સારણાદિ થવાથી અને કેટલાક સાધુઓ શૈક્ષ વગેરેને સારણાદિ કરવાથી નિર્જરા પ્રાપ્ત કરે છે. આ રીતે ગચ્છમાં પરસ્પર ઉપકાર થાય છે, અને તે ઉપકાર કોઈ સાધુને પ્રધાનભાવરૂપે હોય છે, તો કોઈ સાધુને ગૌણભાવરૂપે હોય છે. તે આ રીતે કુશલયોગ નાશ પામતો હોય તેવા સાધુની સારણા કરવામાં ન આવે તો તે સાધુનો કુશલયોગ નાશ પામે, અને જો સારણા કરવામાં આવે તો તે સાધુનો કુશલ યોગ રક્ષિત બને છે, જે મુખ્ય ઉપકાર છે; અને નાશ પામતા કુશલયોગવાળા સાધુને સારણા કરનાર સાધુને પણ અન્યના કુશલયોગના રક્ષણમાં નિમિત્ત બન્યા હોવાથી નિર્જરા થાય છે, જે ગૌણ ઉપકાર છે; કેમ કે સારણા કરવાનું નિમિત્ત પ્રાપ્ત ન થાય, તોપણ અન્યને સારણા કરનાર સાધુ પોતાની ભૂમિકાને અનુરૂપ અન્ય ઉચિત પ્રવૃત્તિથી નિર્જરા કરતા હોય છે, છતાં અન્ય સાધુના પ્રમાદને અટકાવવા માટે સારણાની પ્રવૃત્તિ કરે ત્યારે તે સારણાથી પ્રમાદી સાધુને મુખ્ય ઉપકાર અને પોતાને તનિમિત્તભાવરૂપે ગૌણ ઉપકાર થયો કહેવાય. તેથી સારણા કરનાર સાધુને ગૌણરૂપે ઉપકાર થાય છે અને જેની સારણા કરવામાં આવે છે, તે સાધુને પ્રધાનરૂપે ઉપકાર થાય છે. આ રીતે જ વારણા અને ચોદનામાં પણ સમજવું. આ રીતે જે ગચ્છમાં પ્રધાન અને ગૌણ ભાવથી સંબદ્ધ એવો પરસ્પર ઉપકાર થાય છે, તે ગ૭ સુગચ્છ છે; પરંતુ જે ગચ્છમાં આવો પરસ્પર ઉપકાર થતો નથી, તે ગચ્છ છત્રવાળા મઠના છત્ર તુલ્ય છે. આશય એ છે કે મઠમાં રહેનારા સંન્યાસીઓ માટે મઠાધીશ છત્ર જેવો હોય છે, અને મઠાધીશ છત્ર જેવો છે તેથી તે ગચ્છ પણ ઉપચારથી છત્ર જેવો છે. તેથી કોઈ બાહ્ય આપત્તિ આવે તે વખતે મઠમાં રહેનારાઓને છત્ર જેવા મઠાધીશથી રક્ષણ મળે છે; પરંતુ મઠાધીશથી મઠની કોઈ ગુણવૃદ્ધિ થતી નથી, ફક્ત મઠાધીશને કારણે તે મઠમાં રહેનારાઓ બાહ્ય આપત્તિથી સુરક્ષિત બને છે. આમ, સારણાદિથી રહિત ગચ્છ તે મઠ જેવો જ છે; કેમ કે તેવા ગચ્છમાં શિષ્યની શારીરિક આદિ આપત્તિઓની ગુરુ ચિંતા કરે છે, પરંતુ તે ગચ્છમાં વસવાટ પરસ્પર એકબીજાની ગુણવૃદ્ધિનું કારણ બનતો નથી. તેથી આવો ગચ્છા વળી અછત્ર તુલ્ય છે અર્થાત્ પરસ્પર ગુણવૃદ્ધિનું કારણ નહીં બનતો હોવાથી છત્ર વગરનો છે અર્થાત્ ગુણવૃદ્ધિના કારણભૂત એવા છત્ર વગરનો છે; તેથી તે ગચ્છમાં વસનાર સાધુઓ સ્વાતંત્ર્યપ્રધાન છે. આથી તેવા ગચ્છમાં For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકથા પત્નયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “ગચ્છ' / ગાથા ૦૦૪-૦૦૫ ૧૨૯ વસવું તે ગચ્છવાસ નથી; કેમ કે ગચ્છવાસના ફળનો અભાવ છે અર્થાત્ ગચ્છવાસનું ફળ પરસ્પર એકબીજાના ગુણની નિષ્પત્તિ થવા રૂપ ઉપકાર છે, અને તેનું ફળ સ્વાતંત્ર્યપ્રધાન ગચ્છમાં પ્રાપ્ત થતું નથી. માટે તે ગચ્છમાં વસવું, તે ગચ્છવાસ નથી. li૭૦૪ અવતરણિકા : शेषद्वारेष्वपि प्रयोजनातिदेशमाह - અવતરણિકાર્ય : શેષ દ્વારોમાં પણ પ્રયોજનના અતિદેશને કહે છે – ભાવાર્થ : ગુણવાન ગુરુની નિશ્રામાં રહેવાથી જેમ સ્વાભાવિક ગચ્છવાસની પ્રાપ્તિ થાય છે, તેમ સુંદર વસતિ, પાસત્યાદિના સંસર્ગનો ત્યાગ વગેરે વ્રતપાલનના ઉપાયોની પણ સ્વાભાવિક પ્રાપ્તિ થઈ જ જાય છે; તોપણ જેમ ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથર્ ગ્રહણ કરવાનું પ્રયોજન ગ્રંથકારે ગાથા ૭૦૩માં બતાવ્યું, તેમ શેષ દ્વારોના પૃથગ્રહણના પ્રયોજનનો અતિદેશ કરતાં ગ્રંથકાર કહે છે – * અતિદેશ એટલે ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથગ ગ્રહણ કરવાનું જેમ પ્રયોજન છે, તેમ ગુરુકુલવાસથી વ્રતપાલનના ઉપાયભૂત વસતિ વગેરેને પણ પૃથ ગ્રહણ કરવાનું પ્રયોજન છે, તે પ્રકારનું સૂચન. ગાથા : एवं वसहाईसु वि जोइज्जा ओघसुद्धभावे वि । सइ थेरदिन्नसंथारगाइभोगेण साफल्लं ॥७०५॥ दारं ॥ અન્વયાર્થ : વં આ રીતે ગાથા ૭૦૩માં ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથ ગ્રહણ કરવાનું સાફલ્ય બતાવ્યું એ રીતે, વહાર્ડસુ વિકવસતિ આદિમાં પણ મોયસુદ્ધમાવે વિઘથી શુદ્ધનો ભાવ હોતે છતે પણ સક્સદા થેન્નસંથારોને સ્થવિર વડે અપાયેલ સંસ્તારક આદિના ભોગ દ્વારા સર્જી સાફલ્યને ગોરૂme યોજવું. ગાથાર્થ : ગાથા ૦૦૩માં ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથ– ગ્રહણ કરવાનું સાફલ્ય બતાવ્યું, એ રીતે વસતિ આદિ તપાલનના ઉપાયોમાં પણ ઓઘથી શુદ્ધપણું હોતે છતે પણ સદા ગીતાર્થ વડે અપાયેલ સંથારા. આદિના ભોગ દ્વારા સાફલ્ય યોજવું. ટીકા : एवं वसत्यादिष्वपि द्वारेषु योजयेत् साफल्यमिति योगः, ओघशुद्धभावेऽपि सामान्यशुद्धत्वे सत्यपि, कथमित्याह-सदा स्थविरदत्तसंस्तारकादिभोगेन, न तु यथाकथञ्चिदिति गाथार्थः ॥७०५॥ द्वारम् ॥ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વ્રતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યન' દ્વાર / પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા ૦૦૫ * “સંતારરિમોન"માં ‘મર' શબ્દથી પાટ-પાટલા, બાજોઠ વગેરેનો સંગ્રહ છે. * “કોપરુદ્ધમાવેfપ'માં ‘પિ'થી એ કહેવું છે કે ઓઘથી શુદ્ધપણું નહીં હોતે છતે તો વસતિનો ઉપભોગ ના થાય, પરંતુ ઓઘથી શુદ્ધપણું હોતે છતે પણ વસતિનો યથાકથંચિત્ ઉપભોગ ન થાય. * “વસત્યાતિધ્વપિ''માં મારિ પદથી સંસર્ગ, ભક્તાદિ શેષ વ્રતપાલનના ઉપાયોનો સંગ્રહ છે, અને 'પ' શબ્દથી : એ સમુચ્ચય કરવો છે કે આ રીતે ગુરુકુલવાસથી ગચ્છવાસને સ્વતંત્ર ગ્રહણ કરવામાં તો, સાલ્ય યોજ્યું, પરંતુ વસતિ આદિમાં પણ ગુરુકુલવાસથી વસતિ આદિને સ્વતંત્ર ગ્રહણ કરવામાં પણ, સાલ્ય યોજવું. ટીકાર્થ : આ રીતે વસતિ આદિ દ્વારોમાં પણ સાફલ્ય યોજવું, આ પ્રકારે યોગ છે=મૂળગાથાના અંતે રહેલ સીપાર્લ્ડ - મૂળનાથના એજ પદ રહેલ નોટ્ટા સાથે યોજન છે. હવે વસતિ દ્વારને પૃથ– ગ્રહણ કરવાનું સાફલ્ય સ્પષ્ટ કરે છે – ઓઘથી શુદ્ધનો ભાવ હોતે છતે પણ સામાન્યથી શુદ્ધપણું હોતે છતે પણ, વસતિનું સાફલ્ય કેવી રીતે છે? એથી કહે છે– સદા સ્થવિર વડે અપાયેલ સંથારા વગેરેના ભોગ દ્વારા વસતિનું સાફલ્ય છે, પરંતુ યથાકથંચિ નહીં ગમે તે રીતે સંથારા વગેરેના ભોગ દ્વારા વસતિનું સાફલ્ય થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - ગુરુકુલવાસથી ગચ્છવાસ જુદો નહીં હોવા છતાં જુદો ગ્રહણ કરવાનું પ્રયોજન ગાથા ૭૦૩માં બતાવ્યું. એ રીતે ગુરુકુલવાસધારના ગ્રહણથી સુંદર વસતિ આદિ દ્વારોની પ્રાપ્તિ થઈ જાય છે, તોપણ જેમ ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથ– ગ્રહણ કરવાનું પ્રયોજન વિશેષ છે, તેમ વસતિ આદિ દ્વારોને પણ પૃથગૂ ગ્રહણ કરવાનું પ્રયોજન વિશેષ છે, તે જોડી લેવું. એ પ્રકારનો ગ્રંથકારે અતિદેશ કર્યો હોવા છતાં વસતિ દ્વારમાં પૃથર્ ગ્રહણના પ્રયોજનને યોજીને જણાવતાં કહે છે – સુગુરુની સાથે વસવાથી સામાન્ય રીતે શુદ્ધ વસતિની પ્રાપ્તિ થઈ જાય છે, તો પણ સાધુએ હંમેશાં ગીતાર્થે આપેલા સંથારા વગેરેના ભોગ દ્વારા વસતિનો ઉપભોગ કરવો જોઈએ, પરંતુ જે તે રીતે નહીં, એ સૂચન કરવા માટે વસતિદ્વારને ગુરુકુલવાસદ્ધારથી પૃથ ગ્રહણ કરેલ છે. આશય એ છે કે કલ્યાણના અર્થી સાધુ ગુરુકુલવાસમાં રહેતા હોવાથી તેઓને શુદ્ધ વસતિની જ પ્રાપ્તિ થાય છે, કેમ કે ગીતાર્થ ગુરુ સંયમની વૃદ્ધિનું કારણ હોય તેવી જ નિર્દોષ વસતિનો સ્વીકાર કરે છે, તોપણ ગચ્છમાં રહેલા ગીતાર્થ કે ગણચિંતક સાધુઓ દરેક સાધુને તેની ભૂમિકા મુજબ ઉચિત સ્થાન આપે છે, જેથી ગ્લાન, વૃદ્ધ, શૈક્ષ વગેરે સાધુઓ પોતાની શારીરિક સ્થિતિ પ્રમાણે ઉચિત સ્થાનને પ્રાપ્ત કરીને સંયમની આરાધના કરી શકે અને તે શુદ્ધ વસતિ ગચ્છની ગુણવૃદ્ધિનું કારણ બને. છતાં જો સાધુ ગીતાર્થ દ્વારા અપાતી વસતિમાં સારુ સ્થાન લેવા પ્રયત્ન કરે અથવા ગીતાર્થે આપેલ વસતિ સંયમની આરાધનામાં ઉપયોગી થાય તે રીતે ન વાપરે; પરંતુ પ્રમાદથી વાપરે, તો તે વસતિનો ભોગ ગચ્છની ગુણવૃદ્ધિનું કારણ બને નહિ, ઊલટું પ્રમાદના પોષણનું અને સહવર્તી સાધુઓની આરાધનામાં અંતરાયનું કારણ બને છે. આથી ગીતાર્થે આપેલ સ્થાનમાં રહીને, સંયમને અનુકૂળ ઉચિત ક્રિયાઓ કરવા દ્વારા કલ્યાણના અર્થી સાધુએ વસતિનો ઉપભોગ કરવો જોઈએ, પરંતુ જેમ તેમ ઉપભોગ કરવો જોઈએ નહીં, એ જણાવવા અર્થે ગુરુદ્વાર કરતાં વસતિદ્વારનું પૃથગુ ગ્રહણ કરેલ છે. I૭૦પા. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘વસતિ' | ગાથા ૦૦૬ ૧૩૧ અવતરણિકા : इदानी वसतिविधिमाह - અવતરણિતાર્થ : હવે વસતિની વિધિને કહે છે – ભાવાર્થ : ગાથા ૬૯૬થી ૭૦૧માં ગચ્છદ્વાર બતાવ્યું, ત્યાર બાદ ગાથા ૭૦૦થી ૭૦૪માં પરના અભિપ્રાયની આશંકા કરીને ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથ ગ્રહણ કરવાનું પ્રયોજન બતાવ્યું અને ગાથા ૭૦પમાં વસતિ આદિ દ્વારોને સ્વતંત્ર ગ્રહણ કરવાના પ્રયોજનનો અતિદેશ કર્યો; હવે વ્રતપાલનના ઉપાયભૂત એવી સાધુની શુદ્ધ વસતિનું સ્વરૂપ બતાવે છે – ગાથા : मूलुत्तरगुणसुद्धं थीपसुपंडगविवज्जिअं वसहि । सेविज्ज सव्वकालं विवज्जए होंति दोसा उ ॥७०६॥ અન્વયાર્થ : મૂત્યુત્તરમુOTયુદ્ધ-મૂલ અને ઉત્તરગુણથી શુદ્ધ, થપશુપંડ વિનમ્ર સ્ત્રી, પશુ અને નપુંસકથી વિવર્જિત વરદં વસતિને (સાધુ) સંધ્યનં સર્વકાળ વિશ્વ સેવે, વિવMા ૩ વળી વિપર્યયમાં વસદોષો હોંતિ થાય છે. ગાથાર્થ : મૂલગુણ અને ઉત્તરગુણથી શુદ્ધ, સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત વસતિને સાધુ સર્વકાળ સેવે, વળી વિપર્યચમાં દોષો થાય છે. ટીકા : ___ मूलगुणोत्तरगुणपरिशुद्धा तथा स्त्रीपशुपण्डकविवज्जितां वसति सेवेत सर्वकालं, विपर्ययेअशुद्धस्त्र्यादिसंसक्तायां वसतौ भवन्ति दोषा इति गाथार्थः ॥७०६॥ ટીકાર્ય મૂલ-ઉત્તરગુણથી પરિશુદ્ધ તથા સ્ત્રી, પશુ અને પંડકથી વિવર્જિત વસતિને સર્વકાળ સાધુ સેવે. વિપર્યયમાં=અશુદ્ધ અને સ્ત્રી વગેરેથી સંસક્ત વસતિ હોતે છતે, અર્થાત્ મૂલગુણ અને ઉત્તરગુણથી અશુદ્ધ, તેમ જ સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત વસતિ હોતે છતે, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વસતિના મૂલગુણશુદ્ધ અને ઉત્તરગુણશુદ્ધ, એમ બે ભેદ છે. તે બંને ભેદથી શુદ્ધ અને સ્ત્રી-પશુ-નપુંસકથી For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ प्रतस्थापनावस्तु / यथा पालयितव्यानि' द्वार | पेटा द्वार : 'पति' | गाथा ७०-७०७ રહિત એવી વસતિને સાધુ સદા સેવે. પરંતુ જો સાધુ મૂલગુણ અને ઉત્તરગુણથી અશુદ્ધ અને સ્ત્રી વગેરેના संसर्गवाणी वसतिनो उपभोग ७२ तो होषो थायछ,४ घोषो मागम ग्रंथ.२ स्वयं बतायवाना छ. ॥७०६॥ अवतरतिs : तत्र मूलगुणदुष्टामाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં સાધુને ઉપભોગ્ય એવી શુદ્ધ વસતિનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં તે વસતિમાં, મૂલગુણોથી દુષ્ટ मेवी वसतिने छ - गाथा : पट्टीवंसो दो धारणीउ चत्तारि मूलवेलीओ। मूलगुणेहुववेआ एसा उ अहागडा वसही ॥७०७॥ सन्वयार्थ : ___ पट्टीवंसो=पृष्टिवंश, दो धारणीऊ= परिel, चत्तारि मूलवेलीओ=या२ भूखवेलीमी, (मा सातमाथी ७५५ वस्तु साधुने मनमा मापान शने ४२॥येत डोय तेवी वसति) मूलगुणेहुववेआ-भूत व ७५पेत छ=युत छ, एसा उ=qणी मा वसही=qसात अहागडा-मापाता छे. गाथार्थ : પૃષ્ટિવંશ, બે ધારિણી અને ચાર મૂલવેલીઓ, આ સાતમાંથી કોઈપણ વસ્તુ સાધુને મનમાં આધાન કરીને કરાયેલ હોય, તેવી વસતિ મૂલગુણો વડે યુક્ત છે, વળી આ વસતિ આધાકર્મિકી છે. टी : ___ पृष्टिवंशो मध्यवलकः, धारिण्यौ यत्प्रतिष्ठः असावेव, चतस्रो मूलवेल्यः चतुर्बु पार्श्वेषु, मूलगुणैरुपपेतेति एतदपि यत्र साधून् मनस्याधाय कृतमियं मूलगुणैरुपपेता, न तु शुद्धा, तथा चाह-एषा आधाय कृता वसतिः=आधाकम्मिकीत्यर्थः ।। ___ अन्ये तु व्याचक्षते-पृष्टिवंशो द्वे धारणे चतस्रो मूलवेल्य इति पूर्ववत्, मूलगुणैरुपपेतेत्येतत् साधून मनस्याधाय न कृतं यत्र एषा यथाकृता वसतिः=शुद्धेत्यर्थः । ___एतच्चायुक्तं, वसतिदोषप्रतिपादनाधिकारात्, तथा यथाकृतत्वासम्भवात्, मूलगुणैरुपपेतेत्येतत्साधून् मनस्याधाय न कृतमित्यन्यकारणापत्तेः, अन्यथा विशेषणवैयर्थ्यात्, तस्मिंश्च सति यथाकृतत्वानुपपत्तेरित्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥७०७॥ ★ प्रस्तुतमा 'उपपेत' शE 'युडत' मधमा छ. मने तेजी साधान (HIवती सूअना द्वितीय शतना प्रथम उद्देशामां તથા ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનની ગાથા ૧૩માં આ પ્રમાણે દર્શાવેલ છે – "अत्र 'उप अप इत' इति शब्दत्रयस्थापने पृषोदरादित्वादपशब्दस्याकारलोपे च उपपेत इति सिद्धम् ।" For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વસતિ' | ગાથા ૦૦૦ ૧૩૩ ટીકાર્ય પૃષ્ટિવંશો મધ્યવર્તવઃ પૃષ્ટિવંશ એટલે મધ્યવલક, થાઈરથ યસ્મૃતિષ્ઠઃ સાવ બે ધારિણી, જેના ઉપર પ્રતિષ્ઠ એવો આ જ હોય છે=જે બે ધારિણી ઉપર પૃષ્ટિવંશ જ રહેલો હોય છે, વાળું પાપુ તો મૂન વેન્ચ ચાર પાસાઓમાં ચારેય બાજુ, ચાર મૂલવેલીઓ હોય છે. - મૂત્રરુપત્તેિતિ....તુ શુદ્ધ, “મૂનારૂપરેતા' એટલે આ પણ=પૃષ્ટિવંશાદિ સાતેય વસ્તુ પણ, જ્યાં=જે વસતિમાં, સાધુઓને મનમાં આધાન કરીને કરાયેલ હોય, એ મૂલગુણો વડે ઉપપેતા છે=એ મૂલગુણો વડે યુક્ત વસતિ છે, પરંતુ તે શુદ્ધ નથી. તથા વીદ અને તે રીતે કહે છે–સાધુને મનમાં રાખીને કરાયેલ, પૂર્વમાં બતાવેલ સાત વસ્તુવાળી વસતિ જે રીતે શુદ્ધ નથી તે રીતે કહે છે – Uષા વતિઃ સધાય ત=ગામીત્યર્થ. આ વસતિ સાધુઓને મનમાં આધાન કરીને કરાયેલી છે=આધાર્મિકી છે. મજે તુ વ્યાવક્ષ-વૃષ્ટિવંશો થારને વસ્ત્રો મૂલ્ય તિ પૂર્વવત્ વળી અન્યો કહે છે- પૃષ્ટિવંશ, બે ધારિણી, ચાર મૂલવેલીઓ, એ પ્રકારે પૂર્વની જેમ છે=ઉપર વર્ણન કર્યું તેમ જ છે. ___ मूलगुणैरुपपेतेत्येतत् साधून मनस्याधाय यत्र न कृतं एषा वसतिः यथाकृता-शुद्धेत्यर्थः, 'मूलगुणैरुपपेता' એટલે આ પૃષ્ટિવંશાદિ સાતેય વસ્તુ, સાધુઓને મનમાં આધાન કરીને જ્યાં=જે વસતિમાં, કરાયેલ ન હોય, એ વસતિ યથાકૃત છે અર્થાત્ શુદ્ધ છે. તેને ગ્રંથકાર કહે છે – તથ્વીયુ અને આ અન્યોનું કથન, અયુક્ત છે; વતિતોષપ્રતિપાવનધારાન્ત કેમ કે વસતિના દોષોના પ્રતિપાદનનો અધિકાર છે, તથા યથાર્તત્વવત્ તથા યથાકૃતત્વનો અસંભવ છે અર્થાત્ અન્યોએ કરેલો મૂનારુપતા નો અર્થ સ્વીકારીએ તો તે વસતિમાં યથાકૃતપણું ઘટી શકે નહિ. મૂત્રપુછપરેતા નો અર્થ અન્યોના મત પ્રમાણે સ્વીકારીએ તો યથાકૃતત્વ કેમ ન ઘટી શકે? તેને ગ્રંથકાર યુક્તિથી બતાવે છે – પૂનાળપuતેચેતત્યપૂનમનાધાર મચRUTIBત્તે: ‘મૂનારૂપપેતા' એટલે આ=સાતેય વસ્તુ, સાધુઓને મનમાં આધાન કરીને કરાયેલ ન હોય, એ પ્રમાણે અર્થ કરવામાં અન્ય માટે કારણની આપત્તિ છે=સાધુ સિવાય અન્ય કોઈ વ્યક્તિ માટે વસતિ કરાવવાની આપત્તિ છે. અન્યથા વિશેષર્વવત્ અન્યથા–આ સાતેય વસ્તુ સાધુઓને મનમાં રાખીને કરાયેલ ન હોય એમ સ્વીકારવા છતાં અન્ય માટે કારણની આપત્તિ નથી એમ માનીએ તો, વિશેષણનું મૂળગાથાના ઉત્તરાર્ધમાં રહેલ “મૂનારૂપતા' રૂપ વિશેષણનું, વ્યર્થપણું છે. તમિન ....અનુપત્તેિ અને તે હોતે છતે અન્ય માટે વસતિનું કરાવણ હોતે છતે, યથાકૃતત્વની અનુપપત્તિ છે=વસતિમાં શુદ્ધપણાની અસંગતિ છે. ‘ત્તિ' અન્ય મતના નિરાકરણની સમાપ્તિ અર્થક છે. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વતસ્થાપનાવસ્તક “યથા પાતયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : વસતિ' | ગાથા ૭૦૦ પ્રસન્ન કર્ન, રૂતિ થાર્થ પ્રસંગ વડે સર્યું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * મૂત્રાળરુપતા નો અર્થ ગ્રંથકાર “મૂલગુણોથી યુક્ત એવી અશુદ્ધ વસતિ' એવો કરે છે અને અન્ય મતવાળા મૂલગુણોથી યુક્ત એવી શુદ્ધ વસતિ' એવો કરે છે. વળી ગામડા નો અર્થ ગ્રંથકાર “આધાકૃતા વસતિ' એવો કરે છે અને અન્ય મતવાળા “યથાકૃતા વસતિ' એવો કરે છે. તેથી ગ્રંથકારના મતે આ લક્ષણ અશુદ્ધ વસતિનું અને અન્યોના મતે આ લક્ષણ શુદ્ધ વસતિનું પ્રાપ્ત થાય. પરંતુ અન્ય મતવાળાએ શુદ્ધ વસતિનું કરેલ લક્ષણ ગ્રંથકારને માન્ય નથી, તેથી પ્રસ્તુત ગાથાની ટીકામાં ગ્રંથકારે અન્યોના મતને બતાવીને તેનું નિરાકરણ કરેલ છે. * “પૃષ્ટિવંશ' એટલે મકાનના મૂળ બે સ્તંભ ઉપર તિર્થો રખાતો મોટો થાંભલો. * “ધારણા” અથવા “ધારિણી' એટલે મકાનના આધારભૂત મુખ્ય બે સ્તંભ. * “મૂલવેલી' એટલે મકાનની છતના આધારભૂત ચાર સ્તંભવિશેષ. * પૂર્વના કાળમાં મુખ્યત્વે આ સાત વસ્તુઓથી મકાન બનાવાતા હતા. ભાવાર્થ : ગામડામાં બનાવાતાં ઘરોના મુખ્ય સાત અવયવો હોય છે : એક પૃષ્ટિવંશ, બે ધારિણી અને ચાર મૂલવેલીઓ : આ સાત મુખ્ય વસ્તુ દ્વારા ઘરનું નિર્માણ જો સાધુને મનમાં રાખીને કરેલ હોય, તો તે ઘરનિર્માણરૂપ વસતિ સાધુ માટે આધાર્મિકી કહેવાય, જે મૂલગુણોથી યુક્ત અશુદ્ધ વસતિ છે, આ રીતે ગ્રંથકારે મૂલગુણોથી દુષ્ટ એવી વસતિનું સ્વરૂપ બતાવ્યું. વળી, અન્ય મતવાળા આ ગાથાના ઉત્તરાર્ધનો અર્થ ગ્રંથકારે કર્યો તે પ્રમાણે કરતા નથી, પરંતુ જુદી રીતે કરતાં કહે છે કે આ સાત મુખ્ય વસ્તુ દ્વારા ઘરનું નિર્માણ સાધુને મનમાં રાખીને કર્યું ન હોય, તો તે ઘરનિર્માણરૂપ વસતિ મૂલગુણોથી યુક્ત કહેવાય, અને આવી મૂલગુણોથી યુક્ત વસતિ સાધુ માટે યથાકૃત–શુદ્ધ, વસતિ છે. આમ, ગીડાનો અર્થ ગ્રંથકારે “આધાકૃતા’ કર્યો, પરંતુ અન્ય મતવાળા “યથાકૃતા' કરે છે. તેથી એ ફલિત થાય કે અન્ય મત પ્રમાણે મૂલગુણોથી યુક્ત વસતિ શુદ્ધ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે કરવો યુક્ત નથી; કેમ કે પ્રસ્તુતમાં વસતિના દોષો કહેવાનો અધિકાર ચાલતો હોવાથી દોષિત વસતિનું સ્વરૂપ વર્ણવવું જોઈએ, પરંતુ નિર્દોષ વસતિનું સ્વરૂપ વર્ણવાય નહિ. વળી, ગ્રંથકાર કહે છે કે આ સાત વસ્તુવાળી વસતિ સાધુને મનમાં રાખીને ન કરાઈ હોય તે મૂલગુણોથી યુક્ત વસતિ કહેવાય, એમ સ્વીકારીએ તો, આ સાત વસ્તુવાળી વસતિ સાધુ સિવાય અન્ય કોઈના માટે કરાઈ છે, તેમ માનવું પડે. અને જે વસતિ સાધુ સિવાય અન્ય કોઈ માટે પણ કરાઈ હોય તે વસતિમાં યથાકૃતત્વ ઘટી શકે નહીં. અથવા જો એમ સ્વીકારીએ કે આ વસતિ સાધુને કે અન્ય કોઈપણને મનમાં રાખ્યા વગર કરાઈ છે, તો મૂળગાથામાં મૂકેલ મૂનપદુવવેના રૂપ વિશેષણ વ્યર્થ થશે, અર્થાત્ એ વિશેષણ મૂળગાથામાં મૂકવાની કોઈ જરૂર રહેતી નથી; કેમ કે ઉપર બતાવેલ સાત વસ્તુવાળી વસતિ યથાકૃત છે, એટલું જ કહેવાથી શુદ્ધ વસતિનું લક્ષણ પ્રાપ્ત થઈ જાય છે. આથી પૂનમુનેદુવા રૂપ વિશેષણ સાર્થક સ્વીકારવું હોય તો એમ જ કહેવું પડે કે આ વસતિ સાધુ સિવાય અન્ય કોઈને મનમાં રાખીને કરાવાઈ છે. અને જો આ વસતિ અન્ય કોઈને મનમાં રાખીને કરાવાઈ છે તેમ સ્વીકારીએ, તો તે વસતિ યથાકૃત ન કહી શકાય. તેથી તે વસતિમાં યથાકૃતત્વની અનુપપત્તિ છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પત્નિયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: ‘વસતિ’ | ગાથા ૦૦૦-૦૦૮ ૧૩૫ આશય એ છે કે જે વસતિ કોઈને પણ મનમાં રાખ્યા વગર પોતાને આવશ્યકતા હોવાથી સ્વાભાવિક કરાવાઈ હોય તેવી વસતિ જ યથાકૃત કહેવાય; અને જે વસતિ અન્ય કોઈને મનમાં રાખીને કરાવાઈ હોય, પરંતુ સાધુને મનમાં રાખીને ન કરાવાઈ હોય, તે વસતિ સાધુ માટે શુદ્ધ છે, પરંતુ યથાત તો નથી. આથી જ મૂળગાથામાં રહેલ પૂનમુનેદુવા રૂપ વિશેષણ સાર્થક સ્વીકારવું હોય તો દાડાનો અર્થ યથાકૃતા થઈ શકે નહિ, પરંતુ આધાકૃતા જ થઈ શકે. માટે પૂર્વપક્ષીએ પ્રસ્તુત ગાથાનો શુદ્ધ વસતિના લક્ષણ તરીકે કરેલ અર્થ અસંગત છે, એમ સિદ્ધ થાય છે. ll૭૦૭ અવતરણિકા : उत्तरगुणेषु मूलगुणान् प्रतिपादयन्नाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં મૂલગુણોથી દુષ્ટ વસતિનું પ્રતિપાદન કર્યું, હવે વસતિવિષયક ઉત્તરગુણોમાં મૂલગુણોને મૂલગુણોથી દુષ્ટ વસતિના દોષોને, પ્રતિપાદન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : वंसगकडणोक्कंपणच्छायणलेवणदुवारभूमी य । सप्परिकम्मा वसही एसा मूलुत्तरगुणेसु ॥७०८॥ અન્વયાર્થ : વંસડિપોપU/યાત્રેવડુવાયૂકી અને વંસકો, કટણ=દાંડા ઉપરની ગૂંથણી, ઉત્કંપણ, છાદણ=દર્ભ વગેરે ઘાસ વડે આચ્છાદન, લેપન, દ્વાર=દ્વારનું બાહુલ્યાદિકરણ, ભૂમી=ભૂમિકર્મ કરવું, સા= આ ખૂનુત્તરોસુ=મૂલોત્તર ગુણોમાં સMવિમાન્સપરિકર્મવાળી વસદી વસતિ છે. ગાથાર્થ : દાંડા, દાંડા ઉપરની ગૂંથણી, ઉત્કંપણ, દર્ભ વગેરે ઘાસ દ્વારા આચ્છાદન, ભીંતોનું લેપન, દ્વાર મોટા વગેરે કરવા, ભૂમિકર્મ કરવું, એ મૂલ-ઉત્તરગુણોના વિષયમાં સપરિકમેવાળી વસતિ છે. ટીકા : अत्र वृद्धव्याख्या-वंसग इति दंडका, [ कुड्डाण ] कडणं-डंडगोवरि ओलवणी, उक्कंपणं, दब्भादिणाऽऽच्छायणं, कुड्डाण लेवणं, बाहल्लाइकरणं दुवारस्स, विसमाए समीकरणं भूमिकम्म, एसा सपरिकम्मा, उत्तरगुणेसु एए मूलोत्तरगुणा ચર્થ: I૭૦૮ નોંધ : (૧) ટીકાર્યમાં ( ) માં આપેલા સંસ્કૃત પાઠો બૃહત્સલ્યભાષ્ય ગાથા ૫૮૩ની ટીકામાંથી લીધેલ છે. (૨) ટીકામાં રહેલો પ્રથમ ઉડ્ડાણ શબ્દ વધારાનો ભાસે છે. * “ગુવાર વાર 'માં ‘રિ' પદથી વાંકાચૂંકા દ્વારને સરખું કરવું, દ્વાર મોટું હોય તો નાનું કરવું, વગેરેનો સંગ્રહ છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વ્રતસ્થાપનાવસ્તક/યથી પાયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર: “વસતિ’ | ગાથા ૦૦૮-૦૦૯ ટીકાર્ય : ત્ર વૃદ્ધ વ્યાપદ્ય અહીં વૃદ્ધની વ્યાખ્યા છે – વંસ કૃતિ દંડા વંસકો એટલે દંડકો. (‘વંશ' વેનૌનામુપરિસ્થાપ્યત્તે પૃષ્ટવંશપરિતિર્થ) જેઓ પ્રષ્ટિવંશની ઉપરમાં અને વેલીઓની ચાર ભૂલીઓની, ઉપરમાં તિø=આડા, સ્થપાય છે, Uાં હું લોવર નવ કટણ દાંડાની ઉપરમાં ઓલવણીકકઠણ ચટાઈની ગૂંથવણી, દંપvi (‘૩äáરા' ૩પરિ વિના વંથનં) ઉત્કપણ એટલે ઉપરમાં કંબિકાઓનું બંધન=વાંસડાઓ ઉપર ગૂંથેલી ચટાઈઓની ઉપર રસ્સાઓનું બંધન, રમતિUTઇડછીય દર્ભ વગેરે વડે આચ્છાદન અર્થાત્ પૂર્વે જે વાંસડા ઉપર ગૂંથેલી ચટાઈઓ ઉપર રસ્સાઓ બાંધેલા, તે સર્વને દર્ભ વગેરે ઘાસ દ્વારા ઢાંકવું. છઠ્ઠા નૈવા ભીંતોનું લેપન, ફુવાર વાહિશ્નર દ્વારના બાહુલ્યાદિનું કરણ=ારને ભૂમિi વિષમમાંથી સમીકરણ વિષમ ભૂમિને સમ બનાવવી, તે ભૂમિકર્મ. પણ સપરિમા આaઉપર બતાવેલ વસતિ, સપરિકર્મવાળી છે.પણ૩ત્તર પુસુમૂનોત્તર પુરૂત્યર્થ: આ=સપરિકર્મવાળી વસતિમાં વર્તતા દોષો, ઉત્તરગુણોમાં મૂલોત્તરગુણરૂપ છે, એ પ્રમાણે અર્થ છે. ભાવાર્થ : એક પૃષ્ટિવંશ અને ચાર મૂલવેલીઓ ઉપર બે ધારિણીને ટેકવીને છત જેવું બનાવવા માટે તે બે ધારિણી ઉપર આડા વાંસડાઓ મૂકવામાં આવે છે, અને તે વાંસડાઓ ઉપર ચટાઈની ગૂંથણી કરવામાં આવે છે. ત્યારપછી તડકો ન આવે તે માટે તે વાંસડાઓ ઉપર કરેલ ગૂંથણી ઉપર ઘાસના પૂડાઓ નાખવામાં આવે છે, જેને ઉÉપણ કહેવાય છે. વળી ઘરની દીવાલોને છાણ વગેરેથી લીંપીને લીસી કરવામાં આવે છે, દ્વાર નાનું હોય તો મોટું કે મોટું હોય તો નાનું કરવામાં આવે છે, અને જમીન ઊંચી-નીચી કે ખરબચડી હોય તો મર્દન કરીને તેને સમાન કરવામાં આવે છે, જેને ભૂમિકર્મ કહેવાય છે. ઘર બનાવવા માટેની આ સર્વ પ્રવૃત્તિ કે આ સર્વ પ્રવૃત્તિમાંથી કોઈપણ પ્રવૃત્તિ સાધુને મનમાં રાખીને કરેલી હોય તો તે વસતિ ઉત્તરગુણોમાં મૂલગુણોથી અશુદ્ધ કહેવાય. આમ, ઘર બનાવવા માટેની ગાથા ૭૦૭માં બતાવેલ પૃષ્ટવંશાદિ સાત વસ્તુ કે તે સાતમાંથી કોઈપણ વસ્તુ સાધુને મનમાં રાખીને કરેલ હોય તો તે વસતિ મૂલગુણોથી દુષ્ટ કહેવાય, ગાથા ૭૦૮માં બતાવેલ વંસકાદિ સાત પરિકર્મ કે તે સાતમાંથી કોઈપણ પરિકર્મ સાધુને મનમાં રાખીને કરેલ હોય તો તે વસતિ ઉત્તરગુણોમાં મૂલગુણોથી દુષ્ટ કહેવાય અને ગાથા ૭૦૯માં બતાવાશે એ દૂમિતાદિ આઠ પરિકર્મ કે તે આઠમાંથી કોઈપણ પરિકર્મ સાધુને મનમાં રાખીને કરેલ હોય તો તે વસતિ ઉત્તરગુણોમાં ઉત્તરગુણોથી દુષ્ટ કહેવાય. ૭૦૮ અવતરણિકા : ઉત્તરગુણોથી દુષ્ટ વસતિમાં મૂલગુણોથી દુષ્ટ વસતિનું સ્વરૂપ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ઉત્તરગુણોમાં પણ ઉત્તરગુણોથી દુષ્ટ વસતિનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : दमिअ विअ वासिअ उज्जोविअ बलिकडा अवत्ता य । सित्ता सम्मट्ठा विसोहिकोडिं गया वसही ॥७०९॥ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘વસતિ' | ગાથા ૦૦૯ અન્વયાર્થ : ભૂમિત્ર=દૂમિત, ભૂવિજ્ઞ=ધૂપિત, વાસિત્ર-વાસિત, કન્નોવિજ્ઞ=ઉદ્યોપિત, વૃત્તિડા=બલિકૃતા, અવત્તા ય-અને આવર્તા, સિત્તા=સિક્તા, સમ્મટ્ઠા=સંસૃષ્ટા (એ) વિજ્ઞોહિòોડિં ગયા વસદ્દી-વિશોષિકોટીને ગત વસતિ છે. ગાથાર્થ : ચૂના વગેરે દ્વારા ધોળાયેલી, દુર્ગંધવાળી હોતે છતે ધૂપિત કરાયેલી, દુર્ગંધવાળી હોતે છતે સુગંધી પદાર્થોથી પ્રતિવાસિત કરાયેલી, રત્ન-દીવા, વગેરે વડે ઉદ્યોતિત કરાયેલી, ચોખા વગેરે વડે બલિ કરાયેલી અને છાણ-માટીવાળા પાણી વડે લીંપાયેલી, ફક્ત પાણી વડે સિંચાયેલી અને સાફ કરાયેલી વસતિ વિશોધિકોટીંગત વસતિ છે. ટીકા : इमे उत्तरोत्तरगुणा विसोहिकोडिट्ठिया वसहीए उवघायकरा, दूमितं = उल्लोइयं, दुग्गंधाए धूवाइणा धूवणं, दुग्गंधाए चेव पडवासादिणा वासणं, रयणपईवाइणा उज्जोवणं, कूराइणा बलीकरणं, छ्गणमाट्टिएण पाणिएण अवत्ता, उदगेण केवलं सित्ता, सम्मृष्टा = संमार्जिता इत्यर्थः, विसोहिकोडिं गया वसहि त्ति अविसोहिकोडिए ण होइ त्ति वृत्तं हवइ । वृद्धव्याख्यया गाथाद्वयार्थः ॥७०९ ॥ 936 ટીકાર્ય : વસતિમાં ઉપઘાતકર વિશોધિકોટિસ્થિત આ ઉત્તરોત્તરગુણો છે=વસતિમાં સંયમનો ઉપઘાત કરનારા વિશોધિકોટિમાં રહેલા હવે કહેવાનાર દોષો ઉત્તરોત્તર ગુણરૂપ છે, અર્થાત્ તે દોષોને કારણે સાધુને માટે તે વસતિ ત્યાજ્ય બને છે, વળી તે વસતિ સાધુ માટે નિર્માણ કરાઈ નથી પરંતુ તે વસતિમાંનાં ઉત્તર કાર્યો સાધુ માટે કરાયાં છે તેથી તે વસતિ ઉત્તરોત્તર ગુણરૂપ છે. તે ઉત્તરોત્તર ગુણરૂપ વસતિના દોષો જ બતાવે છે - - દૂમિત=ઉદ્ગોચિત=ચૂના વગેરે દ્વારા ધોળાયેલી, દુર્ગંધવાળી હોતે છતે ધૂપાદિ દ્વારા ધૂપન=ધૂપાયેલી, દુર્ગંધવાળી હોતે છતે જ પ્રતિવાસાદિ દ્વારા વાસન–વાસિત કરાયેલી, રત્ન-પ્રદીપાદિ દ્વારા ઉદ્યોપન=અજવાળું કરાયેલી, કૂદિ દ્વારા બલિકરણ=બલિ કરાયેલી, છાણ-માટીવાળા પાણી દ્વારા લીંપાયેલી, કેવલ ઉદક દ્વારા=માત્ર પાણી દ્વારા, સિંચાયેલી, સંમાર્જિત=સાફ કરાયેલી, વસતિ ઉત્તરોત્તર ગુણરૂપ દોષોવાળી છે. વિશોધિકોટીને પામેલી વસતિ છે, એટલે આવી વસતિ અવિશોધિકોટીવાળી થતી નથી, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. વૃદ્ધોની વ્યાખ્યાથી ગાથાદ્વયનો=ગાથા ૭૦૮-૭૦૯ એ બે ગાથાનો, અર્થ છે. II૭૦૯ અવતરણિકા : ગાથા ૭૦૭થી ૭૦૯માં મૂલગુણોથી અશુદ્ધ, ઉત્તરગુણોમાં મૂલગુણોથી અશુદ્ધ અને ઉત્તરગુણોમાં ઉત્તરગુણોથી અશુદ્ધ; એમ ત્રણ પ્રકારની વસતિ ગામડાનાં મકાનોને સામે રાખીને બતાવી. હવે શહેરનાં મકાનોને આશ્રયીને મૂલગુણાદિથી અશુદ્ધ વસતિનું સ્વરૂપ દર્શાવે છે . - For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વતસ્થાપનાવસ્તક/યથી પાયિતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર : “વસતિ' | ગાથા ૭૧૦-૦૧૧ ગાથા : चाउस्सालाईए विन्नेओ एवमेव उ विभागो। इह मूलाइगुणाणं सक्खा पुण सुण ण जं भणिओ ॥७१०॥ અન્વયાર્થ : વિમેવ ૩ વળી આ રીતે જ=ગાથા ૭૦૦થી ૭૦૯માં બતાવ્યો એ રીતે જ, અહીં=શાસ્ત્રમાં, મૂનાફાઈi=મૂલાદિગુણોનો ડિસનિષ્ફv=ચતુઃશાલાદિમાં વિમાન વિભાગવિમો જાણવો. નંપુ વળી જે કારણથી (ચતુઃશાલાદિનો વિભાગ) સવઠ્ઠી સાક્ષાત્ ા ભજિમો નથી કહેવાયો, (તે કારણ) સુપ સાંભળ. ગાથાર્થ : વળી ગાથા ૭૦થી ૭૦૯માં વસતિમાં ત્રણ પ્રકારનો વિભાગ બતાવ્યો, એ રીતે જ શાસ્ત્રમાં મૂલાદિગુણોનો ચતુશાલાદિ વસતિમાં વિભાગ જાણવો. વળી જે કારણથી ચતુઃશાલાદિનો વિભાગ સાક્ષાત્ નથી કહેવાયો, તે કારણ આગળની ગાથામાં બતાવાશે. ટીકા : चतुःशालाद्यायां वसतौ विज्ञेयः एवमेव तु विभागः इह-तन्त्रे मूलादिगुणानाम्, आह-इहैव साक्षात् किं नोक्त इत्यत्राह-साक्षात् पुनः शृणुत, यद्भणितो न-येन कारणेन नोक्त इति गाथार्थः ॥७१०॥ * “મૂનાવિગુનામૂ'માં “મરિ' પદથી ઉત્તરગુણોમાં મૂલગુણો અને ઉત્તરગુણોનો સંગ્રહ છે. * “ચતુશાનાદા"માં “આવ' પદથી ચિત્રશાળાનો સંગ્રહ છે. ટીકાર્થ : વળી આ રીતે જ=જે રીતે ગામડાની વસતિમાં ત્રણ પ્રકારનો વિભાગ છે એ રીતે જ, અહીં તંત્રમાંશાસ્ત્રમાં, મૂલાદિગુણોનો વિભાગ ચતુશાલાદિ વસતિમાં જાણવો. માદથી પર શંકા કરે છે – અહીં જ=ચતુશાલાદિ વસતિમાં જ, મૂલાદિગુણોનો વિભાગ સાક્ષાત્ કેમ કહેવાયો નથી? એ પ્રકારની શંકામાં ગ્રંથકાર કહે છે – વળી જે કારણથી સાક્ષાત્ કહેવાયો નથી=ચતુશાલાદિનો વિભાગ સાક્ષાત્ કહેવાયો નથી, તે કારણ તું સાંભળ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૭૧olી. ગાથા : विहरंताणं पायं समत्तकज्जाण जेण गामसं । वासो तेसु अ वसही पट्ठाइजुआ तओ तासिं ॥७११॥ અન્વયાર્થ : નેT=જે કારણથી સમત્તજ્ઞા =સમાપ્તકાર્યવાળા વિદાંતા-વિચરતા એવા સાધુઓનો પાયં પ્રાયઃ પામેલું ગામોમાં વાતો વાસ હોય છે, તેનું અને તેમાં ગામડાઓમાં, વદી વસતિ પટ્ટફિનમાં પૃષ્ટિવંશાદિથી યુક્ત હોય છે, તો તે કારણથી તાસિંગતેઓનું ગામડાની વસતિઓનું, (સાક્ષાત્ કથન) છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક યથા પત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “વસતિ' / ગાથા ૦૧૧-૦૧૨ ૧૩૯ ગાથાર્થ : જે કારણથી સમાપ્ત થયેલ કાર્યવાળા વિચરતા એવા સાધુઓનો પ્રાયઃ ગામડાઓમાં વાસ હોય છે અને ગામડાઓમાં વસતિ પૃષ્ટિવંશાદિથી યુક્ત હોય છે, તે કારણથી ગામડાની વસતિનું સાક્ષાત્ કથન છે. ટીકા : विहरतां प्रायः साधूनां समाप्तकार्याणां स्वगच्छ एव श्रुतापेक्षया येन कारणेन ग्रामादिषु वासः व्याक्षेपपरिहारार्थं, तेषु च ग्रामादिषु वसतिः पृष्टीवंशादियुक्तैव भवति, ततस्तासामेव वसतीनां साक्षाद्भणनमिति गाथार्थः ॥७११॥ * “પૃષ્ટવંશાવીયુ"માં “મરિ' પદથી બે ધારિણી, ચાર મૂલવેલીઓ, વાંસ વગેરેનો સંગ્રહ છે. * “મરિપુઓમાં ‘ગારિ' શબ્દથી ઉપવનનો સંગ્રહ છે. ટીકાર્ય જે કારણથી શ્રુતની અપેક્ષાથી, પોતાના ગચ્છમાં જ સમાપ્ત થયું છે કાર્ય જેઓનું એવા વિહાર કરતા સાધુઓનો, વ્યાક્ષેપના પરિવાર માટે પ્રાયઃ પ્રામાદિમાં વાસ હોય છે, અને તેઓમાંકગ્રામાદિમાં, વસતિ પૃષ્ટવંશાદિથી યુક્ત જ હોય છે, તે કારણથી તે જ વસતિઓનું ગામ સંબંધી જ વસતિઓનું, સાક્ષાત્ ભણન છે=કથન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમ ગ્રહણ કર્યા બાદ સાધુઓને મુખ્યરૂપે શ્રુતઅધ્યયનનું કાર્ય હોય છે, અને તે શ્રાધ્યયનરૂપ કાર્યની અપેક્ષાએ સ્વગચ્છમાં જ તેઓને ભણાવનારા સાધુઓ મળી જતા હોવાથી સાધુઓ સ્વગચ્છમાં સમાપ્ત કાર્યવાળા હોય છે, અને આવા સાધુઓ વ્યાક્ષેપના પરિવાર માટે પ્રાયઃ કરીને ગામડાંઓમાં જ વિચરતા હોય છે, અને ગામડાંઓમાં પૂર્વગાથામાં બતાવી તેવી પૃષ્ટિવંશ વગેરેથી યુક્ત જ વસતિ હોય છે; તેથી તેવી વસતિમાં મૂલગુણોથી અશુદ્ધ વસતિ કઈ છે? ઉત્તરગુણોમાં મૂલગુણોથી અશુદ્ધ વસતિ કઈ છે? અને ઉત્તરગુણોમાં પણ ઉત્તરગુણોથી અશુદ્ધ વસતિ કઈ છે? તેનું સાધુઓને જ્ઞાન થાય, તદર્થે ગામડાંની વસતિમાં મૂલગુણો વગેરેથી અશુદ્ધ વસતિનું કથન સાક્ષાત્ કર્યું છે. અને શહેરમાં સાધુઓને ક્વચિત્ રહેવાનું હોવાથી શહેરમાં પ્રાપ્ત થનાર ચતુશાલા વગેરેની વસતિમાં મૂલગુણો વગેરેથી અશુદ્ધ વસતિનું સાક્ષાત્ કથન કર્યું નથી. li૭૧૧II અવતરણિકા : इदानीं सामान्यत एव वसतिदोषान् प्रतिपादयन्नाह - અવતરણિકા : પૂર્વમાં અશુદ્ધ વસતિનું સ્વરૂપ દર્શાવ્યું. હવે સામાન્યથી જ વસતિના દોષોનું પ્રતિપાદન કરતાં ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : વસતિ’ | ગાથા ૦૧૨-૦૧૩ ગાથા : कालाइक्कंत १ उवट्ठाणा २ ऽभिकंत ३ अणभिकंता ४ य । वज्जा ५ य महावज्जा ६ सावज्ज ७ मह ८ ऽप्पकिरिआ ९ य ॥७१२॥ અન્વયાર્થ : ૧. ત્રિાફર્ઘhd=કાલાતિક્રાંતા, ૨. ૩વાપITEઉપસ્થાના, ૩. મિવંત- અભિક્રાંતા, ૪. મfમતાઅનભિક્રાંતા, અને પ વેન્ગા=વર્યા, યે અને ૬. મહાવ=મહાવર્યા, ૭. સાવજ્જ-સાવદ્યા, ૮. મદમહાસાવદ્યા, અને ૯ ૩ ધ્વિિર=અલ્પક્રિયા. ગાથાર્થ : કાલાતિક્રાંતા, ઉપસ્થાના, અભિક્રાંતા, અનભિક્રાંતા અને વર્યા અને મહાવર્યા, સાવધા, મહાસાવધા અને અત્યક્રિયા. ટીકા : ___ कालमतिक्रान्ता कालातिक्रान्ता, उप-सामीप्येन स्थानं यस्यां सोपस्थाना, अभिक्रान्ता अन्यैः, अनभिक्रान्ता तैरेव, चः समुच्चये, वा तदन्यकर्तृणां, महावा परलोकपीडया, सावद्या महासावद्या श्रमणसाधुनिश्राभेदेन, अल्पक्रिया च निरवद्यैवेति गाथासमासार्थः ॥७१२॥ ટીકાર્ય : કાળથી અતિક્રાંત વસતિ કાળાતિક્રાંતા છે, ઉપ=સમીપપણા વડે, સ્થાન છે જે વસતિમાં તે ઉપસ્થાના છે, બીજાઓ વડે લેવાયેલી વસતિ અભિક્રાંતા છે અને તેઓ વડે જ=બીજાઓ વડે જ, નહીં લેવાયેલી વસતિ અનભિક્રાંતા છે. 'વ' સમુચ્ચયમાં છે. તેનાથી અન્ય કર્તઓની=જે વસતિ સાધુઓને આપવાની છે તે વસતિથી અન્ય વસતિ પોતાના માટે કરનારાઓની, વસતિ વર્યા છે. પરલોકને અન્ય જીવોને, પીડાને કારણે મહાવર્યા છે અર્થાત્ જે વસતિના સેવનથી અન્ય જીવોને પીડા થતી હોય તે વસતિ મહાવર્યા છે. શ્રમણ અને સાધુની નિશ્રાના ભેદ વડે વસતિ સાવદ્યા, મહાસાવદ્યા છે, અર્થાત્ નિગ્રંથાદિ પાંચ પ્રકારના શ્રમણોની નિશ્રાથી બનાવાયેલી વસતિ સાવદ્યા છે અને જૈન સાધુની નિશ્રાથી બનાવાયેલી વસતિ મહાસાવદ્યા છે, અને અલ્પક્રિયા વસતિ નિરવદ્યા જ છે, એ પ્રમાણે ગાથાનો સમાસથી=સંક્ષેપથી, અર્થ છે. ll૭૧રા અવતરણિકા : अवयवार्थं त्वाह - અવતરણિકાર્ય : વળી પૂર્વગાથામાં બતાવેલ અવયવોના અર્થને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં નવ પ્રકારની વસતિ બતાવી, તેમાંથી આઠ વસતિ અશુદ્ધ છે અને નવમી વસતિ શુદ્ધ છે. તેમાં પ્રથમ (૧-૨) વસતિના કાલાતિક્રાંતા અને ઉપસ્થાનારૂપ દોષોને દર્શાવે છે – For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક'યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વસતિ’ | ગાથા ૦૧૩ ૧૪૧ ગાથા : उउ मासं समईआ कालाईआ उ सा भवे सिज्जा । सा चेव उवट्ठाणा दुगुणादुगुणं अवज्जित्ता ॥७१३॥ અન્વયાર્થ : ૩૩ ઋતુમાં=ઋતુબદ્ધકાળમાં, માલંમાસને સમગ્ર સમતીત એવી સિક્કા (જે) શધ્યા=વસતિ હોય, સીંગતે નાડુંમા ૩કાલાતીતા જ મ થાય, સી ગ્રેવ અને તે જ=ઋતુબદ્ધ કાળમાં એક મહિનાના અને વર્ષાકાળમાં ચાર મહિનાના ઉપયોગવાળી વસતિ જ, ગુvi દ્વિગુણ દ્વિગુણ મmત્તા નહીં વર્જીને ૩વટ્ટા (=ઉપસ્થાના થાય છે. ગાથાર્થ : હતુબદ્ધકાળમાં મહિનાને અને વર્ષાકાળમાં ચાર મહિનાને સમતીત એવી જે વસતિ હોય તે કાલાતીત દોષવાળી જ થાય છે, અને તબદ્ધકાળમાં એક મહિનો અને વર્ષાકાળમાં ચાર મહિના ઉપયોગ કરાયેલી વસતિ જ, બે બે ગણી વર્જન કર્યા વગર ઉપસ્થાન દોષવાળી થાય છે. ટીકા : ऋताविति ऋतुबद्धे मासं समतीता या निवासेन उपलक्षणाद्वर्षाकाले वा चतुरो मासान् समतीता तु कालातीतैव सा भवेच्छय्या, शय्येति वसतिः, अन्ये तु पाठान्तर इत्थं व्याचक्षते-ऋतुवर्षयोः समतीता निजं कालं-ऋतुबद्धे मासं वर्षाकाले चतुर इति, शेषं मूलवत्, सैवोपस्थाना-सैव मासादिकल्पोपयुक्ता उपस्थानवती भवति, कथमित्याह-तद्विगुणद्विगुणमित्युभयकालसम्परिग्रहार्थं वीप्सा, अवजयित्वा अपरिहृत्य, मासकल्पे मासद्वयं वजनीया वर्षावस्थाने चतुर्मासिकद्वयमिति गाथार्थः ॥७१३॥ નોંધ : ટીકામાં બતાવેલ પાઠાંતર બૃહલ્પસૂત્રની ૫૯૫ મી ભાષ્યગાથા છે. તેથી પ્રસ્તુત ગાથા પ્રમાણે વર્ષાકાળનું ઉપલક્ષણથી ગ્રહણ છે, અને પાઠાંતર પ્રમાણે હતુબદ્ધકાળ અને વર્ષાકાળનું સાક્ષાત ગ્રહણ છે. ટીકાર્ય : ऋताविति ऋतुबद्धे निवासेन मासं समतीता उपलक्षणाद् वा वर्षाकाले चतुरो मासान् समतीता तु या શધ્યા ભવેત્ સ ાનાતીર્તવ, શતિ વસતિઃ ઋતુમાં એટલે ઋતુબદ્ધમાં, નિવાસ દ્વારા મહિનાને સમતીત ઓળંગાયેલી, અથવા ઉપલક્ષણથી વર્ષાકાલમાં ચાર મહિનાઓને ઓળંગાયેલી વળી જે શય્યા હોય, તે કાલાતીતા જ થાય છે. શય્યા એટલે વસતિ. મળે તુ પવિત્તર રૂર્ઘ વ્યાવક્ષતે – વળી અન્યો પાઠાંતરમાં આ પ્રમાણે કહે છે – પાઠાંતર પ્રમાણે મૂળગાથામાં ૩૩માને સ્થાને ૩૩વાના છે. તેને જ ટીકામાં સ્પષ્ટ કરે છે – ઋતુવર્ષ: નિબં નં-280વદ્ધ મા વાત્રે વતુર રૂતિ સમતતા, શેષ મૂત્રવત્ તું અને વર્ષોમાં પોતાના કાળને=ઋતુબદ્ધમાં માસને અને વર્ષાકાળમાં ચાર માસને, સમતીત, શેષ મૂળની જેમ છે અર્થાત્ એક કે ચાર માસને ઓળંગાયેલી જે વસતિ હોય, તે કાલાતીત જ થાય છે. આ પ્રમાણે મૂળગાથાના પ્રથમ પાદનો બીજો પાઠ છે, પરંતુ મૂળગાથાના For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વતસ્થાપનાવસ્તુકથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “વસતિ' / ગાથા ૦૧૩ બીજા પાદથી માંડીને બાકીનું સર્વ કથન પાઠાંતર પ્રમાણે પણ મૂળગાથાના કથન જેવું જાણવું. સેવોપસ્થાના સૈવ માહિત્યોપયુ ૩પસ્થાનવતા મવતિ તે જ ઉપસ્થાના છે=માસાદિ કલ્પથી ઉપયુક્ત એવી તે જ ઉપસ્થાનવાળી થાય છે. અર્થાત્ એક મહિનારૂપ કલ્પ કે ચાર મહિનારૂપ કલ્પ એક સ્થાનમાં રહેવા દ્વારા ઉપયોગ કરાયેલી વસતિ જ ઉપસ્થાન દોષવાળી થાય છે.. વાથમિાહ- કેવી રીતે? એથી કહે છે – તદ્ધિાપતિ, ગવર્નયિત્વ=મપરિહૃત્ય તેનાથી દ્વિગુણ-દ્વિગુણને નહીં વર્જીને=નહીં પરિહરીને, થાય છે અર્થાત્ માસકલ્પથી બે ગણી અને ચાતુર્માસકલ્પથી બે ગણી નહીં ત્યજીને માસાદિકલ્પથી ઉપયોગ કરાયેલી એવી તે જ વસતિ ઉપસ્થાન દોષવાળી થાય છે. આને જ સ્પષ્ટ કરે છે – માસિકમાણgયં વર્ષાવસ્થાને ચાતુર્માસિવયંવર્નનીય માસકલ્પમાં માસક્રય, વર્ષાના અવસ્થાનમાં ચાતુર્માસિકય વર્જવી જોઈએ, અર્થાત્ એક મહિનો ઉપયોગ કરાયેલી વસતિનો બે મહિના સુધી ત્યાગ કરવો જોઈએ અને એક ચોમાસુ ઉપયોગ કરાયેલી વસતિનો બે ચોમાસા સુધી ત્યાગ કરવો જોઈએ. તJિUદિUT.વીણા, કુમુICT એ પ્રકારની વીણા ઉભયકાળના સંપરિગ્રહના અર્થે છેઃ મૂળગાથામાં દુશુ ન કહેતાં તુકુI_TT એ પ્રકારે જે દ્વિરુક્તિ કરેલી છે, તે ઋતુબદ્ધકાળ અને વર્ષાકાળ એમ બંને કાળનો સંગ્રહ કરવા માટે છે. તેથી એ પ્રાપ્ત થાય કે એક મહિનો રહ્યા હોય તે સ્થાનમાં બે મહિના પછી, અને ચોમાસું કર્યું હોય તે સ્થાનમાં બે ચોમાસા પછી ફરી રહી શકાય; પરંતુ જો તે તે મહિના પસાર થયા પહેલાં તે જ સ્થાનમાં સાધુ ફરીથી રહે તો તે વસતિ ઉપસ્થાને દોષવાળી થાય છે. રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - સાધુને ઉત્સર્ગથી એક સ્થાનમાં ચોમાસા સિવાયના શેષકાળમાં એક મહિનો જ રહેવાનું હોય છે, અને ચોમાસામાં ચાર મહિના જ રહેવાનું હોય છે. આથી સાધુ વસતિમાં એક મહિનો કે ચાર મહિનાથી એક દિવસ પણ અધિક રહે તો તે વસતિ તે સાધુ માટે કાલાતીત દોષવાળી બની જાય. આથી સાધુ વિશેષ કારણ સિવાય નવકલ્પી વિહાર કરતા હોય છે, અર્થાત્ કોઈપણ સ્થાનમાં શેષકાળમાં એક મહિનાથી અને ચોમાસામાં ચાર મહિનાથી એક પણ દિવસ વધુ રહ્યા વગર સાધુ અવશ્ય બીજે સ્થાને વિહાર કરે છે, પરંતુ જો સાધુ નવકલ્પી વિહાર ન કરે તો તે વસતિ કાલાતીત દોષવાળી કહેવાય. વળી, એક મહિનો રહેલા સ્થાનમાં બે મહિના પછી જ અને ચાર્તુમાસ રહેલ સ્થાનમાં બે ચાર્તુમાસ પછી જ તે સાધુ ફરી રહી શકે. જો તે તે મહિના વ્યતિક્રાન્ત થયા પહેલાં તે જ સ્થાનમાં સાધુ ફરી રહે, તો તે સાધુ માટે તે વસતિ ઉપસ્થાના દોષવાળી કહેવાય. વળી બૃહત્કલ્પભાષ્ય પ્રમાણે સાધુએ ચાતુર્માસ કરેલ હોય તે સ્થાનમાં ફરી આઠ મહિના સુધી નિવાસ કરવો જોઈએ નહીં, એમ અર્થ કરેલ છે, પરંતુ તેમ સ્વીકારીએ તો સાધુ કોઈક સ્થાનમાં ચાતુર્માસ કર્યા પછી આઠ મહિના અન્ય સ્થાને પસાર કરે અને પછી ફરી તે સ્થાનમાં ચાતુર્માસ કરે તો દોષ નથી, તેવો For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “વસતિ' / ગાથા ૦૧૩-૦૧૪ ૧૪3 અર્થ પ્રાપ્ત થાય છે. તેથી પ્રસ્તુત ગ્રંથમાં જણાવ્યા મુજબ સાધુ વર્ષાકાળમાં એક સ્થાને બે ચાતુર્માસ કરે નહીં, તેનો અર્થ ગ્રહણ કરવો ઉચિત જણાય છે, માટે પ્રસ્તુત ભાવાર્થમાં તે પ્રમાણે અર્થ કરેલ છે, વિશેષ અર્થ બહુશ્રુતો વિચારે. ll૭૧૩ અવતરણિકા : (૩-૪) વસતિના અભિક્રાંતા અને અનભિક્રાંતારૂપ દોષોને દર્શાવે છે – ગાથા : जावंतिआ उ सिज्जा अन्नेहि निसेविआ अभिकंता । अन्नेहि अपरिभुत्ता अणभिक्कंता उ पविसंतो ॥७१४॥ અન્વયાર્થ : વિસંતો પ્રવેશ કરતા સાધુની વસતિ) નાવંતિમ સિMયાવત્યા જ શય્યા=કોઈપણ સંન્યાસીઓ માટે કરાયેલી જ વસતિ, મેગ્નેહિ અન્યો વડે નિસેવિકસેવાયેલી મિત્રતા અભિક્રાંતા છે, (અને) મહિ અન્યો વડે સપરિમુત્ત નહીં ભોગવાયેલી કામવંતા ૩ અનભિક્રાંતા જ છે. * મૂળગાથામાં રહેલ બંને “૩ પ્રકાર અર્થમાં છે. ગાથાર્થ : પ્રવેશ કરતા સાધુની વસતિ કોઈપણ સંન્યાસીઓ માટે કરાયેલી જ શય્યા ચરકાદિ વડે સેવાયેલી હોય તો અભિક્રાંત દોષવાળી છે, અને ચરકાદિ વડે ભોગવાયેલી ન હોય તો અનભિક્રાંત દોષવાળી જ છે. ટીકા : ___ यावतामियं यावत्का, यावत्कैव शय्या नान्या, अन्यैः-चरकादिभिनिषेविता सती अभिक्रान्तोच्यते, सैवान्यैरपरिभुक्ता सती अनभिक्रान्तैव, न सन्निधिमात्रेणैवेत्याह-प्रविशतः सतः इत्थम्भूतेति गाथार्थः II૭૨૪ો. * “વર : " માં “મરિ' પદથી પરિવ્રાજક, ભીતાદિ અન્ય સંન્યાસીઓનો સંગ્રહ છે. ટીકાર્ય : યાવતોની આકયાવતુ સંન્યાસીઓની વસતિ એ, યાવત્કા. યાવત્થા જ શય્યા, અન્ય નહીં, અન્યો વડેચરકાદિ વડે, સેવાયેલી છતી અભિક્રાંતા કહેવાય છે. તે જયાવકા શવ્યા જ, અન્યો વડે ચરકાદિ વડે, નહીં ભોગવાયેલી છતી અનભિક્રાંતા જ છે. સંનિધિ માત્રથી જ નહીં અર્થાત્ અન્યો વડે ભોગવાયેલી કે નહીં ભોગવાયેલી યાવત્યા વસતિ હોવા માત્રથી જ અભિક્રાંત કે અનભિક્રાંત દોષવાળી થતી નથી. એથી કહે છે – પ્રવેશતા છતાને આવા પ્રકારની થાય છે અર્થાત્ ભોગવાયેલી કે નહીં ભોગવાયેલી એવી સર્વ સંન્યાસીઓ માટે બનાવેલ વસતિમાં સાધુ પ્રવેશ કરે તો તે સાધુ માટે તે વસતિ અભિક્રાંત અને અનભિક્રાંત દોષવાળી થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વ્રતસ્થાપનાવસ્તુકકથા પત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “વસતિ' | ગાથા ૦૧૪-૦૧૫ ભાવાર્થ : કોઈ ગૃહસ્થ બધા સંન્યાસીઓને મનમાં રાખીને વસતિ બનાવેલી હોય અને તે વસતિ ચરક વગેરે કોઈપણ સંન્યાસીઓએ વાપરેલ હોય, તો તે વસતિ સાધુ માટે અભિક્રાંત દોષવાળી કહેવાય; પરંતુ ગૃહસ્થ પોતાના માટે જ બનાવી હોય તેવી વસતિ ચરકાદિ વડે લેવાયેલી હોય, તો તે વસતિ સાધુ માટે અભિક્રાંત દોષવાળી ન કહેવાય, પણ નિર્દોષ કહેવાય. તે રીતે જ ગૃહસ્થ સર્વ સંન્યાસીઓ માટે વસતિ બનાવેલી હોય અને તે વસતિ ચરકાદિ સંન્યાસીઓએ ભોગવેલી ન હોય, તો તે વસતિ સાધુ માટે અનભિક્રાંત દોષવાળી કહેવાય; પરંતુ ગૃહસ્થ પોતાના માટે જ બનાવી હોય તેવી વસતિ ચરકાદિએ વાપરેલી ન હોય, તો તે વસતિ સાધુ માટે અનભિક્રાંત દોષવાળી ન કહેવાય, પણ નિર્દોષ કહેવાય. વળી “યાવત્કા' એવી વસતિમાં સાધુ પ્રવેશ કરે તો તે વસતિ સાધુ માટે અભિક્રાંત કે અનભિક્રાંત દોષવાળી બને છે, પરંતુ તે વસતિમાં સાધુ પ્રવેશ ન કરે તો સાધુને તે વસતિનો દોષ પ્રાપ્ત થતો નથી. તેમાં સર્વ સંન્યાસીઓને આપવાની બુદ્ધિથી કોઈ વસતિ નિર્માણ થઈ હોય અને તે વસતિમાં અન્ય સંન્યાસી ક્યારેય ઊતર્યા ન હોય, તો તે વસતિ સાધુ માટે અનભિક્રાંત દોષવાળી કહેવાય; અને સાધુ તે વસતિમાં ઊતરે તેના પહેલાં ક્યારેક અન્ય સંન્યાસી તે વસતિમાં ઊતર્યા હોય, તો તે વસતિ સાધુ માટે અભિક્રાંત દોષવાળી કહેવાય. li૭૧૪ અવતરણિકા : (૫) વસતિના વજર્યારૂપ દોષને દર્શાવે છે – ગાથા : अत्तट्ठकडं दाउं जईण अन्नं करिति वज्जा उ । जम्हा तं पुव्वकडं वज्जंति तओ भवे वज्जा ॥७१५॥ અન્વયાર્થ : સત્તડું આત્માર્થકૃતને પોતાના માટે કરેલી વસતિને, ગાાં યતિઓને આપીને અન્ન અન્યને= પોતાની માટે બીજી વસતિને, વિિત કરે છે, (ત) વMા ૩ વર્યા જ છે. નહીં જે કારણથી પુત્રનું સંપૂર્વકૃત એવી તેનેવસતિને, (બીજાને આપવા દ્વારા) વનંતિ વર્જે છે–છોડે છે, તો તે કારણથી વજ્ઞ=વર્યા મવે થાય છે. ગાથાર્થ : પોતાને માટે કરેલી વસતિ યતિઓને આપીને પોતાની માટે બીજી વસતિ કરે છે, તે વસતિ વર્યદોષવાળી જ છે, જે કારણથી પૂર્વે કરેલી વસતિ બીજાને આપવા દ્વારા છોડે છે, તે કારણથી વસતિ વર્યદોષવાળી થાય છે. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ વ્રતસ્થાપનાવતુક | યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “વસતિ' | ગાથા ૭૧૫-૧૬ ટીકા : आत्मार्थकृतां दत्त्वा यतिभ्यः साधुभ्योऽन्यां करोति वज्यैव, यस्मात् तां पूर्वकृतां वर्जयन्ति परदानेन, ततो भवेद्वर्येति गाथार्थः ॥७१५॥ ટીકાર્ય : આત્માના અર્થથી કરાયેલી વસતિને યતિઓને-સાધુઓને, આપીને અન્ય વસતિને કરે છે, તે વસતિ વર્યા જ છે; જે કારણથી પૂર્વકૃત એવી તેને-પૂર્વમાં કરાયેલી વસતિને, પરના દાન દ્વારા પર એવા સાધુઓને આપવા દ્વારા, વર્જે છે, તે કારણથી વર્ષા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - સાધુનો લાભ મળે તદર્થે કોઈ ગૃહસ્થ પોતાના માટે બનાવેલ ઘર સાધુને રહેવા માટે આપે અને પોતે બીજું ઘર બનાવીને રહે, અથવા પોતાના કોઈ સંબંધીના ઘરમાં રહે, અથવા ભાડુતી ઘરમાં રહે, તો તે ગૃહસ્થ આપેલી વસતિ સાધુ માટે વજર્યદોષવાળી કહેવાય; કેમ કે સાધુને આપવા દ્વારા પોતાના ઘરનો ત્યાગ કરીને તે ગૃહસ્થ જે કાંઈ આરંભ-સમારંભ કરે, તેમાં તે વસતિ ગ્રહણ કરનાર સાધુ નિમિત્ત કારણ બને છે. તેથી આવી વસતિમાં રહેવું સાધુને કહ્યું નહિ. અહીં “વજર્યા'નો અર્થ “વર્જવા યોગ્ય' એવો કરવાનો નથી; કેમ કે આઠેય દોષવાળી વસતિ વર્જવા યોગ્ય જ છે, પરંતુ સાધુને આપવા દ્વારા ગૃહસ્થ કિંચિત્ કાળ માટે તે વસતિ વર્જી છેઃછોડી છે, તેને આશ્રયીને આવી વસતિને “વર્યા' કહેલ છે. II૭૧પા અવતરણિકા : (૬-૭-૮) વસતિના મહાવર્યા, સાવદ્યા અને મહાસાવઘા રૂપ દોષને દર્શાવે છે – ગાથા : पासंडकारणा खलु आरंभो अहिणवो महावज्जा । समणट्ठा सावज्जा महसावज्जा य साहूणं ।।७१६॥ અન્વયાર્થ : પસંદUTT =પાખંડીઓના કારણથી જ દિવો અભિનવ મામો આરંભ (છે જેમાં તે) મહાવિજ્ઞા=મહાવર્યા છે, સમગટ્ટ=શ્રમણોના અર્થે (આરંભ છે જેમાં તે) સાર્વજ્ઞાસાવદ્યા છે સાદૂyi =અને સાધુઓને (માટે આરંભ છે જેમાં તે) મહાવમહાસાવદ્યા છે. * “ઘ7' 4 કાર અર્થક છે. ગાથાર્થ : સંન્યાસીઓ માટે જ નવો વસતિવિષયક આરંભ છે જેમાં તે મહાવર્ય દોષવાળી વસતિ છે, શ્રમણોને માટે આરંભ છે જેમાં તે સાવધ દોષવાળી વસતિ છે, અને સાધુઓને માટે આરંભ છે જેમાં તે મહાસાવધ દોષવાળી વસતિ છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વસતિ' | ગાથા ૭૧૬-૦૧૦ ટીકા : पाषण्डकारणात् खलु आरम्भोऽभिनव एव वसतिविषयो यस्यां सा महावा, श्रमणार्थमारम्भो यस्यां सा सावद्या, महासावद्या च साधूनामर्थे आरम्भो यस्यां, निर्ग्रन्थादयः श्रमणा इति गाथार्थः ॥७१६॥ ટીકાર્ય : પાખંડીઓના=સંન્યાસીઓના, કારણથી જ વસતિના વિષયવાળો અભિનવ જ=નવો જ, આરંભ છે જેમાં તે વસતિ મહાવર્યા છે, શ્રમણોના અર્થે આરંભ છે જેમાં તે વસતિ સાવદ્યા છે અને સાધુઓના અર્થે આરંભ છે જેમાં તે વસતિ મહાસાવદ્યા છે. અહીં પ્રશ્ન થાય કે શ્રમણ કોણ છે? તેથી કહે છે- નિગ્રંથાદિ શ્રમણો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : “પાપં gઠુતિ રૂતિ પારવંડી” સર્વ પાખંડીઓના નિમિત્તે અર્થાત્ ચરક, પરિવ્રાજક વગેરે સર્વ સંન્યાસીઓ માટે બનાવેલી વસતિ મહાવજર્ય દોષવાળી કહેવાય. વળી, નિગ્રંથ=જૈન સાધુ, શાક્ય=બૌદ્ધ સાધુ, તાપસ=જટાધારી વનવાસી, ગેરક=ગેરુથી રંગેલાં વસ્ત્રો પહેરનાર ત્રિદંડી, અને આજીવક–ગોશાળાના મતને અનુસરનાર, આ પાંચ પ્રકારના શ્રમણો માટે બનાવેલી વસતિ સાવદ્ય દોષવાળી કહેવાય. વળી, કેવલ જૈન સાધુઓ માટે જ બનાવી હોય તેવી વસતિ મહાસાવદ્ય દોષવાળી કહેવાય. ૭૧૬ll અવતરણિકા : ગાથા ૭૧૩થી ૭૧૬માં આઠ પ્રકારની દોષિત વસતિનું સ્વરૂપ બતાવ્યું. હવે નવમી નિર્દોષ વસતિનું સ્વરૂપ બતાવે છે – ગાથા : जा खलु जहुत्तदोसेहिं वज्जिआ कारिआ सयट्ठाए । परिकम्मविप्पमुक्का सा वसही अप्पकिरिआ उ ॥७१७॥ અન્વયાર્થ : નદુત્તવોહિં 97 વળી યથોક્ત દોષોથી વન-વર્જિત, સટ્ટા-સ્વના અર્થે પોતાને માટે, વામિ-કરાવાયેલી, પરિવાવણમુક્ષપરિકર્મથી વિપ્રમુક્ત એવી ના-જે છે, સા વદી વસતિ મMજિરિ ૩ અલ્પક્રિયા જ છે. ગાથાર્થ : વળી યથોક્ત દોષોથી રહિત, પોતાને માટે કરાવાયેલી, પરિકર્મથી રહિત એવી જે છે, તે વસતિ અલ ક્રિયાવાળી જ છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુક'યથા પાનવતાવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : વસતિ' | ગાથા ૦૧૦-૦૧૮ ૧૪૦ ટીકા : या खल्विति या पुनर्यथोक्तदोषैर्वर्जिता कारिता स्वार्थं गृहस्थैः परिकर्मविप्रमुक्ता उत्तरगुणानाश्रित्य, सा वसतिरल्पक्रियैव, अल्पशब्दोऽभाववाचक इति गाथार्थः ॥७१७।। ટીકાર્ય : વળી યથોક્ત દોષોથી વર્જિત=ગાથા ૭૧૩થી ૭૧૬માં જે પ્રકારે કહેવાયા તે પ્રકારના દોષોથી રહિત, ગૃહસ્થો વડે પોતાના અર્થે કરાવાયેલી, ઉત્તરગુણોને આશ્રયીને પરિકર્મથી મુકાયેલી જે છે, તે વસતિ અલ્પક્રિયા જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ‘મા’ શબ્દ અભાવનો વાચક છે=આરંભ-સમારંભના અભાવને જણાવનાર છે. ભાવાર્થ : પૂર્વમાં વસતિના આઠ દોષો બતાવ્યા. તે સર્વ દોષોથી રહિત હોય, ગૃહસ્થ ગાથા ૭૧૮માં બતાવાશે તે સ્વરૂપે પોતાના માટે જ કરાવેલી હોય અને જે વસતિમાં સાધુ માટે ઉત્તરગુણોને આશ્રયીને ગાથા ૭૦૮૭૦૯માં બતાવેલ વાંસ મૂકવા વગેરે રૂપ કે દૂમિતાદિ રૂપ કોઈપણ પરિકર્મ ન કર્યું હોય, તેવી વસતિ સાધુ માટે અલ્પક્રિયાવાળી જ છે અર્થાત નિરવદ્ય જ છે; કેમ કે અહીં ‘મન્ય' શબ્દ અભાવ અર્થમાં છે. તેથી આઠ દોષોથી રહિત વસતિ આરંભ-સમારંભરૂપ ક્રિયાના અભાવવાળી જ છે. I૭૧૭ અવતરણિકા : स्वार्थमिति विशेषतोऽप्याचष्टे - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં નિર્દોષ વસતિનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે ગૃહસ્થ પોતાના માટે કરાવેલી હોય તેવી વસતિ નિર્દોષ છે. ત્યાં “સ્વાર્થ' એ પ્રકારના શબ્દને વિશેષથી પણ કહે છે અર્થાત્ “સ્વાર્થ' શબ્દમાં સંગ્રહ પામતી વસ્તુને વિશેષથી સમજાવે છે – * “વિપતોfપ'માં “મપિ'થી કહેવું છે કે પોતાના માટે કરાવાયેલી’ એ રૂપ સ્વાર્થ શબ્દનો અર્થ સામાન્યથી તો કહ્યો જ છે, પરંતુ “જિનબિંબની પ્રતિષ્ઠા માટે કે તેના જેવા અન્ય કર્મ માટે કરાવાયેલી' એ રૂપ સ્વાર્થ શબ્દનો અર્થ વિશેષથી પણ કહે છે. આમ, પ્રસ્તુત ગાથામાં બતાવેલ ત્રણ પ્રકારની સ્વાર્થ વસતિમાં પહેલા પ્રકારની વસતિ સામાન્યથી સ્વાર્થ છે અને બીજા અને ત્રીજા પ્રકારની વસતિ વિશેષથી સ્વાર્થ છે. ગાથા : एत्थ य सट्ठा णेआ जा णिअभोगं पडुच्च कारविआ । जिणबिंबपइट्ठत्थं अहवा तक्कम्मतुल्ल त्ति ॥७१८॥ અન્વયાર્થ : સ્થ ય અને અહીં=વસતિમાં, જનમો પદુષ્ય નિજ ભોગને આશ્રયીને, નિર્વિવપક્હ્યું મહત્વનું અથવા જિનબિંબની પ્રતિષ્ઠાના અર્થે, (અથવા) તમ્મતુ તેના કર્મની તુલ્ય જિનાર્ચાની ક્રિયા સમાન ક્રિયા માટે, ના રવિ-જે કરાવાઈ હોય, (તે વસતિ) સટ્ટા સ્વાર્થ =જાણવી. * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “વસતિ’ | ગાથા ૦૧૮-૦૧૯ ગાથાર્થ : અને વસતિમાં જે વસતિ નિજ ભોગને આશ્રયીને માલિક વડે કરાવાઈ હોય, અથવા જિનબિંબની પ્રતિષ્ઠા માટે કરાવાઈ હોય, અથવા જિનાર્ચાની ક્રિયા જેવા અન્ય કાર્ય માટે કરાવાઈ હોય, તે વસતિ સ્વાર્થ જાણવી. ટીકા : ___ अत्र स्वार्थं ज्ञेया वसतिः, याऽऽत्मीयभोगं प्रतीत्य कारिता स्वामिना, जिनबिम्बप्रतिष्ठार्थमथवा कारिता, तत्कर्मतुल्या-जिनावा(?र्चा)कर्मतुल्येति गाथार्थः ॥७१८॥ નોંધ : ટીકાના અંતે નિનાવા વર્ષનુજોતિ છે તેને સ્થાને નિનાવતુજોતિ હોવું જોઈએ, ટીકાર્ય : જે વસતિ સ્વામી વડે પોતાના ભોગને આશ્રયીને કરાવાઈ હોય, અથવા જિનબિંબની પ્રતિષ્ઠાના અર્થે કરાવાઈ હોય, અથવા તેના કર્મની તુલ્ય=જિનાર્ચાના કર્મની તુલ્ય, એવી વસતિ અહીં સ્વાર્થ જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે વસતિ ગૃહસ્થ પોતાના ભોગ માટે બનાવેલ હોય કે જિનબિંબની પ્રતિષ્ઠા માટે કરાવેલ હોય, અથવા જિનભક્તિના કાર્ય સમાન કોઈ અન્ય કાર્ય માટે રાખેલ હોય, તે સર્વ વસતિ સ્વાર્થ જાણવી અને તેવી વસતિ સાધુ માટે નિર્દોષ છે. NI૭૧૮. અવતરણિકા : अत्र स्वार्थशब्दघटनामाह - અવતરણિકાર્ય : અહીં=શ્રાવકની ત્રણ પ્રકારની શુદ્ધ વસતિમાં, સ્વાર્થ શબ્દની ઘટનાને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવી એ ત્રણ પ્રકારની વસતિ સ્વાર્થ કહેવાય. એમાં “સ્વાર્થ શબ્દ પરમાર્થથી કઈ રીતે ઘટે ? તે બતાવે છે – ગાથા : वयणाओ जा पवित्ती परिसुद्धा एस एव सत्थो त्ति । अण्णेसि भावपीडाहेऊओ अण्णहाऽणत्थो ॥७१९॥ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “વસતિ’ | ગાથા ૦૧૯ ૧૪૯ અન્વયાર્થ : ના પવિત્તી જે પ્રવૃત્તિ વયનો વચનથી પરિશુદ્ધ પરિશુદ્ધ છે, પણ એ જ સભ્યો સ્વાર્થ છે. UUા=અન્યથા=વચનનિરપેક્ષ પ્રવૃત્તિથી, માસિ=અન્યોની=ભાવસાધુઓની, માવપીરાદે મોક ભાવપીડાનો હેતુ હોવાથી મલ્યિો અનર્થ છે. » ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : જે પ્રવૃત્તિ આગમથી પરિશુદ્ધ છે, એ જ સ્વાર્થ છે. આગમનિરપેક્ષ પ્રવૃત્તિથી ભાવસાધુઓની ભાવ પીડાનું કારણ હોવાથી અનર્થ છે. ટીકા : __वचनाद्-आगमात् या प्रवृत्तिः परिशुद्धा-निरतिचारा, एष एव च स्वार्थः, उभयलोकहितत्वाद्, अन्येषामित्यत्र भावसाधूनां भावपीडाहेतुत्वात्-चारित्रपीडानिमित्तत्वेन अन्यथा-वचनबाह्यया प्रवृत्त्याऽनर्थः परमार्थत इति गाथार्थः ॥७१९॥ ટીકાર્ય : વચનથી આગમથી, જે પ્રવૃત્તિ છે, તે પરિશુદ્ધ છે નિરતિચાર છે, અર્થાત્ શાસ્ત્રવચનના સ્મરણથી, સાધુને દોષ ન લાગે તેવી કરાવાયેલી વસતિના નિર્માણરૂપ પ્રવૃત્તિ અતિચારરહિત છે, અને એ જ સ્વાર્થ છે શ્રાવકનો પોતાનો અર્થ છે; કેમ કે ઉભયલોકનું હિતપણું છે, અર્થાત્ આવી વસતિ શ્રાવકને ઈષ્ટ એવા ગૃહાદિની પ્રાપ્તિ થવા દ્વારા આલોકના હિતનું કારણ બને છે અને નિર્દોષ હોવાથી સાધુનું દાન કરી શકવા દ્વારા પરલોકમાં હિતનું કારણ બને છે. અન્યથા=વચનબાહ્ય એવી પ્રવૃત્તિથી, અર્થાત્ શાસ્ત્રવચનના સ્મરણ વગર ગમે તેમ કરાવાયેલી વસતિના નિર્માણરૂપ પ્રવૃત્તિથી, અહીં=વસતિના નિર્માણમાં, અન્યોની ભાવસાધુઓની, ભાવપીડાનું હેતુપણું હોવાથી અર્થાતું ચારિત્રવિષયક પીડાનું મલિનતાનું નિમિત્તપણું હોવાથી, પરમાર્થથી શ્રાવકનો અનર્થ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાનના વચનને જાણનાર શ્રાવક વસતિ પોતાના માટે જ બનાવે, સાધુ માટે ન બનાવે; કેમ કે શ્રાવક જાણતો હોય કે ભગવાને સાધુ નિમિત્તે વસતિ બનાવવાનો ઉત્સર્ગથી નિષેધ કર્યો છે. તેથી શ્રાવક પૂર્વગાથામાં બતાવ્યાં તે ત્રણ કારણોથી વસતિ બનાવે છે, અને શ્રાવકની તેવી વસતિ પરિશુદ્ધ કહેવાય. અને આવી વસતિ બનાવવી એ જ શ્રાવકનો સ્વાર્થ છે; કેમ કે આવી વસતિ બનાવનાર ગૃહસ્થનું ઉભયલોકમાં હિત થાય છે, અર્થાત ગૃહાદિની પ્રાપ્તિ દ્વારા અને આવી પરિશુદ્ધ વસતિ ભગવાનની ભક્તિ વગેરે પ્રસંગોમાં ઉપયોગમાં આવે છે તેથી આ ભવમાં, અને પ્રસંગે સાધુને નિર્દોષ વસતિનું દાન થઈ શકે છે તેથી પરભવમાં પણ તે શ્રાવકનું હિત થાય છે. આથી નિર્દોષ વસતિ શ્રાવકના સ્વાર્થની સાધક બને છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાનયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “વસતિ' | ગાથા ૧૯-૦૨૦ વળી, જે શ્રાવક જિનાજ્ઞાનિરપેક્ષ થઈને સાધુ માટે વસતિ બનાવે છે, તે શ્રાવકની વસતિ ભાવસાધુ માટે ચારિત્રની પીડાનું કારણ છે. માટે તેવી વસતિ પરમાર્થથી સ્વાર્થરૂપ નથી, પરંતુ અનર્થરૂપ છે; કેમ કે તે વસતિ નિર્વિચારક શ્રાવક માટે કર્મબંધનું કારણ બને છે. - સંક્ષેપથી સાર એ છે કે સાધુને નિર્દોષ મળે તેવી વસતિ શ્રાવક માટે પરમાર્થથી સ્વાર્થની સાધક છે અને સાધુના સંયમમાં મલિનતાનું કારણ બને તેવી વસતિ શ્રાવક માટે પરમાર્થથી અનર્થરૂપ છે. ll૭૧૯ અવતરણિકા : स्त्र्यादिविवज्जितां प्रतिपादयन्नाह - અવતરણિકાર્ય : ગાથા ૭૦૬માં વસતિનું સ્વરૂપ વર્ણવ્યું, અને ગાથા ૭૦૦થી ૭૧૭માં વ્યતિરેકથી મૂલ-ઉત્તરગુણોથી શુદ્ધ વસતિનું વિસ્તૃત સ્વરૂપ બતાવ્યું. હવે ગાથા ૭૨૦થી ૭૨૯માં સ્ત્રી આદિથી વર્જિત એવી વસતિને પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : थीवज्जिअं विआणह इत्थीणं जत्थ ठाणरूवाई। सद्दा य ण सुव्वंती ता वि अ तेसिं न पिच्छंति ॥७२०॥ અન્વયાર્થ : સ્થ-જ્યાં રૂસ્થvi સ્ત્રીઓનાં વાઈરૂવાડું સ્થાન અને રૂપ (દેખાતાં નથી) સ વ અને શબ્દો સુવ્રત સંભળાતા નથી, તા વિ અને તેઓ પણ=સ્ત્રીઓ પણ, તેfહં તેઓના=પુરુષોના, (સ્થાન અને રૂપ) પિચ્છતિ જોતી નથી, (તેવી વસતિ) થવન્વિયં સ્ત્રીવર્જિત વિકાદ-જાણવી. ગાથાર્થ : જ્યાં સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ દેખાતાં નથી અને શબ્દો સંભળાતા નથી અને સ્ત્રીઓ પણ પુરુષોનાં સ્થાન અને રૂપ જોતી નથી, તેવી વસતિ સ્ત્રીવર્જિત જાણવી. ટીકા : स्त्रीवर्जितां विजानीत, स्त्रीणां यत्र स्थानरूपे न दृश्येते इति वाक्यशेषः, शब्दाश्च न श्रूयन्ते यत्र, ता अपि च स्त्रियस्तेषां पुरुषाणां न पश्यन्ति स्थानरूपे न शृण्वन्ति च शब्दानिति गाथार्थः ॥७२०॥ ટીકાર્ય : જ્યાં જે વસતિમાં, સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ દેખાતાં નથી અને જ્યાં=જે વસતિમાં, સ્ત્રીઓના શબ્દો સંભળાતા નથી, અને તેઓ પણ=સ્ત્રીઓ પણ, તેઓનાં-પુરુષોનાં, સ્થાન અને રૂપ જોતી નથી અને શબ્દોને સાંભળતી નથી, તેવી વસતિ સ્ત્રીવર્જિત જાણવી, તે એ પ્રકારે વાક્યનો શેષ છે મૂળગાથાના પૂર્વાર્ધના અંતે અધ્યાહાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકI'યથા પાનયિતવ્યાન' દ્વારા પેટા દ્વાર : વસતિ' | ગાથા ૨૦-૦૨૧ '૧૫૧ ભાવાર્થ : જે વસતિમાંથી સ્ત્રીઓનું સ્થાન અને સ્ત્રીઓનાં રૂપ દેખાતાં ન હોય અને સ્ત્રીઓના શબ્દો પણ સંભળાતા ન હોય, વળી, સાધુઓનાં સ્થાન અને રૂપ પણ સ્ત્રીઓ જોઈ શકતી ન હોય અને સાધુઓનો અવાજ પણ સ્ત્રીઓ સાંભળી શકતી ન હોય, તેવી વસતિ સ્ત્રીવર્જિત કહેવાય; અને સાધુઓએ જેમ નિર્દોષ વસતિમાં યત્ન કરવાનો છે, તેમ સ્ત્રીવર્જિત વસતિમાં પણ યત્ન કરવાનો છે. li૭૨ll અવતરણિકા : एतदेव व्याचष्टे - અવતરણિતાર્થ : આને જ કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે સ્ત્રીઓને સાધુઓનાં અને સાધુઓને સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ ન દેખાતાં હોય અને શબ્દો ન સંભળાતાં હોય, તેવી વસતિમાં સાધુઓએ રહેવું જોઈએ. તેથી તેવી વર્જનીય વસતિ કઈ છે? એ વાતને જ કહે છે – ગાથા : ठाणं चिटुंति जहिं मिहोकहाइहिं नवरमित्थीओ। ठाणे निअमा रूवं सिअ सद्दो जेण तो वज्जं ॥७२१॥ અન્વયાર્થ : ગહેં-જ્યાં મિદોહા-પરસ્પર કથાદિ વડે રૂથીમો સ્ત્રીઓ વિતિ રહે છે ટાઈi (એ) સ્થાન છે. તાજેસ્થાનમાં નિમનિયમથી અવંગરૂપ (દેખાય છે,) સિંગ સો ક્યારેક શબ્દ (સંભળાય છે;) નેT=જે કારણથી (સ્થાન આવે છે,) તો તે કારણથી વí વજર્ય છે. * ‘નવર' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : જ્યાં પરસ્પર કથાદિ વડે સ્ત્રીઓ રહે છે એ સ્થાન છે. સ્થાનમાં નિયમથી રૂપ દેખાય છે, ક્યારેક શબ્દ સંભળાય છે; જે કારણથી સ્થાન આવું છે, તે કારણથી સ્થાન વર્જવું જોઈએ. ટીકા : स्थानं यत्र तिष्ठन्ति मिथ:कथादिभिनवरं स्त्रियः, मिथ:कथा रहस्याः आदिशब्दात् शारीरस्थित्यादिपरिग्रहः, स्थाने नियमाद्रूपं, स्याच्छब्दः कदाचिन्न भवत्यपि विप्रकृष्टे, येनैतदेवं ततो वयं स्थानमिति થાર્થ: II૭૨ ટીકાર્થ : - જ્યાં=જે વસતિમાં, મિથકથાદિ વડે સ્ત્રીઓ રહે છે, એ સ્થાન છે. મિથકથા એટલે રહસ્યાઓ. ’િ શબ્દથી શરીર સંબંધી સ્થિતિ આદિનો પરિગ્રહ છે. સ્થાનમાં નિયમથી રૂપ હોય છે, ક્યારેક શબ્દ થાય છે, For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ વ્રતસ્થાપનાવતુક‘યથી પત્નિયિતવ્યનિદ્વાર / પેટા દ્વાર : “વસતિ’ | ગાથા ૦૨૧-૦૨૨ વિપ્રકૃષ્ટમાં સ્થાન દૂર હોય તો, ક્યારેક શબ્દ નથી પણ થતો; જે કારણથી આ આવું છે અર્થાતુ સ્થાનમાં રૂપ દેખાય છે અને શબ્દ સંભળાય છે એવું છે, તે કારણથી સ્થાન વર્જ્ય છે–તે સ્થાન ત્યાગ કરવા યોગ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સ્ત્રીવર્જિત વસતિમાં સાધુએ રહેવું જોઈએ; કેમ કે જયાં પરસ્પર સ્ત્રીઓ આત્મીયતાથી વાતો કરતી હોય એ સ્ત્રીઓનું સ્થાન છે, અને તેવા સ્થાનમાં રહેવાથી સ્ત્રીઓનું રૂપ પણ નિયમથી દેખાય છે અને ક્યારેક સ્ત્રીઓનો અવાજ પણ સંભળાય છે; જોકે સાધુના સ્થાનથી સ્ત્રીઓનું સ્થાન દૂર હોય તો કદાચ શબ્દ ન પણ સંભળાય, છતાં તેવા સ્થાનમાં રહેવાનો સાધુને નિષેધ છે; કેમ કે સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ વારંવાર દૃષ્ટિગોચર થવાથી રાગની વૃદ્ધિ થાય છે અને વારંવાર સ્ત્રીના શબ્દો સાંભળવાથી પણ રાગની વૃદ્ધિ થાય છે. તેથી સ્ત્રીના સંસર્ગવાળા સ્થાનમાં વસતિ નિર્દોષ મળતી હોય, તોપણ સાધુએ ત્યાં રહેવું જોઈએ નહિ. ll૭૨૧. અવતરણિકા : अत्रैव दोषमाह - અવતારણિકાર્ય : અહીં જ સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં જ, દોષને કહે છે – ગાથા : बंभवयस्स अगुत्ती लज्जाणासो अ पीइवुड्डी अ । साहु तवो वणवासो निवारणं तित्थपरिहाणी ॥७२२॥ અન્વયાર્થ : (સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી) વિંમવયસ મજુરી બલ્વતની અગુપ્તિ, નિષ્ણાતો અને લજ્જાનો નાશ, પફવુ મ=અને પ્રીતિની વૃદ્ધિ થાય છે. સાદુસુંદર તવો વUાવાનો તપ (અને) વનવાસ છે, (એ પ્રકારે ગર્તા,) નિવાર =નિવારણ, તિસ્થપરિક્ષા (અને) તીર્થની પરિહાણી થાય છે. ગાથાર્થ : સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી બ્રહ્મવતની અગુપ્તિ અને લજ્જાનો નાશ અને પ્રીતિની વૃદ્ધિ થાય છે. સાધુનો “સુંદર તપ અને વનવાસ છે,” એ પ્રકારે લોકમાં ગહ થાય છે, વસતિ કે ગોચરી આદિનું નિવારણ થાય છે અને તીર્થની પરિહાણી થાય છે. ટીકા : तत्र हि ब्रह्मव्रतस्यागुप्तिर्भवति प्रतिषिद्धवसतिनिवासात्, लज्जानाशश्च भवति आसक्तदर्शनेन, For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “વસતિ' | ગાથા ૦૨૨ प्रीतिवृद्धिश्च भवति जीवस्वाभाव्यात्, साधु तपो वनवास' इति लोके गर्दा , निवारणं तद्रव्यान्यद्रव्याणां, तीर्थपरिहाणिर्लोकाप्रवृत्त्येति गाथार्थः ॥७२२॥ ટીકાર્ય : પ્રતિષિદ્ધ વસતિમાં નિવાસથી ખરેખર ત્યાં=સ્ત્રીસંસક્ત વસતિમાં, બ્રહ્મવ્રતની અગુપ્તિ થાય છે, અને આસક્ત દર્શનથી આસક્તિપૂર્વક સ્ત્રીઓ સામે જોવાથી, લજ્જાનો નાશ થાય છે, અને જીવસ્વભાવપણું હોવાથી પ્રીતિની વૃદ્ધિ થાય છે; “સુંદર તપ અને વનવાસ છે,” એ પ્રકારે લોકમાં ગહ થાય છે, તે દ્રવ્ય કે અન્ય દ્રવ્યોનું=વસતિ આપવારૂપ દ્રવ્યનું કે ગોચરી વહોરાવવા આદિરૂપ અન્ય દ્રવ્યોનું, નિવારણ થાય છે, લોકોની અપ્રવૃત્તિથી=ધર્મમાં અપ્રવૃત્તિ થવાથી, તીર્થની પરિહાણી થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૧) સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી ગુણસંપન્ન સાધુને અન્ય કોઈ દોષ ન થાય, તોપણ શાસ્ત્રમાં બ્રહ્મચર્યના પાલન માટે સ્ત્રીવાળી વસતિમાં રહેવાનો નિષેધ કર્યો હોવાથી સાધુના બ્રહ્મચર્યની અગુપ્તિ થાય છે. (૨) સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી રોજ સ્ત્રીઓ દેખાવાના કારણે અજાણતાં પણ આસક્તિપૂર્વકનું દર્શન થવાની સંભાવના રહે છે, જેથી સાધુ અને સ્ત્રીની વચ્ચે લજ્જાનો નાશ થાય છે, અને તેથી સંયમજીવનમાં દોષોની પ્રાપ્તિ થાય છે. (૩) આરાધક પણ સાધુ છમસ્થ છે, અને જીવનો સ્વભાવ છે કે વિજાતીયના દર્શનરૂપ નિમિત્તથી તેના તરફ આકર્ષણ થાય, તેથી સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી સ્ત્રી સાથે પ્રીતિની વૃદ્ધિ થવાની સંભાવના રહે છે. (૪) સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી લોકો કહે કે “આ સુંદર તપ છે અને સુંદર વનવાસ છે, જયાં રહીને સાધુઓ આવા પ્રકારનો આનંદ મેળવે છે,” એવી લોકોમાં નિંદા થાય છે. (૫) વળી સ્ત્રીસંસક્ત વસતિમાં રહેતા સાધુઓનો સ્ત્રીઓ સાથે લજ્જા વગરનો વ્યવહાર જોઈને લોકો સાધુને પોતાની વસતિ કે અન્ય કોઈપણ દ્રવ્ય આપવાનો નિષેધ કરે છે, જેથી અન્ય સારા સાધુઓને પણ લોકો કંઈ આપે નહિ, તેમાં નિમિત્તકારણ સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેનાર સાધુ બને છે. (૬) વળી, કોઈ સાધુ પ્રમાદવશ થઈને કોઈ અનુચિત વ્યવહાર કરતા હોય તો તેને જોઈને લોકો અન્ય સુસાધુથી પણ દૂર રહે અને માને કે જૈન સાધુઓ અનુચિત આચારવાળા છે. આથી ધર્મક્ષેત્રમાં લોકોની પ્રવૃત્તિ નહીં થવાથી તીર્થની હાનિ થાય. અહીં સંક્ષિપ્ત સાર એ છે કે સાધુને રાગનો પરિણામ ન થાય, તોપણ વસતિની ગવેષણામાં પ્રસાદ કરીને સ્ત્રીવાળી વસતિમાં રહેવાથી આત્માના બ્રહ્મચર્યની અગુપ્તિરૂપ દોષ થાય છે. વળી લજ્જાનો નાશ અને પ્રીતિવૃદ્ધિ આ બે દોષ દ્વારા સાધુને વિજાતીય પ્રત્યે રાગભાવ વધે છે, અને લોકગ, વસતિ-ગોચરી આદિનું નિવારણ અને તીર્થની પરિહાણી, આ ત્રણ દોષો દ્વારા જૈનશાસનની પ્લાનિ થાય છે, જેમાં સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેનાર સાધુ નિમિત્તકારણ બને છે. ll૭૨ રા For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : ‘વસતિ' | ગાથા ૦૨૩ અવતરણિકા : विशेषतः स्थानादिदोषानाह - અવતરણિકાર્ય વિશેષથી સ્થાનાદિ દોષોને કહે છે – ભાવાર્થ : સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી સ્ત્રીઓનાં સ્થાન અને રૂપના દર્શનને કારણે સાધુને થતા દોષોને વિશેષથી બતાવે છે – ગાથા : चंकमिअं ठिअमुद्रिअं च विप्पेक्खिअं च सविलासं । सिंगारे अ बहुविहे दर्दू भुत्तेअरे दोसा ॥७२३॥ અન્વયાર્થ : ચંદ્મચંક્રમિતને, ૩િમુક્િai =અને સ્થિતિમોહાયિત=સ્ત્રીમાં રહેલી મોહકતાને, વિત્ની ૨ વિgિi અને સવિલાસ વિપ્રેક્ષિતને વવ મ સિંઘે અને બહુવિધ શૃંગારોને રહેં-જોઈને મુત્તેરે રોલ-ભક્ત-ઇતરના દોષો થાય છે=ભુક્તભોગીને મૃત્યાદિ અને અભુક્તભોગીને કૌતુકાદિ દોષો થાય છે. ગાથાર્થ : સ્ત્રીની જવા-આવવાની પ્રવૃત્તિને અને સ્ત્રીમાં રહેલી મોહકતાને અને સ્ત્રીના વિલાસવાળા અવલોકનને અને બહુ પ્રકારના શૃંગારોને જોઈને મુક્તભોગીને સ્મૃતિ આદિ અને અભુક્તભોગીને કૌતુક આદિ દોષો થાય છે. ટીકા : ___परिष्वष्कितं, स्थितमोहायितं च, विप्रेक्षितं च सविलासं-सविभ्रम, शृङ्गारांश्च बहुविधान् विशिष्टचेष्टादीन् दृष्ट्वा भुक्तेतरयोर्दोषाः स्मृत्यादय इति गाथार्थः ॥७२३॥ * “મૃત્યયઃ'માં ‘ગરિ' પદથી કૌતુક, કામગૃહ, પ્રાર્થના આદિનું ગ્રહણ છે. ટીકાર્ય : પરિધ્વતિને=સ્ત્રીની ચાલને, અને સ્થિત મોહાયિતને સ્ત્રીમાં રહેલી સ્થિર એવી મોહકતાને, અને વિલાસવાળા=વિભ્રમવાળા, વિપ્રેક્ષિતને સ્ત્રીના વિશેષ પ્રકારના અવલોકનને, અને વિશિષ્ટ ચેષ્ટા આદિરૂપ બહુ પ્રકારવાળા શૃંગારોને જોઈને ભક્ત-ઇતરના=ભુક્તભાગીના અને અભુક્તભોગીના, સ્મૃતિ આદિ દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર : વસતિ’ | ગાથા ૦૨૩-૦૨૪ ૧૫૫ ભાવાર્થ : સ્ત્રીસંસક્ત વસતિમાં રહેવાથી સ્ત્રીની ગમનાગમનની ચાલ જોઈને, સ્ત્રીમાં રહેલ મોહ પમાડે તેવું સ્વરૂપ જોઈને, સ્ત્રીનું પોતાના તરફ અવલોકન જોઈને, સ્ત્રીની વિલાસવાળી મુખાકૃતિને જોઈને, સ્ત્રીની વિશિષ્ટ પ્રકારની ચેષ્ટારૂપ શૃંગારોને જોઈને, બુક્તભોગી સાધુઓને પૂર્વમાં ભોગવેલા ભોગોની સ્મૃતિ આદિ દોષો થાય છે અને અમુક્તભોગી સાધુઓને મૈથુનવિષયક કૌતુકાદિ દોષો થાય છે. I૭૨૩ અવતરણિકા : तद्गतानाह - અવતરણિકાર્ય : સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી સાધુના સ્થાન અને રૂપના દર્શનને કારણે તદ્ગતને=સ્ત્રીઓને પ્રાપ્ત થતા દોષોને, વિશેષથી કહે છે – * ગાથા ૭રરમાં સ્ત્રીસંસક્ત વસતિના સામાન્યથી દોષો બતાવ્યા, અને તે સ્ત્રીસંસક્ત વસતિના જ દોષો ગાથા ૭૨૩થી ૭૨૬માં વિશેષથી બતાવવાના છે. આથી ગાથા ૭૨૩ની અવતરણિકામાં રહેલ “વિશેષતઃ' શબ્દની ગાથા ૦૨૬ સુધી અનુવૃત્તિ કરવાની છે, માટે દરેક અવતરણિકાર્યમાં વિશેષત: શબ્દનું યોજન કરેલ છે. ગાથા : जल्लमलपंकिआण वि लावन्नसिरी उ जहेसि देहाणं । सामन्ने वि सुरूवा सयगुणिआ आसि गिहवासे ॥७२४॥ અન્વયાર્થ : નમનવિના વિકબહુમલથી પંકિત એવા પણ ઈસ દેદા આ દેહોની=આ સાધુઓનાં શરીરોની, નાવિન્નભિરી લાવણ્યશ્રી નહિં જે રીતે સામત્તેવિ શ્રમણપણામાં પણ સુવા સુરૂપવાળી છે, દિવાસે ગૃહવાસમાં સયા =શતગુણિકા સો ગણી, માસિહતી. * ‘૩' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : બહુમલથી યુક્ત પણ આ સાધુઓના દેહોની લાવણચશ્રી જે રીતે સાધુપણામાં પણ સુરૂપવાળી છે, ગૃહવાસમાં સો ગણી હતી. ટીકા : जल्लमलपङ्कितानामपि-बहुलमलस्निग्धाङ्गानामपीति भावः लावण्यश्रीर्यथैषां साधुदेहानां श्रामण्येऽपि सुरूपा तथा, एवमहं मन्ये, शतगुणा आसीद् गृहवास इति गाथार्थः ॥७२४॥ ટીકાર્ય : જલ્લમલથી પંકિત પણ ઘણા મલથી સ્નિગ્ધ અંગોવાળા પણ, આ સાધુઓના દેહોની લાવણ્યશ્રી જે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વ્રતસ્થાપનાવસ્તુક કથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “વસતિ' / ગાથા ૨૪-૦૨૫ પ્રકારે શ્રમણપણામાં પણ, તે પ્રકારની આંખને અત્યંત રોચક લાગે તે પ્રકારની, સુરૂપવાળી છે, હું આ પ્રમાણે માનું છું. શું? તે સ્પષ્ટ કરે છે – ગૃહવાસમાં શતગુણવાળી હતી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સ્ત્રીવાળી વસતિમાં સાધુઓ રહ્યા હોય ત્યારે, કોઈ રૂપવાન સાધુને જોઈને કોઈ સ્ત્રીને વિચાર આવે કે આ સાધુ ઘણા મલથી યુક્ત હોવા છતાં તેમની લાવણ્યરૂપી લક્ષ્મી શ્રમણ્યમાં પણ તે પ્રકારે સુરૂપવાળી છે, તેથી હું માનું છું કે આ સાધુની લાવણ્યરૂપી લક્ષ્મી ગૃહવાસમાં સો ગણી હતી; આ પ્રકારનો સાધુ પ્રત્યે સ્ત્રીને રાગ થવામાં સાધુ નિમિત્તભાવ પામે છે. આથી પણ સાધુએ સ્ત્રીવાળી વસતિમાં રહેવું જોઈએ નહિ. I૭૨૪ll અવતરણિકા : शब्ददोषानाह - અવતરણિકાર્ય : ' શબ્દના દોષોને કહે છે, અર્થાત્ સ્ત્રીસંસક્ત વસતિમાં રહેવાથી સ્ત્રીઓના શબ્દના શ્રવણને કારણે સાધુને પ્રાપ્ત થતા દોષોને વિશેષથી કહે છે – ગાથા : गीयाणि अ पढिआणि अ हसिआणि य मंजुले य उल्लावे । भूसणसद्दे राहस्सिए अ सोऊण जे दोसा ॥७२५॥ અન્વયાર્થ : શીયાળ અને ગીતોને, પઢિાળિ મ અને પઠિતોનેવચનોને, ગિળ ચ=અને હસિતોને= હાસ્યોને, મંગુત્તે ય રૂઝાવે અને મંજુલ એવા ઉલ્લાપોને, મૂસUTદ્દે આભૂષણોના શબ્દોને રાહસ્તિ, મંત્ર અને રાહસ્યોને પુરુષ સાથેની પ્રીતિની વાતોને, સોપા=સાંભળીને (ગાથા ૭૨૩માં બતાવ્યા તે પ્રકારે) ને ટોસ જે દોષો છે, (તે સ્ત્રીવાળી વસતિમાં રહેનાર સાધુને પ્રાપ્ત થાય છે.) * “તથા' મૂળગાથામાં અધ્યાહાર છે, આથી ટીકામાં તથા શબ્દ મૂકીને તેનો અર્થ તેર મુજેતરપ્રકારે કરેલ છે. ગાથાર્થ : સ્ત્રીઓનાં ગીતોને, વચનોને, હાસ્યોને, મધુર ઉલ્લાપોને, આભૂષણોના શબ્દોને, અને પુરુષ સાથેની પ્રીતિની વાતોને સાંભળીને, ગાથા ૦૨૩માં બતાવ્યા તે ભક્તતર પ્રકારે જે દોષો છે, તે સ્ત્રીવાળી વસતિમાં રહેનાર સાધુને પ્રાપ્ત થાય છે. ટીકા : ___गीतानि च पठितानि च हसितानि च मञ्जुलांश्च-मधुरांश्चोल्लापान् भूषणशब्दान् राहस्यांश्च श्रुत्वा તથા તેન મુતરપ્રલરે યે રોપા રૂતિ થાર્થઃ II૭રપાઈ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વ્રતસ્થાપનાવતુક યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “વસતિ' / ગાથા ૨૫-૦૨૬ ટીકાર્ય ગીતોને, પઠિતોને, હસિતોને, મંજુલ=મધુર, એવા ઉલ્લાપોને, ભૂષણના શબ્દોને અને રાહસ્યોને સાંભળીને, તે પ્રકારે તે ભક્તતર પ્રકારથી, જે દોષો છે તે દોષો સાધુને થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સ્ત્રીસંસક્ત વસતિમાં રહેવાથી સ્ત્રીઓનાં ગીતોને સાંભળીને, વચનોને સાંભળીને, પરસ્પરનાં હાસ્યોના શબ્દોને સાંભળીને, મધુર આલાપોને સાંભળીને, આભૂષણોના અવાજને સાંભળીને, પુરુષ સાથેની પ્રીતિની વાતો સાંભળીને, ભક્તભોગી સાધુઓને પૂર્વે ભોગવેલા ભોગોની સ્મૃતિ આદિ થાય છે અને અમુક્તભોગી સાધુઓને મૈથુનના વિષયમાં કૌતુક આદિ થાય છે. I૭૨પા અવતરણિકા : तद्गतानाह - અવતરણિકાર્ય : સ્ત્રીસંસક્ત વસતિમાં રહેવાથી સાધુના શબ્દના શ્રવણને કારણે તદ્ગતને-સ્ત્રીઓને પ્રાપ્ત થતા દોષોને, વિશેષથી કહે છે – ગાથા : गंभीरमहुरफुडविसयगाहगो सुस्सरो सरो जहेसिं । સાયક્સ મહિનો પસ્ય | ઋરિનો રોફ ? i૭૨દા અન્વયાર્થ : નદ જે પ્રમાણે સિં-આમનો=આ સાધુઓનો, સાયર્સ-સ્વાધ્યાયનો મીરમદુરવિયોગ ગંભીર, મધુર, ફુટ સ્પષ્ટ, વિશદ, ગ્રાહકઃઅર્થને ગ્રહણ કરાવનાર, સુસો સો સુસ્વરવાળો સ્વર મહિરો મનોહર છેઃમનને હરનાર છે, સંગીતનો રિસો જુ-કેવા પ્રકારનો દોરું? હોય ? * “y' વિતર્ક અર્થમાં છે. ગાથાર્થ : જે પ્રમાણે આ સાધુઓનો સ્વાધ્યાયનો ગંભીર, મધુર, સ્પષ્ટ, વિશદ, ગ્રાહક, સુસ્વરવાળો સ્વર મનને હરનાર છે, તો ગીતનો સ્વર કેવા પ્રકારનો હશે? અર્થાત્ આના કરતાં વધારે સુંદર હશે. ટીકા : गम्भीरो मधुरस्फुटो विशदः ग्राहकः सुस्वर: स्वरो यथैषां साधूनां स्वाध्यायस्य मनोहारी, गीतस्य नु कीदृशः भवति ? शोभनतर इति गाथार्थः ॥७२६॥ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વસતિ' | ગાથા ૦૨૬-૦૨૦ ટીકાર્થ : જે પ્રમાણે આ સાધુઓનો સ્વાધ્યાયનો ગંભીર, મધુર, ફુટ સ્પષ્ટ, વિશદ=મોટો, ગ્રાહક, સુસ્વરવાળો સ્વર મનને હરનારો છે, ગીતનો સ્વર કેવો હોય ? શોભનતર હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - સ્ત્રીવાળી વસતિમાં સાધુ રહ્યા હોય ત્યારે, કોઈ સુંદર કંઠવાળા સાધુનો સ્વર ગંભીર, મધુર, સ્પષ્ટ ઉચ્ચારણવાળો હોય, મોટો હોય, અર્થને ગ્રહણ કરનાર હોય અર્થાત્ જે બોલતાં તેનો યથાર્થ અર્થ સરળતાથી ગ્રહણ થતો હોય, માલકોશ વગેરે રાગથી અનુરંજિત સુસ્વર હોય, તો આવા સુંદર સ્વરથી યુક્ત સ્વાધ્યાયનો અવાજ સાંભળીને કોઈ સ્ત્રીને વિચાર આવે કે આ સાધુના સ્વાધ્યાયનો સ્વર આટલો સુંદર છે, તો સંગીતનો સ્વર કેટલો સુંદર હશે ! આમ, સાધુ પ્રત્યે સ્ત્રીને રાગભાવ થવામાં સાધુ નિમિત્ત બને છે. આથી સાધુએ સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવું જોઈએ નહિ. વિશેષાર્થ : કોઈને પીડા કરવી, કોઈનો પ્રાણનાશ કરવો કે કોઈને કષાયનો ઉદ્રક કરાવવો, તે સર્વને શાસ્ત્રકારો હિંસા કહે છે. આથી સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેતા સાધુ કદાચ તત્ત્વથી ભાવિત હોય, તો તેમને સ્ત્રીને જોઈને કંઈ પરિણામ ન થાય, છતાં સાધુને જોઈને સ્ત્રીને રાગરૂપ કષાય ઉત્પન્ન થાય, તેમાં સાધુ નિમિત્તકારણ બનવાથી સાધુને હિંસાની પ્રાપ્તિ થાય છે. માટે અન્યના કષાયના ઉદ્રકમાં પોતે નિમિત્ત ન બને તદર્થે પોતાનાથી શક્ય પ્રયત્ન ન કરે તો, સાધુને કર્મબંધ થાય. II૭૨૬ll અવતરણિકા : ગાથા ૭૨૦થી સ્ત્રીવર્જિત વસતિનું સ્વરૂપ બતાવવાનો પ્રારંભ કર્યો, હવે તેનું નિગમન કરતાં કહે છે – ગાથા : एवं परोप्परं मोहणिज्जदुव्विजयकम्मदोसेणं । होइ दढं पडिबंधो तम्हा तं वज्जए ठाणं ॥७२७॥ અન્વયાર્થ : આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, મોળિmવિનયવમેવો દુઃખે કરીને જીતી શકાય એવા મોહનીયકર્મના દોષ વડે પોખ પરસ્પરને સ્ત્રીને અને સ્ત્રીસંસક્ત વસતિમાં રહેનાર સાધુને, વહેં-દઢ પડવંથો પ્રતિબંધ દોટ્ટ થાય છે, તહાં તે કારણથી તંત્રતે સ્ત્રી પ્રતિબદ્ધ, હાઈ સ્થાનને (સાધુ) વMU=વર્જ. ગાથાર્થ : ગાથા ૦૨૨થી ૦૨૬માં વર્ણન કર્યું એ રીતે દુઃખે કરીને જીતી શકાય એવા મોહનીસકર્મના દોષ વડે સ્ત્રીને અને સ્ત્રીસંસક્ત વસતિમાં રહેનાર સાધુને દઢ પ્રતિબંધ થાય છે, તે કારણથી સ્ત્રી પ્રતિબદ્ધ સ્થાનને સાધુ છોડે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિતિવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “વસતિ’ | ગાથા ૦૨૭, ૦૨૮-૦૨૯ ૧૫૯ ટીકા : __एवम्-उक्तेन प्रकारेण परस्परं मोहनीयदुर्विजयकर्मदोषेण भवति दृढं प्रतिबन्धः, यस्मादेवं तस्मात् स्त्रीप्रतिबद्धं वर्जयेत्स्थानमिति गाथार्थः ॥७२७॥ ટીકાર્ય આ રીતે કહેવાયેલ પ્રકારથી, દુર્વિજય એવા મોહનીયકર્મના દોષ વડે પરસ્પર દેઢ પ્રતિબંધ થાય છે; જે કારણથી આમ છે તે કારણથી સ્ત્રીથી પ્રતિબદ્ધ એવા સ્થાનને વર્ષે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સ્ત્રીસંસક્ત વસતિમાં રહેવાથી પૂર્વગાથામાં વર્ણવ્યું એ રીતે સ્ત્રીને અને સાધુને પરસ્પર દઢ પ્રતિબંધ થાય છે, અર્થાત્ બંનેને પરસ્પર રાગભાવની વૃદ્ધિ થાય છે. ક્વચિત્ સાધુ તત્ત્વથી અત્યંત વાસિત હોય તો સાધુને રાગભાવ ન થાય, પરંતુ સ્ત્રીને થાય; કારણ કે મોહનીયકર્મ દુઃખે કરીને જિતાય તેવું છે, જે સત્તામાં પડેલું છે અને ઉદયમાં વર્તી રહ્યું છે. માટે સંયમમાં દઢ યત્ન કરવાથી જ તે કર્મ ક્ષયોપશમભાવમાં પરિણમન પામે છે; અને સ્ત્રીસંસક્ત વસતિનું નિમિત્ત પામીને સાધુનો સંયમમાં પ્રવર્તતો યત્ન સ્કૂલના પામે, તો મોહનીયકર્મ અવશ્ય રાગભાવ ઉત્પન્ન કરે છે. આથી સાધુએ સ્ત્રી પ્રતિબદ્ધ સ્થાનનું વર્જન કરવું જોઈએ. ll૭૨૭ અવતરણિકા : ગાથા ૭૨૦થી ૭૨૭માં સ્ત્રીવિવર્જિત વસતિનું પ્રતિપાદન કર્યું. હવે પશુ અને નપુંસકથી સંસક્ત વસતિના દોષો બતાવે છે – ગાથા : पसुपंडगेसु वि इहं मोहाणलदीविआण जं होइ। पायमसुहा पवित्ती पुव्वभवऽब्भासओ तह य ॥७२८॥ तम्हा जहत्तदोसेहिं वज्जिअं निम्ममो निरासंसो । वसहिं सेविज्ज जई विवज्जए आणमाईणि ॥७२९॥ दारं ॥ અન્વયાર્થ : નં જે કારણથી રૂદં અહીં=લોકમાં, મોદાનવીવિUT=મોહરૂપી અગ્નિથી દીપિત એવા જીવોની પુદ્ગમવમાસ પૂર્વભવના અભ્યાસને કારણે પશુપંડો વિ=પશુ અને નપુંસકોમાં પણ પાય-પ્રાયઃ તદતે પ્રકારે સુદ પવિત્તી અશુભ પ્રવૃત્તિ દોડું થાય છે, તફાકતે કારણથી નિમમ નિર્મમ, નિરાસંતોનિરાશસ નથતિ નદત્તરોસેÉિ વન્દ્રિમં યથોક્ત દોષોથી વર્જિત વë વસતિને વિકસેવે, વિવME=વિપર્યયમાં ૩ માછr=આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ દોષો, થાય છે. * ગાથા ૭૨૮ના અંતે રહેલ “રા' પાદપૂર્તિ અર્થક છે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ વતસ્થાપનાવસ્તુક'યથા પનિયતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : વસતિ' | ગાથા ૦૨૮-૦૨૯ ગાથાર્થ : જે કારણથી લોકમાં મોહરૂપી અગ્નિથી બળેલા જીવોની પૂર્વભવના અભ્યાસને કારણે પશુ અને નપુંસકોમાં પણ પ્રાયઃ કરીને તે પ્રકારે અશુભ પ્રવૃત્તિ થાય છે, તે કારણથી નિર્મમ, નિરાશંસ સાધુ ગાથા ૦૦૦થી ૦૨૮માં બતાવેલ મૂલગુણાદિરૂપ, કાલાતીતાદિરૂપ અને સ્ત્રી આદિના સંસર્ગરૂપ દોષોથી વર્જિત વસતિને સેવે; વિપર્યયમાં આજ્ઞાભંગાદિ દોષો થાય છે. ટીકા : पशुपण्डकेष्वपि इह-लोके मोहानलदीपितानां सत्त्वानां यद्-यस्मात् भवति प्रायोऽशुभा प्रवृत्तिः, पूर्वभवाभ्यासतः तथा भवतीति गाथार्थः ॥७२८॥ यस्मादेवं तस्माद्यथोक्तदोषैर्वर्जितां वसतिं निर्ममो-ममत्वशून्यः निराशंसः इहलोकादिषु वसतिं सेवेत यतिः साधुः, विपर्यये आज्ञादयो दोषा इति गाथार्थः ॥७२९॥(द्वारं)। ટીકાર્થ : જે કારણથી અહીં=લોકમાં, મોહરૂપી અનલથી દીપિત એવા સત્ત્વોની=મોહરૂપી અગ્નિથી બળેલા જીવોની, પશુ-પંડકોમાં પણ પ્રાયઃ અશુભ પ્રવૃત્તિ થાય છે, અશુભ પ્રવૃત્તિ કેમ થાય છે? તેથી કહે છે – પૂર્વભવના અભ્યાસથી તે પ્રકારે જે પ્રકારે પશુ-નપુંસકોમાં પણ કામના વિકાર થાય તે પ્રકારે, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. જે કારણથી આમ છે તે કારણથી નિર્મમ-મમત્વથી શૂન્ય, આ લોક આદિમાં નિરાશસ એવા યતિ=સાધુ, યથોક્ત દોષોથી વજિત=ગાથા ૭૦૭થી ૭૨૮માં જે પ્રકારે કહેવાયા તે પ્રકારના દોષોથી રહિત, એવી વસતિને સેવે. વિપર્યયમાં યથોક્ત દોષોથી રહિત વસતિને નહીં સેવવામાં, આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સામાન્ય રીતે મંદ મોહનીયકર્મવાળા જીવો સંયમ ગ્રહણ કરી શકે છે. આમ છતાં તેઓના મોહનીયકર્મનો નાશ સત્તામાંથી થયો નથી અને ઉદયમાં પણ વર્તતો હોય છે. આથી મોહરૂપી અગ્નિથી બળેલા એવા આરાધક જીવોને પણ પૂર્વભવના કામસેવનના અભ્યાસને કારણે પશુ કે નપુંસકવાળી વસતિમાં રહેવાથી પશુ આદિની તેવી ચેષ્ટા જોઈને, સ્ત્રીવાળી વસતિમાં રહેવાથી જે પ્રકારે કામના અશુભ ભાવો થાય છે તે પ્રકારના અશુભ ભાવો થઈ શકે છે અર્થાત્ સાધુને સ્ત્રીમાં જેમ રાગાદિ થઈ શકે છે, તેમ પશુ કે નપુંસકોની તેવા પ્રકારની ચેષ્ટાઓ જોઈને પણ પ્રાયઃ કરીને કામના અભિલાષરૂપ અશુભ ભાવો ઊઠી શકે છે. વળી, જે સાધુને મમત્વ કે આલોક-પરલોકની આશંસા નથી, તે સાધુ હંમેશાં પ્રમાદ રહિત થઈને ઉચિત પ્રવૃત્તિ કરનાર હોય છે. આથી તેવા ગુણવાન સાધુનું ભાવિમાં પતન ન થાય તદર્થે ભગવાને સાધુને સ્ત્રી, પશુ કે નપુંસકના સંસર્ગવાળી વસતિમાં વસવાનો નિષેધ કર્યો છે. આથી સાધુને મૂલગુણાદિથી અદુષ્ટ, કાલાતીતાદિ આઠ દોષોથી રહિત અને સ્ત્રીઆદિથી વર્જિત એવી અલ્પ ક્રિયાવાળી વસતિ મેળવવા માટે For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પત્નિયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર: “સંસર્ગ’ | ગાથા ૦૨૮-૦૨૯, ૦૩૦ ૧૬૧ ઘણો શ્રમ કરવો પડે તોપણ, સાધુ સર્વત્ર નિરાશસ અને જિનાજ્ઞામાં દેઢ પ્રતિબંધવાળા હોવાને કારણે નિર્દોષ વસતિની ગવેષણામાં યત્ન કરે. પરંતુ જો સાધુ નિર્દોષ વસતિની ગવેષણામાં પ્રમાદ કરીને સ્ત્રી આદિ વાળી વસતિમાં રહે અને તે સાધુને ઉપરોક્ત કોઈપણ દોષો ન થાય, તોપણ આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ તો અવશ્ય થાય છે. આથી સાધુએ સ્ત્રી આદિથી રહિત વસતિમાં વસવું જોઈએ. ll૭૨૮/૭૨૯ અવતરણિકા : संसर्गदोषमाह - અવતરણિકાર્ય : ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા, તેમાંથી ત્રણ ઉપાયોનું વર્ણન થઈ ગયું. હવે ચોથો ઉપાય દર્શાવવા અર્થે પાર્થસ્થાદિ સાથે સંસર્ગ કરવાથી થતા દોષને ગાથા ૭૩૭ સુધી કહે છે – ગાથા : वज्जिज्ज य संसग्गं पासत्थाईहिं पावमित्तेहिं । कुज्जा य अप्पमत्तो सुद्धचरित्तेहिं धीरेहिं ॥७३०॥ અન્વયાર્થ : મખમો અને અપ્રમત્ત પાસસ્થાફૅહિં પાવમિત્તેëિ પાર્થસ્થાદિ પાપમિત્રો સાથે સંપ-સંસર્ગને afiq=વર્ષે, થીર્દિ ય સુદ્ધચરિત્તેહિં અને ધીર એવા શુદ્ધ ચારિત્રવાળાઓ સાથે સંસર્ગને) જ્ઞા કરે. * મૂળગાથાના પ્રથમપાદમાં રહેલ “ઘ' પૂર્વ દ્વાર સાથે પ્રસ્તુત દ્વારનો સમુચ્ચય કરવા અર્થે છે. ગાથાર્થ : અપ્રમત્ત સાધુએ પાશ્વસ્થાદિ પાપમિત્રો સાથે સંસર્ગ વર્જવો જોઈએ અને દીર એવા શદ્ધ ચારિત્રીઓ સાથે સંસર્ગ કરવો જોઈએ. ટીકા : __ वर्जयेच्च संसर्ग=सम्बन्धमित्यर्थः, कैरित्याह-पार्श्वस्थादिभिः पापमित्रैः अकल्याणमित्रैः सह, कुर्याच्च संसर्गमप्रमत्तः सन् शुद्धचारित्रैर्धारैः साधुभिः सहेति गाथार्थः ॥७३०॥ * “ પ ત્તિfપ:''માં “માર' પદથી અવસન્નાદિ કુસાધુઓનો સંગ્રહ છે. ટીકાર્થ : અને સંસર્ગને=સંબંધને, વર્ષે કોની સાથે? એથી કહે છે – પાર્થસ્થાદિ પાપમિત્રો સાથે અકલ્યાણમિત્રો સાથે, સંસર્ગને વર્જ, અને અપ્રમત્ત છતા સાધુ ધીર એવા શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ સાથે સંસર્ગને કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “સંસર્ગ' | ગાથા ૦૩૦-૦૩૧ ભાવાર્થ : સંયમ ગ્રહણ કર્યા પછી વ્રતપાલનના ઉપાયરૂપે જેમ ગુરુકુલવાસાદિ આવશ્યક છે, તેમ ઉત્તમ જીવો સાથે સંસર્ગ પણ આવશ્યક છે. આથી અપ્રમાદવાળા સંયમનિષ્પત્તિના અર્થી સાધુએ પાપમિત્ર એવા પાર્થસ્થાદિક સાધુઓ સાથે સંસર્ગનો ત્યાગ કરીને ધીર એવા શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ સાથે સંસર્ગ કરવો જોઈએ, જેથી પાર્થસ્થાદિના પ્રમાદથી પોતાનામાં પ્રમાદ ઊઠે નહિ અને ધીર એવા શુદ્ધ ચારિત્રીઓની અપ્રમત્તતાથી પોતાનામાં અપ્રમાદભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ થઈને વચનાનુષ્ઠાન દ્વારા અસંગાનુષ્ઠાનની પોતાને પ્રાપ્તિ થાય. વળી, શુદ્ધ ચારિત્રવાળા ધીર પુરુષોના સંસર્ગમાં રહેવાથી તેઓના સંયમમાત્રથી પોતાનામાં સંયમની વૃદ્ધિ થતી નથી, પરંતુ સાધુ પોતે અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરતા હોય તો જ તેઓના સંસર્ગથી પોતાનામાં અપ્રમાદભાવની વિશેષ વૃદ્ધિ થાય છે, જેનાથી સંયમ વિશેષ નિર્મળ-નિર્મળતર બને છે. ll૭૩૦ અવતરણિકા : किमित्येतदेवं ? इत्यत्राह - અવતરણિતાર્થ : કયા કારણથી આ આમ છે? એ પ્રકારની શંકામાં કહે છે – ભાવાર્થ : નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને પર શંકા કરે છે કે જીવ સ્વપરિણામથી સંયમની વૃદ્ધિ કે હાનિ કરી શકે છે, આથી સ્વપરિણામમાં જ યત્ન કરવાનો ઉપદેશ આપવો જોઈએ. માટે પાર્થસ્થાદિના સંસર્ગથી પણ શું? અને સુચારિત્રીના સંસર્ગથી પણ શું? કેમ કે અન્યના ઉચિત કે અનુચિત વર્તનથી પોતાને નિર્જરા કે કર્મબંધ થતો નથી. આથી ખરાબના સંસર્ગનું વર્જન અને સારાના સંસર્ગનું સેવન કરવાનું કોઈ પ્રયોજન નથી; કેમ કે સંયમયોગોમાં યત્ન કરવાથી જ હિતની સિદ્ધિ થાય છે. તેથી સુસાધુઓનો સંસર્ગ કરવો જોઈએ અને પાર્થસ્થાદિના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ એમ કેમ કહ્યું છે? અર્થાત્ એમ કહેવાનો કોઈ અર્થ નથી. આ પ્રકારના નિશ્ચયનયના વક્તવ્યમાં વ્યવહારનયની દૃષ્ટિને સામે રાખીને ગ્રંથકાર કહે છે – ગાથા : जो जारिसेण मित्तिं करेइ अचिरेण तारिसो होइ । कुसुमेहिं सह वसंता तिला वि तग्गंधिया हुंति ॥७३१॥ અન્વયાર્થ : નો જે નારિયે=જેવા સાથે મિત્તિ-મૈત્રી કરે છે, (તે) વિરે અચિરથી=જલદીથી, તો તેવો દોડું થાય છે. (તેમાં દષ્ટાંત આપે છે –) સુÉિ સદ વસંતા-કુસુમો સાથે વસતા તિન્ના વિકતલો પણ તwifધથી તેની કુસુમની, ગંધવાળા હૂંતિ થાય છે. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક/યથી પાનિયતથાનિ' દ્વાર / પેટા દ્વાર : “સંસર્ગ' | ગાથા ૭૩૧-૦૩૨ ૧૬૩ ગાથાર્થ : જે જેવા સાથે મેત્રી કરે છે, તે જલદીથી તેવો થાય છે. તેમાં દૃષ્ટાંત આપે છે કે કુસુમો સાથે રહેતા તલો પણ કુસુમની ગંધવાળા થાય છે. ટીકા : यः कश्चित् यादृशेन येन केनचित् सह मैत्री-संसर्गरूपां करोति सोऽचिरेण तादृशो भवति, अत्र निदर्शनमाह-कुसुमैः सह वसन्तः सन्तस्तिला अपि तद्गन्धिनो भवन्ति कुसुमगन्धिन एवेति થાર્થ: I૭રૂા ટીકાર્ય : જે કોઈ જેવા પ્રકારના જે કોઈપણ સાથે સંસર્ગરૂપ મૈત્રીને કરે છે, તે અચિરથી=અલ્પકાળમાં, તેવા પ્રકારનો થાય છે. અહીં ઉપરમાં કહેલ કથનમાં, નિદર્શનને=દષ્ટાંતને કહે છે – કુસુમો સાથે વસતા છતા તલો પણ તગંધી કુસુમની ગંધવાળા જ, થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જીવદ્રવ્ય ભાવુક છે, માટે જીવ સંસર્ગને અનુરૂપ પરિણતિ પામે છે. આથી જો સાધુ પાપમિત્રો સાથે સંસર્ગ કરે, તો પાપમિત્રોની પ્રમાદી પ્રવૃત્તિ જોઈને સાધુ પણ પ્રમાદવાળા બને છે, અને સુસાધુઓ સાથે સંસર્ગ કરે તો તે સાધુ સંયમમાં વિશેષ-વિશેષતર અપ્રમાદી બનતા જાય છે. ક્વચિત્ કર્મના દોષથી સાધુમાં પ્રમાદ ઊઠે તોપણ સુસંસર્ગ હોવાને કારણે તે સાધુ અપ્રમાદભાવના સંસ્કારથી ભાવિત થાય. આથી જ ગ્રંથકાર કહે છે કે જે વ્યક્તિ જેની સાથે મૈત્રી કરે છે તે વ્યક્તિ શીધ્ર તેના જેવી થાય છે. જેમ કે પુષ્પોના સંસર્ગથી તલ પણ પુષ્પની ગંધવાળા બને છે. માટે કલ્યાણના અર્થી સાધુએ અકલ્યાણમિત્રોનો સંસર્ગ છોડીને શુદ્ધ ચારિત્રી એવા ધીર પુરુષોનો સંસર્ગ કરવો જોઈએ, જેથી સંસર્ગના નિમિત્તથી પણ ક્રમે કરીને સાધુના સંયમની વૃદ્ધિ થાય. I૭૩૧ી. અવતરણિકા : ત્રાદ અવતરણિતાર્થ : અહીં પૂર્વગાથામાં પુષ્પ અને તલના દષ્ટાંતથી સંસર્ગીના ગુણધર્મો પરમાં આવે છે એમ બતાવ્યું એમાં, શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે – ગાથા : सुचिरं पि अच्छमाणो वेरुलिओ कायमणिअउम्मीसो । न उवेइ कायभावं पाहण्णगुणेण निअएणं ॥७३२॥ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : “સંસર્ગ' | ગાથા ૦૩૨ અન્વયાર્થ : સુવિ fuસુચિર પણ=લાંબો પણ કાળ, યમસિમીનો કાચમણિકોથી ઉન્મિશ્ર મછમોરહેતો વેક્નિો વૈર્ય નિગgo પારંપUTUા-નિજક–પોતાના સંબંધી, પ્રાધાન્યગુણને કારણે થમાવંત્ર કાચભાવને ન ૩ડું પામતો નથી. ગાથાર્થ : લાંબો પણ કાળ કાચમણિકોથી ઉત્મિશ્ર રહેતો વેડૂર્ય મણિ પોતાના સંબંધી પ્રાધાન્યગુણને કારણે કાચભાવને પામતો નથી. ટીકા : ___ सुचिरमपि-प्रभूतमपि कालं तिष्ठन् वैडूर्यो-मणिविशेषः, काचाश्च ते मणयश्च काचमणयः कुत्सिताः काचमणयः काचमणिकाः तैः उत्-प्राबल्येन मिश्रः काचमणिकोन्मिश्रः नोपैति-न याति काचभावंकाचधर्म, प्राधान्यगुणेन वैमल्यगुणेन निजेन आत्मीयेन, एवं सुसाधुरपि पार्श्वस्थादिभिर्न यास्यतीति પથાર્થ: ૭રૂરા * “સુવિરપિ'માં “ગર'થી એ જણાવવું કે કાચમણિકો સાથે થોડો કાળ રહેતો વેડૂર્યમણિ તો કાચભાવ પામતો નથી, પરંતુ ઘણો પણ કાળ રહેવા છતાં વૈડૂર્યમણિ કાચભાવ પામતો નથી. ટીકાર્ય : ઘણો પણ કાળ કાચમણિકોથી ઉન્મિશ્ર રહેતો વૈડૂર્ય-મણિવિશેષ, નિજ પ્રધાનપણાના ગુણને કારણે= આત્મીય વિમલપણાના ગુણને કારણે, કાચભાવનેત્રકાચના ધર્મને, પામતો નથી, એ રીતે સુસાધુ પણ પાર્થસ્થાદિ સાથે પામશે નહિ પાર્થસ્થાદિ સાથે રહેવા છતાં પાર્થસ્થાદિભાવને પામશે નહિ, એ પ્રમાણે ગાથાર્થ છે. વચમાભિઃ શબ્દનો વિગ્રહ કરે છે – કાચ એવા તે મણિઓ એ કાચમણિઓ, કુત્સિતeખરાબ, એવા કાચમણિઓ, તે કાચમણિકો, તેઓ વડે=કાચમણિકો સાથે, ઉ–પ્રબલપણાથી, મિશ્ર એ કાચમણિકોન્મિશ્ર. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે તલના દષ્ટાંતથી સ્થાપન કર્યું કે કુસુમ સાથે રહેતા તલ જેમ કુસુમની ગંધવાળા થાય છે, તેમ પાર્થસ્થ આદિની સાથે રહેતા સાધુ પ્રમાદી બને છે. તેની સામે પૂર્વપક્ષી દષ્ટાંત આપે છે કે કાચ સાથે લાંબો સમય રહેતો એવો પણ વૈડૂર્યમણિ પોતાના વિમલ ગુણને કારણે જેમ કાચભાવને પામતો નથી, તેમ પાર્થસ્થાદિ સાથે રહેતા પણ સાધુ પોતાના સંયમના પરિણામને કારણે પ્રમાદભાવને પામશે નહિ. If૭૩રો. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પત્નિયિતાનિ' દ્વાર / પેટા દ્વાર : “સંસર્ગ' | ગાથા ૦૩૩ ૧૫ અવતરણિકા : તથા - અવતરણિફાર્થ : સંસર્ગથી દોષ થતો નથી, પરંતુ જીવ પોતાના ભાવોને સમ્યગું વહન કરે છે, એ રૂપ પોતાના કથનની પુષ્ટિ માટે અન્ય દષ્ટાંત આપવા “તથા'થી સમુચ્ચય કરીને પૂર્વપક્ષી કહે છે – ગાથા : सुचिरं पि अच्छमाणो नलथंभो उच्छुवाडमज्झम्मि । कीस न जायइ महुरो जइ संसग्गी पमाणं ते ॥७३३॥ અન્વયાર્થ : ન તે સંસી મા=જો તને સંસર્ગી પ્રમાણ છે=પાર્થસ્થાદિ સાથે સંસર્ગ કરનારા સાધુ પાર્થસ્થાદિ ભાવને પામે છે એવું જો તને માન્ય છે, (તો) કછુવીમાબૂ શેરડીના વાડાની મધ્યમાં સુવિ પિસુચિર પણ=ઘણો પણ કાળ, મછમાળો રહેતો નથંભોગનલસ્તંબ=વાંસનું વૃક્ષ, ક્રોસ મશુરો ન નાય? કયા કારણથી મધુર થતો નથી? ગાથાર્થ : જો તને સંસર્ગી પ્રમાણ છે, તો શેરડીના વાડાની મધ્યમાં ઘણો પણ કાળ રહેતો નલતંબ કેમ મધુર થતો નથી? ટીકા : सुचिरमपि-प्रभूतमपि कालं तिष्ठन् नलस्तम्बो-वृक्षविशेषः इक्षुवाटमध्ये इक्षुसंसर्गात् किमिति न जायते मधुरः? यदि संसर्गी प्रमाणं तवेति गाथार्थः ।।७३३॥ ટીકાર્ય : જો તને સંસર્ગી પ્રમાણ છે પાર્થસ્થાદિનો સંસર્ગ કરનારા સાધુ પાર્થસ્થાદિ ભાવને પ્રાપ્ત કરે એમ માન્ય છે, તો ઘણો પણ કાળ ઈસુના વાટની મધ્યમાં રહેતો એવો તલસ્તંબ વૃક્ષવિશેષ, ઈશુના સંસર્ગથી કયા કારણથી મધુર થતો નથી? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષી સંસર્ગને અપ્રમાણભૂત બતાવવા તર્ક કરે છે કે જે વ્યક્તિ જેની સાથે સંસર્ગ કરે તે વ્યક્તિ તેના ભાવને પ્રાપ્ત કરે છે એમ જો તને માન્ય હોય, તો શેરડીના વાડામાં ઘણો પણ કાળ રહેલું વાંસનું વૃક્ષ મધુર કેમ થતું નથી ? તેથી એ ફલિત થાય કે જેમ શેરડીના સંસર્ગથી વાંસનું વૃક્ષ મધુર થતું નથી, તેમ પાર્થસ્થાદિના સંસર્ગથી સુસાધુ કુસાધુ બનતા નથી, આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન બાહ્ય નિમિત્તને ગૌણ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ઃ 'સંસર્ગ' / ગાથા ૦૩૩-૦૩૪ કરીને સ્વપરિણામને પ્રધાન કરનાર નિશ્ચયનયની દષ્ટિવાળું છે. આથી નિશ્ચયનયથી તેનું કથન સત્ય હોવા છતાં વ્યવહારનયના સ્થાનમાં પ્રમાણભૂત નથી; કેમ કે સંયમની વૃદ્ધિ અર્થે વ્યવહારનયને માન્ય એવાં ઉચિત આલંબનો લેવાં સાધુને આવશ્યક છે. તેથી તેનું નિરાકરણ ગ્રંથકાર આગળમાં સ્વયં કરશે. ૫૭૩૩ના અવતરણિકા : अत्रोत्तरमाह અવતરણિકાર્ય : અહીં=ગાથા ૭૩૨-૭૩૩માં પૂર્વપક્ષીએ વૈસૂર્યમણિ અને નલસ્તંબના દેષ્ટાંતથી સ્થાપન કર્યું કે સંસર્ગ પ્રમાણ નથી, આથી પાર્શ્વસ્થાદિ સાથે વસવા છતાં પણ સુસાધુ પાર્શ્વસ્થભાવને પામશે નહિ, એ કથનમાં ગ્રંથકાર ઉત્તર આપતાં કહે છે - ગાથા : भावुग अभावुगाणि अ लोए दुविहाणि होंति दव्वाणि । वेरुलिओ तत्थ मणी अभावुगो अन्नदव्वेहिं ॥७३४॥ અન્વયાર્થ : નો-લોકમાં માનુન અમાવુŕળ અ-ભાવુક અને અભાવુક યુવિજ્ઞાનિ વ્યાપ્તિ=બે પ્રકારે દ્રવ્યો હ્રૌંતિ-હોય છે. તત્વ=ત્યાં=બે પ્રકારના દ્રવ્યોમાં, વેરુત્તિઓ મળી-વૈર્યમણિ અન્નવ્વર્ત્તિ-અન્ય દ્રવ્યોથી સમાવો-અભાવુક છે. ગાથાર્થ : લોકમાં ભાવુક અને અભાવુક એમ બે પ્રકારનાં દ્રવ્યો છે, તેમાં વૈર્યમણિ અન્ય દ્રવ્યોથી અભાવુક છે. ટીકા : भाव्यन्ते = प्रतियोगिना स्वगुणैरात्मभावमापाद्यन्त इति भाव्यानि वेल्लुकादीनि प्राकृतशैल्या भावुकान्युच्यन्ते, अथवा प्रतियोगिनि सति तद्गुणापेक्षया तथाभवनशीलानि भावुकानि, 'लषपतपदस्थाभूवृष'इत्यादावुकञ्ताच्छीलिकत्वादिति, तद्विपरीतानि अभाव्यानि वलनादीनि, लोके द्विप्रकाराणि भवन्ति द्रव्याणि= वस्तूनि, वैडूर्यस्तत्र मणिः अभाव्योऽन्यद्रव्यैः काचादिभिरिति गाथार्थः ॥७३४॥ ટીકાર્ય : માવ્યો......યુષ્યન્તે ભવાય છે=પ્રતિયોગી દ્વારા પોતાના ગુણોથી આત્મભાવને પ્રાપ્ત કરાવાય છે, એ ભાવ્ય દ્રવ્યો છે. તે ભાવ્ય દ્રવ્યો જ બતાવે છે – વેલ્લુકાદિ પ્રાકૃતોની શૈલીથી=સામાન્ય લોકોની દૃષ્ટિથી, ભાવુક દ્રવ્યો કહેવાય છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક 'યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વારઃ “સંસર્ગ’ | ગાથા ૦૩૪ ૧૬૦ પ્રાકૃતશૈલીથી ભાવ્ય દ્રવ્યોનું સ્વરૂપ બતાવ્યું. હવે વ્યાકરણના સૂત્રથી ભાવુક શબ્દનો અર્થ કરીને ભાવુક દ્રવ્યોનું સ્વરૂપ અથવાથી બતાવે છે – અથવા.તછનિવર્િ અથવા પ્રતિયોગી હોતે છતે તેના=પ્રતિયોગીના, ગુણની અપેક્ષા વડે તે પ્રકારે ભવનશીલ=પ્રતિયોગીના ગુણ જેવા થવાના સ્વભાવવાળાં, ભાવુક દ્રવ્યો છે, કેમ કે તપ-પત્સ્થા-મૂ-વૃષ ઇત્યાદિ ધાતુઓમાં ૩ગનું તાન્જીલિકપણું છે અર્થાત્ તાન્શીલ અર્થમાં સન્ પ્રત્યય લાગે છે. આથી પ્રસ્તુતમાં છ ધાતુઓમાંથી મૂ ધાતુને તાન્શીલ અર્થક ૩(૩ન્) પ્રત્યય લાગ્યો છે, અને તે પ્રત્યય બન્ હોવાથી બૂમાં રહેલ ની વૃદ્ધિ થઈને ભાવુક શબ્દ બનેલ છે. તિ' ભાવુ શબ્દ અને ભાવુક દ્રવ્યોના કથનની સમાપ્તિ માટે છે. હવે અભાવુક દ્રવ્યો બતાવે છે – તપિ...વનારીતિ તેનાથી=ભાવ્ય દ્રવ્યોથી, વિપરીત એવા વલનાદિ અભાવ્ય દ્રવ્યો છે. નોધે...વસ્તુનિ લોકમાં બે પ્રકારવાળા=ભાવુક-અભાવુકરૂપ બે પ્રકારે, દ્રવ્યો વસ્તુઓ, હોય છે. ગાથાના પ્રથમ પાદનો અર્થ કર્યો, હવે ગાથાના શેષ ભાગને બતાવે છે – વૈડૂ ...થાર્થ ત્યાં=બે પ્રકારના દ્રવ્યોમાં, વૈડૂર્યમણિ કાચારિરૂપ અન્ય દ્રવ્યોથી અભાવ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સંબંધી પદાર્થને પ્રતિયોગી કહેવાય છે. જેમ કે તલ સાથે સંબંધિત કુસુમ હોય તો તલનો પ્રતિયોગી કુસુમ કહેવાય. તેથી પ્રતિયોગી એવા કુસુમ વડે પોતાના સુગંધરૂપ ગુણથી સંબંધિત એવા તલને આત્મભાવ આપાદન કરાવાય છે અર્થાત્ ફૂલની સુગંધથી તલ સુગંધવાળા બને છે. આથી તલ એ ભાવુકદ્રવ્ય છે અને વેલુકાદિ ભાવુકદ્રવ્યો કહેવાય છે. તત્ત્વદૃષ્ટિથી તો કોઈપણ દ્રવ્ય પરદ્રવ્યના પરિણામને પામતું નથી; કેમ કે કોઈપણ દ્રવ્ય પોતાનો ભાવ અન્યને આપી શકતું નથી. તે અપેક્ષાએ કોઈ પદાર્થ અન્યના ગુણને પ્રાપ્ત કરે છે તેમ ન કહી શકાય. આથી જ ખુલાસો કર્યો કે સામાન્ય લોકોની દષ્ટિએ વેલુકાદિ દ્રવ્યો ભાવુક છે; કેમ કે સામાન્ય લોક માને છે કે જે વ્યક્તિ જેના સંસર્ગમાં રહે, તે વ્યક્તિ તેના ભાવને પામે છે. આથી પાર્થસ્થાદિના સંસર્ગમાં રહેલ સુસાધુ પાર્થસ્થાદિના ભાવને પામે છે, પરંતુ તત્ત્વથી તો પાર્થસ્થાદિમાં વર્તતો પરિણામ તેમના આત્મામાંથી નીકળીને પાર્થસ્થાદિના સંસર્ગવાળા સુસાધુમાં આવતો નથી, પરંતુ પાર્શ્વસ્થાદિના પ્રમાદભાવના નિમિત્તથી સુસાધુ પણ સ્વયં પ્રમાદના પરિણામવાળા બને છે. હવે ભાવુક શબ્દનો અર્થ વ્યાકરણની મર્યાદાથી બતાવે છે – ન–પ-પ-સ્થા-મૂ-વૃષ વગેરે ધાતુઓમાં તાન્શીલ અર્થક ઉન્' પ્રત્યય લાગે છે, માટે તે ધાતુઓમાંના ભૂ ધાતુને તાત્થીલ અર્થમાં કમ્ પ્રત્યય લાગીને ખાવુ શબ્દ બનેલ છે. હવે ભાવુક દ્રવ્યનું તાત્પર્ય ખોલે છે – પ્રતિયોગી એવા કુસુમ સાથે રહેલા તલ કુસુમના ગુણથી તે કુસુમની સુગંધ જેવા સુગંધવાળા થવાના સ્વભાવવાળા છે, માટે તલ ભાવુક દ્રવ્ય છે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વ્રતસ્થાપનાવસ્તુક યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “સંસર્ગ' | ગાથા ૦૩૪-૦૩૫ વળી, ભાવુક દ્રવ્યોથી વિપરીત એવા વૈડૂર્યમણિ, કાચમણિ વગેરે દ્રવ્યો અભાવુક છે, માટે કાચની સાથે ઘણો સમય રાખવા છતાં વૈડૂર્યમણિ અભાવુક હોવાથી કાચભાવને પામતો નથી, પરંતુ ભાવુક દ્રવ્યો અન્ય દ્રવ્યના ભાવને આપાદન કરે છે, અને સુસાધુ પણ પ્રાય: ભાવુક છે, તેથી પાર્થસ્થાદિના સંસર્ગથી પાર્થસ્થાદિના ભાવને પામે છે, અને શુદ્ધ ચારિત્રીના સંસર્ગથી વિશેષ પ્રકારના સંયમના ભાવને પામે છે. આથી ગાથા ૭૩૨-૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ કે વૈડૂર્યમણિ અને વાંસ સંસર્ગથી જેમ અન્યના ભાવને પામતા નથી, તેમ સુસાધુ પણ પાર્થસ્થાદિના સંસર્ગથી પાર્થસ્થાદિના ભાવને પામશે નહિ; એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અનુચિત છે, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. I૭૩૪ અવતરણિકા : __स्यान्मतिः-जीवोऽप्येवंभूत एव भविष्यति, न पार्श्वस्थादिसंसर्गेण तद्भावं यास्यतीति, एतच्च असद्, યતઃ - અવતરણિતાર્થ : ગાથા ૭૩૨-૭૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે સંસર્ગ પ્રમાણ નથી, માટે સુસાધુ પાર્થસ્થાદિ સાથે રહે તો કોઈ દોષ નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારે ગાથા ૭૩૪માં સ્થાપન કર્યું કે દ્રવ્યો બે પ્રકારનાં છેઃ ભાવુક અને અભાવુક. તેમાં વેડૂર્યમણિ અભાવુક હોવાથી તેને સંસર્ગથી કોઈ અસર થતી નથી, તોપણ ભાવુક દ્રવ્યોને સંસર્ગની અસર થતી હોવાથી સુસાધુએ પાર્થસ્થાદિના સંસર્ગનું વર્જન કરવું જોઈએ. ત્યાં પૂર્વપક્ષીને મતિ થાય કે જીવ પણ આવા પ્રકારનો જ થશે વેડૂર્યમણિ જેવો અભાવુક જ થશે, અને પાર્થસ્થાદિના સંસર્ગથી તેના=પ્રમાદના, ભાવને પામશે નહિ. એથી કરીને પાર્થસ્થાદિ સાથે રહેવામાં સાધુને કોઈ દોષ નથી. તેને ગ્રંથકાર કહે છે – અને આ અસદુ છે, જે કારણથી, અર્થાતુ પૂર્વપક્ષીએ કહ્યું એ અસદ્દ કેમ છે? તેનું કારણ પ્રસ્તુત ગાથામાં બતાવે છે – ગાથા : जीवो अणाइनिहणो तब्भावणभाविओ अ संसारे । खिप्पं सो भाविज्जइ मेलणदोसाणुभावेण ॥७३५॥ અન્વયાર્થ : નીવો મUIનિફો જીવ અનાદિનિધન છે, સંસારે અને સંસારમાં તબ્બાવUTAવિમો તેની= પાર્થસ્થાદિથી આચરિત એવી પ્રમાદાદિની, ભાવનાથી ભાવિત છે. (તેથી) તો તે જીવ, મેનોસાપુમાવેન મિલન દોષના અનુભાવ વડે વિખં=શીધ્ર માવિજ્ઞ$ભાવિત થાય છે. ગાથાર્થ : જીવ અનાદિનિધન છે અને સંસારમાં પાર્થસ્થાદિથી આચરિત એવી પ્રમાદાદિની ભાવનાથી ભાવિત છે. તે કારણથી જીવ સંસર્ગ દોષના પ્રભાવ વડે જલદી ભાવિત થાય છે. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ વ્રતસ્થાપનાવસ્તક/યથી પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “સંસર્ગ' / ગાથા ૭૩૫-૦૩૬ ટીકા : जीव:-प्राग्निरूपितशब्दार्थः, स ह्यनादिनिधन: अनाद्यपर्यन्त इत्यर्थः, तद्भावनाभावितश्च-पार्श्वस्थाद्याचरितप्रमादादिभावनाभावितश्च संसारे-तिर्यग्नरनारकामरभवानुभूतिलक्षणे, ततश्च तद्भावनाभावितत्वात् क्षिप्रं-शीघ्रं स भाव्यते-प्रमादादिभावनया आत्मीक्रियते मीलनदोषानुभावेन संसर्गदोषानुभावेनेति પથાર્થઃ ૭રૂપો નોંધ : (૧) “પાર્થસ્થાદ્યારિતપ્રવામિાવિનામવિત:' પદમાં પ્રથમ “મારિ' પદથી અવસન્નાદિ મુસાધુઓનું અને સંસારી જીવોનું ગ્રહણ કરવાનું છે, અને દ્વિતીય ‘મા’ વદથી કષાયોનું ગ્રહણ કરવાનું છે. (૨) “મનાિિનધનઃ” એટલે ગઢિપ્રારંભ, નિધન અંત; જેને પ્રારંભ અને અંત નથી તે અનાદિનિધન અર્થાત અનાદિ અનંત. ટીકાર્ય : નીવ....નક્ષો પહેલાં નિરૂપાયેલ શબ્દાર્થવાળો જીવ છે અર્થાત્ ગાથા ૪૭૯માં કહેવાયેલ પ્રમાદબદુલરૂપ શબ્દના અર્થવાળો જીવ છે. વળી તે=જીવ, અનાદિનિધન છે=અનાદિઅપર્યત છે; અને તિર્યંચ, નર, નારક અને અમરના ભવની અનુભૂતિના લક્ષણવાળા=અનુભવસ્વરૂપ એવા, સંસારમાં તેની ભાવનાઓથી ભાવિત છે=પાર્થસ્થાદિ વડે આચરાયેલ પ્રમાદાદિની ભાવનાઓથી ભાવિત છે. તત ...થાર્થ અને તેથી તેની=પ્રમાદાદિની, ભાવનાઓથી ભાવિતપણું હોવાને કારણે તે=જીવ. મિલનદોષના અનુભાવ વડે સંસર્ગદોષના અનુભાવ વડે, શીધ્રભાવિત થાય છે–પ્રમાદાદિની ભાવનારૂપે આત્મીકરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જીવ શાશ્વત છે અને અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરતો જીવ ચાર ગતિને છોડીને અન્યત્ર ક્યાંય રહ્યો નથી; અને ચારેય ગતિમાં ભમતો જીવ પાર્થસ્થાદિ અને સંસારી જીવો જે પ્રમાદ અને કષાયો કરે છે, તેની ભાવનાઓથી ભાવિત થયેલો છે. તેથી સંસારથી ભય પામીને મોક્ષની પ્રાપ્તિ અર્થે સંયમ ગ્રહણ ર્યા પછી પણ જો સાધુ પાર્શ્વસ્થ આદિનો સંસર્ગ કરે, તો તે સંસર્ગના દોષથી સુસાધુ પણ પ્રમાદાદિની ભાવનાથી ભાવિત થાય છે. જેમ દારૂના વ્યસનીને દારૂનું દર્શન કે દારૂના નામનું સ્મરણ પણ દારૂ પીવાનો અભિલાષ પેદા કરે છે, તેથી દારૂનું વ્યસન છોડવા માટે તેણે જે રીતે દારૂના સંસર્ગથી દૂર રહેવું પડે, તો જ તે દારૂના વ્યસનનો ત્યાગ કરી શકે; તે રીતે પ્રમાદાદિનો ત્યાગ કરવા માટે પાર્થસ્થાદિ કુસાધુઓના સંસર્ગથી દૂર રહેવું પડે, તો જ અનાદિભવથી અભ્યસ્ત એવા પ્રમાદાદિનો ત્યાગ થઈ શકે. I૭૩પા અવતરણિકા : अथ भवतो दृष्टान्तमात्रेण परितोषः, ततो मद्विवक्षितार्थप्रतिपादकोऽपि दृष्टान्तोऽस्त्येव, शृणु - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે જીવદ્રવ્ય પ્રમાદાદિની ભાવનાથી ભાવિત હોવાથી For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતાનિ' દ્વાર / પેટા દ્વાર: “સંસર્ગ' | ગાથા છ૩૬ પાર્થસ્થાદિના સંસર્ગથી સુસાધુ પણ પ્રમાદભાવને પામે છે. માટે સાધુએ પાર્થસ્થાદિના સંસર્ગનું વર્જન કરવું જોઈએ. હવે ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે કે તમને દૃષ્ટાંતમાત્રથી પરિતોષ છે=સંતોષ છે, તેથી મારા વડે વિવક્ષિત અર્થનું પ્રતિપાદક પણ દૃષ્ટાંત છે જ અર્થાત્ ભાવુકદ્રવ્ય સંસર્ગથી તે સંસર્ગી દ્રવ્યથી ભાવિત થાય છે, એ રૂ૫ મારા વડે કહેવાયેલ અર્થને કહેનાર પણ દૃષ્ટાંત છે જ, તું સાંભળ – * “ર્વિક્ષતાર્થપ્રતિપાઉોપિ''માં “મપિ'થી ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે કે જેમ તારા વિવક્ષિત અર્થને કહેનાર દૃષ્ટાંત છે, તેમ મારા વિવક્ષિત અર્થને કહેનાર પણ દૃષ્ટાંત છે જ. ગાથા : अंबस्स य निंबस्स य दोण्हं पि समागयाइं मूलाई । संसग्गीए विणट्ठो अंबो निबत्तणं पत्तो ॥७३६॥ અન્વયાર્થ : સંવર્સ ય નિંવ =આંબાનાં અને નિબન=કડવા લીમડાનાં, રોË વિકબંનેનાં પણ મૂનારૂં સમાડું મૂળો સમાગત છે. સંસપી=સંસર્ગથી સંવો વિUpો આંબો વિનષ્ટ થયો અને) નિંવત્તUT= નિબત્વનેકડવા લીમડાપણાને, પત્તોપામ્યો. ગાથાર્થ : આંબાનાં અને કડવા લીમડાનાં બંનેનાં પણ મૂળો એકઠાં થયેલાં છે. કડવા લીમડાના સંસર્ગથી આંબો વિનાશ પામ્યો અને કડવાશને પામ્યો. ટીકા : ___ तिक्तनिम्बोदकवासितायां भूमावाम्रवृक्षः समुत्पन्नः, पुनस्तत्र आम्रस्य च निम्बस्य च द्वयोरपि समागते एकीभूते मूले, ततश्च संसक्त्या-सङ्गत्या विनष्टः आम्रो, निम्बत्वं प्राप्तः तिक्तफलः संवृत्त इति થાર્થઃ II૭રૂદ્દા ટીકાર્ય : કડવા લીમડાના પાણીથી વાસિત ભૂમિમાં આમ્રનું વૃક્ષ ઉત્પન્ન થયું. વળી ત્યાં તે ભૂમિમાં, આંબાનાં અને લીમડાનાં, બંનેનાં પણ મૂળ સમાગત થયાં એકીભૂત થયાં, અને તે કારણથી સંસક્તિથી=સંગતિથી= લીમડાનાં મૂળનાં સંસર્ગથી, આંબો વિનાશ પામ્યો, લીમડાપણાને પામ્યો=કડવા ફળવાળો બન્યો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કડવા લીમડાથી વાસિત પાણીવાળી ભૂમિમાં આંબાનું ઝાડ ઉત્પન્ન થયું, અને ત્યાં આંબાનાં અને લાલના નેજા વરુ ો એક મૂ#િાં જે ક્યાં શ્રી મ.ના સંસર્ગથી આંબો નાશ પામ્યો અને For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૧ વ્રતસ્થાપનાવસ્તુક | યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “સંસર્ગ' | ગાથા ૦૩૬-૯૩૦ કડવા ફળવાળો થયો. તે રીતે પાર્થસ્થાદિ સાથે રહેલ સુસાધુ પણ પાર્થસ્થાદિના પ્રમાદાદિ ભાવો પ્રાપ્ત કરે છે : એ વાત પૂર્વપક્ષીને ગ્રંથકાર આ રીતે દૃષ્ટાંત દ્વારા પણ સમજાવે છે. અહીં પ્રશ્ન થાય કે ગાથા ૭૩૧માં ફૂલ અને તલના દષ્ટાંતથી ભાવુક દ્રવ્યો સંસર્ગથી પ્રતિયોગીના ગુણ પ્રાપ્ત કરે છે તેમ બતાવેલ, તો અહીં ફરી આંબા અને લીમડાનું દષ્ટાંત કેમ દર્શાવ્યું ? તેનો આશય એ છે કે ફૂલ અને તલના દષ્ટાંતથી એટલું જ જણાવવું છે કે ભાવુક દ્રવ્યો સંસર્ગથી વાસિત થાય છે, જયારે આંબા અને લીમડાના દષ્ટાંતથી એ જણાવવું છે કે જેમ આંબાના ઝાડની કેરીઓ મધુર હોવા છતાં કડવા લીમડાના સંસર્ગથી તે કેરીઓની મધુરતા નાશ પામી અને તે કેરીઓ કડવાશને પામી, તેમ સુસાધુ ગુણવાન હોવા છતાં પાર્થસ્થાદિ કુસાધુઓના સંસર્ગથી તે સુસાધુની ગુણવત્તા નાશ પામે છે અને તે સાધુ પાર્થસ્થાદિની જેવા પ્રમાદી બને છે. ll૭૩૬ll અવતરણિકા : दोषान्तरोपदर्शनेन प्रकृतमेव समर्थयन्नाह - અવતરણિકાર્ય : ગાથા ૭૩૦માં પાર્થસ્થાદિના સંસર્ગના ત્યાગનો ઉપદેશ આપ્યો અને ત્યારપછી યુક્તિથી અને દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે પાર્થસ્થાદિના સંસર્ગથી દોષો થાય છે, આથી સાધુએ પાર્થસ્થાદિના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ. હવે પાર્થસ્થાદિના સંસર્ગથી થતા દોષાંતરને દર્શાવવા દ્વારા સાધુએ પાર્થસ્થાદિનો સંસર્ગ વર્જવો જોઈએ, એ રૂપ પ્રકૃતિને જ સમર્થન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : संसग्गीए दोसा निअमादेवेह होइ अक्किरिया । लोए गरिहा पावे अणुमइ मो तह य आणाई ॥७३७॥ दारं ॥ અન્વચાર્થ : સંસાર-સંસર્ગથી રૂદ અહીં=સંયમજીવનમાં, રિયા=અક્રિયા, રિલોકમાં ગર્તા, પાવે ગુમડુ પાપમાં અનુમતિ, તદય અને તે રીતે મારૂં આજ્ઞાદિ દોસ-દોષો નિદેવ-નિયમથી જ દોડુંથાય છે. * “ો' પાદપૂર્તિ અર્થક નિપાત છે. ગાથાર્થ : પાર્થસ્થાદિ સાથે સંસક્તિથી સંયમજીવનમાં અક્રિયા, લોકમાં ગહ, પાપમાં અનુમતિ અને તે રીતે આજ્ઞાભંગાદિ દોષો નક્કી જ થાય છે. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ વ્રતસ્થાપનાવસ્તુક/યથી પાયિતાનિ' દ્વાર/ પેટા દ્વાર: “સંસર્ગ' | ગાથા ૭૩૦ ટીકા : संसर्गात् संसक्तेर्वा पार्श्वस्थादिभिः सहेति गम्यते, दोषा इमे नियमादेवेह, या च यावती च भवत्यक्रिया तदुपरोधेन, तथा लोके गर्दा भवति ‘सर्व एवैते एवम्भूता' इति, तथा पापेऽनुमतिर्भवति पार्श्वस्थादिसम्बन्धिनी, तत्सङ्गमात्रनिमित्तत्वादनुमतेः, तथा आज्ञादयश्च दोषा भवन्तीति गाथार्थः ॥७३७॥ (દ્વાર) નોંધ : પાર્થસ્થાવિશ્વની પદમાં સ+વદ્ ધાતુને રૂનું પ્રત્યય લાગીને સ્વચિત્ શબ્દ બન્યો છે અને અનુમતિ નું વિશેષણ હોવાથી સ્ત્રીલિંગનો { (૩) પ્રત્યય લાગીને સર્વાન્વિની બનીને નહીવત્ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ થયેલ છે. માટે સચિની માં ની દીર્ઘ છે, પરંતુ હ્રસ્વ નથી. * “પાર્થસ્થffમ:''માં “મરિ' પદથી અવસન્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ એ પાંચ પ્રકારના કુસાધુઓનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : સંસT એટલે સંસર્ગથી અથવા સંસક્તિથી, મૂળગાથામાં પાર્થમિ સદ એ પ્રકારનું પદ અધ્યાહાર છે. તેથી એ પ્રાપ્ત થાય કે પાર્થસ્થાદિ સાથે સંસક્તિથી, અહીં=સંયમજીવનમાં, આ=હવે કહે છે એ, દોષો નિયમથી જ થાય છે. તે દોષો જ બતાવે છે અને તેના ઉપરોધથી પાર્થસ્થાદિને અનુસરવાથી, સંયમજીવનની છે અને જેટલી અક્રિયા થાય, તેટલા દોષો થાય છે. અને “આ=સાધુઓ, સર્વ જ આવા પ્રકારના છે” એ પ્રમાણે લોકમાં ગહ થાય છે, અને પાપમાં પાર્થસ્થાદિના સંબંધવાળી અનુમતિ થાય છે; કેમ કે અનુમતિનું તેનો પ્રમાદીનો, સંગમાત્ર નિમિત્તપણું છે, અને તે પ્રકારે=પાર્થસ્થાદિના સંગના ત્યાગના કથનરૂપ જિનાજ્ઞાનું અપાલન કર્યું તે પ્રકારે, આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ ચાર, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૧) પાર્થસ્થાદિના સંસર્ગથી પાર્થસ્થાદિના ઉપરોધને કારણે સંયમની કેટલીક ઉચિત પ્રવૃત્તિઓ થતી નથી અને કેટલીક ઉચિત પ્રવૃત્તિઓ અધૂરી થાય છે. જેમ કે પાર્થસ્થ સાધુ પ્રમાદી હોવાથી પડિલેહણ ન કરતા હોય તો, તેના ઉપરોધથી તેની સાથે રહેલ સુસાધુ પણ પડિલેહણ ન કરે; અથવા તો પાર્શ્વસ્થ સાધુ પડિલેહણ સમ્યગૂ યતનાપૂર્વક ન કરતા હોય તો તેમને જોઈને સુસાધુ પણ પડિલેહણ સમ્યગ યતનાપૂર્વક ન કરે. આવા અનેક દોષો સુસાધુને પાર્થસ્થ વગેરે કુસાધુઓના સંસર્ગથી નિયમથી જ પ્રાપ્ત થાય છે. (૨) વળી, પાર્થસ્થાદિની અનુચિત પ્રવૃત્તિઓ જોઈને લોકમાં સુસાધુની પણ ગહ થાય કે આ બધા સાધુઓ અનુચિત પ્રવૃત્તિ કરનારા છે. અહીં “લોક' શબ્દથી ધર્મની ઉચિત પ્રવૃત્તિઓ જાણનારા લોકનું ગ્રહણ કરવાનું છે, અને તેવો ધર્મ જાણનાર લોક બોલે કે “આ બધા સાધુઓ જિનાજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરે છે,” ત્યારે પાર્થસ્થાદિ સાથે રહેલ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તક/યથી પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત' / ગાથા ૭૩૦-૭૩૮ ૧૦૩ સુસાધુ કદાચ પ્રમાદી ન હોય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે ઉચિત ક્રિયાઓ કરતા હોય, તોપણ તે સાધુ પાર્થસ્થાદિના સંસર્ગને કારણે લોકમાં ગહપાત્ર બને છે. (૩) વળી, પ્રમાદી સાથે સહવાસ કરવાથી પ્રમાદીના પાપની અનુમતિ થાય છે. માટે પાર્થસ્થાદિ સાથે રહેલ સુસાધુ અપ્રમાદી હોય અને સર્વ ક્રિયાઓ જિનાજ્ઞાનુસાર કરતા હોય, તો પણ તે સાધુને પાર્થસ્થાદિના પાપની અનુમતિ લાગે છે. (૪) વળી ભગવાને પાર્થસ્થાદિ સાથે રહેવાનો નિષેધ કર્યો હોવા છતાં સુસાધુ પાર્થસ્થાદિ કુસાધુઓ સાથે રહે, તો તે પ્રકારની ભગવાનની આજ્ઞાનો ભંગ થવાથી સુસાધુને પણ તે પ્રકારના આજ્ઞાભંગાદિ ચાર દોષો થાય છે. વિશેષાર્થ : ઉત્સર્ગથી સાધુને પાર્થસ્થાદિ સાથે રહેવાનો નિષેધ હોવા છતાં કાળની વિષમતાને કારણે જ્યારે સુસાધુનો યોગ થતો ન હોય ત્યારે પણ સુસાધુને એકાકી રહેવાનો નિષેધ હોવાથી અપવાદથી પાર્થસ્થાદિ પાંચ પ્રકારના કુસાધુઓ સાથે રહેવાની શાસ્ત્રમાં વિધિ છે. માટે અપવાદથી સુસાધુ પાર્થસ્થાદિ સાથે રહેતા હોય અને પોતે પાપભીરુ હોય તો તે સાધુને ખ્યાલ હોય કે “આ સાધુઓ પ્રમાદી છે, માટે મારે અત્યંત સાવધાનીપૂર્વક સંયમની આરાધનામાં યત્ન કરવો પડશે, જેથી તેના પ્રમાદદોષની મને પ્રાપ્તિ ન થાય.” આમ વિચારીને પણ કુસાધુઓ સાથે રહેતા તે સુસાધુને જયારે ગુણવાન ગચ્છની પ્રાપ્તિ થાય ત્યારે તે પાર્થસ્થાદિ કુસાધુઓને છોડીને તે સુસાધુ ગુણવાન ગચ્છમાં વસે. વળી, આવા પ્રકારના પરિણામવાળા સુસાધુ જયારે પાર્થસ્થાદિ સાથે રહેતા હોય ત્યારે પણ તે કુસાધુઓના પાપની અનુમતિ તે સુસાધુને થતી નથી અને આજ્ઞાભંગ આદિ દોષો પણ થતા નથી; કેમ કે તે સુસાધુ જિનાજ્ઞા મુજબ અપવાદથી પાર્થસ્થાદિ સાથે રહેલા છે; પરંતુ જો અપવાદનું કારણ ન હોય અથવા તો અપવાદનું કારણ હોવા છતાં પાર્થસ્થાદિ સાથે રહેલ તે સુસાધુ કુસાધુઓના પ્રમાદને જોઈને પ્રમાદી બની જાય, તો તેને તે પ્રકારના આજ્ઞાભંગાદિ દોષોની પ્રાપ્તિ નક્કી થાય છે. ll૭૩૭ અવતરણિકા : साम्प्रतं भक्तविधिमाह - અવતરણિતાર્થ : ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો દર્શાવ્યા. તેમાંથી ગુરુ, ગચ્છ, વસતિ, પાર્થસ્થાદિના સંસર્ગનો ત્યાગ, એમ ચાર ઉપાયોનું ગાથા ૬૮૯થી માંડીને ગાથા ૭૩૭ સુધીમાં વર્ણન કર્યું. હવે વ્રતપાલનના પાંચમા ઉપાયરૂપ ભક્તની વિધિને ગાથા ૭૩૮થી ૭૬૮ સુધી કહે છે – ગાથા : भत्तं पि हु भोत्तव्वं सम्मं बायालदोसपरिसुद्धं । उग्गममाई दोसा ते अ इमे हुंति नायव्वा ॥७३८॥ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વતસ્થાપનાવસ્તકા વથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ભક્ત' | ગાથા ૦૪૬ અન્વયાર્થ : વાયાનોપરિશુદ્ધ મત્ત પિતાલીશ દોષોથી પરિશુદ્ધ ભક્ત પણ સમi=સમ્યગ મોત્તળંગવાપરવું જોઈએ. તે અને તે બેંતાલીશ દોષો, રૂ==આગળમાં કહેવાશે એ, ૩ામમારું તોસાઉદ્ગમાદિ દોષો નાવ્યા હૃતિ-જ્ઞાતવ્ય થાય છે. * “' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : બેંતાલીશ દોષોથી પરિશુદ્ધ ભક્ત પણ સમ્યગ વાપરવું જોઈએ, અને બેંતાલીશ દોષો આગળમાં કહેવાશે એ ઉદ્ગમાદિ દોષો જ્ઞાતવ્ય થાય છે. ટીકા : भक्तमपि ओदनादि भोक्तव्यं सम्यग् आशंसारहितेन द्विचत्वारिंशद्दोषपरिशुद्धं कल्पनीयम्, उद्गमादयो दोषा अत्र गृह्यन्ते, ते चामी-वक्ष्यमाणलक्षणा भवन्ति ज्ञातव्या इति गाथार्थः ॥७३८॥ * “માઁ fપ'માં ‘મપિ'થી એ કહેવું છે કે ૪૨ દોષોથી અપરિશુદ્ધ ભક્ત તો ન વાપરવું જોઈએ, પરંતુ ૪૨ દોષોથી પરિશુદ્ધ ભક્ત પણ આશંસાથી રહિતપણે સાધુએ વાપરવું જોઈએ. ટીકાર્ય : કલ્પનીય સાધુને કહ્ય, એવું બેતાલીશ દોષોથી પરિશુદ્ધ ઓદનાદિ ભક્ત પણ આશંસાથી રહિત એવા સાધુએ સમ્યગુ વાપરવું જોઈએ. અહીં=બેતાલીશ દોષોમાં, ઉદ્ગમાદિ દોષો ગ્રહણ કરાય છે, અને તે-તે ઉદ્ગમાદિ દોષો, આ=કહેવાનાર સ્વરૂપવાળા, જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુએ સંયમની વૃદ્ધિ માટે જ ભોજન કરવાનું છે. તેથી સાધુ ઉચિત કાળે ભોજન ન કરે તો સંયમની હાનિ થાય; કેમ કે સંયમની સાધના શરીરબળ, મનોબળ વગેરેથી થાય છે. આથી શરીરને ઉપખંભક આહાર વાપરવામાં આવે તો જ સંયમની વૃદ્ધિ થઈ શકે. માટે શરીરને ઉપષ્ટભક એવો પણ આહાર સાધુ કઈ રીતે વાપરે, તે ગ્રંથકાર બતાવે છે – બેંતાલીશ દોષોથી પરિશુદ્ધ એવો ઓદનાદિ આહાર પણ સાધુએ આશંસાથી રહિતપણે વાપરવો જોઈએ. અહીં “આશંસા' શબ્દથી શરીરની પુષ્ટિની કે શાતાની આશંસા ગ્રહણ કરવાની છે. આથી જે સાધુ બેતાલીશ દોષોથી રહિત પણ આહાર શરીરની પુષ્ટિ કે શાતા માટે કરતા હોય, તે સાધુએ કરેલ ભોજન સંયમનું ઉપષ્ટભક તો બનતું નથી, પરંતુ સંયમના અપકર્ષનું કારણ બને છે; અને પ્રસ્તુત ભોજનવિધિ સાધુએ સંયમની વૃદ્ધિ અર્થે કરવાની છે, તેથી આહાર વાપરવા માટે ઉત્સર્ગથી જેમ ગોચરીના ૪ર દોષોનું વર્ઝન આવશ્યક છે, તેમ આશંસાથી રહિત થઈને ભોજન કરવું પણ આવશ્યક છે, અને તે ૪ર દોષો આગળની ગાથાઓમાં ગ્રંથકાર સ્વયં બતાવવાના છે. ૭૩૮ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તક યથા પાત્મયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત' | ગાથા ૭૩૯-૦૪૦ ૧૦૫ ગાથા : सोलस उग्गमदोसा सोलस उप्पायणाए दोसा उ । दस एसणाए दोसा बायालीसं इइ हवंति ॥७३९॥ અન્વયાર્થ : સોનસ ૩૫/મોસ સોળ ઉદ્ગમમાં દોષો છે, સોનસ ૩ વળી સોળ ૩ખીયા હોસ=ઉત્પાદનામાં દોષો છે, રસ અપોસ-દશ એષણામાં દોષો છે, રૂડું આ પ્રકારે વાયાની બેંતાલીશ વંતિ થાય છે. ગાથાર્થ : આધાકર્મ વગેરે સોળ ઉગમમાં દોષો છે, વળી ધાત્રી આદિ સોળ ઉત્પાદનામાં દોષો છે, શંકિતાદિ દશ એષણામાં દોષો છે. આ પ્રકારે બેંતાલીશ દોષો થાય છે. ટીકા : __षोडश उद्गमे दोषाः आधाकर्मप्रभृतयः, षोडश उत्पादनायां दोषाः धात्र्यादयः, दश पिण्डैषणायां दोषाः शङ्कितादयः, द्विचत्वारिंशदेवं भवन्ति समुदिता इति गाथार्थः ॥७३९॥ ટીકાર્ય : ઉદ્ગમમાં આધાકર્મ વગેરે સોળ દોષ છે, ઉત્પાદનામાં ધાત્રી આદિ સોળ દોષો છે, પિડેષણામાં અંકિતાદિ દશ દોષો છે. આ રીતે સમુદિત એકઠા થયેલા દોષો, બેતાલીશ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૭૩૯ અવતરણિકા : एतदेव भावयति - અવતરણિકાર્ય : આને જ ભાવન કરે છે અર્થાત્ પૂર્વગાથામાં ભક્તના ૪૨ દોષો સામાન્યથી દર્શાવ્યા. હવે એ ૪૨ દોષોનું જ ગ્રંથકારશ્રી ક્રમસર ભાવન કરે છે – ગાથા : तत्थुग्गमो पसूई पभवो एमाइँ हुंति एगट्ठा । सो पिंडस्साहिगओ तस्स य भेया इमे होंति ॥७४०॥ અન્વચાર્થ : તત્ત્વ ત્યાં પૂર્વગાથામાં ૪ર દોષોના ત્રણ વિભાગો બતાવ્યા તમાં, ૩પમી-ઉદ્ગમ, સૂર્ણ પ્રસૂતિ, પમવો પ્રભવ, અમાë આવા પ્રકારની આદિવાળા (શબ્દો) પટ્ટ=એક અર્થવાળા હાંતિ થાય છે. -તે-- ઉગમ, પિંડાદિપિંડની અધિકૃત છે, ત =અને તેના=ઉદ્ગમના, રૂપે આ આગળમાં બતાવાશે એ, =ભેદો હૉતિ થાય છે. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ વ્રતસ્થાપનાવસ્તુક | યથા પત્નિયિથાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૭૪૦, ૦૪૧-૦૪૨ ગાથાર્થ : - પૂર્વગાથામાં ૪૨ દોષોના ત્રણ વિભાગો બતાવ્યા. તેમાં ઉદ્ગમ, પ્રસૂતિ, પ્રભવ, વગેરે શબ્દો એક અર્થવાળા થાય છે. ઉદ્ગમ પિંડનો અધિકૃત છે અને તે ઉમના આગળમાં કહેવાશે એ ભેદો થાય છે. ટીકા : ___ तत्रोद्गमः प्रसूतिः प्रभव एवमादयो भवन्त्येकार्थाः शब्दाः, सः उद्गमः पिण्डस्याधिकृतः, तस्य च भेदा एते भवन्ति वक्ष्यमाणा इति गाथार्थः ॥७४०॥ ટીકાર્ય : ત્યાં=પૂર્વગાથામાં ૪૨ દોષોના ઉદ્ગમાદિ ત્રણ વિભાગો બતાવ્યા તેમાં, ઉદ્ગમ, પ્રસૂતિ, પ્રભવ એ પ્રકારની આદિવાળા શબ્દો એક અર્થવાળા થાય છે. તે=ઉદ્ગમ, પિંડનો અધિકૃત છે અને તેના=ઉદ્ગમના, ભેદો આ વક્ષ્યમાણ હવે કહેવાશે એ, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ઉદ્ગમ-ઉત્પાદન-એષણા એ ત્રણ વિભાગ કરીને ભિક્ષાના બેંતાલીશ દોષો બતાવ્યા. તે ત્રણ વિભાગમાંથી ઉદ્ગમના પર્યાયવાચી શબ્દો બતાવે છે : ઉગમ, પ્રસૂતિ, પ્રભવ અને તેના જેવા જ એક અર્થને કહેનારા બીજા શબ્દો હોય તો તે સર્વ “ઉગમ' શબ્દનો અર્થ છે. પ્રસ્તુતમાં ભક્તની વિધિ હોવાથી આહારના પિંડનો ઉદ્ગમ અધિકૃત છે, અન્ય ઉગમ નહિ; અને ઉદ્દગમના ૧૬ અવાંતર ભેદો છે, જે આગળમાં બતાવાશે. i૭૪oll અવતરણિકા : હવે બે ગાથામાં ઉદ્ગમના ૧૬ ભેદોનાં નામ બતાવે છે – ગાથા : आहाकम्मुद्देसिअ पूईकम्मे अ मीसजाए'अ । ठवणा पाहुडिआए पाउअरण कीअ पामिच्चे ॥७४१॥ परिअट्टिए अभिहडुब्भिन्ने मालोहडे अ अच्छिज्जे। अणिसिटे अज्झोअर सोलस पिंडुग्गमे दोसा ॥७४२॥ અન્વયાર્થ : માહીમ્મુતિ આધાકર્મ, દેશિક, પૂર્વ મ પસબાપ મનપૂતિકર્મ અને મિશ્રજાત, વUTIસ્થાપના, પાઈ=પ્રાકૃતિકા, પાઉડર મિત્રે પ્રાદુષ્કરણ, ક્રત, પ્રામિત્ય, પરિપિરાવર્તિત, મfમદદુષ્મિત્તે અભ્યાહત, ઉભિન્ન, નાનો અને માલાપહત, છિન્ને આચ્છેદ્ય, મદ્દેિ અનિસૃષ્ટ, મોગર=અથવપૂરક, સોત્તમ સોળ પિલુઅનેત્રપિંડના ઉદ્ગમમાં રોસા દોષો છે, For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક | યથા પત્નિયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૭૪૧-૦૪૨, ૦૪૩ ૧૦૦ ગાથાર્થ : આધાકર્મ, ઓશિક, પૂતિકર્મ અને મિશ્રજાત; સ્થાપના, પ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ, કીત, પ્રામિત્ય, પરાવર્તિત, અભ્યાહત, ઉભિન્ન અને માલાપહત; આચ્છધ, અનિસૃષ્ટ, અધ્યવપૂરકઃ આ સોળ પિંડના ઉદ્ગમમાં દોષો છે. ટીકા : ___ आधाकर्म औद्देशिकं पूतिकर्म मिश्रजातं च तथा स्थापना प्राभृतिका च प्रादुष्करणं क्रीतं प्रामित्यम् परावर्तितं अभ्याहृतं उद्भिन्नं मालापहृतं च तथा आच्छेद्यं अनिसृष्टमध्यवपूरकश्च षोडश इति गाथाद्वयपदोपन्यासार्थः ॥७४१/७४२॥ ટીકાર્થ : આધાકર્મ, ઔદ્દેશિક, પૂતિકર્મ અને મિશ્રજાત; તથા સ્થાપના અને પ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ, ક્રિીત, પ્રામિત્ય, પરાવર્તિત, અભ્યાહત, ઉર્ભિન્ન, અને માલાપહત તથા આચ્છેદ્ય, અનિસૃષ્ટ અને અથવપૂરકઃ સોળ છે=આ સોળ પિંડના ઉદ્ગમમાં દોષો છે, એ પ્રમાણે બે ગાથાના પદના ઉપન્યાસનો અર્થ છે. II૭૪૧/૭૪રા અવતરણિકા : (૧) આધાકર્મદોષનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : सच्चितं जमचित्तं साहूणऽट्ठाइ कीरई जं च । अच्चित्तमेव पच्चइ आहाकम्मं तयं भणिअं ॥७४३॥ અન્વયાર્થ : નમૂશ્વતં=જે સચિત્ત સાદૂUJટ્ટાફ સાધુઓને માટે ચિત્ત અચિત્ત ક્ષીરૂં કરાય છે, નં શ્વમેવ અને જે અચિત્ત જ (સાધુઓને માટે) પચ્ચપકાવાય છે, તયં તે (ભક્ત) માહીí આધાકર્મવાળું મણિમં કહેવાયું છે. ગાથાર્થ : જે સચિત્ત ફળાદિ સાધુઓને માટે અચિત્ત કરાય છે, અને જે અચિત્ત જ ચોખાદિ સાધુઓને માટે રંધાવાય છે, તે ભોજન આધાકર્મ દોષવાળું કહેવાયું છે. ટીકા : सचित्तं सत् फलादि यदचित्तं साधूनामर्थे क्रियते, तथा यच्च अचित्तमेव तन्दुलादि पच्यते साधूनामर्थे, आधाकर्म तद् ब्रुवते तीर्थकरादय इति गाथार्थः ॥७४३॥ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વતસ્થાપનાવસ્તુક | યથા પત્નિયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: ‘ભક્ત’ | ગાથા ૦૪૩-૦૪૪ * “મન્ના'માં “મરિ' પદથી શાક વગેરે સચિત્તનું ગ્રહણ છે. * “તડુનાઈટ્ર'માં ‘રિ' પદથી મગ વગેરે અનાજનું ગ્રહણ છે. ટીકાર્ય : જે સચિત્ત છતા ફળાદિ સાધુઓને માટે અચિત્ત કરાય છે, અને તે રીતે જે અચિત્ત જ તંદુલાદિ=ચોખા વગેરે, સાધુઓને માટે પકાવાય છે, તેને તીર્થંકરાદિ આધાકર્મવાળું કહે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ||૭૪all અવતરણિકા : (૨) ઔદેશિકદોષનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : उद्देसिअ साहुमाई उमच्चए भिक्खविअरणं जं च । उद्धरिअं मीसेउं तविअं उद्देसिअं तं तु ॥७४४॥ અન્વયાર્થ : - સદુમારું સિમ અને સાધુ આદિને ઉદ્દેશીને મળ્યU-દુભિક્ષનો અપગમ થયે છતે નંfમર્થાવરજે ભિક્ષાનું વિતરણ, ચિંઉદ્ધરિતને પીસેલું મિશ્ર કરીને (વિતરણ,) તવણં તપાવીને (વિતરણ,) તે તું-વળી તે-ત્રણ ભેદોવાળું, નિચંદેશિક છે. ગાથાર્થ : અને સાધુ વગેરેને ઉદ્દેશીને દુર્ભિક્ષનો અપગમ હોતે છતે જે ભિક્ષા આપવી, વધેલા ભોજનને મિશ્ર કરીને આપવું તપાવીને આપવું, તે ત્રણ ભેદોવાળો ઓદ્દેશિક દોષ છે. ટીકા : उद्दिश्य च साध्वादीन् निर्ग्रन्थशाक्यादीन् ओमात्यये दुर्भिक्षापगमे भिक्षावितरणं प्राभृतकादीनां यत् तत् उद्दिष्टौद्देशिकं, यच्चोद्धरितमोदनादि मिश्रयित्वा व्यञ्जनादिना वितरणं तत्कृतौद्देशिकं, यच्च तप्त्वा गुडादिना मोदकचूरीबन्धवितरणं तत्कम्मौदेशिकमिति, एवं चेतसि निधाय सामान्येनोपसंहरतिऔद्देशिकं तत्, तुशब्दः स्वगतभेदविशेषणार्थ इति गाथार्थः ॥७४४॥ ટીકાર્ય : અને સાધુ આદિને નિગ્રંથ, શાક્ય આદિને, ઉદ્દેશીને, ઓમનો અત્યય થયે છતે દુભિક્ષનો અપગમ થયે છતે દુકાળ દૂર થવાને કારણે, પ્રાભૂતકાદિનું જે ભિક્ષાનું વિતરણ, તે ઉદ્દિષ્ટ શિક છે; અને જે ઉદ્ધરિત ઓદનાદિને=વધેલા ભાત વગેરેને, વ્યંજનાદિથીશાક વગેરે સાથે, મિશ્ર કરીને વિતરણ=આપવું, તે કૃત ઔદેશિક છે; અને ગોળ વગેરે સાથે તપાવીને જે મોદકચૂરીના બંધનું વિતરણ=લાડવાના ચૂર્ણને બાંધીને આપવું, તે કર્મ દેશિક છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ભક્ત’ | ગાથા ૭૪૪-૭૪૫ ૧૦૯ આ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને સામાન્યથી ઉપસંહાર કરે છે=ગ્રંથકારશ્રી મૂળ ગાથાના ચોથા પાદમાં ઉપસંહાર કરે છે – તે ઓશિક છે. તુ શબ્દ સ્વગત ભેદોના વિશેષણના અર્થવાળો છે=ઔશિકમાં રહેલા ઉદ્દિષ્ટાદિ ત્રણ ભેદોને વિશેષ બતાવવાના અર્થવાળો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : દેશિક દોષ ત્રણ પ્રકારનો છે- ઉદિષ્ટ, કૃત અને કર્મ. (૧) દુકાળ દૂર થાય ત્યારે દુકાળમાં અનુભવેલી મુશ્કેલીઓને કારણે લોકોને વિચાર આવે કે “સત્કાર્યો કરીશું તો આપણને ભાવિમાં સારાં ફળો મળશે.” તેથી જૈન, બૌદ્ધ વગેરે સાધુઓને દાન આપવાના ઉદ્દેશથી, મસાલા વગેરે દ્વારા કોઈ જાતનો સંસ્કાર કર્યા વિના આહાર જેવો હોય તેવા સ્વરૂપમાં મૂકી રાખવામાં આવે, તો તે આહાર ઉદિષ્ટદેશિક દોષવાળો કહેવાય. (૨) જૈન, બૌદ્ધ વગેરે સાધુઓને આપવાના સંકલ્પથી પોતાના વિવાદાદિ કોઈક પ્રસંગમાં વધેલા ભાત વગેરે મસાલા વગેરથી મિશ્રિત કરીને રાખવામાં આવે, તો તે આહાર કૃતશિક દોષવાળો કહેવાય. (૩) જૈન, બૌદ્ધ વગેરે સાધુઓને આપવાના આશયથી પોતાના વિવાહાદિ કોઈક પ્રસંગમાં વધેલા લાડવાના ચૂર્ણને ગોળ, ખાંડ વગેરેની ચાસણીમાં ભેળવીને ફરી લાડવારૂપે બનાવીને આપવામાં આવે, તો તે મોદકરૂપ આહાર કર્મઔદેશિક દોષવાળો કહેવાય. આ પ્રકારના ત્રણ ભેદોને ચિત્તમાં સ્થાપીને સામાન્યથી દેશિકદોષનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે કે તે દેશિક છે, અર્થાત્ ઉપરમાં બતાવ્યા તે ઉદિષ્ટ, કૃત અને કર્મ : એ ત્રણેય ભદવાળો આહાર દેશિક દોષવાળો છે. વળી, સામાન્યથી ઔદેશિકદોષ બતાવીને તેને જ વિશેષથી જણાવવા માટે મૂળ ગાથાના અંતે તુ શબ્દનો પ્રયોગ કરેલ છે. તેથી એ ફલિત થાય કે ઉપરમાં બતાવેલ સામાન્યથી દેશિકદોષ વિશેપથી ત્રણ પ્રકારનો છે. li૭૪૪ અવતરણિકા : (૩-૪) પૂતિકર્મદોષ અને મિશ્રજાતદોષનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : कम्माघयवसमेअं संभाविज्जइ जयं तु तं पूई । पढमं चिअ गिहिसंजयमीसुवक्खडाई मीसं तु ॥७४५॥ અન્વયાર્થ : નયં તુ વળી જે વયવસગં કર્મના અવયવોથી સમેત=આધાકર્મભક્તના અવયવોથી યુક્ત, સંમવિજ્ઞ સંભવાય છે બનાવાય છે, તેં પૂછું તે પૂતિ છે; પઢમં વિમ=પ્રથમ જ=રસોઈના પ્રારંભથી જ. દિસંનયમસુવqારૂં ગૃહી અને સંવતનું મિશ્ર ઉપસ્કૃતાદિ મીરં તુ વળી મિશ્ર =મિશ્રજાતદોપ છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ગાથાર્થ : વળી જે આધાકર્મભક્તના અવયવોથી યુક્ત બનાવાય છે, તે પૂતિ દોષ છે. રસોઈના પ્રારંભથી જ ગૃહસ્થ અને સાધુનું સાધારણ ઉપસ્કૃતાદિ વળી મિશ્રજાત દોષ છે. ટીકા : વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર ઃ ‘ભક્ત' | ગાથા ૭૪૫-૭૪૬ कर्म्मावयवसमेतं-आधाकर्म्मावयवसमन्वितं सम्भाव्यते यत्तत् पूति - उपकरणभक्तपानपूतिभेदभिन्नं । प्रथममेव= आरम्भादारभ्य गृहिसंयतयोः मिश्रं = साधारणं उपस्कृतादि मिश्रं तु मिश्रजातमिति થાર્થ:।।૭૪૬॥ * ‘‘૩૫તાર્િ’’માં ‘ઉપસ્કૃત’ શબ્દથી, બનેલી રસોઈને મસાલા વગેરે નાખીને સંસ્કારિત કરવી તેનું ગ્રહણ કરવાનું છે, અને ‘આવિ' પદથી નવી રસોઈ રાંધવી તેનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : આધાકર્મના અવયવોથી યુક્ત જે સંભવાય છે–બનાવાય છે, તે ઉપકરણ, ભક્ત અને પાનના ભેદથી ભિન્ન એવું પૂતિ છે; પ્રથમ જ=આરંભથી આરંભીને, ગૃહી અને સંયતનું મિશ્ર=સાધારણ, ઉપસ્કૃતાદિ વળી મિશ્ર છે–મિશ્રજાત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે આહાર આધાકર્મી ભોજનના અવયવોથી યુક્ત હોય, તે આહાર પૂતિદોષવાળો કહેવાય; અને તે પૂતિદોષ ઉપકરણ, ભક્ત અને પાન એમ ત્રણ ભેદવાળો છે. જે ચૂલાદિરૂપ ઉપકરણ ઉપર આધાકર્મી આહારાદિ બન્યા હોય તે જ ચૂલાદિરૂપ ઉપકરણ ઉપર જો ગૃહસ્થ પોતાને માટે આહારાદિ બનાવે, તો તે આહારાદિ ઉપકરણપૂતિદોષવાળા કહેવાય; વળી જે આહાર કે પાણીમાં આધાકર્મી આહાર ભળેલો હોય, તે આહારાદિ ભક્તપૂતિદોષવાળા કહેવાય; તેમ જ જે આહાર કે પાણીમાં આધાકર્મી પાણી ભળેલ હોય તો આહારાદિ પાનપૂતિદોષવાળા કહેવાય. વળી, કોઈ ગૃહસ્થે શરૂઆતથી જ રસોઈ પોતાની અને સાધુની મિશ્ર બનાવી હોય, તો તે રસોઈ મિશ્રજાતદોષથી યુક્ત કહેવાય. ॥૭૪૫ા અવતરણિકા : (૫-૬) સ્થાપનાદોષ અને પ્રાભૃતિકાદોષનું સ્વરૂપ દર્શાવે છે ગાથા : साहो भासि अखीराइठावणं ठवण साहुअट्ठाए । सुहुमेअरमुस्सक्कणमवसक्कण मो य पाहुडिआ ॥७४६ ॥ અન્વયાર્થ : સાદુગઙ્ગા=સાધુઓને અર્થે સાહોમાસિગીરાવળ-સાધુ દ્વારા અવભાષિત ક્ષીરાદિનું સ્થાપન For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પાનયતધ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત' | ગાથા ૭૪૬ ૧૮૧ વUT=(એ) સ્થાપના છે. ૩ UામવBUT ઉત્સર્પણને અને અવસર્પણને આશ્રયીને) સુહુમાં સૂક્ષ્મ અને ઇતર=બાદર, પાડા =પ્રાભૃતિકા થાય છે. * “જો' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : સાધુઓને માટે સાધુ દ્વારા અવભાષિત ક્ષીરાદિનું સ્થાપન કરવું, એ સ્થાપના દોષ છે; અને ઉત્સર્પણ અને અવસર્ષણને આશ્રયીને સૂક્ષ્મ અને બાદર પ્રાભૃતિકા દોષ થાય છે. ટીકા : साध्ववभाषितक्षीरादिस्थापनं स्थापना साध्वर्थे, साधुना याचिते सति तन्निमित्तं क्षीरादेः स्थापनं स्थापनोच्यत इति । सूक्ष्मेतरेति सूक्ष्मा बादरा च उत्सर्पणमवसर्पणं चाङ्गीकृत्य प्राभृतिका भवति, सूक्ष्मा अर्द्धर्तिते दारकेन भोजनं याचिता सती 'साधावागते दास्यामि'इत्युत्सर्पणं करोति, साध्वर्थाय चोत्थिता 'पुत्रक ! तवापि ददामि'इत्यवसपणं, बादरा तु समवसरणादौ विवाहादेरेव च (? उत्सर्पणादि) कुर्व्वतः, कुगतेः प्राभृतकल्पा प्राभृतिका इति गाथार्थः ॥७४६॥ નોંધ : ટીકામાં રહેલ ‘વિવાદવ ૨'માં ઈશ્વ વ વધારાનો ભાસે છે અને ત્યારપછી ૩Mારિ પાઠ હોય તેમ ભાસે છે. * “સમવસરVIી'માં ‘મર' પદથી અવસરણનો=ગમનનો, સંગ્રહ છે. * “વિવાહા'માં ‘' શબ્દથી અન્ય કોઈક ઉત્સવોનો સંગ્રહ છે. ટીકાર્ય : સાધ્વનોદ્યતે સાધુ અર્થે સાધુ દ્વારા અવભાષિત એવા ક્ષીરાદિનું સ્થાપન, સ્થાપના છે. આ સ્થાપનાદોષને જ સ્પષ્ટ કરે છે– સાધુ દ્વારા મંગાયે છતે તેના=સાધુના, નિમિત્તે ક્ષીર વગેરેનું સ્થાપન, સ્થાપના કહેવાય છે. તિ' સ્થાપનાદોષના સ્વરૂપના કથનની સમાપ્તિ અર્થક છે. સૂક્ષ્મતરે...મતિ ઉત્સર્પણને અને અવસર્પણને આશ્રયીને સૂક્ષ્મ અને બાદર પ્રાભૃતિકા થાય છે. સૂક્ષ્મ દ્ધ વસfi સૂક્ષ્મ=સૂક્ષ્મ પ્રાભૃતિકા બતાવે છે – અડધું કાંતેલ સૂતર હોતે છતે બાળક વડે ભોજનને મંગાયેલી છતી સ્ત્રી, “સાધુ આવ્યું છતે હું આપીશ.” એ પ્રકારે ઉત્સર્પણને કરે છે=બાળકને ભોજન આપવામાં વિલંબન કરે છે, તો સાધુને વહોરાવેલી તે ભિક્ષા સૂક્ષ્મ ઉત્સર્પણ પ્રાકૃતિકા દોષવાળી કહેવાય; અને સાધુ માટે ઊઠેલી સ્ત્રી “હે પુત્ર! તને પણ હું આપું છું,” એ પ્રકારે અવસર્પણને કરે, અર્થાત્ ભોજનનો સમય થવાની વાર હોવા છતાં બાળકને વહેલાં જમવાનું આપી દે, તો સાધુને વહોરાવેલી તે ભિક્ષા સૂક્ષ્મ અવસર્પણ પ્રાભૃતિકા દોષવાળી કહેવાય. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૭૪૬-૦૪૦ વીરા તુ ર્થતઃ વળી બાદરપ્રાભૃતિકા સમવસરણાદિમાં સાધુસમુદાયનું ગામમાં આગમનાદિમાં, વિવાહાદિના ઉત્સર્પાદિને કરતા એવાની–ઉત્સર્પણ અને અવસર્પણ કરતા એવા ગૃહસ્થની, ભિક્ષા ગ્રહણ કરનાર સાધુને થાય છે. અહીં પ્રશ્ન થાય કે આ દોષને ‘પ્રાભૃતિકા' કેમ કહ્યો ? તેથી કહે છે – તે થાર્થ: કુગતિના પ્રાકૃતિકલ્પ એવી પ્રાકૃતિકા છે, અર્થાત્ આ દોષના સેવનથી સાધુને દુર્ગતિનું ભેટશું પ્રાપ્ત થાય છે, માટે આ દોષને દુર્ગતિના ભેટણા તુલ્ય હોવાથી પ્રાભૃતિકા' કહેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૭૪૬ll અવતરણિકા : (૭-૮) પ્રાદુષ્કરણદોષ અને કતદોષનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : नीअदुवारंधारे गवक्खकरणाइ पाउकरणं तु । दव्वाइएहिं किणणं साहूणट्ठाए कीअं तु ॥७४७॥ અન્વયાર્થ : નીતુવાઘારે નીચા દ્વારને કારણે અંધકારમાં વિશ્વશરVIŞ ગવાકરણાદિ પાડશROf= (એ) પ્રાદુષ્કરણ છે. સદૂઠ્ઠા સાધુઓને અર્થે વ્યાર્દિ દ્રવ્યાદિ દ્વારા UિTUાં કયણ–ખરીદવું, મં= (એ) કીત છે. * મૂળગાથામાં રહેલ બંને “તુ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : નીચા દ્વારને કારણે અંધકારવાળા ઘરમાં સાધુ ભિક્ષા ગ્રહણ કરે તે માટે ગવાક્ષ કરવું, વગેરે પ્રાદુષ્કરણ દોષ છે. સાધુઓને માટે દ્રવ્ય અને ભાવો દ્વારા ખરીદવું, એ કીતદોષ છે. ટીકા : ___ नीचद्वारान्धकारे गृहे भिक्षाग्रहणाय गवाक्षकरणादि, आदिशब्दात्प्रदीपमण्यादिपरिग्रहः, प्रादुष्करणमिति प्रकाशकरणं । द्रव्यादिभिः द्रव्यभावैः क्रयणं साध्वर्थे साधुनिमित्तं क्रीतमेतदिति गाथार्थः I૭૪૭ ટીકાર્ય નીચા હારને કારણે અંધકારવાળા ઘરમાં ભિક્ષાના ગ્રહણ માટે ગવાક્ષનું કરnuદ , ગોચરી વહોરે તે માટે ગોખલો કરવો વગેરે, પ્રાદુકરણ છે=પ્રકાશકરણ છે. “વારVTમાં 32 શબ્દથી પ્રદીપકરણ, મણિકરણ આદિનો પરિગ્રહ છે. દ્રવ્યાદિ દ્વારા=દ્રવ્ય અને ભાવો દ્વારા, સાધુઓના અથેસાધુઓના નિમિત્તે, ખરીદવું, એ ક્રીત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર ઃ ‘ભક્ત' | ગાથા ૦૪૦-૦૪૮ ભાવાર્થ : સાધુઓ અંધકારવાળા ઘરમાંથી ભિક્ષા વહોરતા નથી, એમ જાણીને કોઈ ગૃહસ્થ પોતાના અંધકારવાળા ઘરમાં પ્રકાશ આવે તે માટે ગોખલો કરાવે, અથવા તો ઘરમાં દીવો સળગતો રાખે, અથવા મણિ, રત્ન વગેરે ભીંતમાં જડે, તો તે ઘરની ભિક્ષા પ્રાદુષ્કરણ દોષવાળી બને; પરંતુ જો ગૃહસ્થે પોતાના માટે ગોખલો વગેરે કરાવેલ હોય, તો તે ઘરની ભિક્ષા પ્રાદુષ્કરણ દોષવાળી બનતી નથી. વળી, સાધુ માટે કોઈ વસ્તુ ખરીદવામાં આવે તો તે વસ્તુ ક્રીતદોષવાળી કહેવાય. ક્રીતના બે ભેદ છે ઃ દ્રવ્યક્રીત અને ભાવક્રીત. પૈસા વગેરે દ્રવ્ય આપીને સાધુ માટે ખરીદવામાં આવેલ વસ્તુ દ્રવ્યક્રીતદોષવાળી કહેવાય, અને પૈસાદિ દ્રવ્ય આપ્યા વગર પોતાની કુશળતા વગેરે ભાવો અન્યને બતાવવા દ્વારા સાધુ માટે મેળવેલી વસ્તુ ભાવક્રીતદોષવાળી કહેવાય. ॥૭૪૭॥ અવતરણિકા : (૯-૧૦) પ્રામિત્યદોષ અને પરાવર્તિતદોષનું સ્વરૂપ દર્શાવે છે - — ગાથા : पामिच्चं जं साहूणऽट्ठा उच्छिदिउं दिआवेइ । पल्लट्टिडं च गोरवमाई परिअट्टिअं भणिअं ॥७४८॥ ૧૮૩ અન્વયાર્થ : નં=જે સાહૂળÇા=સાધુઓના અર્થે િિવડં-ઉછીનું લાવીને વિઞવે=આપે છે, (તે ભક્ત) મિત્રં= પ્રામિત્ય, ગોવમારૂં ચ-અને ગૌરવાદિને કારણે પટ્ટિક-પરાવર્તીને (આપે તે ભક્ત) સિટ્ટિયં-પરાવર્તિત મળિયં-કહેવાયું છે. ગાથાર્થ : જે આહાર સાધુઓ માટે ઉધાર લાવીને આપે છે, તે આહાર પ્રામિત્ય દોષવાળો છે, અને ગૌરવાદિને કારણે બીજા પાસેથી બદલાવીને જે આહાર સાધુને આપે છે, તે આહાર પરાવર્તિત દોષવાળો છે. ટીકા : प्रामित्यं नाम यत् साधूनामर्थे उच्छिद्यान्यतः दियावेइ त्ति ददाति । परावर्तितुं (? परावृत्त्य) च गौरवादिभिः कोद्रवौदनादिना शाल्योदनादि यद् ददाति, तत्परावर्त्तितं भणितमिति गाथार्थः ॥ ७४८॥ નોંધ : (૧) મૂળગાથામાં પટ્ટિૐ શબ્દ સંબંધક ભૂતકૃદંતના અર્થમાં છે, તેથી ટીકામાં પરાવત્તિતું ને સ્થાને પાવૃત્ત્વ હોય તેમ ભાસે છે. * ‘‘ગૌરવા’િ’માં ‘આર્િ' પદથી સાધુ પ્રત્યે પૂર્વના કોઈપણ પ્રકારના સંસારી સંબંધને કારણે પ્રીતિ, સ્નેહ વગેરે વર્તતા હોય, તેનું ગ્રહણ કરવાનું છે. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વ્રતસ્થાપનાવસ્તક/યથી પનિયતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૦૪૮-૦૪૯ * “લોકવનાર'માં “મરિ' પદથી કોદ્રવ જેવાં જ બીજાં હલકાં ધાન્યોનું ગ્રહણ કરવાનું છે. ક “શલ્યનારિ''માં ‘માર' પદથી શાલી જેવાં જ અન્ય ઊંચી જાતનાં ધાન્યોનું ગ્રહણ કરવાનું છે. * કોદ્રવદન એટલે ભાતના સ્થાને વપરાતું સસ્તું ધાન્ય, જે સામાન્ય લોકો વાપરે છે, અને શાલીઓદન એટલે ઊંચા પ્રકારના મોંઘા યોખા, જે ધનવાન લોકો વાપરે છે. ટીકાર્ય : પ્રામિત્વ એટલે જે ભક્ત સાધુઓ અર્થે અન્ય પાસેથી ઉછીનું લઈને આપે છે, અને સાધુના ગૌરવદિને કારણે કોદ્રવદનાદિ દ્વારા પરાવર્તીને જે શાલ્યઓદનાદિને આપે છે, તે પરાવર્તિત કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુ માટે બીજા પાસેથી ઉધાર લાવેલો આહાર પ્રામિત્વ દોષવાળો કહેવાય; અને સાધુ પ્રત્યે બહુમાનાદિને કારણે, પોતાની પાસે કોદ્રવ નામનું હલકું ધાન્ય હોય તો તે ધાન્ય પોતાના કોઈક સંબંધીને આપીને તેમની પાસેથી સાધુ નિમિત્તે શાલી નામના ઉત્તમ જાતિના ચોખા લઈ આવે, આ રીતે સાધુ માટે અદલાબદલી કરીને લાવેલો આહાર પરાવર્તિત દોષવાળો કહેવાય છે. I૭૪૮ અવતરણિકા : (૧૧-૧૨) અભ્યાહતદોષ અને ઉભિન્નદોષનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : सग्गामपरग्गामा जमाणिउं आहडं तु तं होइ । छगणाइणोवलित्तं उब्भिदिअ जं तमुब्भिण्णं ॥७४९॥ અન્વયાર્થ : સVITHURTHI તુવળી સ્વગામ-પરગામમાંથી (સાધુ માટે) મrfઉં લાવીને નં=જે (આપે છે,) તંતે (ભક્ત) આદર્દકઅભ્યાહત દોડું થાય છે. છITIછુવત્રિરંગછાણ વગેરેથી ઉપલિપ્તને રિભેદીને i=જે (આપે છે,) તંત્રત ભિUvisઉભિન્ન છે. ગાથાર્થ : વળી સ્વગામ કે પરગામમાંથી જે તળેલું વગેરે ભોજન સાધુ માટે લાવીને આપે છે, તે અભ્યાહતા દોષવાળું થાય છે; છાણ વગેરેથી ઉપલિપ્ત એવા ઘડાને ભેદીને જે ઘી આદિ ભોજન આપે છે, તે ઉભિન્ન દોષવાળું કહેવાય છે. ટીકા : स्वग्रामपरग्रामात् यदुद्ग्राहिमकादि आनेतुं (?आनीय) ददातीति वर्त्तते, अभ्याहृतं तु तदेवंभूतं भवति। तथा छगणमृत्तिकादिनोपलिप्तमुद्भिद्य यद्ददाति तदुद्भिन्नमभिधीयत इति गाथार्थः ।।७४९॥ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક | રથ પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત' | ગાથા ૭૪૯-૦૫૦ ૧૮૫ નોંધ : મૂળગાથામાં ળિયું શબ્દ સંબંધક ભૂતકૃદંતના અર્થમાં છે, તેથી ટીકામાં માનતું ને સ્થાને માનીય હોય તેમ (માસે છે. ટીકાર્ય : વળી સ્વગામ-પરગામમાંથી લાવીને જે ઉદ્ઘાહિમાદિને આપે છે. આવા પ્રકારનું તે=ઉદ્ઘાહિમકાદિ, અભ્યાહત થાય છે. રાતિ એ પ્રકારે વર્તે છે અર્થાત્ પૂર્વ ગાથામાંથી પ્રસ્તુત ગાથામાં અનુવર્તન પામે છે; અને છાણ, માટી વગેરે દ્વારા ઉપલિપ્તને ભેદીને જે ભક્ત આપે છે, તે ઉભિન્ન કહેવાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પરગામમાં રહેતા કે સ્વગામમાં પણ દૂર રહેતા ગૃહસ્થો સાધુને વહોરાવવા માટે પ્રાયઃ કરીને તળેલાં, ફરસાણ, મિષ્ટાન્ન જેવાં જ દ્રવ્યો લાવતા હોય છે, પરંતુ રસોઈ લાવતા નથી. આથી તેને સામે રાખીને અહીં ઉદ્ઘાહિમાદિ શબ્દ વાપર્યો છે; આમ છતાં કોઈ ગૃહસ્થ સાધુને વહોરાવવા માટે રસોઈ પણ લાવે તો તે અભ્યાહત દોડવાળી જ બને છે. આથી “દિરમાં ‘મા’ પદથી મિષ્ટાન્ન, રસોઈ વગેરેનું ગ્રહણ કરવાનું છે. વળી ઘી, તેલ વગેરે બગડી ન જાય તે માટે ઘી વગેરેના ભાજન ઉપર છાણ, માટી વગેરેનો લેપ કર્યો હોય અને સાધુને વહોરાવવા અર્થે ગૃહસ્થ તે લેપ તોડે, તો તે ભાજનમાં રહેલ ઘી આદિ ઉભિન્ન દોષવાળું બને છે; કેમ કે ઘણા કાળથી એમ ને એમ પડી રહેલ તે ભાજનનો લેપ ભેદવાને કારણે તે લેપ ઉપર રહેલ કોઈ સૂક્ષ્મ જીવાતોની સાધુ નિમિત્તે હિંસા થવાની સંભાવના રહે છે. તેથી તે ઘી આદિ વહોરનાર સાધુને ઉભિન્નદોષની પ્રાપ્તિ થાય. NI૭૪૯ાા અવતરણિકા : (૧૩-૧૪) માલાપહતદોષ અને આચ્છઘદોષનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : मालोहडं तु भणिअं जं मालाईहिं देइ घेत्तूणं । अच्छिज्जं च छिदिअ जं सामी भिच्चमाईणं ॥७५०॥ અન્વયાર્ચ : માતાદિં તુ વળી માલાદિથી શેતૂ ગ્રહણ કરીને ગં=જે રે આપે છે, (ત) માતોદડું-માલાપહૃત મિષ્યમાdi અને મૃત્યાદિનું છીનવીને સાથી નં-સ્વામી જે (આપે છે, તે) છિન્ને આચ્છેદ્ય કહેવાયું છે. ગાથાર્થ : વળી માળ વગેરે ઉપરથી ગ્રહણ કરીને જે ભક્ત સાધુને આપે છે, તે માલાપહત દોષવાળું કહેવાય; અને બૃત્યાદિનું છીનવીને માલિક જે ભક્ત સાધુને આપે છે, તે ભક્ત આચ્છેદ દોષવાળું કહેવાય. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત' | ગાયા ૦૫૦-૦૫૧ ટીકા : ___ मालापहृतं तु भणितं तीर्थकरगणधरैः यन्मण्डकादि मालादिभ्यो ददाति गृहीत्वा, आदिशब्दात् अधोमालादिपरिग्रहः । आच्छेद्यं चाच्छिद्य यत्स्वामी भृत्यादीनां सम्बन्धि ददाति तद् भणितमिति, आदिशब्दात्कर्मकरादिपरिग्रह इति गाथार्थः ॥७५०॥ * “મોમીનમાં “માદ્રિ' પદથી તિર્યમાલનું ગ્રહણ છે. * “ર્મ ”માં “મરિ' પદથી બાળક-ચોરાદિનો સંગ્રહ છે. * બૃત્ય એટલે નોકર અને કર્મકર એટલે અમુક ચોક્કસ કામ કરનાર માણસ. ટીકાર્ય : વળી માળ વગેરેથી ગ્રહણ કરીને જે કંડકાદિ રોટલા વગેરે ભોજન, આપે છે, તે તીર્થકર, ગણધરો વડે માલાપહત કહેવાયું છે. “માતાષ્યિઃ ''માં મારિ' શબ્દથી અધોમાલાદિનો પરિગ્રહ છે; અને ભ્રત્યાદિના સંબંધવાળું જે ભોજન છીનવીને સ્વામી આપે છે, તે આચ્છેદ્ય કહેવાયું છે. “મૃત્યાવીના''માં મરિ' શબ્દથી કર્મકરાદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૭૫ol. અવતરણિકા : (૧૫-૧૬) અનિસૃષ્ટદોષ અને અધ્યવપૂરકદોષનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : अणिसिटुं सामन्नं गोट्ठिअभत्ताइ ददउ एगस्स । सट्टा मूलद्दहणे अज्झोअर होइ पक्खेवो ॥७५१॥ અન્વયાર્થ : સીમન્ન સામાન્ય દિમત્તારૂં ગોષ્ઠિક ભક્તાદિને ર૩ આપતા એવા પ્રયાસ એકનું (ગ્રહણ કરાયેલું ભક્ત) ગાસિટું અનિસૃષ્ટ છે; સટ્ટા પોતાના અર્થે પૂનr=મૂલનું ગ્રહણ કરાય છતે (સાધુ માટે મગ આદિની સેતિકાદિનો) પāવો પ્રક્ષેપ ગોગર અથવપૂરક રોટ્ટ થાય છે. ગાથાર્થ : સામાન્ય ગોષ્ઠિક ભક્તાદિને આપતા એવા એક પાસેથી ગ્રહણ કરાયેલું ભક્ત અનિવૃષ્ટ દોષવાળું છે; પોતાને માટે મૂળનો આરંભ કરાયે છતે સાધુ નિમિત્તે મગ આદિની સેતિકાદિનો પ્રક્ષેપ અધ્યવપૂરક દોષવાળો થાય છે. ટીકા : अनिसृष्टं सामान्यम्-अनेकसाधारणं गोष्ठिकभक्तादि आदिशब्दाच्छेणिभक्तादि ददत एकस्याननुज्ञातस्य । स्वार्थम् आत्मनिमित्तं मूलग्रहणे कृते सति साधुनिमित्तं मुद्गादिसेतिकादेः प्रक्षेपोऽध्यवपूरको મવતીતિ થાર્થ: III For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાનિયતથાનિ' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૦૫૧-૦પર ૧૮૦ * “મુલ્તાહિતિઃ ''માં પ્રથમ ‘માર' પદથી ચોખા વગેરે ધાન્યોનું ગ્રહણ છે અને દ્વિતીય ‘રિ' પદથી મુટ્ટી વગેરે પ્રમાણનું ગ્રહણ છે. ટીકાર્ય : સામાન્ય=અનેકના સાધારણ, એવા ગોષ્ઠિકભક્તાદિને માત્ર શબ્દથી=“ોકિમmરિ" માં ‘માર', શબ્દથી, શ્રેણિભક્તાદિને આપતા એવા અનનુજ્ઞાત=બીજાથી અનુજ્ઞા નહીં પામેલા, એક ગૃહસ્થનું ગ્રહણ કરાયેલું ભક્ત અનિસૃષ્ટ છે. સ્વના અર્થે પોતાના નિમિત્તે, મૂલનું ગ્રહણ કરાયે છત=રાંધવાની સામગ્રી આદિરૂપ ટૂલનો આરંભ કરાયે છતે, સાધુના નિમિત્તે મગ આદિની સેતિકા આદિનોઃખોબા વગેરેનો, પ્રક્ષેપ અથવપૂરક થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અનેક મિત્રોના સામાન્ય ભોજનમાંથી દાનવિષયક બીજા મિત્રોની અનુજ્ઞા જેને મળી નથી, તેવા એક મિત્ર દ્વારા સાધુને વહોરાવાતું ભોજન અનિસૃષ્ટદોષવાળું કહેવાય. વળી, કોઈ ગૃહસ્થ પોતાની રસોઈ કરવા માટે ચૂલો સળગાવીને મગ વગેરે રાંધતો હોય, ત્યાં તેને સમાચાર મળે કે આપણા ગામમાં સાધુ આવ્યા છે, તેથી પોતાના રંધાતા મગ વગેરેમાં સાધુ નિમિત્તે થોડા બીજા મગ વગેરે ઉમેરે તો તે મગ વગેરે અથવપૂરક દોષવાળા બને છે. ઓઘદેશિક એટલે સાધુના સંકલ્પ વગર સામાન્યથી જ પોતાની રસોઈ કરતાં અધિક બનાવવી, મિશ્રજાત એટલે પ્રારંભથી જ રસોઈ પોતાના અને સાધુના ઉદ્દેશથી બનાવવી અને અધ્યવપૂરક એટલે રસોઈનો પ્રારંભ પોતાને માટે કરવો, પરંતુ બનતી રસોઈમાં પાછળથી સાધુના નિમિત્તે નવું ઉમેરવું. આમ, પિંડના ઉદ્ગમના ૧૬ દોષોમાંના આ ત્રણેય દોષો ભિન્ન-ભિન્ન જાણવા. ll૭૫૧ અવતરણિકા : अत्र विशोध्यविशोधिकोटिभेदमाह - અવતરણિકાર્ય : અહીં ગાથા ૭૪૩થી માંડીને અત્યાર સુધી ગોચરીના ૪૨ દોષોમાંથી ઉદ્ગમના ૧૬ દોષોનું વર્ણન કર્યું. એમાં, વિશોધિકોટિ અને અવિશોધિકોટિના ભેદને કહે છે – ગાથા : कम्मुद्देसिअचरिमतिग पूइअं मीस चरिमपाहुडिआ । अज्झोअर अविसोहिअ विसोहिकोडी भवे सेसा ॥७५२॥ અન્વયાર્થ : પુસિમિતિન-કર્મ-આધાકર્મ, દેશિકના ચરમત્રિક પૂરૂ પૂતિ, બીમિશ્ર, ચરિવામિત્ર ચરમ પ્રાભૃતિકા, ઉમર=અધ્યવપૂરક વિદિ અવિશોધિ છે; તેના=શેષ (દોષો) વિનોદિોડીક વિશોધિકોટી મ થાય. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ વ્રતસ્થાપનાવસ્તક/યથી પત્નિયિતાનિ' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૦૫-૦૫૩ ગાથાર્થ : આધાર્મિદોષ, ઓદ્દેશિકદોષના ચરમભેદરૂપ કર્મોર્દિશિકદોષના ત્રણ ભેદ, પૂતિદોષ, મિશ્રજાતદોષ, બાદરપ્રાભૃતિકાદોષ, અધ્યવપૂરકદોષ અવિશોધિકોટિ છે; બાકીના દોષો વિશોધિકોટિ છે. ટીકા : कर्मेत्याधाकर्म, तथा औद्देशिकचरमत्रिकमिति कम्मौद्देशिकस्य मोदकचूरीपुनःकरणादौ यच्चरमं त्रिकं पाखण्डिश्रमणनिर्ग्रन्थविषयं समुद्देशादि, तथा पूर्ति(? तिः) भक्तपानलक्षणा, तथा मिश्रजातं उक्तलक्षणं, तथा चरमप्राभृतिका-बादरप्राभृतिका, तथाऽध्यवपूरक उक्तलक्षणो, अविशोधिरिति अविशोधिकोटी उद्धरणाद्यनर्हा, विशोधिकोटिर्भवेच्छेषा औद्देशिकादिरूपा उद्धरणार्हेति गाथार्थः ॥७५२।। ટીકાર્ય : કર્મ એટલે આધાર્મિક અને ઔદેશિકના ચરમની ત્રિક એટલે કર્મોશિકના લાડવાના ચૂર્ણને ફરી કરવા આદિમાં જે છેલ્લા ત્રણ-પાખંડી, શ્રમણ અને નિગ્રંથના વિષયવાળા, સમુદેશાદિ=સમુદેશ-કર્માદેશિક, આદેશકર્મોદ્દેશિક અને સમાદેશ-કર્મોદેશિક છે તે અને ભક્ત-પાનના લક્ષણવાળી પૂતિ; અને કહેવાયેલ લક્ષણવાળું મિશ્રજાત; અને ચરમપ્રાભૃતિકા એટલે બાદરપ્રાભૃતિકા; અને કહેવાયેલ લક્ષણવાળો અધ્યવપૂરક, અવિશોધિ છે=ઉદ્ધરણાદિને અયોગ્ય એવી અવિશોધિકોટી છે. ઔદેશિકાદિરૂપ શેષ ઉદ્ધરણને યોગ્ય એવી વિશોધિકોટી છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અવિશોધિકોટી દોષો ઉદ્ધરણાદિને અયોગ્ય છે. એટલે વહોર્યા પછી આહારમાં અવિશોધિકોટી દોષનો ખ્યાલ આવે તો, જે પાત્રમાં તે અવિશોધિકોટીનો દોષિત આહાર ગ્રહણ કરેલ હોય તે પાત્રમાંથી તેટલો આહાર જુદો કાઢીને બાકીનો વાપરી ન શકાય, પરંતુ તે પાત્રમાં રહેલ સર્વ આહાર પરઠવવો પડે. વિશોધિકોટી દોષો ઉદ્ધરણને યોગ્ય છે. એટલે વહોર્યા પછી આહારમાં વિશોધિકોટી દોષનો ખ્યાલ આવે તો, જે પાત્રમાં તે વિશોધિકોટીનો દોષિત આહાર ગ્રહણ કરેલ હોય તે પાત્રમાંથી તેટલો આહાર જુદો કાઢીને પરવીને બાકીનો નિર્દોષ આહાર વાપરી શકાય. II૭પરા અવતરણિકા : उक्ता उद्गमदोषाः, उत्पादनादोषानाह - અવતરણિકાર્ય ઉદ્ગમના દોષો કહેવાયા, હવે ઉત્પાદનોના દોષોને કહે છે – ગાથા : उप्पायण संपायण निव्वत्तण मो अ हुंति एगट्ठा । आहारस्सिह पगया तीए य दोसा इमे होति ॥७५३॥ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકાચથી પત્નિયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૦૫૩, ૦૫૪-૦૫૫ ૧૮૯ અન્વયાર્થ: ૩પ્રાય ઉત્પાદન, સંપાયસંપાદના, નિવ્રત્ત અને નિર્વર્તનાટ્ટ=એક અર્થવાળા હૃતિ થાય છે. અહીં માહાર આહારની (ઉત્પાદના) પરથી પ્રકૃત છે. તે અને તેના–ઉત્પાદનના, રૂપે રોસ==આગળમાં કહેવાશે એ, દોષો દતિ થાય છે. * “' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : ઉત્પાદના, સંપાદના અને નિર્વતના એક અર્થવાળા શબ્દો છે. આ અધિકારમાં આહારની ઉત્પાદના પ્રકૃત છે, અને ઉત્પાદનાના આગળમાં કહેવાશે એ દોષો છે. ટીકા : उत्पादनेति उत्पादनमुत्पादना, एवं सम्पादना निवर्त्तना चेति भवन्त्येकार्था एते शब्दा इति, सा चाहारस्येह अधिकारे प्रकृता, तस्याश्चोत्पादनायाः सम्बन्धिनो दोषाः एते भवन्ति वक्ष्यमाणलक्षणा इति માથાર્થ: II૭રૂા. ટીકાર્ય : ઉત્પાદના એટલે ઉત્પાદન કરવું એ ઉત્પાદના, એ રીતે સંપાદન કરવું એ સંપાદના, અને નિર્વર્તન કરવું એ નિર્વર્તના, એ પ્રકારના આ શબ્દો એક અર્થવાળા થાય છે. “રૂતિ' કથનની સમાપ્તિ અર્થે છે, અને આ અધિકારમાં પિંડના ૪૨ દોષોના કથનના અધિકારમાં, તેaઉત્પાદના, આહારની પ્રકૃતિ છે; અને તેના–ઉત્પાદનાના, સંબંધવાળા આ=કહેવાનાર લક્ષણવાળા, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. i૭૫ll અવતરણિકા : હવે બે ગાથામાં ઉત્પાદનના ૧૬ દોષોનાં નામ બતાવે છે – ગાથા : धाई दूइ निमित्ते आजीवे वणिमगे तिगिच्छा य । कोहे माणे माया लोहे अ हवंति दस एए ॥७५४॥ पुट्वि पच्छा संथव विज्जा मंते अ चुण्ण जोगे अ । उप्पांयणाए दोसा सोलसमे मूलकम्मे अ॥७५५॥ અન્વયાર્થ : થાડુંધાત્રી, ટૂ-ધૂતી, નિમિત્તે નિમિત્ત, નાનીવે આજીવ, વામને વનીપક, તિળિછ અને | ચિકિત્સા, કોદે ક્રોધ, માઇકમાન, માય માયા નોદે અને લોભ, પર આ દશ (દોષો) વંતિ થાય છે. પુત્રિ પછી સંથd-પૂર્વ-પશ્ચિાત્ સંસ્તવ, વિજ્ઞા=વિદ્યા, મંતે અને મંત્ર, ગુJUI નો સંકચૂર્ણ અને For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯o વ્રતસ્થાપનાવસ્તુક | યથા પતિવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “ભક્ત' | ગાથા ૦૫૪-૦૫૫, ૦૫૬ યોગ : ૩MાથUID ટોસા (આ) ઉત્પાદનોના દોષો છે, મૂર્નમે અને મૂલકર્મ સો સોળમો છે= ઉત્પાદનાનો સોળમો દોષ છે. ગાથાર્થ : ધાત્રીપિંડ, દૂતીપિંડ, નિમિત્તપિંડ, આજીવપિંડ, વનપકપિંડ અને ચિકિત્સાપિંડ, ક્રોધપિંડ, માનપિંડ, માયાપિંડ, અને લોભપિંડ, આ દશ દોષો થાય છે, પૂર્વસંસ્તવ-પશ્ચાત્સસ્તવપિંડ, વિધાપિંડ અને મંત્રપિંડ, ચૂર્ણપિંડ અને યોગપિંડ, અને મૂલકર્મપિંડઃ આ ઉત્પાદનના સોળ દોષો છે. ટીકા : धात्री दूती निमित्तं आजीवः वनीपकश्चिकित्सा च क्रोधो मानो माया लोभश्च भवन्ति दशैते उत्पादनादोषा इति गाथासमासार्थः ॥७५४॥ पूर्वं पश्चात्संस्तवो विद्या मन्त्रश्च चूण्र्णो योगश्च उत्पादनायाः सम्बन्धिन एते दोषाः, षोडशमो दोषो मूलकर्म चेति गाथासमासार्थः ॥७५५॥ ટીકાર્ય ધાત્રી, દૂતી, નિમિત્ત, આજીવ, વનપક અને ચિકિત્સા, ક્રોધ, માન, માયા અને લોભ : આ દશ ઉત્પાદનોના દોષો થાય છે, એ પ્રમાણે ગાથાનો સમાસથી=સંક્ષેપથી અર્થ છે. પૂર્વ-પશ્ચિાત્સસ્તવ, વિદ્યા અને મંત્ર, ચૂર્ણ અને યોગ : આ ઉત્પાદનના સંબંધવાળા દોષો છે, અને મૂલકર્મ સોળમો દોષ છે, એ પ્રમાણે ગાથાનો સમાસથી અર્થ છે. I૭૫૪/૭પપા અવતરણિકા : व्यासार्थं त्वाह - અવતરણિતાર્થ : પૂર્વની બે ગાથામાં ઉત્પાદનના ૧૬ દોષોનાં નામ બતાવ્યો. હવે તે દોષોના જ વ્યાસથી=વિસ્તારથી, અર્થને કહે છે – ગાથા : धाइत्तणं करेई पिंडत्थाए तहेव दूइत्तं । तीआइनिमित्तं वा कहेइ जच्चाइ वाऽऽजीवे ॥७५६॥ અન્વયાર્થ : fપંડસ્થાપ=પિંડના અર્થે ધાકૃત્ત ધાત્રીપણાને, તદેવ તે રીતે જ કૂફત્તેદૂતપણાને વડું કરે છે, તી નિમિત્તે વા=અથવા અતીતાદિના નિમિત્તને હેરું કહે છે, વ્યારૂ વ અથવા જાત્યાદિને ગાળીવેક આજીવન કરે છે=આજીવિકાનું સાધન બનાવે છે. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુકારથી પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ગાથા ૭૫૬ . ૧૯૧ ગાથાર્થ : પિંડ માટે ધાત્રીપણાને કરે છે, તે ધાત્રીપિંડ છે, તે રીતે જ દૂતીપણાને કરે છે, તે દૂતીપિંડ છે, અથવા અતીતાદિ નિમિત્તને કહે છે, તે નિમિત્તપિંડ છે, અથવા જાત્યાદિને આજીવિકાનું સાધન બનાવે છે, તે આજીવપિંડ છે. ટીકા : धातृत्वमिति बालमधिकृत्य मज्जनादिधातृभावं करोति कश्चित्साधुः पिण्डार्थ भोजननिमित्तं । तथैव दूतित्वं-दुहित्रादिसंदेशनयनलक्षणं । तीतादिनिमित्तं वा कथयति पिण्डनिमित्तमेव । जात्यादि वाऽऽजीवति तत्कर्मप्रशंसादिना, आदिशब्दाच्छिल्पादिपरिग्रह इति गाथार्थः ॥७५६॥ * “મન્નનાથામાd"માં ‘રિ’ પદથી ક્ષીર, મંડણ, ક્રીડાપન અને અંકરૂપ અન્ય ચાર પ્રકારના ધાત્રીભાવનું ગ્રહણ છે. * “તીતા'માં ‘મારિ' પદથી અનાગતનું ગ્રહણ છે. * “ફિત્પત્તિમાં “મરિ' પદથી ચિત્રકળા, લેખનકળા વગેરે કર્મનો સંગ્રહ છે. * “તHપ્રશંસના'માં “' પદથી તે તે વ્યક્તિના પરિચયનું ગ્રહણ છે. ટીકાર્ય : પિંડના અર્થે=ભોજનના નિમિત્તે, કોઈ સાધુ ધાતૃપણાને=બાળકને આશ્રયીને મજ્જનાદિ ધાતૃભાવને, કરે છે. તે રીતે જ પુત્રી આદિનો સંદેશ લઈ જવાના સ્વરૂપવાળું દૂતીપણું કરે છે, અથવા પિંડના નિમિત્તે જ તીતાદિના=ભૂતકાળ વગેરેના, નિમિત્તને કહે છે, અથવા તેના કર્મની પ્રશંસાદિ દ્વારા જાત્યાદિને આજીવે છે=જાતિઆદિવાળી વ્યક્તિના કાર્યની પ્રશંસા આદિ કરવા દ્વારા જાતિ વગેરેને આજીવિકાનું સાધન બનાવે છે. માઃિ' શબ્દથી શિલ્પાદિનો પરિગ્રહ છે “નાત્યાત્રિમાં ‘ત્રિ' શબ્દથી શિલ્પકર્મ વગેરેનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે શિલ્પકળા વગેરે જાણનાર વ્યક્તિના શિલ્પ વગેરે કાર્યની પ્રશંસા આદિ. કરવા દ્વારા અને તે તે વ્યક્તિનો પરિચય કરવા દ્વારા શિલ્પ વગેરેને આજીવિકાનું સાધન બનાવવું તે ઉત્પાદનનો આજીવપિંડદોષ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : (૧) બાળકને રમાડવું વગેરે ધાત્રીભાવ કરવા દ્વારા જે સાધુ પિંડની પ્રાપ્તિ કરે, તે સાધુને ધાત્રીપિંડદોષની પ્રાપ્તિ થાય છે. • (૨) એ જ ગામમાં કે બીજા ગામમાં પુત્રી પરણાવી હોય તો તેના ઘરે વહોરવા જતી વખતે માતાપિતાનો સંદેશો પુત્રીને પહોંચાડે અથવા પુત્રીનો સંદેશો માતા-પિતાને પહોંચાડે, આવા પ્રકારનું દૂતીપણું જે સાધુ પિંડ માટે કરે છે, તેને દૂતીપિંડદોષની પ્રાપ્તિ થાય છે. (૩) વળી, જે સાધુ પિંડ માટે લોકોને ભૂત-ભાવિના નિમિત્તને કહે છે, તે સાધુને નિમિત્તપિંડદોષની પ્રાપ્તિ થાય છે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૭૫-૭૫૦ (૪) જે સાધુ પિંડ માટે તે તે જાતિ, કુળ કે શિલ્પાદિ કર્મ વગેરેની પ્રશંસા કરવા દ્વારા જાતિ વગેરેને પોતાની આજીવિકાનું સાધન બનાવે છે, તે સાધુને આજીવપિંડદોષની પ્રાપ્તિ થાય છે. i૭૫દી ગાથા : जो जस्स कोइ भत्तो वणेइ तं तप्पसंसणेणेव । आहारट्ठा कुणइ व मूढो सुहमेअरतिगिच्छं ॥७५७॥ અન્વયાર્થ : નો #ોડું જે કોઈનર્સ જેનો મત્તો ભક્ત હોય, તંત્રતેને માદારા આહારના અર્થે તUસંધવ તેના પ્રશંસન દ્વારા જ વડું ભજે છે, મૂઢો =અથવા મૂઢ=મોહ પામેલો, મેઝરતિષ્ઠિ -સૂક્ષ્મ અને ઇતર બાદર, ચિકિત્સાને પરૂ કરે છે. ગાથાર્થ : જે કોઈ ગૃહસ્થ જે શાક્યભિક્ષુ આદિનો ભક્ત હોય, તે ગૃહસ્થને આહાર માટે તે શાક્ય, ભિક્ષુ આદિની પ્રશંસા કરવા દ્વારા જ સેવે છે, તે વનીપકપિંડ છે, અથવા મૂઢ એવા સાધુ આહાર માટે સૂક્ષ્મબાદર ચિકિત્સાને કરે છે, તે ચિકિત્સાપિંડ છે. ટીકા : ___ यो यस्य शाक्यभिक्ष्वादेः कश्चिद्भक्तः=उपासकादिः, वनति-संभजते-सेवते तं तत्प्रशंसनेनैव, 'भुञ्जते चित्रकर्मस्थिता इव'इत्येवं शाक्यभिक्ष्वादि प्रशंसति वा आहारार्थम् आहारनिमित्तं । करोति वा मूढश्चारित्रमोहेन सूक्ष्मेतरां चिकित्सा, तत्र सूक्ष्मा वैद्यसूचनादि बादरा प्रतीतेति गाथार्थः ॥७५७॥ * “શાવમદ્યારિ''માં ‘મર' શબ્દથી નિગ્રંથ, તાપસ, ગેરક, આજીવકરૂપ અન્ય ચાર પ્રકારના ભિક્ષુઓનું ગ્રહણ છે. * “વૈદ્યસૂવનવિ”માં “મવિં' પદથી ત્રિફ્લાદિ ઔષધના સૂચનનું ગ્રહણ છે. ટીકાર્ય યો યસ્થ.... મારા નિમિત્તે જે કોઈ જે શાક્યભિક્ષુ આદિનો ભક્ત હોય=ઉપાસકાદિ હોય, તેનેતે ભક્તને, તેના પ્રશંસન દ્વારા જ=શાક્યભિક્ષુ આદિની પ્રશંસા કરવા દ્વારા જ, ભજે છે=સેવે છે, અથવા “ચિત્રકર્મમાં રહેલાની જેમ ખાય છે,” એ પ્રકારે શાક્યભિક્ષુ આદિને આહારના અર્થે=આહારના નિમિત્તે, પ્રશંસે છે. કરોતિ વી. આથાર્થ અથવા ચારિત્રમોહ વડે ચારિત્રમોહનીય કર્મના ઉદય વડે, મૂઢ એવા સાધુ ગૃહસ્થની સૂક્ષ્મ, ઈતર બાદર, એવી ચિકિત્સાને કરે છે. ત્યાં=બે પ્રકારની ચિકિત્સામાં, વૈદ્યનું સૂચનાદિ સૂક્ષ્મ ચિકિત્સા છે, બાદર પ્રતીત છે=ઔષધિ, જડીબુટ્ટી વગેરે ગૃહસ્થને આપવા તે બાદર ચિકિત્સા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૭૫૭ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પત્નયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ભક્ત’ | ગાથા ૦૫૮ ૧૯૩ ગાથા : कोहप्फलसम्भावणपडुपण्णो होइ कोहपिंडो उ । गिहिणो कुणइऽभिमाणं मायाए दवावए तह य ॥७५८॥ અન્વયાર્થ : મોહમ્પસન્માવUાપકુપvoો વળી ક્રોધના ફળની સંભાવનાથી પ્રત્યુત્પન્ન=જણાયેલો એવો પિંડ, શોપિંડો ક્રોધપિંડ દોડું થાય છે, જિળિો ગૃહીના અમvi-અભિમાનને ૩Uરૂ કરે છેઃઉત્પન્ન કરે છે, તદ અને તે પ્રકારે માયા=માયા વડે હવા=અપાવે છે. ગાથાર્થ : વળી ક્રોધના ફળની સંભાવનાથી જણાયેલો એવો પિંડ ક્રોધપિંડ છે, દાન પ્રત્યે ગૃહસ્થને અભિમાન પેદા કરે તે માનપિંડ છે, અને વેશપરાવર્તનાદિ દ્વારા માયા વડે અપાવે તે માયાપિંડ છે. ટીકા : ___ क्रोधफलसम्भावनाप्रत्युत्पन्नः सन् ज्ञातो भवति क्रोधपिण्डस्तु क्षपकरिव । गृहिण: करोत्यभिमानं दानं प्रतीति मानपिण्डः सेवतिकासाधोरिव । मायया दापयति तथा वेषपरावर्त्तादिनेति मायापिण्ड: चेल्लकस्येवेति गाथार्थः ॥७५८॥ * “વેષપરીવર્તાવિના"માં ‘વિ' શબ્દથી રૂપપરાવર્તનું ગ્રહણ છે. ટીકાર્ય : વળી ક્ષપકઋષિની જેમ ક્રોધના ફળની સંભાવનાથી પ્રત્યુત્પન્ન છતો જ્ઞાત જણાયેલો એવો પિંડ, ક્રોધપિંડ થાય છે. સેવતિકા સાધુની જેમ દાન પ્રત્યે ગૃહસ્થને અભિમાન પેદા કરે છે, એ માનપિંડ છે. ચેલ્લકની જેમ તે પ્રકારે=વેશપરાવર્તનાદિ દ્વારા, માયા વડે અપાવે છે ગૃહસ્થ પાસેથી પિંડ અપાવે છે, એ માયાપિંડ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કોઈ બ્રાહ્મણના ઘરે કોઈનું મૃત્યુ થયું, તેથી મહિનાની તિથિએ તે બ્રાહ્મણ અન્ય બ્રાહ્મણોને ભોજન કરાવતો હતો. ત્યાં માસક્ષમણ કરનાર કોઈ સાધુ વહોરવા માટે આવ્યા, અને અંદર પ્રવેશતા તે સાધુને દ્વારપાળ અટકાવે છે, ત્યારે તે સાધુએ કહ્યું કે “આવતા મહિને મને ભિક્ષા આપજે.” ત્યાર પછી તે જ બ્રાહ્મણના ઘરે બીજું મૃત્યુ થયું, તેથી મહિનાની તિથિએ તે બ્રાહ્મણ સર્વ બ્રાહ્મણોને ફરી ભોજન કરાવતો હતો. તે વખતે પેલા માસક્ષમણ કરનાર સાધુ ફરી ત્યાં વહોરવા માટે આવ્યા, ત્યારે ફરી દ્વારપાળે તે સાધુને અંદર જતા અટકાવ્યા, ત્યારે તે સાધુએ કહ્યું કે “આવતા મહિને મને ભિક્ષા આપજે.” ત્યાર પછી તે બ્રાહ્મણના For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વતસ્થાપનાવસ્તક ‘યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૦૫૮-૦૫૯ ઘરે ત્રીજું મૃત્યુ થયું. આમ, બે-ત્રણ વખત આ રીતે ઘરમાં સ્વજનોનું મૃત્યુ થતું હોવાથી દ્વારપાળ પાસેથી વાત સાંભળીને તે બ્રાહ્મણે વિચાર્યું કે “આપણે સાધુને ભિક્ષા આપતા નથી, તેથી જ આપણા ઘરે દર મહિને એકેકનું મૃત્યુ થાય છે, તે સાધુના ક્રોધનું જ આ ફળ છે.” એમ જાણીને જ્યારે મહિનાની તિથિએ તે બ્રાહ્મણ સર્વને ફરી જમાડતો હતો, તે વખતે ફરી પેલા માસક્ષમણ કરનાર સાધુ માસક્ષમણના પારણે વહોરવા માટે આવ્યા, ત્યારે સાધુના ક્રોધના ફળની સંભાવનાથી તે બ્રાહ્મણ તે સાધુને સારી સારી ભિક્ષા આપે છે. આ રીતે સાધુને વહોરાવેલી તે ભિક્ષા કોડપિંડ દોષવાળી કહેવાય; કેમ કે આ પિંડ સાધુના ક્રોધથી થયેલ મૃત્યુરૂપ ફળની સંભાવનાથી અપાયેલો છે. આ ક્રોધપિંડનું કથાનક છે, આ રીતે માનપિંડ આદિનાં પણ કથાનકો પિંડનિર્યુક્તિમાંથી જાણી લેવાં. II૭૫૮ ગાથા : अतिलोभा परिअडई आहारट्टा य संथवं दुविहं । कुणइ पउंजइ विज्जं मंतं चुण्णं च जोगं च ॥७५९॥ અન્વયાર્થ : મહિર આહારને માટે તિત્વોમા=અતિલોભથી પતિ ફરે છે, વિદં વંથવં બે પ્રકારના સંસ્તવને ૩Uરૂ કરે છે, વિન્ન પંત યુdui નો રંગવિદ્યાને, મંત્રને, ચૂર્ણને અને યોગને પલંગડું પ્રયોજે છે. ગાથાર્થ : આહાર માટે અતિલોભથી ફરે તે લોભપિંડ છે, આહાર માટે બે પ્રકારના સંસ્તવને કરે તે પૂર્વસંસ્તવ-પશ્ચાસંતવપિંડ છે, આહાર માટે વિધા, મંત્ર, ચૂર્ણ અને યોગને પ્રયોજે તે વિધાપિંડ, મંત્રપિંડ, ચૂર્ણપિંડ અને યોગપિંડ છે. ટીકા : अतिलोभात् पर्यटत्याहारार्थमिति लोभपिण्डः सिंहकेसरकयतेरिव । आहारार्थमेव संस्तवं परिचयं द्विविधं करोति पूर्वपश्चाद्भेदेन । एवमाहारार्थमेव प्रयुङ्क्ते विद्यां मन्त्रचूर्णे च योगं च, तत्र देवताधिष्ठितोऽक्षरविन्यासो विद्या, देवाधिष्ठितस्तु मन्त्रः, चूर्णः पादलेपादिः, योगो वशीकरणादीति गाथार्थः ।।७५९॥ નોંધ : પિંડનિર્યુક્તિ ગાથા ૪૯૪માં “સાધના સ્ત્રી રેવતીરૂપ વિદ્યા' અને “નાથના પુરુદેવતાધિષ્ઠાતા વા મંત્ર:' એ પ્રકારે વિદ્યા અને મંત્રની વ્યાખ્યા કરેલ છે. અને તે રીતે અર્થ કરીએ તો એ પ્રાપ્ત થાય કે સાધનાપૂર્વક સિદ્ધ થતી સ્ત્રીદેવતારૂપ વિધા છે, જે સિદ્ધ થતાં સાધકનું ઇચ્છિત કાર્ય સાધી આપે છે; અને મંત્રનો અધિષ્ઠાતા પુરુપદેવતા હોય છે, તે દેવને સાધનાથી વશ કરવો પડતો નથી, પરંતુ તે મંત્ર આવડતો હોય તો કાર્ય સિદ્ધ થાય છે. * “પવિત્રે પાકિઃ'માં ‘વિ' પદથી નયનાંજનચૂર્ણનું ગ્રહણ છે. * “ વરાત્રિ''માં ‘મા' પદથી સૌભાગ્ય-દર્ભાગ્ય કરનાર વગેરે યોગોનું ગ્રહણ છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુક'યથા પનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત' | ગાથા ૦૫૯-૦૬૦ ૧૯૫ ટીકાર્ય : ગતિનોખા -વિસિંહકેસર, યતિની જેમ આહારના અર્થે અતિલોભથી ફરે છે, એ લોભપિંડ છે. મદાર્થમેવ...બેન આહારના અર્થે જ પૂર્વ અને પશ્ચાત્તા ભેદથી બે પ્રકારે સંસ્તવને પરિચયને, કરે છે અર્થાત્ માતા-પિતા આદિ પિતૃપક્ષથી ગૃહસ્થને પરિચય આપવો, તે પૂર્વસંસ્તવ પિંડદોષ છે, અને સાસુ આદિ શ્વસુરપક્ષથી ગૃહસ્થને પરિચય આપવો, તે પશ્ચાસંસ્તવ પિંડદોષ છે. વાદ....પથાર્થ એ રીતે આહારના અર્થે જ વિદ્યાને, અને મંત્ર-ચૂર્ણને અને યોગને પ્રયોજે છેઃ પ્રયોગ કરે છે, તે અનુક્રમે વિદ્યાપિંડ, મંત્રપિંડ, ચૂર્ણપિંડ અને યોગપિંડ દોષ છે. ત્યાં વિદ્યાપિંડાદિ ચારમાં, દેવતાથી અધિષ્ઠિત અક્ષરનો વિન્યાસ વિદ્યા છે, વળી દેવથી અધિષ્ઠિત મંત્ર છે. પારલેપ વગેરે ચૂર્ણ છે, વશીકરણ વગેરે યોગ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૭પલા ગાથા : गब्भपरिसाडणाइ व पिंडत्थं कुणइ मूलकम्मं तु । साहुसमुत्था एए भणिआ उप्पायणादोसा ॥७६०॥ અન્વયાર્થ : પિસ્થ =અથવા પિંડના અર્થે પરિસUTIકું ગર્ભપરિશાતનાદિને ૩Uરૂ કરે છે, (એ) મૂ ક્યું તુ-મૂલકર્મ જ છે. =આ ૩Uાય વોલ ઉત્પાદનોના દોષો સાદુલમુત્થા સાધુથી ઊઠેલા મમિત્ર કહેવાયા છે. ગાથાર્થ : અથવા આહાર માટે ગર્ભપરિશાતાદિ કરે છે, એ મૂલકર્મપિંડદોષ જ છે. ગાથા ૦૫૩થી ૭૬૦માં બતાવ્યા એ ઉત્પાદનાના દોષો સાધુથી ઉત્પન્ન થયેલા કહેવાયા છે. ટીકા : गर्भपरिशातादि वा पिण्डार्थम् आहारनिमित्तं करोति मूलकम्मैव । साधुसमुत्था एते-अनन्तरोदिता भणिता उत्पादनादोषा इति गाथार्थः ॥७६०॥ ટીકાર્ય : અથવા પિંડના અર્થે આહારના નિમિત્તે, ગર્ભપરિશાતાદિ=ગર્ભને પાડવા વગેરે, મૂલકર્મને જ કરે છે. આ અનંતરમાં ઉદિત=ગાથા ૭૫૩થી ૭૬૦માં કહેવાયેલા, ઉત્પાદનોના દોષો સાધુસમુન્દ=સાધુથી ઉત્પન્ન થયેલા, કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૭૬ol. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ વ્રતસ્થાપનાવસ્તુક યથા પાયિતાનિ' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૦૧-૦૬૨ અવતરણિકા : उक्ता उत्पादनादोषाः, एषणादोषानाह - અવતરણિકાર્ય : ઉત્પાદનાના દોષો કહેવાયા, હવે એષણાના દોષોને કહે છે – ગાથા : एसण गवेसणऽण्णेसणा य गहणं च होंति एगट्ठा । आहारस्सिह पगया तीए य दोसा इमे हुंति ॥७६१॥ અન્વયાર્થ : =એષણા, વેસUT=ગવેષણા, મvoોસUT ય હvi =અન્વેષણા અને ગ્રહણ પટ્ટ=એક અર્થવાળા હોંતિ થાય છે. રૂદ અહીં ગાદીરસ્ય આહારની એષણા) પ-પ્રકૃત છે, તી ય અને તેના= એષણાના, રૂપેઆ= આગળમાં કહેવાશે એ, રોલ-દોષો હુંતિ થાય છે. ગાથાર્થ : એષણા, ગવેષણા, અન્વેષણા અને ગ્રહણ એક અર્થવાળા શબ્દો છે. આ અધિકારમાં આહારની એષણા પ્રકૃત છે, અને એષણાના આગળમાં કહેવાશે એ દોષો છે. ટીકા : एषणमेषणा, एवं गवेषणा अन्वेषणा च ग्रहणं चेति भवन्त्येकार्थाः एते शब्दा इति, सा चाहारस्येह प्रकृता, तस्याश्च एषणाया दोषाः दश (?इमे) भवन्ति वक्ष्यमाणलक्षणा इति गाथार्थः ॥७६१॥ ટીકાર્ય : - એષણ કરવું એ એષણા, એ રીતે ગવેષણ કરવું એ ગવેષણા, અન્વેષણ કરવું એ અન્વેષણા, અને ગ્રહણ કરવું એ ગ્રહણઃ એ પ્રકારના આ શબ્દો એક અર્થવાળા થાય છે. “તિ' કથનની સમાપ્તિ અર્થે છે. અને અહીં પિંડના ૪૨ દોષોના કથનના અધિકારમાં, તેનએષણા, આહારની પ્રકૃત છે, અને તેના એષણાના, આ=કહેવાનાર લક્ષણવાળા, દશ દોષો થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૭૬૧TI અવતરણિકા : હવે બે ગાથામાં એષણાના ૧૦ દોષોનાં નામ બતાવે છે – ગાથા : संकिअ मक्खिअ णिक्खित्त पिहिअ साहरिअ दायगुम्मीसे । अपरिणय लित्त छड्डिअ एसणदोसा दस भवंति ॥७६२॥ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘ભક્ત’ | ગાથા ૦૬૨-૦૬૩ અન્વયાર્થ : સંગિ=શંકિત, વિશ્વઙ્ગ-પ્રક્ષિત, િિવશ્વત્ત-નિક્ષિપ્ત, પિહિંગ-પિહિત, સાહઞિ-સંહત, વાચવુમ્મીનેદાયક, ઉન્મિશ્ર, અપરિળય=અપરિણત, ત્તિત્ત-લિપ્ત, છğિગ-છતિ; રસ-શ સળવોમા=એષણાના દોષો ભવંતિ-થાય છે. ગાથાર્થ : શંકિત, મક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત અને છર્દિત : આ દશ એષણાના દોષો થાય છે. ટીકા : शङ्कितं प्रक्षितं निक्षिप्तं पिहितं संहृतं दायकम् उन्मिश्रं अपरिणतं लिप्तं छर्दितमित्येते एषणादोषाः दश भवन्तीति गाथासमासार्थः ॥ ७६२ ॥ ૧૯૭ ટીકાર્ય : શંકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહૃત, દાયક, ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત અને છર્દિત ઃ આ પ્રકારના આ દશ એષણાના દોષો થાય છે, એ પ્રમાણે ગાથાનો સમાસાર્થ છે. ૭૬૨।। અવતરણિકા : व्यासार्थमाह અવતરણિકાર્ય : પૂર્વગાથામાં એષણાના દશ દોષોનાં નામ બતાવ્યાં. હવે તે દોષોના જ વ્યાસથી–વિસ્તારથી, અર્થને કહે છે - ગાથા : कम्माइ संकइ तयं मक्खिअमुदगाइणा उ जं जुत्तं । णिक्खित्तं सच्चित्ते पहिअं तु फलाइणा थइअं ॥७६३॥ અન્વયાર્થ : મ્મારૂ સંજ્ઞ=કર્માદિની=આધાકર્માદિ દોષોની, શંકા થાય છે, તયં-તે (શંકિત) છે; વાફળા ૩= વળી ઉદકાદિથી ન નુત્તું-જે યુક્ત છે, (તે) મવિશ્વયં-પ્રક્ષિત છે; સચ્ચિત્ત-સચિત્તમાં (નંખાયેલું ભક્ત) fવિશ્ર્વત્ત-નિક્ષિપ્ત છે; તાફળા તુ=વળી ફળાદિ દ્વારા થયં-સ્થગિત=ઢંકાયેલું ભક્ત, વિશ્ચિં=પિહિત છે. ગાથાર્થ : જે ભક્તમાં આધાકર્માદિ દોષોની શંકા થાય, તે ભક્ત શંકિતદોષવાળું કહેવાય; વળી જે ભક્ત For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ વતસ્થાપનાવસ્તુકI'યથા પનિયતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : 'ભક્ત' | ગાથા ૦૬૩-૦૪ પાણી વગેરેથી મિશ્ર હોય, તે ભક્ત ઋક્ષિતદોષવાળું કહેવાય; વળી સચિત્ત કે મિશ્ર આહારમાં મુકાયેલું ભક્ત નિક્ષિપ્તદોષવાળું કહેવાય; વળી ફળ વગેરે દ્વારા ઢંકાયેલું ભક્ત પિહિતદોષવાળું કહેવાય. ટીકા : कादि शङ्कितमेतत् (?शङ्कते तत्), यदेव शङ्कते तद् गृह्णतः तदेवापद्यत इत्यर्थः । मेक्षितं उदकादिना तु यद्युक्तं मण्डकादि । निक्षिप्तं सजीवादौ-सचित्ते मिश्रे च । पिहितं तु फलादिना स्थगितं पुष्पफलादिनेति गाथार्थः ॥७६३॥ નોંધ : ટીકામાં શદિતમેતત્ છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે કૂત્તે તત્ હોવું જોઈએ. * “Íરિ'માં ‘મર' પદથી ઉદ્ગમ અને ઉત્પાદનોના સોળેય દોષોનો સંગ્રહ છે. * “ વિન"માં ‘વિ' પદથી મધ, માખણ વગેરે અકલવ્ય પ્રવાહી દ્રવ્યોનું ગ્રહણ છે. * “HUદાર'માં ‘મારિ' પદથી ઓદન વગેરે આહારનો પરિગ્રહ છે. * “કવિના''માં “મરિ' પદથી કાચાં શાક વગેરે સચિત્ત દ્રવ્યોનું ગ્રહણ છે. ટીકાર્ય : કર્માદિની શંકા થાય છે તે શંકિત છે. આ શકિત દોષને જ સ્પષ્ટ કરે છે – જેને જ શકે છે=ભક્તમાં આધાકર્માદિ જે દોષોની જ શંકા થાય છે, તેને ગ્રહણ કરતા એવાને તે આધાકર્માદિ દોષોની શંકાવાળા ભક્તને વહોરતા સાધુને, તે જ એષણાનો આધાકર્માદિ યુક્ત શંકિત દોષ જ, પ્રાપ્ત થાય છે, એ પ્રકારે અર્થ છે=ગાથાના પ્રથમ પાદનો અર્થ છે. વળી જે ખંડકાદિ ઉદકાદિથી યુક્ત હોય, તે પ્રક્ષિત છે. સજીવાદિમાંનું સચિત્તમાં કે મિશ્રમ, નંખાયેલ ભક્ત નિક્ષિપ્ત છે. વળી ફળાદિ વડે પુષ્પ-ફળાદિ વડે, સ્થગિત–ઢંકાયેલું ભક્ત, પિહિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ટીકામાં નાના નો અર્થ પુષ્પનારિના કર્યો. તેનાથી એ પ્રાપ્ત થાય કે પુષ્પ, ફળ વગેરે વડે સ્થગિત આહાર પિહિતદોષવાળો છે; પરંતુ ફલક પાટિયું, એ અર્થમાં ફલાદિ વડે સ્થગિત આહાર પિહિતદોષવાળો નથી. li૭૬all ગાથા : मत्तगगयं अजोग्गं पुढवाइसु छोटु देइ साहरिअं । दायग बालाईआ अजोग्ग बीजाइ उम्मीसं ॥७६४॥ અન્વયાર્થ : ત્તિયં માત્રકમાં રહેલ મનોર=અયોગ્યને પુઢવાડ-પૃથ્વી આદિ ઉપર છોડું નાંખીને (અન્ય ભક્ત તે માત્રામાં લઈને) રે=આપે છે, (તે) સારસં=સંત છે; મનો=અયોગ્ય એવા વીના=બાલ વગેરે (પાસેથી લીધેલ ભક્ત) રાયT=દાયક છે; વીના ડૂબીજાદિવાળું ૩Hisઉન્મિશ્ર છે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૦૪-૦૫ ૧૯૯ ગાથાર્થ : માત્રકમાં રહેલા અયોગ્ય આહારને પૃથ્વી આદિ છકાય ઉપર નાખીને અન્ય આહાર તે માત્રકમાં લઈને આપે, તો તે આહાર સંહતદોષવાળો કહેવાય; દાન લેવા પ્રત્યે અયોગ્ય એવા બાલ વગેરે પાસેથી લીધેલો આહાર દાયકદોષવાળો કહેવાય; બીજ વગેરેથી યુક્ત આહાર ઉન્મિશ્ર દોષવાળો કહેવાય. ટીકા : मात्रकगतमयोग्यं कुथितरसादि पृथिव्यादिषु कायेषु क्षिप्त्वा ददातीत्येतत्संहृतं । दायका बालादयो= बालवृद्धादयः अयोग्या दानग्रहणं प्रति । बीजाद्युन्मिभं-बीजकन्दादियुक्तमुन्मिश्रमुच्यत इति गाथार्थः ॥७६४॥ ટીકાર્ય : માત્રકગત અયોગ્યન=કોહવાયેલ રસ વગેરેને, પૃથિવી વગેરે કાયો ઉપર નાંખીને આપે છે, એ સંહત છે અર્થાત્ ગૃહસ્થના ભાજનમાં રહેલ સાધુને આપવા માટે અયોગ્ય એવા બેસ્વાદ વગેરે આહારને સચિત્ત પૃથ્વીકાય આદિ છકાય ઉપર નાખીને તે ભાઇનમાં નવો આહાર લઈને સાધુને વહોરાવે તો તે સંહત દોષ છે. દાનના ગ્રહણ પ્રત્યે બાલાદિ=બાલ-વૃદ્ધાદિ, અયોગ્ય હોય, એ દાયક છે; બીજાદિવાળું ઉન્મિશ્ર છેઃ બીજ-કંદાદિથી યુક્ત એવું ભક્ત ઉન્મિશ્ર કહેવાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૭૬૪ ગાથા : अपरिणयं दव्वं चिअ भावो वा दोण्ह दाण एगस्स । लित्तं वसाइणा छद्दिअं तु परिसाडणावंतं ॥७६५॥ અન્વયાર્થ : બં વિગ મપરિવં દ્રવ્ય જ અપરિણત હોય, હોદ વ ાન પુરૂં માવો અથવા બેના દાનમાં એકનો ભાવ (અપરિણત) હોય, (એ અપરિણત છે;) વરૂપ ત્રિરંગવસાદિ વડે લેપાયેલું હોય, (એ લિપ્ત છે;) પરિક્ષા પાવંતં તુ છાિં વળી પરિશાતનાવાળું છર્દિત છે. ગાથાર્થ : દ્રવ્ય જ અપરિણત હોય, અથવા બે સંબંધી દાનના વિષયમાં એક દાતાનો ભાવ અપરિણત હોય, તો તે આહાર અપરિણતદોષવાળો કહેવાય; ચરબી વગેરે વડે લેપાયેલ આહાર લિપ્તદોષવાળો કહેવાય; વળી ઢોળતાં-ઢોળતાં અપાયેલો આહાર છર્દિતદોષવાળો કહેવાય. ટીકા : अपरिणतं द्रव्यमेव सजीवमित्यर्थः, भावो वा द्वयोः सम्बन्धिनो दाने एकस्य दातुरपरिणतः, दानं समक्षयोरेवेत्यनिसृष्टाद्भेदः । लिप्तं वसादिना गर्हितद्रव्येण । छर्दितं तु परिशातनावद्देयमिति माथार्थः ॥७६५॥ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ભક્ત' | ગાથા ૦૬૫-૬૬ ટીકાર્ય : દ્રવ્ય જ અપરિણત હોય=સજીવ હોય, અથવા સંબંધવાળા બેના દાનમાં એક દાતાનો ભાવ અપરિણત હોય, તે ભોજન અપરિણતદોષવાળું છે. સમક્ષમાં જ દાન છે, એથી અનિસૃષ્ટથી ભેદ છે, અર્થાત્ બે દાતાની હાજરીમાં જ આહાર વહોરાવેલો હોવા છતાં એક દાતાનો ભાવ અપરિણત છે,. એથી અનિસૃષ્ટદોષથી અપરિણતદોષમાં ભેદ છે. વસાદિ ગર્ધિત દ્રવ્યથી=ચરબી વગેરે નિંદા પામેલા દ્રવ્યથી, લેપાયેલ હોય, તે ભોજન લિપ્તદોષવાળું છે. વળી પરિશાતનાવાળું દેય=આપવા યોગ્ય ભોજન, છર્દિતદોષવાળું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૦૦ ભાવાર્થ : વહોરવા યોગ્ય દ્રવ્ય સજીવ હોય, તો તે ભક્ત દ્રવ્યને આશ્રયીને અપરિણતદોષવાળું કહેવાય, અથવા બે દાતા સંબંધી ભોજનના દાનવિષયક એક દાતાનો ભાવ વહોરાવાનો હોય અને બીજા દાતાનો ભાવ વહોરાવવાનો ન હોય, તો તેવો આહાર દાતાના ભાવને આશ્રયીને અપરિણતદોષવાળો કહેવાય. વળી અનેકની માલિકીવાળું દ્રવ્ય અન્યની ગેરહાજરીમાં અને અન્યની સંમતિ વગર એક માલિક આપે તો અનિસૃષ્ટદોષ થાય; જ્યારે અનેકની માલિકીવાળું દ્રવ્ય એક માલિક અન્યની હાજરીમાં જ આપે, પરંતુ અન્ય માલિકનો આપવાનો પરિણામ ન હોય, તો અપરિણતદોષ થાય. આ પ્રકારનો અનિસૃષ્ટ અને અપરિણત એ બંને દોષોમાં ભેદ છે. II૭૬૫ અવતરણિકા : ગાથા ૭૩૯થી અત્યારસુધી ગોચરીના ૪૨ દોષો બતાવ્યા. હવે તેનું નિગમન કરીને ગ્રંથકારશ્રી માંડલીના પાંચ દોષો બતાવતાં કહે છે – ગાથા : एवं बायालीसं गिहिसाहूभयसमुब्भवा दोसा । पंच पुण मंडलीए णेआ संजोअणाईआ ॥७६६॥ અન્વયાર્થ : i=આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે, શિાિહૂમયસમુધ્મવા-ગૃહી અને સાધુ ઉભયથી સમુદ્ભવ એવા વાયાતીસં=બેતાલીશ ોસા-દોષો છે. સંનોઞળાફંગ પુળ પંચ-વળી સંયોજનાદિ પાંચ મંજ઼ી=માંડલીમાં (બેઠેલા સાધુના) નેઞા-જાણવા. ગાથાર્થ : પૂર્વમાં કહ્યું એ રીતે, ગૃહસ્થથી અને સાધુથી ઉત્પન્ન થયેલા બેંતાલીશ દોષો છે. વળી સંયોજનાદિ પાંચ દોષો માંડલીમાં બેઠેલા સાધુના જાણવા. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકા થથા પત્નથિતથાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ભક્ત’ | ગાથા ૦૬-૦૬૦ ૨૦૧ ટીકા : ___ एवम्-उक्तेन प्रकारेण, द्विचत्वारिंशत्सङ्ख्या गृहिसाधूभयसमुद्भवा-एतत्प्रभवाः दोषाः पिण्डस्य, पञ्च पुनर्मण्डल्यां उपविष्टस्य ज्ञेयाः दोषाः संयोजनाद्या इति गाथार्थः ॥७६६॥ ટીકાર્ય : આ રીતે =કહેવાયેલ પ્રકારથી ગાથા ૭૩થી ૭૬૫માં કહ્યું એ રીતે, ગૃહી અને સાધુ ઉભયથી સમુભવ છે જેમનો એવા=આનાથી પ્રભવ છે જેમનો એવા=ગૃહસ્થ અને સાધુ એ બંનેથી ઉત્પાદ છે જેમનો એવા, પિંડના બેતાલીશ સંખ્યાવાળા દોષો છે. વળી માંડલીમાં બેઠેલાના સંયોજનાદિ પાંચ દોષો જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૭૬૬. અવતરણિકા : एतानेवाह - અવતરણિકાર્ય : આમને જ=માંડલીના સંયોજનાદિ પાંચ દોષોને જ, કહે છે – ગાથા : संजोअणा पमाणे इंगाले धूम कारणे चेव । उवगरणभत्तपाणे सबाहिरब्भंतरा पढमा ॥७६७॥ અન્વયાર્થ : સંનોસંયોજના, પાને પ્રમાણ, કુંત્તેિ અંગાર, ધૂમ-ધૂમ, વારો વેવ અને કારણ; (તેમાં) ૩વIRSTમત્તપા ઉપકરણ, ભક્ત અને પાનવિષયકતવાહિમંતર-બાહ્ય સહિત અત્યંતર એવી પઢા-પ્રથમ છે=સંયોજના છે. ગાથાર્થ : સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણઃ એ પાંચ માંડલીના દોષો છે. તેમાં ઉપકરણ, ભક્ત અને પાનના વિષયવાળો, બાહ્ય અને અત્યંતર ભેજવાળો સંયોજના નામનો પ્રથમ દોષ છે. ટીકા : संयोजना-मीलना १ प्रमाणं पिण्डस्य २ अङ्गारो भोजन एव रागः ३ धूमो द्वेषः ४ कारणं चैव वेदनादि ५ । उपकरणभक्तपान इत्युपकरणभक्तपानविषया सबाह्याभ्यन्तरा प्रथमा संयोजना, तत्रोपकरणबाह्यसंयोजना श्लक्ष्णचोलपट्टादिलाभे बहिरेव तदुचितकम्बल्याद्यन्वेषणम्, अभ्यन्तरसंयोजना तु वसतौ तत्परिभोगे, एवं भक्तपानेऽपि योज्यमिति गाथार्थः ॥७६७॥ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૦૬૦-૦૬૮ ટીકાર્ય : - સંયોજના=મીલના, પિંડનું પ્રમાણ, ભોજનમાં જ રાગ અંગાર છે, દ્વેષ=ભોજનમાં દ્વેષ, ધૂમ છે, અને વેદના વગેરે કારણ છે. હવે સંયોજનાનું સ્વરૂપ દર્શાવે છે- ઉપકરણ, ભક્ત અને પાનના વિષયવાળી, બાહ્ય સહિત અત્યંતર એવી પ્રથમ છે=સંયોજના છે. ત્યાં-ત્રણ પ્રકારની સંયોજનામાં, સુંવાળા ચોલપટ્ટા વગેરેના લાભમાં=પ્રાપ્તિમાં, બહાર જ તેને ઉચિત=સુંવાળા ચોલપટ્ટાદિને યોગ્ય, કામળી આદિનું અન્વેષણ શોધવું, એ ઉપકરણબાહ્યસંયોજના છે. વળી વસતિમાં તેના પરિભોગમાં સુંવાળા ચોલપટ્ટાદિ સાથે તેને ઉચિત સુંવાળી કામળી આદિ વાપરવામાં, અત્યંતરસંયોજના થાય છે. આ રીતે=જે રીતે ઉપકરણના વિષયમાં બાહ્ય અને અત્યંતર સંયોજનાનું યોજન કર્યું એ રીતે, ભક્ત-પાનમાં પણ યોજવું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : (૧) ભિક્ષાદિનું અનુકૂળતા પ્રમાણે યોજન કરવું, તે સંયોજનાદોષ છે. (૨) પ્રમાણથી અતિરિક્ત પિંડનો પરિભોગ કરવો, તે પ્રમાણદોષ છે. (૩) અનુકૂળ ભોજનમાં જ રાગ કરવો, તે અંગારદોષ છે. (૪) પ્રતિકૂળ ભોજનમાં જ ઠેષ કરવો, તે ધૂમદોષ છે અને (૫) સુધાવેદનાદિ છે કારણ વિના આહાર કરવો, તે કારણદોષ છે. તેમાં વસ્ત્રની ગવેષણા કરતાં કોમળ ચોલપટ્ટા વગેરેનો લાભ થાય ત્યારે સાધુ તે ચોલપટ્ટા વગેરેને ઉચિત એવી સારી કામળી આદિનું અન્વેષણ કરે, તો તે ઉપકરણવિષયક બાહ્યસંયોજના છે; અને ઉપાશ્રયમાં સાધુ જ્યારે તે સુંવાળો ચોલપટ્ટો પહેરે ત્યારે જ તે સારી કામળી ઓઢે, તો તે ઉપકરણવિષયક અત્યંતરસંયોજના છે. વળી, ભિક્ષાની ગવેષણા કરતાં સારા આહારની પ્રાપ્તિ થઈ હોય ત્યારે સાધુ તે આહારને અનુકૂળ સ્વાદવાળા અન્ય આહારની ગવેષણા કરે અને તેની સાથે જ વહોરે, જેથી અનુકૂળ બે આહારનું સંયોજન થવાને કારણે વિશિષ્ટ સ્વાદની પ્રાપ્તિ થાય; તો તે ભક્તવિષયક બાહ્યસંયોજના છે; અને માંડલીમાં ભિક્ષા વાપરતી વખતે અનુકૂળ સ્વાદવાળા બે આહારનું સંયોજન કરીને વાપરે, તો તે ભક્તવિષયક અત્યંતરસંયોજના છે. વળી, પાનક વહોરતી વખતે પણ સ્વાદને અનુરૂપ અન્ય દ્રવ્ય સાથે ભેળવીને વહોરે, તો તે પાનવિષયક બાહ્યસંયોજના છે; અને વાપરતી વખતે અનુકૂળ સ્વાદવાળી વસ્તુ સાથે પાનકનું સંયોજન કરીને વાપરે, તો તે પાનવિષયક અભ્યતરસંયોજના છે. ૭૬થી અવતરણિકા : માંડલીના પાંચ દોષોમાંથી સંયોજનાદોષનું સ્વરૂપ પૂર્વગાથામાં દર્શાવ્યું. હવે પ્રમાણાદિ ચાર દોષોનું સ્વરૂપ બતાવે છે – ગાથા : बत्तीसकवल माणं रागद्दोसेहिं धूमइंगालं । वेआवच्चाईआ कारणमविहिम्मि अइयारो ॥७६८॥ दारं ॥ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : 'ભક્ત' | ગાથા ૭૬૮ ૨૦૩ અન્વયાર્થ : મા (આહારનું) માન વત્તીસંવત્નબત્રીશ કવલો છે, રાગદોરિંગરાગ અને દ્વેષથી ધૂમખું ત્નિ ધૂમ અને અંગાર થાય છે, વેગવદ્ગારંગાવૈયાવૃજ્યાદિ વારVi=કારણ છે, વિીિ=અવિધિમાં=વૈયાવૃજ્યાદિ કારણ વગર આહારના પરિભોગમાં, બફારો અતિચાર થાય છે. ગાથાર્થ : આહારનું પ્રમાણ બત્રીશ કોળિયા છે, રાગ અને દ્વેષથી ધૂમ અને અંગારદોષ થાય છે, વૈયાવૃત્યાદિ આહારના પરિભોગમાં કારણ છે, વેચાવૃત્યાદિ કારણ વગર આહારના પરિભોગમાં અતિચાર થાય છે. ટીકા : द्वात्रिंशत्कवला मानमाहारस्य, एतच्च पुंसः, स्त्रियाः पुनरष्टाविंशतिः, रागद्वेषाभ्यां धूमाङ्गारमिति, रागेण परिभोगेऽङ्गारश्चारित्रदाहात्, द्वेषेण तु धूमः चारित्रेन्धनप्रदीपनात्, वैयावृत्त्यादीनि कारणान्याहारपरिभोगे, आदिशब्दाद्वेदनादिपरिग्रहः, अविधावतिचार इति अत्राविधौ क्रियमाणे व्रतातिचारो भवतीति માથાર્થ: I૭૬૮(દ્વાર) | ટીકાર્ય : આહારનું માન બત્રીશ કોળિયા છે, અને આ=બત્રીશ કોળિયારૂપ આહારનું માન, પુરુષનું છે. વળી સ્ત્રીનું અઠ્યાવીશ કોળિયા છે. રાગ અને દ્વેષથી ધૂમ અને અંગાર થાય છે=ચારિત્રનો દાહ થવાથી રાગથી આહારના પરિભોગમાં અંગાર, વળી ચારિત્રરૂપી ઈધનનું પ્રદીપન થવાથી શ્વેષથી પરિભોગમાં ધૂમ થાય છે. આહારના પરિભોગમાં વૈયાવૃત્યાદિ કારણો છે. “વૈયાવૃજ્યાનિ'માં ‘માદ્રિ' શબ્દથી વેદનાદિનો પરિગ્રહ છે. અવિધિમાં અતિચાર થાય છે અર્થાતુ અહીં વૈયાવૃજ્યાદિ છ કારણોના વિષયમાં, અવિધિ કરાતે છતે વ્રતમાં અતિચાર થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પુરુષના આહારનું પ્રમાણ બત્રીશ કોળિયા છે અને સ્ત્રીના આહારનું પ્રમાણ અઠ્યાવીશ કોળિયા છે. આનાથી અતિરિક્ત આહાર વાપરે તો સાધુને પ્રમાણદોષની પ્રાપ્તિ થાય છે. આહારનો પરિભોગ રાગપૂર્વક કરવાથી અંગારદોષ થાય છે, કેમ કે સમભાવરૂપ ચારિત્રનો દાહ થાય છે. અર્થાત્ જેમ અગ્નિ સળગાવવાથી લાકડાં બળીને અંગારા થઈ જાય છે, તેમ આહારમાં રાગ કરવાથી ચારિત્ર બળીને અંગારા જેવું થઈ જાય છે. વળી, આહાર દ્વેષપૂર્વક વાપરવાથી ધૂમદોષ થાય છે; કેમ કે ચારિત્રરૂપી ઇંધનનું પ્રદીપન થાય છે. અર્થાત્ જેમ ઇંધન સળગાવવાથી ધૂમાડો થાય છે, તેમ આહારમાં દ્વેષ કરવાથી ચારિત્ર બળવાની શરૂઆત થાય છે. વળી, આહારના પરિભોગમાં વૈયાવૃજ્યાદિ છે કારણો છે, તેમાંથી કોઈપણ કારણ વગર આહાર વાપરવાથી વ્રતમાં અતિચાર થાય છે, જે કારણદોષ છે. ll૭૬૮ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૭૦૯ અવતરણિકા : व्याख्यातं भक्तद्वारम्, अधुनोपकरणद्वारमाह - અવતરણિકાર્ય : ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા હતા તેમાંથી પાંચમા ઉપાયરૂપ ભક્તદ્વારનું ગાથા ૭૩૮થી માંડીને ૭૬૮માં વ્યાખ્યાન કરાયું. હવે વ્રતપાલનના છઠ્ઠા ઉપાયરૂપ ઉપકરણકારને ગાથા ૭૬થી ૮૪૦ સુધી કહે છે – ગાથા : उवगरणं पि धरिज्जा जेण न रागस्स होइ उप्पत्ती । लोगम्मि अ परिवाओ विहिणा य पमाणजुत्तं तु ॥७६९॥ અન્વયાર્થ : ૩વરdi v=ઉપકરણને પણ (તે રીતે) ઘરિનાં ધારણ કરે, નેT=જેથી રાસ ૩uત્તી રાગની ઉત્પત્તિ નો િમ અને લોકમાં પરિવારો પરિવાર ને ટોડું ન થાય. વિહિપ અને (ઉપકરણ) વિધિ વડે પ્રમUાગુત્ત તુ=અને પ્રમાણયુક્ત (ધારણ કરે.) * ‘તુ' ર કાર અર્થમાં છે. ગાથાર્થ : ઉપકરણને પણ તે રીતે ધારણ કરે, જેથી રાગની ઉત્પત્તિ અને લોકમાં નિંદા ન થાય; અને ઉપકરણ વિધિપૂર્વક અને પ્રમાણયુક્ત ધારણ કરે. ટીકા : उपकरणमपि वस्त्रपात्रादि धारयेत्, किंविशिष्टमित्याह-येन न रागस्य भवत्युत्पत्तिः तदुत्कर्षादात्मन एव, लोके च परिवादः-खिसा येन न भवति, विधिना च=यतनया प्रत्युपेक्षणादिना धारयेत् प्रमाणयुक्तं च न न्यूनाधिकमिति गाथार्थः ॥७६९॥ * “વસ્ત્રપાત્રવિ'માં મહિ' પદથી ઓપગ્રહિક ઉપધિનું ગ્રહણ છે. ટીકાર્ય : વસ્ત્ર-પાત્રાદિરૂપ ઉપકરણ પણ ધારણ કરવાં જોઈએ. કેવા વિશિષ્ટને=કેવા વિશેષણથી વિશેષાયેલા ઉપકરણને, ધારણ કરવાં જોઈએ? એથી કહે છે – જેનાથી=જે ઉપકરણ ધારણ કરવાથી, તેના=ઉપકરણના, ઉર્જરી જ રાગી ઉત્તર શાસ્ત્ર અને જેરી જે કિટ્સ કરી લોકચરવાદ ખ્રિસ્ટ, ન થાય, એવા વિશિષ્ટ ઉપકરણને વિધિપૂર્વક–પ્રત્યુવેદિ યતનપૂર્વક, અને ન્યૂન-અધિક નહીં પરંતુ પ્રમાણથી યુક્ત ધારણ કરવાં જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુકયથા પાયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૭૬૯-૭૦૦૦ ૨૦૫ ભાવાર્થ : સંયમપાલનમાં ઉપકારક થાય તેવાં જ વસ્ત્રાદિ મુનિ ધારણ કરે, જેથી ઉપકરણના ઉત્કર્ષથી પોતાને રાગની ઉત્પત્તિ ન થાય અર્થાત્ ઇન્દ્રિયોને અનુકૂળ હોવાને કારણે અને સુશોભા થવાને કારણે રાગની વૃદ્ધિ ન થાય; અને રાગ ન થાય તેવા આશયથી સાધુ નગ્નતા કે અંગોપાંગ દેખાય એવાં જીર્ણ પણ વસ્ત્રાદિ ધારણ ન કરે કે જેથી લોકમાં નિંદા થાય. વળી, સાધુ પ્રત્યુપેક્ષણાદિ વિધિપૂર્વક ઉપકરણો ધારણ કરે, જેથી સંયમને અનુકૂળ યતનાનું પાલન થવાથી પર્કાયના જીવોનું રક્ષણ થાય. વળી, શાસ્ત્રમાં વસ્ત્ર-પાત્રાદિનું જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણથી યુક્ત જ વસ્ત્રાદિ ધારણ કરે, પરંતુ પ્રમાણથી ન્યૂન કે અધિક વસ્ત્રાદિ ધારણ ન કરે. આ રીતે ઉપકરણનો શાસ્ત્રોક્ત રીતે પરિભોગ કરવાથી ગ્રહણ કરેલ સંયમની વૃદ્ધિ થાય છે; પરંતુ પ્રસ્તુત ગાથામાં બતાવેલ મર્યાદાથી વસ્ત્રાદિ ધારણ કરવામાં ન આવે, તો ગાથા ૬૭૮માં વ્રતપાલનના ઉપાયોમાં બતાવ્યા મુજબ ઉપકરણ પણ વ્રતપાલનનો ઉપાય બની શકે નહિ. I૭૬૯તા. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સાધુએ વસ્ત્રાદિ ઉપકરણ વિધિપૂર્વક અને પ્રમાણયુક્ત ધારણ કરવાં જોઈએ. તેમાં વસ્ત્રાદિ ઉપકરણની પ્રત્યુપેક્ષણાદિ વિધિ પૂર્વમાં વર્ણવાઈ ગઈ છે, તેથી હવે વસ્ત્રાદિ ઉપકરણના પ્રમાણને બતાવે છે – ગાથા : दुविहं उवहिपमाणं गणणपमाणं पमाणमाणं च । जिणमाइआण गणणापमाणमेअं सुए भणिअं ॥७७०॥ અન્વયાર્થ : ૩દિપમાdi=ઉપધિનું પ્રમાણ વિહં બે પ્રકારે છે : MUપમાં ગણનાપ્રમાણ પામvi =અને પ્રમાણમાન. નિનામા જિનાદિનું જિનકલ્પિક વગેરે સાધુઓનું, પાપમાdi=ગણનાપ્રમાણ, મંત્ર આ=આગળમાં કહેવાશે એ, સુપ-શ્રુતમાં મforગં કહેવાયું છે. ગાથાર્થ : ઉપધિનું પ્રમાણ બે પ્રકારે છેઃ સંખ્યાનું પ્રમાણ અને પ્રમાણનું માપ. જિનકલ્પિક વગેરેની ઉપધિની સંખ્યાનું પ્રમાણ આગળમાં કહેવાશે એ, ચુતમાં કહેવાયું છે. ટીકા : __ द्विविधमुपधिप्रमाणं, कथमित्याह-गणनाप्रमाणं मानप्रमाणं च-सङ्ख्यास्वरूपमानमित्यर्थः, जिनादीनां जिनकल्पिकप्रभृतीनां गणनाप्रमाणम् एतद्-वक्ष्यमाणलक्षणं श्रुते भणितमिति गाथार्थः TI૭૭૦ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વ્રતસ્થાપનાવક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૦૦-૦૦૧ * “જિનાવીન'માં ‘રિ' શબ્દથી સ્થવિરકલ્પિક સાધુઓ અને સાધ્વીઓનો સંગ્રહ છે. ટીકાર્ય : ઉપધિનું પ્રમાણ બે પ્રકારે છે. કઈ રીતે? એથી કહે છે – ગણનાનું પ્રમાણ અને માનનું પ્રમાણ=સંખ્યા અને સ્વરૂપનું માન=ઉપધિની સંખ્યાનું પ્રમાણ અને ઉપધિની લંબાઈ-પહોળાઈ વગેરેનું માપ. જિનાદિનું= જિનકલ્પિક વગેરેનું, ગણનાનું પ્રમાણ આ=કહેવાનાર લક્ષણવાળું, શ્રુતમાં કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૭૭૦ અવતરણિકા : હવે ગાથા ૭૯૨ સુધી ગ્રંથકાર જિનકલ્પિક-સ્થવિરકલ્પિક સાધુઓની અને સાધ્વીઓની વસ્ત્રાદિ ઓઘઉપધિનું ગણના પ્રમાણ દર્શાવે છે – ગાથા : जिणा बारसरूवाणि, थेरा चोद्दसरूविणो। अज्जाणं पन्नवीसं तु, अओ उडूं उवग्गहो ॥७७१॥ અન્વયાર્થ : નિઃજિનો જિનકલ્પિકો, વારસવાળા=બાર રૂપવાળાને બાર પ્રકારવાળી પાત્રાદિ ઉપધિને, (વાપરે છે), ચોરૂfavrો ચૌદ રૂપવાળા=ચૌદ પ્રકારની ઉપધિવાળા, થેરા=સ્થવિરો હોય છે, મન્નાઈ=આર્યાઓને પન્નવી તુ=પચ્ચીસ જ (ઉપધિ) હોય છે. અને હુઁ આનાથી ઊર્ધ્વ ૩વો ઉપગ્રહ છે=ઔપગ્રહિક ઉપધિ હોય છે. ગાથાર્થ : જિનકલ્પિકો બાર પ્રકારની ઉપધિનો ઉપભોગ કરે છે, ચૌદ પ્રકારની ઉપધિવાળા સ્થવિરકલ્પિકો હોય છે અને આર્થીઓને પચ્ચીસ પ્રકારની જ ઉપધિ હોય છે. આનાથી ઉપર ઓપગ્રહિક ઉપધિ હોય છે. ટીકા : जिना:-जिनकल्पिका द्वादशरूपाणि-मानमित्यर्थः पात्रादीन्युपधिमुपभुञ्जत इति वाक्यशेषः, एवं स्थविरा:-स्थविरकल्पिकाश्चतुर्दशरूपिणः-पात्रादिचतुर्दशोपधिरूपवन्तः, आर्याणां संयतीनां पञ्चविंशतिस्तु-पञ्चविंशतिरेव रूपाणि पात्रादीन्युपधिरुत्सर्गतो भवन्ति, अत-उक्ताद् उपधेरूर्ध्वमुपग्रह इति यथासम्भवमौपग्रहिक उपधिर्भवतीति श्लोकसमुदायार्थः ॥७७१॥ ટીકાર્ય : જિનો જિનકલ્પિકો, બાર રૂપવાળા=માનવાળા, પાત્રાદિરૂપ ઉપધિનો ઉપભોગ કરે છે. ૩૫મને એ પ્રકારે વાક્યનું શેષ છે અર્થાત્ મૂળગાથાના પ્રથમપાદ પછી અધ્યાહાર રહેલ ક્રિયાપદ છે. આ રીતે=જે રીતે For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦, વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ ઉપકરણ’ | ગાથા ૦૦૧-૦૭૨ જિનકલ્પિકો બાર પ્રકારની ઉપધિવાળા છે એ રીતે, ચૌદ રૂપવાળા=પાત્રાદિરૂપ ચૌદ ઉપધિના રૂપવાળા, સ્થવિરો છેઃસ્થવિરકલ્પિકો છે. આર્યાઓને=સંયતીઓને, પચ્ચીસ જ રૂપવાળા=પ્રકારવાળા, પાત્રાદિરૂપ ઉપધિ ઉત્સર્ગથી હોય છે. આનાથી કહેવાયેલ ઉપધિથી, ઊર્ધ્વEઉપર, ઉપગ્રહ છે=સંભવ પ્રમાણે ઔપગ્રહિક ઉપધિ હોય છે, એ પ્રમાણે શ્લોકનો સમુદાયાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પિક સાધુઓને વસ્ત્ર-પાત્રરૂપ ઔયિક ઉપધિ બાર પ્રકારની હોય છે અને ઔપગ્રહિક ઉપધિ હોતી નથી, સ્થવિરકત્યિક સાધુઓને વસ્ત્ર-પત્રરૂપ ઔવિક ઉપધિ ઉત્સર્ગથી ચૌદ પ્રકારની હોય છે અને સાધ્વીઓને વસ્ત્ર-પાત્રરૂપ શિક ઉપધિ ઉભેંર્ગથી પચ્ચીસ પ્રકારની હોય છે. આ સિવાયની ઔપગ્રહિક ઉપધિ સ્થવિરકલ્પિક સાધુઓને અને સાધ્વીઓને આવશ્યકતા પ્રમાણે હોય છે. સંયમ માટે ઉપકારક એવી સામાન્ય ઉપધિને ઔધિક ઉપધિ કહેવાય છે અને કારણવિશેષમાં સંયમને ઉપકારક બને તેવી ઉપધિને ઔપગ્રહિક ઉપધિ કહેવાય છે. I૭૭૧ અવતરણિકા : अवयवार्थं त्वाह ग्रन्थकार: - અવતરણિતાર્થ : વળી ગ્રંથકાર અવયવના અર્થને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં જિનકલ્પિકોની, સ્થવિરકલ્પિકોની અને આર્યાઓની ઔધિક ઉપધિની સંખ્યાનું પ્રમાણ બતાવ્યું. હવે તે દરેક સંખ્યાવાળી ઉપધિનાં નામો બતાવે છે. તેમાં પ્રથમ જિનલ્પિકોની બાર પ્રકારની ઉપધિનાં પ્રસ્તુત બે ગાથામાં નામો કહે છે – ગાથા : पत्तं पत्ताबंधो पायट्ठवणं च पायकेसरिआ । पडलाइँ रयत्ताणं च गोच्छओ पायणिज्जोगो ॥७७२॥ અન્વયાર્થ : પત્તપાત્ર, પત્તાવંધો પાત્રબંધ, પાયavia અને પાત્રસ્થાપન, પાયોપિાત્રકેસરિકા, પન્નાફેંપડલાઓ, યત્તા રજસ્ત્રાણ છો વ્ર અને ગોચ્છક; પાળિજો (એ) પાત્રનો નિર્યોગ છે. ગાથાર્થ : પાત્ર, પાત્રબંધ, પાસસ્થાપન, પાત્રકેસરિકા, પડલા, રજસ્ત્રાણ અને ગોચ્છક એ પાત્રનો નિર્યોગ છે. ટીકા : पात्रं पात्रबन्धः पात्रस्थापनं च पात्रकेसरिका पटलानि रजस्त्राणं च गोच्छकः पात्रनिर्योगः, एतेषां स्वरूपं प्रमाणाधिकारे वक्ष्याम इति गाथार्थः ॥७७२॥ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ વ્રતસ્થાપનાવસ્તક “યથા પત્નયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૦૦૩ ટીકાર્ય : પાત્ર, પાત્રબંધ અને પાત્રસ્થાપન, પાત્રકેસરિકા, પડલાઓ અને રજસ્ત્રાણ, ગુચ્છા એ પાત્રનો નિર્યોગ છે. આમનું=પાત્ર વગેરેનું, સ્વરૂપ પ્રમાણના અધિકારમાં અમે કહીશું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : तिण्णेव य पच्छागा रयहरणं चेव होइ मुहपोत्ती । एसो दुवालसविहो उवही जिणकप्पियाणं तु ॥७७३॥ અન્વયાર્થ : તિowવ અને ત્રણ જ પછાપ-પ્રચ્છાદકો, સદર મુદપોત્તી ચેવકરજોહરણ અને મુહપત્તિ; પુણો તુટુવાનવિદો વળી આ=ગાથા ૭૭૨-૭૭૩માં બતાવી એ, બાર પ્રકારવાળી ૩વેદી ઉપધિનિયાdi= જિનકલ્પિકોને દોડું હોય છે. ગાથાર્થ : અને ત્રણ જ કપડાઓ, રજોહરણ અને મુહપત્તિ; વળી આ બાર પ્રકારની ઉપધિ જિનકલ્પિકોને હોય છે. ટીકા : त्रय एव प्रच्छादका: कल्पा इत्यर्थः रजोहरणं चैव भवति मुहपोत्ती=मुखवस्त्रिका, एष द्वादशविध उपधिः अनन्तरोदितः जिनकल्पिकानां भवतीति गाथार्थः ॥७७३॥ ટીકાર્ય : ત્રણ જ પ્રચ્છાદકોકકલ્પો, રજોહરણ અને મુહપોત્તી=મુખવસ્ત્રિકા, હોય છે. અનંતરમાં ઉદિત ગાથા ૭૭૨-૭૭૩માં કહેવાયેલ, આ બાર પ્રકારની ઉપધિ જિનકલ્પિકોને હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : (૧) પાત્ર, (૨) પાત્રબંધ એટલે પાત્રને બાંધવાનું વસ્ત્ર અર્થાત્ ઝોળી, (૩) પાત્રસ્થાપન એટલે જેના ઉપર પાત્ર મુકાય છે તે ગરમ વસ્ત્રનો ટુકડો અર્થાત્ પાત્રની નીચેનો ગુચ્છો, (૪) પાત્રકેસરિકા એટલે જેનાથી પાત્રનું પડિલેહણ થાય છે તે ચરવળી, (૫) પડલા એટલે ભિક્ષાએ જતી વખતે પાત્ર ઉપર ઢાંકવા માટે રખાતા વસ્ત્રના ટુકડા, (૬) રજસ્ત્રાણ એટલે પાત્ર વીંટવાનો વસ્ત્રનો ટુકડો અને (૭) ગોચ્છક એટલે પાત્રની ઉપર બંધાતો ગરમ વસ્ત્રનો ટુકડો અર્થાત્ પાત્રની ઉપરનો ગોચ્છક. પાત્રસંબંધી આ સાત ઉપકરણોને પાત્રનિર્યોગ’ કહેવાય છે. તે ઉપરાંત ત્રણ કલ્પો અર્થાત્ બે સુતરાઉ કપડાં અને એક ગરમ કામળી, ઓઘો અને મુહપત્તિ, એમ પાંચ; આ રીતે કુલ બાર પ્રકારની વસ્ત્ર-પાત્રરૂપ ઉપધિ જિનકલ્પી સાધુઓને હોય છે. I૭૭૨/૭૭૩ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૭૭૪-૭૫ અવતરણિકા : પૂર્વની બે ગાથાઓમાં જિનકલ્પીઓની બાર પ્રકારની ઉપધિનાં નામો બતાવ્યાં. ત્યાં પ્રશ્ન થાય કે આ બાર પ્રકારની ઉપધિ સર્વ જિનકલ્પિકોને હોય કે તેમાં વિકલ્પ છે ? તેથી ગ્રંથકાર કહે છે ગાથા : बारसविहो वि एसो उक्कोस जिणाण न उण सव्वेसिं । सेव होइ निअमा पकप्पभासे जओ भणिअं ॥७७४॥ અચાર્ય : વારસવિદ્દો વિ સો-બાર પ્રકારવાળી પણ આ=ઉપરમાં કહેવાયેલ ઉપધિ, નિબાળ-જિનોને= જિનકલ્પિકોને, ક્ષેમ-ઉત્કૃષ્ટ છે, મન્વેસિ ગુળ-પરંતુ સર્વને નિઝમા=નિયમથી સેવ=આ જ=બાર પ્રકારની જ, (ઉપધિ) ન દ્દો-હોતી નથી; નો-જે કારણથી પપ્પાત્તે-પ્રકલ્પભાષ્યમાં મળિયં-કહેવાયું છે. 1 અવતરણિકા : - ગાથાર્થ : બાર પ્રકારની પણ ઉપરમાં કહેવાયેલ ઉપધિ જિનકલ્પીઓને ઉત્કૃષ્ટ છે, પરંતુ સર્વ જિનકલ્પીઓને નિયમથી બાર પ્રકારની ઉપધિ જ હોતી નથી; જે કારણથી નિશીથભાષ્યમાં કહેવાયું છે. ટીકા : ૨૦૯ द्वादशविधोऽप्येषः अनन्तरोदितः उत्कृष्टो जिनानां भवति, सम्भव एषः, न पुनः सर्वेषामेष एव द्वादशविधो भवति (? नियमात् ), कुत इत्याह-प्रकल्पभाष्ये- निशीथभाष्ये यतो भणितमिति गाथार्थः ॥ ७७४ ॥ ટીકાર્ય : આ= બાર પ્રકારવાળી પણ અનંતરઉદિત આપૂર્વમાં કહેવાયેલ ઉપધિ, જિનોને—જિનકલ્પિક સાધુઓને, ઉત્કૃષ્ટ હોય છે. જિનકલ્પિકોને ઉત્કૃષ્ટથી જ બાર પ્રકારની ઉપધિ હોય છે એ જ સ્પષ્ટ કરે છે જિનકલ્પિકોને બાર પ્રકારની ઉપધિ છે એ, સંભવ છે, પરંતુ સર્વને=બધા જિનકલ્પિકોને, નિયમથી આ જ બાર પ્રકારવાળી ઉપધિ હોતી નથી. किं भणितमित्याह કયા કારણથી ?=સર્વ જિનકલ્પિકોને બાર પ્રકારની ઉપધિ કયા કારણથી નિયમથી હોતી નથી ? એથી કહે છે — - જે કારણથી પ્રકલ્પભાષ્યમાં=નિશીથભાષ્યમાં, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ।।૭૭૪॥ - અવતરણિકાર્ય : શું કહેવાયું છે ? અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે બાર પ્રકારની ઉપધિ જિનકલ્પીઓને ઉત્કૃષ્ટ છે, પરંતુ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ વતસ્થાપનાવસ્તકા વથા પાયિતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૦૫-૦૦૬ સર્વ જિનકલ્પીઓને નિયમથી બાર પ્રકારની ઉપધિ જ હોતી નથી; જે કારણથી નિશીથભાષ્યમાં કહેવાયું છે. તેથી નિશીથભાષ્યમાં શું કહેવાયું છે? એને કહે છે – ગાથા : बिअतिअचउक्कपणगं नवदसएक्कारसेव बारसगं । एए अट्ट विअप्पा उवहिमि उ होंति जिणकप्पे ॥७७५॥ અન્વયાર્થ : વિસતિરૂપા , નવસારસેવ વારસ=બે-ત્રણ-ચાર-પાંચ-નવ-દશ-અગિયાર-બાર : U=આ ૩વહિંપ ઉપધિવિષયક મદ્દ વિMા આઠ વિકલ્પો નિખેિ જિનકલ્પમાં હોંતિ થાય છે. * “3” પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : બે-ત્રણ-ચાર-પાંચ-નવ-દશ-અગિયાર-બારઃ આ ઉપધિવિષયક આઠ વિકલ્પો જિનકલ્પમાં થાય છે. ટીકા ? द्विकत्रिकचतुष्कपञ्चकनवदशैकादशद्वादशकं, एते=अन्तरोदिताः अष्टौ विकल्पा उपधौ भवन्ति जिनकल्प इति गाथार्थः ॥७७५॥ ટીકાર્ય : બે-ત્રણ-ચાર-પાંચ-નવ-દશ-અગિયાર-બાર : આ પૂર્વમાં કહેવાયેલા, ઉપધિવિષયક આઠ વિકલ્પો જિનકલ્પમાં થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૭૭પ અવતરણિકા : एतानेव दर्शयति - અવતરણિતાર્થ : આમને જ=પૂર્વગાથામાં કહ્યું કે જિનકલ્પમાં ઉપધિવિષયક આઠ વિકલ્પો છે એ આઠ વિકલ્પોને જ, દર્શાવે છે – ગાથા : रयहरणं मुहपोत्ती दुविहो कप्पेकजुत्त तिविहो उ । रयहरणं मुहपोत्ती दुकप्प एसो चउद्धा उ ॥७७६॥ અન્વયાર્થ : ૧. દિUT પત્તી વોકરજોહરણ, મુહપત્તિ (એ) બે પ્રકાર છે. ૨. ખેડુત્ત ૩ તિવિદો એક For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાત્મયતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “ઉપકરણ' | ગાથા ૦૦૬-ooo કલ્પથી યુક્ત વળી ત્રણ પ્રકાર છે. ૩. યહરજી મુહપોરી ડુપ્પકરજોહરણ, મુહપત્તિ, બે કલ્પ, સો વળી આ ઉદ્ધા ચાર પ્રકાર છે. ગાથાર્થ : રજોહરણ અને મુહપત્તિ, એમ બે પ્રકારની ઉપધિરૂપ પહેલો વિકલ્પ છે. વળી એક કલ્પથી યુક્ત રજોહરણ અને મુહપત્તિ, એમ ત્રણ પ્રકારની ઉપધિરૂપ બીજો વિકલ્પ છે. વળી રજોહરણ, મુહપત્તિ અને બે કહ્યું, એમ ચાર પ્રકારની ઉપધિરૂપ ત્રીજો વિકલ્પ છે. ટીકા : रजोहरणं मुहपोत्तीत्ययं द्विविधः, कल्पैकयुक्तः त्रिविधस्तु अयमेवानन्तरोदितः, तथा रजोहरणं મુપો તિન્ય રૂત્તિ ન્યાયમેવ ચતુર્વેતિ માથાર્થ: I૭૭દ્દા ટીકાર્ય : રજોહરણ, મુહપત્તિ એ પ્રમાણે આ બે પ્રકાર છે; વળી પૂર્વમાં કહેવાયેલ આ જરજોહરણ અને મુહપત્તિ રૂપ બે પ્રકાર જ, એક કલ્પથી યુક્ત ત્રણ પ્રકાર છે; અને રજોહરણ, મુહપત્તિ, બે કલ્પ જ ચાર પ્રકાર છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે જિનકલ્પિકો કરપાત્રલબ્ધિવાળા હોય અને નગ્નતા ન દેખાય તેવા અતિશયવાળા હોય, તેઓને જીવરક્ષા અર્થે રજોહરણ અને મુહપત્તિરૂપ બે પ્રકારની ઉપધિ જ હોય છે; કેમ કે યોગાસનમાં બેસવું હોય ત્યારે શરીરનું પ્રમાર્જન કરવા માટે તેઓ રજોહરણનો ઉપયોગ કરે છે અને ક્યારેક સંભાષણાદિ પ્રસંગે મુહપત્તિનો ઉપયોગ કરે છે. તેથી તેઓને બે જ પ્રકારની ઉપધિની આવશ્યકતા હોય છે. વળી જેઓ નગ્નતા ન દેખાય તેવા અતિશયવાળા ન હોય, છતાં કરપાત્રલબ્ધિવાળા હોય, તેઓને એક કપડાથી યુક્ત રજોહરણ અને મુહપત્તિ, એમ ત્રણ પ્રકારની ઉપધિની આવશ્યકતા હોય છે. વળી કોઈક જિનકલ્પિકને રજોહરણ, મુહપત્તિ અને બે કપડા, એમ ચાર પ્રકારની ઉપધિની પણ આવશ્યક્તા હોય છે. ll૭૭૬l. ગાથા : तिण्णेव य पच्छागा रयहरणं चेव होइ मुहपोत्ती । પાપડિયાદિમાdi gો વદી ૩ પંવિદો ૭૭૭ના અન્વયાર્થ : ૪. તિUવ અને ત્રણ જ પછI[=પ્રચ્છાદકો કપડાઓ, દર પો વેવ રજોહરણ અને મુહપત્તિ : પંવિદો પણ વદી ૩=પાંચ પ્રકારવાળી વળી આ ઉપધિ=પૂર્વમાં ચાર વિકલ્પો કર્યા એ ઉપધિ, પપિડિયાદિમાdi=પાણિપ્રતિગ્રાહકોનેaહાથરૂપી પાત્રવાળા જિનકલ્પીઓને, દોડું હોય છે. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ વતસ્થાપનાવસ્તક કથા પાયિતાનિ' દ્વાર/પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા -૭૦૮ ગાથાર્થ : અને ત્રણ જ કપડાઓ, રજોહરણ અને મુહપત્તિ ઃ આ પાંચ પ્રકારની ઉપધિરૂપ ચોથો વિકલ્પ હાયરૂપી પાત્રમાં ભોજન કરનારા જિનકલ્પિકોને હોય છે. ટીકા : त्रयः प्रच्छादका:-कल्पाः रजोहरणं चैव भवति मुखपोत्ती पाणिप्रतिग्रहाणां-हस्तभोजिनामेष ૩થતુ પવિઘ રૂતિ થાર્થ: II૭૭૭ ટીકાર્ય ત્રણ પ્રચ્છાદકો–કલ્પો, રજોહરણ અને મુહપત્તિ; વળી પાંચ પ્રકારવાળી આ ઉપધિ પૂર્વમાં ચાર વિકલ્પો બતાવ્યા એ ઉપધિ, પાણિરૂપ પ્રતિગ્રહવાળાઓને=હાથમાં ભોજન કરનારાઓને, હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૭૭ ગાથા : पत्तगधारीणं पुण णवाइभेया हवंति नायव्वा । पुव्वुत्तोवहिजोगा जिणाण जा बारसुक्कोसो ॥७७८॥ અન્વયાર્થ : ૫.૬ ૭.૮. પત્તાધારીui TUT THOUT વળી પાત્રકધારી જિનોની પુષુત્તો -પૂર્વોક્ત ઉપધિના યોગથી વીરસુોસો ન ઉત્કૃષ્ટ બાર સુધી આવરૂપે નવાદિ ભેદો નાયબ્બી જ્ઞાતવ્ય વંતિ થાય છે. ગાથાર્થ : વળી પાત્રકને ધારણ કરનારા જિનકલ્પીઓને પૂર્વમાં કહેલ ઉપધિના સંબંધથી ઉત્કૃષ્ટ બાર પ્રકાર સુધી નવ વગેરે પ્રકારો=નવ પ્રકાર, દશ પ્રકાર, અગિયાર પ્રકાર, બાર પ્રકાર, એમ ચાર વિકલ્પો જાણવા. ટીકા : पात्रकधारिणां पुनः जिनानां जिनकल्पिकानामिति योगः नवादिभेदा:नवदशैकादशद्वादशरूपा भवन्ति ज्ञातव्याः, कथमित्याह-पूर्वोक्तोपधियोगात्-द्विभेदादिपूर्वोक्तोपधियोगेन, पात्रकोपधिः सप्तविधः द्विविधेन युक्तो नवविधः, एवं त्रिविधादिष्वपि योजनीयं, दशविध एकादशविधो द्वादशविध इति, आह च-यावत् द्वादशविधः उत्कृष्टो गणनाप्रमाणेनेति गाथार्थः ॥७७८॥ ટીકાર્ય : વળી પાત્રકને ધારણ કરનારા જિનોના જિનકલ્પિકોના, નવાદિ ભેદો નવ-દશ-અગિયાર-બાર રૂપો, જ્ઞાતવ્ય થાય છે. મૂળગાથાના ચોથા પાદમાં રહેલ નિ TUT શબ્દનો પ્રથમ પાદમાં રહેલ પત્તાધારીઓ સાથે યોગ છે=સંબંધ છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ વ્રતસ્થાપનાવસ્તુક |‘રથા પત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૦૦૮-૦૦૯ તે નવાદિ ભેદો કઈ રીતે જાણવા? એથી કહે છે – પૂર્વોક્ત ઉપધિના યોગથી=બે ભેદ વગેરે રૂપ પૂર્વમાં કહેવાયેલ ઉપધિના યોગથી=ગાથા ૭૭૬-૭૭૭માં બતાવાયેલ બે વગેરે પ્રકારની ઉપધિના સંબંધથી, જાણવા. એ સંબંધ જ સ્પષ્ટ કરે છે – સાત પ્રકારવાળી પાત્રકની ઉપાધિ દ્વિવિધથી યુક્ત=રજોહરણ અને મુહપત્તિરૂપ બે પ્રકારની ઉપાધિથી સહિત, નવ પ્રકારવાળી થાય છે. એ રીતે ત્રિવિધાદિમાં પણ યોજવું. અને ત્રિવિધાદિમાં યોજવાથી કેટલી સંખ્યા પ્રાપ્ત થાય, તે બતાવે છે – દશ પ્રકાર, અગિયાર પ્રકાર, બાર પ્રકાર. તિ' જિનકલ્પી સાધુઓની ઉપધિના આઠ વિકલ્પોની સમાપ્તિ અર્થક છે. મદ ર=અને કહે છે અર્થાત્ જિનકલ્પિકોની ઉત્કૃષ્ટ ઉપધિ કેટલી સંખ્યાવાળી હોય? તે ગાથામાં બતાવે ગણનાપ્રમાણથી ઉત્કૃષ્ટ ઉપધિ બાર પ્રકાર સુધી છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૭૭૮ અવતરણિકા : स्थविरकल्पिकानधिकृत्याह - અવતરણિકાર્ય : જિનકલ્પિકોને આશ્રયીને ઉપધિ કહેવાઈ. હવે સ્થવિરકલ્પિકોને આશ્રયીને ઔધિક ઉપધિને કહે છે – ગાથા : एए चेव दुवालस मत्तग अइरेग चोलपट्टो अ । एसो अ चोद्दसविहो उवही पुण थेरकप्पंमि ॥७७९॥ અન્વયાર્થ : gu ચેવડુવત્નસ આ જ બાર=પૂર્વમાં કહેવાયા એ જ ઉપધિના બાર પ્રકારો, ગા =અતિરિક્ત–ઉપરાંત, મત્તા ચોત્રપટ્ટો =માત્રક અને ચોલપટ્ટો : અ મ ચોવિહો=આ જ ચૌદ પ્રકારવાળી ૩વહી પુનઃઉપધિ વળી થેરડૂમિ સ્થવિરકલ્પવિષયક છે. * ગાથાના ત્રીજા પાદમાં રહેલ ‘' ઇવકાર અર્થક છે. ગાથાર્થ : પૂર્વમાં કહેવાઈ એ જ બાર પ્રકારની ઉપધિ, ઉપરાંત માત્રક અને ચોલપટ્ટોઃ આ જ ચૌદ પ્રકારની ઉપધિ વળી સ્થવિરકલ્પવિષયક છે. ટીકા : ___एत एव-अनन्तरोदिताः द्वादशोपधिभेदाः, के ते ? पत्तं पत्ताबन्धो पायट्ठवणं च पायकेसरियाo भेदाः, मात्रकमतिरिक्तं चोलपट्टकश्च, एतद्द्वययुक्तः एष एव चतुर्दशविध उपधिः पुनः स्थविरकल्पेस्थविरकल्पविषय इति गाथार्थः ॥७७९॥ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ વ્રતસ્થાપનાવસ્તુકા‘યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૦૯ થી ૦૮૧ * ટીકામાં રહેલ ‘૦’ આ પ્રકારનું ચિહ્ન ગાથા ૭૭૨ અને 993ના અવશિષ્ટ ભાગનો સંગ્રહ કરે છે. તેથી પાત્ર, પાત્રબંધ વગેરે બાર ભેદો પ્રાપ્ત થયા. ટીકાર્ય : આ જ=પહેલાં કહેવાયેલા જ, બાર ઉપધિના ભેદો, તેઓ તે ભેદો, કયા છે? તે બતાવે છે – પાત્ર, પાત્રબંધ, પાત્રસ્થાપન અને પાત્રકેસરિકા વગેરે ભેદો છે. અતિરિક્ત=ઉપરાંત, માત્રક અને ચોલપટ્ટક, આ બેથી યુક્ત આ જ ચૌદ પ્રકારવાળી ઉપધિ વળી સ્થવિરકલ્પમાં છેઃસ્થવિરકલ્પના વિષયમાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૭૭૯ અવતરણિકા : आर्या अधिकृत्याह - અવતરણિકાર્ય સ્થવિરકલ્પિકોને આશ્રયીને ઔધિક ઉપધિ કહેવાઈ. હવે આર્યાઓને આશ્રયીને ઔધિક ઉપધિને કહે છે – ગાથા : पत्तं पत्ताबंधो पायट्ठवणं च पायकेसरिआ । पडलाइँ रयत्ताणं गोच्छओ पायणिज्जोगो ॥७८०॥ અન્વયાર્થ : પત્તપાત્ર, પત્તાવંધપાત્રબંધ, પથદવUાં પાત્રસ્થાપન, પીય િવ અને પાત્રકેસરિકા, પડનાĖપડલાઓ, યત્તા રજસ્ત્રાણ, નોછો ગોચ્છક; (એ) પાયોનો પાત્રનો નિર્યોગ છે. ગાથાર્થ : પાત્ર, પાત્રબંધ, પાસસ્થાપન અને પાત્ર કેસરિકા, પડલા, રજત્રાણ, ગઝક : આ સાત પાત્રાનો નિર્યોગ છે. ટીકા : પૂર્વવત્ II૭૮૦ ટીકાર્ય : પૂર્વની જેમ=પ્રસ્તુત ગાથાનો અર્થ ગાથા ૭૭૨ની ટીકા જેવો જાણવો. I૭૮૦ ગાથા : तिण्णेव य पच्छागा रयहरणं चेव होइ मुहपोत्ती । तत्तो य मत्तए खलु चोद्दसमे कमढए होंति ॥७८१॥ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પનિયતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૭૮૧-૯૮૨ ૨૧૫ અન્વયાર્થ : તિoોવ ય પછIT અને ત્રણ જ પ્રચ્છાદકો, ઉદર, મુપો ચેવ રજોહરણ અને મુહપત્તિ, તત્તો ય અને ત્યારપછી મત્તા વૃત્વ=માત્રક, રોદ્રને તેમણે હૉતિ ચૌદમું કમઢક છે. ગાથાર્થ : અને ત્રણ જ કપડાઓ, રજોહરણ અને મુહપત્તિ, અને ત્યારપછી માત્રક, ચૌદમું કમઠક છે. નોંધ : ગાથા ૭૮૦થી ૭૮૪ સાધ્વીઓની ૨૫ પ્રકારની ઉપધિના નામો દર્શાવનારી છે, અને બૃહત્સલ્યભાષ્યમાં પણ ગાથા ૪૦૮૦થી ૪૦૮૩ સુધી આ જ ગાથાઓ દર્શાવેલ છે, પરંતુ ત્યાં ઇ વેવ ૩ તેરસ ઇત્યાદિ ગાથા નથી; જ્યારે પ્રસ્તુત ગ્રંથની કેટલીક હસ્તપ્રતમાં તિUોવ = પછી ઇત્યાદિ ગાથાને સ્થાને પણ ઘેવ ૩ તેરણ ઇત્યાદિ ગાથા પ્રાપ્ત થાય છે, અને કોઈક હસ્તપ્રતમાં તિUવ ય ઇત્યાદિ અને ઇ વેવ ૩ ઇત્યાદિ એ બંને ગાથા પ્રાપ્ત થાય છે, તેથી અમે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં તે બંને ગાથાને ક્રમસર મૂકેલ છે; પરંતુ તેમ કરવામાં “રોને મહા વેવ'' એ પાઠ બે વાર પ્રાપ્ત થાય છે, જે પુનરુક્તિ દોષરૂપ હોવાથી સાધ્વીઓની ૨૫ પ્રકારની ઉપધિના વર્ણનમાં તે પાઠ એક સાથે બે વાર ગ્રહણ થઈ શકે નહીં, માટે ગાથા ૭૮૨ને વધારાની સમજીને તે પ્રમાણે અર્થ કરવો, જેથી પ્રસ્તુત ૨૫ પ્રકારની ઉપધિનું વર્ણન સુસંગત થાય. ૭૮૧ ગાથા : एए चेव उ तेरस अभिन्नरूवा हवंति विण्णेआ । उवहिविसेसा निअमा चोद्दसमे कमढए चेव ॥७८२॥ અન્વયાર્થ: પણ વ ૩ વળી આ જ=ગાથા ૭૭૨-૭૭૩-૭૭૯માં બતાવ્યા એ જ, તેરસ ૩વિિવણેલાત્તેર ઉપધિવિશેષો (આર્યાઓને) મન્નવા વિજેમ હૃતિ અભિન્ન રૂપવાળા વિષેય થાય છે. (આર્યાઓને) નિમ-નિયમથી વો મઢચેવ ચૌદમું (ઉપધિવિશેષ) કમઢક જ હોય છે. ગાથાર્થ : વળી ગાથા ૦૦૨-૦૦૩-૦૦લ્માં બતાવ્યા એ જ તેર ઉપધિવિશેષો આર્થીઓને સ્થવિર કલ્પિકોથી અભિન્ન સ્વરૂપવાળા જાણવા, આર્ચાઓને નક્કી ચૌદમું ઉપધિવિશેષ કમટક જ હોય છે. ટીકા : પૂર્વવવ, નવરં વતુર્દશં મઢ વૈવેતિ II૭૮૨ા. નોંધ : ગાથા ૭૮૦થી ૭૮૪ સુધીના સાધ્વીઓને આશ્રયીને ઉપધિના વર્ણનમાં ગાથા ૭૮૦-૭૮૧ ન ગ્રહણ કરીએ અને ગાથા ૭૭૯ની પછી ગાથા ૭૮૨-૭૮૩-૭૮૪ ગ્રહણ કરીએ તો ગાથા ૭૮૨નું કથન સંગત થાય, અથવા તો ગાથા 9૮૨ ગ્રહણ ન કરીએ તો ગાથા 9૮૦-૭૮૧-૭૮૩-૭૮૪માં બતાવેલ ર૫ પ્રકારની ઉપધિનું વર્ણન સંગત થાય; પરંતુ ગાથા ૭૮૦-૭૮૧ અને ગાથા ૭૮રને સાથે લઈને અર્થ કરવામાં આવે તો ગાથા ૭૮૦થી ૭૮૪ સુધીમાં બતાવેલ ઉપધિનું For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૦૮૨ ૦૮૩-૦૮૪ વર્ણન સુસંગત થતું નથી, તેથી જિજ્ઞાસુએ તે તે પ્રકારે ગાથાઓનું યોજન કરીને ગાથા ૭૮૦થી ૩૮૪માં બતાવેલ સાધ્વીઓની ર૫ પ્રકારની ઉપધિનો બોધ કરવો. ટીકાર્ય : - પૂર્વની જેમ જ છે=પ્રસ્તુત ગાથાના ત્રણ પાદનો અર્થ ગાથા ૭૭૨-૭૭૩-૭૭૯ની જેમ જ છે, અર્થાત્ ગાથા ૭૭૨માં બતાવેલ પાત્ર આદિ સાત પ્રકારની ઉપધિ, ગાથા ૭૭૩માં બતાવેલ ત્રણ કપડાં, રજોહરણ અને મુહપત્તિ એ પાંચ પ્રકારની ઉપધિ, અને ગાથા ૭૭૯માં બતાવેલ માત્રક એમ કુલ તેર પ્રકારની ઉપાધિ સાધ્વીઓને સ્થવિરકલ્પિક સાધુઓથી અભિન્ન રૂપવાળી હોય છે, અર્થાત્ સાધ્વીઓને સાધુઓ જેવી જ તેર પ્રકારની ઉપધિ હોય છે. ફક્ત ચૌદમું કમઢક જ છે-સાધ્વીઓને ફક્ત ચૌદમી ઉપધિ ચોલપટ્ટાને સ્થાને કમઢક જ હોય છે. ll૭૮રા ગાથા : उग्गहरणंतगपट्टो अडोरुअ चलणिआ य बोद्धव्वा । अभितरबाहिणिसणी अ तह कंचुए चेव ॥७८३॥ ओकच्छिअ वेकच्छिअ संघाडी चेव खंधकरणी अ । ओहोवहिम्मि एए अज्जाणं पण्णवीसं तु ॥७८४॥ અન્વયાર્થ : ૩ડviતાપટ્ટો અવગ્રહાનન્તક, પટ્ટો, ડ્રોનઅર્ધારક, રત્ના ય અને ચલનિકા, ભિતિરવાદિપિંસt =અને અત્યંતર-બહિર્નિવસની, તરવુ=અને કંચુક, મોક્ષ વે િ ઉત્કલિકા, વૈકક્ષિકા, સંપાઉં વેવ અને સંઘાટી, વંધર અને અંધકરણી : =આ માઈ=આર્યાઓની મોદીવહિત્રિઓઘઉપધિમાં પાળવીનં તું-વળી પચ્ચીશ (પ્રકારો) વોલ્વી=જાણવા. * ગાથા ૭૮૩ના અંતે રહેલો “વેવ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : અવગ્રહાનન્તક, પટ્ટો, અર્ધારક અને ચલનિકા, અત્યંતરનિવસની, બહિર્નિવસની અને કંચુક, ઉત્કંક્ષિકા, વૈકલિકા અને સંઘાટી અને સ્કંધકરણી : આeગાથા ૦૮૦થી અત્યાર સુધી બતાવ્યું છે, આર્યાઓ સંબંધી ઓઘઉપધિમાં વળી પચ્ચીશ ભેદો જાણવા. ટીકા : अवग्रहानन्तकपट्टः अोरुकं चलनिका च बोद्धव्या अभ्यन्तरनिवसनी बहिर्निवसनी च तथा ફૅવેતિ થાર્થ ૭૮રૂા उत्कक्षिका वैकक्षिका सङ्घाटी चैव स्कन्धकरणी च, ओघोपधौ एते आर्याणां सम्बन्धिनि पञ्चविंशतिस्तु भेदा इति गाथार्थः ॥७८४॥ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકI'યથા પાનિયતથાનિ' દ્વાર/પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૦૮૩-૦૮૪ ૦૮૫ ૨૧૭ ટીકાર્ય અવગ્રહાનંતક, પટ્ટ, અર્ધારક, અને ચલનિકા, અત્યંતરનિવસની અને બહિર્નિવસની તથા કંચક, ઉત્કલિકા, વૈકલિકા અને સંઘાટી અને સ્કંધકરણી : આ=ગાથા ૭૮૦થી અત્યાર સુધી જે ઉપધિના ભેદો બતાવ્યા છે, આર્યાઓના સંબંધવાળી ઓઘઉપધિમાં વળી પચીશ ભેદો જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. II૭૮૩/૭૮૪ અવતરણિકા : ગાથા ૭૭૨થી ૭૮૪માં જિનકલ્પિક-સ્થવિરકલ્પિક સાધુઓની અને સાધ્વીઓની ઔધિક ઉપધિનાં નામ બતાવ્યાં. હવે પ્રાયશ્ચિત્તાદિના પ્રયોજન અર્થે જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક સાધુઓની ઉપધિને આશ્રયીને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ બતાવે છે – ગાથા : एसो पुण सव्वेसि जिणाइआणं तिहा भवे उवही । उक्कोसगाइभेओ पच्छित्ताईण कज्जम्मि ॥७८५॥ અન્વયાર્થ : પછિત્તા પુન =વળી પ્રાયશ્ચિત્તાદિના કાર્યમાં નિરૂઝાઈ સબૈલિ પક્ષો ડવહીજિનાદિ સર્વની આ ઉપાધિ=ગાથા ૭૭૨થી ૭૮૪માં બતાવેલ ઉપધિ, ૩ોસ મેમો ઉત્કૃષ્ટાદિના ભેદરૂપતિદી-ત્રણ પ્રકારે થાય છે. ગાથાર્થ : પ્રાયશ્ચિત્તાદિના કાર્યમાં જિનકલ્પિક વગેરે સર્વની ગાથા ૦૦૨થી ૦૮૪માં બતાવેલ ઉપધિ ઉત્કૃષ્ટાદિ ભેદથી ત્રણ પ્રકારની થાય છે. ટીકા : एष पुनः अनन्तरोदितः सर्वेषां जिनादीनां पूर्वोपन्यस्तानां त्रिधा भवेदुपधिः, कथमित्याहउत्कृष्टादिभेद: उत्कृष्टो मध्यमो जघन्यश्च, अयं च प्रायश्चित्तादीनां कार्ये प्रायश्चित्तपरिभोगनिमित्तमिति ગથાર્થ ૭૮ ટીકાર્ય : વળી પૂર્વમાં ઉપન્યસ્ત જિનાદિ સર્વની=ગાથા ૭૭૧માં બતાવેલ જિનકલ્પિક-સ્થવિરકલ્પિક સાધુઓ અને આર્યાઓ એ સર્વની, આ પહેલાં કહેવાયેલ, ઉપધિ ત્રણ પ્રકારે થાય છે. કેવી રીતે? એથી કહે છે – ઉત્કૃષ્ટાદિ ભેદરૂપ=ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યરૂપ, ત્રણ પ્રકારે થાય છે; અને આ ત્રણ પ્રકારની ઔધિક ઉપધિ, પ્રાયશ્ચિત્તાદિના કાર્યમાં છે=પ્રાયશ્ચિત્ત અને પરિભોગના નિમિત્તે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વતસ્થાપનાવસ્તક/યથા પાનવતાવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા o૮૫-૮૬ ભાવાર્થ : પૂર્વે બતાવેલ જિનકલ્પિકો, સ્થવિરકલ્પિકો અને આર્યાઓની ઉપધિ પ્રાયશ્ચિત્તાદિ કાર્યના નિમિત્તે ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય, એમ ત્રણ પ્રકારવાળી છે અર્થાત્ સાધુથી કોઈ ઉપકરણ ખોવાઈ જાય કે નાશ પામે તો તેનું પ્રાયશ્ચિત્ત ઉપધિના ઉત્કૃષ્ટાદિ ભેદથી પ્રાપ્ત થાય છે, અને પરિભોગમાં પણ કઈ ઉત્કૃષ્ટ છે અને કઈ જઘન્ય છે તે જણાવવા માટે ઉપધિના ઉત્કૃષ્ટાદિ ત્રણ ભેદો ગ્રંથકાર આગળની ગાથામાં બતાવવાના છે. II૭૮પા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે પ્રાયશ્ચિત્તાદિ માટે જિનકલ્પિકાદિની ઉપધિના ઉત્કૃષ્ટાદિ ત્રણ ભેદ છે તેથી હવે ઉત્કૃષ્ટાદિ ભેદરૂપ ત્રણ પ્રકાર બતાવે છે – ગાથા : उक्कोसओ चउद्धा चउ छद्धा होइ मज्झिमो उवही । अवरो चउविहो खलु जिणथेराणं तयं वोच्छं ॥७८६॥ અન્વયાર્થ : નિરાઇi=જિન-સ્થવિરોની જિનકલ્પિક અને સ્થવિરકલ્પિકોની, ડોસો વદી ઘડી ઉત્કૃષ્ટ ઉપધિ ચાર પ્રકારે, મક્સિમો ઘડે છઠ્ઠા મધ્યમ ચાર (અને) છ પ્રકારે, અવરો નુ વળી અપર જઘન્ય ઉપધિ, વવિદો ચાર પ્રકારે છે, તયં વોઍ તેને હું કહીશ. ગાથાર્થ : - જિનકલ્પી અને સ્થવિરકલ્પી સાધુઓની ઉત્કૃષ્ટ ઉપધિ ચાર પ્રકારે, મધ્યમ ઉપધિ ચાર અને છ પ્રકારે, વળી જઘન્ય ઉપધિ ચાર પ્રકારે છે, તેને હું કહીશ. ટીકા : उत्कृष्ट उपधिः चतुर्द्धा-चतुष्प्रकारः, चतुर्द्धा षड्धा च भवति मध्यम उपधिः, अवरो=इतरोजघन्यः चतुर्विधः खलु जिनस्थविराणां, तकं वक्ष्य इति गाथार्थः ॥७८६॥ ટીકાર્ય : જિન અને સ્થવિરોની જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક સાધુઓની, ઉત્કૃષ્ટ ઉપધિ ચાર પ્રકારે છે, મધ્યમ ઉપધિ ચાર પ્રકારે અને છ પ્રકારે છે જિનકલ્પીઓની ચાર પ્રકારે અને સ્થવિરકલ્પીઓની છ પ્રકારે છે, વળી અપર=ઈતર=જઘન્ય=ઉત્કૃષ્ટ અને મધ્યમથી અન્ય એવી જઘન્ય ઉપધિ, ચતુર્વિધ છે=બંનેની ચાર પ્રકારે છે. તેને=તે ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ ઉપધિને, હું કહીશ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૭૮૬ll For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક | કથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૦૮-૦૮૮ ૨૧૯ ગાથા : तिन्नेव य पच्छागा पडिग्गहो चेव होइ उक्कोसो । गोच्छय पत्तठवणं मुहणंतग केसरि जहण्णो ॥७८७॥ અન્વયાર્થ : તિન્નેવ અને ત્રણ જ પછી પ્રચ્છાદકો પડાદો વેવ અને પ્રતિગ્રહ, ડોરી ઉત્કૃષ્ટ; (અને) સોચ્છ-ગોચ્છક, પત્તવ=પાત્રસ્થાપન, મુviતા=મુખાનંતક=મુહપત્તિ, રિકેસરી=ચરવળી, નદUt= જઘન્ય (ઉપધિ) રોટ્ટ થાય છે. ગાથાર્થ : અને ત્રણ જ કપડાં અને પાત્ર ઉત્કૃષ્ટ ઉપધિ છે; અને ગુચ્છા, પાત્રસ્થાપન, મુહપત્તિ, ચરવળી જઘન્ય ઉપધિ છે. ટીકા : त्रय एव प्रच्छादकाः प्रतिग्रहश्चैव भवत्युत्कृष्ट उपधिः, गोच्छकः पात्रस्थापनं मुखानन्तकं केसरीत्ययं जघन्य उपधिरिति गाथार्थः ॥७८७॥ ટીકાર્ય : ત્રણ જ પ્રચ્છાદકો કપડાં, અને પ્રતિગ્રહ=પાત્ર, ઉત્કૃષ્ટ ઉપધિ થાય છે. ગોચ્છક, પાત્રસ્થાપન, મુખાનંતક=મુહપત્તિ, કેસરી=ચરવળી, આ પ્રકારની આ જઘન્ય ઉપધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. If૭૮ણા ગાથા : पडला य रयत्ताणं पत्ताबंधो जिणाण रयहरणं । मज्झो पट्टगमत्तगसहिओ एसेव थेराणं ॥७८८॥ અન્વયાર્થ : પના ય અને પડલાઓ, યત્તાdi=રજસ્ત્રાણ, પત્તા વંઘો-પાત્રબંધ, હાઈi રજોહરણ UિITજિનોને=જિનકલ્પિકોને, મો મધ્યમ છે. પટ્ટામત્ત સિદિમો સેવ પટ્ટક ચોલપટ્ટો, અને માત્રકથી સહિત એવી આ જ જિનકલ્પિકોની મધ્યમ ઉપધિ જ, થરાઈi સ્થવિરોની સ્થવિરકલ્પિકોની, (મધ્યમ ઉપધિ) છે. ગાથાર્થ : પડલા, રજસ્ત્રાણ, પાત્રબંધ, રજોહરણ, જિનકલ્પિકોની મધ્યમ ઉપધિ છે. ચોલપટ્ટો અને માત્રથી સહિત જિનકલ્પિકોની મધ્યમ ઉપધિ જ સ્થવિરકલ્પિકોની મધ્યમ ઉપધિ છે. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ વતસ્થાપનાવસ્તકI'યથા પાનિયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૭૮૮-૦૮૯ ટીકા : पडलानि च रजस्त्राणं पात्रकबन्धो जिनानां जिनकल्पिकानां रजोहरणं मध्यमः, पट्टकमात्रकसहितः एष एव प्रागुक्तः स्थविराणां-स्थविरकल्पिकानां मध्यम इति गाथार्थः ॥७८८॥ ટીકાર્ય : અને પડલાઓ, રજસ્ત્રાણ, પાત્રકબંધ, રજોહરણ; જિનોની=જિનકલ્પિકોની, મધ્યમ ઉપધિ છે. પટ્ટક ચોલપટ્ટક, અને માત્રકથી સહિત એવી પહેલાં કહેવાયેલ આ જ જિનકલ્પિકોની મધ્યમ ઉપધિ જ, વિરોની=સ્થવિરકલ્પિકોની, મધ્યમ ઉપધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૭૮૮ અવતરણિકા : आर्या अधिकृत्याह - અવતરણિતાર્થ : ગાથા ૭૮૫થી ૭૮૮ સુધી જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક સાધુઓની ઔદિક ઉપધિને આશ્રયીને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદ કહ્યા. હવે આર્યાઓની ઔથિક ઉપધિને આશ્રયીને પ્રાયશ્ચિત્તાદિના પ્રયોજન અર્થે જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદને કહે છે – ગાથા : उक्कोसो अट्टविहो मज्झिमओ होइ तेरसविहो उ । अवरो चउव्विहो खलु अज्जाणं होइ विण्णेओ ॥७८९॥ અન્વયાર્થ : મન્નાઈઆર્યાઓની લોકો વિદો ઉત્કૃષ્ટ (ઉપધિ) આઠ પ્રકારે, મો ૩ તેરસવિદો વળી મધ્યમ તેર પ્રકારે દોડું છે, અવરો રઘ7 વળી અપર=જઘન્ય ઉપધિ, રાત્રિદો ચાર પ્રકારે વિમો ઢોડુંક વિશેય છે. ગાથાર્થ : સાધ્વીઓની ઉત્કૃષ્ટ ઉપધિ આઠ પ્રકારની છે, વળી મધ્યમ ઉપધિ તેર પ્રકારની છે, વળી જઘન્ય ઉપધિ ચાર પ્રકારની જાણવી. ટીકા : ___ उत्कृष्टोऽष्टविध उपधिः मध्यमो भवति त्रयोदशविधस्तु, तथा जघन्यश्चतुर्विधः खलु, तत ऊर्ध्वमौपग्रहिकं जानीहीति गाथार्थः ॥७८९॥ ટીકાર્થ : આર્યાઓને ઉત્કૃષ્ટ ઉપધિ આઠ પ્રકારે, વળી મધ્યમ ઉપધિ તેર પ્રકારે, તથા વળી જઘન્ય ઉપધિ ચાર પ્રકારે છે. તેનાથી ઊર્ધ્વ=ત્યારપછી, ઔપગ્રહિક ઉપધિ જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકા વથા પાર્નાિયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૦૮૯ થી ૦૯૧ ૨૨૧ ભાવાર્થ : આર્યાઓને ઉત્કૃષ્ટ આઠ પ્રકારની, મધ્યમ તેર પ્રકારની અને જઘન્ય ચાર પ્રકારની ઉપાધિ હોય છે. આ રીતે મૂળ ગાથામાં ઔધિક ઉપધિના જઘન્યાદિ ત્રણ ભેદો પાડ્યા, પરંતુ ઔપગ્રહિક ઉપધિનું અહીં કાંઈ સૂચન નથી; તે ઔપગ્રહિક ઉપધિના પણ જઘન્યાદિ ત્રણ ભેદો છે, જે ભેદો ગ્રંથકારે અહીં બતાવ્યા નથી, પરંતુ ગાથા ૮૩૫થી બતાવશે, એ પ્રકારનું ધ્યાન ખેંચવા માટે ટીકામાં કહ્યું કે ૨૫ પ્રકારની ઉપાધિથી વધારે ઉપધિ ઔપગ્રહિક જાણવી. ૭૮૯ ગાથા : तिण्णेव य पच्छागा अभितरबाहिणिवसणी चेव । संघाडि खंधकरणी पत्तं उक्कोसउवहिम्मि ॥७९०॥ અંત્વયાર્થ : સ્કોલરદિવિ અને (આર્થાઓની) ઉત્કૃષ્ટ ઉપધિમાં તિવ=ત્રણ જ પછી પ્રાદકો મિતરવાદિવસો ચેવ અને અત્યંતર-બહિર્નિવસની, સંથાડિ સંઘાટી, વંધી અંધકરણી, પત્તપાત્ર હોય છે. ગાથાર્થ : અને ત્રણ જ કપડા, અત્યંતરનિવસની અને બહિર્નિવસની, સંઘાટી, સ્કંધકરણી, પાત્રઃ આ આર્થીઓની ઉપધિમાં ઉત્કૃષ્ટ ઉપધિ છે. ટીકા : त्रय एव प्रच्छादकाः अभ्यन्तरनिवसनी बहिर्निवसनी चैव सङ्घाटी स्कन्धकरणी पात्रं उत्कृष्टोपधावार्याणामिति गाथार्थः ॥७९०॥ ટીકાર્ય : આર્યાઓની ઉત્કૃષ્ટ ઉપધિમાં ત્રણ જ પ્રચ્છાદકો, અત્યંતરનિવસની અને બહિર્નિવસની, સંઘાટી, સ્કંધકરણી, પાત્ર હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૭૯oll ગાથા : पत्ताबंधो पडला रयहरणं मत्त कमढ रयत्ताणं । उग्गहपट्टो अड्डोरु चलणि उक्कच्छि कंचु वेकच्छी ॥७९१॥ અન્વયાર્થ : | (આર્થાઓની મધ્યમ ઉપધિમાં) પત્તાવંઘો પાત્રબંધ, પત્ની પડલાઓ, રથર કરજોહરણ, મત્ત મ૮િમાત્રક, કમઢક, ચત્તા=રજસ્ત્રાણ ૩પટ્ટો અવગ્રહાનન્તક, પટ્ટો, ગોર=અધ્ધરુક, રત્નનિ=ચલનિ, ૩છ-ઉત્કચ્છિકા, વધુ કંચુક, વેચ્છી= વૈકચ્છિકા હોય છે. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ વ્રતસ્થાપનાવસ્તુક'યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૦૯૧-૭૯૨ ગાથાર્થ : પાત્રબંધ, પગલાઓ, રજોહરણ, માત્રક, કમઢક, રજસ્ત્રાણ, અવગ્રહાનન્તક, પટ્ટો, અધરુક, ચલનિકા, ઉત્કચ્છિકા, કંચુક, વૈકચ્છિકાઃ આ આર્થીઓની ઉપધિમાં મધ્યમ ઉપધિ છે. ટીકા : पात्रबन्धः पटलानि रजोहरणं मात्रकं कमढकं रजस्त्राणं अवग्रहानन्तकपट्टः अोरुकं चलनिरुक्कच्छिका कञ्चकः वैकच्छिका मध्यमोपधावार्याणामिति गाथार्थः ॥७९१॥ ટીકાર્ય આર્યાઓની મધ્યમ ઉપધિમાં પાત્રબંધ, પડલાઓ, રજોહરણ, માત્રક, કમઢક, રજસ્ત્રાણ, અવગ્રહાનત્તક, પટ્ટો, અર્ધારુક, ચલનિ, ઉત્કચ્છિકા, કંચુક, વૈકચ્છિકા હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૭૯૧૫ અવતરણિકા : जघन्यमाह - અવતરણિકાર્ય : આર્યાઓને આશ્રયીને ઉત્કૃષ્ટ અને મધ્યમ ઔધિક ઉપધિ બતાવી. હવે જઘન્ય ઔધિક ઉપધિને કહે છે – ગાથા : मुहपोत्ती केसरिआ पत्तट्ठवणं च गोच्छओ चेव । एसो चउव्विहो खलु अज्जाण जहण्णओ उवही ॥७९२॥ અન્વયાર્થ : મુદપોત્તી=મુહપત્તિ, રિા કેસરિકા, પત્તpવU =અને પાત્રસ્થાપન, મોકો વેવ અને ગોચ્છક : પણો આ ત્રિો ચાર પ્રકારે સર્વદીઉપધિ મMાઆર્ધાઓની નહUગોત્રજઘન્ય છે. * “તુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : | મુહપત્તિ, ચરવળી, અને પાત્રસ્થાપન, અને ગુચ્છા : આ ચાર પ્રકારની ઉપાધિ આર્યાઓની જઘન્ય છે. ટીકા : मुखपोत्ती केसरिका पात्रस्थापनं च गोच्छकश्चैव एष चतुर्विधः खल्वार्याणां जघन्य उपधिरिति પથાર્થ: I૭૬૨ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પનિયતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૯૨-૦૯૩ ૨૨૩ ટીકાર્ય : મુહપત્તિ, કેસરિકા =ચરવળી, અને પાત્રસ્થાપન અને ગોચ્છક આર્યાઓની આ જઘન્ય ઉપધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૭૯રો અવતરણિકા : उक्तमोघोपधेर्गणनाप्रमाणं, प्रमाणमानमाह - અવતરણિકાર્ય : ગાથા ૭૭૧થી ૭૯૨માં જિનકલ્પિક-વિરકલ્પિક સાધુઓની અને આર્યાઓની ઓઘ ઉપધિનું ગણનાપ્રમાણ=સંખ્યા પ્રમાણ, કહેવાયું. હવે ઓઘ ઉપધિના પ્રમાણમાનને= સ્વરૂપમાનને, ગાથા ૮૩૪ સુધી કહે છે – ગાથા : तिन्नि विहत्थी चउरंगुलं च भाणस्स मज्झिमपमाणं । एत्तो हीण जहन्नं अइरेगयरं तु उक्कोसं ॥७९३॥ અન્વયાર્થ : સિન્નિવિહસ્થી ત્રણ વિતસ્તિઓ=વંત, ર૩રંપુતં ચં અને ચાર અંગુલ (એ) માર્સ-ભાજનનું પાત્રનું, નામામા મધ્યમ પ્રમાણ છે. અત્તો આનાથી=આ પ્રમાણથી, દીપનહીન નહૉં=જઘન્ય છે, તેમાં તું-વળી અતિરેકટર ડોલં-ઉત્કૃષ્ટ છે. ગાથાર્થ : ત્રણ વેંત અને ચાર આંગળ, એ પાત્રનું મધ્યમ પ્રમાણ છે. આ પ્રમાણથી હીન પ્રમાણવાળું પાત્ર જઘન્ય છે, વળી આ પ્રમાણથી અધિક પ્રમાણવાળું પાત્ર ઉત્કૃષ્ટ છે. ટીકા : तिस्रो वितस्तयः एता एव लोकप्रसिद्धाः चतुरङ्गलं च-चत्वारि चाङ्गुलानि भाजनस्य-पात्रस्य मध्यमप्रमाणम्, एतच्च परिधिदवरकस्य गृह्यते, अतो मानाद्धीनं पात्रं च जघन्यं भवति, अतिरेकतरं तु=बृहत्तरं तूक्तमानादप्युत्कृष्टं भवतीति गाथार्थः ॥७९३॥ ટીકાર્થ : લોકમાં પ્રસિદ્ધ એવી આ જ ત્રણ વિતસ્તિઓ અને ચાર અંગુલો ભાજનનું=પાત્રનું, મધ્યમ પ્રમાણ છે, અને આ=ભાજનનું માધ્યમ પ્રમાણ, પરિધિના દવરકનું પાત્રની પરિધિના માપેલ દોરાનું, ગ્રહણ કરાય છે; અને આ માનથી હીન પાત્ર=ઉપર બતાવેલ પ્રમાણથી ઓછા પ્રમાણવાળું પાત્ર, જઘન્ય થાય છે; વળી અતિરેકતર=કહેવાયેલા માનથી પણ બૃહત્તર, પાત્ર ઉત્કૃષ્ટ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૭૯૩ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ વ્રતસ્થાપનાવસ્તુક યથા પાનિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૯૪ અવતરણિકા : પૂર્વગાથામાં પાત્રનું જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ માન બતાવ્યું. હવે અન્ય પદ્ધતિથી પાત્રનું માન બતાવે છે – ગાથા : इणमन्नं तु पमाणं णिअगाहाराओ होइ निष्फन्नं । कालप्पमाणसिद्धं उअरपमाणेण य वयंति ॥७९४॥ અન્વયાર્થ : રૂ તુ-વળી આ=હવે બતાવે છે એ, બન્ને પમ અન્ય પ્રમાણ છે. મિહિરનો નિપન્નનિજ આહારથી નિષ્પન્ન એવું વાતપ્રસિદ્ધ રોટ્ટકાલના પ્રમાણથી સિદ્ધ થાય છે, સરપમાન =અને (ત) ઉદરના પ્રમાણ વડે વયંતિ કહે છે. ગાથાર્થ : વળી આ અન્ય પ્રમાણ છે કે જે પોતાના આહારથી નિષ્પન્ન એવું કાલના પ્રમાણથી સિદ્ધ થાય છે, અને તે ઉદરના પ્રમાણ વડે કહે છે. ટીકા : इदं पुनरन्यत् प्रमाणं पात्रस्य, निजाहाराद् भवति निष्पन्नं कालप्रमाणसिद्धं, उदरप्रमाणेन च वदन्त्येतन्मानमिति गाथार्थः ॥७९४॥ ટીકાર્ય : વળી આ=પ્રસ્તુત ગાથામાં બતાવે છે એ, પાત્રનું અન્ય પ્રમાણ છે. તે જ સ્પષ્ટ કરે છે- પોતાના આહારથી નિષ્પન્ન એવું કાલના પ્રમાણથી સિદ્ધ થાય છે અર્થાત્ તે તે તીર્થકરના કાળના માપથી નક્કી થાય છે. તે માપ કઈ રીતે નક્કી થાય છે, તે જ બતાવે છે – અને એ માન=આ કાલપ્રમાણસિદ્ધ પાત્રનું માપ, શાસ્ત્રકારો ઉદરના પ્રમાણ વડે કહે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : વળી પાત્રનું બીજું માપ કાલપ્રમાણસિદ્ધ છે, અર્થાત્ પ્રથમ તીર્થંકરના સમયે તેમના કાળ પ્રમાણે પાત્રનું માપ સિદ્ધ થયેલ હોય છે અને ચરમ તીર્થંકરના સમયે તેમના કાળ પ્રમાણે પાત્રનું માપ સિદ્ધ થયેલ હોય છે. વળી આ કાલ પ્રમાણસિદ્ધ પાત્રનું માપ પણ પોતાના આહારથી નિષ્પન્ન ગ્રહણ કરવાનું છે, અને પોતાના આહારથી નિષ્પન્ન કાલપ્રમાણસિદ્ધ એવું પાત્રનું માપ પણ ઉદરના પ્રમાણ દ્વારા નક્કી થાય છે અર્થાતુ પોતે કેટલું ખાઈ શકે છે, તે ઉપરથી કાલપ્રમાણસિદ્ધ પાત્રના માપનો નિર્ણય થાય છે; અને તે ઉદરના પ્રમાણ દ્વારા પાત્રનું માપ આગળની ગાથામાં દર્શાવે છે. ૭૯૪ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતાન' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૭૯૫-૦૯૬ ૨૨૫ અવતરણિકા : પૂર્વગાથાના અંતે કહ્યું અને એ માન ઉદરના પ્રમાણ વડે શાસ્ત્રકારો કહે છે, તેથી હવે તે ઉદરના પ્રમાણ વડે કાલપ્રમાણસિદ્ધ પાત્રનું પ્રમાણ જ બતાવે છે – ગાથા : उक्कोसतिसामासे दुगाउअद्धाणमागओ साहू । चउरंगुलूण भरिअं जं पज्जत्तं तु साहुस्स ॥७९५॥ અન્વયાર્થ : ૩ોતિસામાણે ઉત્કૃષ્ટ તૃષાના માસમાં ટુડિઝાઈiબે ગાઉના અધ્વનથી દૂ માગો સાધુ આવેલા હોય, વડાલૂ મરિ નં-ચાર અંગુલ ન્યૂન ભરેલું જે (ભોજન) સાદુ સંસાધુને પmત્ત તુ= પર્યાપ્ત જ થાય, (એ જ પાત્રનું માન છે.) ગાથાર્થ : ઉત્કૃષ્ટ તૃષાના માસમાં બે ગાઉના માર્ગથી સાધુ આવેલા હોય અને ચાર આંગળ જૂન ભરેલું જે ભોજન સાધુને પર્યાપ્ત જ થાય, એ જ પાત્રનું માન છે. ટીકા : उत्कृष्टतृङ्मासे-ज्येष्ठादौ द्विगव्यूताध्वनः आगतः साधुः, एवं कालाध्वभ्यां खिन्नः, तस्यास्य (? तस्यास्यं) चतुरङ्गलन्यूनं भृतं सत् सद्रवाहारस्य यत् पर्याप्तमेव साधोर्भवति भोजनम्, एतदेव મનમતિ થાર્થ: I૭૨ll નોંધ : ટીકામાં સ્થાય છે, તેને સ્થાને તાક્યું હોવું જોઈએ. ટીકાર્ય : જેઠ આદિ ઉત્કૃષ્ટ તૃષાના માસમાં બે ગાઉના માર્ગથી સાધુ આવેલા હોય, આ પ્રમાણે કાળ અને અધ્વનથી ખિન્ન હોય=ગ્રીષ્મકાળ અને બે ગાઉના માર્ગથી થાકેલા હોય; સદ્રવ આહારવાળા તેનું આચ=ઢીલા આહારવાળા તે પાત્રનું મુખ, ચાર આંગળ જૂન ભરેલું છતું જે ભોજન સાધુને પર્યાપ્ત જ થાય, એ જ આનું માન છે=કાલપ્રમાણસિંદ્ધ પાત્રનું માપ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૭૯૫ll અવતરણિકા : બાદ ૨ - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં પાત્રનું પ્રમાણ બતાવ્યું. તેમાં જ અપવાદ જણાવવા ‘બાદ ત્રથી કહે છે – For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ વતસ્થાપનાવસ્તક/યથા પાનવતાન' દ્વાર/ પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ગાથા : एवं (?एयं) चेव पमाणं सविसेसयरं अणुग्गहपवत्तं .। कंतारे दुब्भिक्खे रोहगमाईसु भइअव्वं ॥७९६॥ અન્વયાર્થ : પવિત્ત અનુગ્રહમાં પ્રવૃત્ત એવુંચં ચેપમાdi=આ જ (પાત્રનું) પ્રમાણ વિશે સવિશેષતર થાય છે. વસંતારે હિમ રોહામાસુરકાંતારમાં, દુર્ભિમાં, રોધકાદિમાં મā ભજના કરવી. નોંધ : મૂળગાથામાં પર્વ છે, તેને સ્થાને ટીકા પ્રમાણે પડ્યું હોવું જોઈએ. ગાથાર્થ : અનુગ્રહમાં પ્રવૃત્ત એવું આ જ પાત્રનું પ્રમાણ મોટું થાય છે. જંગલમાં, દુકાળમાં, રોધકાદિમાં વિકલ્પ જાણવો. ટીકા : एतदेव-अनन्तरोदितं प्रमाणं भाजनस्य सविशेषतरं प्रमाणमनुग्रहप्रवृत्तं द्वितीयपदेनेत्यर्थः, आह चकान्तारे दुभिक्षे रोधकादिषु-रोधकतदन्यभयेषु भजितव्यम्-अधिकतरमपि भवतीति गाथार्थः ॥७९६॥ * “ધિવતરપિ''માં “પિ'થી એ જણાવવું છે કે રોધક વગેરે વિષમ સંયોગો હોય ત્યારે સાધુ પાત્ર અધિકતર પણ પ્રમાણવાળું રાખે, તે સિવાય ન રાખે. ટીકાર્ય : દ્વિતીયપદથી=અપવાદથી, અનુગ્રહમાં પ્રવૃત્ત એવું આ જ=પૂર્વમાં કહેવાયેલું જ, ભાજનનું પ્રમાણ સવિશેષતર પ્રમાણવાળું થાય છે. તે અપવાદનાં સ્થાનો જ માદ થી બતાવે છે – કાન્તારમાં=જંગલમાં, દુભિક્ષમાં દુકાળમાં, રોધકાદિમાં=રોધક કે તેનાથી અન્ય ભયોમાં, ભજના કરવી=અધિકતર પણ થાય છેકાલપ્રમાણસિદ્ધ પાત્રથી વધારે મોટા પ્રમાણવાળું પણ પાત્ર થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૭૯૩થી ૭૯૫માં બતાવેલ મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રમાણવાળા પાત્રનું માપ, આપત્તિકાળમાં સાધુઓના અનુગ્રહની પ્રવૃત્તિ નિમિત્તે સવિશેષતર થાય છે. અનુગ્રહપ્રવૃત્તનું તાત્પર્ય ખોલતાં કહે છે કે અપવાદથી અર્થાત્ દુકાળ વગેરે પ્રસંગોમાં સાધુએ બીજા સાધુઓને ઉપકાર કરવા માટે અપવાદથી મોટું પાત્ર રાખવાનું છે; અને અપવાદથી અનુગ્રહમાં પ્રવૃત્ત એવું પાત્ર મોટું રાખવાનાં કારણો જ બતાવે છે – જંગલ હોય, દુકાળ હોય કે રોધક હોય અર્થાત્ નગર શત્રુઓથી ઘેરાયેલું હોય, કે તે સિવાય નગરમાં પૂર આવ્યું હોય, વગેરે ભયો હોય, ત્યારે ગોચરી દુર્લભ થવાથી કેટલાક સાધુઓને આહાર પ્રાપ્ત ન પણ થાય. તે સમયે પોતાના ઉદરના પ્રમાણ કરતાં મોટા પ્રમાણવાળું પાત્ર હોય તો, કોઈક સાધુને કોઈક સ્થાને For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા છ૯૯, ૯૯૦-૦૯૮ ૨૨૦ નિર્દોષ ગોચરી પોતાના ઉદરના પ્રમાણથી અધિક પ્રાપ્ત થતી હોય તો મોટા પાત્રમાં વહોરી શકાય; આમ, સવિશેષતર પાત્ર અન્ય સાધુને સંયમપાલનરૂપ અનુગ્રહ કરવામાં ઉપકારક થઈ શકે છે. માટે આવા સંયોગો વારંવાર આવતા હોય તો અપવાદથી સાધુ અધિકતર માનવાળું પાત્ર પણ રાખે. ll૭૯૬ ગાથા : वेआवच्चकरो वा णंदीभाणं धरे उवग्गहिअं । सो खलु तस्स विसेसो पमाणजुत्तं तु सेसाणं ॥७९७॥ અન્વયાર્થ : વેરાવશ્વકરવા અથવા વૈયાવૃજ્યકર ૩વદિશંકઔપગ્રહિક એવા viીમા નાંદીભાજનને ઘરે ધારણ કરે છે. તો વસ્તુ ખરેખર તેનાંદીભાજનનો ઉપયોગ, તÍતેનેકવૈયાવૃત્ય કરનાર સાધુને, વિરેનો વિશેષ હોય છે, સેસાઈ (વળી શેષ સાધુઓને પમાગુત્ત પ્રમાણયુક્ત હોય છે. ગાથાર્થ : અથવા વૈયાવૃત્ય કરનાર સાધુ ઓપગ્રહિક ઉપધિરૂપ નાંદીભાજનને ધારણ કરે છે. ખરેખર નાંદીભાજનનો ઉપયોગ વૈયાવૃત્ય કરનાર સાધુને વિશેષ હોય છે, વળી શેષ સાધુઓને પ્રમાણયુક્તા હોય છે. ટીકા : __ वैयावृत्त्यकरो वा विपुलनि रार्थं नान्दीभाजनं महाप्रमाणं धारयति औपग्रहिकं, नौधिकं, स खलु तस्य-वैयावृत्त्यकरस्य विशेषः, प्रमाणयुक्तं तु शेषाणां साधूनामिति गाथार्थः ॥७९७॥ ટીકાર્થ : અથવા વૈયાવૃત્ય કરનાર સાધુ વિપુલ નિર્જરાના અર્થે ઔપગ્રહિક એવા મહા પ્રમાણવાળા નાંદીભાજનને ધારણ કરે છે, ઔધિક નહિ; ખરેખર તે નાંદીભાજનનો ઉપયોગ, તેને વૈયાવૃત્ય કરનાર સાધુને, વિશેષ હોય છે, વળી શેષ સાધુઓને પ્રમાણયુક્ત હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા : नान्दीभाजनप्रयोजनमाह - અવતરણિતાર્થ : હવે ઔપગ્રહિક એવા નાંદીભાજનને ધારણ કરવાના પ્રયોજનને કહે છે – ગાથા : दिज्जाहि भाणपूरं तु रिद्धिमं कोइ रोहमाईसु । तहियं तस्सुवओगो सेसं कालं पडिक्कुट्ठो ॥७९८॥ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ વતસ્થાપનાવસ્તકા યથા પાયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૯૦-૯૮ અન્વયાર્થ : રોમા=રોધકાદિમાં ોફ રિદ્ધિv=કોઈક ઋદ્ધિમાન માપૂર તુકભાજનપૂરને જ=પાત્ર ભરેલા ભોજનને જ, વિષ્ણાદિ આપે, દિયં ત્યાં-તેવા રોધકાદિમાં, તરસ તેનો નાંદીભાજનનો, યુવોનો ઉપયોગ છે; તે નં-શેષ કાલને વિષે (નાંદીભાજનનો ઉપયોગ) પડવું પ્રતિકુષ્ટ છે, * “તુ' વકાર અર્થક છે, અને તે પ્રકારથી એ પ્રાપ્ત થાય કે આખું પાત્ર ભરીને જ આપે, અધૂરું નહીં. ગાથાર્થ : રોધકાદિમાં કોઈક બદ્ધિમાન પાત્ર ભરેલું ભોજન જ આપે, તેવા રોધકાદિમાં નાંદીભાજનનો ઉપયોગ છે; શેષ કાલમાં નાંદીભાજનનો ઉપયોગ નિષિદ્ધ છે. ટીકા : दद्याद् यस्माद्भाजनपूरमेव ऋद्धिमान् कश्चित् नौवित्तकादिः रोधकादिष्वापद्विशेषेषु, तत्र-रोधकादौ तस्य नान्दीभाजनस्योपयोगः, शेषकालं प्रतिक्रुष्टः तस्योपयोग इति गाथार्थः ॥७९८॥ * “ોઘવિપુ'માં “મરિ' પદથી દુષ્કાળાદિ અન્ય આપત્તિઓનું ગ્રહણ કરવું છે. ટીકાર્ય : જે કારણથી રોધકાદિ આપત્તિવિશેષોમાં નૌવિત્તકાદિ કોઈ ઋદ્ધિવાળો ભાજનપૂરને જ=આખું ભાજન ભરેલા ભોજનને જ, આપે, ત્યાં-તેવા રોધકાદિમાં, તેનો નાંદીભાજનનો, ઉપયોગ છે; શેષકાલને વિષે તેનો-નાંદીભાજનનો, ઉપયોગ પ્રતિષેધાયેલો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૭૯૬માં કહ્યું કે સાધુઓ રોધકાદિ આપત્તિઓમાં અપવાદથી ઉદરના પ્રમાણ કરતાં મોટા પ્રમાણવાળું પાત્ર રાખે. તેથી એ પ્રાપ્ત થાય કે મોટું પાત્ર ઉપલબ્ધ હોય તો નાંદીભાજન રાખવાની જરૂર રહેતી નથી; કેમ કે તે મોટા પાત્રમાં જ ગોચરી લાવે અથવા નિર્જરાના અર્થી વૈયાવચ્ચ કરનાર સાધુ મોટા પાત્રને બદલે ઔપગ્રહિક ઉપધિરૂપ નાંદીભાજનને રાખે, એ જણાવવા માટે ગાથા ૭૯૭માં “વા' કારથી કહ્યું કે વિપુલ નિર્જરાને માટે વૈયાવચ્ચ કરનાર સાધુ મહાપ્રમાણવાળું ઔપગ્રહિક એવું નાંદીભાજન ધારણ કરે, અને શેષ સાધુઓ પ્રમાણવાળું નાંદીભાજન ધારણ કરે. વળી, ગાથા ૭૯૮માં કહ્યું કે નાંદીભાજનનો ઉપયોગ રોધકાદિ આપત્તિવિશેષમાં જ કરવાનો છે, તે સિવાય તેનો ઉપયોગ કરવાનો નિષેધ છે. તેથી શંકા થાય કે રોધકાદિ આપત્તિમાં શેષ સાધુઓને પ્રમાણયુક્ત નાંદીભાજનનો ઉપયોગ કેમ કરવાનો છે? મહાપ્રમાણવાળા નાંદીભાજનનો કેમ નહીં ? તેનો આશય એ છે કે વૈયાવચ્ચ કરનાર સાધુ કે શેષ સાધુઓ નાંદીભાજનનો ઉપયોગ રોધકાદિ આપત્તિકાળમાં જ કરે, છતાં વૈયાવચ્ચ કરનાર સાધુ મહાપ્રમાણવાળું નાંદીભાજન રાખે, જેથી ઘણા સાધુઓની ગોચરી લાવીને પોતે વિપુલ નિર્જરા પ્રાપ્ત કરી શકે; અને શેષ સાધુઓ પ્રમાણયુક્ત નાંદીભાજન રાખે, જેથી આપત્તિ હોવાને કારણે નિર્દોષ આહાર પોતાના ઉદરના પ્રમાણ કરતાં અધિક પ્રાપ્ત થાય તો અન્ય સાધુઓ માટે લાવી શકાય; For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવતુક | યથા પત્નિયિતાનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ' | ગાથા ૦૯૦-૦૯૮, ૯૯૯ ૨૨૯ પરંતુ સામાન્ય સંયોગોમાં શેષ સાધુઓ પૂર્વમાં બતાવેલ માપવાળા પાત્રમાં જ પોતાના ઉદરપ્રમાણ આહાર લાવે. અહીં “નોવિજ્ઞા”િ શબ્દનું તાત્પર્ય એ છે કે કોઈ ઋદ્ધિવાળો ગૃહસ્થ ધનાર્જન માટે વારંવાર દેશાટન કરતો હોય, તેવા ગૃહસ્થ પાસે નૌકાની ઘણી સામગ્રી હોય છે, તેથી તેને ન=નાવ, ના વિત્તક=ધનવાળા, અર્થાત્ “નૌવિત્તક' કહેવાય છે. અને તેવો નૌવિત્તક ગૃહસ્થ સાધુઓ પ્રત્યે ભક્તિવાળો હોય તો રોધકાદિ આપત્તિમાં સાધુઓને ઘણું ભોજન વહોરાવે. અને “કવિ' પદથી અન્ય ઋદ્ધિમાન ગૃહસ્થોનું ગ્રહણ કરવું છે. ll૭૯૭/૭૯૮ અવતરણિકા : ગાથા ૭૯૩થી ૭૯૮ સુધી પાત્રનું અને નાંદીભાજનનું પ્રમાણમાનદર્શાવ્યું. હવે પાત્રબંધના પ્રમાણમાનને કહે છે – ગાથા : पत्ताबंधपमाणं भाणपमाणेण होइ कायव्वं । जह(?जा) गंठिम्मि कयम्मी कोणा चतुरंगुला होंति ॥७९९॥ અન્વયાર્થ : માપમા=ભાજનના પ્રમાણથી પત્તવિંથપાઈ-પાત્રબંધનું ઝોળીનું, પ્રમાણ ફાયવ્યંકર્તવ્ય દોડું થાય છે. ના વિ િવયમીયાવ ગ્રંથિ કરાય છતે પા ચતુરંકુના કોણો=ઝોળીના બે ખૂણા, ચાર અંગુલ ઊંતિ થાય, (તેટલું પાત્રબંધનું પ્રમાણ છે.) ગાથાર્થ : ભાજનના પ્રમાણથી પાત્રબંધનું પ્રમાણ કર્તવ્ય થાય છે. વાવ બે ગાંઠ કરાવે છતે ઝોળીના બે ખૂણા ચાર આંગળ થાય, તેટલું પાત્રબંધનું પ્રમાણ છે. ટીકા : पात्रबन्धप्रमाणं, किमित्याह-भाजनप्रमाणेन करणभूतेन भवति कर्त्तव्यं, किंविशिष्टमित्याह-यावद् ग्रन्थौ कृते सति कोणौ चतुरङ्गलौ भवतः, त्रिकालविषयत्वात् सूत्रस्यापवादिकमिदं, सदा ग्रन्थ्यમાહિતિ થાર્થ ૭૨. નોંધ : મૂળગાથામાં ગંદ છે તેને સ્થાને ટીકા પ્રમાણે ના હોવું જોઈએ. ટીકાર્ય : પાત્રબંધનું પ્રમાણ, શું? એથી કહે છે – કરણભૂત એવા ભાજનના પ્રમાણ વડે પાત્રબંધનું પ્રમાણ કર્તવ્ય થાય છે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ વ્રતસ્થાપનાવસ્તક “યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ ઉપકરણ' | ગાથા ૦૯૯-૮૦૦ કેવું વિશિષ્ટ છે? અર્થાત્ પાત્રબંધનું પ્રમાણ ભાજનના પ્રમાણથી કેટલું મોટું છે? એથી કહે છે – વાવ બે ગાંઠ કરાયે છતે બે કોણ ચાર અંગુલવાળા થાય. સૂત્રનું ત્રિકાલવિષયપણું હોવાથી આ=ઉપરમાં બતાવેલ પાત્રબંધનું પ્રમાણ, અપવાદિક છે, કેમ કે સદા ગ્રંથિનો અભાવ છે અર્થાત્ દરેક કાળમાં ઝોળીની ગાંઠ કરવાની હોતી નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પાત્રબંધનું પ્રમાણ સાધનભૂત એવા ભાજનના પ્રમાણથી કરવું જોઈએ, અને પાત્રબંધનું પ્રમાણ ભાજનથી કંઈક વિશેષ છે, તેથી કહે છે કે ઝોળીની અંદર પાત્રને મૂકીને ઝોળીની ગાંઠ કરતાં ઝોળીના બે ખૂણા પાત્રની ઊંચાઈથી ચાર આંગળ પ્રમાણ ઉપર રહે, તેટલા પ્રમાણવાળી ઝોળી હોવી જોઈએ. આ રીતે ઝોળીનું પ્રમાણ સૂત્રથી કહ્યું, અને ઝોળીના પ્રમાણને બતાવનાર સૂત્ર ત્રણેય કાળના વિષયવાળું છે; કેમ કે દરેક તીર્થકર ઝોળીનું પ્રમાણ સરખું જ બતાવે છે. વળી ઝોળીને ગાંઠ બાંધવાનો વ્યવહાર પાછળથી થયેલો હોવાને કારણે ઝોળીનું આ પ્રમાણ અપવાદિક છે; કેમ કે સદા ગ્રંથિનો અભાવ છે અર્થાત્ ઝોળીને ગાંઠ બાંધવાનો વ્યવહાર હંમેશાં હોતો નથી. આથી ગાંઠ બાંધ્યા વિના ઝોળીના બે ખૂણા પાત્ર કરતાં ચાર આંગળ ઉપર રહે, એ પ્રકારના ઝોળીના માપને દર્શાવનાર સૂત્ર ઉત્સર્ગથી છે; જયારે ગાંઠ બાંધ્યા પછી પાત્રથી બે ખૂણા ચાર આંગળ ઉપર રહે, એ પ્રકારના ઝોળીના માપને દર્શાવનાર સૂત્ર અપવાદથી છે. આમ, દરેક તીર્થકરના કાળમાં અપવાદિક ઝોળીનું પ્રમાણ આ જ હોય છે, અને અપવાદનું કારણ ન હોય ત્યારે ઉત્સર્ગથી ઉપર બતાવેલ પાત્રબંધનું માપ હોય છે. ૭૯૯લા ગાથા : पत्तट्ठवणं तह गोच्छओ अ पायपडिलेहणी चेव । तिण्हं पि उ प्पमाणं विहत्थि चउरंगुलं चेव ॥८००॥ અન્વયાર્થ : ત્તિકૂવાં તતથા પાત્રસ્થાપન=નીચેનો ગુચ્છો, તોછો અને ગોચ્છક=ઉપરનો ગુચ્છો, પાપડિક્લેરો વેવ અને પાત્રપ્રતિલેખની=ચરવળી, તિË fપ ૩=વળી ત્રણેયનું પણ પ્રભાઈ પ્રમાણ વિસ્થિ વડ શુનું ચેવ વિતસ્તિ=એક વેત, અને ચાર અંગુલ છે. ગાથાર્થ : તથા પાત્રસ્થાપન અને ગુચ્છા અને ચરવળી, વળી ત્રણેયનું પણ પ્રમાણ એક વેંત અને ચાર આંગળ છે. ટીકા : पात्रस्थापनमूर्णामयं तथा गोच्छकश्च पात्रप्रतिलेखनी चैव मुहपोत्ती, एतेषां त्रयाणामपि प्रमाणं प्रस्तुतं वितस्तिश्चतुरङ्गुलं चैव=षोडशाङ्गुलानीति गाथार्थः ॥८००॥ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પાયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૦૦-૮૦૧ ૨૩૧ ટીકાર્ય તથા ઊનમય પાત્રસ્થાપન અને ગોચ્છક અને પાત્રપ્રતિલેખની=પાત્રની મુહપોરિકચરવળી આ ત્રણેનું પણ પ્રસ્તુત પ્રમાણ=ગણનાપ્રમાણ નહીં પરંતુ પ્રમાણમાનરૂપ પ્રસ્તુત માન, વિતસિ=એક વેત અને ચાર અંગુલ છેઃસોળ અંગુલો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૮૦૦ અવતરણિકા : एतेषां प्रयोजनमाह - અવતરણિતાર્થ : આમના પ્રયોજનને કહે છે, અર્થાત્ ગાથા ૭૯૮-૮00માં પાત્રબંધ, પાત્રસ્થાપન, ગુચ્છા અને પાત્રપ્રતિલેખની : આ ચારનું પ્રમાણમાન દર્શાવ્યું. હવે તે ચારેયના પ્રયોજનને બે ગાથામાં કહે છે – ગાથા : रयमाइरक्खणट्ठा पत्ताबंधो अ पत्तठवणं च । होइ पमज्जणहेउं तु गोच्छओ भाणवत्थाणं ॥८०१॥ અન્વયાર્થ : યમાફgg મ=અને રજ વગેરેના રક્ષણના અર્થે પત્તા વંથો પાત્રબંધ છે, પરંતુવા =અને પાત્રસ્થાપન પમન્નાદેવં પ્રમાર્જનના હેતુથી રોટ્ટ હોય છે, તોછો તું-વળી ગોચ્છક માવસ્થાdf ભાજનવસ્ત્રોને (પ્રમાર્જિવા માટે) હોય છે. ગાથાર્થ : અને રજ વગેરેના રક્ષણ માટે પાત્રબંધ છે, પાત્રસ્થાપન પ્રમાર્જન માટે હોય છે, વળી ગુચ્છા પાત્રનાં વસ્ત્રોને પ્રમાર્જિવા માટે હોય છે. ટીકા : __ रजःप्रभृतिरक्षणार्थं पात्रबन्धश्चोक्तलक्षणः, पात्रस्थापनं च भवति प्रमा नहेतोः, एतन्निमित्तमेव गोच्छकः भाजनवस्त्राणां-पटलादीनामिति गाथार्थः ॥८०१॥ ટીકાર્ય : અને રજ વગેરેના રક્ષણના અર્થે કહેવાયેલ લક્ષણવાળો પાત્રબંધ છે=ગાથા ૭૯૯માં કહેવાયેલ સ્વરૂપવાળી ઝોળી છે, અને પાત્રસ્થાપન પ્રમાર્જનના હેતુથી હોય છે. પડલા વગેરે રૂ૫ ભાજનવસ્ત્રોને આના નિમિત્તે જ=પ્રમાર્જવા માટે જ, ગોચ્છક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. l૮૦૧ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ વતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ' | ગાથા ૮૦૨-૮૦૩ ગાથા : पायपमज्जणहेउं केसरिआ इत्थ होइ नायव्वा । पडलसरूवपमाणाइ संपयं संपवक्खामि ॥८०२॥ અન્વયાર્થ : સ્થ અહીં=પાત્રપ્રમાર્જનના વિષયમાં, પાયમન્નદેવું પાત્રના પ્રમાર્જનના હેતુથી રિ-કેસરિકાચરવળી નાયબ્રા દોડું=જ્ઞાતવ્ય થાય છે. સંજયંત્રહવે પત્નસરૂવપIVIકું પડલાના સ્વરૂપ, પ્રમાણાદિને સંવિશ્વામિ હું કહીશ. ગાથાર્થ : પાત્રપ્રમાર્જનના વિષયમાં પાત્રના પ્રમાર્જન માટે ચરવળી જાણવી. હવે પડલાનું સ્વરૂપ, પ્રમાણાદિને હું કહીશ. ટીકા : पात्रप्रमार्जनहेतोः, किमित्याह-केसरिका अत्र भवति ज्ञातव्या, पटलस्वरूपप्रमाणादि आदिशब्दात् प्रयोजनं साम्प्रतं प्रवक्ष्यामीति गाथार्थः ॥८०२॥ નોંધ : ઓઘનિર્યુક્તિ ગાથા ૬૬૯ત્ની ટીકામાં અને તે સિવાય પણ ઓઘનિર્યુક્તિમાં અનેક સ્થાનોમાં પાગકેસરિકાને પાત્રમુખવસ્ત્રિકા કહેલ છે. વળી બૅ.ક.ભા.ગા. ૩૯૮૩માં પાત્રપ્રપેક્ષણિકા શબ્દપ્રયોગ કરેલ છે, તેમ જ પ્રસ્તુત ગ્રંથમાં ટલાય સ્થાનોમાં ચરવળી' વાચક અલગ અલગ શબ્દપ્રયોગ કરેલ છે. તેથી પાત્રકેસરિકા, પાત્રપ્રતિલેખની, પાત્રપ્રત્યુપેક્ષણિકા, પાત્રમુખવસ્ત્રિકા, પાત્રમુહપોત્તી, પાત્રમુખાનંતક : એ સર્વ એકાર્યવાચી શબ્દો છે, અને તે સર્વને વર્તમાનની પરિભાષામાં “ચરવળી' કહેવાય છે. ટીકાર્ય : પાત્રના પ્રમાર્જનના હેતુથી, શું છે? એથી કહે છે – અહીં પાત્રપ્રમાર્જનના વિષયમાં, કેસરિકા= ચરવળી, જ્ઞાતવ્ય થાય છે. પડલાના સ્વરૂપ, પ્રમાણાદિને, આદિ શબ્દથી પ્રયોજનને, હવે હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે પડલાના સ્વરૂપ, પ્રમાણ અને પ્રયોજનને હું કહીશ. તેથી હવે પડલાનું સ્વરૂપ અને ગણનાપ્રમાણ દર્શાવે છે – ગાથા : जेहिं सविआ ण दीसइ अंतरिओ तारिसा भवे पडला । तिण्णि व पंच व सत्त व कयलीगब्भोवमा लहुगा ॥८०३॥ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૦૩-૮૦૪ ૨૩૩ અન્વયાર્થ : હિં જેઓ વડે અંતરિક અંતરિત વરૂ સવિતાસૂર્ય, આ રીતે દેખાય નહીં, તારિકતેવા પ્રકારના યત્નાક્નોવાં કદલીના ગર્ભની ઉપમાવાળા, નંદુII લઘુક હલકા, (કાળની અપેક્ષાએ) તિUિT = પંઘ વ સત્ત વ=ત્રણ કે પાંચ કે સાત પડતા પડલાઓ હોય છે. ગાથાર્થ : જે પગલાઓ વડે અંતરિત સૂર્ય દેખાય નહીં તેવા પ્રકારના, કદલીના ગર્ભની ઉપમાવાળા, હલકા, કાળની અપેક્ષાએ ત્રણ કે પાંચ કે સાત પગલાઓ હોય છે. ટીકા : __ यैः सविता-आदित्यः न दृश्यते अन्तरितः, सामान्येन तादृशानि भवन्ति स्वरूपेण पटलानि, तानि च त्रीणि वा पञ्च वा सप्त वा कालापेक्षया, कदलीगर्भोपमानि-मसृणश्लक्ष्णानि लघूनि-हुलुकानीति गाथार्थः ॥८०३॥ ટીકાર્ય : જે પગલાઓ વડે અંતરિત સવિતા=આદિત્ય-સૂર્ય, દેખાતો નથી, સામાન્યથી સ્વરૂપથી તેવા પ્રકારના પડલાઓ હોય છે; અને તેઓ=ને પડલાઓ, કદલીના ગર્ભની ઉપમાવાળા=કોમળ અને સુંવાળાં, લઘુ હલકા, કાળની અપેક્ષાએ ત્રણ કે પાંચ કે સાત હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સામાન્ય રીતે પડલા તેટલા જાડા હોવા જોઈએ કે સૂર્યની સામે રાખવામાં આવે તો પડલામાંથી સૂર્ય દેખાય નહીં; વળી તે પડલા કદલીવૃક્ષના ગર્ભ સમાન કોમળ અને સુંવાળાં હોવા જોઈએ, અને વજનમાં હલકા હોવા જોઈએ. વળી આ પડલા ઋતુ પ્રમાણે ત્રણ, પાંચ અથવા સાત રાખવાના હોય છે, જે સ્વયં ગ્રંથકાર આગળમાં વર્ણવશે. ૮૦૩ અવતરણિકા : તદેવ અષ્ટયતિ – અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે કાળની અપેક્ષાએ ત્રણ કે પાંચ કે સાત પડેલા હોય છે. તેથી કયા કાળમાં કેટલા પડેલા હોવા જોઈએ, એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : गिम्हासु तिन्नि पडला चउरो हेमंत पंच वासासु । उक्कोसगा उ एए एत्तो पुण मज्झिमे वोच्छं ॥८०४॥ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક / ‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર ઃ ‘ઉપકરણ’ | ગાથા ૮૦૪ અન્વયાર્થ : શિદ્દામુ તિન્નિ-ગ્રીષ્મમાં ત્રણ, હેમંત ઘો-હેમંતમાં ચાર, વાસાસુ પંત્ર પડના=વર્ષામાં પાંચ પડલાઓ હોય છે. રૂ ૩=વળી આ=ઋતુ પ્રમાણે ત્રણ-ચાર-પાંચ પડલાઓ બતાવ્યા એ, ક્ષેસ-ઉત્કૃષ્ટ છે. ત્તો પુણ=આનાથી પછી માિમે-મધ્યમ પડલાઓને વોખ્ખું=હું કહીશ. ૨૩૪ ગાથાર્થ : ગ્રીષ્મકાળમાં ત્રણ પડલા, હેમંતૠતુમાં ચાર પડલા, અને વર્ષાકાળમાં પાંચ પડલા હોય છે. વળી ૠતુ પ્રમાણે ત્રણ-ચાર-પાંચ પડલા બતાવ્યા એ ઉત્કૃષ્ટ છે. હવે પછી મધ્યમ પડલાઓ કેટલા હોવા જોઈએ, તેને હું કહીશ. ટીકા : सामान्येन तादृशानि भवन्ति स्वरूपेण पटलानि तानि च त्रीणि वा ग्रीष्मेषु, सर्वेष्वेव त्रीणि पटलानि भवन्ति, कालस्यात्यन्तरूक्षत्वात् द्रुतं पृथिवीरजः प्रभृतिपरिणते:, तेन पटलभेदायोगादिति । पटलानि हेमन्ते, कालस्य स्निग्धत्वात् विमर्द्देन पृथ्वीरजः प्रभृतिपरिणते:, तेन पटलभेदसम्भवादिति । पञ्च वर्षासु सर्वास्वेव पटलानि भवन्ति, कालस्यात्यन्तस्निग्धत्वात् अतिचिरेण रजःप्रभृतिपरिणते:, तेन पटलभेदयोगादिति । उत्कृष्टान्येतानि तत्स्वरूपापेक्षया चेहोत्कृष्टत्वपरिग्रहः, अत्यन्तशोभनानि पटलान्येवं भवन्ति, अतः पुनः = अतः ऊर्ध्वं मध्यमानि वक्ष्ये = मध्यमानि स्वरूपेण पटलानि यावन्ति भवन्ति तावन्ति वक्ष्य इति गाथार्थः ॥ ८०४ ॥ ટીકાર્ય : सामान्येन.. ...ોત્ સામાન્યથી સ્વરૂપથી તેવા પ્રકારના=પૂર્વગાથામાં બતાવ્યા તેવા પ્રકારના, પડલાઓ હોય છે, અને તેઓ=પડલાઓ, ગ્રીષ્મમાં ત્રણ હોય છે. તે જ સ્પષ્ટ કરે છે – સર્વ જ ગ્રીષ્મકાળમાં ત્રણ પડલાઓ હોય છે; કેમ કે કાળનું અત્યંત રૂક્ષપણું હોવાને કારણે જલદી પૃથ્વીની રજ વગેરેની પરિણતિ થાય છે=અચિત્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે રૂક્ષ કાળ હોવાથી પૃથ્વીની રજ વગેરે જંલદી પરિણત થાય છે, તે માટે ત્રણ પડલાઓ જ કેમ ? તેથી હેતુ આપે છે ----- તેનાથી=પૃથ્વીની રજ વગેરે જલદી પરિણત થવાથી, પડલાના ભેદનો અયોગ છે=પૃથ્વીની રજ વગેરે ત્રણ પડલા ભેદીને અંદર પાત્રા સુધી જઈ શકતા નથી. ‘કૃતિ’ગ્રીષ્મઋતુમાં ત્રણ પડલા રાખવાના પ્રયોજનની સમાપ્તિ અર્થે છે. ચારિ...... મેનસમવાત્ હેમન્તમાં ચાર પડલાઓ હોય છે; કેમ કે કાળનું સ્નિગ્ધપણું હોવાને કારણે વિમર્દ દ્વારા પૃથ્વીની રજ વગેરેની પરિણિત થાય છે. સ્નિગ્ધ કાળ હોવાથી પૃથ્વીની રજ વગેરે વિમર્દ દ્વારા પરિણત થાય છે, એટલા માત્રથી ત્રણ પડલાઓને બદલે ચાર પડલાઓ કેમ ? તેથી હેતુ આપે છે - For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ વ્રતસ્થાપનાવસ્તુક |“યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ' / ગાથા ૮૦૪ તેનાથી-હેમંતઋતુમાં ત્રણ પડતા હોય તો પૃથ્વીની રજ વગેરેથી, પડલાના ભેદનો સંભવ છે–ત્રણ પગલા ભેદીને પૃથ્વીની રજ વગેરે અંદર પાત્રા સુધી જવાનો સંભવ છે. કૃતિ' હેમંતઋતુમાં ચાર પડલા રાખવાના પ્રયોજનની સમાપ્તિમાં છે. પગ્ન...બેયોન્ સર્વ જ વર્ષમાં પાંચ પગલાઓ હોય છે, કેમ કે કાળનું અત્યંત સ્નિગ્ધપણું હોવાને કારણે અતિચિર વડે લાંબા કાળ વડે, રજ વગેરેની પરિણતિ થાય છે. અતિસ્નિગ્ધ કાળ હોવાથી લાંબા કાળે પૃથ્વીની રજ વગેરે અચિત્ત થાય છે, એટલા માત્રથી ત્રણ કે ચાર પડલાઓને સ્થાને પાંચ પડલાઓ શા માટે ? તેથી હેતુ આપે છે – તેનાથી=રજ વગેરેની અપરિણતિ હોવાથી, પડલાના ભેદનો યોગ છે, અર્થાતુ પૃથ્વીની રજ વગેરેમાં રહેલો ભેજ ચાર પડલાને ભેદીને પાત્રાને સ્પર્શે છે. ‘તિ' વર્ષાઋતુમાં પાંચ પડલા રાખવાના પ્રયોજનની સમાપ્તિ અર્થક છે. કચ્છ....દિઃ આ=ઉપરમાં બતાવેલ ત્રણ-ચાર-પાંચ પડલાઓ, ઉત્કૃષ્ટ છે; અને તેના સ્વરૂપની અપેક્ષાથી પડલાની સંખ્યાની અપેક્ષાએ નહીં પરંતુ પડલાના સ્વરૂપની અપેક્ષાએ, અહીંsઉપર બતાવેલ ત્રણ-ચાર-પાંચ પડલામાં, ઉત્કૃષ્ટત્વનો પરિગ્રહ છે. તે જ સ્પષ્ટ કરે છે – અત્યન્ત ભવન્તિ અત્યંત શોભન પડલાઓ આવા પ્રકારના હોય છે અર્થાત્ જીવરક્ષા માટે અત્યંત ઉપકારક થાય તેવા પડલાઓ ગાથા ૮૦૩માં બતાવ્યા એવા પ્રકારના સ્વરૂપવાળા હોય છે. મત:...થાર્થ: આનાથી ઊર્ધ્વ મધ્યમને હું કહીશ=સ્વરૂપથી મધ્યમ પગલાઓ જેટલા હોય છે તેટલાને હું કહીશ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * જીવરક્ષા માટે ઉપયોગી હોય એટલી જાડાઈવાળા પડલા ઉત્કૃષ્ટ કહેવાય, અને તેનાથી ન્યૂન જાડાઈવાળા પગલા મધ્યમ, અને તે મધ્યમથી પણ ન્યૂન જાડાઈવાળા પડલા જઘન્ય કહેવાય. ભાવાર્થ : ગાથા ૮૦૩માં દર્શાવ્યા તેવા સ્વરૂપવાળા પડલા સામાન્યથી હોય છે; અને તેવા જાડા પડેલા હોય તો, સાધુ ઉનાળામાં ત્રણ પડલા રાખે છે; કેમ કે ઉનાળાનો કાળ રૂક્ષ હોવાથી પૃથ્વીની રજ વગેરે જલદી અચિત્ત થાય છે. તેથી સચિત્ત પૃથ્વીની રજ વગેરે ત્રણ પડલાને ભેદીને પાત્રો સુધી પહોંચી શકતી નથી; પરંતુ ત્રણથી ઓછા પડલા રાખવામાં આવે તો સચિત્ત રજ વગેરે પડલાને ભેદીને ઝોળીની અંદર રહેલ પાત્રાને લાગે છે, જેથી પાત્રા લેતી વખતે તે રજના જીવોને કિલામણા થવાનો સંભવ છે. વળી, ઉનાળા કરતાં હેમંતઋતુનો કાળ સ્નિગ્ધ હોવાને કારણે સાધુ હેમંતઋતુમાં ચાર પડલા રાખે છે; કેમ કે ત્રણ પડલા રાખવામાં આવે તો સચિત્ત પૃથ્વીરજ વગેરેનો ભેજ ઝોળીની અંદર રહેલ પાત્રાને સ્પર્શે, પરંતુ ચાર પડેલા હોય તો પડલા ઉપર લાગેલ રજ સ્વભાવથી જ તે તે પડલા સાથે વિમર્દ પામીને અંદરના ચોથા પગલા સુધીમાં અચિત્ત થઈ જાય, જેથી અંદર રહેલ પાત્રાને તે સચિત્ત રજ લાગે નહિ વળી, સાધુઓ ચોમાસામાં પાંચ પડલા રાખે છે; કેમ કે હેમંતઋતુ કરતાં વર્ષાઋતુનો કાળ અતિ સ્નિગ્ધ હોવાથી સચિત્ત રજ વગેરે લાંબાકાળે અચિત્ત થાય છે. આથી પાંચથી ઓછા પડેલા હોય તો સચિત્ત પૃથ્વીની રજ વગેરે પડલાને ભેદીને પાત્રાને લાગી જાય. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૦૦-૮૦૫ આમ, જે પડલાઓ દ્વારા અંતરિત સૂર્ય ન દેખાય તેવા જાડા પડલાઓ સ્વરૂપની અપેક્ષાએ ઉત્કૃષ્ટ છે, પરંતુ સંખ્યાની અપેક્ષાએ જઘન્ય છે; કેમ કે આવા પડલાઓ ઋતુ પ્રમાણે ત્રણ, ચાર અને પાંચ રાખવાના હોય છે; અને આવા ઉત્કૃષ્ટ પડલાઓ સંયમજીવન માટે અત્યંત સુંદર છે; કેમ કે તેવા પડલાથી પજીવનિકાયની રક્ષા સમ્યગું થઈ શકે છે. આમ છતાં સાધુને આવા ઉત્કૃષ્ટ પડલા બને તેવું વસ્ત્ર નિર્દોષ ન મળે તો મધ્યમ પણ ગ્રહણ કરે; પરંતુ તેવા મધ્યમ પડલા ઉત્કૃષ્ટ પડલા કરતાં એકેક વધારે રાખે, જેનું વર્ણન આગળની ગાથામાં ગ્રંથકાર કરશે. l૮૦૪ll ગાથા : गिम्हासु हुंति चउरो पंच य हेमंति छच्च वासासु । एए खलु मज्झिमगा एत्तो उ जहन्नए वोच्छं ॥८०५॥ અન્વયાર્થ : હા! ર૩રો ગ્રીષ્મમાં ચાર, નંતિ ય પંચ અને હેમંતમાં પાંચ, વીસા, છગ્ગ અને વર્ષામાં છ (પડલાઓ) હૃતિ હોય છે. પU વસ્તુ ખરેખર આ ઋતુ પ્રમાણે ચાર-પાંચ-છ પડલાઓ બતાવ્યા છે, મHિI[ મધ્યમ છે. પત્તો =આનાથી ઉપર નહિંન્ન-જઘન્ય પડલાઓને રોજીંહું કહીશ. ગાથાર્થ : ગ્રીષ્મકાળમાં ચાર પડલા, હેમંતકાળમાં પાંચ પડલા અને વર્ષાકાળમાં છ પડલા હોય છે. ખરેખર તુ પ્રમાણે ચાર-પાંચ-છ પડલા બતાવ્યા એ મધ્યમ છે. હવે પછી જઘન્ય પગલાઓ કેટલા હોવા જોઈએ, તેને હું કહીશ. ટીકા : ___ ग्रीष्मेषु भवन्ति चत्वारि प्रयोजनं पूर्ववत्, पञ्च हेमन्ते प्रयोजनं पूर्ववदेव, षट् च वर्षासु प्रयोजनं पूर्ववत्, एतानि खलु मध्यमानि पटलान्येवं भवन्ति, तेषां प्रभूततराणामेव स्वकार्यसाधनात्, अतस्तु= अत ऊर्ध्वम् जघन्यानि स्वरूपेण पटलानि यावन्ति भवन्ति तावन्ति वक्ष्य इति गाथार्थः ॥८०५॥ ટીકાર્ય ગ્રીષ્મમાં ચાર પડલાઓ હોય છે, તેનું પ્રયોજન પૂર્વની જેમ છે=પૂર્વગાથાની જેમ છે. હેમંતમાં પાંચ પડલાઓ હોય છે, તેનું પ્રયોજન પૂર્વની જેમ જ છે; અને વર્ષોમાં છ પડલાઓ હોય છે, તેનું પ્રયોજન પૂર્વની જેમ છે. ખરેખર આ મધ્યમ પડલાઓ આવા પ્રકારના=ઉત્કૃષ્ટ પડલા કરતાં એક-એક પડલા ત્રણેય ઋતુમાં વધારે હોય તો જ જીવરક્ષાનું કારણ બને એવા પ્રકારના, હોય છે, કેમ કે પ્રભૂતતર જ તેઓનું સ્વકાર્યનું સાધન છે ઉત્કૃષ્ટ પડલા કરતાં એકેક વધારે જ મધ્યમ પડલાઓ જીવરક્ષારૂપ પોતાના કાર્યને સાધનાર છે. આનાથી ઊર્ધ્વ સ્વરૂપથી જઘન્ય પડલાઓ જેટલા હોય છે, તેટલાને હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦પા For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૦૬-૮૦ ગાથા : गिम्हासु पंच पडला छप्पुण हेमंति सत्त वासासु । तिविहम्मि कालछेए पायावरणा भवे पडला ॥८०६ ॥ અન્વયાર્થ : fશમ્હાસુ પંચ=ગ્રીષ્મમાં પાંચ, હેમંતિ છવ્વુળ-વળી હેમંતમાં છ, વાસાસુ સત્ત=વર્ષામાં સાત પડતા= પડલાઓ (જઘન્ય) છે. તિવિદ્યુમ્મિ ાનછેU= T=ત્રણ પ્રકારના કાળના છેદમાં પા=પડલાઓ પાયાવર=પાત્રના આવરણ મવે-થાય છે. ૨૩૦ ગાથાર્થ : ગ્રીષ્મકાળમાં પાંચ, વળી હેમંતકાળમાં છ, વર્ષાકાળમાં સાત પડલાઓ જઘન્ય છે. ત્રણ પ્રકારના કાળના ભેદમાં પડલાઓ પાત્રના આવરણરૂપ થાય છે. ટીકા : ग्रीष्मेषु पञ्च पटलानि षट् पुनर्हेमन्ते सप्त वर्षासु, त्रयाणामपि प्रयोजनं पूर्ववत्, एवं त्रिविधे कालच्छेदे पात्रावरणानि भवन्ति पटलानि, समासप्रयोजनमेतदेतेषामिति गाथार्थः ॥८०६ ॥ ટીકાર્ય : ગ્રીષ્મમાં પાંચ, વળી હેમંતમાં છ, વર્ષામાં સાત પડલાઓ હોય છે. ત્રણેયનું પણ પ્રયોજન પૂર્વની જેમ છે=ગાથા ૮૦૪માં બતાવ્યું તેમ જાણવું. આ રીતે ત્રણ પ્રકારવાળા કાળના છેદમાં=ભેદમાં, પડલાઓ પાત્રનું આવરણ થાય છે. આ આમનું સમાસથી પ્રયોજન છે=પૃથ્વીની ૨જ વગેરે પાત્રને ન સ્પર્શે એ પડલાઓનું સંક્ષેપથી કારણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦૬॥ અવતરણિકા : उद्दिष्टसङ्ख्याभेदभावात् सङ्ख्यामानमभिधायैतेषामेव प्रमाणमानमाह - અવતરણિકાર્ય : ઉદ્દિષ્ટ એવા પડલાની સંખ્યાના ભેદના ભાવથી=કથનથી, સંખ્યામાનને કહીને, આમના જ=પડલાઓના જ, પ્રમાણમાનને કહે છે – ભાવાર્થ : પ્રસ્તુતમાં પડલાનો પ્રસ્તાવ ચાલે છે. તેથી પડલાને ઉદ્દેશીને ગાથા ૮૦૩માં પડલાનું સ્વરૂપ દર્શાવ્યું. તેથી ઉદ્દિષ્ટ એવા પડલાના સંખ્યાના પ્રકાર કહેવા દ્વારા ગાથા ૮૦૪થી ૮૦૬માં કેવા પ્રકારના પડલા કઈ ઋતુમાં કેટલા વાપરવા જોઈએ ? એ પ્રકારે પડલાનું ગણનાપ્રમાણ બતાવ્યું. હવે પડલા કેટલા લાંબા-પહોળા હોવા જોઈએ ? એ પ્રકારે પડલાનું માનપ્રમાણ બતાવે છે For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૦૦-૮૦૮ ગાથા : अड्डाइज्जा हत्था दीहा छत्तीसअंगुला रुंदा । बिइअं पडिग्गहाओ ससरीराओ य निप्फन्नं ॥८०७॥ અન્વયાર્થ : | મટ્ટફન્ના સ્થાઅઢી હાથ વીદીર્ઘ, છત્તીસગંાના સંતાછત્રીસ આગળ વિસ્તીર્ણ, વિકબીજું (પડલાનું પ્રમાણ) ડામો-પ્રતિગ્રહથી=ભાજનથી, સારીરામો અને પોતાના શરીરથી નિર્ઘ-નિષ્પન્ન હોય છે. ગાથાર્થ : અઢી હાથ લાંબા અને છત્રીસ આગળ પહોળા; બીજું પડલાનું પ્રમાણ પાત્રથી અને પોતાના શરીરથી નિષ્પન્ન હોય છે. ટીકા : __अर्द्धतृतीया हस्ता दीर्घाणि आयतानि षट्त्रिंशदङ्गलानि रुन्दानि-विस्तीर्णानि, द्वितीयं पटलमानं प्रतिग्रहाद्=भाजनात् स्वशरीराच्च निष्पन्नम्, एतदुभयोचितमिति गाथार्थः ॥८०७॥ ટીકાર્થ : અઢી હાથ દીર્ઘ=આયત=લાંબા, છત્રીશ આગળ વિસ્તીર્ણ=પહોળા, પડલાઓ હોય છે. બીજું પડલાનું માન પ્રતિગ્રહથી=ભાજનથી, અને પોતાના શરીરથી નિષ્પન્ન હોય છે. આ ઉભય=બંને પડલાનું પ્રમાણ, ઉચિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦. અવતરણિકા : एतत्प्रयोजनमाह - અવતરણિકાર્ય : આના=પડલાના, પ્રયોજનને કહે છે – ગાથા : पुष्फफलोदगरयरेणुसउणपरिहारपायरक्खट्ठा । लिंगस्स य संवरणे वेओदयरक्खणे पडला ॥८०८॥ અન્વયાર્થ : પુણ્યનો રિપેરેપુસ30ાપરિહારપાયર પુષ્પ, ફળ, ઉદક, રજોરેણુ, શકુનના પરિવારના=પક્ષીની વિષ્ટાના, પાતથી રક્ષણ અર્થે, ત્રિયાણ ય સંવરો અને લિંગના સંવરણમાં=ઢાંકવામાં, વેદો થવોવેદોદયના રક્ષણમાં પડનાં પગલાઓ (ઉપયોગી) છે. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક [‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ઃ ‘ઉપકરણ’ / ગાથા ૮૦૮-૮૦૯ ગાથાર્થ : ફૂલ, ફળ, પાણી, રજકણ, પક્ષીની વિષ્ટા પાત્રમાં પડે તેનાથી રક્ષણ માટે, અને લિંગ ઢાંકવા માટે, વેદોદયના રક્ષણમાં પડલાઓ ઉપયોગી છે. ટીકા : पुष्पफलोदकरजोरेणुशकुनपरिहारः- काकादिपुरीषः एतद्रक्षार्थं, लिङ्गस्य च संवरणे - संरक्षणे स्थगने वेदोदयरक्षणे=स्त्रीपुंवेदोदयरक्षणविषये पटलान्युपयोगीनीति गाथार्थः ॥ ८०८॥ ટીકાર્ય : પુષ્પ, ફળ, પાણી, રજોરેણુ, શકુનનો પરિહાર=કાકાદિનો પુરીષ=કાગડા વગેરેનો મળત્યાગ; આનાથી રક્ષાર્થે=આ સર્વ પાત્રમાં પડે તેનાથી રક્ષણ માટે, અને લિંગના સંવરણમાં=સંરક્ષણમાં=સ્થગનમાં અર્થાત્ પુરુષચિહ્નને ઢાંકવા માટે, વેદોદયના રક્ષણમાં=સ્ત્રી-પુરુષના વેદના ઉદયના રક્ષણના વિષયમાં, પડલાઓ ઉપયોગી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦૮॥ અવતરણિકા : रजस्त्राणप्रमाणमाह અવતરણિકાર્ય : હવે રજસ્ત્રાણના પ્રમાણને=માપને, કહે છે – ૨૩૯ 511211: माणं तु यत्ताणे भाणपमाणेण होइ निप्फन्नं । पायाहिणं करितं मज्झे चउरंगुलं कमइ ॥८०९॥ અન્વયાર્થ : રવત્તાને તુ=વળી રજસ્ત્રાણ વિષયક માળ=માન માળપમાળેળ=ભાજનના પ્રમાણથી નિષ્પન્ન=નિષ્પન્ન દો=હોય છે. (અને તે ભાજનના પ્રમાણથી નિષ્પન્ન એવું માન જ બતાવે છે –) પાયાદિળ તિ-પ્રાદક્ષિણ્યને કરતું=પાત્રની પ્રદક્ષિણાને કરતું રજસ્ત્રાણ, મો-મધ્યમાં ચડવુi-ચાર અંગુલ મ=ક્રમે છે=અધિક રહે છે. ગાથાર્થ : વળી રજસ્ત્રાણ વિષયક માન ભાજનના પ્રમાણથી નિષ્પન્ન હોય છે, અને તે આ પ્રમાણે-પાત્રની પ્રદક્ષિણા કરતું રજસ્ત્રાણ મધ્યમાં ચાર આંગળ અધિક રહે છે. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાર્નાિયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૦૯-૮૧૦ ટીકા : मानं तु रजस्त्राणे-रजस्त्राणविषयं भाजनप्रमाणेन भवति निष्पन्नं, तच्चैवं वेदितव्यमित्याह-. प्रादक्षिण्यं कुर्वत् पुष्पकादारभ्य पात्रस्य मध्ये चतुरङ्गुलमिति मुखे चत्वार्यङ्गुलानि यावत् क्रमतिअधिकं तिष्ठतीति गाथार्थः ॥८०९॥ ટીકાર્ય : વળી રજસ્ત્રાણના વિષયવાળું માન ભાજનના પ્રમાણથી નિષ્પન્ન હોય છે, અને તે=ભાજનના પ્રમાણથી નિષ્પન્ન એવું માન, આ પ્રમાણે જાણવું. એને કહે છે – પ્રાદક્ષિણ્યને કરતું પાત્રની ચારેય બાજુથી વિટાતું એવું રજસ્ત્રાણ, પાત્રના પુષ્પકથી આરંભીને=પાત્રના નાભિપ્રદેશથી માંડીને, મધ્યમાં ચાર અંગુલ=મુખમાં ચાર અંગુલો સુધી, ક્રમે છે=અધિક રહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦લા અવતરણિકા : एतत्प्रयोजनमभिधत्ते - અવતરણિકાર્ય : આના=રજસ્ત્રાણના, પ્રયોજનને કહે છે – ગાથા : मूसगरयउक्केरे वासे सिण्हा रए अ रक्खट्ठा । होति गुणा रयत्ताणे एवं भणियं जिणिदेहिं ॥८१०॥ અન્વયાર્થ : મૂસરયો મૂષકરજના ઉત્કરની ઉનાળામાં અને શિયાળામાં ઉંદર વડે ખોદાયેલ રજના ઢગલાની, વારે અને વર્ષોમાં સિખ રઝાકળની રજની ઘટ્ટરક્ષા અર્થે સત્તા રજસ્ત્રાણ હોતે છતે અUIT સતિ ગુણો થાય છે, પર્વ એ પ્રમાણે વિહિં જિનેન્દ્રો વડે મUિાયં કહેવાયું છે. ગાથાર્થ : ગ્રીષ્માદિ વાતુમાં ઉંદર વડે ખોદાયેલ રજના ઢગલાની અને વર્ષારાતુમાં ઝાકળનાં બિંદુઓની રક્ષા માટે, રજસ્ત્રાણ ધારણ કરાયે છતે ચારિત્રની વૃદ્ધિ આદિ ગુણો થાય છે, એ પ્રમાણે જિનેન્દ્રો વડે કહેવાયું છે. ટીકા : __ मूषकरजउत्कर इति षष्ठ्यर्थे सप्तमी, मूषकरजउत्करस्य ग्रीष्मादिषु वर्षायां सिण्हाया:-अवश्यायस्य रजसश्च रक्षार्थं ध्रियमाणे भवन्ति गुणा:-चारित्रवृद्ध्यादयो रजस्त्राणे, एवं भणितं जिनेन्द्रैरिति થાર્થ ૧૮૨૦ના For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક'યથા પાતયિતાનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ' | ગાથા ૮૧૦-૮૧૧ - ૪૧ ટીકાર્થ : મૂષક્ષરડારે એ પ્રકારના શબ્દમાં ષષ્ઠીના અર્થમાં સપ્તમી વિભક્તિ છે. ગ્રીષ્માદિમાં ઉનાળામાં અને શિયાળામાં, મૂષકરજના ઉત્કરની ઉંદર વડે જમીનમાંથી ખોદાયેલ માટીના ઢગલાની, અને વર્ષોમાં અવશ્યાયની રજનીકઝાકળનાં બિંદુઓની, રક્ષાના અર્થે રજસ્ત્રાણ ધારણ કરાતે છતે ચારિત્રની વૃદ્ધિ આદિ ગુણો થાય છે, એ પ્રમાણે જિનેન્દ્રો વડે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૧૦ અવતરણિકા : इत्थं प्रयोजनवक्तव्यतावसानं पात्रनिर्योगमभिधाय पात्रप्रयोजनमाह - અવતરણિકાર્ય : આ રીતે=ગાથા ૭૯૩થી ૮૧૦માં બતાવ્યું છે એ રીતે, પ્રયોજનની વક્તવ્યતાનો અવસાન છે જેને એવા પાત્રનિર્યોગને કહીને અર્થાતુ રજસ્ત્રાણના પ્રયોજનના કથનના અંતવાળા પાત્રના પરિવારભૂત સાત ઉપકરણના સમુદાયને કહીને, પાત્રના પ્રયોજનને પ્રસ્તુત બે ગાથામાં કહે છે – ગાથા : छक्कायरक्खणट्ठा पायग्गहणं जिणेहिं पन्नत्तं । जे अ गुणा संभोगे हवंति ते पायगहणे वि ॥८११॥ અવયાર્થ : છદીયggછકાયના રક્ષણ અર્થે નિર્દિકજિનો વડે પાયai=પાત્રનું ગ્રહણ પન્નતંત્રપ્રરૂપાયેલું છે. સંમોતે મરઅને (માંડલીમાં) સંભોગ કરાય છતે ને અUTI=જે ગુણો થાય છે, તે-તે (ગુણો) પાયો . વિ=પાત્રના ગ્રહણમાં પણ વંતિ થાય છે. ગાથાર્થ : છકાચના રક્ષણ માટે જિનો વડે પાત્રનું ગ્રહણ પ્રરૂપાયેલું છે; અને માંડલીમાં સંભોગ કરાયે છતે જે ગુણો થાય છે, તે ગુણો પાત્રના ગ્રહણમાં પણ થાય છે. ટીકા : षट्कायरक्षणार्थं पात्रग्रहणं जिनैः प्रज्ञप्तं, रक्षणं चाधाकर्मपरिशातनादिपरिहारेण, ये च गुणा: सम्भोगे मण्डल्यां भवन्ति ते पात्रग्रहणेऽपि गुणा इति गाथार्थः ॥८११॥ ટીકાર્ય : ષષ્કાયના રક્ષણના અર્થે જિનો વડે પાત્રનું ગ્રહણ પ્રરૂપાયેલ છે, અને રક્ષણ આધાકર્મ, પરિશાતનાદિના પરિવાર દ્વારા થાય છે; અને માંડલીમાં સંભોગ કરાય છતે જે ગુણો થાય છે, તે ગુણો પાત્રના ગ્રહણમાં પણ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ'T ગાથા ૮૧૧ ભાવાર્થ : ભિક્ષાગ્રહણકાળમાં અનાભોગાદિથી સાધુએ આધાકર્મદોષવાળી ગોચરી વહોરી હોય અને પાછળથી સાધુને “આ આધાકર્મદોષવાળી ગોચરી છે તેવો ખ્યાલ આવ્યો હોય, તો તે દોષિત આહારનો યોગ્ય વિધિથી પરિહાર કરે. આમ પાત્રમાં વહોરેલી આધાકર્મી ભિક્ષાને પરઠવવાથી પાત્ર દ્વારા પકાયના જીવોનું રક્ષણ થાય છે. અહીં શંકા થાય કે સાધુએ ગ્રહણ કરેલી આધાકર્મી ભિક્ષામાં ષકાયની હિંસા તો ગ્રહણ કરતાં પહેલાં જ થઈ ચૂકેલી છે, છતાં તે ભિક્ષા પરઠવે તોપણ પકાયનું રક્ષણ કેવી રીતે થાય ? તેનો આશય એ છે કે મુખ્યત્વે સાધુને સંયમમાં અપ્રમાદભાવથી યત્ન કરવાનો હોય છે, અને અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરતા સાધુ પકાયનું રક્ષણ કરે છે, માટે અપ્રમાદભાવથી નદી ઊતરતા પણ સાધુ છકાયના રક્ષક છે, અને પ્રમાદભાવથી પડિલેહણ કરતા પણ સાધુ છકાયના હિંસક છે. આથી અપ્રમત્તતાથી ભિક્ષા ગ્રહણ કરતાં સાધુએ અનાભોગાદિથી આધાકર્મી ભિક્ષા વહોરી લીધી હોય અને પાછળથી દોષનો ખ્યાલ આવતાં ભિક્ષા પરઠવે, તો તે સાધુની અપ્રમત્તતાની વૃદ્ધિ થવાથી પકાયનું પાલન થાય. વળી, સાધુએ અનાભોગાદિથી આધાકર્મી ભિક્ષા ગ્રહણ કરી ન હોય, પરંતુ કારણવિશેષથી આધાકર્મી ભિક્ષા ગ્રહણ કરી હોય, અને પાછળથી અન્ય નિર્દોષ ભિક્ષાની પ્રાપ્તિ થઈ હોય, ત્યારે પણ પૂર્વે ગ્રહણ કરેલ આધાકર્મી ભિક્ષાનો શાસ્ત્રવિધિ પ્રમાણે સાધુ પરિહાર કરે, તો અપ્રમાદભાવની વૃદ્ધિ થાય અને પાત્રમાં ગ્રહણ કરેલ આધાકર્મી ભિક્ષાના પરિવાર દ્વારા પકાયનું રક્ષણ થાય. વળી, ગોચરી પાત્રમાં ગ્રહણ કરવામાં ન આવે અને હાથમાં જ ગ્રહણ કરવામાં આવે તો હાથમાં લીધેલા આહારમાં રહેલ પ્રવાહી અંશ ભૂમિ પર ઢોળાય. માટે પાત્રમાં આહાર ગ્રહણ કરવાથી ભૂમિ પર આહાર ઢોળાવારૂપ પરિશાટનનો પરિહાર થવાથી પકાયનું પાલન થાય છે. “મથાર્મપરિશતિનારિમાં આધાકર્મદોષના ઉપલક્ષણથી ગોચરીના ૪ર દોષોનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે ૪૨ દોષોમાંથી કોઈપણ દોષવાળી ભિક્ષા અનાભોગાદિથી વહોરાઈ ગઈ હોય અને પાછળથી ખ્યાલ આવે તો, અથવા દોષવાળી ભિક્ષા સકારણ વહોરી હોય અને પાછળથી બીજી નિર્દોષ ભિક્ષા મળે તો, તે પાત્રમાં વહોરેલ ભિક્ષાના પરિહારથી પાત્ર દ્વારા પર્યાયનું રક્ષણ થાય છે; અને મારિ' પદથી અપ્રચ્છન્ન ભોજનનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે પાત્રમાં ભિક્ષા ગ્રહણ કરે તો સાધુ અપ્રચ્છન્ન ભોજનનો પરિહાર કરવા દ્વારા પર્કાયનું રક્ષણ કરી શકે; કેમ કે સાધુ પ્રચ્છન્ન ભોજન ન કરે તો સાધુનું ભોજન જોઈને કોઈ સંસારી જીવને સાધુના ભોજનની લાલસા થાય, તેથી તે માંગણી કરે, અને સાધુ ન આપે તો તે જીવને સાધુ પ્રત્યે દ્વેષ થાય અને તે જીવ દુર્લભબોધિ બને. આમ, અપ્રચ્છન્ન ભોજન દ્વારા અન્ય જીવોને પીડા કે સંક્લેશ થવાનો સંભવ છે. આથી પાત્રગ્રહણથી અપ્રચ્છન્ન ભોજનના પરિહાર દ્વારા પદ્ધયનું રક્ષણ થાય છે. માંડલીમાં ભોજન કરવાથી જે ગુણો થાય છે, તે સર્વ ગુણો પાત્રગ્રહણમાં થાય છે. તે ગુણો આગળની ગાથામાં સ્વયં ગ્રંથકાર બતાવે છે. N૮૧૧ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૧૨ ૨૪૩ અવતરણિકા : तानेवाह - અવતરણિકાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે માંડલીમાં સંભોગ કરાયે છતે જે ગુણો થાય તે ગુણો પાત્રના ગ્રહણમાં પણ થાય છે. તેથી હવે તેઓને જ=પાત્રના ગ્રહણમાં થતા ગુણોને જ, કહે છે – ગાથા : अतरंतबालवुड्डा सेहाऽऽएसा गुरू असहुवग्गो । साहारणोग्गहाऽलद्धिकारणा पायगहणं तु ॥८१२॥ અન્વયાર્થ : અતિસંતવાનિવૃઙ્ગ સેરાઇડસ ગુરૂ મહુવા =અશક્તિવાળા, બાલ, વૃદ્ધો, શૈક્ષ, આદેશ=પ્રાપૂર્ણક, ગુરુ, અસહિષ્ણુવર્ગ; (આ બધાને આશ્રયીને) સહિરોહિત્નદ્ધિUT સાધારણ અવગ્રહથી (અને) અલબ્ધિના કારણથી પાયાદિvi તુ=પાત્રનું ગ્રહણ જ છે. ગાથાર્થ : ગ્લાન, બાલ, વૃદ્ધ, પ્રાણૂર્ણક, ગુર, અસહિષ્ણુવર્ગ: આ બધાને આશ્રયીને, સાધારણ અવગ્રહથી અને અલબ્ધિના કારણથી પાત્રનું ગ્રહણ જ છે. ટીકા : __अशक्नुवद्वालवृद्धाः ग्लानबालवृद्धा इत्यर्थः, तथा शिक्षकादेशौ अभिनवप्रवजितप्राघूर्णकौ, तथा गुरु: आचार्यादिः, तथा असहिष्णुवर्ग:-क्षुत्पिपासाद्यसहनशीलः, एतानाश्रित्य साधारणावग्रहकात्साधारणावग्रहनिमित्तं तथा अलब्धिकारणम्(?अलब्धिकारणात् )-अविद्यमानलब्धिनिमित्तं पात्रग्रहणं तु-पात्रग्रहणमेव जिनैरभिहितमिति गाथार्थः ॥८१२॥ નોંધ : (૧) સહારો અને પ્રત્નદ્ધિક્ષRUTI એમ બંનેને પંચમી વિભક્તિ છે; પરંતુ સંધિ થઈ છે, માટે મૂળગાથામાં સદિારોડિિાર એમ પદ મૂકેલ છે; અને તેનો સાધારણ અવગ્રહના નિમિત્તે અને અલબ્ધિના નિમિત્તે , એવો અર્થ થાય. (૨) પત્ર પ્રા નું હેતુઅર્થક વિશેષણ બતાવવા માટે જ ટીકામાં પંચમી વિભક્તિમાં રહેલ સાથારાવદક્ષાત્ નો અર્થ સાધારHવનિમિત્ત અને મ%િારVI[ નો અર્થ વિદામાનનિમિત્ત કરેલ છે. (૩) ટીકામાં ગથિલાર પમ્ છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે વ્હિાર' હોવું જોઈએ. ટીકાર્ય : અશક્તિવાળા-બાળ-વૃદ્ધ=શ્લાન-બાળ-વૃદ્ધ, તથા શિક્ષક અને આદેશ=અભિનવ પ્રવ્રજિત અને પ્રાપૂર્ણક, તથા ગુરુ આચાર્યાદિ, તથા અસહિષ્ણુ વર્ગસુધા-તૃષા વગેરે નહીં સહન કરવાના સ્વભાવવાળા; આમને=આ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ વ્રતસ્થાપનાવસ્તુક “યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૧૨-૮૧૩ સર્વ સાધુઓને, આશ્રયીને, સાધારણ અવગ્રહથી=સાધારણ અવગ્રહના નિમિત્તવાળું, તથા અલબ્ધિના કારણથી=અવિદ્યમાન લબ્ધિના નિમિત્તવાળું, પાત્રનું ગ્રહણ જ જિનો વડે કહેવાયું છે, અર્થાત્ આ સર્વ સાધુઓના સાધારણ લાભ માટે અને કરપાત્રલબ્ધિ નહીં હોવાને કારણે સાધુને પાત્ર ગ્રહણ કરવાનું જ જિનો વડે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૮૧રા અવતરણિકા : कल्पप्रमाणमाह - અવતરણિકાર્ય : કલ્પના=કપડાના, પ્રમાણને=માપને, કહે છે – ગાથા : कप्पा आयपमाणा अड्डाइज्जा उ आयया हत्था । दो चेव सुत्तिआ उनिओ अ तइओ मुणेयव्वो ॥८१३॥ અન્વયાર્થ : પ્પા કાયમUT=કલ્પો આત્મપ્રમાણવાળા હોય છે=સ્થવિરકલ્પિકોને કપડાં પોતાના શરીરના પ્રમાણવાળાં હોય છે, સટ્ટાફન્ન ૩સ્થા=વળી (જિનકલ્પિકોને) અઢી હાથ માથી આયત=લાંબાં, હોય છે; તો વેવ (ત્તિ (કપડાંઓમાં) બે જ સૌત્રિક સૂતરનાં, તો અને ત્રીજો ક્નિોઑર્ણિક=ઊનનો, મુછોવ્યો જાણવો. ગાથાર્થ : સ્થવિરકલિકોને કપડાં પોતાના શરીરના પ્રમાણવાળાં હોય છે, વળી જિનકલ્પિકોને અઢી હાથ લાંબાં હોય છે, બે જ કપડાં સુતરાઉ અને ત્રીજો કપડો ઊનનો જાણવો. ટીકા : कल्पा आत्मप्रमाणाः सातिरेका अनतिरेकमाना वा स्थविराणाम्, अर्द्धतृतीयांस्तु आयता-दीर्घा हस्तान् जिनकल्पिकानां, द्वावेव सौत्र ऊर्णामयश्च तृतीयः एतेषां मन्तव्य इति गाथार्थः ॥८१३॥ ટીકાર્થ : સ્થવિરોને સાતિરેક અથવા અતિરેક માનવાળા આત્મપ્રમાણ કલ્પો હોય છે–પોતાના શરીરના પ્રમાણથી કંઈક અધિક માપવાળા અથવા પોતાના શરીરના પ્રમાણથી અનધિક માપવાળા કપડાઓ હોય છે; વળી જિનકલ્પિકોને અઢી હાથ આયત-દીર્ઘ, હોય છે. એમના=જિનકલ્પિક-સ્થવિરકલ્પિક સાધુઓના, બે જ કપડા સૌત્ર=સુતરાઉ, અને ત્રીજો ઊષ્ણમય=ઊનનો, જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૧૩-૮૧૪ ૨૪૫ ભાવાર્થ : સ્થવિરકલ્પિક સાધુઓને પોતાના શરીરની ઊંચાઈ પ્રમાણે કપડાઓ હોય છે, છતાં કોઈક સાધુ પોતાના શરીરની ઊંચાઈથી કંઈક અધિક પ્રમાણવાળા પણ કપડા રાખે; અને જિનકલ્પિક સાધુઓને અઢી હાથના પ્રમાણવાળા કપડા રાખવાના હોય છે. બંનેના ત્રણ કપડામાંથી બે કપડા સુતરાઉ હોય છે અને એક કપડો ઊનનો અર્થાત એક કામળી હોય છે. ૮૧all અવતરણિકા : एतत्प्रयोजनमाह - અવતરણિકાર્ય : આના ત્રણ કપડાના, પ્રયોજનને કહે છે – ગાથા : तणगहणानलसेवानिवारणा धम्मसुक्झाणट्ठा । दिटुं कप्पग्गहणं गिलाणमरणट्ठया चेव ॥८१४॥ અન્વયાર્થ : તUTદUIનનસેવાનિવારV[ તૃણનું ગ્રહણ, અનલની સેવાના નિવારણ માટે, થHસુદાકૂ =ધર્મશુક્લ ધ્યાનના અર્થે, જિલ્લા મરક્યા જેવ-અને ગ્લાન-મરણના અર્થે પૂહિvi-કલ્પનું ગ્રહણ વિઠ્ઠું (જિનો વડે) જોવાયું છે. ગાથાર્થ : તૃણગ્રહણના અને અનલની સેવાના નિવારણ માટે, ધર્મધ્યાન અને શુક્લધ્યાન માટે, અને ગ્લાનને અને મૃતકને ઢાંકવા માટે કલ્પનું ગ્રહણ ભગવાન વડે જોવાયું છે. ટીકા : तृणग्रहणानलसेवानिवारणार्थं तथाविधसंहननिनां, तथा धर्मशुक्लध्यानार्थं समाध्यापादनेन, दृष्टं कल्पग्रहणं जिनैः, ग्लानमरणार्थं चैव ग्लानमृतप्रच्छादनार्थमिति गाथार्थः ॥८१४॥ ટીકાર્ય : તેવા પ્રકારના સંહનાવાળાઓને તૃણના ગ્રહણના અને અનલની સેવાના નિવારણ અર્થે, તથા સમાધિના આપાદન દ્વારા=સમાધિ પ્રાપ્ત કરાવવા દ્વારા, ધર્મ અને શુક્લધ્યાનના અર્થે, અને ગ્લાન-મરણના અર્થે= ગ્લાનના અને મૃતના પ્રચ્છાદનના અર્થે=ગ્લાનને અને મૃતકને ઢાંકવા માટે, જિનો વડે કલ્પનું ગ્રહણ જોવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ વતસ્થાપનાવસ્તકા યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૧૪-૮૧૫ ભાવાર્થ : તેવા પ્રકારના નબળા સંઘયણવાળા સાધુઓ પાસે કપડા ન હોય તો ઠંડીથી રક્ષણ માટે શિયાળામાં ઘાસની ગંજીઓમાં ઘૂસી જવાનો પ્રસંગ આવે, જેથી ઘાસમાં રહેલ ત્રસ જીવોની હિંસા થવાનો સંભવ રહે; અને ઘાસની ગંજીઓ ન મળે તો તાપણારૂપ અગ્નિના સેવનનો પ્રસંગ પ્રાપ્ત થાય, જેથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય. માટે ભગવાને નબળા સંઘયણવાળા સાધુઓને વસ્ત્ર ગ્રહણ કરવાનું કહેલ છે. વળી, કોઈ મનોબળવાળા સાધુ ઘણી ઠંડીમાં પણ તૃણનું ગ્રહણ કે અગ્નિનું સેવન ન કરે, તોપણ તે સાધુ અતિ ઠંડીને કારણે ધ્યાનમાં યત્ન ન કરી શકે, અને વસ્ત્રના ગ્રહણથી ઠંડીનું નિવારણ કરીને સમાધિનું આપાદન કરવા દ્વારા સાધુ ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં યત્ન કરી શકે, તદર્થે ભગવાને કલ્પ ગ્રહણ કરવાનું કહેલ છે. વળી, કોઈ સાધુ બિમાર પડે ત્યારે અન્ય સાધુઓ પાસે કપડા હોય તો ઓઢાડવા દ્વારા તે સાધુની ઠંડી વગેરેનું નિવારણ કરવા માટે વસ્ત્ર ઉપયોગી થઈ શકે અથવા કોઈ સાધુ કાળધર્મ પામ્યા હોય તો તેમના મૃતકને ઢાંકવા માટે વસ્ત્ર ઉપયોગી થાય; કેમ કે પૂર્વમાં સાધુઓ જ મૃતકને ઢાંકીને યોગ્ય વિધિથી પરઠવતા હતા. માટે ભગવાને ત્રણ કપડા રાખવાની સાધુને અનુજ્ઞા આપી છે. ૧૮૧૪ો. અવતરણિકા : अवसरप्राप्तं रजोहरणमानमाह - અવતરણિકાર્ય : અવસરને પ્રાપ્ત એવા રજોહરણના માનને કહે છે – ભાવાર્થ : ગાથા ૭૯૩થી ૮૧૨ સુધી પાત્રનિર્યોગનું પ્રમાણમાન અને પ્રયોજન બતાવ્યું, ત્યારબાદ ગાથા ૮૧૩૮૧૪માં ત્રણ કપડાનું પ્રમાણમાન અને પ્રયોજન બતાવ્યું; આથી દશ પ્રકારની ઔધિક ઉપધિના પ્રમાણમાનનું અને પ્રયોજનનું વર્ણન પૂરું થયું. હવે બાકી રહેલ રજોહરણ અને મુહપત્તિરૂપ ઔધિક ઉપધિના પ્રમાણમાન અને પ્રયોજનના વર્ણનનો અવસર પ્રાપ્ત થયો હોવાથી પ્રથમ રજોહરણનું માપ બતાવે છે – ગાથા : बत्तीसंगुलदीहं चउवीसं अंगुलाई दंडो से । सेस दसा पडिपुण्णं रयहरणं होइ माणेणं ॥८१५॥ અન્વયાર્થ : છે તેનોકરજોહરણનો, સંતો દાંડો ચડવી મંત્રાપું ચોવીશ અંગુલ (અને) ર=દશીઓ શેષ= આઠ અંગુલ હોય છે. વસંપુત્રીજું યદા =બત્રીશ અંગુલ દીર્ઘ એવું રજોહરણ માપv=માનથી વિપુv=પ્રતિપૂર્ણ રડું થાય છે. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વાર /પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૧૫-૮૧૬ ૨૪૦ ગાથાર્થ : રજોહરણનો દાંડો ચોવીશ આંગળ અને દશીઓ આઠ આંગળ હોય છે, બત્રીશ આંગળ રજોહરણ પ્રમાણમાનથી પ્રતિપૂર્ણ થાય છે. ટીકા : द्वात्रिंशदङ्गलं दीर्घ रजोहरणं भवति, सामान्येन तत्र चतुर्विंशतिरङ्गलानि दण्डः से-तस्य-रजोहरणस्य शेषाः अष्टाङ्गला दशाः, प्रतिपूर्णं सह पादपुञ्छननिषद्यया रजोहरणं भवति मानेन-प्रमाणेनेति गाथार्थः I૮૨૫TI ટીકાર્ય : બત્રીશ અંગુલ દીર્ઘ એવું રજોહરણ હોય છે. ત્યાં=બત્રીશ અંગુલમાં, સામાન્યથી તેનો રજોહરણનો, દંડ ચોવીશ અંગુલ, દશીઓ શેષ=આઠ અંગુલ, હોય છે. પાદપુંછનની કરજોહરણની, નિષદ્યા સાથે રજોહરણ માનથી=પ્રમાણથી ગોળાકારરૂપ પ્રમાણથી, પ્રતિપૂર્ણ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૧પ. અવતરણિકા : प्रयोजनमाह - અવતરણિકાર્ય : હવે રજોહરણના પ્રયોજનને કહે છે – ગાથા : आयाणे निक्खेवे ठाणनिसीअणतुअट्टसंकोए । पुचि पमज्जणट्ठा लिंगट्ठा चेव रयहरणं ॥८१६॥ અન્વયાર્થ : માયા આદાનમાં, નિવે-નિક્ષેપમાં, હાનિસીગળતુટ્ટસંસ્થાન, નિષદન, ત્વશ્વર્તન, સંકોચમાં, પુલ્વિ=પૂર્વે-પહેલાં, પmળદ્રુ=પ્રમાર્જનના અર્થે ત્રિપટ્ટ ગ્રેવ અને લિંગના અર્થે રાત્ર રજોહરણ છે. ગાથાર્થ : લેવામાં, મૂકવામાં, ઊભા રહેવામાં, બેસવામાં, શરીર હલાવવામાં, શરીર સંકોચવામાં, પહેલાં પ્રમાર્જવા માટે અને ચિલ માટે રજોહરણ છે. ટીકા : आदाने ग्रहणे कस्यचित् निक्षेपे-मोक्षे स्थाननिषीदनत्वग्वर्त्तनसङ्कोचनेषु पूर्वम्-आदौ प्रमार्जनार्थं भूम्यादेः लिङ्गार्थं चैव साधो रजोहरणं भवतीति गाथार्थः ॥८१६॥ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૧૬-૮૧૦ * “પૂથા "માં “મરિ' પદથી કાયાનું ગ્રહણ છે. ટીકાર્ય : કોઈકના આદાનમાંઃગ્રહણમાં લેવામાં, નિક્ષેપમાં મોક્ષમાં મૂકવામાં, સ્થાન, નિષદન, ત્વચાનું વર્તન, સંકોચનમાં પૂર્વે=આદિમાં શરૂઆતમાં, ભૂમિ વગેરેના પ્રમાર્જન અર્થે અને સાધુના લિંગ અર્થે રજોહરણ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૧૬ll અવતરણિકા : मुहपोत्तिकाप्रमाणमाह - અવતરણિતાર્થ : મુહપત્તિના પ્રમાણને કહે છે – ગાથા : चउरंगुलं विहत्थी एअं मुहणंतगस्स उ पमाणं । बीओ वि अ आएसो मुहप्पमाणाओ निष्फण्णं ॥८१७॥ અન્વયાર્થ : વસંપુર્ત વિહસ્થી ચાર આંગળ વિતસ્તિ ગં ૩-એ વળી મુiતા/સમુખાનંતકનું પાપ પ્રમાણ છે, મુLIVIT3 =અને મુખના પ્રમાણથી નિર્ણUU-નિષ્પન્ન (એ પ્રકારનો) વીઝો વિકબીજો પણ માણોઆદેશ છે. ગાથાર્થ : ચાર આંગળ અને એક વેંત એ મુહપત્તિનું પ્રમાણ છે, અને મુખના પ્રમાણથી નિષ્પન્ન એ મુહપત્તિનું પ્રમાણ છે, એવો બીજો પણ આદેશ છે. ટીકા : चतुरङ्गुलं वितस्तिः एतत् सम्पृक्तं सत् मुखानन्तकस्य तु प्रमाणं-प्रमाणरूपं, द्वितीयोऽपि च आदेश: अत्रैव, मुखप्रमाणान्निष्पन्नं यावता मुखं प्रच्छाद्यत इति गाथार्थः ॥८१७॥ ટીફાર્થ : ચાર અંગુલ, વિતસિ=એક વેત, એ વળી મુખાનન્તકનું=મુહપત્તિનું, સંપૂક્ત છતું પહોળું થયેલું છતું, પ્રમાણરૂપ પ્રમાણ છે=માપરૂપ પ્રમાણમાન છે; અને અહીં જ=મુહપત્તિના પ્રમાણમાનમાં જ, બીજો પણ આદેશ છે. તે આદેશ જ સ્પષ્ટ કરે છે- મુખના પ્રમાણથી નિષ્પન્ન=જેટલા વડે મુખ ઢંકાય છે=મુહપત્તિનું જેટલું પ્રમાણ રાખવા વડે મુખ સંપૂર્ણ ઢંકાય છે, એટલું મુહપત્તિનું પ્રમાણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. l૮૧૭થી For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકI'યથા પાનાયતધ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૧૮-૮૧૯ ૨૪૯ અવતરણિકા : एतत्प्रयोजनमाह - અવતરણિતાર્થ : આના=મુહપત્તિના, પ્રયોજનને કહે છે – ગાથા : संपातिमरयरेणूपमज्जणट्ठा वयंति मुहपोत्तिं । णासं मुहं च बंधइ तीए वसही पमज्जंतो ॥८१८॥ અન્વયાર્થ : સંપતિમયે ભૂપમન્ના સંપાતિમ, રજ, રેણના પ્રમાર્જન અર્થે (તીર્થકરાદિ) પુરુષોત્તમુહપત્તિને વયંતિ કહે છે, વદી વસતિને પમન્નતો પ્રમાર્જતા (સાધુ) તીu=તેના વડે=મુહપત્તિ વડે, તે મુદ્દે ઘ= નાસાને અને મુખને વંઘરૃ બાંધે છે. ગાથાર્થ : સંપાતિમ જીવો, રજ, રેણુની પ્રમાર્જના માટે તીર્થંકરાદિ મુહપત્તિને કહે છે, વસતિને પ્રમાર્જતા સાધુ મુહપત્તિ વડે નાસિકાને અને મુખને બાંધે છે. ટીકા : ___ सम्पातिमरजोरेणुप्रमार्जनार्थं इति एतन्निमित्तं वदन्ति मुखपोत्तिं तीर्थकरादयः, तथा नासां मुखं च बध्नाति तया वसत्यादि प्रमार्जयन्, आदिशब्दादुच्चारभूमौ नासिकाझेदोषपरिहारायेति गाथार्थः ।।८१८॥ ટીકાર્થ : સંપાતિમ, રજ, રેણુના પ્રમાર્જન અર્થે=આના નિમિત્તે, અર્થાત્ બોલતી વખતે સંપાતિમ જીવોના રક્ષણ અર્થે મુખ ઉપર રાખવા માટે, સચિત્ત પૃથ્વીરજના પ્રમાર્જન માટે અને ધૂળને પ્રમાર્જવા માટે, તીર્થકરાદિ મુહપત્તિને કહે છે, તથા વસતિ આદિને પ્રમાર્જતા એવા સાધુ તેના વડે=મુહપત્તિ વડે, નાસાને અને મુખને બાંધે છે. જેથી નાસામાં અને મુખમાં રજ ન પ્રવેશે. ‘મર' શબ્દથી “સત્ય”માં ‘મદ્ર' શબ્દથી, ઉચ્ચારની ભૂમિમાં નાસિકાના અર્શ રૂપ દોષના પરિહાર માટે=મળત્યાગ કરવાની ભૂમિમાં જતી વખતે નાકમાં મસા થવા રૂપ દોષનો પરિહાર કરવા માટે, સાધુ મુહપત્તિ વડે નાસાને અને મુખને બાંધે છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૧૮. અવતરણિકા : मात्रकप्रमाणमाह - અવતરણિતાર્થ : માત્રકના પ્રમાણને કહે છે – For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વતસ્થાપનાવસ્તકા યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૧૯ ગાથા : जो मागहओ पत्थो सविसेसयरं तु मत्तगपमाणं । दोसु वि दव्वग्गहणं वासावासे अहीगारो ॥८१९॥ અન્વયાર્થ : નો માહો પત્થો જે માગધ પ્રસ્થ છે, (એ) સવિનય સવિશેષતર અત્તપમાં માત્રકનું પ્રમાણ છે. તોવિકબંનેમાં પણ=બંને કાળમાં પણ, (ગુર્વાભિપ્રાયોગ્ય) બ્રાહi=દ્રવ્યનું ગ્રહણ છે. (તેથી બંને કાળમાં વૈયાવૃજ્યકર સંઘાટકને આશ્રયીને માત્રકનું ગ્રહણ છે.) વાસાવાએ વર્ષાવાસમાં (સર્વ સાધુઓને માત્રકનો). મારો અધિકાર છે. * ‘તુ' પાદપૂર્તિ અર્થમાં છે. ગાથાર્થ : જે માગધ પ્રસ્થ છે, એ સવિશેષતર માત્રકનું પ્રમાણ છે. બંને કાળમાં પણ ગુવભિપ્રાયોગ્ય દ્રવ્યનું ગ્રહણ છે. તેથી બંને કાળમાં વૈચાવૃત્યકર સંઘાટકને આશ્રયીને માત્રકનું ગ્રહણ છે, અને વર્ષાકાળમાં સર્વ સાધુઓને માત્રકનો અધિકાર છે. ટીકા : यो मागधः प्रस्थः 'दो असतीओ पसती' इत्यादिनिष्पन्नः, एतत्सविशेषतरं मात्रकप्रमाणं भवति, द्वयोरपि ऋतुबद्धवर्षाकालयोर्मात्रकग्रहणं वैयावृत्त्यकरसंघाटकं प्रति, तथा चाह-द्रव्यग्रहणं-गुर्वादिप्रायोग्यग्रहणमिति, एतच्च ध्रुवलाभेऽसंसक्तदेशे चैवम्, अन्यदा तु सर्वसङ्घाटकानामेव तद्ग्रहणमिति, तेषामप्यधुवलाभादावेव नान्यदा, यत आह- वर्षावासेऽधिकारो मात्रकस्य, संसक्तादिसम्भवादिति गाथार्थः ॥८१९॥ * અહીં “ત્યારશબ્દથી અનુયોગદ્વારમાં પ્રસિદ્ધ એવા તો ગાતી પતિ પછી રહેલ ગાથાના શેષ કથનનો સંગ્રહ થાય છે. ટીકાર્થ : યો.....મતિ બે અસતી=પસતિ ઇત્યાદિથી નિષ્પન્ન એવો જે માગધ પ્રસ્થ, એનાથી સવિશેષતા એવું માત્રકનું પ્રમાણ થાય છે. યોપિ.....પ્રતિ ઋતુબદ્ધ અને વર્ષાકાલરૂપ બંનેમાં પણ વૈયાવૃત્ય કરનાર સંઘાટકને પ્રતિ=આશ્રયીને, માત્રકનું ગ્રહણ છે. તથા વદ – અને તે રીતે બંને કાળમાં પણ વૈયાવૃજ્યકર સંઘાટકને આશ્રયીને માત્રકનું ગ્રહણ છે તે રીતે, કહે છે – વ્યપ્રદvifતિ દ્રવ્યગ્રહણ છે=ગુર્નાદિને પ્રાયોગ્યનું ગ્રહણ છે. એથી ગુર્નાદિને માટે શિક્ષા લાવનાર વૈયાવૃજ્યકર સંઘાટકને બંને પણ કાળમાં માત્રકનું ગ્રહણ છે. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ / ગાથા ૮૧૯ ........ચૈત્રમ્ અને આ ધ્રુવલાભમાં અને અસંસક્ત દેશમાં આ રીતે છે અર્થાત્ વૈયાવૃત્ત્વકર સંઘાટકને આશ્રયીને બંને કાળમાં માત્રકનું ગ્રહણ છે એ, જ્યાં ગુર્વાદિ પ્રાયોગ્ય આહાર નક્કી પ્રાપ્ત થતો હોય અને આહાર જલદી જીવસંસક્ત ન થઈ જતો હોય, તેવા દેશમાં ઉપરમાં કહ્યું એ રીતે છે—બન્ને કાળમાં વૈયાવચ્ચ કરનાર સંઘાટક સાધુને આશ્રયીને માત્રકનું ગ્રહણ છે, એમ જે ઉપરમાં કહ્યું એ રીતે છે. ૨૫૧ અન્ય.......નાચવા વળી અન્યદા=ધ્રુવ લાભ ન હોય અને અસંસક્ત દેશ ન હોય તો, સર્વ સંઘાટકોને જ તેનું=માત્રકનું, ગ્રહણ છે; તેઓને પણ=સર્વ સંઘાટકોને પણ, અધ્રુવ લાભાદિમાં જ માત્રકનું ગ્રહણ છે, અન્યદા નહીં=ધ્રુવ લાભાદિમાં માત્રકનું ગ્રહણ નથી. યત... ...થાર્થ: જે કારણથી કહે છે- વર્ષાવાસમાં=વર્ષાઋતુમાં, માત્રકનો અધિકાર છે; કેમ કે સંસક્તાદિનો સંભવ છે=આહાર જીવથી સંસક્ત વગેરે હોવાનો સંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : બે અસતી–એક પસતી, ઇત્યાદિ માપની પદ્ધતિથી બનેલું મગધદેશમાં પ્રસિદ્ધ એવું પ્રસ્થક છે. તે પ્રસ્થકથી કાંઈક મોટું માત્રકનું પ્રમાણ છે; અને તે પ્રસ્થકનું પ્રમાણ આ રીતે : બે અસતિ(હથેળી)=એક પતિ (પસલી), બે પસતિ=એક સેતિકા (ખોબો), ચાર સેતિકા=એક મગધદેશનો પ્રસ્થક. : આ રીતે ગાથાના પૂર્વાáથી માત્રકનું પ્રમાણ બતાવીને આવા પ્રમાણવાળા માત્રકનું ગ્રહણ ક્યારે કરવાનું છે ? તે ગાથાના ઉત્તરાર્ધ્વથી બતાવે છે- શેષકાળમાં અને ચોમાસામાં વૈયાવચ્ચકર સંઘાટકને માત્રકનું ગ્રહણ છે; કેમ કે તેઓને બંને ઋતુમાં આચાર્યાદિને પ્રાયોગ્ય આહારનું ગ્રહણ કરવાનું હોય છે. હવે મૂળ ગાથાના ચોથા પાદની પૂર્વે જે અધ્યાહાર છે તેને કહે છે— ગુર્વાદિને પ્રાયોગ્ય આહારનો નક્કી લાભ થતો હોય તેવા દેશમાં વૈયાવચ્ચકર સંઘાટક જ માત્રક રાખે, અને ગુર્વાદિને પ્રાયોગ્ય આહારનો નક્કી લાભ થતો ન હોય ત્યાં અન્ય સંઘાટક સાધુઓ પણ માત્રક રાખે, જેથી પોતાની ભિક્ષા સાથે ક્યારેક ગુર્વાદિને પ્રાયોગ્ય ભિક્ષા મળે તો માત્રકમાં લઈ શકાય. વળી, કેટલાક દેશોમાં ગુર્વાદિને પ્રાયોગ્ય આહાર નક્કી મળતો હોય, છતાં તે દેશનું વાતાવરણ તેવા પ્રકારનું હોવાના કારણે આહાર જીવસંસક્ત હોવાની સંભાવના હોય, તો ત્યાં પણ સર્વ સંઘાટકો અવશ્ય ભિક્ષા વહોરવા જતી વખતે માત્રક રાખે, જેથી ભિક્ષા માત્રકમાં વહોર્યા પછી ગંધથી કે સૂક્ષ્મ અવલોકનથી નક્કી કરી શકાય કે આ ભિક્ષા ચલિતરસવાળી નથી, માટે જીવસંસક્ત નથી; અને ત્યારપછી સાધુ માત્રકમાં વહોરેલ ભિક્ષા પાત્રકમાં નાખે, અને જો માત્રકમાં વહોરેલ આહાર જીવસંસક્ત હોય તો યોગ્ય સ્થાને પરઠવે; અને જો માત્રક ન રાખ્યું હોય તો સર્વ ભિક્ષા પાત્રકમાં વહોરવાથી જીવસંસક્ત ભિક્ષા સાથે અન્ય પણ સર્વ ભિક્ષા પરઠવવાનો પ્રસંગ આવે. માટે જીવસંસક્ત આહારવાળા દેશમાં ગુર્વાદિને પ્રાયોગ્ય આહાર લાવનાર વૈયાવચ્ચકર સંઘાટક તો માત્રક રાખે, પરંતુ સર્વ સંઘાટકો પણ માત્રક રાખે, જેથી ઉચિત જયણા થઈ શકે. વળી સર્વ સંઘાટકોને પણ, ગુર્વાદિને પ્રાયોગ્ય આહાર નક્કી મળતો ન હોય કે દેશ જીવસંસક્ત આહારવાળો હોય ત્યારે જ માત્રક રાખવાનું છે, નહીં તો તેઓને માત્રક રાખવાનો નિષેધ છે. અહીં પ્રશ્ન થાય કે ગુર્વાદિને પ્રાયોગ્ય આહારના અવ લાભાદિમાં જ વૈયાવચ્ચકર સંઘાટકથી અન્ય સર્વ સંઘાટકોને માત્રકનું ગ્રહણ છે, નહીંતર નહીં, તેમાં યુક્તિ શું ? તેથી તે યુક્તિ જણાવવા અર્થે ગાથાના For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૧૯-૮૨૦ ચોથા પાદમાં ગ્રંથકાર કહે છે કે વર્ષાકાળમાં સંસક્તાદિ આહાર હોવાનો વધુ સંભવ છે, તેથી વર્ષાકાળમાં સર્વ સાધુઓને માત્રકનો અધિકાર છે. તેથી અર્થથી એ ફલિત થાય કે વર્ષાકાળથી અન્ય કાળમાં જીવસંસક્ત આહારવાળો દેશ હોય તો સર્વ સંઘાટકોએ માત્રક રાખવાનું છે, અન્યથા નહિ; કેમ કે વર્ષાકાળમાં પણ જીવસંસક્ત આહારની સંભાવનાને કારણે બધા સંઘાટકોએ માત્રક રાખવાનું છે. ૫૮૧૯૫ અવતરણિકા : आदेशान्तरमाह અવતરણિકાર્થ : માત્રકના પ્રમાણવિષયક આદેશાંતરને કહે છે અર્થાત્ બીજા મત પ્રમાણે માત્રકનું પ્રમાણ બતાવે છે – ગાથા : सूवोदणस्स भरियं दुगाउअद्धाणमागओ साहू | भुंज एगट्ठाणे अंकिर मत्तगपमाणं ॥८२०॥ અન્વયાર્થ : તુફાન નાળમાનો સાબે ગાઉના માર્ગથી આવેલ સાધુ સૂત્રોાસ્ત્ર યિં-સૂપ-ઓદનનું ભરેલું (પાત્ર) કાળે=એક સ્થાનમાં મુંŞ=ખાય છે, ખિરેખર અં=એ મત્તાપમાĪ=માત્રકનું પ્રમાણ છે. ગાથાર્થ : બે ગાઉના માર્ગથી આવેલા સાધુ દાળ અને ભાતનું ભરેલું પાત્ર એક સ્થાનમાં વાપરે છે, ખરેખર એ માત્રકનું પ્રમાણ છે. ટીકા : सूपौदनस्य भृतं श्लथस्येत्यर्थः द्विगव्यूताध्वागतः साधुः एतावता श्रमेण भुङ्क्ते एकस्थाने यदुपविष्टः सन्नेतत् किल मात्रकप्रमाणम्, अयमाप्तवाद इति गाथार्थः ॥८२०॥ ટીકાર્ય : બે ગાઉના માર્ગથી આવેલ સાધુ આટલા શ્રમ વડે એક સ્થાનમાં બેઠેલા છતા શ્લથ એવા સૂપઓદનનું=ઢીલા એવા દાળ-ભાતનું, ભરેલું જે પાત્ર ખાય છે, એ ખરેખર માત્રકનું પ્રમાણ છે. આ આપ્તનો વાદ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં માત્રકનું પ્રમાણ બતાવ્યું અને પ્રસ્તુત ગાથામાં અન્ય મતાનુસારે માત્રકનું પ્રમાણ બતાવીને કહ્યું કે આ આપ્ત પુરુષોનો વાદ છે. તેનું તાત્પર્ય એ છે કે ભગવાનના વચનાનુસાર યથાર્થ બોલનારા For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ' / ગાથા ૮૨૦-૮૨૧ ૨૫૩ મહાપુરુષો બીજી રીતે પણ માત્રકનું માપ દર્શાવે છે. તેથી જેમ પ્રથમ મતે દર્શાવેલ માત્રકનું માપ પ્રમાણભૂત છે, તેમ બીજા મતે દર્શાવેલ માત્રકનું માપ પણ પ્રમાણભૂત છે. આથી બંને પ્રમાણમાંથી જે સમુદાયમાં જે પ્રમાણવાળું માત્રક રખાતું હોય, તે બંને ભગવાનના વચનાનુસાર જ છે. ll૮૨ll અવતરણિકા : प्रयोजनमाह - અવતરણિકાર્ય : માત્રકના પ્રયોજનને કહે છે – ગાથા : आयरिए अ गिलाणे पाहुणए दुल्लभे असंथरणे । संसत्तभत्तपाणे मत्तयभोगो अणुनाओ ॥८२१॥ અન્વયાર્થ : સાયરિ આચાર્ય હોતે છતે, પિતાને આ પશુ અને ગ્લાન હોતે છતે, પ્રાપૂર્ણક હોતે છતે, સુ(ઘી આદિ) દુર્લભ હોતે છતે, મસંથર અસંસ્તરણ હોતે છતે, સંસત્તમત્તપા સંસક્ત ભક્ત-પાન હોતે છતે મgયમોન=માત્રકનો ભોગ લુન્નાગો અનુજ્ઞાત છે. ગાથાર્થ : આચાર્ય હોતે છતે, અને ગ્લાન હોતે છતે, પ્રાથૂર્ણક હોતે છત, ઘી આદિ દુર્લભ હોતે છતે, આહારનો લાભ અપૂરતો હોતે છત, સંસક્ત ભાત-પાણી હોતે છતે માત્રકનો ભોગ અનુજ્ઞાત છે. ટીકા : आचार्य इत्याचार्ये सति मात्रकग्रहणं, तदर्थं तत्र प्रायोग्यग्रहणाद्, एवं ग्लाने च, तथा प्राघूर्णके, दुर्लभे वा घृतादौ, असंस्तरणे वा अपर्याप्तलाभेऽप्यन्यार्थं ग्रहणात्, एवं संसक्तभक्तपाने देशे काले च वर्षाकाले (?च) मात्रकभोगोऽनुज्ञातः साधूनां भगवद्भिरिति गाथार्थः ॥८२१॥ નોંધ : ટીકામાં ‘શે વાત્રે વર્ષાવાજો' છે, ત્યાં ‘વર્ષાવાજો' પછી બીજો “” હોય તેમ ભાસે છે. ટીકાર્ય - આચાર્ય હોતે છતે માત્રકનું ગ્રહણ છે, કેમ કે ત્યાં=માત્રકમાં, તેના અર્થે આચાર્ય માટે, પ્રાયોગ્યનું ગ્રહણ છે યોગ્ય એવો આહાર ગ્રહણ કરવાનો હોય છે, અને આ પ્રમાણે આચાર્ય હોતે છતે માત્રકનું ગ્રહણ છે એ પ્રમાણે, ગ્લાન હોતે છતે, તથા પ્રાથૂર્ણક હોતે છતે, અથવા ઘી આદિ દુર્લભ હોતે છતે, અથવા અસંસ્તરણ હોતે છતે અપર્યાપ્ત લાભ હોતે છતે પણ, અન્યના અર્થે=બીજા સાધુઓ માટે, આહારનું ગ્રહણ હોવાથી માત્રકનું ગ્રહણ છે. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૨૧-૮૨૨ આ પ્રમાણેકગ્લાનાદિ હોતે છતે માત્રકનું ગ્રહણ છે એ પ્રમાણે, સંસક્ત જીવયુક્ત, એવા ભાતપાણીવાળો દેશ હોતે છતે, કાળ હોતે છતે અને વર્ષાકાળ હોતે છતે, ભગવાન વડે સાધુઓને માત્રકનો ભોગ અનુજ્ઞાત છે=ભગવાને સાધુઓને માત્રક વાપરવાની અનુજ્ઞા આપેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જીવસંસક્ત ભક્ત-પાનવાળો દેશ, કાળ અને વર્ષાકાળ” આનાથી એ જણાવવું છે કે કેટલાક દેશોનું વાતાવરણ એવું હોય કે ત્યાં આહાર ચલિતરસવાળો થવાની શીધ્ર સંભાવના રહે, તે સંસક્ત ભક્ત-પાનવાળો દેશ કહેવાય; વળી ક્યારેક ચોમાસું ન હોય તોપણ વાતાવરણ ભેજવાળું હોય કે જેથી આહાર જીવવાળો થવાની સંભાવના રહે, તે સંસક્ત ભક્ત-પાનવાળો કાળ કહેવાય; અને વર્ષાકાળમાં તો અવશ્ય ભક્તપાન જીવસંસક્ત હોવાની સંભાવના રહે છે. આથી આવા પ્રસંગે સાધુને માત્રકનો ઉપયોગ કરવાની જિનાજ્ઞા છે. ૮૨૧ અવતરણિકા : चोलपट्टकप्रमाणमाह - અવતરણિફાર્થ : ચોલપટ્ટાના પ્રમાણને કહે છે – ગાથા : दुगुणो चउग्गुणो वा हत्थो चउरंसो चोलपट्टो उ । थेरजुवाणाणऽट्ठा सण्हे थुल्लम्मि अ विभासा ॥८२२॥ અન્વયાર્થ : વોત્રપટ્ટો કવળી ચોલપટ્ટો દુશુ ર૩૫Tો વા=બે ગણો અથવા ચાર ગણો (કરાયેલો) રહ્યો વડાંસો હાથ ચોરસ હોય છે. ચેરનુવાTMઠ્ઠા સ્થવિર અને યુવાનોના અર્થે સદે થમ સૂક્ષ્મમાં અને સ્કૂલમાં વિમાસા=વિભાષા છે=વિકલ્પ છે. * “' પદથી દ્વિગુણ-ચતુર્ગુણમાં પણ વિભાસાનો સંગ્રહ છે. ગાથાર્થ : વળી ચોલપટ્ટો બે ગણો અથવા ચાર ગણો એક હાથ ચોરસ હોય છે, સ્થવિર અને યુવાન સાધુ માટે સૂક્ષ્મમાં અને સ્કૂલમાં વિકલ્પ છે. ટીકા : द्विगुणश्चतुर्गुणो वा कृतः सन् हस्तश्चतुरस्रो भवति चोलपट्टस्तु अग्रसन्धारणाय, स्थविरयूनोरायएतन्निमित्तं श्लक्ष्णे स्थूले च विभाषा चशब्दाद् द्विगुणचतुर्गुणे च, एतदुक्तं भवति-स्थविरस्य द्विगुणो For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ વતસ્થાપનાવસ્તુક'યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૨૨૨-૮૨૩ भवति श्लक्ष्णश्च, तदिन्द्रियस्य प्रबलसामाभावात् अल्पेनाप्यावरणात्, स्पर्शनानुपघातात्, यूनि विपर्यय इति गाथार्थः ॥८२२॥ ટીકાર્ય : દિપુ .સન્યારVTયવળી ચોલપટ્ટો અગ્રના સંધારણ માટે=આગળના ભાગને ઢાંકવા માટે, બે ગુણો અથવા ચાર ગુણો કરાયેલો છતો એક હાથ ચોરસ હોય છે. વિર...તો રસ્થવિર અને યુવાનના અર્થે=આ બેના નિમિત્તે, ગ્લણમાં અને સ્કૂલમાં પાતળા ચોલપટ્ટામાં અને જાડા ચોલપટ્ટામાં, અને શબ્દથી દ્વિગુણ-ચતુર્ગુણમાં વિભાષા છે=વિકલ્પ છે. ત૬ મત આ આગલા કથનથી આગળમાં કહેવાશે એ, કહેવાયેલું થાય છે. વિરસ્યનુપતિત્ સ્થવિરને બે ગણો અને શ્લષ્ણ=પાતળો, ચોલપટ્ટો હોય છે, કેમ કે તેની=સ્થવિરની, ઇન્દ્રિયના પ્રબળ સામર્થ્યનો અભાવ હોવાને કારણે અલ્પ વડે પણ દ્વિગુણ ચોલપટ્ટા વડે પણ, આવરણ થાય છે, અને સ્પર્શનનો અનુપઘાત છે=શ્લષ્ણ ચોલપટ્ટા વડે પણ સ્પર્શનેન્દ્રિયનો ઉપઘાત થતો નથી. યૂનિથાર્થ યુવાનમાં વિપર્યય છે અર્થાત્ યુવાન સાધુને ચાર ગણો અને જાડો ચોલપટ્ટો હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ચોલપટ્ટો શરીરના આગળના ભાગને ઢાંકવા માટે સાધુએ પહેરવાનો હોય છે, જેથી નગ્નતા ન દેખાય; અને તે ચોલપટ્ટો બે ગણો કે ચાર ગણો કરાયેલો છતો એક હાથ સમચોરસ થાય તેટલો હોય છે. વળી, વિર સાધુઓને બે ગણો અને પાતળો હોય છે તેમ જ યુવાન સાધુઓને ચાર ગણો અને જાડો હોય છે; કેમ કે ૬૦ વર્ષની ઉંમરવાળા સાધુ વયસ્થવિર કહેવાય છે, અને ૬૦ વર્ષની વય પછી પુરુષની ઇન્દ્રિય શિથિલ બને છે, તેથી બે હાથના ચોલપટ્ટાથી પણ સ્થવિર સાધુઓની ઇન્દ્રિયનું આવરણ થઈ શકે છે અને પાતળા ચોલપટ્ટાથી પણ ઇન્દ્રિયને ઉપઘાત થતો નથી; જયારે યુવાનીમાં ઇન્દ્રિયનું સામર્થ્ય પ્રબળ હોવાને કારણે યુવાન સાધુઓને બે ગણા ચોલપટ્ટાથી આવરણ થઈ શકતું નથી, અને કોમળ ચોલપટ્ટાથી ઇન્દ્રિયનો ઉપધાત થાય છે. ૮૨૨ા. અવતરણિકા : एतत्प्रयोजनमाह - અવતરણિકાર્ય : આના-ચોલપટ્ટાના પ્રયોજનને કહે છે – ગાથા : वेउव्वऽवावडे वाइए अ ही खद्धपजणणे चेव । तेसिं अणुग्गहट्ठा लिंगुदयट्ठा य पट्टो उ ॥८२३॥ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૨૩-૮૨૪ અન્વયાર્થ : વેડબ્રવીવડે અપ્રાવૃત્તને વૈક્રિયમાં, વાઇ અને વાતિકમાં, દ્વિપન ને વેવ અને સ્તબ્ધ પ્રજનનમાં રીલજ્જા થાય, તેસિંગતેઓના પુઠ્ઠા અનુગ્રહ અર્થે ત્રિપુરા =અને લિંગોદયાર્થ=લિંગના ઉદયના દર્શનના નિવારણ માટે, પટ્ટો વળી પટ્ટ છેઃચોલપટ્ટો છે. ગાથાર્થ : અપ્રાવૃત્ત સાધુને વૈક્રિયમાં, વાતિકમાં અને સ્તબ્ધ પ્રજનનમાં લજ્જા થાય, તેઓના ઉપકાર માટે અને લિંગના ઉદયના દર્શનના નિવારણ માટે ચોલપટ્ટો છે. ટીકા : वैक्रियाप्रावृत्त इत्यप्रावृत्तस्य वैक्रिये वेदोदयादिना, वातिके च=वातोच्छूने ही: लज्जा भवति, खद्धप्रजनने चैव-स्वरूपेण महतीन्द्रिय इत्यर्थः, एते चार्यदेशोत्पन्नादिगुणवन्तोऽप्यप्रव्राज्याः प्राप्नुवन्ति, अतस्तेषामनुग्रहार्थम् अनुग्रहनिमित्तं, लिङ्गोदयार्थं च-लिङ्गोदयदर्शननिवारणार्थं चेति भावः, पट्टस्तु= चोलपट्ट इति गाथार्थः ॥८२३॥ ટીકાર્ય અપ્રાવૃત્તને=નહીં ઢંકાયેલ શરીરવાળા સાધુને, વેદોદયાદિ દ્વારા વૈક્રિયામાં અને વાતિકમાં વાતથી ઉષ્ણુનમાં, અને ખદ્ધપ્રજનન હોતે છત=સ્વરૂપથી મોટી ઇન્દ્રિય હોતે છતે, લજ્જા થાય છે; અને આ આર્યદેશોત્યજ્ઞાદિ ગુણોવાળા પણ અપ્રવ્રાજ્ય પ્રાપ્ત થાય=આર્યદેશોત્પન્નાદિ પ્રવ્રજ્યાને યોગ્ય ગુણોવાળા જીવો પણ પ્રવ્રજ્યા આપવા માટે અયોગ્ય પ્રાપ્ત થાય. આથી તેઓના અનુગ્રહના અર્થે અનુગ્રહના નિમિત્તે તેવા સાધુઓ ઉપર ઉપકાર કરવા માટે, અને લિંગના ઉદય અર્થે લિંગોદયના દર્શનના નિવારણ અર્થે, વળી પટ્ટ છે–ચોલપટ્ટો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૨૩ અવતરણિકા : आर्यामधिकृत्याह - અવતરણિતાર્થ : સ્થવિરકલ્પિક સાધુને આશ્રયીને ૧૪ ઔધિક ઉપધિનું પ્રમાણમાન અને પ્રયોજન વર્ણવ્યું. હવે આર્યાને આશ્રયીને ૨૫ ઔધિક ઉપધિનું પ્રમાણમાન અને પ્રયોજન કહે છે – ગાથા : पत्ताईण पमाणं दुहा वि जह वण्णिअं तु थेराणं । मोत्तूण चोलपट्टं तहेव अज्जाण दट्ठव्वं ॥८२४॥ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ' | ગાથા ૮૨૪-૮૨૫ ૨૫૦ અન્વયાર્થ : પત્તા =પાત્રાદિનું સુ વિ પાdi=બંને પ્રકારનું પણ પ્રમાણ નહિ તુ જે રીતે વળી ઘેરાઈi સ્થવિરોનું વ યં વર્ણવાયું, વોત્રપદું ચોલપટ્ટાને પોતૂT=મૂકીને જ્ઞાન=આર્યાઓનું તદેવ તે રીતે જ દુવ્યં-જાણવું. ગાથાર્થ : પાત્રાદિનું બંને પ્રકારનું પણ પ્રમાણ જે રીતે વળી સ્થવિરોનું વર્ણવાયું ચોલપટ્ટા સિવાય આર્યાઓનું પણ તે રીતે જ જાણવું. ટીકા : ___ पात्रादीनां प्रमाणं द्विधापि गणनया स्वरूपेण च यथा वर्णितं स्थविराणां, मुक्त्वा चोलपट्टे तथैवार्याणामपि द्रष्टव्यं तेषां प्रमाणमिति गाथार्थः ॥८२४॥ ટીકાર્ય : ગણનાથી અને સ્વરૂપથી બંને પ્રકારનું પણ પાત્રાદિનું પ્રમાણ જે રીતે સ્થવિરોનું વર્ણવાયું, ચોલપટ્ટાને મૂકીને તેઓનું પાત્રાદિનું, પ્રમાણ આર્યાઓને પણ તે રીતે જ જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૨૪ો. અવતરણિકા : વિરકલ્પિકોની ૧૩ પ્રકારની ઔધિક ઉપધિ આર્યાઓને પણ હોય છે અને ચોલપટ્ટાના સ્થાને ૧૪મી ઉપધિ કમઢક હોય છે. તેથી કમઢકનું સ્વરૂપ દર્શાવે છે – ગાથા : कमढगपमाणं उदरप्पमाणओ संजईण विण्णेअं । सइ गहणं पुण तस्सा लहुसगदोसा इमासिं तु ॥८२५॥ અન્વયાર્થ : સંનળ સંયતીઓના ૩રરપ્રેમી =ઉદરના પ્રમાણથી મઢાપમvi કમઢકનું પ્રમાણfavo જાણવું રૂમાલપુf=વળી આમના=સંયતીઓના, નંદુલાલોસા-લહુસક દોષથી=અલ્પત્વના અપરાધથી, તસ્મા તેનું= કમઢકનું, સફેંસદા ઈગ્રહણ છે. * “' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : સંયતીઓના ઉદરના પ્રમાણથી કમઢકનું પ્રમાણ જાણવું. વળી સંયતીઓના અભ્યત્વના અપરાધથી કમટકનું સદા ગ્રહણ છે. ટીકા : कमठगमानं स्वरूपसम्बन्धि उदरप्रमाणतो-निजोदरप्रमाणेन संयतीनां विज्ञेयं, सदा ग्रहणं पुनस्तस्य For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૨૫ कमठकस्य लहुसकदोषादिति अल्पत्वापराधाद् आसां संयतीनां, लम्बनग्रहणेऽप्रीत्या अकुशलपरिणामभावादिति गाथार्थः ॥८२५॥ ટીકાર્ય : સ્વરૂપના સંબંધવાળું કમઢગનું માન સંયતીઓના પોતાના ઉદરના પ્રમાણથી જાણવું. વળી આમના= સંયતીઓના, લહુસક દોષથી અલ્પત્વના અપરાધથી તુચ્છ સ્વભાવથી, તેનું કમઢકનું, સદા ગ્રહણ છે; કેમ કે લંબનના=કોળિયાના, ગ્રહણમાં અપ્રીતિથી અકુશલ પરિણામનો ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - સાધુઓની ૧૪ પ્રકારની ઔધિક ઉપધિ છે. તેમાંથી ૧૩ પ્રકારની ઉપાધિ સાધ્વીઓને પણ સમાન હોય છે અને ૧૪મી ઉપધિ સાધુઓને ચોલપટ્ટો હોય છે તેના બદલે સાધ્વીઓને ૧૪મી ઉપધિ કમઢક હોય છે, અને તે કમઢક દરેક સાધ્વીના આહારના પ્રમાણવાળું હોય છે અર્થાત્ સાધ્વીનું જેટલા આહારથી પેટ ભરાય તેટલું મોટું કમઢક હોય છે. વળી, સાધ્વીઓને સદા કમઢક ગ્રહણ કરવાનું હોય છે, કેમ કે સ્ત્રીસહજ તુચ્છ સ્વભાવને કારણે કમઢક ગ્રહણ ન કરે તો કોળિયાના ગ્રહણમાં પરસ્પર અપ્રીતિ થવાથી અકુશલ પરિણામ થવાની સંભાવના રહે છે; અને સાધ્વીઓને કમઢકનું પ્રયોજન શું? એ વિષયમાં પ્રસ્તુત ગાથામાં કાંઈ વર્ણન નથી, પરંતુ પ્રવચનસારોદ્ધાર ગાથા પરની ટીકામાં કમઢકવિષયક આ પ્રમાણે વર્ણન છે – "उवेत्यादिगाथैकादशकं, पूर्वोक्तानि 'पत्तं पत्ताबंधो' इत्यादीनि उपकरणादीनि चतुर्दश अचोलपट्टानि चोलपट्टरहितानि कमढगयुतानि आर्यिकाणामपि भणितानि, पात्रादीनां च प्रमाणं गणनया स्वरूपेण च स्थविराणामिव द्रष्टव्यं, कमढकं च लेपिततुम्बकभाजनरूपं कांस्यमयबृहत्तरकरोटिकाकारमेकैकं संयतीनां निजोदरप्रमाणेन विज्ञेयं, संयतीनां च मण्डलीमध्ये पतद्ग्रहको न भ्रमति, एकस्याः संयत्या अपरस्याः कार्ये न समायाति, तुच्छस्वभावात्, किन्तु कमढक एवार्यिका भोजनक्रियां कुर्वन्तीत्यतः कमढकग्रहणं, 'अहियाणि वि होंति ताणेवं ति अधिकान्यपि-पूर्वोक्तचतुर्दशोपकरणव्यतिरिक्तान्यप्युपकरणान्यार्यिकाणां भवन्ति, तानि चैवं ॥५२९॥" પૂર્વોક્ત પાત્ર-પાત્રાબંધ ઇત્યાદિ ૧૪ ઉપકરણો ચોલપટ્ટાથી રહિત, અને કમઢકથી યુક્ત સાધ્વીઓને પણ કહેલાં છે; અને સાધ્વીઓના પાત્રાદિનું ગણનાથી અને સ્વરૂપથી પ્રમાણ સ્થવિરોની જેમ જાણવું, અને કમઢક લીંપેલા તુંબડાના ભાઇનરૂપ કાંસાની મોટી કથરોટના આકારવાળું, એક-એક સાધ્વીઓના પોતાના ઉદરના પ્રમાણ વડે જાણવું; અને સાધ્વીઓની માંડલીની મધ્યમાં પતંગ્રહ=પાત્ર, ભમતું નથી, તુચ્છ સ્વભાવને કારણે એક સાધ્વીનું કમઢક બીજી સાથ્વીના કાર્યમાં આવતું નથી, પરંતુ સાધ્વીઓ કમઢકમાં જ ભોજનક્રિયાને કરે છે. આથી કમઢકનું ગ્રહણ છે. વળી, ઓઘનિર્યુક્તિ ભાષ્યગાથા ૬૭૬ની ટીકામાં પણ કમઢકવિષયક આ રીતે વર્ણન છે – "नवरं आर्यिकाणां कमढकमेतदर्थं भवति, यतस्तासां प्रतिग्राहको न भ्रमति तुच्छस्वभावत्वात्, कमढक एव મોનનક્રિયા પુર્વતિ " વળી, બૅ.ક.ભા.ગા. ૪૦૮૧ની ટીકામાં આ પ્રમાણે છે – તથ્વીષ્ટમય સંયતીનાં નિનો પ્રમાણેન વિયમ્ II” l૮૨પો For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પાનયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૨૬-૮૨૦ ૨૫૯ ગાથા : अह उग्गहणंतग णावसंठिअं गुज्झदेसरक्खट्ठा । तं पुण सरूवमाणे घणमसिणं देहमासज्ज ॥८२६॥ અન્વયાર્થ : અદ-હવે ૩૪viત =અવગ્રહાનત્તકનુસરવઉઠ્ઠ ગુહ્યદેશની રક્ષાના અર્થેપવર્ષાાિં =નાવસંસ્થિત હોય છે. તે પુI વળી તેઅવગ્રહાનંતક, સરૂવારે સ્વરૂપ અને માનથી નિમસિf=ઘન-મસૂણ=ઘટ્ટસુંવાળું, (અ) દેહમાસન્ન દેહને આશ્રયીને હોય છે. ગાથાર્થ : અવગ્રહાનંતક ગુહ્યદેશના રક્ષણ માટે નાવના આકારવાળું હોય છે. વળી તે અવગ્રહાનંતક સ્વરૂપથી ઘટ્ટ, સુંવાળું અને માનથી દેહને આશ્રયીને હોય છે. ટીકા : अथावग्रहानन्तकं नौसंस्थितम्, एतच्च गुह्यदेशरक्षणार्थं भवति, रक्षा च दर्शनस्य मोहोदयहेतुत्वात्, तत्पुनः स्वरूपमानाभ्यां यथासङ्ख्यं घनमसृणं स्वरूपेण देहमाश्रित्य प्रमाणेन भवतीति गाथार्थः ॥८२६॥ ટીકાર્ય : - હવે અવગ્રહાનંતક નૌસંસ્થિત=નાવના આકારવાળું, હોય છે અને એ ગુહ્યદેશના રક્ષણ અર્થે હોય છે; અને દર્શનનું મોહના ઉદયનું હેતુપણું હોવાથી રક્ષા છે સ્ત્રીના ગુપ્ત પ્રદેશનું દર્શન મોહનો ઉદય થવામાં કારણ હોવાથી સાધ્વીને ગુહ્યદેશની રક્ષા કરવાની છે. વળી તે=અવગ્રહાનંતક, સ્વરૂપ અને માનમાંથી યથાસંખ્યકક્રમસર, સ્વરૂપથી ઘન-મસૃણ=ઘટ્ટ-સુંવાળું અને પ્રમાણથી દેહને આશ્રયીને હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૨૬ll ગાથા : पट्टो वि होइ तासिं देहपमाणेण चेव विण्णेओ । छायंतोगहणंतग कडिबंधो मल्लकच्छा व ॥८२७॥ અન્વયાર્થ : તાપ્તિ તેઓને=સાધ્વીઓને, છાયંતો દUાંત અવગ્રહાનંતકને ઢાંકતો, રેહપમાન વેવ-દેહના પ્રમાણથી જ મ છા વ=મલકચ્છાની જેમ દિવંથોકટિબંધરૂપ પ વિરપટ્ટો પણ વિઘoોગો રોટ્ટવિજ્ઞય થાય છે. ગાથાર્થ : સાધ્વીઓને અવગ્રહાનંતકને ઢાંકતો, દેહના પ્રમાણથી જ મલ્લકથ્થાની જેમ કેડમાં બંધાયેલો પટ્ટો પણ વિશેય થાય છે. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ વ્રતસ્થાપનાવતુક યથાપાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વારઃ ઉપકરણ’ | ગાથા ૮૨૦ થી ૮૨૯ ટીકા : पट्टोऽपि भवति तासां-संयतीनां, किंविशिष्ट इत्याह-देहप्रमाणेनैव भवति विज्ञेयः प्रमाणमानेन स्वरूपतस्तु छादयन्नवग्रहानन्तकं, कटिबन्धोऽसौ भवति मल्लकच्छेवेति गाथार्थः ॥८२७॥ ટીકાર્ય : તેઓને=સંયતીઓને, પટ્ટ પણ હોય છે. કેવો વિશિષ્ટ પટ્ટ હોય છે ? એથી કહે છે – પ્રમાણમાનથી દેહના પ્રમાણ વડે જ, વળી સ્વરૂપથી અવગ્રહાનંતકને ઢાંકતો એવો વિશેય થાય છે. આ=પટ્ટો, મલ્લકચ્છની જેમ કટિબંધરૂપ=કેડ ઉપર બંધાયેલો હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૮૨૭ ગાથા : अद्धोरुगो वि ते दो वि गिण्हिउं छायए कडीभागं । जाणुपमाणा चलणी असीविआ लंखिआए व ॥८२८॥ અન્વયાર્થ : સદ્ધોનો વિકારુક પણ તે તો વિ=તે બંનેને પણ જિદ્દઉં ગ્રહણ કરીને વીમા =કેડના ભાગને છાયા-ઢાંકે છે. નાજુપHIST=જાનુના પ્રમાણવાળી વિમા વલંખિકાની જેમ=નટડીના ચોયણાની જેમ, વિ=નહીં સિવાયેલી રત્નચલની હોય છે. ગાથાર્થ : અર્ધારક પણ અવગ્રહાનંતક અને પટ્ટને પણ દબાવીને કેડના ભાગને ઢાંકે છે, જાંઘના પ્રમાણવાળી નટડીના ચોયણા જેવી સીવ્યા વગરની ચલની હોય છે. ટીકા : ___ अोरुकमपि तौ द्वावपि अवग्रहानन्तकपट्टौ गृहीत्वा अवष्टभ्य छादयति कटिभागं, तथा जानुप्रमाणावलम्बनेन चलनी भवति, सा चासीविता स्वरूपतो लङ्खिकाया इवेति गाथार्थः ॥८२८॥ ટીકાર્ય : અરુક પણ, અવગ્રહાનંતક અને પટ્ટરૂપ તે બંનેને પણ ગ્રહણ કરીને=અવખંભ કરીને, કટિના ભાગને ઢાંકે છે, તથા અવલંબનથી=લંબાઈથી, જાનુના પ્રમાણવાળી ચલની હોય છે અને તે ચલની, લેખિકાની જેમ=નટડીના ચોયણાની જેમ, સ્વરૂપથી નહીં સિવાયેલી હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૨૮ ગાથા : अंतोनिअंसणी पुण लीणा कडि जाव अद्धजंघाओ । बाहिरिआ जा खलुगा कडीए दोरेण पडिबद्धा ॥८२९॥ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૨૯-૮૩૦ ૨૧ અન્વયાર્થ : સંતનિબંસી પુત્રવળી અંતર્નિવસની શ્રદ્ધગંધા-અડધી જંધાથી ઋદિ નાવ કેડ સુધી ની લીન હોય છે, (અને) વાિિા બહિર્નિવસની વસ્તુIT ના ઘૂંટી સુધી ડી-કેડમાં રોગ-દોરા વડે પરિબદ્ધ પ્રતિબદ્ધ હોય છે. ગાથાર્થ : વળી અંતનિવસની અડધી જંઘાથી માંડીને કેડ સુધી સારી રીતે ચોંટેલી હોય છે, અને બહિર્નિવસની ઘૂંટી સુધી કેડમાં દોરા વડે બાંધેલી હોય છે. ટીકા : अन्तर्निवसनी पुनल्लीना-सुश्लिष्टा, सा च कटिं यावदर्द्धजङ्घाभ्यामारभ्य, तथा बाह्या निवसनी यावत् खलुकः तावत् कट्यां दवरकेण प्रतिबद्धा भवतीति गाथार्थः ॥८२९॥ ટીકાર્ય : વળી અંતર્નિવસની લીન=સુશ્લિષ્ટ=સારી રીતે ચોંટેલી, હોય છે, અને તે અંતર્નિવસની, અર્ધી જંઘાથી આરંભીને કટી સુધી હોય છે, અને બાહ્યનિવસની જ્યાં સુધી ખલુક-ઘૂંટી, હોય ત્યાં સુધી કટીમાં કેડમાં, દોરા વડે બંધાયેલી હોય છે, આ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૮૨લા ગાથા : छाएइ अणुकुईए गंडे पुण कंचुओ असीविअओ । एमेव य उक्कच्छिय सा णवरं दाहिणे पासे ॥८३०॥ અન્વયાર્થ : મીવિકમો પુJI વુમો વળી અસીવિત કંચુક મg iડે અનુકુચિત ગંડને છઠ્ઠ ઢાંકે છે; મેવ ચ અને એ રીતે જ ૩લ્શિય-ઉત્કચ્છિકા છે. નવાં-ફક્ત સાતે=ઉચ્છિકા, રાશિ પાસે દક્ષિણ પાસમાં હોય છે. ગાથાર્થ : વળી સીવ્યા વિનાનો કંચુક સ્તનોને ઢાંકે છે અને એ રીતે જ ઉત્કચ્છિકા પણ સ્તનોને ઢાંકે છે, ફક્ત ઉત્કચ્છિકા જમણા પડખે હોય છે. ટીકા : __ छादयत्यनुकुचितौ श्लथावित्यर्थः गण्डौ-स्तनौ पुनः कञ्चकः असीवित इति, तथा एवमेवोत्कच्छिका छादयति, सा नवरं दक्षिणे पार्श्वे भवतीति गाथार्थः ॥८३०॥ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વ્રતસ્થાપનાવસ્તુક યથા પનિયતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૩૦ થી ૮૩૨ ટીકાર્ય : વળી નહીં સીવાયેલો કંચુક અનુકુચિત બે ગંડને=શ્લથ બે સ્તનને, ઢાંકે છે, અને એ રીતે જ ઉત્કચ્છિકા છાદન કરે છે=બે સ્તનને ઢાંકે છે. ફક્ત તે=ઉત્કચ્છિકા, દક્ષિણ પાર્થમાં જમણા પાસમાં, હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૩૦ ગાથા : वेकच्छिआ उ पट्टो कंचुअमुक्कच्छिअं च छाइंती । संघाडीओ चउरो तत्थ दुहत्था उवसयम्मि ॥८३१॥ અન્વયાર્થ : - વેછા ૩ પટ્ટ=વેકચ્છિકા વળી પટ્ટરૂપ હોય છે, મુછિદ્મ નં-કંચુકને અને ઉત્કચ્છિકાને છાતી ઢાંકતી એવી હોય છે. સંપાવી રડો સંઘાટીઓ ચાર હોય છે, તત્વ=તેમાં કુદસ્થા=બે હાથવાળી (સંઘાટી) ૩વસગ્નિ-ઉપાશ્રયમાં હોય છે. ગાથાર્થ : વેકચ્છિકા વળી પટ્ટરૂપ હોય છે, કંચુકને અને ઉત્કચ્છિકાને ઢાંકતી એવી વેકચ્છિકા હોય છે. સંઘાટીઓ ચાર હોય છે, તેમાં બે હાથવાળી સંઘાટી ઉપાશ્રયમાં હોય છે. ટીકા : वेकच्छिका तु पट्टो भवति, सा तु कञ्चकमुत्कच्छिकां च छादयन्ती भवति, तथा संघाट्यश्चतस्रो भवन्ति, एका द्विहस्ता, द्वे त्रिहस्ते, एका चतुर्हस्ता, तत्र द्विहस्ता उपाश्रये भवति, न तां विहाय प्रकटदेहया कदाचिदासितव्यमिति गाथार्थः ॥८३१॥ ટીકાર્ય : વેકચ્છિકા વળી પટ્ટરૂપ હોય છે, વળી કંચુકને અને ઉત્કચ્છિકાને ઢાંકતી એવી તે=વેકચ્છિકા, હોય છે; અને સંઘાટીઓ ચાર હોય છે. એક સંઘાટી બે હાથવાળી, બે સંઘાટી ત્રણ હાથવાળી, એક સંઘાટી ચાર હાથવાળી હોય છે. તેમાં બે હાથવાળી સંઘાટી ઉપાશ્રયમાં હોય છે. તેને=બે હાથવાળી સંઘાટીને, છોડીને પ્રગટ દેહ વડેઃખુલ્લા દેહવાળી સાધ્વી વડે, ક્યારેય રહેવા યોગ્ય નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. II૮૩૧.. ગાથા : दोन्नि तिहत्थायामा भिक्खट्ठा एक्क एक्क उच्चारे । ओसरणे चउहत्थाऽनिसण्णपच्छायणे मसिणा ॥८३२॥ અન્વયાર્થ : રોત્તિ બે સંઘાટી તિસ્થાયી ત્રણ હાથના આયામવાળી=વિસ્તારવાળી, હોય છે. (તેમાંથી) દk fમવઉટ્ટ=એક ભિક્ષાના અર્થે (અને) પત્ર વ્યારે એક ઉચ્ચારમાં=મળત્યાગ માટે જતી વખતે, હોય છે. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: ‘ઉપકરણ’ | ગાથા ૮૩૨ ૨૬૩ નિસUUપછીયો=અનિષણના પ્રચ્છાદન માટે=નહીં બેઠેલી સાધ્વીઓનું શરીર ઢાંકવા માટે, મોસર સમવસરણમાં રસ્થા ચાર હાથવાળી મસિT=મસૃણ=છિદ્ર વગરની, (સંઘાટી) હોય છે. ગાથાર્થ : બે સંઘાટી ત્રણ હાથ લાંબી હોય છે. તે બેમાંથી એક સંઘાટી ભિક્ષા માટે અને બીજી સંઘાટી મળત્યાગ કરવા માટે જતી વખતે વપરાય છે, અને ઊભી રહેલી સાધ્વીઓના શરીરને ઢાંકવા માટે સમવસરણમાં ચાર હાથવાળી છિદ્ર વગરની સંઘાટી હોય છે. ટીકા : द्वे त्रिहस्तायामे भवतः, तयोभिक्षार्थमेका एका उच्चारे भवति, भेदग्रहणं गोचरायुपलब्धतुल्यवेषादिपरिहारार्थं, तथा समवसरणे व्याख्याने स्नात्रादौ चतुर्हस्ता, सा ह्यनिषण्णप्रच्छादनायोपयुज्यते, यतो न तत्र संयतीभिरुपवेष्टव्यं, सा च मसृणा-अशुषिरा भवतीति गाथार्थः ॥८३२॥ ટીકાર્થ : બે સંઘાટી ત્રણ હાથના આયામવાળી–ત્રણ હાથના વિસ્તારવાળી, હોય છે. તે બેમાં એક સંઘાટી ભિક્ષા અર્થે, એક સંઘાટી ઉચ્ચારમાં હોય છે. ભેદનું ગ્રહણ એક સરખી બે સંઘાટીને જુદા જુદા કાર્યમાં વાપરવારૂપ ભેદનું ગ્રહણ, ગોચર આદિમાં ઉપલબ્ધ થતા તુલ્ય વેષ વગેરેના પરિવાર અર્થે છે; અને સમવસરણમાંક વ્યાખ્યાનમાં, સ્નાત્રાદિમાં, ચાર હાથવાળી સંઘાટી હોય છે, ખરેખર તે અનિષણના પ્રચ્છાદન માટે ઉપયોજાય છેચાર હાથવાળી સંઘાટીનો નહીં બેઠેલી સાધ્વીઓના શરીરને ઢાંકવા માટે ઉપયોગ કરાય છે; જે કારણથી સંયતીઓ વડે ત્યાં=વ્યાખ્યાનાદિમાં, બેસવા યોગ્ય નથી, અને તે ચાર હાથવાળી સંઘાટી, મસૃણ અશુષિર=છિદ્ર વગરની, હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : બે સંઘાટી ત્રણ હાથ લાંબી હોય છે. તેમાંથી એક સંઘાટી ગોચરીએ જવા માટે અને એક સંઘાટી ઉચ્ચારની ભૂમિએ જવા માટે હોય છે. બે સરખી સંઘાટીમાંથી એક ગોચરી માટે અને એક ઉચ્ચાર માટે, એ રૂપ ભેદનું ગ્રહણ ગોચરી આદિમાં ઉપલબ્ધ થતા સરખા વેષાદિના પરિવાર માટે છે. “ોવરદિ'માં “માદ્રિ' પદથી ઉચ્ચારનું ગ્રહણ કરવાનું છે, અને “વેષાદ્રિ'માં ‘મદિ' પદથી પાત્રનું ગ્રહણ કરવાનું છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે ગોચરીએ અને ઉચ્ચારભૂમિએ જવા માટે ઉપલબ્ધ ત્રણ હાથની સંઘાટી અને પાત્રરૂપ સરખો વેશ અને સરખા પાત્રનો ત્યાગ કરવા અર્થે ભેદનું ગ્રહણ છે; કેમ કે ગોચરીની અને મળત્યાગ માટેની સંઘાટી જુદી દેખાવાથી, ગૃહસ્થોને સાધ્વીઓનો ભિક્ષાનો અને મળત્યાગનો વેષ વગેરે સરખો હોય છે એવું પ્રતીત ન થાય. આથી ભિક્ષાની અને ઉચ્ચારની સંઘાટી સાધ્વીઓને જુદી હોય છે. વળી, વ્યાખ્યાનમાં અને સ્નાત્ર વગેરેમાં સાધ્વીઓને ચાર હાથવાળી સંઘાટી ઓઢવાની હોય છે, કેમ કે વ્યાખ્યાનમાં કે સ્નાત્રાદિમાં સાધ્વીઓને બેસવાનું હોતું નથી, તેથી ચાર હાથવાળી સંઘાટી ઊભેલી સાધ્વીઓના શરીરને ઢાંકવા માટે ઉપયોગી છે, અને તે ચાર હાથવાળી સંઘાટી છિદ્ર વગરની હોય છે. ll૮૩૩ll For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવાનિ' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૩૩-૮૩૪ ગાથા : खंधकरणी चउहत्थवित्थडा वायविहुयरक्खट्ठा । खुज्जकरणी वि कीड़ रूववईए कुडुहहेउं ॥८३३॥ અન્વયાર્થ : વાવિહુય વાતથી વિધૂતની રક્ષા અર્થે રહસ્થવિસ્થા ચાર હાથ વિસ્તૃત વંથરી સ્કંધકરણી હોય છે. સ્તવવારૂપવતીઓને દેવં કુટુભના હેતુથી કુબડી કરવા માટે, હુન્નર ઉવ-કુલ્થકરણી પણ વીરફ કરાય છે. ગાથાર્થ : પવનથી ઊડતી સંઘાટીની રક્ષા માટે ચાર હાથ પહોળી ઢંધકરણી હોય છે. રૂપવતી સાધ્વીઓને કુબડી કરવા માટે કુલ્થકરણી પણ કરાય છે. ટીકા : ___ स्कन्धकरणी चतुर्हस्तविस्तृता भवति, सा च वातविधूतरक्षार्थं, प्रयोजनान्तरमाह-कुब्जकरण्यपि क्रियते सा रूपवत्यां संयत्यां कुटुभनिमित्तमिति गाथार्थः ॥८३३॥ ટીકાર્ય : અંધકરણી ચાર હાથ વિસ્તૃતઃપહોળી, હોય છે, અને તે=સ્કંધકરણી, વાતથી વિધૂતની રક્ષા અર્થે છે=પવનથી ઊડેલી સંઘાટીના રક્ષણ માટે છે. પ્રયોજનાંતરને કહે છે=હવે સ્કંધકરણીના બીજા પ્રયોજનને કહે છે–તે સ્કંધકરણી, રૂપવતી સંયતીઓને-સાધ્વીઓને, કુટુભના નિમિત્તે કુબડી કરવા માટે, કુબ્બકરણી પણ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૩૭ll ગાથા : संघाइमेयरो वा सव्वो वेसो समासओः उवही । पासगबद्धमझुसिरो जं वाऽऽइण्णं तयं णेअं ॥८३४॥ અન્વયાર્થ : સંધાયો વા=સંઘાતિમ કે ઇતર=અસંઘાતિમ, સવ્વો વેસો ૩થી સર્વ પણ આ ઉપાધિ સમારોસમાસથી પરબિદ્ધ પાશકબદ્ધ (અને) મણિરો=અશુષિર હોય છે, = વા=અથવા જે મારૂUT=આશીર્ણ છે, તયં ગં તેને જાણવું. ગાથાર્થ : સંઘાલિમ કે અસંઘાતિમ એવી સર્વ પણ આ ઉપધિ સંક્ષેપથી પાશકથી બદ્ધ અને અશુષિર હોય છે, અથવા જે આશીર્ણ છે તે જાણવું. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ વ્રતસ્થાપનાવસ્તુકયથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૩૪-૮૩૫ ટીકા : सङ्घात्य(?सङ्घातिमः) इतरो वा एकाङ्गिकः यथालाभसम्भवात् सर्वोऽप्येष समासत उपधिः अनन्तरोदितः पाशकबद्धः अझुषिरो भवति, यद्वाऽऽचरितमत्र विधिसीवनादि, तत् ज्ञेयं सुसाध्वाचरणादित एवेति गाथार्थः ।।८३४॥ નોંધ : ટીકાના પ્રારંભમાં સત્ય: છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે સતિમ હોવું જોઈએ. * “યુધ્ધારરાવતઃ'માં ‘ગારિ' પદથી સુસાધુના ઉપદેશનું ગ્રહણ છે. ટીકાર્થ : યથાલાભનો સંભવ હોવાથી સંઘાતિમ અથવા ઇતર એકાંગિક, એવી સર્વ પણ આ=સાધ્વીઓની પૂર્વમાં કહેવાયેલ, ઉપધિ, સમાસથી પાલકબદ્ધ અને અશુષિર હોય છે, અથવા અહીં=સાધ્વીઓની ઉપધિમાં, વિધિસીવનાદિ વિધિપૂર્વક સીવવું વગેરે, જે આચરાયેલું છે, તે સુસાધુના આચરણ વગેરેથી જ જાણવું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુઓને જયારે પ્રમાણોપેત વસ્ત્રનો લાભ થાય ત્યારે તે વસ્ત્ર અસંઘાતિમ=અખંડ હોય છે; અને જયારે વસ્ત્ર પ્રમાણપત ન મળે પરંતુ નાનાં મળે, ત્યારે સાધુને બે-ત્રણાદિ ટુકડાઓ જોડીને વસ્ત્ર પ્રમાણોપેત બનાવવું પડે છે, અને તેવું વસ્ત્ર સંઘાતિમ કહેવાય. આવા પ્રકારની સંઘાતિમ કે એકાંગિક એવી સર્વ પણ સાધ્વીઓની ઉપધિ કસાથી બંધાયેલ અને છિદ્ર વગરની હોય છે અથવા તો સાધ્વીઓની ઉપધિમાં વસ્ત્રને વિધિપૂર્વક સીવવું, વગેરે જે વર્તમાનમાં આચરણ છે, તે સુસાધુઓની આચરણાથી સમજવું. ૮૩૪ અવતરણિકા : उक्त ओघोपधिरौपग्रहिकमाह - અવતરણિતાર્થ : ગાથા ૭૭૧થી ૮૩૪માં જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક સાધુઓની તથા આર્યાઓની ગણનાપ્રમાણ અને પ્રમાણમાન દ્વારા ઓઘ ઉપધિ કહેવાઈ. વળી જિનકલ્પિક સાધુઓને ઔપગ્રહિક ઉપધિ હોતી નથી, તેથી હવે સ્થવિરકલ્પિક સાધુઓની અને આર્યાઓની ઔપગ્રહિક ઉપધિને કહે છે – ગાથા : पीढग निसिज्ज दंडगपमज्जणी घट्टए डगलमाई । पिप्पलग सूई नहरणि सोहणगदुगं जहण्णो उ ॥८३५॥ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વ્રતસ્થાપનાવસ્તુક યથા પત્નિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ' | ગાથા ૮૩૫ અન્વયાર્થ : વઢ[=પીઠક, નિતિન્ન-નિષદ્યા, રંપબ્લિv=દંડકટમાર્જની-દંડાસણ, પટ્ટા-ઘટ્ટક, કુત્રિમાષ્ટ્રિડગલાદિ, પિત્ન પિપ્પલક, સૂ સૂચી, નાળકનખરદની, સોદાં -શોધનકય નદઇ ૩ વળી જઘન્ય છે. ગાથાર્થ : પીઠક, નિષધા, દંડકપ્રમાર્જની, ઘટ્ટક, ડગલાદિ, પિપ્પલક, સૂચી, નખરદની, શોધનકય વળી જઘન્ય ઓપગ્રહિક ઉપધિ છે. ટીકા : पीठकं काष्ठच्छगणात्मकं लोकसिद्धमानं त्रेहवत्यां वसतौ वर्षाकाले वा ध्रियत इत्यौपग्रहिकं, संयतीनां त्वागताभ्यागतसाधुनिमित्तमिति । निषद्या पादपुञ्छणं प्रसिद्धप्रमाणं(? पादपुञ्छणस्य प्रसिद्धप्रमाणा), जिनकल्पिकादीनां न भवति, निषीदनाभावात् । दण्डकोऽप्येवमेव नवरं, निवारणाभावात्, एषः प्रमार्जनी वसतेर्दण्डकपुच्छनाभिधाना एव । घट्टकः पात्रमुखादिकरणाय लोहमयः । सूची सीवनादिनिमित्तं वेण्वादिमया । नखरदनी प्रतीता लोहमयेव । शोधनकद्वयं कर्णशोधनकदन्तशोधनकाभिधानं लोहमयादि । जघन्यस्तु-अयं जघन्यः औपग्रहिकः खलूपधिरिति गाथार्थः ॥८३५॥ નોંધ (૧) પ્રસ્તુત ગાથાની ટીકામાં નિષદ પારપુચ્છ પ્રસિદ્ધપ્રમામાં છે, તેને સ્થાને નિષદા પાલપુચ્છU/ચ પ્રસિદ્ધપ્રમUT હોય તેમ ભાસે છે. (૨) મૂળગાથામાં દુનિયા પિપ્પત છે, તેનો ટીકામાં અર્થ કરેલ નથી; કેમ કે પટ્ટા પછી સૂનો જ અર્થ કરેલ છે. તેથી ટીકાર્યમાં [] કરીને બ્રક.ભા.ગા. ૪૦૯૬ની ટીકા પ્રમાણે યુતિમા ઉપપ્રતા નો અર્થ કરેલ છે. ટીકાર્ય : (૧) લોકમાં સિદ્ધ માનવાળું કાષ્ઠચ્છગણાત્મક પીઠક કાષ્ઠમય કે છાણમય પીઠક, ભેજવાળી વસતિમાં કે વર્ષાકાળમાં ધારણ કરાય છે, એથી ઔપગ્રહિક છે. વળી સંયતીઓને આવેલા અભ્યાગત પ્રાપૂર્ણક, સાધુના નિમિત્તે પીઠક હોય છે. “તિ' પીઠકના પ્રયોજનના કથનની સમાપ્તિમાં છે. (૨) પાદપુંછનની=રજોહરણની, નિષદ્યા પ્રસિદ્ધ પ્રમાણવાળી છે, અને તે જિનકલ્પિકાદિને હોતી નથી; કેમ કે નિષદનનો અભાવ છે જિનકલ્પિક-યથાસંદિકાદિ સાધુઓને બેસવાનું હોતું નથી. (૩) ફક્ત દંડક પણ આ રીતે જ છે અર્થાત્ જે રીતે જિનકલ્પિકાદિને નિષદ્યા હોતી નથી એ રીતે જ દાંડો પણ હોતો નથી; કેમ કે નિવારણનો અભાવ છે=જિનકલ્પિકાદિને દાંડાથી કોઈ પશુ આદિનું નિવારણ કરવાનું હોતું નથી. આ દંડક, વસતિની દંડકપુંછનાના અભિધાનવાળી જ પ્રમાર્જની થાય છે અર્થાત્ વસતિનું પ્રમાર્જન કરનારું દંડાસણ થાય છે. (૪) ઘટ્ટક, પાત્રના મુખાદિ કરવા માટે લોહમય હોય છે અર્થાતુ પાત્રની કિનારી કરવામાં અને મરિ' પદથી લીધેલા પાત્રને સુંવાળું કરવામાં લોઢાનો ઘંટો ઉપયોગી છે. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુક/યથા પાનયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૩૫-૮૩૬ ૨૯ (૫) [ડગલો અપાનને લૂંછવા માટે ઉપયોગી ઢેફાંઓ, અને “ત્રિમ” માં મારિ' શબ્દથી કૂટમુખ, ક્ષારાદિનો પરિગ્રહ છે. (૬) પિપ્પલક=શુર, અર્થાત્ મુંડન કરવા માટે ઉપયોગી અસ્ત્રો.] (૭) સૂચી, સીવન વગેરેના નિમિત્તે વેણુ આદિમય હોય છે=વાંસ વગેરેની બનાવેલી સોયરૂપ હોય (૮) નખરદની લોઢામય જ પ્રતીત છે. (૯-૧૦) લોહમયાદિ લોઢા વગેરેનું બનાવેલું, કર્ણશોધનક અને દંતશોધનકના નામવાળું શોધનકય છે. વળી આ જઘન્ય અપગ્રહિક ઉપધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૩પી. અવતરણિકા : एनमेव मध्यममभिधातुमाह - અવતરણિકાર્થ : મધ્યમ એવી આને જ=ઔપગ્રહિક ઉપધિને જ, કહેવા માટે કહે છે – ગાથા : वासत्ताणे पणगं चिलिमिलिपणगं दुगं च संथारे । दंडाईपणगं पुण मत्तगतिग पायलेहणिआ ॥८३६॥ અન્વયાર્થ : વાત્તાપ પUT=વર્ષોત્રાણવિષયક પંચક, વિનિમિનિપUાં ચિલિમિલિપંચક, સંથારે દુાં અને સંસ્કારવિષયક ક્રિક, વંડારૃપvi પુuT=વળી દંડાદિપંચકમતિ =માત્રકત્રિક, પાયનેમિ =પાદલેખનિકા. ગાથાર્થ : વષત્રાણવિષયક પંચક, ચિલિમિલિપંચક, અને સંસ્કારઢિક, વળી દંડાદિપંચક, માત્રકત્રિક, પાદલેખનિકા. ટીકા : वर्षात्राणविषयं पञ्चकं, तद्यथा-कम्बलमयं १ सूत्रमयं २ तालपत्रसूची ३ पलाशपत्रकुटशीर्षकं ४ छत्रकं ५ चेति, लोकसिद्धप्रमाणानीति । तथा चिलिमिलीपञ्चकं, तद्यथा-सूत्रमयी (?तृणमयी) वाकमयी दण्डमयी कण्टकमयीति, प्रमाणमस्याः गच्छापेक्षया, सागारिकप्रच्छादनाय तदावरणात्मिकैवेयमिति । संस्तारद्वयं च शुषिराशुषिरभेदभिन्नं, शुषिर: तृणादिकृतः, तदन्यकृतस्त्वशुषिर इति । तथा दण्डादिपञ्चकं पुनः, तद्यथा-दण्डको विदण्डकः यष्टिवियष्टिः नालिका चेति । मात्रकत्रितयं, तद्यथा-कायिकमात्र संज्ञामात्रकं खेलमात्रकमिति । तथा पादलेखनिका वटादिकाष्ठमयी कर्दमापनयनीति गाथार्थः ॥८३६॥ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૩ ટીકાર્ય : વર્ષોત્રાણના=વર્ષોથી રક્ષણ કરવાના, વિષયવાળું પંચક, તે આ પ્રમાણે – (૧) કંબલમય (૨) સૂત્રમય (૩) તાડપત્રની સૂચી (૪) પલાશપત્રનું કુટશીર્ષક અને (૫) છત્રક. “તિ' વર્ષોત્રાણપંચકના નામની સમાપ્તિ અર્થે છે. આ કંબલાદિ લોકમાં સિદ્ધ પ્રમાણવાળા છે. “તિ' કંબલાદિના પ્રમાણ અને પ્રયોજનની સમાપ્તિ અર્થે છે. તથા ચિલિમિલીપંચક પડદાના પાંચ પ્રકાર, તે આ પ્રમાણે- (૧) સૂત્રમય (૨) તૃણમય (૩) વાકમય (૪) દંડમય અને (૫) કંટકમય. “તિ' ચિલિમિલીપંચકના નામની સમાપ્તિ અર્થે છે. આનું ચિલિમિલીનું, પ્રમાણ ગચ્છની અપેક્ષાથી છે અર્થાત્ ગચ્છ જેટલો નાનો કે મોટો હોય તેને આશ્રયીને આ પાંચ પ્રકારના પડદાનું પ્રમાણ નક્કી થાય છે. આ ચિલિમિલી, સાગારિકના પ્રચ્છાદન માટે તેના આવરણ આત્મક જ છે–સાગરિકના આવરણસ્વરૂપ જ છે. “તિ' ચિલિમિલીના પ્રમાણ અને પ્રયોજનની સમાપ્તિ અર્થે છે. અને સંસ્કારદ્રય શુષિર અને અશુષિરરૂપ ભેદથી ભિન્ન છે. તૃણાદિ વડે કરાયેલો શુષિર છે અર્થાત્ (૧) શાલિ (૨) વ્રીહિ (૩) કોદ્રવ (૪) રાલય (૫) અરણ્ય: આ પાંચ પ્રકારના તૃણાદિ વડે કરાયેલો સંથારો શુષિર છે, વળી તેનાથી અન્ય વડે કરાયેલો તૃણાદિથી અન્ય એવા કાષ્ઠ વડે કરાયેલો સંથારો, અશુષિર છે. “રૂતિ' સંસ્તારકદ્દયના સ્વરૂપના કથનની સમાપ્તિ માટે છે. અને વળી દંડાદિ પંચક, તે આ પ્રમાણે- (૧) દંડક (૨) વિદંડક (૩) યષ્ટિ (૪) વિયષ્ટિ અને (૫) નાલિકા. ‘ત્તિ' દંડાદિપંચકના નામની સમાપ્તિ અર્થે છે. માત્રકત્રિતય-ત્રણ પ્રકારના માત્રક, તે આ પ્રમાણે- (૧) કાયિકમાત્રક=મૂત્રત્યાગ કરવાનું માત્રક, (૨) સંજ્ઞામાત્ર,કમળત્યાગ કરવાનું માત્રક, (૩) ખેલમાત્રક શ્લેષ્મ કાઢવાનું માત્રક. ‘ત' માત્રકત્રિકના નામની સમાપ્તિ અર્થક છે. તથા વટાદિના કાષ્ઠમય=વડ વગેરેના લાકડાની બનાવેલ, કાદવને દૂર કરનારી પાદલેખનિકા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : દંડાદિપંચકનો ઉપયોગ સાધુ આ પ્રમાણે કરે છે – (૧) ચોમાસા સિવાયના કાળમાં સાધુ ભિક્ષાટનાદિ કરતી વખતે દંડક ગ્રહણ કરે છે, અને તે દંડકથી ચોર, ગાય વગેરેનું નિવારણ કરે છે, તેમ જ વૃદ્ધ સાધુને દંડક આધાર બને છે. (૨) સાધુ ચોમાસામાં ભિક્ષાટનાદિ કરતી વખતે વિદંડક ગ્રહણ કરે છે, અને તે વિદંડક નાનો હોય છે, જેથી વરસાદના પાણીનો સ્પર્શ થાય તેમ હોય ત્યારે, તે વિદંડકને કામળીની અંદર રાખીને સુખેથી લઈ જઈ શકાય છે. (૩) નવ પર્વ સુધી વિષમ સંખ્યાના પર્વવાળી અને દશ પર્વવાળી યષ્ટિ શુભ છે અને સમાન સંખ્યાના પર્વવાળી યષ્ટિ અશુભ છે. (૪) વિયષ્ટિ અને (૫) નાલિકા. તેનું વિશેષ વર્ણન પ્રાપ્ત નહીં થતું હોવાથી અહીં સ્પષ્ટ કરેલ નથી. વળી, પાદલેખનિકા કાદવને દૂર કરનારી હોય છે અને તે વડના વૃક્ષના લાકડાની કે ઉર્દુબર વૃક્ષના લાકડાની કે પીપળાના વૃક્ષના લાકડાની બનાવેલ હોય છે, આ વૃક્ષોના અભાવમાં આંબલીના વૃક્ષમાંથી For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ વતસ્થાપનાવસ્તક, યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ઉપકરણ’ | ગાથા ૮૩૬ થી ૮૩૮ બનાવેલ હોય છે. અને તે બાર આંગળ લાંબી અને એક આંગળ પહોળી હોય છે. અને બંને બાજુથી નખ જેવી તીક્ષ્ણ હોય, પરંતુ કાદવને દૂર કરતી વખતે પોતાને વાગી જાય તેવી અતિતીક્ષ્ણ હોતી નથી. વળી, સાધુને પાદલેખનિકા રાખવાનું એ પ્રયોજન છે કે અંડિલભૂમિમાંથી અસ્થડિલભૂમિમાં અને અત્યંડિલભૂમિમાંથી ચંડિલભૂમિમાં સંક્રમણ કરતી વખતે સચિત્ત પૃથ્વીકાયાદિની વિરાધના ન થાય તે માટે સાધુ સંજ્ઞાભૂમિથી આવ્યા પછી ગામમાં પ્રવેશ કરે તે પહેલાં ચોમાસા સિવાયના કાળમાં રજોહરણથી પગનું પ્રમાર્જન કરે છે અને ચોમાસામાં પાદલેખનિકાથી કાદવવાળા પગનું પ્રમાર્જન કરે છે. l૮૩૬ll ગાથા : चम्मतियं पट्टदुगं नायव्वों मज्झिमो उवहि एसो । अज्जाण वारओ पुण मज्झिमओ होइ अइरित्तो ॥८३७॥ અન્વયાર્થ : રતિયં ચર્મત્રિક, પટ્ટાં-પટ્ટધયઃ આ માિનો-મધ્યમવદિ ઉપધિ નાયવ્યો-જાણવી. અન્ના પુIEવળી આર્યાઓને મક્સિમો મધ્યમ ઉપધિમાં રસ્તો અતિરિક્ત વારનવારક હોડું હોય છે. ગાથાર્થ : ચર્મણિક, પટ્ટહય : આ મધ્યમ ઓપગ્રહિક પધિ જાણવી. વળી આયઓિને મધ્યમ ઉપાધિમાં વધારે એક વારક હોય છે. ટીકા : ___ चर्मात्रिकं वर्धतलिकाकृत्तिरूपं । तथा पट्टद्वयं-संस्तारपट्टोत्तरपट्टलक्षणं । ज्ञातव्यः मध्यम उपधिरेष औपग्रहिकः । आर्याणां वारकः पुनः सागारिकोदकनिमित्तं मध्यमोपधावुक्तलक्षणो भवत्यतिरिक्तः, नित्यं जनमध्य एव तासां वासादिति गाथार्थः ॥८३७॥ ટીકાર્ય : ચર્મત્રિક વઈ, તલિકા અને કૃત્તિરૂપ છે, તથા સંસ્તારપટ્ટ અને ઉત્તરપટ્ટસ્વરૂપ પટ્ટદ્વય છે. આ=ગાથા ૮૩૬-૮૩૭માં બતાવી એ, મધ્યમ ઔપગ્રહિક ઉપધિ જાણવી. વળી આર્યાઓને સાગારિકને કારણે ઉદકના નિમિત્તે બૃહત્કલ્પભાષ્ય પ્રમાણે સાગારિકવાળી વસતિમાં રહેતી સાધ્વીઓને મળત્યાગાદિ કર્યા પછી પાણી ગ્રહણ કરવા માટે, કહેવાયેલા સ્વરૂપવાળો વારક મધ્યમ ઉપધિમાં અતિરિક્ત હોય છે, કેમ કે તેઓનો= આર્યાઓનો, નિત્ય હંમેશાં, જનની મધ્યમાં જ વાસ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૩૭થી અવતરણિકા : एनमेवोत्कृष्टमभिधातुमाह - અવતરણિકાર્ય : ઉત્કૃષ્ટ એવી આને જ=પગ્રહિક ઉપધિને જ, કહેવા માટે કહે છે – For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૩૮-૮૩૯ ગાથા : अक्खा संथारो वा एगमणेणंगिओ अ उक्कोसो। पोत्थगपणगं फलगं उक्कोसोवग्गहो सव्वो ॥८३८॥ અન્વયાર્થ : q=અક્ષો, ડોસો વા કુમળો જિમ સંથારો અને ઉત્કૃષ્ટ એવો એકાંગિક અને અનેકાંગિક સંસ્કારક, પત્થાપકપુસ્તપંચક, હત્ન =ફલક (આ) સદ્ગો સર્વોતોવમાદો ઉત્કૃષ્ટ ઔપગ્રહિક છે. ગાથાર્થ : અક્ષો અને ઉત્કૃષ્ટ એવો એકાંગિક અને અનેકાંગિક સંસ્કારક, પુસ્તકપંચક, ફલક ઃ આ સર્વ ઉત્કૃષ્ટ ઔપગ્રહિક ઉપધિ છે. ટીકા : __ अक्षा:-चन्दनकादयः । संस्तारकश्च, किंविशिष्ट इत्याह-एकाङ्गिकोऽनेकाङ्गिकश्च फलककम्बिमयादिः उत्कृष्टः स्वरूपेण । तथा पुस्तकपञ्चकं, तद्यथा-गण्डिकापुस्तकः छिवाटीपुस्तकः कच्छविपुस्तकः मुष्टिपुस्तकः सम्पुटकश्चेति । तथा फलकं पट्टिका समवसरणफलकं वा । उत्कृष्ट इति प्रक्रान्तापेक्षया औपग्रहिक उपधिः सर्व इत्यक्षादिः सर्व एवेति गाथार्थः ॥८३८॥ ટીકાર્ય : અશોકચંદનકાદિ, અને સંસ્તારક, કેવો વિશિષ્ટ છે? એથી કહે છે – ફલક-કમ્બિયાદિ એકાંગિક અને અનેકાંગિક એવો સંસ્તારક સ્વરૂપથી ઉત્કૃષ્ટ છે. તથા પુસ્તકપંચક, તે આ પ્રમાણે – (૧) ચંડિકાપુસ્તક (૨) છિવાડપુસ્તક=છેદપાટી પુસ્તક, (૩) કચ્છવિપુસ્તક (૪) મુષ્ટિપુસ્તક અને (૫) સંપુટક. તિ' પાંચ પ્રકારના પુસ્તકના નામની સમાપ્તિ અર્થે છે. તથા ફલક એટલે પટ્ટિકા=અભ્યાસ કરતી વખતે જેમાં લખીને ભણાય છે તે પાટી, અથવા સમવસરણનું ફલક=વ્યાખ્યાનાદિ વખતે પીઠ વગેરેના ટેકા માટે ગ્લાનાદિ સાધુ દ્વારા વપરાતું લાકડાનું પાટિયું; સર્વ અક્ષાદિ સર્વ જ, પ્રક્રાંતની અપેક્ષાથી=પ્રસ્તુત જઘન્ય-મધ્યમ ઔપગ્રહિક ઉપધિની અપેક્ષાએ, ઉત્કૃષ્ટ ઔપગ્રહિક ઉપધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૩૮ અવતરણિકા : अनयोरौघिकौपग्रहिकयोरेवोपध्योर्द्वयोरपि विशेषलक्षणमभिधातुमाह - અવતરણિતાર્થ : આ ઔધિક અને ઔપગ્રહિકરૂપ જ બંને પણ ઉપધિના વિશેષ લક્ષણને=જુદા સ્વરૂપને, કહેવા માટે કહે છે – For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક યથા પાયિતાનિ' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૩૯-૮૪૦ ૨૦૧ ગાથા : ओहेण जस्स गहणं भोगो पुण कारणा स ओहोही । जस्स उ दुगं पि निअमा कारणओ सो उवग्गहिओ ॥८३९॥ અન્વયાર્થ : ન જેનું અરજી પત્રગ્રહણ ઓઘથી છે, મોળો પુત્રવળી ભોગ IRST=કારણથી છે, સોદોહીતે ઓધોધિ છે; નસ૩ વળી જેનું ટુ પિ બંને પણ ગ્રહણ અને ભોગ એ બંને પણ, નિરમા વારસો નિયમા કારણથી છે, તો તે ૩વદિ ઔપગ્રહિક (ઉપધિ) છે. ગાથાર્થ : જેનું ગ્રહણ સામાન્યથી છે, વળી ભોગ કારણથી છે, તે ઓઘ ઉપધિ છે; વળી જેનું ગ્રહણ અને ભોગ એ બંને પણ નિયમા કારણથી છે, તે ઓપગ્રહિક ઉપધિ છે. ટીકા : ओघेन सामान्येन भोगे अभोगे वा यस्य पात्रादेर्ग्रहणम् आदानं, भोगः पुनः कारणात्निमित्तेनैव भिक्षाटनादिना, स ओघोपधिरभिधीयते, यस्य तु पीठकादेर्द्वयमपि ग्रहणं भोगश्चेत्येतनियमात्कारणतो-निमित्तेन त्रेहादिना, स पीठकादि औपग्रहिकः कादाचित्कप्रयोजननिर्वृत्त इति થાર્થ ઠરૂા. ટીકાર્ય : ભોગમાં કે અભોગમાં જે પાત્રાદિનું ગ્રહણ-આદાન, ઓઘથી છે–સામાન્યથી છે, વળી ભોગ કારણથી છે=ભિક્ષાટનાદિ નિમિત્તથી જ છે, તે ઓઘ ઉપધિ કહેવાય છે. વળી જે પીઠનાદિનું ગ્રહણ અને ભોગ એ દ્વય પણ=બંને પણ, નિયમથી કારણથી છે=ભેજ વગેરે નિમિત્તથી છે, તે પીઠાદિ ઔપગ્રહિક છે =કાદાચિત્ક પ્રયોજનથી નિવૃત્ત છે ક્યારેક થનારા પ્રયોજનથી નિષ્પન્ન છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૮૩લા અવતરણિકા : अस्यैव गुणकारितामाह - અવતરણિતાર્થ : આની જ=ઔવિક અને ઔપગ્રહિક ઉપધિની જ, ગુણકારિતાને કહે છે – ગાથા : मुच्छारहिआणेसो सम्मं चरणस्स साहगो भणिओ । जुत्तीए इहरा पुण दोसा इत्थं पि आणाई ॥८४०॥ दारं ॥ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વ્રતસ્થાપનાવક/યથા પાનિયતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૪૦ અન્વચાઈ : મુછારા , મૂચ્છથી રહિતોને પોઆ (ઉપધિ) નુત્તી યુક્તિથી યતનાથી, વરVIીં ચરણની સમં=સમ્યગુ સદનો સાધક મામો કહેવાઈ છે. દર પુકવળી ઈતરથા રૂથં પિઅહીં પણ મા II આજ્ઞાદિ તોલા દોષો છે. ગાથાર્થ : મૂચ્છથી રહિત સાધુઓને આ ઉપધિ ચતનાથી ચારિત્રની સાધક કહેવાઈ છે. વળી અન્યથા અહીં પણ આજ્ઞાભંગાદિ દોષો છે. ટીકા : __मूर्छारहितानाम्-अभिष्वङ्गवर्जितानां यतीनामेष द्विविधोऽपि पात्रपीठकादिरूप उपधिः सम्यग् अधिकरणरक्षाहेतुत्वेन चरणस्य साधको भणितः तीर्थकरगणधरैः युक्त्येति मानभोगयतनया, इतरथा पुनः अयुक्त्या यथोक्तमानभोगाभावे दोषा अत्रापि-उपधौ गृह्यमाणे भुज्यमाने वा आज्ञादय इति થાઈ ૮૪૦ના () ટીકાર્ય : - મૂર્છાથી રહિતોને=અભિવૃંગથી વર્જિત એવા યતિઓને, આ બંને પ્રકારવાળી પણ પાત્ર અને પીઠનાદિરૂપ ઉપધિ, યુક્તિથી=માન અને ભોગની યાતનાથી શાસ્ત્રમાં કહ્યા મુજબ ઉપધિનું પ્રમાણ રાખવાથી અને શાસ્ત્રમાં કહ્યા મુજબ ઉપધિનો પરિભોગ કરવાથી, અધિકરણથી રક્ષાનું હેતુપણું હોવાથી તીર્થંકરગણધરો વડે ચરણની=ચારિત્રની, સમ્યગુ સાધક કહેવાઈ છે. વળી ઈતરથા=અયુક્તિથી યથોક્ત માન અને ભોગના અભાવમાં અર્થાતુ શાસ્ત્રમાં કહ્યા મુજબ ઉપધિનું પ્રમાણ રાખવામાં ન આવે અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ઉપધિનો ઉપભોગ કરવામાં ન આવે, તો અહીં પણ= ગ્રહણ કરાતી કે ભોગવાતી ઉપધિમાં પણ, આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જગતના બાહ્ય પદાર્થો પ્રત્યે રાગ વગરના સાધુઓ પૂર્વમાં કહેલા ગણનાપ્રમાણ અને પ્રમાણમાનથી યુક્ત એવી ઔધિક અને ઔપગ્રહિક ઉપધિ ગ્રહણ કરે છે, અને ઉપધિના કારણે જ ઉપયોગ કરે છે. આથી તે ઉપધિ દ્વારા અધિકરણથી રક્ષા થાય છે; કેમ કે સાધુ પાસે વસ્ત્રરૂપ ઉપધિ ન હોય તો અસહ્ય ઠંડીમાં ઠંડીથી રક્ષણ માટે સાધુ ઘાસની ગંજીમાં ઘૂસી જાય અને ઘાસની ગંજી ન હોય તો તાપણું કરવા બેસી જાય, જેથી પર્કાયની વિરાધના થાય અર્થાતુ ઘાસની ગંજીમાં રહેલા જીવોની વિરાધના થાય તેમ જ જયાં અગ્નિકાય હોય ત્યાં છયે કાયની વિરાધના થાય. આમ વિરાધના થવાના કારણરૂપ ઘાસના ગ્રહણરૂપ કે અગ્નિના સેવનરૂપ અધિકરણથી રક્ષાનું કારણ વસ્ત્રરૂપ ઉપધિ બને છે. વળી, સાધુ પાસે પાત્રરૂપ ઉપધિ ન હોય તેથી આહાર-પાણી હાથમાં ગ્રહણ કરીને વાપરે, અને કરપાત્ર લબ્ધિ ન હોય તો આહાર હાથમાંથી નીચે ઢોળાવાથી ત્રસ જીવોની વિરાધના થાય. આમ ત્રસ જીવોની વિરાધના થવાના કારણરૂપ હાથમાં આહાર ગ્રહણરૂપ અધિકરણથી રક્ષણનો હેતુ પાત્રરૂપ ઉપધિ બને છે. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૪૦-૮૪૧ ૨૦૩ આ રીતે ઔપગ્રહિક ઉપધિ પણ ધ્યાન-સ્વાધ્યાયાદિનું નિમિત્ત બનીને આર્તધ્યાનાદિરૂપ અધિકરણથી રક્ષાનું કારણ બને છે, જેથી ચારિત્રની સમ્યગૂ સાધના થાય છે; પરંતુ જે સાધુઓ શાસ્ત્રમાં કહેલ પ્રમાણોપેત ઉપધિ ગ્રહણ કરતા ન હોય અને યથાસ્થાને તે ઉપધિનો ઉપયોગ કરતા ન હોય, તે સાધુઓ તેવી ઉપાધિ ગ્રહણ કરે કે વાપરે તેમાં તેઓને આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય છે. ૮૪૦ અવતરણિકા : उक्तमुपकरणद्वारं, तपोविधानद्वारमभिधित्सुराह - અવતરણિતાર્થ : ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા, તેમાંથી છટ્ટા ઉપાયરૂપ ઉપકરણ દ્વાર ગાથા ૭૬૯થી માંડીને ગાથા ૮૪૦ સુધીમાં કહેવાયું. હવે વ્રતપાલનના સાતમા ઉપાયરૂપ તપોવિધાન દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર ગાથા ૮૪૧થી ૮૬૫ સુધીમાં તેને કહે છે – ગાથા : कायव्वं च मइमया सत्तऽणुरूवं तवोवहाणं ति । सुत्तभणिएण विहिणा सुपसत्थं जिणवराइण्णं ॥८४१॥ અન્વયાર્થ : નિપાવરફvvi ચ=અને જિનવર વડે આચર્ણ, સુપર્યં સુપ્રશસ્ત, સત્તડપુરૂવં શક્તિને અનુરૂપ, તવોવાઈ તપોપધાન સુત્તમપિUવિદિUTTPસૂત્રભણિત વિધિથીમરૂમમતિમાને જયઘંકરવું જોઈએ. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : અને જિનવર વડે આશીર્ણ, સુપ્રશસ્ત, શક્તિને અનુરૂપ, તપોનુષ્ઠાન, સૂત્રમાં કહેવાયેલ વિધિથી બુદ્ધિમાને કરવું જોઈએ. ટીકા : कर्तव्यं च मतिमता=बुद्धिमता शक्त्यनुरूपं यथाशक्तिः, किमित्याह-तपउपधानं तपोऽनुष्ठानमिति सूत्रभणितेन विधिना-प्रकारेण, सुप्रशस्तं मांगल्यं जिनवराचरितं च उपधानमिति गाथार्थः ॥८४१॥ ટીકાર્ય : અને મતિમાને=બુદ્ધિમાને, શક્તિને અનુરૂપ યથાશક્તિ, કરવું જોઈએ. શું? એથી કહે છે – સૂત્રમાં કહેવાયેલ વિધિથી=પ્રકારથી, પરૂપ ઉપધાન=ાપરૂપ અનુષ્ઠાન, કરવું જોઈએ. અહીં પ્રશ્ન થાય કે તારૂપ ઉપધાન કેવું છે? એથી કહે છે – ઉપધાન સુપ્રશસ્ત છેઃમાંગલ્યરૂપ છે, અને જિનવર વડે આચરાયેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૪૧. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ વ્રતસ્થાપનાવસ્તુક‘યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૪ર-૮૪૩ અવતરણિકા : अस्यैव कर्त्तव्यतामाह - અવતરણિકાર્ય : આની જ–તપોવિધાનની જ, કર્તવ્યતાને કહે છે – ગાથા : तित्थयरो चउनाणी सुरमहिओ सिज्झिअव्वय धुवम्मि । अणिगूहिअबलविरिओ तवोवहाणम्मि उज्जमइ ॥८४२॥ અન્વયાર્થ : ત્રના ચતુર્બાની, સુરમહિમા સુરથી મહિત દેવો વડે પૂજાયેલા, યુવમિ સિલ્વિય ધ્રુવ સિદ્ધવ્ય હોતે છતે તે જ જન્મમાં નક્કી સિદ્ધ થવા યોગ્ય હોતે છતે, ગાદિ વિત્નવિરિયો નહીં ગોપવેલા બળ અને વીર્યવાળા તિત્થરો તીર્થકર તવવાભિ તપઉપધાનમાં ૩મડું ઉદ્યમ કરે છે. ગાથાર્થ : ચતુર્શાની, દેવો વડે પૂજાયેલા, તે જ જન્મમાં નક્કી સિદ્ધ થનારા હોવા છતાં, નહીં ગોપવેલા બળા અને વીર્યવાળા તીર્થકર તપઉપધાનમાં યત્ન કરે છે. ટીકા : ___ तीर्थकरो-भुवनगुरुः चतुर्ज्ञानी मत्यादिभिर्ज्ञानैः सुरमहितो-देवपूजितः सिद्धव्ये ध्रुवे तेनैव जन्मना अनिगूहितबलवीर्यः सन् तपउपधाने-अनशनादौ उद्यच्छते-यत्नं करोतीति गाथार्थः ॥८४२॥ ટીકાર્ય : તીર્થકર=ભુવનગર, મતિ આદિ જ્ઞાનો વડે ચાર જ્ઞાનવાળા, સુરથી મહિત=દેવો વડે પૂજાયેલા, તે જ જન્મથી નક્કી સિદ્ધ થવા યોગ્ય હોતે છતે નહીં ગોપવેલ બળ અને વીર્યવાળા છતા, અનશનાદિ તારૂપ ઉપધાનમાં ઉદ્યમ કરે છે યત્નને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : किं पुण अवसेसेहिं दुक्खक्खयकारणा सुविहिएहिं । होइ न उज्जमिअव्वं सपच्चवायम्मि माणुस्से ? ॥८४३॥ અન્વયાર્થ : સપત્રવા િમાસ્ટેસપ્રત્યપાય મનુષ્યપણું હોતે છતે હુક્કgયRUIT (તપ) દુઃખક્ષયનું કારણ હોવાથી વહિંસુવિદિપસ્ટિંઅવશેષ એવા સુવિહિતોએ લિંપુ=શું વળી ૩Mમિલ્વે દોરું?=(તપ) ઉદ્યમ કરવા યોગ્ય નથી થતો ? For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકા વથા પાયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૪૨-૮૪૩, ૮૪૪ ૨૦૫ ગાથાર્થ : સપ્રત્યપાય મનુષ્યપણું હોતે છતે, તપ દુઃખક્ષયનું કારણ હોવાથી અવશેષ એવા સુવિહિતોએ શું વળી તપમાં ઉધમ કરવો જોઈએ નહીં? અર્થાત કરવો જ જોઈએ. ટીકા : यत्र तीर्थकरोऽप्येवं, तत्र किं पुनरवशेषैः अतीर्थकरांदिभिः दुःखक्षयकारणात् सुविहितैः साधुभिर्भवति नोद्यन्तव्यम् ? उद्यन्तव्यमेव सप्रत्यपाये-चापलादिधर्मके मानुष्य इति गाथार्थः ॥८४३॥ ટીકાર્ય : જ્યાં=જે તપના વિષયમાં, તીર્થકર પણ આ પ્રમાણે છે= પોપધાનમાં યત્ન કરે છે, ત્યાં તે તપના વિષયમાં, સપ્રત્યપાયવાળું ચાપલ્ય આદિ ધર્મવાળું, મનુષ્યપણું હોતે છતે, દુઃખલયનું કારણ હોવાથી અવશેષ એવા=અતીર્થંકરાદિ એવા, સુવિહિત સાધુઓએ શું વળી તપ ઉદ્યમ કરવા યોગ્ય નથી થતો? અર્થાત્ ઉદ્યમ કરવા યોગ્ય જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તીર્થકરો પ્રવજ્યા ગ્રહણ કરે ત્યારથી ચાર જ્ઞાનવાળા હોય છે અને ગુણસંપન્ન હોવાથી દેવો વડે પૂજાય છે. વળી તે જ ભવમાં તેમનો નિશ્ચિત મોક્ષ થવાનો હોય છે અને તેઓ સંયમના યોગોમાં પણ અપ્રમત્ત હોય છે. માટે તેઓ તપ ન કરે તો પણ અવશ્ય કેવળજ્ઞાન પામવાના છે, છતાં તીર્થકરો જાણતા હોય છે કે જેમ સંયમના યોગોમાં અપ્રમાદભાવ આવશ્યક છે, તેમ શક્તિ ગોપવ્યા વગર અનશનાદિ તપમાં પણ યત્ન આવશ્યક છે. આથી તેઓ અનશનાદિ તપમાં પણ યત્ન કરે છે. આમ, ચરમશરીરી એવા ભગવાન પણ અનશનાદિ તપોપધાનમાં ઉદ્યમ કરે છે, તેથી નક્કી થાય કે સંસારના જન્મ-મરણાદિરૂપ દુઃખોના ક્ષયનું કારણ આ તપ જ છે. વળી સુવિહિત સાધુઓ જાણતા હોય કે આ મનુષ્યભવ વીજળીના ચમકારા જેવો અસ્થિર હોવાથી ગમે ત્યારે પૂર્ણ થઈ શકે છે. માટે સાધના કરી નહીં તો તુરંત સંસારમાં પરિભ્રમણ કરવું પડશે. આથી સંસારનો ક્ષય કરવો હોય તો મારે અવશ્ય તપોપધાનમાં ઉદ્યમ કરવો જોઈએ; કેમ કે આપણને ચરમભવ પણ પ્રાપ્ત થયો નથી, અને આ ભવ પ્રમાદમાં ચાલ્યો જશે તો ધર્મસામગ્રીથી યુક્ત મનુષ્ય જન્મ ફરી ક્યારે મળશે, તેની કોઈ ખાતરી નથી. માટે એક ક્ષણ પણ પ્રમાદ કર્યા વગર અનશનાદિ તપોપધાનમાં ઉદ્યમ કરવો જોઈએ. I૮૪૨૮૪૩ અવતરણિકા : अस्यैव प्रकृतोपयोगितामाह - અવતરણિતાર્થ : પૂર્વની બે ગાથામાં આત્મકલ્યાણાર્થે તપોપધાનની કર્તવ્યતા દર્શાવી, જેનાથી તપ કર્તવ્ય છે', એમ સિદ્ધ થયું. છતાં ગાથા ૬૭૮માં બતાવેલ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાંથી તમને પણ વ્રતપાલનના ઉપાયરૂપે સિદ્ધ કરવા માટે આની જ–તપોપધાનની જ, પ્રકૃત એવા વ્રતપાલનના ઉપાયમાં ઉપયોગિતાને કહે છે – For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વતસ્થાપનાવસ્તુક યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૪૪ ગાથા : वयरक्खणं परं खलु तवोवहाणमिह जिणवरा बिंति । एत्तो उ गुणविवड्डी सम्मं निअमेण मोक्खफला ॥८४४॥ અન્વયાર્થ : રૂદ અહીં=આ લોકમાં કે આ કાળમાં, પરં વયવ પર એવું વ્રતરક્ષણ તવોવહાઈકતપોપધાન નિવર=જિનવરો વિંતિ કહે છે, પત્તો ૩ અને આનાથી તપઉપધાનથી, અખં-સમ્ય મુવિવઠ્ઠી-ગુણની વૃદ્ધિ નિગમે નિયમથી મોક્ષના મોક્ષરૂપ ફળવાળી થાય છે. * “વસુ' વાક્યાલંકારમાં છે. * “૬ વકાર અર્થક છે. ગાથાર્થ : આ લોકમાં કે આ કાળમાં, પ્રધાન વ્રતનું રક્ષણ તપોપધાન જિનેશ્વરો કહે છે, અને તપઉપધાનથી સમ્યગ્ર ગુણની વૃદ્ધિ નિયમથી મોક્ષરૂપ ફળવાળી થાય છે. ટીકા : व्रतरक्षणं परं-प्रधानं खलु, किं तदित्याह-तपउपधानम् इह लोके काले वा जिनवरा बुवते, अतश्च तपउपधानाद् गुणवृद्धिः सम्यक्-प्रशस्ता नियमेन-अवश्यन्तया मोक्षफला, गुणवृद्धिरिति થાર્થઃ II૮૪૪. ટીકાર્ય આ લોકમાં કે કાળમાં, પર=પ્રધાન, એવું વ્રતરક્ષણ, તે શું છે? એથી કહે છે – તપઉપધાન જિનવરો કહે છે; અને આનાથી તપઉપધાનથી, સમ્યક–પ્રશસ્ત, એવી ગુણની વૃદ્ધિ નિયમથી=અવશ્યપણાથી, મોક્ષફળવાળી થાય છે. મોક્ષફળવાળું કોણ થાય છે ? તેથી કહે છે, ગુણવૃદ્ધિ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનેશ્વરો કહે છે કે આ લોકમાં વ્રતરક્ષણનું પ્રધાન કારણ તપોપધાન છે. એ કથન દ્વારા એ પ્રાપ્ત થાય કે આ સંસારમાં સર્વત્ર સંયમની રક્ષાનો ઉપાય તપોનુષ્ઠાન જ છે; અથવા તો આ કાળમાં વ્રતરક્ષણનું પ્રધાન કારણ તપોપધાન છે, એ કથન દ્વારા એ પ્રાપ્ત થાય કે તીર્થકર કે અતિશયજ્ઞાની આદિના સમયમાં કોઈ સાધુ તપોનુષ્ઠાન ઓછું કરતા હોય, તોપણ બીજાં અનેક શુભ આલંબનોને કારણે તેઓનું વ્રતરક્ષણ થતું હતું, પરંતુ આ કાળ વિષમ છે, જીવ અનાદિકાળથી મોહવાસિત મતિવાળો છે, સદ્ આલંબનો દુષ્કર છે, ઇન્દ્રિયો જીવને ઉત્પથમાં લઈ જાય તેવી છે, તેથી આ કાળમાં તપોનુષ્ઠાન કરવામાં ન આવે તો વ્રતનું રક્ષણ કરવું દુષ્કર બની જાય; અને આવા કાળમાં તપ કરવાથી ઇન્દ્રિયો શિથિલ થવાને કારણે ઉત્પથમાં જતી ઇન્દ્રિયોનો અવરોધ થઈ શકે છે અને ઇન્દ્રિયોનો સમ્ય નિરોધ કરનાર સાધક વ્રતોનું રક્ષણ કરી શકે છે. આથી જિનેશ્વરોએ તપોપધાનને વ્રતરક્ષણનું પ્રધાન કારણ કહેલ છે. For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૪૪-૮૪૫ ૨૦૦ વળી, કહ્યું કે આ તપોનુષ્ઠાનથી મોક્ષફળ પ્રાપ્ત કરાવે તેવી સમ્યગ્ ગુણની વૃદ્ધિ અવશ્ય થાય છે. એ કથન દ્વારા એ જણાવવું છે કે જેમ તપોનુષ્ઠાન ઇન્દ્રિયોનું દમન કરવા દ્વારા વ્રતરક્ષણનો ઉપાય છે, તેમ મોક્ષને અનુકૂળ એવી નિર્લેપદશાનો પણ ઉપાય છે; કેમ કે તપ કરવાથી થતી સમ્યગ્ ગુણોની વૃદ્ધિ પ્રકર્ષને પામતાં મોક્ષ પણ પ્રાપ્ત કરાવે છે. આથી મોક્ષાર્થીએ વ્રતરક્ષણના પ્રધાન કારણરૂપ અને ગુણવૃદ્ધિના ઉપાયરૂપ તપોપધાનમાં ઉદ્યમ કરવો જોઈએ. ૫૮૪૪૫ અવતરણિકા : तपउपधानस्वरूपमाह અવતરણિકાર્ય : હવે તપઉપધાનના સ્વરૂપને કહે છે ગાથા : सुजोगवुड्डजणयं सुहज्झाणसमण्णिअं अणसणाई । जमणासंसं तं खलु तवोवहाणं मुणेअव्वं ॥८४५॥ અન્વયાર્થ : મુદ્દનો ડ્રિંગળયં-શુભયોગની વૃદ્ધિનું જનક, સુદ્ઘજ્ઞાળસમળિયં-શુભ ધ્યાનથી સમન્વિત, અળાÄä= અનાશંસ એવું નં-જે અળસĪરૂં-અનશનાદિ છે, તેં વસ્તુ-ખરેખર તે તવોવદ્દાળ-તપઉપધાન મુળેઞi= જાણવું. ગાથાર્થ : શુભયોગની વૃદ્ધિનું જનક, શુભધ્યાનથી યુક્ત, અભિસંધિ વગરનું જે અનશનાદિ છે, તે ખરેખર તપઉપધાન જાણવું. ટીકા : शुभयोगवृद्धिजनकं शुभानुबन्धित्वेन, शुभध्यानसमन्वितमासेवनाकाले ऽनशनादि प्रवचनोक्तं यत् अनाशंसं=निरभिसन्धि, तत् खलु अनशनादि तपउपधानं मन्तव्यं, न तु स्वाग्रहप्रकाममिति गाथार्थः ॥८४५ ॥ ટીકાર્ય : શુભઅનુબંધીપણાને કારણે શુભ યોગની વૃદ્ધિનું જનક, આસેવનકાળમાં શુભધ્યાનથી સમન્વિત, અનાશંસ=નિરભિસંધી, પ્રવચનમાં=શાસ્ત્રમાં, કહેવાયેલ જે અનશનાદિ છે, તે અનશનાદિ ખરેખર તપઉપધાન જાણવું; પરંતુ સ્વના આગ્રહથી પ્રકામ નહિ અર્થાત્ પોતાની ઇચ્છા મુજબ શક્તિ ઓળંગીને કરાયેલું તપ તપઉપધાન નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાનવતાવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૪૫-૮૪૬ ભાવાર્થ : અવતરણિકામાં કહેલ કે તપઉપધાનનું સ્વરૂપ કહે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે કેવા પ્રકારનું કરાયેલું તપ તપોનુષ્ઠાન છે? અને કેવા પ્રકારનું કરાયેલું તપ તપોનુષ્ઠાન નથી બનતું? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે જે તપ કરવાથી શુભ ભાવોનો અનુબંધ=પ્રવાહ ચાલે, તે તપ શુભ યોગની વૃદ્ધિનું જનક છે, અને તેને ભગવાને તપોનુષ્ઠાન કહેલ છે. આશય એ છે કે “સમ્ય પ્રકારે સેવેલું અનશનાદિ તપ પ્રકર્ષને પામીને વિતરાગતાનું કારણ છે” એવો જે સાધુને બોધ હોય, અને એવા બોધને કારણે જે સાધુ હંમેશાં “અનશન=નહીં ખાવાનો, મારો સ્વભાવ છે' એ પ્રકારની ભાવનાથી આત્માને ભાવિત રાખતા હોય, તે સાધુ જાણતા હોય કે અનશનની ભાવનાને જીવંત રાખવા માટે આહાર વાપર્યા વગર જ્યાં સુધી હું અપ્રમાદભાવની વૃદ્ધિ કરી શકું, ત્યાં સુધી મારે આહાર વાપરવો જોઈએ નહિ. આથી જયારે આહારના અભાવને કારણે દેહના શૈથિલ્યથી શુભ ધ્યાનમાં સભ્ય યત્ન ન થઈ શકતો હોય, ત્યારે સાધુ શુભ ધ્યાનમાં દઢ યત્ન કરવા માટે અત્યંત યતનાપૂર્વક આહાર ગ્રહણ કરે છે. માટે સાધુ આહાર ગ્રહણ કરતી વખતે પણ યતનામાં વીર્ય ગોપવતા નથી, અને આહારના અભાવમાં પણ શુભ યોગની વૃદ્ધિ થઈ શકતી હોય ત્યારે અનશનાદિ તપના આસેવન દ્વારા ચિત્તમાં ભાવન કરેલ અણાહારી ભાવના દઢ કરે છે. તેમ કરવાથી તે સાધુની અણાહારી ભાવનાની વૃદ્ધિરૂપ શુભયોગની વૃદ્ધિ થાય છે, અને તપ કરવાથી ઇન્દ્રિયો શાંત થયેલ હોવાથી પોતે સંયમમાં સમ્યગુ યત્ન કરી શકે છે, એ રૂપ શુભ યોગની પણ વૃદ્ધિ થાય છે. આથી અનશનાદિ તપોપધાનને શુભાનુબંધી કહેલ છે. વળી, સાધુ શુભ ધ્યાનની હાનિ ન થાય, પરંતુ પોતે જે સ્વાધ્યાયાદિ દ્વારા શુભ ધ્યાનમાં યત્ન કરે છે તેમાં પૂરક બને, તે રીતે અનશનાદિ તપમાં પ્રયત્ન કરતા હોય છે; કેમ કે બાહ્ય એવા અનશનાદિ તપથી યુક્ત એવું સ્વાધ્યાયાદિ શુભ ધ્યાન નિર્લેપતાનું પ્રબળ કારણ છે, અને સાધુ સ્વાધ્યાયાદિ દ્વારા નિર્લેપ ચિત્ત પ્રગટ કરવા યત્ન કરતા હોય છે. વળી, સાધુ તપોપધાન દ્વારા આ લોક કે પરલોક સંબંધી કોઈ આશંસા રાખતા નથી, કેવલ સંયમના શુભ યોગોમાં અને શુભ ધ્યાનમાં સહાયક થાય તદર્થે તપોપધાનમાં ઉદ્યમ કરતા હોય છે, અને આવો તપ કરવાનું શાસ્ત્રમાં કહેલ છે. આમ છતાં જેઓ માત્ર સ્વાગ્રહથી બાહ્ય આચરણાત્મક તપોનુષ્ઠાનમાં અત્યંત ઉદ્યમ કરે છે, પરંતુ જેઓનું તપ શુભ યોગની વૃદ્ધિનું જનક નથી કે શુભ ધ્યાનથી સમન્વિત નથી, તેઓનું તપ વાસ્તવિક રીતે તપોનુષ્ઠાન જ નથી. ૮૪પ અવતરણિકા : ओघत बाह्याभ्यन्तररूपं तप आह - અવતરણિકાર્ય : ઓઘથી સામાન્યથી, બાહ્ય-અત્યંતર રૂપવાળા તપને કહે છે, તેમાં પ્રથમ બાહ્ય તપનું સ્વરૂપ બતાવે * અહીં ‘મોતઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે વિશેષથી તો તપ ઘણા ભેદોવાળો છે, પણ તે સર્વનું કથન અહીં કરતા નથી, પરંતુ સામાન્યથી છ બાહ્ય અને છ અત્યંતરરૂપ ભેદો પાડીને પ્રથમ બાહ્ય તપનું સ્વરૂપ બતાવે છે– For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૪૬ ગાથા : અન્વયાર્થ : असणमूणोअरिआ वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होई ॥८४६ ॥ અળસળમૂળો-અનશન, ઊનોદરતા, વિત્તીસંઘેવળ-વૃત્તિસંક્ષેપન, રમન્ત્રાઓ રસત્યાગ, જાયજિજ્ઞેસો=કાયક્લેશ મંત્નીળવા યઅને સંલીનતા વો=(એ) બાહ્ય તત્વો-તપ હોŞ=થાય છે. ગાથાર્થ : અનશન, ઊનોદરતા, વૃત્તિસંક્ષેપન, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ બાહ્ય તપ છે. ટીકા : = ૨૦૯ અનશનમ્-કૃત્વાવિ પમ્, નોવતા-અલ્પાહાર વિનક્ષળા, વૃત્તિપ્તક્ષેપઃ-અટનગૃહમાનાવિઃ, रसपरित्यागः=विकृतिपरिहारः, कायक्लेशः ऊर्वस्थानादिना, संलीनता च = इन्द्रियनोइन्द्रियगुप्तता, एतद्वाह्यं तपो भवति, बाह्यमिव बाह्यं सर्वलोकविदितत्वादेवेति गाथार्थः ॥८४६ ॥ ટીકાર્ય : ઈત્વરાદિરૂપ અનશન છે, અલ્પ આહારાદિના લક્ષણવાળી ઊનોદરતા છે, અટનગૃહના માનાદિરૂપ વૃત્તિસંક્ષેપ છે, રસનો પરિત્યાગ એટલે વિકૃતિનો પરિહાર, ઊર્ધ્વસ્થાન આદિ દ્વારા કાયક્લેશ થાય છે, અને સંલીનતા એટલે ઇન્દ્રિય અને નોઇન્દ્રિયની ગુપ્તતા. આ=ઉપરમાં બતાવ્યું એ, બાહ્ય તપ થાય છે. અહીં પ્રશ્ન થાય કે આ તપને બાહ્ય તપ કેમ કહ્યો ? તેથી કહે છે- સર્વ લોકમાં વિદિતપણું હોવાથી જ બાહ્યની જેમ બાહ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૧) ઇત્વરિક અને યાવત્કથિકના ભેદવાળું અનશન તપ છે. ઇત્વરિક અનશન ઉપવાસાદિરૂપ છે અને યાવથિક અનશન મૃત્યુ નજીક હોય ત્યારે કરાય છે, અને તે પાદપોપગમન, ઇંગિની અને ભક્તપ્રત્યાખ્યાનરૂપ ત્રણ ભેદવાળું છે. (૨) આહાર-પાણી અલ્પ વાપરવા ઊણોદરી તપ છે. (૩) ભિક્ષાટન કરવા માટેના ઘરોનું પ્રમાણ વગેરે કરવું એ વૃત્તિસંક્ષેપ તપ છે, અર્થાત્ આજે અમુક ઘરોમાંથી જ ભિક્ષા લાવવી અધિક ઘરોમાંથી નહીં, ઇત્યાદિ સંકલ્પ કરવો. ‘‘ઝટનવૃત્તમાનવિ’’માં ‘આવિ’ પદથી દ્રવ્યનું ગ્રહણ કરવાનું છે. (૪) વિગઈનો ત્યાગ કરવો એ રસપરિત્યાગ તપ છે. (૫) ઊભા ઊભા કાયોત્સર્ગ કરવો, પદ્માસનાદિ મુદ્રામાં બેસવું અથવા લોચ વગેરે કષ્ટ સહન કરવાં, એ સર્વ કાયક્લેશ છે. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ (૬) પાંચેય ઇન્દ્રિયો અને મનને સંવૃત કરવાં=ગુપ્તિ કરવી, એ સંલીનતા તપ છે. વળી આ બાહ્ય તપ જાણવું; કેમ કે સર્વ લોકો આ છ પ્રકારના તપને જાણી શકતા હોવાથી જ બાહ્ય પદાર્થોની જેમ બાહ્ય તપ છે. ૮૪૬થી અવતરણિકા : વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘તપ' | ગાથા ૮૪૬-૮૪૦ હવે અત્યંતર તપનું સ્વરૂપ બતાવે છે ગાથા : पायच्छित्तं विणओ वेआवच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गो वि अ अब्भितरओ उ नायव्वो ॥८४७ ॥ અન્વયાર્થ : પાયચ્છિન્ન=પ્રાયશ્ચિત્ત, વિળઓ-વિનય, વેસવi-વૈયાવૃત્ત્વ, તહેવ સત્ત્તાઓ-તે રીતે જ સ્વાધ્યાય, જ્ઞાળ-ધ્યાન, ગુસ્સો વિ અ=અને વ્યુત્સર્ગ સમ્મિતો ૩-વળી અત્યંતર (તપ) નાયવ્યો-જાણવો. * ‘અપિ =' અવ્યય ચકારના અર્થમાં છે. ગાથાર્થ : પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃષ્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ વળી અત્યંતર તપ જાણવો. ટીકા : પ્રાયશ્ચિત્તભ્-આલોચનાવિ, વિનયો-જ્ઞાનાોિઘઃ, વૈયાવૃત્ત્વમ્-આચાર્યાિિવષયં, તથૈવ સ્વાધ્યાયોवाचनादिलक्षणः, ध्यानं-धर्म्मध्यानादि, व्युत्सर्गेऽपि च कारणगृहीतस्य मनागशुद्धस्यान्यलाभे सत्याहारादेः, एतदभ्यन्तरं तु ज्ञातव्यं तपः, अभ्यन्तरमिवाभ्यन्तरं सर्वलोकाविदितत्वादिति गाथार्थः ॥८४७॥ ટીકાર્ય : આલોચનઆદિરૂપ પ્રાયશ્ચિત્ત છે, જ્ઞાનાદિના વિષયવાળો વિનય છે, આચાર્યાદિના વિષયવાળું વૈયાવૃત્ત્વ છે, તે રીતે જ વાચનાદિના લક્ષણવાળો સ્વાધ્યાય છે, ધર્મધ્યાનાદિરૂપ ધ્યાન છે, અને અન્યનો લાભ થયે છતે=અશુદ્ધ આહારથી અન્ય એવા શુદ્ધ આહારની પ્રાપ્તિ થયે છતે, કારણથી ગ્રહણ કરાયેલ મનામ્ અશુદ્ધ આહારાદિનો વ્યુત્સર્ગ થાય છે. વળી આ=ઉપરમાં બતાવ્યું એ, અત્યંતર તપ જાણવું. અહીં પ્રશ્ન થાય કે આ તપને અત્યંતર તપ કેમ કહ્યો ? તેથી કહે છે – સર્વ લોકમાં અવિદિતપણું હોવાથી અત્યંતરની જેમ અત્યંતર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૧) આલોચન, પ્રતિક્રમણાદિ દશ પ્રકારનો પ્રાયશ્ચિત્ત તપ છે. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “તપ' | ગાથા ૮૪૦-૮૪૮ (૨) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકારનો વિનય તપ છે. (૩) આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી વગેરે વિષયક દશ પ્રકારનું વૈયાવૃત્ય એ તપ છે. (૪) વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય તપ છે. (૫) ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બે પ્રકારનું ધ્યાન તપ છે. (૬) કારણથી ગ્રહણ કરેલા થોડા અશુદ્ધ આહારાદિનો અન્ય શુદ્ધ આહારાદિનો લાભ થાય ત્યારે ત્યાગ કરવો, એ વ્યુત્સર્ગ તપ છે. “માદારઃ”માં સાત્રિશબ્દથી શુદ્ધ વસ્ત્ર-પાત્રાદિનું ગ્રહણ કરવાનું છે. વળી આ અત્યંતર તપ જાણવું; કેમ કે સર્વ લોકો આ છ પ્રકારનો તપ નહીં જાણી શકતા હોવાથી અત્યંતર પદાર્થોની જેમ અત્યંતર તપ છે. ll૮૪૭ી અવતરણિકા : केचिदनशनादि नेच्छन्त्येव, तान् प्रति तद्गुणमाह - અવતરણિયાર્થ: કેટલાક અનશનાદિરૂપ બાહ્ય તપને ઇચ્છતા નથી જ=સ્વીકારતા નથી જ. તેઓ પ્રતિ તેના=અનશનાદિરૂપ બાહ્ય તપના, ગુણને કહે છે – ગાથા : नो अणसणाइविरहा पाएण चएइ संपयं देहो । चिअमंससोणिअत्तं तम्हा एअं पि कायव्वं ॥८४८॥ અન્વયાર્થ: પાણUT=પ્રાયઃ મUTHUાવિદ્દ અનશનાદિના વિરહથી સંપર્યં હમણાં–દુઃષમારૂપ પાંચમા આરામાં, (વિશેષથી) ત્રિમં૩િમત્તચિત એવા માંસ-શોણિતત્વને, રેહો દેહ નો વડુંત્યજતું નથી, તદ્દાંતે કારણથી ૩યં પિ આ પણ=અનશનાદિ તપ પણ, વ્યં કરવું જોઈએ. ગાથાર્થ : પ્રાયઃ કરીને દુઃષમારૂપ પાંચમા આરામાં અનશનાદિના અભાવથી વિશેષથી એકઠાં થયેલ માંસ અને લોહીપણાને શરીર ત્યજતું નથી, તે કારણથી અનશનાદિ તપ પણ કરવું જોઈએ. ટીકા : __ न अनशनादिविरहाद्-अनशनाद्यभावेन प्रायेण-बाहुल्येन त्यजति साम्प्रतं विशेषेण दुष्षमायां देहः= कायः, किं न त्यजतीत्याह-चितमांसशोणितत्वं धातूद्रेकमित्यर्थः, यस्मादेवं तस्मादेतदपि अनशनादि कर्त्तव्यं व्रतार्थिनेति गाथार्थः ॥८४८॥ * “પિ''માં ‘મપિ'થી એ સમુચ્ચય કરવો છે કે સંયમમાં ઉધમ તો કરવો જોઈએ, પરંતુ આ પણ=અનશનાદિ તપ પણ, કરવું જોઈએ. For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ટીકાર્થ: પ્રાયઃ=બહુલપણાથી, અનશનાદિના વિરહથી=અનશનાદિના અભાવથી, હમણાં દુ:ષમામાં, વિશેષથી દેહ=કાય, ત્યજતો નથી. શું ત્યજતો નથી ? એથી કહે છે – ચિત માંસ-શોણિતત્વને—સંચિત એવા માંસ અને લોહીપણાને=ધાતુઓના ઉદ્રેકને, ત્યજતો નથી. જે કારણથી આમ છે તે કારણથી વ્રતના અર્થીએ આ પણ=અનશનાદિ પણ, કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અનશનાદિ બાહ્ય તપ ન કરવામાં આવે તો પ્રાયઃ કરીને શરીર લોહી-માંસથી પુષ્ટ થવાને કારણે ધાતુના ઉદ્રેકથી ચિત્તમાં વિકારો પેદા થાય છે. તેથી જીવને ઇન્દ્રિયોની ઉત્સુકતાઓ વિશેષ રીતે રહે છે, જે કર્મબંધનું કારણ છે અને સંયમયોગનું વિરોધી છે. આથી વ્રતના અર્થી સાધુએ ધાતુઓના ઉદ્રેકના શમન માટે અનશનાદિ તપમાં યત્ન કરવો જોઈએ. અહીં “પ્રાયઃ” શબ્દથી એ જણાવવું છે કે કોઈક જીવને વિશેષ તપ વગર પણ ધાતુઓનો ઉદ્રેક થતો નથી, છતાં મોટા ભાગના જીવોને વિશેષ તપ વગર ધાતુઓના ઉદ્રેકરૂપ વિકારો થતા હોય છે. આથી નિર્વિકારી માનસ પેદા કરવા માટે સાધુએ શક્તિ અનુસાર તપમાં યત્ન કરવો જોઈએ. તેમાં પણ દુ:ખમાકાળમાં તો વિશેષથી અનશનાદિ તપમાં યત્ન કરવો જોઈએ; કેમ કે વિકારો થવામાં જેમ લોહીમાંસની પુષ્ટિ કારણ છે, તેમ કાળ પણ સહાયક છે. માટે નિર્વિકારી માનસના અર્થી જીવે નિર્વિકારિતા પેદા કરવામાં સહાયક એવા તપમાં અવશ્ય યત્ન કરવો જોઈએ. ૧૮૪૮॥ અવતરણિકા : વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ઃ ‘તપ’ / ગાથા ૮૪૮-૮૪૯ चितमांसशोणितदोषमाह અવતરણિકાર્થ: સંચિત થયેલ માંસ-લોહીથી થતા દોષને કહે છે અર્થાત્ શરીરને અનુકૂળ આહાર કરવાથી શરીરમાં લોહી-માંસનો સંચય થાય છે, તેના કારણે સંયમજીવનમાં શું દોષો થાય છે ? તે બતાવે છે ગાથા : અન્વયાર્ચઃ चिअमंससोणिअस्स उ असुहपवित्तीए कारणं परमं । संजायइ मोहुदओ सहकारिविसेसजोएणं ॥८४९॥ - વિગમંસસોળિઞસ્મ ૩-વળી ચિત માંસ-શોણિતવાળાને સહારિવિસેસનોĪ=સહકારી વિશેષના યોગથી અમુદ્દવિત્તી=અશુભ પ્રવૃત્તિના પરમ ારÍ=પરમ કારણરૂપ મોઢુદ્દો-મોહનો ઉદય સંખાયજ્ઞથાય છે. ગાથાર્થ: વળી સંચિત થયેલા માંસ-લોહીવાળા જીવને સહકારી વિશેષના યોગથી અશુભ પ્રવૃત્તિનું પ્રધાન For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૪૯-૮૫૦ ૨૮૩ કારણ એવો મોહનો ઉદય થાય છે. ટીકા : चितमांसशोणितस्य तु प्राणिनः, किमित्याह-अशुभप्रवृत्तेः कामविषयायाः कारणं परमं प्रधानं सञ्जायते मोहोदयः क्लिष्टश्चित्तपरिणामः, कुत इत्याह-सहकारिविशेषयोगेन=चितमांसशोणितत्वनिमित्तविशेषादिति गाथार्थः ॥८४९॥ ટીકાર્ય વળી ચિત માંસ-શોણિતવાળા પ્રાણીને જેના શરીરમાં લોહી-માંસ પુર્ણ થયેલ છે તેવા જીવને, શું થાય છે? એથી કહે છે – કામના વિષયવાળી અશુભ પ્રવૃત્તિના પરમ=પ્રધાન, કારણરૂપ મોહનો ઉદય=ક્લિષ્ટ ચિત્તનો પરિણામ, થાય છે. કયા કારણથી ? એથી કહે છે – સહકારીવિશેષનો યોગ હોવાથી–ચિત એવા માંસ-શોણિતપણારૂપ નિમિત્તવિશેષ હોવાથી, મહોદય થાય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સંયમ ગ્રહણ કરીને જે સાધુ શક્તિ પ્રમાણે અનશનાદિ તપમાં યત્ન કરતા નથી અને શરીરની અનુકૂળતા પ્રમાણે આહારાદિમાં યત્ન કરે છે, તેઓના શરીરમાં લોહી-માંસ સંચિત થવારૂપ વિશેષ પ્રકારના સહકારીના યોગને કારણે ઇન્દ્રિયોના વિકારો થાય છે, જે ક્લિષ્ટ ચિત્તના પરિણામરૂપ છે, અને તે ક્લિષ્ટ પરિણામ અશુભ પ્રવૃત્તિનું પ્રધાન કારણ છે. આશય એ છે કે જીવ મોક્ષમાર્ગમાં યત્ન કરવા ઇચ્છતો હોય, તોપણ શરીરના પુગલોને અનુરૂપ જીવને પરિણામો થાય છે. જેમ કે સ્ત્રી શરીરને કારણે સ્ત્રીઓને પ્રાયઃ કરીને ભય, લાગણી આદિ ભાવો થાય છે. તેથી ભયમોહનીયની જાગૃતિમાં સ્ત્રી શરીરના પુદ્ગલો બળવાન નિમિત્ત છે, છતાં જીવમાં રહેલું ભયમોહનીય કર્મ, ભયના સંસ્કારો અને જીવનો તેવા પ્રકારનો ઉપયોગ પણ કારણ છે; તોપણ સ્ત્રી શરીર ભયમોહનીયનું સહકાર વિશેષ છે. આ રીતે આત્મામાં અનાદિકાળથી ઇન્દ્રિયોના વિકારો થાય તેવા પ્રકારનાં કર્મો પડ્યાં છે, આથી સંયમમાં યત્ન કરતા પણ સાધુને શરીરમાં લોહી-માંસ એકઠાં થવારૂપ સહકારી કારણ હોય તો ઉત્સુકતા પેદા થાય છે. માટે કલ્યાણના અર્થી જીવે સંયમયોગનો બાધ ન થાય તે રીતે અનશનાદિ તપમાં યત્ન કરવો જોઈએ, જેથી યોગમાર્ગમાં નિરાબાધ પ્રવૃત્તિ કરી શકાય. ૮૪લા અવતરણિકા: विवेकादसौ न भविष्यतीति केचिदित्यत्राह - અવતરણિતાર્થ : વિવેકને કારણે આ=સંચિત એવાં લોહી-માંસ અશુભ પ્રવૃત્તિનું સહકારી વિશેષ, થશે નહીં, એ પ્રમાણે કેટલાક કહે છે. એથી અહીં કેટલાકના કથનમાં, ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ વ્રતસ્થાપનાવસ્તુક ‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ‘તપ’ / ગાથા ૮૫૦ ભાવાર્થ: સાધુને સંસારના સ્વરૂપનો બોધ હોવાને કારણે પોતે શરીરથી ભિન્ન છે એવો વિવેક હોય છે. તેથી સાધુ શરીરને સાચવે અને તેનાથી સાધુનું શરીર લોહી-માંસથી પુષ્ટ થાય, તોપણ શરીરમાં તે સંચિત થયેલ લોહીમાંસ સાધુમાં વિકારો પેદા કરતા નથી, પરંતુ પુષ્ટ થયેલ શરીરના બળથી સાધુ ધ્યાનાદિમાં સુદૃઢ યત્ન કરી શકે છે. માટે વિવેકસંપન્ન સાધુ ધ્યાનાદિની વૃદ્ધિ અર્થે શરીર સાચવે તોપણ દોષ નથી; જ્યારે અનશનાદિ તપ તો માત્ર પીડાદાયક છે, અને કોઈને પીડા કરવી જેમ હિંસારૂપ છે તેમ પોતાના આત્માને પીડા આપવી એ પણ હિંસારૂપ છે. આથી કલ્યાણના અર્થીએ પોતાના આત્માને દેહકૃત પીડા ન થાય તે માટે આહારાદિ કરીને લોહી-માંસથી પુષ્ટ થયેલ શરીર દ્વારા ધ્યાનાદિમાં યત્ન કરવો જોઈએ, જેથી આત્મકલ્યાણ થઈ શકે; આ પ્રકારે બૌદ્ધો કહે છે, તેનો ગ્રંથકારે ‘ચિત્' શબ્દથી ઉલ્લેખ કરેલ છે, અને બૌદ્ધોની આ માન્યતાનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા: – सइ तम्मि विवेगी वि हु साहेइ ण निअमओ निअं कज्जं । किं पुण तेण विहूणो अदीहदरिसी अतस्सेवी ? ॥८५०॥ અન્વયાર્થ: મ્મિ સફ-તે=મોહોદય, થયે છતે વિવેી વિ-વિવેકી પણ નિગમો-નિયમથી નિયંi= નિજ કાર્યને ળ સાહે=સાધતો નથી, (તો) તે વિધૂળો-તેનાથી વિહીન=વિવેકથી રહિત, અરીહરિસી= અદીર્ઘદર્શી, સતસ્તેવી-અતત્લેવી િપુળ-વળી શું (સાધશે ?) * ‘દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: મોહોદય થયે છતે વિવેકી પણ નક્કી પોતાના કાર્યને સાધી શકતો નથી, તો વિવેકથી રહિત, અદીર્ઘદર્શી, અતત્સેવી વળી શું સાધી શકશે ? અર્થાત્ નહીં જ સાધી શકે. ટીકા सति तस्मिन् = मोहोदये विवेक्यपि सत्त्वः साधयति = निर्वर्त्तयति न नियमतः = अवश्यन्तया निजं ાર્યમ્-સશુમપ્રવૃત્તિનિરોધરૂપ, જિ પુન: તેન-વિવેવેન વિઠ્ઠીન: સાવિતિ ? ભૂિતઃ ?, અવીર્યવર્શી= अनालोचकः, कः ? इत्याह- अतत्सेवी - अनागतमेवानशनाद्यसेवी जड इति गाथार्थः ||८५०॥ ટીકાર્ય તે=મોહનો ઉદય, થયે છતે, વિવેકવાળો પણ સત્ત્વ=પ્રાણી, અશુભ પ્રવૃત્તિના નિરોધરૂપ પોતાના કાર્યને નિયમથી=અવશ્યપણાથી, સાધતો નથી=કરતો નથી, તો વળી શું તેનાથી=વિવેકથી, વિહીન સાધશે ? વિવેકથી વિહીન એવો કેવા પ્રકારનો પ્રાણી ? તે બતાવે છે – અદીર્ઘદર્શા=અનાલોચક, કોણ ? એથી કહે For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક'યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૫૦-૮૫૧ ૨૮૫ છે – અતત્સવી=અનાગત જ અનશનાદિનો અસેવી=મોહોદય થાય એ પહેલાં જ અનશનાદિને નહીં સેવનારો, એવો જડ, શું અશુભ પ્રવૃત્તિના નિરોધરૂપ પોતાના કાર્યને સાધશે? એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે પોતાના હિતની પહેલેથી જ વિચારણા કરે તે પુરુષ વિવેકી કહેવાય; કેમ કે જેઓ સંસારના સ્વરૂપને જાણીને સ્વહિતની વિચારણાથી સંસારથી વિરક્ત થયેલા છે અને કલ્યાણના અર્થી છે, એવા પણ મહાત્માઓને કર્મના ઉદયથી મહોદય થાય છે, ત્યારે તેઓ પણ અશુભ પ્રવૃત્તિના નિરોધરૂપ પોતાના કાર્યને સાધી શકતા નથી. જેમ કે નંદિષેણ મુનિ તત્ત્વના જાણ હતા, સ્વાધ્યાયમાં રત હતા અને શક્તિ ગોપવ્યા વગર તપ કરતા હતા; તોપણ મોહનીયકર્મનો ઉદય થયો ત્યારે તેઓ પણ અશુભ પ્રવૃત્તિનો રોધ કરી શક્યા નહીં. તો વળી જેઓમાં વિવેક નથી, આથી જ જેઓ અદીર્ઘદર્શી છે અર્થાત્ ભવિષ્યમાં પોતાને અશુભ વિકારો ન થાય તદર્થે વર્તમાનમાં શું કરવું જોઈએ તેનું આલોચન કરતા નથી, તેઓ અનાલોચક છે. વળી તેઓ મોહોદય થાય તે પહેલાં જ અનશનાદિ તપ સેવતા નથી, માટે આત્માના હિતની વિચારણામાં જડ છે. આવા પ્રકારના વિવેકથી વિહીન જીવોને શરીરમાં લોહી-માંસના સંચયરૂપ સહકારી વિશેષની પ્રાપ્તિને કારણે મોહોદય થાય ત્યારે તેઓ અશુભ પ્રવૃત્તિના નિરોધરૂપ પોતાના કાર્યને કઈ રીતે કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે. તેથી વ્રતાર્થીએ સંયમ ગ્રહણ કરીને ભવિષ્યમાં અશુભ પ્રવૃત્તિ ન થાય તેના ઉપાયરૂપે અનશનાદિ તપમાં વીર્ય ગોપવ્યા વગર યત્ન કરવો જોઈએ. આથી સંચિત થયેલ લોહી-માંસ વિવેકને કારણે અશુભ પ્રવૃત્તિનું કારણ થશે નહિ”, એ પ્રકારનું અવતરણિકામાં દર્શાવેલ બૌદ્ધોનું કથન યુક્ત નથી. l૮૫oll ગાથા : तम्हा उ अणसणाइ वि पीडाजणगं पि ईसि देहस्स । बंभं व सेविअव्वं तवोवहाणं सया जइणा ॥८५१॥ અન્વાર્થ : તદ્દતે કારણથી=જે કારણથી પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી, વંબંa-બ્રહ્મચર્યની જેમ રેહદેહને સિઈષદૂ પીનાં ઉપપીડાજનક પણ માસUTI વિ તવોવાઈ અનશનાદિ પણ તપોપધાન ગરૂTયતિએ સાંસદા વિધ્વંસેવવું જોઈએ. * ‘૩' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : જે કારણથી પૂર્વગાથામાં કહ્યું એમ છે, તે કારણથી બ્રહ્મચર્યની જેમ દેહને ઈષદ્ પીડાજનક પણ અનશનાદિ પણ તપોપધાન પ્રવ્રજિતે સદા સેવવું જોઈએ. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ટીકા यस्मादेवं तस्मादनशनाद्यपि सूत्रोक्तं पीडाजनकमपीषद्देहस्य, न चेतसः, किमिवेत्याह- ब्रह्मवत्= ब्रह्मचर्यवत्, सेवितव्यं तपउपधानं सदा यतिना = प्रव्रजितेनेति गाथार्थः ॥८५१ ॥ * ‘“પીડાગળાં પિ’ દેહને પીડાજનક ન હોય તો તો અનશનાદિ તપોપધાન કરવું જોઈએ; પરંતુ દેહને પીડાજનક પણ અનશનાદિ તપોપધાન સાધુએ કરવું જોઈએ, એમ ‘પિ'થી સમુચ્ચય કરવાનો છે. વ્રતસ્થાપનાવસ્તુક / ‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૫૧-૮૫૨ * ‘અળસળાફ વિ" અત્યંતર એવું સ્વાધ્યાયાદિ તપોપધાન તો કરવું જોઈએ, પરંતુ બાહ્ય એવું અનશનાદિ પણ તપોપધાન કરવું જોઈએ, એમ ‘અવિ’થી સમુચ્ચય કરવાનો છે, અને ‘આવિ' પદથી ઊણોદરી આદિ અન્ય પાંચ પ્રકારના બાહ્ય તપનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય જે કારણથી આ પ્રમાણે છે–મોહોદય થયે છતે વિવેકી પણ જીવ અશુભ પ્રવૃત્તિનો નિરોધ કરી શકતો નથી એ પ્રમાણે છે, તે કારણથી ચિત્તને નહિ પરંતુ દેહને ઇષ ્ પીડાજનક પણ=થોડી પીડા ઉત્પન્ન કરનાર પણ, સૂત્રમાં=શાસ્ત્રમાં, કહેવાયેલ અનશનાદિ પણ તપઉપધાનને યતિએ=પ્રવ્રુજિતે, સદા સેવવું જોઈએ. કોની જેમ ?=અનશનાદિ કોની જેમ ઇષદ્ પીડાજનક છે ? એથી કહે છે – બ્રહ્મની જેમ=બ્રહ્મચર્યની જેમ, ઇષદ્ પીડાજનક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે મોહનો ઉદય થાય ત્યારે વિવેકી પણ પુરુષ અશુભ પ્રવૃત્તિનો નિરોધ કરી શકતો નથી, તો વળી વિવેક વગરનો પુરુષ તપ ન કરે તો કઈ રીતે અશુભ પ્રવૃત્તિનો નિરોધ કરી શકે ? તે કારણથી બ્રહ્મચર્યની જેમ શરીરને કંઈક પીડા કરનાર પણ અનશનાદિ તપ સાધુએ સદા સેવવું જોઈએ. આશય એ છે કે બ્રહ્મચર્ય સુઅભ્યસ્ત થયા પછી બ્રહ્મચર્યના પાલનથી દેહષ્કૃત ઇષદ્ પીડા થતી નથી, પરંતુ બ્રહ્મચર્ય સુઅભ્યસ્ત થયું ન હોય એવો સાધક મનને સંયમમાં રાખીને બ્રહ્મચર્ય પાળતો હોય ત્યારે તેને દેહ ઉપર સંયમ રાખવો પડે છે; અને તે રૂપ દેહષ્કૃત ઇષદ્ પીડાજનક જેમ બ્રહ્મચર્ય છે, તેમ સાધુને તપ કરતી વખતે ક્ષુધાવેદના સહન કરવી પડે છે; અને તે રૂપ દેહષ્કૃત ઇષદ્ પીડાજનક તપ હોવા છતાં પણ, જેમ સાધુને વિકારના નિરોધ માટે બ્રહ્મચર્યનું સેવન અવશ્ય કર્તવ્ય છે, તેમ સાધુને અશુભ પ્રવૃત્તિના નિરોધ માટે બાહ્ય અનશનાદિ તપોનુષ્ઠાનનું સેવન પણ સદા કર્તવ્ય છે. ૮૫૧ અવતરણિકા : पराभिप्रायमाह અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે બ્રહ્મચર્યની જેમ દેહને ઇષદ્ પીડાજનક પણ અનશનાદિ તપ સાધુએ સેવવું જોઈએ. તેમાં બ્રહ્મચર્યનું દૃષ્ટાંત પૂર્વપક્ષીને માન્ય નથી, એ રૂપ પરના અભિપ્રાયને કહે છે – For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક / ‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : 'તપ’ | ગાથા ૮૫૨ ગાથા: અન્વયાર્થ: सिअ णो सुहासयाओ सुअवउत्तस्स मुणिअतत्तस्स । बंभंमि होइ पीडा संवेगाओ अ भिक्खुस्स ॥८५२ ॥ ૨૦૦ સિત્ર-થાય=પૂર્વપક્ષીને આ પ્રમાણે શંકા થાય. સુોવત્ત-શ્રુતમાં ઉપયુક્ત, મુળિગતત્તસ્મ-જ્ઞાત તત્ત્વવાળા મિવદ્યુમ્ન-ભિક્ષુને સુહાસયાઓ-શુભ આશયને કારણે સંવેળાઓ અ=અને સંવેગને કારણે વંમિ-બ્રહ્મમાં=બ્રહ્મચર્યમાં, પીડા-પીડા ો હો-થતી નથી. ગાથાર્થઃ પૂર્વપક્ષીને આ પ્રમાણે શંકા થાય કે શ્રુતમાં ઉપયુક્ત, જાણેલ તત્ત્વવાળા ભિક્ષુને શુભ આશયને કારણે અને સંવેગ હોવાને કારણે બ્રહ્મચર્યમાં પીડા થતી નથી. ટીકા : " स्यादेतत् न शुभाशयात् कारणात् चारित्रलाभेन श्रुतोपयुक्तस्य सतः मुणिततत्त्वस्य - ज्ञातपरमार्थस्य ब्रह्म इति ब्रह्मचर्ये भवति पीडा नेति वर्त्तते, तथा संवेगाच्च कारणात् मोक्षानुरागेण भिक्षोरिति ગાથાર્થ: Iટકા ટીકાર્ય આ થાય=પૂર્વપક્ષીની માન્યતા પ્રમાણે આ થાય. શું થાય ? તે બતાવે છે – ચારિત્રના લાભથી શુભ આશયને કારણે, અને તે રીતે મોક્ષના અનુરાગથી સંવેગને કારણે, શ્રુતમાં ઉપયુક્ત છતા, મુણિતતત્ત્વવાળા= જ્ઞાતપરમાર્થવાળા=જાણેલ છે શ્રુતનો પરમાર્થ જેમણે એવા, ભિક્ષુને—સાધુને, બ્રહ્મમાં=બ્રહ્મચર્યમાં, પીડા થતી નથી. ‘ન’ એ પ્રકારે વર્તે છે=ગાથાના પ્રારંભમાં રહેલ ો ગાથાના ઉત્તરાર્ધમાં રહેલ દોરૂ પછી અનુવર્તન પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વપક્ષી કહે છે કે સાધુને ચારિત્રનો લાભ હોવાને કારણે સંયમના પરિણામરૂપ શુભાશય વર્તે છે, અને શ્રુતના ઉપયોગવાળા હોવાને કારણે તેઓની મતિ શ્રુતથી ભાવિત વર્તે છે. વળી વિષયોના ૫૨માર્થને જાણતા હોવાથી તેઓને વિષયસેવનની ક્રિયા તુચ્છ અને અસાર લાગે છે, અને મોક્ષ સિવાય અન્ય પદાર્થની તેઓને ઇચ્છા થતી નથી. માટે સાધુઓને બ્રહ્મચર્યપાલનમાં પીડા થતી નથી. પૂર્વપક્ષીના આ કથનનું તાત્પર્ય એ છે કે સંસારી જીવોને અબ્રહ્મનું આકર્ષણ હોવાને કારણે બ્રહ્મચર્યમાં પીડા થાય છે, જ્યારે મુનિને તો શ્રુતના ઉપયોગથી આનંદ વર્તતો હોવાથી ચારિત્રનો પરિણામ હોય છે. તેથી મુનિ સંવૃત ગાત્રવાળા હોય છે અને સંસારના ભોગોનું સ્વરૂપ સારી રીતે જાણતા હોવાથી સંસારના ભોગોથી વિમુખ હોય છે. માટે આવા મુનિને બ્રહ્મચર્યમાં કોઈ પીડા થતી નથી. માટે બ્રહ્મચર્ય દેહને ઇષદ્ પીડા કરનારું છે એમ કહેવું ઉચિત નથી, અને બ્રહ્મચર્યના દૃષ્ટાંતથી તપ કર્તવ્ય છે તેમ કહેવું ઉચિત નથી. For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર ‘તપ' / ગાથા ૮૫૨-૮૫૩ આમ કહેવા દ્વારા પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે તપોપધાન આત્મકલ્યાણનું કારણ નથી, પરંતુ દેહને પીડા કરનાર છે. આથી આત્મકલ્યાણના અર્થી જીવે ધ્યાનાદિમાં યત્ન કરવો જોઈએ; શરીરને પીડા કરનાર તપાદિમાં યત્ન કરવો જોઈએ નહીં. આ પ્રકારનો પર એવા બૌદ્ધમતનો અભિપ્રાય છે. ૫૮૫૨ અવતરણિકા : अत्रोत्तरमाह ૨૦૮ અવતરણિકાર્ય અહીં=પૂર્વગાથામાં બતાવેલ પરના અભિપ્રાયમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે – ગાથા: અન્વયાર્થ: तुल्लमिअमणसणाओ न य तं सुहझाणबाहगं पि इहं । कायव्वं ति जिणाणा किंतु ससत्तीए जइअव्वं ॥८५३ ॥ ગળÇળાઓ-અનશનાદિમાં #આ=શુભાશયાદિ, તુńતુલ્ય છે, ૢ યઅને અહીં=ધર્મની પ્રવૃત્તિમાં, મુહજ્ઞાળવામાં પિ-શુભધ્યાનનું બાધક પણ તં-તે=અનશનાદિ તપ, ન જાયવ્યું=કરવા યોગ્ય નથી, તુિ= પરંતુ સત્તત્તી=સ્વશક્તિથી નગવંયત્ન કરવો જોઈએ, ત્તિ-એ પ્રકારની નિબાળા=જિનાજ્ઞા છે. ગાથાર્થ: અનશનાદિમાં શુભાશયાદિ તુલ્ય છે, અને ધર્મની પ્રવૃત્તિમાં શુભધ્યાનનું બાધક પણ અનશનાદિ તપ કરવું જોઈએ નહિ, પરંતુ સ્વશક્તિથી યત્ન કરવો જોઈએ, એ પ્રકારની જિનાજ્ઞા છે. * ‘“શુભાશયાવિ’’માં ‘વિ' પદથી કર્મબંધને અનુકૂળ એવી અશુભ પ્રવૃત્તિના નિરોધનું ગ્રહણ છે. * “શુમધ્યાનવાધપિ’માં ‘પિ'થી એ કહેવું છે કે શુભધ્યાનનું અબાધક તપ તો કરવું જ જોઈએ, પરંતુ શુભધ્યાનનું બાધક તપ પણ કરવું જોઈએ, એમ નહિ. ટીકા : तुल्यमिदं = शुभाशयादि अनशनादौ तपसि न च तद्-अनशनादि शुभध्यानबाधकमपि अत्र - धर्मे कर्त्तव्यमिति जिनाज्ञा = जिनवचनं, किन्तु स्वशक्त्या यतितव्यमत्र जिनाज्ञेति गाथार्थः ॥ ८५३ ॥ ટીકાર્ય અનશનાદિ તપમાં આ=શુભાશયાદિ, તુલ્ય છે—બ્રહ્મચર્યની સમાન છે; અને શુભધ્યાનનું બાધક પણ તે=અનશનાદિ, અહીં=ધર્મમાં, કર્તવ્ય છે, એ પ્રકારની જિનાજ્ઞા=જિનનું વચન, નથી, પરંતુ સ્વશક્તિથી યત્ન કરવો જોઈએ એમાં જિનાજ્ઞા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર: ‘તપ’ | ગાથા ૮૫૩-૮૫૪ ૨૮૯ ભાવાર્થ : ગાથા ૮૫રમાં પરે કહેલ કે જ્ઞાતપરમાર્થવાળા મુનિને બ્રહ્મચર્યમાં પીડા થતી નથી, આથી બ્રહ્મચર્યની જેમ દેહને ઇષદ્ પીડાજનક પણ તપ કરવું જોઈએ, એ કથન ઉચિત નથી. તેને ગ્રંથકાર ઉત્તર આપે છે કે અનશનાદિમાં બ્રહ્મચર્યની જેમ શુભાશયાદિ સમાન છે. આથી જો શુભાશયાદિને કારણે બ્રહ્મચર્ય કર્તવ્ય હોય તો શુભાશયાદિને કારણે તપ પણ કર્તવ્ય છે. અહીં શંકા થાય કે અબ્રહ્મ સંસારવર્ધક પ્રવૃત્તિ હોવાથી અબ્રહ્મનો ત્યાગ કરીને બ્રહ્મચર્ય પાળવું એ સંયમવૃદ્ધિનું કારણ છે, જ્યારે આહાર તો સંયમને સહાયક એવા દેહને આવશ્યક હોવાથી આહારનો ત્યાગ કરીને તપ કરવું એ સંયમહાનિનું કારણ છે, આથી તપ કરવું ઉચિત નથી. વળી અનશનાદિ તપ સંયમસાધક એવા દેહને શિથિલ કરનાર હોવાથી તપ કરવાથી શિથિલ થયેલ શરીર શુભધ્યાનમાં સુદઢ યત્ન કરી શકતું નથી. તેથી કહે છે – શુભધ્યાનનું બાધક એવું તપ પણ કરવાની જિનાજ્ઞા નથી, પરંતુ સ્વશક્તિથી તપમાં યત્ન કરવાની જિનાજ્ઞા છે. એથી એ પ્રાપ્ત થાય કે શુભ ધ્યાનમાં સુદઢ યત્ન કરવામાં સહાયક થાય તેટલો જ તપ કરવાનો છે, પરંતુ શુભ ધ્યાનમાં બાધક બને તેવો તપ કરવાનો નથી; અને દેહ પ્રત્યેનું મમત્વ અને આહાર કરવાની અનાદિની કુટેવને દૂર કરવા અર્થે શક્તિ અનુસાર તપ કરવાની ભગવાનની આજ્ઞા છે. ૮૫૩ ગાથા : ता जह न देहपीडा ण यावि चिअमंससोणिअत्तं तु । जह धम्मझाणवुड्डी तहा इमं होइ कायव्वं ॥८५४॥ અન્વયાર્થ: તાકતે કારણથી જે કારણથી સ્વશક્તિ પ્રમાણે તપ કરવાની જિનાજ્ઞા છે તે કારણથી, નહિં જે પ્રકારે રેપીડા ન દેહની પીડા ન થાય, યાવિ અને વળી રિ૩મંત્તેિ સુચિત માંસ-શોણિતત્વ પણ પf=ન થાય, (અને) નઈંજે પ્રકારે થમાવઠ્ઠ ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, તહાં તે પ્રકારે રૂમં આ=અનશનાદિ તપ, વાયવ્ર દોડું કર્તવ્ય થાય છે. * “તુ' મા અર્થમાં છે. ગાથાર્થ : જે કારણથી સ્વશક્તિ પ્રમાણે તપ કરવાની જિનાજ્ઞા છે, તે કારણથી જે પ્રકારે દેહની પીડા ના થાય, અને વળી માંસ-લોહી સંચિત પણ ન થાય, અને જે પ્રકારે ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, તે પ્રકારે અનશનાદિ તપ કર્તવ્ય થાય છે. ટીકા : यस्मादेवं तस्माद् यथा न देहपीडा संयमोपघातिनी, न चापि चितमांसशोणितत्वं संयमोपघातकमेव, तथा यथा धर्मध्यानवृद्धिदेहस्वास्थ्येन, तथेदम्-अनशनादि भवति कर्त्तव्यं, यथोक्तम् For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ વ્રતસ્થાપનાવસ્તુક7“યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “તપ' | ગાથા ૮૫૪ "कायो न केवलमयं परितापनीयो, मृष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेष, वश्यानि येन च तथा चरितं जिनानाम् ॥१॥" इति गाथार्थः ॥८५४॥ ટીકાર્ય : જે કારણથી આમ છે=સ્વશક્તિ પ્રમાણે તપ કરવાની જિનાજ્ઞા છે એમ છે, તે કારણથી જે રીતે સંયમનો ઉપઘાત કરનારી દેહની પીડા ન થાય, અને વળી સંયમનો ઉપઘાત કરનારું જ ચિતમાંસ-શોણિતપણું ન થાય, અને જે રીતે દેહના સ્વસ્થપણાથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, તે રીતે આ=અનશનાદિ, કર્તવ્ય થાય છે. તેમાં થોથી સાક્ષી આપે છે – “આ કાયા કેવલ પરિતાપન કરવા યોગ્ય નથી અને બહુ પ્રકારના મૃષ્ટ=ધાતુપોષક, રસો વડે લાલન કરવા યોગ્ય નથી. જે પ્રમાણે ચિત્ત અને ઇન્દ્રિયો ઉત્પથમાં ન જાય અને જેના વડે વશ્ય થાય=જે તપ વડે ચિત્ત અને ઇન્દ્રિયો વશ થાય, તે પ્રમાણે જિનોનું ચરિત છે=રાગ-દ્વેષને જીતનારા મુનિઓનું આચરણ છે,” આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે શુભ ધ્યાનનું બાધક એવું અનશનાદિ તપ પણ કરવાનું નથી, પરંતુ શક્તિ પ્રમાણે કરવાનું છે, અને સ્વશક્તિ પ્રમાણે કરાયેલ તપ બ્રહ્મચર્યની જેમ જ શુભાશયાદિ કરનારું છે. એ જ વાતને સ્થિર કરવા માટે કહે છે કે જે કારણથી શુભ ધ્યાનને બાધક ન હોય તેવું તપ બ્રહ્મચર્યની જેમ શુભાશય કરનારું છે, પરંતુ અન્ય નહિ; તે કારણથી સંયમનો ઉપઘાત કરે તેવી દેહપીડા કરવાનો ભગવાને નિષેધ કરેલ છે, અને સંયમનો ઉપઘાત કરે તેવું દેહપોષણ કરવાનો પણ ભગવાને નિષેધ કરેલ છે, પરંતુ દેહની સ્વસ્થતાપૂર્વક ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, એવો તપ કરવાની ભગવાને આજ્ઞા કરેલ છે. આ કથનથી એ ફલિત થાય કે શક્તિ ઓળંગીને તપ કરવાથી ધર્મધ્યાનની હાનિ થાય છે અને સમિતિગુપ્તિનું સભ્ય પાલન થઈ શકતું નથી. વળી સર્વથા તપ નહીં કરવાથી શરીર લોહી-માંસથી પુષ્ટ થવાને કારણે વિકારો પેદા કરે છે, જે સંયમને ઉપઘાતક છે. માટે શરીરનું લાલન-પાલન પણ ન કરવું જોઈએ, જેથી દેહ પ્રત્યે મમત્વ થાય અને ઇન્દ્રિયો ઉત્પથમાં જાય; પરંતુ સ્વશક્તિ અનુસાર તપ કરવાથી લોહીમાંસ વધતાં નથી, તેથી દેહ પ્રત્યે મમત્વ થતું નથી અને ઇન્દ્રિયો પણ શિથિલ બનેલ હોવાથી ઉત્પથમાં જતી નથી. આથી ધર્મધ્યાનની અને સંયમની વૃદ્ધિ થાય તેટલું જ દેહનું પાલન કરવું જોઈએ, અધિક નહિ. ટીકામાં આપેલ સાક્ષીપાઠનો ભાવ આ પ્રમાણે છે – આ કાયાની કેવલ પરિતાપના ન કરવી જોઈએ અર્થાત્ શક્તિના ઉલ્લંઘનથી તપ ન કરવો જોઈએ. વળી બહુ પ્રકારના સારા રસો વડે શરીરનું લાલન-પાલન પણ ન કરવું જોઈએ અર્થાત્ “દેહ સંયમનું સાધન છે માટે દેહને સાચવવો જોઈએ”, એ પ્રકારનો વિચાર કરીને શરીરને અનુકૂળ એવા સારા પદાર્થોથી શરીરનું પોષણ પણ કરવું જોઈએ નહીં; પરંતુ જે તપ કરવાથી મન અને ઇન્દ્રિયો ઉત્પથમાં જાય નહીં, આત્માને વશ થાય અને સંયમમાં પ્રવર્તાવી શકાય, તે પ્રકારે તપ કરવો જોઈએ; અને આવા તપનું નિર્લેપ ભાવવાળા મુનિઓએ આચરણ કરેલ છે. ૮૫૪ો. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૫૫ અવતરણિકા उपचयमाह - અવતરણિકાર્ય : ગાથા ૮૫૧માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સાધુએ બ્રહ્મચર્યની જેમ સદા અનશનાદિ તપ સેવવું જોઈએ. ત્યાર પછી ગાથા ૮૫૨માં પૂર્વપક્ષીએ કહ્યું કે તપમાં બ્રહ્મચર્યનું દૃષ્ટાંત અસંગત છે, જેનું સમાધાન ગ્રંથકારે ગાથા ૮૫૩-૮૫૪માં કર્યું. આથી ફલિત થયું કે સાધુએ બ્રહ્મચર્યની જેમ તપમાં યત્ન કરવો જોઈએ. હવે સાધુએ કેવા પ્રકારનો તપ કરવો જોઈએ ? જેથી તે તપ બ્રહ્મચર્યની જેમ શુભ ભાવના કારણપણાને પ્રાપ્ત કરે ? એ રૂપ ઉપચયને કહે છે ગાથા: અન્વયાર્થ: - पडिवज्जइ अ इमं खलु आणाआराहणेण भव्वस्स । सुहभावहेउभावं कम्मखयउवसमभावेण ॥८५५ ॥ ૨૯૧ જમ્મવડવસમભાવેળ ત્ર=અને કર્મના ક્ષયોપશમભાવથી મળ્વસ્મ=ભવ્યનું રૂમઆ=અનશનાદિ તપ, ગળાઞાફોળ-આજ્ઞાના આરાધનથી મુદ્દમાવહેમાયં-શુભ ભાવના હેતુભાવને પવિજ્ઞરૂ હતુ=પ્રાપ્ત કરે જ છે. * મૂળગાથામાં ‘ૐ' નો પ્રયોગ ગાથા ૮૫૧ના કથન સાથે સમુચ્ચય કરવા અર્થે છે. ગાથાર્થ: અને કર્મના ક્ષચોપશમભાવથી ભવ્ય જીવનું અનશનાદિ તપ આજ્ઞાની આરાધનાથી શુભ ભાવના કારણપણાને પ્રાપ્ત કરે જ છે. ટીકાઃ प्रतिपद्यते चेदम्=अनशनादि खल्वित्यवधारणे प्रतिपद्यत एव आज्ञाराधनेन तीर्थकृतां भव्यस्य प्राणिनः, कं प्रतिपद्यत इत्याह- शुभभावहेतुभावं कल्याणाशयनिमित्तत्वं कर्म्मक्षयोपशमभावेन आज्ञाराधनफलेन हेतुनेति गाथार्थः ॥ ८५५ ॥ ટીકાર્ય તીર્થંકરોની આજ્ઞાના આરાધનથી ભવ્ય પ્રાણીનું આ=અનશનાદિ, પ્રાપ્ત કરે જ છે. હજુ એ પ્રકારનો અવ્યય અવધારણમાં છે, અને તેનું યોજન પ્રતિપદ્યતે પછી છે. કોને પ્રાપ્ત કરે છે ? એથી કહે છે – આજ્ઞાના આરાધનના ફળ એવા કર્મના ક્ષયોપશમભાવરૂપ હેતુથી અનશનાદિ તપ શુભ ભાવના હેતુભાવને=કલ્યાણ આશયના નિમિત્તપણાને, પ્રાપ્ત કરે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વતસ્થાપનાવક/યથા પત્નયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૫૫-૮૫૦ ભાવાર્થ: અહીં “ભવ્ય પ્રાણી” શબ્દથી યોગ્ય જીવોને ગ્રહણ કરવાના છે, પરંતુ શરમાવર્તિમાં આવેલા સર્વ ભવ્ય જીવોને ગ્રહણ કરવાના નથી. વળી યોગ્ય જીવો માર્ગાનુસારી બુદ્ધિવાળા હોય છે. આથી તેઓ ભગવાનની આજ્ઞાની આરાધના કરવાના આશયવાળા હોય છે. તેથી જિનાજ્ઞાને ખ્યાલમાં રાખીને શક્તિ ગોપવ્યા વગર તપમાં યત્ન કરતા હોય છે; અને ભગવાનની આજ્ઞાની આરાધનાના ફળરૂપે થયેલ કર્મના ક્ષયોપશમભાવને કારણે તેઓનો અનશનાદિ તપ શુભ ભાવના હેતુપણાને પ્રાપ્ત કરે જ છે. આશય એ છે કે આત્મકલ્યાણના અર્થી જીવો કોઈ પણ પ્રવૃત્તિ જિનાજ્ઞાનું સમ્યગૂ સમાલોચન કરીને ભગવાનની આજ્ઞાનુસાર કરતા હોય છે, પરંતુ સ્વમતિકલ્પનાથી યથા તથા કરતા નથી. આમ, આજ્ઞાનું આરાધન કરવાની મતિ હોવાથી તે કલ્યાણના આશયવાળા જીવોના મોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે. તેથી જેમ જેમ તેઓ તપમાં યથાશક્તિ યત્ન કરે છે, તેમ તેમ તેઓનો આત્મા “આહાર કરવાનો જીવનો સ્વભાવ નથી, પરંતુ સુધા-તૃષાદિ સર્વ ભાવો પ્રત્યે સમભાવમાં વર્તવાનો આત્માનો સ્વભાવ છે,” એ પ્રકારની અણાહારી ભાવનાથી ભાવિત થતો જાય છે. આ રીતે અણાહારી ભાવનાથી ભાવિત થયેલા મુનિઓ તપ કરવા દ્વારા સુધા-તૃષાદિ ભાવો પ્રત્યે સમભાવવાળા રહે છે, અને તેઓને જયારે લાગે કે હવે સમભાવને જીવંત રાખવા માટે આહાર ઉપષ્ટભક છે, ત્યારે જિનાજ્ઞાનું સ્મરણ કરીને તેઓ અશનાદિ આહાર પણ વાપરે છે અને ફરીથી શક્તિ ગોપવ્યા વગર અનશનાદિ તપ પણ કરે છે, અને આ રીતે તપ કરનાર સાધુ સદા ઉપવાસી છે. આમ, આજ્ઞાના આરાધનરૂપે કરાતું અનશનાદિ તપ પોતાનો જે અણાહારીભાવ કરવા રૂપ કલ્યાણનો આશય હતો તેમાં નિમિત્તભાવને પ્રાપ્ત કરે છે. ૮૫પા. અવતરણિકા: अस्यैवानुभवसिद्धतामाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ભવ્ય જીવનું અનશનાદિ તપ આજ્ઞાના આરાધનથી શુભ ભાવનો હેતુ થાય છે. તેથી હવે આની જ=આજ્ઞાનું આરાધન શુભ ભાવનો હેતુ છે એની જ, અનુભવસિદ્ધતાને કહે છે – ગાથા : एअं अणुभवसिद्धं जइमाईणं विसुद्धभावाणं । भावेणऽण्णेसि पि अ रायाणिद्देसकारीणं ॥८५६॥ અન્વયાર્થ : મં==આજ્ઞાનું આરાધન શુભ ભાવનું કારણ છે એ, વિયુદ્ધમાવા નફારૂi વિશુદ્ધભાવવાળા યતિ આદિને ભાવે અને ભાવથી રાયજિદ્વારી માલિ પિટરાજાના નિર્દેશન કરનારા અન્યોને પણ અનુભવસિદ્ધ અનુભવથી સિદ્ધ છે. For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક/‘રથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “તપ' | ગાથા ૮૫૬ ૨૯૩ ગાથાર્થ : આજ્ઞાનું આરાધન શુભ ભાવનું કારણ છે એ, વિશુદ્ધભાવવાળા સાધુ આદિને અને ભાવથી રાજાની આજ્ઞા પાળનારા અન્ય લોકોને પણ અનુભવથી સિદ્ધ છે. ટીકા : एतद्-अनन्तरोदितमाज्ञाराधनस्य शुभभावहेतुत्वम् अनुभवसिद्धं-स्वसंवेदनप्रतिष्ठितं यत्यादीनां= साधुश्रावकाणां विशुद्धभावानां-लघुकर्मणाम्, आस्तां तावदेतदिति निदर्शनमाह-भावेन-अन्त:करणबहुमानेन अन्येषामपि च प्राणिनां राजादिनिर्देशकारिणाम् अनुभवसिद्धमेव निर्देशसम्पादनेषु, નિર્વેશ:=ાતિ પથાર્થ દવદા : ટીકાર્ય : તત્પુ ખાન્ વિશુદ્ધભાવવાળા યતિ આદિને=લઘુકર્મવાળા સાધુ-શ્રાવકોને, આ પૂર્વે કહેવાયેલું આજ્ઞાના આરાધનનું શુભ ભાવનું હેતુપણું, અનુભવથી સિદ્ધ છે=સ્વસંવેદનથી પ્રતિષ્ઠિત છે. માસ્તા......માદ– આ તો દૂર રહો, એથી નિદર્શનને કહે છે અર્થાત્ સાધુ-શ્રાવકોને આજ્ઞાના આરાધનનું શુભ ભાવનું હેતુપણું અનુભવથી સિદ્ધ છે એ વાત તો દૂર રહો, પરંતુ અન્ય લોકોને પણ આશાના આરાધનનું શુભ ભાવનું હેતુપણું અનુભવથી સિદ્ધ છે. એ જણાવવા માટે દષ્ટાંત બતાવે છે – માન...થાર્થ અને ભાવથી=અંતઃકરણના બહુમાનથી, રાજા વગેરેના નિર્દેશન કરનારા=રાજા વગેરેની આજ્ઞાને પાળનારા, અન્ય પણ પ્રાણીઓને નિર્દેશના સંપાદનમાં શુભ ભાવનું હેતુપણું અનુભવથી સિદ્ધ જ છે. નિર્દેશ એટલે આજ્ઞા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભગવાનના વચન પ્રત્યે અંતઃકરણના બહુમાનવાળા જીવોને જિનાજ્ઞાનું આરાધન શુભ ભાવનું કારણ બને છે એ અનુભવથી સિદ્ધ છે. આથી લઘુકર્મી સાધુઓ અને શ્રાવકો જિનાજ્ઞાનો વિચાર કરીને ભગવાનની આજ્ઞાનુસાર ઉચિત અનુષ્ઠાન કરે છે ત્યારે, તેઓને “આજે મારો પ્રયત્ન સફળ થયો” એ પ્રકારનો શુભ ભાવ થાય છે, અને પ્રમાદને વશ થઈને જિનવચનનું પાલન કરતા ન હોય ત્યારે તેઓને ખેદ થાય છે. આમ, સતત જિનાજ્ઞાના પાલનમાં ઉદ્યમવાળા ઉત્તમ જીવો જ્યારે જિનાજ્ઞાનુસારી તપાદિ અનુષ્ઠાન કરે છે, ત્યારે તેઓને આહારસંજ્ઞાની મંદતાપૂર્વક સ્વાધ્યાયાદિમાં સુદઢ પ્રયત્ન કરવા સ્વરૂપ શુભ ભાવનો અનુભવ થાય છે, તેથી તેઓને આજ્ઞાના આરાધનનું શુભ ભાવનું હેતુત્વ સ્વસંવેદનથી પ્રતિષ્ઠિત છે. વળી, આજ્ઞાની આરાધના શુભ ભાવનું કારણ છે, એ ફક્ત યતિ આદિને જ અનુભવસિદ્ધ છે, એમ નહિ; પરંતુ સંસારના ક્ષેત્રમાં પણ જેને જેના પ્રત્યે અંત:કરણથી બહુમાન હોય છે, તેને તે બહુમાનવાળી વ્યક્તિની આજ્ઞાના પાલનમાં આનંદનો અનુભવ થાય છે. આથી રાજા પ્રત્યે અંતઃકરણથી બહુમાનવાળા સેવકને રાજાની આજ્ઞાના પાલનમાં આનંદ થવારૂપ શુભ ભાવ થાય છે, એમ લોકોને અનુભવસિદ્ધ છે. આથી નક્કી થાય કે જે સાધુઓને કે શ્રાવકોને જિનાજ્ઞા એકાંતે કલ્યાણકારી દેખાય છે, તેઓને જિનાજ્ઞા પ્રમાણે અનશનાદિ તપ કરવાથી અંત:કરણના બહુમાનરૂપ અવશ્ય આનંદ થાય છે. ૮પ૬ll For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતથાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાયા ૮૫૦ ગાથા : एएण जं पि केई नाणसणाई दुहं ति मोक्खंगं । कम्मविवागत्तणओ भणंति एअं पि पडिसिद्धं ॥८५७॥ અન્વયાર્થ : જમ્મવિવા/ત્તો કર્મના વિપાકપણાને કારણે માસ સુદં અનશનાદિ દુઃખ છે, તિ=એથી મોઉં મોક્ષાંગ નથી, (એવું) = પિ-જે પણ મviતિ કેટલાક કહે છે, gai પિકએ પણ =આના દ્વારા=પૂર્વમાં કહેલ શુભ ભાવના હેતુત્વ દ્વારા, સિદ્ધ-પ્રતિષિદ્ધ છે. ગાથાર્થ : કર્મનો વિપાક હોવાને કારણે અનશનાદિ તપ દુઃખ છે, એથી મોક્ષાંગ નથી, એવું જે પણ કેટલાક બાલ જીવો બોલે છે એ પણ, પૂર્વમાં કહેલ શુભ ભાવના હેતુત્વ દ્વારા પ્રતિષિદ્ધ છે. ટીકા : एतेन-अनन्तरोदितेन अनशनादेः शुभभावहेतुत्वेन यदपि केचन बाला भणन्तीति योगः, किमित्याहनानशनादि दुःखमितिकृत्वा मोक्षाङ्गं-मोक्षकारणं, कुत इत्याह-कर्मविपाकत्वात्, कारणमपि कर्मवदिति, एतदपि प्रतिषिद्धं-निराकृतमेवावसेयमिति गाथार्थः ॥८५७॥ ટીકાર્ય : केचन बाला यदपि भणन्ति एतदपि एतेन....हेतुत्वेन प्रतिषिद्धं-निराकृतमेवावसेयं 240 दोहे પણ કહે છે એ પણ, આના દ્વારા=પૂર્વમાં કહેવાયેલ અનશનાદિના શુભભાવના હેતુત્વ દ્વારા પ્રતિષિદ્ધ છે=નિરાકૃત જ જાણવું. કિમિત્યદ–બાલ જીવો શું કહે છે? એથી કહે છે –નાનાનાવિ.મોક્ષRUT, અનશનાદિ દુઃખ છે, એથી કરીને મોક્ષાંગ=મોક્ષનું કારણ, નથી. તઃ ? રૂાદ- કયા કારણથી અનશનાદિ મોક્ષાંગ નથી ? એથી કહે છે – વિપત્વિીત્ કર્મનું વિપાકપણું હોવાને કારણે મોક્ષાંગ નથી. વળી બાલ જીવો બીજું પણ કહે છે – વર્મવલ્R UTHપ કર્મની જેમ કારણ પણ છે=અનશનાદિ તપ કર્મની જેમ મોક્ષનું કારણ પણ છે. તિ' બાલ જીવોના કથનની સમાપ્તિ અર્થક છે. મૂળગાથાના ચોથા પાદમાં રહેલ મતિ નો યોગ પ્રથમ પાદમાં રહેલ તે સાથે છે, એ જણાવવા માટે મUત્તિીતિ યોજા: કહેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તત્ત્વની વિચારણા કરવામાં બાળક જેવા કેટલાક બૌદ્ધો કહે છે કે અનશનાદિ તપ કરવાથી જીવને અશાતાના વેદનરૂપ દુઃખ થાય છે અને દુઃખ વેઠવું એ મોક્ષનું કારણ બની શકે નહિ; કેમ કે દુઃખની પ્રાપ્તિ કર્મના વિપાકને કારણે થાય છે. આમ કહેવા દ્વારા બૌદ્ધોને એ જણાવવું છે કે મોક્ષનું કારણ આત્માનું શુદ્ધ ધ્યાન છે, જયારે અનશનાદિ બાહ્ય તપ કર્મના ફળરૂપે અશાતાના વેદનરૂપ હોવાથી મોક્ષનું કારણ નથી. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “તપ' | ગાથા ૮૫૦-૮૫૮ વળી બૌદ્ધો કહે છે કે તમારે અનશનાદિ તપને મોક્ષનું કારણ સ્વીકારવું જ હોય તો આ પ્રમાણે સ્વીકારોકર્મના ક્ષયથી જ જીવનો મોક્ષ થાય છે, આથી કર્મરૂપ કારણની પણ મોક્ષ પ્રત્યે આવશ્યકતા છે; કેમ કે કર્મ જ ન હોય તો જીવ કર્મનો નાશ કરી શકે નહિ અને મોક્ષ પ્રાપ્ત કરી શકે નહિ, એ દષ્ટિથી મોક્ષ પ્રત્યે કર્મ પણ કારણ છે. જેમ ઘટનાશ પ્રત્યે પ્રતિયોગીવિધયા ઘટ કારણ છે, તેમ કર્મનાશરૂપ મોક્ષ પ્રત્યે પ્રતિયોગીવિધયા કર્મ કારણ છે. વળી કર્મનાશ પ્રત્યે જેમ કર્મ કારણ છે, તેમ કર્મનાશ પ્રત્યે કર્મનો વિપાક પણ કારણ છે; કેમ કે કર્મ પોતાનો વિપાક બતાવીને નાશ પામે છે; અને કર્મના ઉદયનું કાર્ય તપ છે, આથી અશાતાવેદનીયના ઉદયરૂપ તપના દુઃખને અનુભવનાર જીવનું અશાતાવેદનીયકર્મ વિપાક દ્વારા નાશ પામે છે. એ અપેક્ષાએ વિચારીએ તો તપ કરવારૂપ દુઃખને કર્મના નાશરૂપ મોક્ષ પ્રત્યે કારણ સ્વીકારી શકાય. આમ છતાં, કાર્યનો અર્થી કારણમાં પ્રયત્ન કરે તેવું મોક્ષ પ્રત્યે કારણ તો શુભ ધ્યાન જ છે, પરંતુ અનશનાદિ નહીં. આમ કહીને પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે ભૂતકાળમાં અશાતાવેદનીય કર્મ બાંધ્યું હોય તેવા જીવો તપ કરવારૂપ દુઃખ વેઠે તો જ તેઓના કર્મોનો નાશ થઈ શકે, પરંતુ જેઓએ અશાતા વેદનીય કર્મ બાંધ્યું નથી તેઓને અનશનાદિ તપ કરવાની જરૂર નથી. દા.ત. ભગવાન મહાવીરે ઘણા ઉપસર્ગો પ્રાપ્ત કરાવે તેવાં અશુભ કર્મો બાંધ્યાં હતાં, તેથી તેઓને ઉપસર્ગોની પ્રાપ્તિ થઈ અને તે ઉપસર્ગો વેઠવા દ્વારા અશુભ કર્મોનો નાશ કરીને ભગવાને મોક્ષ પ્રાપ્ત કર્યો; જયારે મલ્લિનાથ ભગવાને ઉપસર્ગો વેક્યા વગર શુભ ધ્યાનના બળથી મોક્ષ પ્રાપ્ત કર્યો. આથી એ ફલિત થાય કે ભૂતકાળમાં અશાતાવેદનીયકર્મ બાંધ્યું હોય તેવા જીવોને જ કર્મનું ફળ ભોગવવા માટે તપ કરવાની આવશ્યકતા છે, માટે તપને મોક્ષના ઉપાય રૂપે સ્વીકારવાની જરૂર નથી. આ પ્રકારે જે કેટલાક કહે છે તે પૂર્વના કથનથી નિરાકરણ પામેલ જ જાણવું, અને તે આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું કે અનશનાદિ તપ શુભ ભાવનું નિમિત્ત છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જેમ શુભ ધ્યાન શુભ ભાવનો હેતુ હોવાથી મોક્ષનું કારણ છે, તેમ અનશનાદિ તપ પણ ગાથા ૮૫૫માં બતાવ્યું એ રીતે શુભ ભાવનો હેતુ હોવાથી મોક્ષનું કારણ છે. માટે તપ મોક્ષનું કારણ નથી એ પ્રકારે કહેતા કેટલાકનું કથન પ્રતિષિદ્ધ થાય છે. l૮૫૭થી અવતરણિકા: एतदेव स्पष्टयति - અવતરણિતાર્થ : કેટલાક બાલો તપને મોક્ષના કારણ તરીકે સ્વીકારતા નથી, તેનું ગ્રંથકારે પૂર્વગાથામાં નિરાકરણ કર્યું. એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : जं इय इमं न दुक्खं कम्मविवागो वि सव्वहा णेवं । खाओवसमिअभावे एअं ति जिणागमे भणिअं ॥८५८॥ For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૫૮ અન્વયાર્થઃ નં-જે કારણથી થ=આ રીતે=ગાથા ૮૫૫માં બતાવ્યું કે અનશનાદિ તપ શુભ ભાવનો હેતુ છે એ રીતે, રૂમં=આ=અનશનાદિ તપ, ટુલ્લું ન-(સર્વથા) દુ:ખ નથી, (અને) વં=એ રીતે=ગાથા ૮૫૫માં બતાવ્યું એ રીતે, સત્ત્રજ્ઞા-સર્વથા વિવાનો વિ-કર્મનો વિપાક પણ =નથી. (તપ, દુ:ખ કેમ નથી ? અને કર્મનો વિપાક કેમ નથી ? તેમાં યુક્તિ આપે છે –) સ્વાઓવમિઝમાવે=ક્ષાયોપશમિકભાવમાં i=આ છે=ભાવથી અનશનાદિ તપ છે, તિ-એ પ્રમાણે નિમે-જિનાગમમાં ઝિંકહેવાયું છે. ૨૯૬ ગાથાર્થ જે કારણથી અનશનાદિ તપ શુભ ભાવનો હેતુ છે, એ રીતે અનશનાદિ તપ સર્વથા દુઃખ નથી અને એ રીતે સર્વથા કર્મનો વિપાક પણ નથી. તપ દુઃખ કેમ નથી ? અને કર્મનો વિપાક કેમ નથી ? તેમાં યુક્તિ આપે છે – ક્ષાયોપશમિકભાવમાં ભાવથી અનશનાદિ તપ છે, એ પ્રમાણે જિનાગમમાં કહેવાયું છે. ટીકા ય-યસ્માર્ં ય=i=òન પ્રારેળ ફક્=અનશનાવિ ન દુઃણું-ન વુ:વહેતુઃ, તથા મંવિવાफलमपि सर्वथा साक्षात्कारित्वेन नैवमनशनादि, कुत इत्याह- क्षायोपशमिकभावे जीवस्वरूपे एतदिति भावतोऽनशनादि जिनागमे भणितं = वीतरागवचने पठितमिति गाथार्थः ॥ ८५८ ॥ ટીકાર્ય .........:વહેતુઃ જે કારણથી આ પ્રકારે=ઉક્ત પ્રકારથી=ગાથા ૮૫૫માં કહેવાયેલ કે તપ શુભ ભાવનો હેતુ છે એ પ્રકારથી, આ=અનશનાદિ, દુઃખ નથી–દુ:ખનો હેતુ નથી અર્થાત્ જીવના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનાર હોવાથી અનશનાદિ તપ સર્વથા દુ:ખનો હેતુ નથી. તથા વં સાક્ષારિત્વન અનશનારિ સર્વથા ધર્મવિષા ઋતમપિ ન અને આ રીતે=ગાથા ૮૫૫માં બતાવ્યું એ રીતે, સાક્ષાત્કારીપણું હોવાથી=અનશનાદિ તપમાં જીવસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારપણું હોવાથી, અનશનાદિ સર્વથા કર્મવિપાકનું ફળ પણ નથી. कुत: ? इत्याह કયા કારણથી ? અર્થાત્ અનશનાદિ તપ કયા કારણથી દુઃખનો હેતુ નથી ? અને કર્મવિપાકનું ફળ નથી ? એથી કહે છે - क्षायोपशमिकभावे जीवस्वरूपे एतद् = भावतः अनशनादि, इति जिनागमे वीतरागवचने भणितं = પતિ ક્ષાયોપશમિકભાવરૂપ જીવના સ્વરૂપમાં આ છે=ભાવથી અનશનાદિ છે, એ પ્રમાણે જિનાગમમાં કહેવાયું છે=વીતરાગના વચનમાં કહેવાયું છે, તે કારણથી પૂર્વગાથામાં બતાવેલ કેટલાક બાલોનું કથન પ્રતિષિદ્ધ થાય છે, એમ યસ્માનું પૂર્વગાથા સાથે જોડાણ છે. કૃતિ ગાથાર્થ: આ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ઃ ‘તપ' | ગાથા ૮૫૮ ભાવાર્થ: ૨૦૦ અનશનાદિ તપ શુભ ભાવનું કારણ છે, એમ પૂર્વમાં સ્થાપન કરેલ કથન દ્વારા કેટલાક બૌદ્ધોનું કથન નિરાકરણ પામે છે, આ પ્રકારનું પૂર્વગાથાનું કથન સામાન્યથી હતું. હવે વિશેષથી બતાવવા માટે તપ દુ:ખનું કારણ નથી કે કર્મવિપાકનું ફળ નથી, પરંતુ મોક્ષને અનુકૂળ એવી જીવની પરિણતિરૂપ છે, તે અનુભવથી બતાવતાં કહે છે - ભગવાનની આજ્ઞાનુસાર કરાયેલ તપ માત્ર બાહ્ય આચરણારૂપ નથી, પરંતુ અણાહારી ભાવનાથી આત્માને ભાવિત કરવાના યત્નને ઉપદંભક એવી ક્રિયારૂપ છે; અને જિનવચનથી ભાવિતમતિવાળો જીવ પોતાના આત્માને અણાહારી ભાવનાથી ભાવિત કરવા માટે સદા ઉદ્યમશીલ, હોય છે, આથી તેવો જીવ પોતાના અણાહારી ભાવને પુષ્ટ કરવા અર્થે અણાહારી ભાવને પોષક એવી ક્રિયારૂપે તપમાં પણ યત્ન કરે છે. વળી ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમભાવરૂપ જીવનું શુદ્ધ સ્વરૂપ એ જ ભાવતપ છે, તેથી અનશનાદિ તપ જીવના તે સ્વરૂપને આવિર્ભાવ કરવામાં પ્રબળ નિમિત્ત બને છે. વળી જેમ શુભ ધ્યાનથી જીવનું સ્વરૂપ આવિર્ભાવ કરવા માટે, શુભ ધ્યાનની મુદ્રા અને શુભ ધ્યાનને અનુરૂપ એવું બાહ્ય વાતાવરણ ઉપષ્ટભક છે, તેમ સર્વત્ર નિર્લેપભાવની વૃદ્ધિ કરવા માટે આત્માને અણાહારી સ્વરૂપથી ભાવિત કરવામાં બાહ્ય એવું અનશનાદિ તપ પણ ઉપદંભક છે, અને અણાહારીભાવની વૃદ્ધિ કરે એવા પ્રકારનું તપ કરવાનું જિનાગમમાં કહેલ છે. માટે આત્માના અણાહારીભાવની વૃદ્ધિનો ઉપાય હોવાથી તપ દુઃખનો હેતુ નથી. આથી અનશનાદિ દુઃખરૂપ છે, એ પ્રકારનું બાલોનું કથન નિરાકૃત થાય છે. વળી, અનશનાદિ તપ કર્મના વિપાકરૂપ હોવાથી તપને કર્મની જેમ મોક્ષ પ્રત્યે કારણ કહી શકાય, પરંતુ તપને ધ્યાનની જેમ કારણ કહી શકાય નહિ, એ પ્રકારે પૂર્વગાથામાં બતાવેલ બાલોના અન્ય કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે - અનશનાદિ તપ કર્મવિપાકનું સર્વથા ફળ નથી; કેમ કે જિનવચનાનુસાર તપ કરનાર જીવને તપ કરવારૂપ ક્રિયાકાળમાં પોતાના અણાહારીભાવનો સાક્ષાત્કાર થાય છે. આથી આત્મભાવને સાક્ષાત્કાર કરવાનું કારણ હોય તેવી ક્રિયાને કર્મવિપાકનું ફળ કહી શકાય નહિ. વળી જે રીતે ધ્યાન આત્માના શુદ્ધ ભાવનો સાક્ષાત્કાર કરનાર છે, તે રીતે તપ પણ આત્માના શુદ્ધ ભાવનો સાક્ષાત્કાર કરનાર છે, માટે અનશનાદિ તપ સર્વથા કર્મવિપાકનું ફળ નથી. અહીં ‘સર્વથા’ શબ્દનો અન્વય ન તુચ્છું અને મ્મવિવાો વિ ળ એ બંને સાથે છે. તેથી એ પ્રાપ્ત થાય કે તપ સર્વથા દુઃખનો હેતુ નથી અને સર્વથા કર્મવિપાકનું ફળ પણ નથી. માટે કથંચિદ્ દુઃખનો હેતુ છે અને કચિત્ કવિપાકનું ફળ પણ છે. તે આ પ્રમાણે – = અનશનાદિ તપ આત્મભાવનો સાક્ષાત્કાર કરાવનાર હોવા છતાં કંઈક અંશે ક્ષુધાવેદનારૂપ દુઃખનો અનુભવ કરાવનાર પણ છે, તેથી તપ કથંચિદ્ દુઃખનું કારણ છે; અને ક્યારેક ક્ષુધાવેદનીયરૂપ અશાતાવેદનીયના ઉદયના ફળસ્વરૂપ પણ છે, તેથી તપ કથંચિત્ કર્મવિપાકનું ફળ છે; તોપણ અનશનાદિ તપ સર્વથા દુઃખનો હેતુ નથી કે કર્મવિપાકનું ફળ નથી, પરંતુ જીવને નિર્લેપભાવનો સાક્ષાત્કાર કરાવનાર પણ છે. માટે અનશનાદિ તપ શુભ ધ્યાનની જેમ મોક્ષનું કારણ છે. ૮૫૮॥ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ વ્રતસ્થાપનાવસ્તક/યથા પનિયતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૫૯ અવતરણિકા : एतदेव प्रकटयन्नाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે અનશનાદિ તપ ક્ષયોપશમભાવરૂપ હોવાથી જીવના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનાર છે. એને જ પ્રગટ કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : खंताइसाहुधम्मे तवगहणं सो य खओवसमिअम्मि । भावम्मि विनिद्दिट्ठो दुक्खं चोदइअगे सव्वं ॥८५९॥ અન્વયાર્થ : - વંતાફદિયમેકક્ષાંતિ આદિ સાધુધર્મમાં તવણvieતપનું ગ્રહણ છે. ય અને તે=સાધુધર્મ, (ભગવાન વડે) ૩૩વસમિમ્મિ માવત્રિક્ષાયોપથમિકભાવમાં વિનિદિો દર્શાવાયો છે. સવં ચતુwવું અને સર્વ દુઃખને મોવો ઔદયિકભાવમાં દર્શાવાયું છે.) ગાથાર્થઃ ક્ષાંતિ આદિ દશ પ્રકારના સાધુધર્મમાં તપનું ગ્રહણ છે, અને સાધુધર્મ ભગવાને સાયોપથમિકભાવમાં અને સર્વ દુઃખને ઔદચિકભાવમાં દર્શાવેલ છે. ટીકાઃ क्षान्त्यादिसाधुधर्मे, "खंती य मद्दवऽज्जव मुत्ती तव संजमे अ बोद्धव्वे । सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ॥१॥" त्ति तस्मिस्तपोग्रहणमस्ति, स च साधुधर्मः क्षायोपशमिके भावे निर्दिष्टः, चारित्रधर्मत्वात्, दुःखं चौदयिक एव सर्वं विनिर्दिष्टं भगवद्भिः, असातोदयात्मकत्वादिति गाथार्थः ॥८५९॥ ટીકાઈઃ “અને ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ અને સંયમ, સત્ય, શૌચ, આકિંચન અને બ્રહ્મચર્ય યતિધર્મ જાણવા.” આ પ્રકારે તે ક્ષાંત્યાદિરૂપ સાધુધર્મમાં, તપનું ગ્રહણ છે, અને તે સાધુધર્મ, ક્ષાયોપથમિકભાવમાં દર્શાવાયો છે; કેમ કે સાધુધર્મનું ચારિત્રધર્મપણું છે, અને સર્વ દુઃખ ભગવાન વડે ઔદયિકભાવમાં જ દર્શાવાયું છે, કેમ કે અશાતાના ઉદયઆત્મકપણું છે=દુઃખનું અશાતાવેદનીયકર્મના ઉદયસ્વરૂપપણું છે, આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શાસ્ત્રમાં જે દશ પ્રકારનો સાધુધર્મ કહ્યો છે, તે સાધુધર્મમાં તપનું ગ્રહણ છે, અને સાધુધર્મચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમભાવરૂપ હોવાથી જીવના પરિણામરૂપ છે; કેમ કે ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ જ પ્રકર્ષ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક યથા પાત્રીયતાનિ' દ્વાર / પેટા દ્વારઃ તપ' | ગાથા ૮૫૯-૮૬૦ ૨૯૯ પામીને ક્ષાયિકભાવરૂપે પરિણમન પામે છે; જ્યારે સર્વ દુઃખ ઔદયિકભાવરૂપ છે; કેમ કે અશાતા વેદનીયના ઉદયથી જીવને દુઃખ પ્રગટે છે. આ કથનથી સ્પષ્ટ થાય છે કે તપ એ ક્ષયોપશમભાવરૂપ જીવનું સ્વરૂપ છે, પરંતુ દુઃખરૂપ નથી. આશય એ છે કે સ્કૂલબુદ્ધિવાળો પૂર્વપક્ષ તપમાં ભૂખના દુઃખનું વેદન જોઈને તપને દુઃખનું કારણ માને છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે વાસ્તવિક રીતે તપ ભૂખનું દુઃખ વેઠવા સ્વરૂપ નથી, પરંતુ જીવના ચારિત્રધર્મના પરિણામસ્વરૂપ છે. આથી સિદ્ધઅવસ્થામાં વર્તતા જીવના સ્વરૂપભૂત અણાહારીભાવને અભિમુખ એવા ક્ષયોપશમભાવની પરિણતિરૂપ તપ છે, અને એ ક્ષયોપશમભાવ જીવના પરિણામસ્વરૂપ હોવાથી દુઃખરૂપ નથી. l૮૫લા, અવતરણિકા: कर्मविपाकत्वादिति च यदुक्तमत्राह - અવતરણિકાઈ: અને કર્મનું વિપાકપણું હોવાથી’ એ પ્રમાણે જે ગાથા ૮૫૭માં કહેવાયું, એ કથનમાં ગ્રંથકાર કહે છે – ભાવાર્થ : ગાથા ૮૫૭માં કેટલાક બાલોએ કહેલ કે અનશનાદિ તપ દુઃખ છે, એથી મોક્ષનું કારણ નથી. તેનું ગ્રંથકારે ગાથા ૮૫૯માં નિરાકરણ કર્યું કે અનશનાદિ તપ દુઃખ નથી, પરંતુ ક્ષાયોપથમિકભાવરૂપ છે. વળી કેટલાક બાલોએ ગાથા ૮૫૭માં કહેલ કે તપ કર્મનું વિપાકપણું હોવાથી તપ મોક્ષાંગ નથી, તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – ગાથા : ण य कम्मविवागो वि हु सव्वो च्चिय सव्वहा ण मोक्खंगं । सुहसंबंधी जम्हा इच्छिज्जइ एस समयम्मि ॥८६०॥ અન્વયાર્થ : સવ્યો વ્યિય =અને સર્વ જ વિવાનો વકર્મવિપાક પણ સવ્વદા સર્વથા મોવર્ધ્વ મોક્ષાંગ નથી, =(એમ) નહિ; નહા-જે કારણથી સુસંવંઘી =શુભના સંબંધવાળો આ=કર્મવિપાક, સમયસમયમાં=શાસ્ત્રમાં, રૂછiડ્ર ઇચ્છાય છે=મોક્ષના કારણરૂપે સ્વીકારાય છે. કે “હું વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને સર્વ જ કર્મવિપાક પણ સર્વથા મોક્ષનું કારણ નથી, એમ નહિ; જે કારણથી શુભના સંબંધવાળો કર્મવિપાક સિદ્ધાંતમાં મોક્ષના કારણરૂપે સ્વીકારાય છે. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વ્રતસ્થાપનાવસ્તુકાચથ પત્નિયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૬૦ ટીકાઃ न च कर्मविपाकोऽपि सामान्येन सर्व एव सर्वथा पारम्पर्यादिभेदेनापि न मोक्षाकं, किन्तु मोक्षाङ्गमपि, कथमित्याह-शुभसम्बन्धी कुशलानुबन्धिनिरनुबन्धकर्मसम्बन्धी यस्मादिष्यते एषःकर्मविपाकः समये-सिद्धान्ते मोक्षाङ्गमिति गाथार्थः ॥८६०॥ * “વિપાપ”માં “પિ'થી એ જણાવવું છે કે રત્નત્રયી તો મોક્ષાંગ છે, પરંતુ કર્મનો વિપાક પણ મોક્ષાંગ છે. * “મોક્ષ ''માં “જિ'થી એ જણાવવું છે કે કર્મનો વિપાક સંસારાંગ તો છે=સંસારનું કારણ તો છે, પરંતુ કેટલોક કર્મનો વિપાક મોક્ષાંગ પણ છે મોક્ષનું કારણ પણ છે. * “પારંપરિપિ 'માં ‘પિ'થી એ જણાવવું છે કે કર્મવિપાક સાક્ષાત તો મોક્ષાંગ નથી જ, પરંતુ પારંપર્યાદિ ભેદથી પણ મોક્ષાંગ નથી એમ નહિ, અર્થાત કેટલાક કર્મના વિપાક પરંપરા આદિ ભેદથી મોક્ષનું કારણ પણ છે. ટીકાર્ય : અને સામાન્યથી સર્વ જ કર્મવિપાક પણ સર્વથા પારસ્પર્ય આદિ ભેદથી પણ, મોક્ષાંગ નથી એમ નહિ; પરંતુ મોક્ષાંગ પણ છે. કઈ રીતે? એથી કહે છે. જે કારણથી શુભનો સંબંધી-કુશલાનુબંધી અને નિરનુબંધ કર્મનો સંબંધી, એવો આ=કર્મવિપાક, સમયમાં સિદ્ધાંતમાં, મોક્ષાંગ=મોક્ષનું કારણ, ઇચ્છાય છે=સ્વીકારાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૮૫૭માં પૂર્વપક્ષીએ કહેલ કે તપ કર્મના વિપાકરૂપ હોવાથી મોક્ષનું કારણ નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે કર્મના વિપાકરૂપ તપ મોક્ષનું કારણ નથી, તેવો એકાંતે નિયમ નથી, કેમ કે કેટલાક કર્મનો વિપાક પરંપરાએ મોક્ષાંગ પણ છે. સામાન્ય રીતે જીવ અકુશલાનુબંધી કર્મો બાંધે છે, જે સંસારનું કારણ છે; પરંતુ વિવેકી જીવો ધર્મ કરીને કુશલાનુબંધી કર્મો બાંધે છે અને અતિનિર્લેપ મુનિઓ તો નિરનુબંધ કર્મો બાંધે છે, જે કર્મો પોતાનો વિપાક બતાવીને મોક્ષનું કારણ પણ બને છે. જેમ કે સરાગસંયમની આરાધના કરતા સાધુ જિનવચન પ્રત્યેના રાગને કારણે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, જે પુણ્ય સુદેવત્વ-સુમાનુષત્વની પ્રાપ્તિ કરાવવા દ્વારા જીવમાં વિશેષ વિવેક પેદા કરાવે છે, અને ઉત્તરોત્તર સાધના કરાવીને જીવના મોક્ષનું કારણ બને છે. આથી કુશલાનુબંધી કર્મોનો વિપાક મોક્ષાંગ છે. વળી, ભૂતકાળમાં સંયમની સાધના કરીને તીર્થકરનો જીવ જગતનો ઉપકાર કરે તેવું તીર્થકર નામકર્મ બાંધે છે, જેના ફળરૂપે ચરમ ભવમાં તીર્થકર જગતને ઉપકારક એવું વર્ષીદાન આપવારૂપ કૃત્ય કરે છે, જે કૃત્ય શુભનો પણ પ્રવાહ ચલાવતું નથી, અને કેવલજ્ઞાન પામવા દ્વારા ભાવતીર્થંકર થયા પછી, દેશના આપવારૂપ જગત પર ઉપકાર કરે છે, તે કૃત્ય પણ શુભનો પ્રવાહ ચલાવતું નથી. આથી તીર્થકરોનું કર્મ નિરનુબંધ છે, જે કર્મનો વિપાક પણ વર્ષીદાન અને દેશનાદાનરૂપ પ્રવૃત્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે. વળી, કેટલાક જીવોને નિરનુબંધ ક્લિષ્ટ કર્મો પણ હોય છે. દા.ત. ભગવાન મહાવીરને ઉપસર્ગોની પ્રાપ્તિ કરાવે તેવું ક્લિષ્ટ કર્મ હતું, છતાં તેવું કર્મ નિરનુબંધ હોવાથી વિપાકમાં આવીને મોક્ષનું કારણ બને છે. આથી ભગવાન મહાવીરને ઉપસર્ગો દ્વારા વિપાકમાં આવેલ કર્મો મોક્ષાંગ બન્યા. For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકI'યથા પાતયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૦-૮૧ - ૩૦૧ સામાન્યથી સર્વ જ કર્મવિપાક” એ કથન દ્વારા એ જણાવવું છે કે સામાન્યથી સર્વ જ કર્મના વિપાક મોક્ષનું કારણ નથી, એમ નહિ; પરંતુ કેટલાક કર્મવિપાક સંસારનું કારણ છે અને કેટલાક કર્મવિપાક મોક્ષનું કારણ છે; કેમ કે કેટલાક ક્લિષ્ટ કર્મના વિપાક જીવને ક્લેશ કરાવનાર છે, માટે તેવા કર્મવિપાક મોક્ષનું કારણ નથી; અને કેટલાંક કુશલાનુબંધી ક્લિષ્ટ કર્મો જીવને ક્લેશ કરાવનાર નથી, પરંતુ જીવમાં વિવેક પ્રગટાવનાર છે. માટે તેવા કર્મવિપાક પરંપરાએ મોક્ષનું કારણ છે. વળી કેટલાંક નિરનુબંધ કર્મો પોતાનો વિપાક બતાવીને નિર્જરણ પામે છે, માટે તેવા કર્મવિપાક નિર્જરા દ્વારા મોક્ષનું કારણ છે. પારમ્પયદિ ભેદથી” એ કથન દ્વારા એ પ્રાપ્ત થાય કે કેટલાંક કર્મો પરંપરાદિ પ્રકારે સંસારનું કારણ છે. જેમ સાધ્વાચાર પાળનાર પણ ઉત્સુત્ર ભાષણ કરનાર સાધુ દેવગતિ પ્રાપ્ત કરે, પરંતુ તે સાધુની દેવગતિની પ્રાપ્તિ પરંપરાએ સંસારના પરિભ્રમણનું કારણ બને છે, તેમ મોહનીયકર્મનો ઉદય પણ પરંપરાએ કર્મબંધ કરાવીને સંસારનું કારણ બને છે, જયારે કેટલાંક કુશલાનુબંધી કર્મો જીવને સુદેવત્વાદિની પ્રાપ્તિ કરાવવા દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ બને છે, અને કેટલાંક નિરનુબંધ કર્મો જીવને કર્મની નિર્જરા કરાવવા દ્વારા મોક્ષનું કારણ બને છે. આ રીતે કુશલાનુબંધીકમ પરંપરાના ભેદથી અને નિરનુબંધકર્મ નિર્જરાના ભેદથી મોક્ષનું કારણ છે, એમ “પારસ્પવિમેન''માં ‘મા’ પદથી નિર્જરારૂપ ભેદનો સંગ્રહ કરવાનો છે. HI૮૬oll અવતરણિકા : एतदेव स्पष्टयन्नाह - અવતરણિકાઈઃ પૂર્વગાથામાં કહ્યું કે કુશલાનુબંધી કે નિરનુબંધ કર્મનો વિપાક સિદ્ધાંતમાં મોક્ષનું કારણ ઇચ્છાય છે. એને જ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : जे केइ महापुरिसा धम्माराहणसहा इहं लोए । कुसलाणुबंधिकम्मोदयाइओ ते विनिद्दिट्ठा ॥८६१॥ અન્વયાર્થ: ૐ નો આ લોકમાં ને જે કોઈ મહાપુરિસા મહાપુરુષો છે, તે તેઓ સત્તાપુર્વાધિમ્મોફિમોકુશલાનુબંધી કર્મના ઉદયાદિથી થરાદાસહ ધર્મના આરાધનમાં સહ=સમર્થ, વિનિદિ વિનિર્દિષ્ટ છે. ગાથાર્થ : આ લોકમાં જે કોઈ મહાપુરુષો છે, તેઓ કુશલાનુબંધી કર્મના ઉદયાદિથી ધર્મની આરાધનામાં સમર્થ દર્શાવાયા છે. For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ વતસ્થાપનાવસ્તુક, યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૧-૮૬૨ ટીકા? ये केचन सामान्येन महापुरुषा-बलदेवतीर्थकरादयः, किम्भूता इत्याह-धर्माराधनसहा: चारित्राराधनसमर्थाः, इह लोके जम्बूद्वीपादौ, ते किमित्याह-कुशलानुबन्धिकर्मोदयादितः कुशलानुबन्धिनिरनुबन्धिकम्र्मोदयादित्यर्थः, ते विनिर्दिष्टाः समय इति गाथार्थः ॥८६१॥ ટીકાર્યઃ જંબૂઢીપાદિ આ લોકમાં સામાન્યથી જે કોઈ બળદેવ, તીર્થકરાદિ મહાપુરુષો છે, મહાપુરુષો કેવા પ્રકારના છે? એથી કહે છે – ધર્મના આરાધનમાં સહચારિત્રના આરાધનામાં સમર્થ, એવા તેઓ=મહાપુરુષો, સમયમાં શાસ્ત્રમાં, વિનિર્દિષ્ટ છે. તેઓ=મહાપુરુષો, શેનાથી?=ધર્મારાધનમાં સમર્થ શેનાથી વિનિર્દિષ્ટ છે? એથી કહે છે – કુશલાનુબંધી કર્મના ઉદયાદિથી કુશલાનુબંધવાળા અને નિરનુબંધવાળા કર્મના ઉદયથી, ધર્મારાધનમાં સમર્થ વિનિર્દિષ્ટ છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જંબૂદ્વીપ વગેરેમાં કુશલાનુબંધી કે નિરનુબંધી કર્મના ઉદયથી જે કોઈ બળદેવ, તીર્થંકરાદિ ઉત્તમ પુરુષો થયા છે, તેઓ ચારિત્રધર્મની આરાધના કરવામાં સમર્થ બન્યા છે, આ પ્રકારે શાસ્ત્રમાં દર્શાવેલ છે. એથી નક્કી થાય કે કુશલાનુબંધી કે નિરનુબંધી કર્મોનો વિપાક જીવને બળદેવ-તીર્થકરાદિ જેવા મહાપુરુષો બનાવે છે, અને તે કર્મોના બળથી તે મહાપુરુષો ચારિત્રધર્મની આરાધના કરવા સમર્થ બને છે, અને ચારિત્રધર્મની આરાધના દ્વારા તેઓ મોક્ષરૂપ ફળ મેળવે છે. આથી કુશલાનુબંધી કે નિરનુબંધી કર્મોનો વિપાક પરંપરાએ મોક્ષનું કારણ છે. '૮૬૧ અવતરણિકા: एतदेव व्यतिरेकेणाह - અવતરણિતાર્થ : આને જ=શુભસંબંધી કર્મવિપાક મોક્ષાંગ છે એને જ, વ્યતિરેકથી કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે કુશલાનુબંધી કે નિરનુબંધ કર્મના ઉદયથી મહાપુરુષો ચારિત્રની આરાધનામાં સમર્થ બને છે. એ કથનને જ વ્યતિરેકથી બતાવવા માટે, શુદ્ર જીવો ચારિત્રમાં ક્યારેય અત્યંત પ્રવર્તતા નથી, એમ જણાવવા દ્વારા, શુભસંબંધી કર્મવિપાકવાળા જીવો જ ચારિત્રધર્મની આરાધના કરી શકે છે, એ વાતને ગ્રંથકાર દઢ કરે છે – ગાથા : न कयाइ खुद्दसत्ता किलिट्ठकम्मोदयाओ संभूआ । विसकंटगाइतुल्ला धम्मम्मि दढं पयर्टेति ॥८६२॥ For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પતિયિતાનિ' દ્વાર/ પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૨-૮૬૩ ૩૦૩ અન્વયાર્થ: ક્ષિતિમોયો ક્લિષ્ટ કર્મના ઉદયથી સંપૂમ-સંભૂત વિટાફ0=વિષ, કંટક આદિ તુલ્ય વૃદુલા સત્ત્વો યાડું ક્યારેય થH=ધર્મમાં ઢંઢ પત્તિ પ્રવર્તતા નથી. ગાથાર્થ: ક્લિષ્ટ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા, વિષ-કંટક વગેરે જેવા શુદ્ર જીવો ક્યારેય ધર્મમાં દઢ રીતે પ્રવર્તતા નથી. ટીકા : ___ न कदाचित् क्षुद्रसत्त्वाः-द्रमकप्रायाः, किम्भूताः ? इत्याह-क्लिष्टकर्मोदयात् सम्भूताः पापकर्मोदयोत्पन्ना इत्यर्थः, त एव विशेष्यन्ते-विषकण्टकादितुल्याः प्रकृत्या परापकारपराः धर्मे-चारित्रे दृढम्= अत्यर्थं प्रवर्तन्ते न कदाचिदिति गाथार्थः ॥८६२॥ ટીકાર્ય : દ્રમકપ્રાય શુદ્ર સત્ત્વો=દ્રમક જેવા તુચ્છ જીવો, ક્યારેય પ્રવર્તતા નથી, કેવા પ્રકારના શુદ્ર જીવો? એથી કહે છે – ક્લિષ્ટ કર્મના ઉદયથી સંભૂત-પાપ કર્મના ઉદયથી ઉત્પન્ન; તેઓ જ વિશેષાય છે=ભુદ્ર જીવો જ વિશેષિત કરાય છે, વિષ-કંટક વગેરે તુલ્ય પ્રકૃતિથી પરના અપકારમાં પર=સ્વભાવથી જ અન્ય જીવનો અપકાર કરવામાં તત્પર એવા શુદ્ર જીવો, ક્યારેય ચારિત્રધર્મમાં દઢ=અત્યર્થ=અત્યંત, પ્રવર્તતા નથી. ગાથાના પ્રારંભમાં રહેલ જ્યારૂનું ગાથાના અંતમાં રહેલ પથšતિ સાથે યોજન છે, એ જણાવવા માટે ટીકામાં અંતે ૧ ચિત્ શબ્દ ફરી મૂકેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જગતમાં ક્લિષ્ટ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા શુદ્ર જીવો પ્રકૃતિથી પરનો અપકાર કરવામાં પરાયણ હોય છે, અને આવા જીવો પ્રાયઃ કરીને ચારિત્ર ગ્રહણ કરતા નથી અને ચારિત્ર ગ્રહણ કરે તો પણ ક્યારેય ચારિત્રધર્મમાં અત્યંત પ્રવર્તતા નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે અકુશલાનુબંધી કર્મવિપાક જીવને ક્ષુદ્ર બનાવે છે, અને તે કર્મવિપાકથી બનેલ જીવો પરનું અહિત કરવામાં યત્નશીલ હોય છે. આથી તેઓ ચારિત્ર ગ્રહણ કરે તોપણ અયતનાપૂર્વક ચારિત્રનું પાલન કરીને લોકમાં ઉન્માર્ગને સન્માર્ગરૂપે દેખાડવાનું પાપ બાંધે છે. આથી પણ નક્કી થાય કે અશુભ કર્મોનો ઉદય ચારિત્રધર્મની પ્રવૃત્તિ કરવામાં બાધક છે, માટે સંસારનું કારણ છે; અને શુભ કર્મોનો ઉદય ચારિત્રધર્મની પ્રવૃત્તિ કરાવનાર છે, માટે મોક્ષનું કારણ છે. ૧૮૬૨ અવતરણિકા : ___ अतोऽन्ये तु प्रवर्त्तन्त इति भङ्गयाऽऽह - For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૬૩ અવતરણિકાર્ય : વળી આનાથી અન્યોઃશુદ્ર જીવોથી અન્ય એવા કુશલાનુબંધી જીવો, ચારિત્રમાં પ્રવર્તે છે, એ પ્રકારની ભંગીથી વિકલ્પથી, કહે છે – ગાથા : कुसलासयहेऊओ विसिट्ठसुहहेओ अ णिअमेणं । सुद्धं पुन्नफलं चिअ जीवं पावा णिअत्तेइ ॥८६३॥ અન્વયાર્થ : fami-નિયમથી સત્તાયદેગો કુશલ આશયના હેતુથી વિસિદૃસુદર્દો મ અને વિશિષ્ટ સુખના હેતુથી સુદ્ધપુત્રપાનં વિગ શુદ્ધ એવું પુણ્યનું ફળ જ નીવંરજીવને પાવા-પાપથી fજરૂડું-નિવર્તે છે. ગાથાર્થ : | નિયમથી કુશળ આશયનું કારણ હોવાથી, અને વિશિષ્ટ સુખનો હેતુ હોવાથી, શુદ્ધ પુણ્યનું ફળ જ જીવને પાપથી નિવર્તે છે. ટીકા : ____ कुशलाशयहेतुत्वात् कारणात् तथा विशिष्टसुखहेतुतश्च कारणान्नियमेन, किमित्याह-शुद्धं पुण्यफलमेव हेतुशुद्धेः जीवं पापान्निवर्त्तयति, तत्सङ्गेऽपि न एषः, कुशलत्वादेः प्रकृष्टसुखसाधनत्वादिति માથાર્થ: I૮દ્રા ટીકાર્ય : નિયમથી કુશલ આશયના હેતુપણારૂપ કારણથી, અને તે રીતે વિશિષ્ટ સુખના હેતુરૂપ કારણથી, શુદ્ધ એવું પુણ્યનું ફળ જ જીવને પાપથી નિવર્તન કરે છે, કેમ કે હેતુની શુદ્ધિ છે શુદ્ધ એવા પુણ્યફળના કારણભૂત એવા પુણ્યરૂપ હેતુની શુદ્ધિ છે. તેના સંગમાં પણ પુણ્યના ફળના સંગમાં પણ, આ નથી=પાપ નથી; કેમ કે કુશલત્યાદિનું કુશલાનુબંધી કર્મ અને નિરનુબંધી કર્મનું, પ્રકૃષ્ટ સુખનું સાધનપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૮૬૧માં કહ્યું કે કુશલાનુબંધી કે નિરનુબંધી કર્મના ઉદયથી મહાપુરુષો ચારિત્રના પાલન દ્વારા મોક્ષરૂપ ફળ મેળવે છે, આથી શુભ કર્મનો વિપાક પરંપરાએ મોક્ષનું કારણ છે. એ કથનને જ ગાથા ૮૬૨માં વ્યતિરેકથી દઢ કર્યું. હવે યુક્તિથી કુશલાનુબંધી કર્મ કઈ રીતે જીવનું પાપથી નિવર્તન કરીને મોક્ષનું કારણ બને છે? તે દર્શાવવા માટે કહે છે – કુશલાનુબંધીકર્મ નિયમથી કુશલ આશયનો હેતુ છે. તેથી ધર્મની આરાધના કરીને જીવે બાંધેલ કુશલાનુબંધીકર્મ જ્યારે વિપાકમાં આવે છે ત્યારે જીવમાં કુશલ આશય પેદા કરે છે, અને તે રીતે કુશલ આશય પેદા કરવા દ્વારા કુશલાનુબંધી કર્મ વિશિષ્ટ સુખનું કારણ બને છે અર્થાત્ ભૂતકાળમાં મળેલ ભૌતિક સુખો કરતાં પણ ઉત્તરોત્તર વિશેષ પ્રકારનાં સુખોની જીવને પ્રાપ્તિ કરાવવા દ્વારા મોક્ષરૂપ વિશિષ્ટ સુખનું For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ વ્રતસ્થાપનાવસ્તક “યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “તપ’ | ગાથા ૮૬૩-૮૬૪ કારણ બને છે. આથી શુદ્ધ એવા પુણ્યનું ફળ જીવને પાપમાંથી નિવર્તન કરે છે, કેમ કે શુદ્ધ પુણ્ય શુદ્ધ ધર્મના સેવનથી પેદા થયેલ છે. માટે હેતુશુદ્ધ હોવાને કારણે ધર્મના સેવનથી બંધાયેલ પુણ્ય જીવને પાપથી નિવર્તન પમાડે છે, પરંતુ પાપની પ્રવૃત્તિ કરાવીને જીવને દુર્ગતિમાં નાખતું નથી. માટે આવા પ્રકારના પુણ્યના ફળરૂપે જ કુશલાનુબંધીકર્મ ઉત્તમ જીવોને સંયમપ્રાપ્તિ કરાવીને પરંપરાએ મોક્ષનું કારણ બને છે. વળી, શુદ્ધ પુણ્યનું ફળ વિદ્યમાન હોય ત્યારે જીવને ઉત્તમ કોટિના ભોગોની પ્રાપ્તિ થાય છે, છતાં તે પુણ્યના ફળરૂપ ભોગના સંગકાળમાં પણ જીવને પાપબંધ નથી. આશય એ છે કે જેણે ભૂતકાળમાં શુદ્ધ ધર્મ સેવ્યો છે અને તે શુદ્ધ ધર્મના ફળરૂપે જેને ઉત્તમ પ્રકારના ભોગો પણ મળ્યા છે, પરંતુ જેને હજી ચારિત્રનો પરિણામ થયો નથી, તેવા જીવને ભોગકાળમાં પણ પાપનો બંધ નથી; કેમ કે ભૂતકાળમાં બાંધેલ પુણ્ય કુશલ હોવાને કારણે પ્રકૃષ્ટ સુખનું સાધન છે. આથી જો પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ ભોગોના ભોગકાળમાં પાપ બંધાતું હોય, તો દુર્ગતિનું કારણ બનવાથી તે પુણ્યને કુશળ કહી શકાય નહિ. માટે કુશલકર્મના ઉદયથી મળેલ ભોગના સંગકાળમાં પણ જીવને ભોગો દ્વારા પાપ તો બંધાતું નથી, પરંતુ ભોગો ભોગવીને ચારિત્રની આરાધના માટે ઉચિત કાળ આવે ત્યારે તે જીવ કુશલકર્મના ઉદયથી ચારિત્રધર્મની આરાધનામાં સમર્થ બને છે. આથી કુશલાનુબંધી કર્મો કુશલની પરંપરા દ્વારા જીવના મોક્ષનું કારણ બને છે. ll૮૬all અવતરણિકા : उपसंहरन्नाह - અવતરણિતાર્થ : ગાથા ૮૪૧ થી તપ દ્વાર શરૂ થયું. તેમાં સાધુએ સંયમની વૃદ્ધિ માટે તપ કરવો જોઈએ, એ કથનને યુક્તિથી બતાવીને ગાથા ૮૫૧માં સ્થાપન કર્યું કે દેહને ઈષદ્ પીડાજનક પણ અનશનાદિ તપ સાધુએ બ્રહ્મચર્યની જેમ સદા સેવવો જોઈએ. એ કથનમાં કોઈને શંકા થાય કે બ્રહ્મચર્ય તો સંયમની વૃદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે, પરંતુ દેહને કષ્ટ આપનાર એવો બાહ્ય તપ મોક્ષનું કારણ નથી. એ પ્રકારની પ્રાસંગિક શંકાનું ઉભાવ કરીને તેનું ગ્રંથકારશ્રીએ ગાથા ૮૬૩ સુધી સમાધાન કર્યું. હવે તપ દ્વારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : अलमित्थ पसंगेणं बझं पि तवोवहाण मो एवं । कायव्वं बुद्धिमया कम्मक्खयमिच्छमाणेणं ॥८६४॥ અન્વયાર્થ : સ્થ અહીં તપ દ્વારના પ્રક્રમમાં, પરંdi=પ્રસંગથી આનં-સર્યું. વ પ તવોવા=બાહ્ય પણ તપોપધાન આ રીતેગાથા ૮૫૪માં બતાવ્યું એ રીતે, મવમવયં કર્મના ક્ષયને છાપોf=ઈચ્છતા મિયાં બુદ્ધિમાને બંનકરવું જોઈએ. * “ો' પાદપૂરણ અર્થે છે. For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૬૪-૮૫ ગાથાર્થ : તપઢારના પ્રક્રમમાં પ્રસંગથી સર્યું. બાહ્ય પણ તપોનુષ્ઠાન ગાથા ૮૫૪માં બતાવ્યું એ રીતે કર્મક્ષયને ઇચ્છતા બુદ્ધિમાને કરવું જોઈએ. ટીકાઃ अलमत्र प्रक्रमे प्रसङ्गेन, बाह्यमप्यनशनादि तपउपधानमेवम् उक्तेन न्यायेन कर्त्तव्यं बुद्धिमता सत्त्वेन, किमधिकृत्येत्याह-कर्मक्षयमिच्छता सतेति गाथार्थः ॥८६४॥ ટીકાર્ય : આ પ્રક્રમમાં તપઢારના પ્રક્રમમાં, પ્રસંગથી=ગાથા ૮૫રથી ૮૬૩ સુધીના પ્રાસંગિક કથનથી, સર્યું. બાહ્ય પણ અનશનાદિ તપોપધાન આ પ્રકારે=ઉક્ત ન્યાયથી=ગાથા ૮૫૪માં કહેવાયેલ રીતિથી, બુદ્ધિમાન સત્ત્વએ પુરુષે, કરવું જોઈએ. શેને આશ્રયીને કરવું જોઈએ? એથી કહે છે – કર્મક્ષયને ઇચ્છતા છતા પુરુષ, તપોપધાન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા: ગાથા ૮૪૮થી અત્યાર સુધી ગ્રંથકારે બાહ્ય તપની કર્તવ્યતા બતાવી, હવે અત્યંતર તપની કર્તવ્યતા બતાવવા માટે કહે છે – ગાથા : अभितरं तु पायं सिद्धं सव्वेसिमेव उ जईणं । एअस्स अकरणं पुण पडिसिद्धं सव्वभावेण ॥८६५॥ दारं ॥ અન્વયાર્થ : ન્મિતાં તુવળી અત્યંતર તપ પાર્થ પ્રાયઃ સવ્વસિમેવનvi સર્વ જ યતિઓને સિદ્ધ-સિદ્ધ છે, રૂપુOT=વળી આનું અત્યંતર તપનું, વUાં અકરણ સબૂમાવેT=સર્વ ભાવથી પરિસિદ્ધ-પ્રતિષિદ્ધ છે. ગાથાર્થ : વળી અત્યંતર તપ પ્રાયઃ કરીને સર્વ જ ચતિઓને સિદ્ધ છે, વળી અત્યંતર તપનું અકરણ સર્વ ભાવથી પ્રતિષિદ્ધ છે. ટીકા : अभ्यन्तरं पुनस्तपः प्रायश्चित्तादि प्रायः सिद्धं सर्वेषामेव यतीनां-मोक्षवादिनां स्वरूपेण, एतस्यअभ्यन्तरस्य तपसः अकरणं पुनः प्रतिषिद्धं सर्वभावेन सर्वेषामेव यतीनामिति गाथार्थः ॥८६५॥(द्वारं )। For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૬૪-૮૫, ૮૬૬ ૩oo. ટીકાઈ: વળી મોક્ષના વાદી એવા સર્વ જ યતિઓને પ્રાયઃ પ્રાયશ્ચિત્તાદિરૂપ અત્યંતર તપ સ્વરૂપથી સિદ્ધ છે. વળી આનું અત્યંતર તપનું, અકરણ સર્વ જ યતિઓને સર્વ ભાવથી પ્રતિષિદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : તપઢારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે કે કર્મક્ષયને ઇચ્છનારા બુદ્ધિમાન પુરુષે બાહ્ય એવો અનશનાદિ તપ કરવો જોઈએ. આ કથન ગ્રંથકારશ્રી બાહ્ય તપને આશ્રયીને કરેલ વિચારણાના સારાંશરૂપે કહે છે. વળી અત્યંતર તપ મોક્ષને માનનારા સર્વ યતિઓ સ્વીકારે છે, તે જણાવવા માટે ગ્રંથકાર કહે છે – મોક્ષને માનનારા એવા સર્વ સંન્યાસીઓ પ્રાયશ્ચિત્તાદિ છે ભેદવાળું અત્યંતર તપ, જોકે “તપ” શબ્દથી માનતા નથી, તોપણ મોક્ષ મેળવવા અર્થે કર્તવ્યરૂપે માને છે. તે દર્શાવવા માટે કહ્યું છે કે સર્વ જ મોક્ષવાદીઓને અભ્યતર તપ સ્વરૂપથી સિદ્ધ છે. વળી, આ તપનું અકરણ સર્વ ભાવથી સર્વ મોક્ષવાદીઓને પ્રતિષિદ્ધ છે. એથી એ પ્રાપ્ત થાય કે મોક્ષના અર્થી જીવે છયે પ્રકારનો અત્યંતર તપ સર્વ અંશોથી સેવવાનો છે. તેથી પ્રાયશ્ચિત્તાદિ છયે અત્યંતર તપમાંથી કોઈપણ તપ સમ્યગુ સેવવામાં ન આવે તો મોક્ષમાર્ગનું સેવન પૂર્ણ રીતે થઈ શકે નહિ, અને યતિ તો મોક્ષ મેળવવા અર્થે મોક્ષમાર્ગમાં પૂર્ણ શક્તિથી ઉદ્યમ કરનારા હોય છે. તેથી છયે પ્રકારના અત્યંતર તપમાં યતિ સર્વાશથી પ્રયત્ન ન કરે તો તેના યતિપણામાં ખામી પ્રાપ્ત થાય. અહીં ‘પ્રાયઃ' શબ્દ દ્વારા એ જણાવવું છે કે સંયમજીવનમાં સ્કૂલના પામતા યતિના આચરણમાં છયે પ્રકારના અત્યંતર તપમાંથી કોઈક અંશે ત્રુટી હોઈ શકે; પરંતુ મોક્ષમાર્ગમાં અસ્મલિત રીતે યત્ન કરતા યતિના આચરણમાં આ તપના સર્વ અંશો વણાયેલ જ હોય. વળી, પ્રાયશ્ચિત્તાદિ અત્યંતર તપના અધ્યવસાયો સર્વ દર્શનોને મોક્ષના ઉપાયરૂપે માન્ય હોવાને કારણે જ તેઓ પ્રાયશ્ચિત્તાદિ કૃત્યોને કર્તવ્ય તરીકે સ્વીકારે છે, પરંતુ તેઓ તારૂપે સ્વીકારતા નથી; જ્યારે નિર્જરાનો ઉપાય હોવાને કારણે જૈનદર્શન છયે પ્રકારના પ્રાયશ્ચિત્તાદિ કૃત્યોનો અભ્યતર તારૂપે ઉલ્લેખ કરે છે, છતાં ઉપવાસાદિ બાહ્ય તપનો તો સર્વ દર્શન તારૂપે ઉલ્લેખ કરે છે. al૮૬૪/૮૬પા અવતરણિકા: उक्तं तपोद्वारं, विचारद्वारमधिकृत्याह - અવતરણિકાર્ય : ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો દર્શાવ્યા હતા, તેમાંથી સાતમા ઉપાયરૂપ તપદ્વાર ગાથા ૮૪૧થી માંડીને ૮૬૫માં કહેવાયું. હવે વ્રતપાલનના આઠમા ઉપાયરૂપ વિચારધારને આશ્રયીને ગાથા ૮૬૬થી ૮૭૫ સુધી ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ વ્રતસ્થાપનાવસ્તુકા‘ાથ પત્નિયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “વિચાર” | ગાથા ૮૬૬ ગાથા : सम्मं विआरिअव्वं अत्थपदं भावणापहाणेणं । विसए अ ठाविअव्वं बहुस्सुअगुरुसयासाओ ॥८६६॥ અન્વયાર્થ : ભાવUTUપાછor=ભાવનાપ્રધાન છતા સાધુએ સ્થપર્વઅર્થપદને સનં સમ્યફ વિમથિં વિચારવું જોઈએ, વહુફુગપુરુસવાસામો =અને બહુશ્રુત એવા ગુરુની પાસેથી વિસા વિષયમાં વિધ્વંસ્થાપવું જોઈએ. ગાથાર્થ : ભાવનાપ્રધાન છતા સાધુએ અર્થપદને સમ્યગ્ર વિચારવું જોઈએ અને બહુશ્રુત એવા ગુર પાસેથી વિષયમાં સ્થાપિત કરવું જોઈએ. ટીકાઃ सम्यक्-सूक्ष्मेण न्यायेन विचारयितव्यमर्थपदं भावनाप्रधानेन सता, तस्या एवेह प्रधानत्वात्, तथा विषये च स्थापयितव्यं तदर्थपदं, कुतः? इत्याह-बहुश्रुतगुरुसकाशात्, न स्वमनीषिकयेति गाथार्थः ૮દ્દદ્દા ટીકાર્ય : ભાવનાપ્રધાન છતા સાધુએ અર્થપદને સમ્યક-સૂક્ષ્મ ન્યાયથી, વિચારવું જોઈએ, કેમ કે તેનું જ=ભાવનાનું જ, અહીં–અર્થપદની વિચારણામાં, પ્રધાનપણું છે અને તે અર્થપદને તે પ્રકારે વિષયમાં સ્થાપવું જોઈએ, કોનાથી ?=કોની પાસેથી સ્થાપન કરવું જોઈએ ? એથી કહે છે – બહુશ્રુત એવા ગુરુ પાસેથી; પરંતુ સ્વમનીષિકાથી નહીં પોતાની મતિથી અર્થપદને વિષયમાં સ્થાપન કરવું જોઈએ નહિ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અર્થપદ એટલે સંયમજીવનમાં લાગતા અતિચારોના અનર્થને બતાવીને તેના નિવારણના ઉપાયને બતાવે તેવા અર્થને કહેનાર એવું પદ; અને તે અર્થપદને સૂક્ષ્મ ન્યાયથી વિચારવું જોઈએ અર્થાત્ “જે રીતે અતિચારથી અનર્થ થાય છે અને જે રીતે તે અતિચારના અનર્થનો પરિહાર થઈ શકે છે,” તે રીતે સૂક્ષ્મ યુક્તિથી વિચારણા કરવી જોઈએ. વળી, આ અર્થપદની વિચારણા માત્ર શબ્દથી જ કરવાની નથી, પરંતુ ભાવનાપ્રધાન થઈને કરવાની છે. આશય એ છે કે મારે અતિચારના અનર્થથી બચવું છે અને મારે મોક્ષને અનુકૂળ યત્ન કરવો છે, એવા પ્રકારની ભાવનાથી આત્માને ભાવિત કરીને અતિચારના અનર્થોને બતાવનારા અર્થપદનો સૂક્ષ્મ યુક્તિથી વિચાર કરવો જોઈએ; કેમ કે અર્થપદની વિચારણામાં ભાવના જ મુખ્ય છે, અર્થાત અતિચારથી થતા અનર્થો નિવારવાનો અધ્યવસાય હૈયામાં વર્તતો હોય, તો જ અતિચારના અનર્થોની સૂક્ષ્મ વિચારણા જીવ માટે For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પનિયતાનિ' દ્વાર/પેટા દ્વાર : “વિચાર” | ગાથા ૮-૮૬૦ ૩૦૯ ઉપયોગી બને, પરંતુ અતિચારના અનર્થોના નિવારણની ભાવના જીવમાં પ્રબળ રીતે ન વર્તતી હોય, તો અતિચારના અનર્થોની વિચારણાથી જીવનું હિત થઈ શકે નહિ. આથી અર્થપદની વિચારણામાં ભાવનાની જ પ્રધાનતા છે. વળી, અર્થપદની વિચારણા કરીને તેને અવિષયમાં કે વિપરીત વિષયમાં સ્થાપન ન કરતાં બહુશ્રુત એવા ગુરુ પાસેથી તે અર્થપદને તે રીતે આચરણાના વિષયમાં સ્થાપન કરવું જોઈએ કે જેથી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે. આશય એ છે કે “નાના અતિચારનું સેવન પણ મોટા અનર્થનું કારણ છે, તો અત્યારના પ્રમાદી સાધુઓ તો ઘણા અતિચારોનું સેવન કરે છે, માટે તેઓને મહાઅનર્થની પ્રાપ્તિ થાય, આથી સંયમમાં યત્ન કરવો ઉચિત નથી;” એ રૂપ અવિષયમાં અર્થપદની વિચારણા સ્થાપન કરવી ઉચિત નથી અથવા “તો આ કાળમાં ઘણા અતિચારો સેવવા દ્વારા જ સાધુપણું પાળવું શક્ય છે, પરંતુ અતિચારોથી રહિત સાધુજીવનનું પાલન શક્ય નથી;” આ પ્રકારે અર્થપદની વિચારણાને સ્વમતિ પ્રમાણે વિપરીત વિષયમાં સ્થાપન કરવી ઉચિત નથી. આવી વિચારણા તો અનર્થભૂત થાય. તેથી બહુશ્રુત એવા ગુરુ પાસે અતિચારોના અનર્થને બતાવનારાં શાસ્ત્રવચનોનું પારમાર્થિક તાત્પર્ય સમજવું જોઈએ અને અર્થપદને તે પ્રકારે આચરણાના વિષયમાં સ્થાપવું જોઈએ, જેના કારણે આ કાળમાં ઘણા અતિચારોનો સંભવ હોવા છતાં સાધુ અતિચારોના અનર્થોથી બચીને શુદ્ધ સંયમની પ્રાપ્તિ કરી શકે છે, અને શુદ્ધ સંયમ દ્વારા પોતાના સાધુપણાને મોક્ષાંગ બનાવી શકે છે, એ પ્રકારની ભાવના દઢતર બને. ૮૬૬ll અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે ભાવનાપ્રધાન છતા સાધુએ સૂક્ષ્મ ન્યાયથી અર્થપદને વિચારવું જોઈએ, એને જ કહે છે – ગાથા : जह सुहमइआराणं बंभीपमुहाइफलनिआणाणं । जं गरुअं फलमुत्तं एअं कह घडइ जुत्तीए ? ॥८६७॥ અન્વયાર્થ : નહિં=જે પ્રમાણે –વંમીપમુફિનિમUTUાં બ્રાહ્મી પ્રમુખાદિના ફળના નિદાન એવા સુફઝારાdi= સૂક્ષ્મ અતિચારોનું સં સં જે ગુરુક રત્નમુiફળ કહેવાયું છે, જai એ ગુત્તી યુક્તિથી -કેવી રીતે વેડફુ ધટે ? * પ્રસ્તુત ગાથામાં જે વાત કહી અને ૮૬૮માં ગાથામાં કહેવાશે એ બંને વાત જે પ્રકારે યુક્તિથી ઘટે, તે પ્રકારે ભાવનાપ્રધાન છતા સાધુએ સમ્યગ અર્થપદ વિચારવું જોઈએ, એ પ્રમાણે ગાથા ૮૬૬માં રહેલ અસ્થિપદં તમં વિવિં સાથે પ્રસ્તુત ગાથાના પ્રારંભમાં રહેલ નંદનો અન્વય છે. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વ્રતસ્થાપનાવસ્તુક |‘ાથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વારઃ “વિચાર' | ગાથા ૮૬૦ ગાથાર્થ : બ્રાહી પ્રમુખાદિના ફળના કારણભૂત સૂક્ષ્મ અતિચારોનું જે મોટું ફળ કહેવાયું છે, એ યુક્તિથી કેવી રીતે ઘટે? ટીકા : यथा सूक्ष्मातिचाराणां-लघुचारित्रापराधानां, किंभूतानामित्याह-ब्राह्मीप्रमुखादिफलनिदानानांकारणानां, प्रमुखशब्दात् सुन्दरीपरिग्रहः, आदिशब्दात्तपस्तपनप्रभृतीनां, यद् गुरु फलमुक्तं सूत्रे स्त्रीत्वकिल्बिषिकत्वादि एतत् कथं घटते युक्त्या कोऽस्य विषयः? इति गाथार्थः ॥८६७॥ ટીકાર્ય : સૂક્ષ્મ અતિચારોનું લઘુ એવા ચારિત્રના અપરાધોનું ચારિત્રમાં થયેલ નાના દોષોનું, કેવા પ્રકારના સૂક્ષ્મ અતિચારોનું? એથી કહે છે – બ્રાહ્મી પ્રમુખાદિના ફળનું નિદાન=કારણ, એવા સૂક્ષ્મ અતિચારોનું, સૂત્રમાં=શાસ્ત્રમાં, જે સ્ત્રીપણું, કિલ્બિષિકપણું વગેરે રૂપ ગુરુ ફળ કહેવાયું છે એ, યુક્તિથી કેવી રીતે ઘટે? અર્થાતુ આનો=થોડા પણ અતિચારનું મોટું ફળ મળ્યું એનો, કોણ વિષય છે? “બ્રાહ્મીપ્રમુar"માં ‘પ્રમુg' શબ્દથી સુંદરીનો પરિગ્રહ છે, અને ‘માર' શબ્દથી તપસ્તપન વગેરેનું ગ્રહણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: બ્રાહ્મી-સુંદરીના જીવે પીઠ-મહાપીઠના ભવમાં દીર્ઘકાળ સુધી સંયમનું પાલન કર્યું હતું, અને સંયમજીવનમાં ઈર્ષાના પરિણામથી તેઓને સૂક્ષ્મ અતિચાર થયો, જેથી સંયમ પાળીને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થવા છતાં ત્યાંથી અવીને બ્રાહ્મી-સુંદરીના ભવમાં સ્ત્રીપણાને પામ્યા. આથી અર્થપદની સમ્યગુ વિચારણા કરનાર સાધુએ સૂક્ષ્મ યુક્તિથી ચિંતવવું જોઈએ કે “પરિપૂર્ણ શુદ્ધ સંયમ પાળવા છતાં પણ સૂક્ષ્મ અતિચારોનું ફળ બ્રાહ્મી-સુંદરીને આટલું મોટું મળ્યું, તો મારા સંયમજીવનમાં તો ઘણા અતિચારો લાગતા હોવાથી મને કેટલું મોટું ફળ મળે?” આ પ્રકારની વિચારણા સાધુએ કરવાની છે, જેથી અતિચારોના અનર્થોના પરિહારમાં સમ્યમ્ યત્ન થઈ શકે. વળી, આવું ચિંતવન માત્ર યુક્તિથી જ કરવાનું નથી, પરંતુ ભાવનાપ્રધાન થઈને યુક્તિથી કરવાનું છે અર્થાત્ હું કઈ રીતે યત્ન કરું તો મારું ચારિત્ર મોક્ષનું કારણ બની શકે? એ પ્રકારની ભાવનાપૂર્વક યુક્તિથી વિચારવાનું છે કે “નાના અતિચારોનું બ્રાહ્મી-સુંદરીને પ્રાપ્ત થયેલ મોટા ફળનું કારણ શું છે? જેથી મને પણ લાગતા અતિચારોનું ફળ મોટું ન મળે તેવો યત્ન થઈ શકે ?” વળી, ગાથા ૮૭૦માં ગ્રંથકારે સ્વયં બતાવવાના છે કે તે પ્રકારની ભાવશૂન્ય આલોચના કરી હોવાને કારણે જ બ્રાહ્મી-સુંદરીના નાના અતિચારોનું ફળ આટલું મોટું થયું. આથી સાધુએ પોતાના સંયમમાં લાગતા અતિચારોની ઉપેક્ષા કરવી જોઈએ નહીં, અને તેવા પ્રકારની ભાવશૂન્ય આલોચના દ્વારા પોતે સંતોષ માની લેવો જોઈએ નહીં, પરંતુ અનાદિભવઅભ્યસ્ત પ્રમાદ હોવાથી કોઈક અતિચાર લાગી જાય તો પણ ભાવપૂર્વક આલોચના કરવી જોઈએ, જેથી પોતાને બ્રાહ્મી-સુંદરીની જેમ અતિચારનું મોટું ફળ પ્રાપ્ત થાય નહિ. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ વ્રતસ્થાપનાવસ્તુક |‘વથા પાયિતવ્યાન' દ્વાર/પેટા દ્વારઃ “વિચાર” | ગાથા ૮૬૦-૮૬૮ વળી, નાના અતિચારનું મોટું ફળ બ્રાહ્મી વગેરેને કેમ પ્રાપ્ત થયું? એ યુક્તિથી વિચારવું આવશ્યક છે, અર્થાત્ નાના અતિચારનું મોટું ફળ મળ્યું એનો વિષય શું છે? તે વિચારવું જોઈએ. જેમાં બ્રાહ્મી આદિએ પૂર્વભવમાં અતિચારનું આલોચન ઉપયોગશૂન્યપણે કર્યું હતું, તે ઉપયોગશૂન્ય આલોચનરૂપ વિષયને કારણે તેઓને અનર્થકારી ફળ મળ્યું, જો તેઓએ ઉપયોગપૂર્વક આલોચન કર્યું હોત, તો તેઓને અનર્થકારી ફળ મળત નહીં, એ પ્રકારે વિષયનું ચિંતવન કરવું જોઈએ, જેથી પોતાને સંયમજીવનમાં લાગેલા અતિચારોનું અનર્થકારી ફળ પ્રાપ્ત થાય નહીં. ૮૬૭ી અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : ગાથા ૮૬૬માં કહેલ અર્થપદની વિચારણા જ ગાથા ૮૬૭માં બતાવી કે બ્રાહ્મી આદિના નાના અતિચારોનું આટલું મોટું ફળ કઈ રીતે ઘટે? તે યુક્તિથી વિચારવું જોઈએ. હવે તેના વિષયમાં જ અન્ય શું વિચારવું જોઈએ? તેનો “તથા'થી સમુચ્ચય કરીને ગ્રંથકાર કહે છે – ગાથા : सइ एअम्मि अ एवं कहं पमत्ताण धम्मचरणं तु ? । अइआरासयभूआण हंदि मोक्खस्स हेउ त्ति ॥८६८॥ અન્વયાર્થ : નિ મ ર પર્વ અને આ હોતે છતે જ સૂક્ષ્મ અતિચારોનું પણ મોટું ફળ હોતે છતે જ, સારાસમૂગા=અતિચારોના આશ્રયભૂત પમરાઈ=પ્રમત્ત સાધુઓનું મિરર તુ ધર્મચરણ જ મોવવર્સ દેશ મોક્ષનો હેતુ દં કેવી રીતે થાય ? * “પર્વ'માં અલાક્ષણિક છે, તેથી “પવ'કાર અર્થ ગ્રહણ કરવો. * “રિ' અવ્યય ઉપપ્રદર્શનમાં છે. * “ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : અને નાના અતિચારોનું પણ મોટું ફળ હોતે છતે જ અતિચારોના આશ્રયભૂત પ્રમાદી સાધુઓનું ધર્મનું આચરણ જ મોક્ષનો હેતુ કેવી રીતે થાય? અર્થાત્ ન જ થાય. ટીકા? ____सत्येतस्मिंश्चैव यथार्थ एव कथं प्रमत्तानामद्यतनसाधूनां धर्मचरणमेव हन्दि मोक्षस्य हेतुरिति योग: ? नैवेत्यभिप्रायः, किंभूतानामित्याह-अतिचाराश्रयभूतानां-प्रभूतातिचारवतामिति गाथार्थः ।।८६८॥ For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘વિચાર’ / ગાથા ૮૬૮-૮૬૯ ટીકાર્ય : અને આ યથાર્થ હોતે છતે જ=સૂક્ષ્મ અતિચારોનું પણ ગુરુ ફળ છે એ વાત યથાર્થ હોતે છતે જ, પ્રમત્ત એવા અત્યારના સાધુઓનું ધર્મચરણ જ=ધર્મનું આચરણ જ, મોક્ષનો હેતુ કઈ રીતે થાય ? ન જ થાય, એ પ્રકારનો અભિપ્રાય છે. અત્યારના સાધુઓ કેવા પ્રકારના છે ? એથી કહે છે – અતિચારોના આશ્રયભૂત= ઘણા અતિચારોવાળા, અત્યારના સાધુઓ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ૩૧૨ પૂર્વગાથામાં કહ્યું કે બ્રાહ્મી આદિએ સેવેલ સૂક્ષ્મ અતિચારોનું ગુરુ ફળ યુક્તિથી કેવી રીતે ઘટે, તે વિચારવું જોઈએ, અને બીજું એ વિચારવું જોઈએ કે સૂક્ષ્મ પણ અતિચારનું ફળ મોટું છે, એ વાત યથાર્થ જ હોય તો વર્તમાનના પ્રમાદી સાધુઓનું સંયમજીવન ઘણા અતિચારોના આશ્રયભૂત હોવાથી ધર્મના આચરણરૂપ ચારિત્ર મોક્ષનો હેતુ કઈ રીતે બની શકે ? અર્થાત્ ન જ બની શકે. આશય એ છે કે બ્રાહ્મી-સુંદરીના જીવે પૂર્વભવમાં વિશુદ્ધ ચારિત્ર પાળ્યું હોવા છતાં સૂક્ષ્મ અતિચારને કારણે તેઓને સ્ત્રીપણું પ્રાપ્ત થયું, એ દૃષ્ટિથી વિચારીએ તો અત્યારના સાધુઓ સૂક્ષ્મ અને સ્થૂલ અતિચારો વારંવાર સેવતા હોય છે, તેથી તેઓનું ચારિત્ર મોક્ષનું કારણ તો બની શકે નહિ; પરંતુ બ્રાહ્મી વગેરે કરતાં પણ અધિક અનર્થ કરનારું થાય. આ પ્રકારે સમ્યગ્ આલોચન કરવાથી વિચારક જીવને જિજ્ઞાસા થાય કે વર્તમાનમાં શું કરવું જોઈએ ? જેથી અતિચારો લાગે જ નહિ ? અથવા લાગેલ અતિચારોનું ફળ મોટું મળે નહિ ? આ પ્રકારની જિજ્ઞાસાનું સમાધાન સ્વયં જ ગ્રંથકાર આગળની ગાથામાં કરે છે. ૮૬૮॥ અવતરણિકા : मार्गानुसारिणं विकल्पमाह અવતરણિકાર્ય ગાથા ૮૬૭-૮૬૮માં સ્થાપન કર્યું કે વર્તમાનના પ્રમત્ત સાધુઓનું ચારિત્ર ઘણા અતિચારોવાળું હોવાથી મોક્ષનો હેતુ બની શકે નહિ. એ કથનને સ્પષ્ટ કરવા માટે માર્ગાનુસારી વિકલ્પને કહે છે – ગાથા : एवं च घडइ एयं पवज्जिउं जो तिगिच्छमइआरं । सुमं पि कुणइ सो खलु तस्स विवागम्मि अइरोद्दो ॥८६९॥ અન્વયાર્થ: i ==અને આ=ગાથા ૮૬૭-૮૬૮નું કથન, વં=આ રીતે પડ્=ઘટે છે- નો-જે તિશિચ્છ-ચિકિત્સાને પřિરું-સ્વીકારીને સુન્નુમ પિ ઞઞાનં-સૂક્ષ્મ પણ (કુપથ્યના સેવનરૂપ) અતિચારને ળજ્ઞ-કરે છે, તસ્મ વસ્તુ=ખરેખર તેનો—તે રોગીનો, સો-તે (અતિચાર) વિવામ્નિ-વિપાકમાં અોદ્દો-અતિરૌદ્ર છે. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “વિચાર” | ગાથા ૮૬૯ ૩૧૩ ગાથાર્થ : અને ઉપરનું કથન આ રીતે ઘટે છે – જે રોગી, કુષ્ઠાદિ રોગની ચિકિત્સા સ્વીકારીને સૂમ પણ કુપચ્ચેના સેવનરૂપ અતિચાર કરે છે, તે રોગીનો તે કુપચ્ચના સેવનરૂપ અતિચાર વિપાકમાં અતિભયંકર છે. ટીકા : एवं च घटते एतद्-अनन्तरोदितं, प्रपद्य यश्चिकित्सां कुष्ठादेरतिचारं-तद्विरोधिनं, किमित्याहसूक्ष्ममपि करोति, स खलु तस्यातिचार: विपाकेऽतिरौद्रो भवति, दृष्टमेतद्, एवं दार्टान्तिकेऽपि भविष्यतीति गाथार्थः ॥८६९॥ * “સુહુ પિ'માં ‘પિ'થી એ સમુચ્ચય કરવો છે કે સ્થૂલ અતિચાર તો વિપાકમાં અતિરૌદ્ર છે જ, પરંતુ સૂક્ષ્મ અતિચાર પણ વિપાકમાં અતિ રોદ્ર છે. ટીકાર્ય : અને આ અનંતરમાં ઉદિત પૂર્વની બે ગાથામાં કહેવાયેલ કથન, આ રીતે=હવે કહે છે એ રીતે, ઘટે છે- જે રોગી કુષ્ઠાદિની ચિકિત્સાને સ્વીકારીને અતિચારને–તેના વિરોધીને=ચિકિત્સાની વિરુદ્ધ એવા અપથ્ય સેવનને, શું? એથી કહે છે – સૂમ પણ કરે છે, ખરેખર તેનો તે રોગીનો, તે અતિચાર=અપથ્યના સેવનરૂપ અતિચાર, વિપાકમાં અતિ રૌદ્ર થાય છે. આ દષ્ટ છેઃલોકમાં અનુભવથી દેખાય છે. આ પ્રમાણે રાષ્ટ્રન્તિકમાં પણ થશે અર્થાત્ જે પ્રમાણે દ્રવ્યરોગની ચિકિત્સાને સ્વીકારીને કરાતું અપથ્યનું સેવન વિપાકમાં અતિ રૌદ્ર થાય છે, એ પ્રમાણે ભાવરોગની ચિકિત્સારૂપ સંયમને સ્વીકારીને કરાતું અપથ્યરૂપ અતિચારનું સેવન વિપાકમાં અતિ રૌદ્ર થશે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૮૬૭-૮૬૮માં બતાવેલ સૂક્ષ્મ અર્થપદની વિચારણાને દૃષ્ટાંતથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે જે રીતે કુષ્ઠરોગવાળી વ્યક્તિ કુષ્ઠરોગની ચિકિત્સા શરૂ કર્યા પછી ચિકિત્સામાં નિષિદ્ધ એવા કુપથ્યનું સેવન કરે તો ચિકિત્સા કરતાં પહેલાં તે રોગીની જે સ્થિતિ હતી, તેના કરતાં રૌદ્ર સ્થિતિ ચિકિત્સા કરવા છતાં કુપથ્યના સેવનને કારણે થાય છે; અને આ વાત અનુભવથી દેખાય છે. એ રીતે ચારિત્ર સ્વીકારીને અતિચારોનું સેવન કરનારમાં પણ આ વાત સંગત થશે, અને તે આ પ્રમાણે – કોઈ સાધુ ભાવરોગને મટાડવા અર્થે સંયમ ગ્રહણ કરે, પરંતુ સંયમના વિરોધી એવા અતિચારોનું સેવન કરે તો તે સેવેલ અતિચારોનો વિપાક અતિદારુણ થાય છે; જેમ કે બ્રાહ્મી-સુંદરીને સૂક્ષ્મ અતિચારોના સેવનના દારુણ વિપાકરૂપે સ્ત્રીભવની પ્રાપ્તિ થઈ, તો વર્તમાનના સાધુઓ ઘણા અતિચારો સેવતા હોવાથી તેઓને મોક્ષની પ્રાપ્તિ તો દૂર રહો, પરંતુ દુર્ગતિમાં ભ્રમણરૂપ ઘણા અનર્થોની પ્રાપ્તિ થશે; જેમ ચિકિત્સાનો પ્રારંભ કરીને સૂક્ષ્મ પણ વિપરીત સેવન રોગીના રોગને વધારનાર હોવાથી વિપાકમાં અતિરૌદ્ર છે, તેમ સંયમ ગ્રહણ કરીને સૂક્ષ્મ પણ અતિચારોનું સેવન વિપાકમાં અતિરૌદ્ર છે. અવતરણિકામાં કહ્યું કે માર્ગાનુસારી વિકલ્પને કહે છે, તે માર્ગાનુસારી વિકલ્પ એ છે કે જેમ રોગની ચિકિત્સા સ્વીકાર્યા પછી અપથ્યનું સેવન કરવું જોઈએ નહીં, છતાં અપથ્યનું સેવન કરવામાં આવે તો તેનું ફળ અતિ રૌદ્ર છે, તેમ સંયમ ગ્રહણ કર્યા પછી અતિચારનું સેવન કરવામાં આવે તો તેનું ફળ અતિ રૌદ્ર છે, એ પ્રસ્તુતમાં માર્ગાનુસારી વિચારણા છે. ll૮૬ાા For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘વિચાર’ | ગાથા ૮૦૦ અવતરણિકા: अतिचारक्षपणहेतुमाह - અવતરણિકાર્ય : અતિચારના ક્ષપણના હેતુને કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં માર્ગાનુસારી વિકલ્પ બતાવતાં દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે સૂકમ પણ અતિચાર વિપાકમાં અતિરૌદ્ર છે, માટે સંયમ ગ્રહણ કર્યા પછી અતિચારોના સેવનથી મોક્ષ તો થઈ શકે નહિ, પરંતુ દારુણ ફળ પ્રાપ્ત થશે. આથી જિજ્ઞાસા થાય કે વર્તમાનના સાધુઓ અતિચારોનો પરિહાર કરવા યત્ન કરે, તોપણ કાળના દોષને કારણે ઘણા અતિચારોવાળું ચારિત્ર પાળી શકે તેમ છે, તો વર્તમાનના સાધુઓ શું કરે? જેથી તેઓનું ચારિત્ર અતિચારના પરિહારપૂર્વક મોક્ષનું કારણ બની શકે? આ અતિચારોવાળા ચારિત્ર માટે માર્ગાનુસારી વિકલ્પ છે? તે બતાવવા અર્થે ગ્રંથકાર અતિચારોના નાશનો ઉપાય બતાવે છે – ગાથા : पडिवक्खज्झवसाणं पाएणं तस्स खवणहेऊ वि । णालोअणाइमित्तं तेसिं वोघेण तब्भावा ॥८७०॥ અન્વયાર્થ : ડિવર્ણવ-પ્રતિપક્ષ અધ્યવસાન=જે અધ્યવસાયથી અતિચાર સેવ્યો હોય તે અધ્યવસાયથી વિરુદ્ધ અધ્યવસાય, પાપ-પ્રાયઃ કરીને તeતેના=અતિચારના, વહેક વિકક્ષપણનો હેતુ પણ છે, માતોમUIમત્ત =(પરંતુ) આલોચનાદિમાત્ર નહિ; તે વોયે તદાવા કેમ કે તેઓને પણ ઓઘથી તેનો ભાવ હતો=બ્રાહ્મી આદિને પણ સામાન્યથી આલોચનાદિમાત્રનો સદ્ભાવ હતો. ગાથાર્થ : સેવેલ અતિચારોથી વિરુદ્ધ અધ્યવસાન પ્રાયઃ કરીને અતિચારોના ક્ષપણનો હેતુ પણ છે, પરંતુ આલોચનાદિ માત્ર નહિ; કેમ કે બ્રાહી આદિને પણ સામાન્યથી આલોચનાદિમાગનો સદ્ભાવ હતો. ટીકા? प्रतिपक्षाध्यवसानं क्लिष्टाच्छुद्धं तुल्यगुणमधिकगुणं वा प्रायेण तस्य-अतिचारस्य क्षपणहेतुरपि, यदृच्छाऽपि क्वचिदिति प्रायोग्रहणं, नाऽऽलोचना(?दि)मात्रं तथाविधभावशून्यं, कुतः ? इत्याह-तेषामपि= ब्राह्मादीनां प्राणिनामोघेन सामान्येन तद्भावाद्-आलोचनादिमात्रभावादिति गाथार्थः ॥८७०॥ નોંધ : ટીકામાં નાડત્નોરના માત્ર છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે નાડડત્નોરનામિત્ર હોવું જોઈએ. For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પતિયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “વિચાર” | ગાથા ૮૦૦ ૩૧૫ * “ક્ષપાતરપિ''માં ‘મપિ'થી એ બતાવવું છે કે પ્રતિપક્ષ અધ્યવસાન ન થાય તો અતિચારના ક્ષપણનો હેતુ નથી, પરંતુ પ્રતિપક્ષ અધ્યવસાન થાય તો અતિચારના ક્ષપણનો હેતુ પણ છે. * “પછાડfu'માં ‘મા'થી એ જણાવવું છે કે પ્રતિપક્ષ અધ્યવસાન તો અતિચારના ક્ષપણનું કારણ છે; પરંતુ ચદચ્છા પણ તેવા પ્રકારનો સ્વભાવથી થતો પરિણામ પણ, અતિચારના ક્ષપણનું કારણ છે. * “નાડડનોરનામિત્ર'માં ‘વિ' શબ્દથી સેવેલ અતિચારથી વિરુદ્ધ અધ્યવસાય જે પ્રકારે ઉત્પન્ન થાય તે પ્રકારના ઉપયોગથી શૂન્ય એવા અન્ય પ્રાયશ્ચિત્તાદિનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : ક્લિષ્ટથી=સંક્લિષ્ટ અધ્યવસાયથી, શુદ્ધ એવું તુલ્યગુણવાળું કે અધિકગુણવાળું પ્રતિપક્ષઅધ્યવસાન પ્રાયઃ કરીને તેના=અતિચારના, ક્ષપણનો હેતુ પણ છે. ક્યારેક યદચ્છા પણ છે તેવા પ્રકારનો સ્વભાવથી થતો પરિણામ પણ અતિચારના ક્ષપણનો હેતુ છે. એથી પ્રાય: શબ્દનું ગ્રહણ છે. પરંતુ તેવા પ્રકારના ભાવથી શૂન્ય એવું આલોચનાદિમાત્ર નહિ; કયા કારણથી ?=ભાવશૂન્ય એવું આલોચનાદિમાત્ર કયા કારણથી અતિચારના ક્ષપણનો હેતુ નથી? એથી કહે છે – કેમ કે તેઓને પણ=બ્રાહ્મી આદિ પ્રાણીઓને પણ, ઓઘથી સામાન્યથી, તેનો ભાવ હતો= આલોચનાદિમાત્રનો ભાવ હતો, આ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કુષ્ઠાદિની ચિકિત્સાના દષ્ટાંતથી કહ્યું કે ચારિત્રમાં લાગેલ સૂક્ષ્મ પણ અતિચાર વિપાકમાં અતિરૌદ્ર થાય છે. તેથી પ્રશ્ન થાય કે મોક્ષના અર્થી એવા વર્તમાનના સાધુઓ શું કરે તો તેઓનું ચારિત્ર મોક્ષનું કારણ બની શકે ? અને સંયમજીવનમાં લાગતા અતિચારોના અનર્થોથી બચી શકે ? તેથી કહે છે જે અતિચાર લાગ્યો હોય તે અતિચારના તુલ્યગુણવાળો અથવા તે અતિચારથી અધિક ગુણવાળો પ્રતિપક્ષ અધ્યવસાય થાય તો પ્રાયઃ કરીને તે અતિચાર નાશ પામે; પરંતુ તુલ્ય કે અધિક ગુણવાળા પ્રતિપક્ષ અધ્યવસાયનું કારણ બને તેવા પ્રકારના ભાવથી શૂન્ય એવી આલોચના આદિ માત્રથી અતિચારનો નાશ થઈ શકતો નથી; કેમ કે તેવા પ્રકારના ભાવથી શૂન્ય એવી સામાન્ય આલોચના આદિ માત્ર બ્રાહ્મી-સુંદરી વગેરે જીવોએ પણ કરી હતી, છતાં તેઓને સૂક્ષ્મ પણ અતિચારોનું મોટું ફળ પ્રાપ્ત થયું. તેથી અતિચારના તુલ્ય કે અધિક ગુણવાળા પ્રતિપક્ષ ભાવો પ્રગટ થાય તેવા યત્નપૂર્વકની આલોચના કરવામાં ન આવે, તો વર્તમાનના પ્રમાદી સાધુઓને લાગતા અનેક અતિચારના સમૂહનો વિપાક અતિરૌદ્ર પરિણામવાળો થાય. માટે મોક્ષના અર્થી સાધુએ અતિચાર ન લાગે તે રીતે જ સંયમધર્મની સર્વ ક્રિયાઓમાં દઢ યત્ન કરવો જોઈએ; વળી, અનાભોગ-સહસાત્કારથી ક્વચિત્ અતિચારનું સેવન થઈ જાય તો અત્યંત ઉપયોગપૂર્વક તે અતિચારના તુલ્યગુણવાળું કે તે અતિચારથી અધિકગુણવાળું પ્રતિપક્ષ અધ્યવસાન કરવું જોઈએ, જેથી અતિચારથી શુદ્ધ થયેલ ચારિત્ર મોક્ષનું કારણ બની શકે. વિશેષાર્થ : ચારિત્રમાં અતિચાર ન લાગે તે માટે સુદઢ યત્ન કરતા પણ સાધુથી અનાદિના સંસ્કારને કારણે ક્વચિત્ અતિચારનું સેવન થઈ જાય, તો સાધુ તે સૂક્ષ્મ કે સ્થૂલ અતિચારનું સમ્યગું સમાલોચન કરીને, તે અતિચાર For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ વ્રતસ્થાપનાવસ્તુક/રથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વારઃ “વિચાર” | ગાથા ૮૦૦-૮૦૧ પ્રત્યે તીવ્ર જુગુપ્સાભાવ થાય તે રીતે ઉપયુક્ત થઈને, અતિચારનું આલોચન કરે; જેનાથી સંવેગને કારણે પોતાનાથી લેવાયેલ અતિચારના સમાન ગુણવાળો શુદ્ધ ભાવ પ્રગટે તો પોતાને લાગેલ અતિચારથી બંધાયેલ પાપ નાશ પામે છે, અને આત્મામાં પડેલ તે અતિચારના સંસ્કારો પણ નાશ પામે છે; તથા આલોચનાકાળમાં સંવેગનો પ્રકર્ષ થાય તો પોતે સેવેલ અતિચારથી બંધાયેલ પાપ કરતાં પણ અધિક ગુણવાળો શુદ્ધ ભાવ પ્રગટે છે, જેથી લાગેલ અતિચારનું પાપ તો નાશ પામે છે, પરંતુ અન્ય પણ ઘણાં પાપો નાશ પામે છે; અને જો વીર્યનો પ્રકર્ષ થાય તો ક્ષપકશ્રેણિ પણ પ્રાપ્ત થઈ શકે છે. માટે સાધુએ અતિચાર ન થાય તે રીતે યત્ન કરવો જોઈએ, અને ક્યારેક અતિચાર થઈ જાય, તો તેની શુદ્ધિ માટે તેવા પ્રકારના ભાવપૂર્વક અતિચારના આલોચનમાં યત્ન કરવો જોઈએ. અહીં “પ્રાયઃ' શબ્દ દ્વારા એ જણાવવું છે કે મોટાભાગે લાગેલ અતિચારોની શુદ્ધિ યત્નપૂર્વક કરાયેલા પ્રતિપક્ષ અધ્યવસાનથી જ થાય છે; તોપણ કોઈક વખત તેવા પ્રકારનો અતિચારના શોધન માટે યત્નપૂર્વક પરિણામ થયા વગર જ સહજ રીતે જીવમાં તેવા પ્રકારનો પરિણામ થાય છે જેથી જીવની શુદ્ધિ થાય છે. આથી ટીકામાં કહ્યું કે યદચ્છા પણ ક્યારેક પાપના નાશનો હેતુ છે, તોપણ પાપના નાશનો મુખ્ય ઉપાય તો ઉપયોગપૂર્વક આલોચનાદિ જ છે. I૮૭૦ ગાથા : एव पमत्ताणं पि हु पइअइआरं विवक्खहेऊणं । आसेवणे ण दोसो त्ति धम्मचरणं जहाऽभिहिअं ॥८७१॥ અન્વયાર્થ: પર્વ આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, પમત્તા ઉપ પ્રમત્તોને પણ પારં-પ્રતિઅતિચાર વિવાદે વિપક્ષ હેતુઓનું માસેવો આસેવન કરાવે છતે ટોસો દોષ નથી=ચારિત્રમાં દોષ નથી, ત્તિ એ રીતે થમરVi=ધર્મચરણ=ધર્મનું સેવન, નહીંfપરિમં યથા અભિહિત થાય છે જે પ્રકારે ગાથા ૮૬૮માં કહેવાયું તે રીતે મોક્ષનો હેતુ થાય છે. * “વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : આ રીતે પ્રમત્ત પણ સાધુઓને દરેક અતિચારને આશ્રયીને વિપક્ષ હેતુઓનું આસેવન કરાવે છતે ચાસ્ત્રિમાં દોષ નથી, એ રીતે ધર્મનું સેવન જે પ્રકારે ગાથા ૮૬૮માં કહેવાયું તે રીતે મોક્ષનો હેતુ થાય છે. ટીકા : ___ एवं प्रमत्तानामपि साधूनां प्रत्यतिचारम्-अतिचारं २ प्रति विपक्षहेतूनां-यथोक्ताध्यवसानानां आसेवने सति न दोषः, अतिचारक्षयात्, इति एवं धर्माचरणं यथाभिहितं-शुद्धत्वात् मोक्षस्य हेतुरिति થાર્થ ૮૭ For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘વિચાર' / ગાથા ૮૦૧-૮૦૨ ટીકાર્ય આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, પ્રમત્ત પણ સાધુઓને પ્રતિ અતિચાર=અતિચાર અતિચાર પ્રતિ=દરેક અતિચારને આશ્રયીને, યથોક્ત=જે પ્રકારે શાસ્ત્રમાં કહેવાયા છે તે પ્રકારના, અધ્યવસાનરૂપ વિપક્ષ હેતુઓનું આસેવન કરાયે છતે દોષ નથી; કેમ કે અતિચારનો ક્ષય થાય છે. આ રીતે–વિપક્ષ હેતુઓના આસેવનથી અતિચારનો ક્ષય થાય છે એ રીતે, ધર્મચરણચારિત્રધર્મનું આચરણ, યથા અભિહિત થાય છે–શુદ્ધપણું હોવાથી મોક્ષનો હેતુ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ' પૂર્વગાથામાં અતિચારના ક્ષપણનો ઉપાય બતાવ્યો. એ રીતે અનાભોગાદિથી લાગેલ દરેક અતિચારને સ્મૃતિમાં લાવીને જે સાધુ અતિચારના પ્રતિપક્ષ અધ્યવસાયનું સેવન કરે છે, તે સાધુના અતિચારની અવશ્ય શુદ્ધિ થાય છે, અને શુદ્ધ થયેલ ચારિત્રધર્મ જે રીતે ભગવાને કહેલ છે તે રીતે મોક્ષનું કારણ બને છે. II૮૭૧II અવતરણિકા : अत्रैवैदंपर्यमाह - અવતરણિકાર્ય : અહીં જ=ગાથા ૮૬૬થી વિચારદ્વારનો પ્રારંભ કરતાં કહ્યું કે અર્થપદની સમ્યક્ વિચારણા કરવી જોઈએ, અને ગાથા ૮૬૭થી ૮૭૧માં અર્થપદની વિચારણાનું વર્ણન કર્યું. એમાં જ, ઐદંપર્યને ગાથા ૮૭૪ સુધી કહે છે ગાથા : ૩૧૭ - सम्मं कयपडिआरं बहुअं पि विसं न मारए जह उ । थेवं पि अ विवरीअं मारइ एसोवमा एत्थ ॥८७२॥ અન્વયાર્થ: નન્હેં ૩-વળી જેવી રીતે સમ્મ=સમ્યગ્ વડિમરૂં-કૃતપ્રતિકારવાળું વદુર્ગ પિ-બહુ પણ વિનં=વિષ ન માર=મારતું નથી, વિવરીઝ અ=અને વિપરીત એવું થેવં પિ-થોડું પણ (વિષ) મારફ=મારે છે, સોવમા આ ઉપમા હ્દ=અહીં છે=અતિચારના વિચારમાં છે. ગાથાર્થ વળી જેવી રીતે સમ્યક્ કરાયેલ પ્રતિકારવાળું ઘણું પણ વિષ મારતું નથી, અને નહીં કરાયેલ પ્રતિકારવાળું થોડું પણ વિષ મારે છે, આ ઉપમા અતિચારના વિચારમાં છે. ટીકાઃ सम्यक्कृतप्रतीकारमगदमन्त्रादिना बह्वपि विषं न मारयति यथा भक्षितं सत्, स्तोकमपि च विपरीतम्=अकृतप्रतीकारं मारयति, एषोपमा अत्र = अतिचारविचार इति गाथार्थः ॥८७२॥ For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ વ્રતસ્થાપનાવસ્તુકકથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “વિચાર” | ગાથા ૮૦૨-૮૦૩ ટીકાર્ય જે પ્રકારે અગદ=ઔષધ, મંત્રાદિ વડે સમ્યગુ કરાયેલ છે પ્રતિકાર જેનો એવું, ભક્ષિત છતું ખવાયેલ છતું, બહુ પણ વિષ મારતું નથી, અને વિપરીત=નથી કરાયેલ પ્રતિકાર જેનો એવું, સ્ટોક પણ થોડું પણ ખવાયેલ વિષ, મારે છે. આ ઉપમા અહીં છે=અતિચારના વિચારમાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અર્થપદની સમ્યગુ વિચારણાનું તાત્પર્ય બતાવતાં કહે છે કે જેમ ઔષધ, મંત્રાદિ વડે વિષનો સમ્યગુ રીતે પ્રતિકાર કરવામાં આવે તો ઘણું પણ વિષ ખાવા છતાં મારતું નથી, તેમ પૂર્વ ઋષિઓ જેવા અતિઅપ્રમત્ત નહીં હોવાથી વર્તમાનના સાધુઓ ઘણા અતિચારવાળા છે, તોપણ પ્રતિપક્ષ અધ્યવસાન દ્વારા લાગેલ અતિચારોનો સમ્યગૂ પ્રતિકાર કરે તો તેઓના અતિચારો સંસારપરિભ્રમણનું કારણ બનતા નથી, પરંતુ જે રીતે પ્રતિકાર નહીં કરાયેલ થોડું પણ વિષ ખાનાર વ્યક્તિનો વિનાશ કરે છે, તેમ પ્રતિકાર નહીં કરાયેલ અતિચારો અતિચાર સેવનાર જીવનો દુર્ગતિઓમાં લઈ જવારૂપ વિનાશ કરે છે. I૮૭૨ા. અવતરણિકા: | વિપક્ષમા – અવતરણિયાર્થ: - પૂર્વગાથામાં ઐદંપર્ય બતાવતાં કહ્યું કે સમ્યગુ પ્રતિકાર કરાયેલું વિષ જેમ વિનાશનું કારણ બનતું નથી, તેમ સમ્યગૂ પ્રતિકાર કરાયેલા અતિચારો વિનાશનું કારણ બનતા નથી. તેના વિપક્ષને કહે છે અર્થાત્ પ્રતિકાર નહીં કરાયેલા અતિચારો વિનાશનું કારણ બને છે, એ રૂપ વિપરીત પક્ષ બતાવે છે – ગાથા : जे पडिआरविरहिआ पमाइणो तेसि पुण तयं चित्तं । दुग्गहिअसराहरणा अणिट्ठफलयं पिमं भणिअं ॥८७३।। અન્વયાર્થ: ને હિમારવિદિ પટ્ટિો જેઓ પ્રતિકારથી વિરહિત એવા પ્રમાદી છે, તે પુક્તિઓનું વળી તર્થ ચિત્તે તે=ધર્મચરણ, ચિંત્ય છે. ટુરિસરફર=દુગૃહીત બાણના ઉદાહરણથી રૂાં આ પ્રતિકારથી વિરહિત એવા સાધુઓનું ધર્મચરણ, મળgયનાથે પિકઅનિષ્ટ ફળને દેનારું પણ મforગં કહેવાયું છે. ગાથાર્થ : જેઓ પ્રતિકારથી વિરહિત એવા પ્રમાદી છે, તે પ્રમાદી સાધુઓનું વળી ધર્મનું આચરણ ચિંત્ય છે. દુગૃહીત બાણના ઉદાહરણથી પ્રતિકારથી વિરહિત એવા સાધુઓનું ધર્મનું આચરણ અનિષ્ટ ફળને દેનારું પણ કહેવાયું છે. For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘વિચાર' | ગાથા ૮૦૩ ટીકા ये प्रतिकारविरहिताः अतिचारेषु प्रमादिनो द्रव्यसाधवः, तेषां पुनस्तद्- धर्म्मचरणं यथोदितं चिन्त्यं = न भवतीत्यर्थः, एतदेव स्पष्टयति-दुर्गृहीतशरोदाहरणात्-शरो यथा दुर्गृहीतो हस्तमेवावकृन्तति श्रामण्यं दुष्परामृष्टं नरकानुपकर्षतीत्यस्मादनिष्टफल(? द्) मप्येतद् = धर्म्मचरणं द्रव्यरूपं भणितं मनीषिभिरिति ગાથાર્થ: ૫૮૭૩૫ નોંધઃ ટીકામાં અનિષ્ટ નવિ છે તેને સ્થાને મૂળગાથા પ્રમાણે અનિષ્ટ પિ હોવું જોઈએ. અથવા ટીકામાં અનિષ્ટતમપિ જ હોય તો બહુવ્રીહિ સમાસ કરવાનો, કે દ્રવ્યરૂપ ધર્મચરણ મનીષીઓ વડે અનિષ્ટ ફળ છે જેનું એવું પણ કહેવાયું છે. * ‘‘અનિષ્ટત્તમપિ’’માં ‘પિ’થી એ જણાવવું છે કે અતિચારોનો પ્રતિકાર નહીં કરનારા પ્રમાદી સાધુઓનું ધર્મચરણ ચિંત્ય તો છે, પરંતુ અનિષ્ટ ફળ દેનારું પણ છે. ટીકાર્ય .........વ્યસાધવ: અતિચારોના પ્રતિકારથી વિરહિત એવા જે પ્રમાદી દ્રવ્યસાધુઓ છે, તેષાં પુનઃ તદ્-યથોવિત ધર્મચરળ ચિત્ત્વ તેઓનું વળી તેયથોદિત ધર્મનું આચરણ, ચિંત્ય છે, ન મવતીત્યર્થઃ અર્થાત્ થતું નથી=મોક્ષનું કારણ થતું નથી. एतदेव स्पष्टयति આને જ=પ્રતિકારથી વિરહિત એવા પ્રમાદી સાધુઓનું ધર્મચરણ મોક્ષનું કારણ થતું નથી એને જ, સ્પષ્ટ કરે છે - ૩૧૯ - यथा दुर्गृहीतो शरो हस्तमेव अवकृन्तति, दुष्परामृष्टं श्रामण्यं नरकान् उपकर्षति ४ रीते हुर्गृहीत खेवुं બાણ હાથને જ છેદે છે, તે રીતે દુષ્કરાકૃષ્ટ=અતિચારોથી સેવાયેલું, શ્રમણપણું નરકોને ખેંચી લાવે છે. કૃત્તિ अस्माद् दुर्गृहीतशरोदाहरणात् एतद्-द्रव्यरूपं धर्म्मचरणं अनिष्टफलदं अपि मनीषिभिः भणितं खे प्रहारे આ દુગૃહીત શરના=ખોટી રીતે ગ્રહણ કરેલ બાણના, ઉદાહરણથી આ=દ્રવ્યરૂપ ધર્મચરણ, અનિષ્ટ ફળને દેનારું પણ મનીષીઓ વડે–બુદ્ધિશાળીઓ વડે, કહેવાયું છે, રૂતિ ગાથાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: જે સાધુઓ સંયમજીવનમાં લાગતા અતિચારોને દૂર કરવામાં પ્રમાદી છે અને અતિચાર સેવ્યા પછી તે અતિચારનું પ્રતિપક્ષ અધ્યવસાન કરતા નથી, તેવા સાધુઓ ભાવસાધુ નથી, પરંતુ દ્રવ્યસાધુ છે, અને શાસ્ત્રમાં કહેવાયું છે તેવા પ્રકારનું ચારિત્રધર્મનું સેવન તેઓ કરતા નથી તેથી તેઓનું ચારિત્રનું સેવન મોક્ષનું કારણ થતું નથી, પરંતુ અનિષ્ટ ફળને આપનારું થાય છે. કેમ અનિષ્ટ ફળને આપનારું થાય છે ? એ દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે જેમ કોઈ બાણને ઊંધી રીતે પકડે તો તે બાણ પકડનાર વ્યક્તિનો જ હાથ છેદાઈ જાય છે, તેમ સંયમ ગ્રહણ કરીને જે સાધુ પોતાને લાગતા અતિચારો દૂર કરવા યત્ન કરતા ન હોય, અને થયેલ અતિચારને પ્રતિપક્ષ અધ્યવસાય દ્વારા શુદ્ધ કરવા પ્રયત્ન કરતા ન હોય, તે સાધુનું શ્રમણપણું તેને અનેક ભવો સુધી નરકમાં ખેંચીને લઈ જાય છે. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ વ્રતસ્થાપનાવસ્તક ‘થા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “વિચાર' | ગાથા ૮૦૩-૮૦૪ આ વાતને સામે રાખીને શાસ્ત્રકારોએ દ્રવ્યરૂપ ધર્મનું આચરણ અનિષ્ટ ફલને દેનારું પણ છે, એમ કહેલ છે; અને આ પ્રકારે અર્થપદના ઐદંપર્યને ગંભીરતાપૂર્વક વિચારવાથી ગ્રંથકારે કરેલ પ્રસ્તુત વિચારદ્વાર સંયમને સ્થિર કરવા માટે અત્યંત ઉપકારક બને છે. ૫૮૭૭ll અવતરણિકા: एतदेव सामान्येन द्रढयन्नाह - અવતરણિતાર્થ : આને જ પૂર્વગાથામાં કહ્યું કે દુષ્પરાકૃષ્ટ શ્રમણ્ય નરકમાં લઈ જાય છે, આથી ઘણા અતિચારોવાળું ચારિત્ર અનિષ્ટ ફળને આપનારું છે એને જ, સામાન્યથી=સંક્ષેપથી, દઢ કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા: खुद्दइआराणं चिअ मणुआइसु असुह मो फलं नेअं। इयरेसिं अ निरयाइसु गुरुअंतं अन्नहा कत्तो ? ॥८७४॥ અન્વયાર્થ : ઘુમારી ચિં=શુદ્ર અતિચારોનું જમણુકામુકમનુષ્યાદિમાં અસુદ નં-અશુભ ફળ નેચં-જાણવું, હિંગ અને ઇતરોનું મોટા અતિચારોનું, નિરાફસું-નરકાદિમાં ગુરુ તં-ગુરુક એવું તે ઘણું અશુભ ફળ, (જાણવું.) અહીં અન્યથા=જો મોટા અતિચારોનું નરકાદિ ગુરુ અશુભ ફળ ન માનો તો, વત્તો કોનાથી?=ગુરુ અશુભ ફળ કોનાથી મળે ? * “ો' પાદપૂર્તિ અર્થે છે, ગાથાર્થ : નાના અતિચારોનું જ મનુષ્યાદિમાં અશુભ ફળ જાણવું અને મોટા અતિચારોનું નરકાદિમાં ઘણું અશુભ ફળ જાણવું. જો મોટા અતિચારોનું નરકાદિ ગુરુ અશુભ ફળ ન માનો તો, નરકાદિરૂપ ઘણું અશુભ ફળ પ્રાપ્ત થવાનું શું કારણ છે? ટીકા : क्षुद्रातिचाराणामेवौघतो धर्मसम्बन्धिनां मनुष्यादिष्वशुभफलं ज्ञेयं स्त्रीत्वदारिद्र्यादि, आदिशब्दात् तथाविधतिर्यक्परिग्रहः, इतरेषां पुनः महातिचाराणां नरकादिषु गुरुकं तद्-अशुभफलं कालाद्यशुभा(2નqના)પેક્ષા, માલિશબ્દાત્ વિનર્ણતિર્થક્યુરિપાક, રૂલ્ય ચૈતવર્ણવ્યું, [તી અન્યથા હd:= कस्तस्य हेतुः ? महातिचारान् मुक्त्वेति गाथार्थः ॥८७४॥ નોંધઃ (૧) ટીકામાં વાતામાપેક્ષા છે, તેને સ્થાને વાતાદ્યગુમાત્રાવાયા હોય, તેમ ભાસે છે. (૨) વૈતવઠ્ઠીવાર્તવ્ય પછી તત્ શબ્દ છે, તે વધારાનો હોય તેવું ભાસે છે. For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકયથા પાનિયિતાનિ' દ્વાર / પેટા દ્વાર : “વિચાર” | ગાથા ૮૦૪-૮૦૫ ૩૨૧ ટીકાર્થ: ધર્મના સંબંધી ચારિત્રધર્મના સંબંધવાળા, અતિચારોનું જ ઓઘથી=સામાન્યથી, મનુષ્યાદિમાં સ્ત્રીપણું, દરિદ્રપણું વગેરે અશુભ ફળ જાણવું. “મનુષ્યારિ''માં ‘મા’ શબ્દથી તેવા પ્રકારના તિર્યંચભવનો પરિગ્રહ છે. વળી ઇતરોનું કાલાદિ અશુભ આલંબનની અપેક્ષાથી મહા અતિચારોનું, નરકાદિમાં ગુરુક એવું તે છે–અશુભ ફળ છે. “રા''માં ‘રિ' શબ્દથી ક્લિષ્ટ તિર્યંચભવનો પરિગ્રહ છે; અને આ આ રીતે અંગીકાર કરવું જોઈએ અર્થાત્ મોટા અતિચારોનું નરકાદિમાં ઘણું અશુભ ફળ થાય એ ઉપરમાં બતાવ્યું એ રીતે સ્વીકારવું જોઈએ; અન્યથા કોનાથી થાય? અર્થાત્ મહા અતિચારોને મૂકીને કોણ તેનો નરકાદિ ગુરુ અશુભ ફળનો, હેતુ છે? આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંયમજીવનમાં નાના અતિચારો લાગે તો જન્માંતરમાં મનુષ્યભવની પ્રાપ્તિ થાય તો પણ સ્ત્રીપણું, દરિદ્રપણું વગેરે અનર્થોની પ્રાપ્તિ થાય છે, અને તેવા પ્રકારના તિર્યંચભવની અર્થાત્ અતિ ખરાબ તિર્યંચભવની નહિ પરંતુ બળદ વગેરે જેવા તિર્યચભવની, પ્રાપ્તિ થાય છે; જે ભવમાં ઘણો ભાર વહન કરવો વગેરે કષ્ટ વેઠવાનો પ્રસંગ આવે. વળી, સંયમજીવનમાં મોટા અતિચારો લાગે તો જન્માંતરમાં નરકાદિ ભવની પ્રાપ્તિ થવા રૂપ ઘણું અશુભ ફળ મળે છે; અને સાધુ મોટા અતિચારો કઈ રીતે સેવે છે ? તે દર્શાવવા કહે છે કે કાલાદિ અશુભ આલંબનની અપેક્ષાએ સાધુ મોટા અતિચારો સેવે છે, જે અતિચારોથી નરકની પ્રાપ્તિ થાય છે, અને નરકમાંથી નીકળીને ક્લિષ્ટ એવા તિર્યંચભવની પ્રાપ્તિ થાય છે, જ્યાં હિંસાદિ પાપો સેવવા દ્વારા તે જીવને ફરી નરકની પ્રાપ્તિ થાય છે. આ વાતને દઢ કરવા માટે કહે છે કે આ વસ્તુ આ રીતે સ્વીકારવી જોઈએ અર્થાત્ કાલાદિ અશુભ આલંબનો લઈને પ્રમાદી સાધુ મોટા અતિચારો સેવે છે, જેના ફળરૂપે તે સાધુ નરક અને ક્લિષ્ટ તિર્યંચગતિ રૂ૫ અશુભ ફળને પામે છે, એ વાત એ રીતે જ સ્વીકારવી જોઈએ; કેમ કે મોટા અતિચારો સિવાય નરકાદિ ગુરુ અનર્થોની પ્રાપ્તિનું બીજું કારણ હોઈ શકે નહિ. “નાશુમાનqનાપેક્ષા” આ કથનનું તાત્પર્ય એ છે કે કેટલાક સાધુઓ “અત્યારનો કાળ વિષમ હોવાથી આ કાળમાં આવું જ ચારિત્ર પળાય.” એમ કહીને કાળના આલંબન દ્વારા પોતાના પ્રમાદનું પોષણ કરે છે, કેટલાક પ્રમાદી સાધુઓ “આ કાળમાં ભગવાનનું શાસન બકુશ-કુશીલ સાધુઓથી ચાલવાનું છે,”એવું આલંબન લઈને પોતાનો પ્રમાદ પોષે છે; અને કેટલાક સાધુઓ પૂર્વના મહાપુરુષોના અપવાદિક પ્રસંગોનું આલંબન લઈને પોતાના પ્રમાદનું પોષણ કરે છે. દા.ત. સંગમાચાર્યએ નિયતવાસ કર્યો, તેથી અમે પણ નિયતવાસ કરીએ તેમાં દોષ નથી, ઇત્યાદિ અશુભ આલંબનોનું મારિ' પદથી ગ્રહણ કરવાનું છે. ll૮૭૪ અવતરણિકા: उपसंहरन्नाह - અવતરણિકાર્ય : વિચારદ્વારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩ર. વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર : “વિચાર” | ગાથા ૮૦૫ ગાથા : एवं विआरणाए सइ संवेगाओ चरणपरिवुड्डी । इहरा संमुच्छिमपाणितुल्लया दढं होइ दोसाय ॥८७५॥ दारं ॥ અન્વયાર્થ: પર્વ આ રીતે=પૂર્વે અર્થપદની વિચારણા બતાવી એ રીતે, વિરVIL-વિચારણા કરાયે છતે સફ-સદા સંવેગો-સંવેગથી વરાપરિવુઠ્ઠી-ચરણની પરિવૃદ્ધિ થાય છે. ફરી ઇતરથા=અર્થપદની વિચારણા કરવામાં ન આવે તો, સમુચ્છિમપતિયા=સંમૂચ્છિમ પ્રાણીની તુલ્યતા રદં દઢ સોસાય દોષ માટે દોડું થાય છે. ગાથાર્થ : પૂર્વમાં અર્થપદની વિચારણા બતાવી, એ રીતે વિચારણા કરાયે છતે સદા સંવેગથી ચારિત્રની પરિવૃદ્ધિ થાય છે, અને અર્થપદની વિચારણા કરવામાં ન આવે તો સંમૂછિમ જીવની તુલ્યતા દટ દોષ માટે થાય છે. ટીકા? __ एवम्-उक्तेन प्रकारेण, विचारणायां सत्यां सदा संवेगाद्धेतोः किमित्याह-चरणपरिशुद्धिः शुद्धिनिकरणतया, इतरथा-विचारणामन्तरेण सम्पूर्छनजप्राणितुल्यता जडतया कारणेन, असावत्यर्थं दोषाय भवति ज्ञातव्या प्रव्रज्यायामपीति गाथार्थः ॥८७५॥ (द्वारं)॥ નોંધ: અતિચારથી મલિન થયેલ ચારિત્ર સંવેગથી શુદ્ધ થાય છે, અને અશુદ્ધ બનેલું ચારિત્ર શુદ્ધ થવાને કારણે પૂર્વના ચારિત્ર કરતાં વૃદ્ધિવાળું થાય છે. તેથી મૂળગાથામાં રહેલ વાપરવટ્ટી નો અર્થ કરતાં ટીકામાં વરાપરિશુદ્ધિ કહ્યું, એ બંને એકાર્યવાચી છે. * “પ્રન્યાયામપિ'માં “'થી એ કહેવું છે કે પ્રવજ્યા ન હોય તો તો સંમૂચ્છિમ જીવની તુલ્યતા દોષરૂપ છે જ, પરંતુ પ્રવજ્યા હોતે છતે પણ દોષરૂપ છે. ટીકાઈઃ આ પ્રકારે=ઉક્ત પ્રકારથી=નાના અતિચારો પણ મહા અનર્થ કરતા હોવાથી ઘણા અતિચારોવાળું વર્તમાનનું ચારિત્ર નરકનું કારણ બને, પરંતુ સમ્ય આલોચનાદિ દ્વારા અતિચારોની શુદ્ધિ કરવાથી વર્તમાનનું ચારિત્ર પણ મોક્ષનું કારણ બને, એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ પ્રકારથી, સદા વિચારણા કરાયે છતે, સંવેગરૂપ હેતુથી, શું? એથી કહે છે – ચરણની પરિશુદ્ધિ થાય છે, કેમ કે શુદ્ધિની નિકરણતા છે=સંવેગમાં ચારિત્રની શુદ્ધિની નિતરામ્ કરણતા અર્થાત્ હેતુતા છે. ઇતરથા=વિચારણાના અંતરથીઃવિચારણા કર્યા વગર, જડતા વડે કરણથી=જડપણા વડે ચારિત્રની ક્રિયાઓ કરવાથી, સમૂચ્છનજ પ્રાણીની તુલ્યતા થાય છે. આ=સંમૂચ્છિમ પ્રાણીની તુલ્યતા, પ્રવ્રજ્યા હોતે છતે પણ અત્યર્થ અત્યંત, દોષ માટે જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પનિયતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: ‘ભાવના' | ગાથા ૮૦૫-૮૦૬ ૩૨૩ ભાવાર્થ : વર્તમાનકાળના જીવોમાં દઢ ધૃતિબળ નહીં હોવાથી ચારિત્રમાં ઘણા અતિચારો લાગે છે, તો પણ ગાથા ૮૬૭ થી ૮૭૪ માં બતાવ્યું એ રીતે અર્થપદની વિચારણા કરે તો સંયમી સાધુને સદા સંવેગ પેદા થાય છે, જેથી અતિચારવાનું તેઓનું પણ ચારિત્ર સમ્યગ પ્રતિકાર કરાયેલું હોવાને કારણે મોક્ષનું કારણ બને છે; પરંતુ જો અતિચારની ઉપેક્ષા કરવામાં આવે તો આ જ ચારિત્ર નરકનું કારણ બને છે. આ પ્રકારની વિચારણા કરવાથી અતિચારથી બચવાનો અને લાગેલ અતિચારની શુદ્ધિ કરવાનો પરિણામ તીવ્ર બને છે, જે પરિણામ સંવેગરૂપ છે અને તે સંવેગના પરિણામથી ચારિત્રની શુદ્ધિ થાય છે. વળી, અર્થપદની વિચારણા કરવામાં ન આવે તો સંયમજીવનની સર્વ પ્રવૃત્તિઓ સંમૂચ્છિમ પ્રાણી તુલ્ય થાય છે, જેથી તે પ્રવૃત્તિઓ મોક્ષનું કારણ બનતી નથી, પરંતુ અનાદિની કુટેવને કારણે સંયમજીવનમાં થતા અતિચારો પ્રત્યે જીવને નિરપેક્ષભાવવાળો બનાવે છે, અને વ્રતના અતિચારો પ્રત્યે થયેલ નિરપેક્ષ ભાવ જીવને મહાપાપ બંધાવીને નરકમાં લઈ જાય છે. આથી કલ્યાણના અર્થી સાધુએ પૂર્વમાં બતાવ્યું એ રીતે હંમેશાં અર્થપદની વિચારણા કરીને સંવેગના પરિણામને જીવંત રાખવો જોઈએ. ૮૭પા અવતરણિકા: ___ उक्तं विचारद्वारं, भावनाद्वारमभिधातुमाह - અવતરણિતાર્થ ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા હતા, તેમાંથી આઠમા ઉપાયરૂપ વિચારધાર ગાથા ૮૬૬થી માંડીને ૮૭૫માં કહેવાયું. હવે વ્રતપાલનના નવમા ઉપાયરૂપ ભાવનાધારને કહેવા માટે ગાથા ૮૭૬થી ૮૯૫ સુધી કહે છે – ગાથા : एवं पि पवट्टमाणस्स कम्मदोसाउ होज्ज इत्थीसु । रागोऽहवा विणा तं विहिआणुट्ठाणओ चेव ॥८७६॥ અન્વયાર્થ : પર્વ પિ આ રીતે પણ વિટ્ટમર્સ પ્રવર્તતા એવાને મોસાડકર્મના દોષથી સ્થીતુ સ્ત્રીઓમાં રાનો રાગ હો =થાય ગરવી અથવા તે વિUTI-તેના વિના=સ્ત્રીવિષયક રાગ વિના, વિહિપુનો રેવનવિહિત અનુષ્ઠાન હોવાથી જ (સમ્ય ભાવન કરવું જોઈએ.) ગાથાર્થ : આ રીતે પણ પ્રવર્તતા એવા સાધુને, કર્મના દોષથી સ્ત્રીઓમાં રાગ થાય અથવા સ્ત્રીવિષયક રાગ વિના વિહિત અનુષ્ઠાન હોવાથી જઆગળમાં બતાવાશે એ પ્રકારની ભાવના કરવાનું શાસ્ત્રમાં વિહિતા હોવાથી જ, સખ્ય ભાવન કરવું જોઈએ, જે હવે પછીની ગાથામાં બતાવેલ છે. For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ વ્રતસ્થાપનાવસ્તુકIયથા પનિયતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૦૦-૮૦૦ ટીકા : एवमपि प्रवर्त्तमानस्य गुर्वाद्यपरित्यागेन, किमित्याह-कर्मदोषात् कारणाद् भवेत् स्त्रीषु रागः= स्त्रीविषयोऽभिष्वङ्ग इत्यर्थः, तत्र 'सम्मं भावेयव्वाई' इति वक्ष्यति अथवा विना तं-स्त्रीविषयं रागं विहितानुष्ठानत एव कारणाद्-यतीनामाचारत्वादेवेति गाथार्थः ॥८७६॥ ટીકાર્ય : આ રીતે પણ પૂર્વે વ્રતપાલનના આઠ ઉપાયોમાં બતાવ્યું એ રીતે પણ, ગુરુ આદિના અપરિત્યાગ વડે પ્રવર્તતાનેeગુરુ-ગચ્છાદિ વ્રતપાલનના આઠ ઉપાયોનો ત્યાગ નહીં કરવા વડે પ્રવર્તતા સાધુને, શું? એથી કહે છે – કર્મના દોષરૂપ કારણથી સ્ત્રીઓમાં રાગ થાય અર્થાત્ સ્ત્રીના વિષયવાળો અભિધ્વંગ થાય; અથવા તે વિના=સ્ત્રીના વિષયવાળા રાગ વિના, વિહિત અનુષ્ઠાનરૂપ કારણથી જ યતિઓનું આચારપણું હોવાથી જ, ત્યાં સ્ત્રીના વિષયમાં, “સમ્યગુ ભાવવું જોઈએ,’ એ પ્રકારે કહેશે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં વ્રતપાલનના ઉપાયરૂપે ગુરુ-ગચ્છાદિ દ્વારા બતાવ્યાં. એ રીતે પ્રવર્તતા સાધુને પણ કર્મના દોષને કારણે સ્ત્રીવિષયક રાગ થાય. આશય એ છે કે પૂર્વમાં વ્રતપાલનના ઉપાયો બતાવ્યા, તે રીતે પ્રવર્તતા ન હોય તેવા સાધુને તો સ્વચ્છંદ મતિને કારણે સ્ત્રીવિષયક રાગ થવાની ઘણી સંભાવના છે, પરંતુ જે સાધુ ગીતાર્થ ગુરુને પરતંત્ર થઈને નવા-નવા શ્રુતના અધ્યયનમાં રત છે, અને જેમને સારણા-વારણાદિની પણ પ્રાપ્તિ થાય છે, તેવા સાધુને સ્ત્રીમાં રાગ થવાનો સંભવ થોડો છે, છતાં કર્મના દોષને કારણે ક્યારેક સાધુને સ્ત્રીમાં રાગ થાય. તો તેના નિવારણ અર્થે પ્રસ્તુત ભાવનાધારમાં આગળ બતાવાશે એ સ્થાનોનું સમ્યગુ ભાવન કરવું જોઈએ, જેથી સ્ત્રીવિષયક રાગ થયો હોય તો નિવર્તન પામે. વળી, ગચ્છમાં સમ્યમ્ રીતે શ્રુતાધ્યયનમાં પ્રવૃત્ત સાધુને સ્ત્રીવિષયક રાગ ન થાય; તોપણ સાધુનો આચાર છે કે સ્ત્રીના સ્વરૂપનું સમ્યગુ ચિંતવન કરવા દ્વારા આત્માને ભાવિત રાખવો, જેથી ક્વચિત્ નિમિત્ત પ્રાપ્ત થવા છતાં પણ સ્ત્રીવિષયક રાગ પેદા ન થાય, તેવી સ્થિર પરિણતિ પ્રગટે. માટે યતિના આચારરૂપે પણ સાધુએ આગળમાં બતાવાશે એ રીતે સ્ત્રીના સ્વરૂપનું ભાવન કરવું જોઈએ. ૮૭૬ll અવતરણિકા: किमित्याह - અવતરણિકાW: પૂર્વગાથામાં કહ્યું કે આ રીતે પણ પ્રવર્તતા સાધુને કર્મના દોષથી સ્ત્રીવિષયક રાગ થાય, અથવા સ્ત્રીવિષયક રાગ વિના પણ વિહિત અનુષ્ઠાન હોવાને કારણે જ, ભાવન કરવું જોઈએ. તો તે ભાવન શું છે? એથી કહે છે – ગાથા : सम्मं भावेअव्वाइं असुहमणहत्थिअंकुससमाइं । विसयविसागयभूआई णवरं ठाणाई एआइं ॥८७७॥ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા તાર : ‘ભાવના' | ગાથા ૮૦૦ ૩૨૫ અન્વયાર્થ : અમપસ્થિરમાડું અશુભ મનરૂપી હાથી માટે અંકુશ સમાન, વિવિલીયમ્મા-વિષયરૂપી વિષ માટે અગદભૂત, ઝાડુંઆ ટાપાડું સ્થાનોને નવાં કેવલ સમ્મસમ્ય માવે મારૂંભાવન કરવાં જોઈએ. ગાથાર્થ : અશુભ મનરૂપી હાથી માટે અંકુશ જેવાં, વિષયરૂપી વિષ માટે શ્રેષ્ઠ ઔષધરૂપ, આ સ્થાનોને કેવલ સમ્યગ્ર ભાવના કરવાં જોઈએ. ટીકા : सम्यग् भावयितव्यानि सूत्रानुसारत इत्यर्थः, अशुभमनोहस्त्यङ्कशसमानि-अकुशलपरिणामहस्त्यङ्कशतुल्यानि तथा विषयविषागदभूतानि, अगदः परमौषधरूपः, नवरं स्थानान्येतानि वक्ष्यमाणलक्षणानि भावयितव्यानीति गाथार्थः ॥८७७॥ ટીકાર્ય : સમ્યગુસૂત્રાનુસારથી, ભાવવાં જોઈએ. કોને ભાવવાં જોઈએ? તે જ બતાવે છે – અશુભ મનરૂપી હાથી માટે અંકુશ સમાન અકુશલ પરિણામરૂપી હાથી માટે અંકુશ તુલ્ય, તથા વિષયરૂપી વિષ માટે અગદભૂત, એવાં કહેવાનાર લક્ષણવાળાં આ સ્થાનોને ફક્ત ભાવવાં જોઈએ. અગદ પરમ ઔષધરૂપ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુએ સ્ત્રીવિષયક થયેલ રાગના પરિહાર માટે અથવા સ્ત્રીવિષયક રાગ ન થાય તે માટે આગળમાં બતાવાશે એ સ્થાનો સૂત્રાનુસારે ભાવન કરવાં જોઈએ. આશય એ છે કે ગુરુ પાસે સમ્યગુ બોધ કરીને ચિત્તને સ્પર્શે તે રીતે અત્યંત ઉપયોગપૂર્વક આગળમાં કહેવાનારાં સ્થાનોનું સાધુ ભાવન કરે તો તે ભાવન આત્મામાં ચોક્કસ પ્રકારના પરિણામનું આધાન કરે છે. તેથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક જ ભાવન કરવું જોઈએ. વળી, તે સ્થાનો જીવમાં વર્તતા અકુશલ પરિણામરૂપી હાથી માટે અંકુશ સમાન છે. આનાથી એ પ્રાપ્ત થાય કે આગળમાં બતાવેલાં સ્થાનો સમ્યગુ ભાવન કરવામાં આવે તો ચિત્તમાં અકુશલ પરિણામ ઉદ્દભવ પામી શકે નહિ, અને કદાચ ચિત્તમાં અકુશલ પરિણામ પેદા થયેલ હોય તોપણ સમ્યગુ ભાવન દ્વારા નિવર્તન પામે છે. વળી, આ સ્થાનો વિષયરૂપી વિષ માટે પરમ ઔષધ સમાન છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનાદિકાળથી જીવની પરિણતિ વિષયોને અભિમુખ હોવાને કારણે જીવ અત્યાર સુધી અનેક મરણ પામ્યો, તેના ઔષધરૂપ પ્રસ્તુત ભાવના દ્વાર છે, જેથી વિષયાભિમુખ પરિણતિરૂપ ઝેર આત્મામાંથી ચાલ્યું જાય અને જીવ સદા માટે અમર અવસ્થાને પામે. ll૮૭૭ For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ વતસ્થાપનાવસ્તક'યથા પાનાયતવ્યાન' હાર/પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૦૮ અવતરણિકા : ગાથા ૮૭૬માં કહ્યું કે સ્ત્રીવિષયક રાગના નિવારણ માટે અથવા વિહિત અનુષ્ઠાન હોવાને કારણે જ, આગળમાં કહેવાશે એ સ્થાનોનું સાધુએ સભ્ય ભાવન કરવું જોઈએ. તેથી હવે તે ભાવન કરવાનાં સ્થાનોને જ બતાવે છે – ગાથા : विजणम्मि मसाणाइसु ठिएण गीअत्थसाहुसहिएणं । भावेअव्वं पढमं अथिरत्तं जीवलोअस्स ॥८७८॥ અન્વયાર્થ : મસાફસુ-સ્મશાનાદિમાં જીસ્થgregor fouT=ગીતાર્થ સાધુથી સહિત એવા સ્થિત=રહેલા સાધુએ, વિનમિવિજનમાં=એકાંતમાં, પઢમં પ્રથમ વત્રો અથરત્ત જીવલોકના અસ્થિરત્વને માવેā=ભાવવું જોઈએ. ગાથાર્થ : સ્મશાનાદિમાં ગીતાર્થ સાધુ સહિત રહેલા સાધુએ એકાંતમાં પ્રથમ જીવલોકના અસ્થિરત્વને ભાવવું જોઈએ. ટીકા : विजने देशे श्मशानादिषु स्थितेन, आदिशब्दादारामादिपरिग्रहः, गीतार्थसाधुसहितेन, नैकाकिना, भावयितव्यं प्रथमम् आदावेव अस्थिरत्वं जीवलोकस्य सर्वत्राऽऽस्थाविघातीति गाथार्थः ॥८७८॥ ટીકાર્થ: સ્મશાનાદિમાં, એકાકીએ નહિ પરંતુ ગીતાર્થ સાધુથી સહિત રહેલા સાધુએ, વિજન દેશમાં એકાંતવાળા પ્રદેશમાં, સર્વત્ર આસ્થાના વિઘાતી=સર્વ સાંસારિક ભાવોમાં સુખના સાધનરૂપે જે રુચિ છે તેને હણનારા, એવા જીવલોકના અસ્થિરપણાને, પ્રથમ આદિમાં જ=પ્રારંભમાં જ=અન્ય સર્વ ભાવનાઓ ભાવન કરતા પહેલાં જ, ભાવવું જોઈએ. “શાનારિ'માં ‘માઃિ' શબ્દથી આરામ=બગીચો, વગેરેનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમજીવનને અતિશયિત કરવા માટે અશુભ મનનો પ્રાદુર્ભાવ ન થાય તદર્થે સાધુએ સદા આગળમાં કહેવાનાર સ્થાનોનું ભાવન કઈ રીતે કરવું જોઈએ? જેથી અશુભ મન અત્યંત અંકુશમાં રહે, અને સંયમ યોગોની શુદ્ધિ રહે? તે જણાવતાં ગ્રંથકાર કહે છે – સાધુએ સ્મશાન, બગીચા આદિમાં, એકાંત ભાગમાં રહીને જીવલોકના અસ્થિરપણાનું પ્રથમ ભાવન કરવું જોઈએ, અને સ્મશાનાદિમાં ભાવન કરવાનું પ્રયોજન એ છે કે સર્વથા વસતિ વગરનું સ્થાન હોય તો તે ભાવન કરાતા ભાવો આત્માને શીધ્ર સ્પર્શી શકે. For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૦૮-૮૦૯ ૩૨૦ વળી ભાવન કરવા સ્મશાનાદિમાં એકાકી જવાનું નથી, પણ ગીતાર્થ સાધુ સાથે જવાનું છે; કેમ કે એકાકી સાધુને ગમે ત્યારે ખરાબ વિચાર આવી શકે, જેથી આત્માને ભાવિત કરવા ગયેલ સાધુ પણ સન્માર્ગથી વિપરીત પ્રવૃત્તિ કરવા પ્રેરાય. આથી જ ગીતાર્થ સાધુ સાથે એકાંત પ્રદેશમાં જઈને સંસારના અસ્થિર સ્વરૂપનું સાધુ ભાવન કરે; કેમ કે સર્વ પદાર્થો અસ્થિર હોવા છતાં જીવની અવિચારકતાને કારણે જ જીવને ભૌતિક પદાર્થોમાંથી આનંદ લેવાની મનોવૃત્તિ ઉત્પન્ન થાય છે. વળી, “હજી મારે ઘણું જીવવાનું છે,” તેવી આસ્થા જીવમાં અવ્યક્ત રીતે પડેલી હોય છે, અને તે સ્થિરપણાની આસ્થા જ જીવમાં સર્વ વિકારો પેદા કરે છે. આથી સાધુએ સ્થિરપણાની આસ્થાનો નાશ કરવા માટે “જીવલોકના અસ્થિરપણાનું” ભાવન કરવું જોઈએ. ॥૮૭૮॥ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સાધુએ જીવલોકના અસ્થિરપણાનું ભાવન કરવું જોઈએ. તેથી તે અસ્થિરપણાનું ભાવન જ બતાવે છે ગાથા: - जी जोव्वणमिड्डी पिअसंजोगाइ अत्थिरं सव्वं । विसमखरमारुआहयकुसग्गजलबिंदुणा सरिसं ॥८७९॥ અન્વયાર્થ: વિસમરમાં આયવુપ્તળનબિંદુ મિં-વિષમ અને ખર મારુતથી આહત એવા કુશાગ્ર જલના બિંદુની સદેશ એવું નીયં=જીવિત, નોવ્થળ-યૌવન, રૂઠ્ઠી-ઋદ્ધિ, પિત્રસંનોારૂ સર્વાં=પ્રિયનો સંયોગાદિ સર્વ અસ્થિતં અસ્થિર છે. ગાથાર્થ: વિષમ અને ખર પવનથી હણાયેલા ઘાસના અગ્રભાગમાં રહેલ પાણીના બિંદુ જેવું જીવિત, યૌવન, સંપત્તિ, પ્રિયનો સંયોગાદિ સર્વ અસ્થિર છે. ટીકા जीवितं यौवनं ऋद्धिः - सम्पत् प्रियसंयोगादि, आदिशब्दादप्रियत्वादिपरिग्रहः (? आदिशब्दात् प्रियत्वादिपरिग्रहः), अस्थिरं सर्वमेतत् किम्भूतमित्याह-विषमखरमारुताहतकुशाग्रजलबिन्दुना सदृशम् अतीवास्थिरमिति गाथार्थः ॥ ८७९ ॥ નોંધઃ ટીકામાં “પ્રિયસંયોગાર્િ''માં ‘આર્િ' શબ્દથી પ્રયત્નાવિપશ્ર્ચિહ્નઃ એમ કહેલ છે, તેને સ્થાને પ્રિયત્નાગિરિપ્રહઃ એમ હોવું જોઈએ, અને “પ્રિયત્નાલિ’માં ‘વિ' પદથી સૌષ્ઠવાદિનો પરિગ્રહ છે. For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૦૯-૮૮૦ જીવિત, યૌવન, ઋદ્ધિ=સંપત્તિ, પ્રિયનો સંયોગાદિ; ‘આવિ’ શબ્દથી પ્રિયત્વાદિનો પરિગ્રહ છે. આ સર્વ અસ્થિર છે. કેવા પ્રકારનું અસ્થિર છે ? એથી કહે છે- વિષમ અને ખર મારુતથી આહત એવા કુશાગ્ર જલના બિંદુની સદેશ–ઉગ્ર અને ઋક્ષ પવનથી હણાયેલા ઘાસના અગ્રભાગમાં રહેલા પાણીના બિંદુ જેવું, જીવિતાદિ અતીવ=અત્યંત, અસ્થિર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૩૨૮ ટીકાર્ય ભાવાર્થ: જેવી રીતે ઉગ્ર અને ઋક્ષ પવન આવતો હોય ત્યારે પાણી જલદી સુકાઈ જાય છે, તેમાં પણ ઘાસના અગ્રભાગ ઉપર રહેલ પાણીના ટીપાનો તો તરત જ વિનાશ થાય છે; તેવી રીતે જીવનું જીવન પ્રતિક્ષણ નાશ પામી રહ્યું છે, અને આયુષ્ય પૂરું થાય ત્યારે તો જીવનનો પરિપૂર્ણ નાશ થાય છે; અને યૌવન પણ પ્રતિક્ષણ વાર્ધક્ય તરફ જઈ રહ્યું છે, આથી યૌવન ક્યારે નાશ પામશે તેનો કોઈ ભરોસો નથી. તે રીતે સંપત્તિ, પ્રિય વ્યક્તિનો સંયોગ અને પ્રિય વ્યક્તિમાં રહેલ પ્રિયત્વનો પરિણામ પણ ક્યારે નાશ પામશે તેનો કોઈ ભરોસો નથી; કેમ કે સંપત્તિનો અને પ્રિય વ્યક્તિનો કે પ્રિય વસ્તુનો ગમે ત્યારે વિયોગ થઈ શકે છે, અત્યારે પ્રિય લાગતી વ્યક્તિ બીજી જ ક્ષણે અપ્રિય બની શકે છે. આમ, આ સર્વ વસ્તુ અત્યંત અસ્થિર છે. માટે વિચારક વ્યક્તિ ક્યારેય આવા સંસારના અસ્થિર ભાવોમાં સુખના સાધનપણાની આસ્થા કરે નહિ, પરંતુ મોહથી મૂઢ થયેલ જીવો જ આવા અસ્થિર ભાવોમાં પણ સુખના સાધનપણાની આસ્થા કરે. આવા પ્રકારના અસ્થિરત્વનું ભાવન કરવાથી જીવનને સફળ કરવાનું અને યૌવનને સન્માર્ગમાં પ્રવર્તાવવાનું બળ મળે છે; વળી, બાહ્ય વૈભવ, પ્રિયના સંયોગાદિ પ્રત્યે સાધુને કોઈ રાગાદિનો પરિણામ ન હોય તોપણ અસ્થિરત્વનું ભાવન કરવાથી બાહ્ય ઋદ્ધિ આદિ પ્રત્યે લેશ પણ ચિત્ત ન જાય તેવા પ્રકારનું ઉત્તમ ચિત્ત પ્રગટ થાય છે, અને કોઈ પરિચિત વ્યક્તિમાં પણ પ્રિયત્વનો પરિણામ ન ઊઠે તેવા પ્રકારનો વિરક્ત ભાવ પેદા થાય છે. ૫૮૭૯૫ અવતરણિકા : ગાથા ૮૭૭માં કહ્યું કે અશુભ મનરૂપી હાથી માટે અંકુશ સમાન આગળમાં કહેવાનારાં સ્થાનોનું સાધુએ સમ્યગ્ ભાવન કરવું જોઈએ, અને તે ભાવન કરવા યોગ્ય સ્થાનોમાંથી પ્રથમ સ્થાનરૂપ અસ્થિરત્વનું સ્વરૂપ પૂર્વગાથામાં દર્શાવ્યું. હવે બીજા સ્થાનરૂપ વિષયોનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવે છે – ગાથા : विसया य दुक्खरूवा चिंतायासबहुदुक्खसंजणणा । माइंदजालसरिसा किंवागफलोवमा पावा ॥८८०॥ અન્વયાર્થ: વિસયા ય-અને વિષયો નુવલ્લુરૂવા-દુ:ખરૂપ છે, ચિંતાયાસવદુહુવલ્લુસંગાળા-ચિંતા અને આયાસરૂપ બહુ દુઃખને ઉત્પન્ન કરનારા છે, મારૂંવજ્ઞાનસરિક્ષા-માયા-ઇંદ્રજાળ સદેશ છે, વિાતોવમા=કિંપાક ફળની ઉપમાવાળા છે, પાવા=પાપરૂપ છે. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકI'યથા પાનિયતધ્યાન' દ્વાર/પેટા હાર: ‘ભાવના' | ગાથા ૮૮૦ ૩૯ ગાથાર્થ : અને વિષયો દુઃખરૂપ છે, ચિંતા અને આચાસરૂપ બહુ દુઃખને ઉત્પન્ન કરનારા છે, માયાજાળ અને ઇંદ્રજાળ સરખા છે, કિંપાક ફળની ઉપમાવાળા છે અને પાપરૂપ છે. ટીકા : विषयाश्च-शब्दादयो दुःखरूपा:-सम्मोहनाः विषयवतां, तथा चिन्ताऽऽयासबहुदुःखसञ्जननाः तदन्वेव तथानुभवनात्, तथा मायेन्द्रजालसदृशाः तुच्छाः, किम्पाकफलोपमाः, पापा-विरसावसाना इति गाथार्थः ॥८८०॥ ટીકાર્ય : અને શબ્દાદિ વિષયો દુઃખરૂપ છે=વિષયવાળાઓના સંમોહન છે–વિષયોમાં પ્રવૃત્તિ કરનારા જીવોને સંમોહ પેદા કરનારા છે, તથા ચિંતા અને આયાસરૂપ બહુ દુઃખના સંજનન છે=ચિંતા અને પ્રયત્નરૂપ ઘણા દુઃખને ઉત્પન્ન કરનારા છે, કેમ કે તેનાથી પછી જ તે પ્રકારનું અનુભવન છે વિષયોની પ્રાપ્તિ થયા પછી જ ચિંતા અને પ્રયત્નરૂપ ઘણા દુઃખનો જીવને અનુભવ થાય છે, અને માયા-ઇન્દ્રજાળસદેશ=માયાજાળ અને ઇન્દ્રજાળ સરખા, તુચ્છ છે, કિપાક ફળની ઉપમાવાળા છે, પાપરૂપ છે=વિરસ અવસાનવાળા છે અર્થાત્ વિષયોનો અંત ખરાબ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પાંચેય ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો જીવને સુખરૂપે પ્રતીત થતા હોવાથી મોક્ષમાર્ગની સાધના કરનાર પણ મુનિ ક્યારેક વિષયો તરફ આકર્ષાઈ જાય તેવી સંભાવના છે. માટે તે વિષયોનું વાસ્તવિક સ્વરૂપ સ્થિર કરવા માટે કહે છે કે શબ્દાદિ વિષયો દુઃખરૂપ છે. સામાન્ય રીતે વિષયોનું ઇન્દ્રિયોને અનુકૂળ વેદન થતું હોવાથી અનુકૂળ વિષયોને દુઃખરૂપ કહી શકાય નહિ; કેમ કે જેનું પ્રતિકૂળ વેદન થતું હોય તેને દુઃખ કહેવાય, અને જો વિષયો દુ:ખરૂપ જ હોય તો તેના પ્રત્યે જીવને આકર્ષણ થવાનો સંભવ રહે નહિ. આમ છતાં વિષયોમાં પ્રવૃત્તિ કરનારા જીવોને સંમોહન કરનારા વિષયો છે, એ અપેક્ષાએ દુઃખરૂપ છે અર્થાત્ વિષયો જીવને આત્મભાન ભુલાવીને, હિતની પ્રવૃત્તિ છોડાવીને જીવમાં સંમોહ પેદા કરે છે, અને તે વિષયોથી સંમોહિત થયેલ જીવ આત્મહિતની ઉપેક્ષા કરીને પોતાનું જ અહિત કરે છે. આથી સંમોહ કરવા દ્વારા આત્માનું અહિત કરનાર હોવાથી વિષયો દુઃખરૂપ છે. વળી, વિષયોના અર્થી જીવો વિષયોને પ્રાપ્ત કરીને તેના રક્ષણની અને વૃદ્ધિની ચિંતારૂપ દુઃખનો અનુભવ કરે છે, અને સાથે સાથે તે સામગ્રીના રક્ષણ અને વૃદ્ધિ માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવા રૂપ દુ:ખનો અનુભવ કરે છે. આથી વિષયો ચિંતા અને આયાસરૂપ ઘણા દુઃખને પેદા કરનારા છે; કેમ કે વિષયોમાં સુખ છે, એવી શ્રદ્ધાવાળા જીવોને વિષયોની પ્રાપ્તિ પછી તરત જ ચિંતા અને આયાસરૂપ બહુ દુઃખનો અનુભવ થાય છે. વળી, વિષયો માયાજાળ કે ઇંદ્રજાળ જેવા તુચ્છ છે. જેમ સ્વપ્નમાં પ્રાપ્ત થયેલ મોટું રાજ્ય કેવલ માનસિક કલ્પનાત્મક જ છે, પરંતુ વાસ્તવિક નથી; અથવા ઇંદ્રજાલિક દ્વારા બનાવાયેલ કૌતુક ક્ષણભર પૂરતું જ હોય છે, પરંતુ વાસ્તવિક હોતું નથી; તેમ બાહ્ય વિષયો જીવથી તદ્દન જુદા છે, આથી વિષયોના ભોગવટાથી For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ વતસ્થાપનાવસ્તક “યથા પાનિયિતવ્યનિ' દ્વાર/પેટા તાર: ‘ભાવના' Tગાથા ૮૮૦-૮૮૧ જીવને એવા કોઈ પદાર્થની પ્રાપ્તિ થતી નથી કે જેનાથી જીવ આત્માના સુખનો અનુભવ કરી શકે; ફક્ત વિષયોથી સંમોહિત થયેલ જીવ સ્વમતિકલ્પનાથી વિષયો દ્વારા પુલકિત થાય છે, અને જ્યારે તે વિષયોની સામગ્રી નાશ પામે છે ત્યારે શોકાતુર થાય છે. આમ, માયાજાળમાં કે ઇંદ્રજાળમાં પદાર્થની પ્રાપ્તિથી થયેલ સુખ જેમ અપારમાર્થિક હોય છે, તેમ વિષયોની પ્રાપ્તિથી થયેલ સુખ પણ અપારમાર્થિક છે, માટે તુચ્છ છે. આથી વિવેકસંપન્ન જીવ વિષયોથી નિરપેક્ષ થઈને પરમ સ્વસ્થતારૂપ પારમાર્થિક સુખને અનુભવે છે; અને પારમાર્થિક સુખનો અનુભવ નહીં કરી શકતા જીવો તુચ્છ સુખને આપનારા એવા વિષયસુખથી આનંદિત થાય છે. વળી, કિંપાક ફળ જેમ દેખાવમાં સુંદર હોય છે અને ખાવામાં મધુર હોય છે, પરંતુ ખાનાર વ્યક્તિના પ્રાણનો શીધ્ર નાશ કરે છે; તેમ ઇન્દ્રિયને અનુકૂળ એવા શબ્દાદિ વિષયો જોવાથી રમ્ય લાગે છે, ભોગવવાથી મધુર લાગે છે, પરંતુ ભોગવવાથી થયેલ અશુભ ચિત્તને કારણે ભોગવનાર જીવના ભાવપ્રાણનો શીધ્ર નાશ કરે છે. આથી વિષયો કિંપાકફળની ઉપમાવાળા છે. વળી, આ વિષયો પાપરૂપ છે. જેમ પાપનું ફળ ખરાબ હોય છે, તેમ વિષયોના સેવનનું દુર્ગતિઓની પરંપરારૂપ ફળ પણ ખરાબ છે. આથી વિષયો વિરસ અવસાનવાળા છે અર્થાત અશુભ અંતવાળા છે. ૮૮૦ ગાથા : तत्तो अ माइगामस्स निआणं रुहिरमाइ भाविज्जा । कलमलगमंससोणिअपुरीसपुण्णं च कंकालं ॥८८१॥ અન્વયાર્થ : તો =અને ત્યારપછી મારામ=માતૃગ્રામના=સ્ત્રીસમૂહના, નિમvi નિદાન=કારણભૂત, હિરૂ રૂધિરાદિને વર્તમામંfપુરીપુuvi વ્ર અને કલમલક=અપવિત્ર, એવા માંસ, શોણિત અને પુરીષથી પૂર્ણ એવા જાનં-કંકાલને હાડપિંજરને, ભાવિકભાવન કરે. ગાથાર્થ : અને ત્યારપછી સ્ત્રીસમૂહના કારણભૂત રુધિરાદિને અને અપવિત્ર એવા માંસ, લોહી અને મળથી ભરેલા હાડપિંજરનું ભાવન કરે. ટીકા : एवं भावनान्तरं, ततश्च मातृग्रामस्य-स्त्रीजनस्य निदानं-निमित्तं रुधिरादि, आदिशब्दाच्छुक्रादिपरिग्रहः, रक्तोत्कटा स्त्रीत्येवमुपन्यासः, भावयेदित्येतदभ्यस्येत्, तथा कलमलकमांसशोणितपुरीषपूर्णं च कंकालं भावयेदिति गाथार्थः ॥८८१॥ ટીકાર્ય : આ રીતે પૂર્વમાં જીવલોકનું અસ્થિરપણું અને વિષયોનું દુઃખરૂપપણું બતાવ્યું એ રીતે, ભાવનની For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ વ્રતસ્થાપનાવતુકા‘ાથા પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૧-૮૮૨ અનંતર=ભાવન કર્યા પછી, શું કરવાનું છે? તે બતાવે છે – અને ત્યારપછી માતૃગ્રામનું=સ્ત્રીજનનું, નિદાન=નિમિત્ત, રુધિરાદિ છે. “મરિ’ શબ્દથી શુક્રાદિનો પરિગ્રહ છે. અહીં શંકા થાય કે સ્ત્રીજનનું કારણ રુધિરાદિ જ કેમ કહ્યું? શુક્રાદિ કેમ ન કહ્યું? એથી કહે છે– રક્ત છે ઉત્કટ જેમાં એવી સ્ત્રી છે, એથી આ પ્રકારે=સ્ત્રીજનનું નિમિત્ત રુધિરાદિ છે એ પ્રકારે, ઉપન્યાસ છે. ભાવન કરે એટલે આનો સ્ત્રીજનનું કારણ રુધિરાદિ છે એનો, અભ્યાસ કરે; અને કલમલક-અશુચિમય, એવાં માંસ, શોણિત અને પુરીષથી પૂર્ણ એવા કંકાલને હાડપિંજરને, ભાવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં પાંચેય ઇન્દ્રિયોના વિષયોનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું, તદન્તર્ગત જ સ્ત્રીરૂપ સ્પર્શનેન્દ્રિયના વિષયનું ચિંતવન આવી જાય છે; છતાં અનાદિ ભવના અભ્યાસને કારણે જીવને સ્ત્રીરૂપ વિષય પ્રત્યે વિશેષ રાગ થવાની સંભાવના હોય છે. માટે સંયમ ગ્રહણ કર્યા પછી પણ સ્ત્રીવિષયક રાગનું બીજ ઉદ્ભવ પામી ન શકે તદર્થે સાધુએ પોતાના આત્માને ભાવનાઓથી ભાવિત કરવાનો છે. આથી વિષયોના વાસ્તવિક સ્વરૂપમાં સ્ત્રીરૂપ વિષયની પ્રાપ્તિ થઈ જતી હોવા છતાં તેમાં વિશેષ રાગની સંભાવનાથી સ્ત્રીનું સ્વરૂપ વિશેષથી પ્રસ્તુતમાં જણાવે છે – સ્ત્રી શરીરની ઉત્પત્તિનું કારણ રુધિર, શુક્ર વગેરે છે, એમ વિચારવાથી અશુચિવાળા પદાર્થોમાંથી સ્ત્રીશરીર બનેલ છે, તેવી બુદ્ધિ સ્થિર થાય છે; જેના કારણે ચક્ષુથી દેખાતા બાહ્ય સુંદર રૂપ તરફ જીવનો ઉપયોગ ન જતાં સ્ત્રી શરીરની ઉત્પત્તિરૂપ અશુચિમય ભાવો તરફ જ જીવનો ઉપયોગ જાય, જેથી બાહ્ય નિમિત્તની પ્રાપ્તિમાં પણ બાહ્ય રૂપાદિ પ્રત્યે ઉપયોગ નહીં જવાથી સ્ત્રીશરીર ઉપર રાગનો ઉદ્ભવ થઈ શકે નહિ. વળી, સ્ત્રીશરીરનો ઉદ્દભવ રુધિરાદિમય છે એ દૃષ્ટિએ તો સ્ત્રીશરીર અશુચિમય છે, પરંતુ વર્તમાનમાં દેખાતું સ્ત્રીઓનું સુંદર શરીર પણ ગંદા એવા લોહી, માંસ, મળથી ભરેલા હાડકાંના સમૂહરૂપ છે, આ પ્રકારની ભાવનાથી વાસિત થયેલ મતિ માત્ર બાહ્ય રૂપ જોવા માટે ઉત્સુક બનતી નથી, પરંતુ સ્ત્રીશરીરના વાસ્તવિક ગંદા સ્વરૂપ પ્રત્યે જ ઉપયોગ જવાથી અનાયાસે પણ ક્યારેક સ્ત્રી શરીર પર દષ્ટિ પડે તોપણ મુનિની મતિ રાગાકુળ બનતી નથી. l૮૮૧|| ગાથા : तस्सेव य समरागाभावं सइ तम्मि तह विचिंतिज्जा । संझब्भगाण व सया निसग्गचलरागयं चेव ॥८८२॥ અન્વયાર્થ: તરસેવ અને તેના જ=સ્ત્રીજનના જ, સમરી-માર્વસમરાગના અભાવને વિિિતજ્ઞ ચિંતવવું જોઈએ, તદ અને તમિ સફેંકતે હોતે છતે સમરાગનો ભાવ હોતે છતે, સંભIT વસંધ્યાના અભ્રકોની જેમ સાંસદા (સ્ત્રીની) નિલીવરીયં વ=નિસર્ગથી ચલાગતાને જ (ચિંતવવી જોઈએ.) * ‘વેa' gવકાર અર્થમાં છે. For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ વતસ્થાપનાવસ્તક “યથા પાનિયતાનિ' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૨ ગાથાર્થ : અને સ્ત્રીજનના જ સમાન રાગના અભાવને, અને સમાન રાગનો ભાવ હોતે છતે, સંધ્યાના વાદળોની જેમ સદા સ્ત્રીના સ્વાભાવિક ચલાગપણાને જ ચિંતવવું જોઈએ. ટીકા : तस्यैव च मातृग्रामस्य समरागाभावं, न हि प्रायेण समा प्रीतिर्भवतीति प्रतीतमेतत्, सति तस्मिन् समरागे तथा विचिन्तयेत् भावयेत्, किमित्याह-सन्ध्याभ्रकाणामिव सदा-सर्वकालं निसर्गचलरागतां चैव-प्रकृत्याऽस्थिररागतामिति गाथार्थः ॥८८२॥ ટીકાર્થ : અને તેના જ=માતૃગ્રામના જ, સમરાગના અભાવનું ચિંતવન કરે, જે કારણથી પ્રાયઃ કરીને સરખી પ્રીતિ હોતી નથી, એ પ્રકારે, આ=સમરાગનું અભાવપણું, પ્રતીત છે. તથા તે=સમરાગ, હોતે છતે ચિંતવન કરે=ભાવન કરે; શું? એથી કહે છે- સંધ્યાના અભ્રકોની જેમ=સંધ્યાના વાદળોની જેમ, સદા=સર્વકાળ, સ્ત્રીના નિસર્ગથી ચલાગપણાને જ પ્રકૃતિથી અસ્થિર રાપણાને જ, ચિંતવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સ્ત્રી પ્રત્યે થતા રાગના ઉદ્દભવને અટકાવવા માટે પૂર્વગાથામાં સ્ત્રી શરીરના સ્વરૂપની વિચારણા બતાવી; છતાં સંસારમાં અન્ય પદાર્થોના રાગ કરતાં સ્ત્રીનો રાગ થવાની ઉત્કટ સંભાવના હોવાને કારણે સ્ત્રીવિષયક અન્ય પણ વિચારણા બતાવે છે સામાન્ય રીતે જીવ જે વ્યક્તિ ઉપર રાગ કરે છે તે વ્યક્તિ પણ પોતાને સમાન જ રાગ કરે તેવી અપેક્ષા રાખે છે, છતાં સ્ત્રી પ્રત્યે પોતાના રાગની સમાન જ સ્ત્રીનો પોતાના પ્રત્યે રાગ હોય તેવો નિયમ નથી; કેમ કે પ્રાયઃ કરીને સ્ત્રીઓને સમાન પ્રીતિ હોતી નથી, એ વાત લોકમાં પણ પ્રસિદ્ધ છે. છતાં કોઈ પુરુષને આશ્રયીને કોઈ સ્ત્રીને સમાન રાગ હોય, તોપણ સંધ્યા સમયે થતા વાદળોની જેમ સ્ત્રીભવને કારણે સ્ત્રીનો પ્રકૃતિથી જ અસ્થિર રાગ હોવાથી સમાન રાગ હોવા છતાં પણ સ્ત્રીનો તે રાગ ક્વચિત્ અન્યત્ર પણ ચાલ્યો જઈ શકે છે. માટે આવા અવિચારક રાગથી સર્યું. આ પ્રકારનું ભાવન કરવાથી અનાદિભવથી અભ્યસ્ત એવો સ્ત્રી પ્રત્યેનો રાગ ઉદ્ભવ ન પામે તેવું સંયમી આત્માનું દઢ માનસ પેદા થાય છે. આથી સાધુએ નિમિત્તને પામીને સ્ત્રીવિષયક રાગ થયો હોય ત્યારે, અને રાગ ન થયો હોય ત્યારે પણ, સાધ્વાચારરૂપે આ પ્રકારની વિચારણા દ્વારા આત્માને ભાવનાઓથી વાસિત કરવો જોઈએ, જેથી સ્ત્રી પ્રત્યે રાગ ઉદ્ભવવાની સંભાવના રહે જ નહિ. l૮૮રા અવતરણિકા : વળી, સ્ત્રી પ્રત્યે થયેલ રાગના નિવારણ અર્થે અથવા સ્ત્રી પ્રત્યે રાગ ન થાય તદર્થે, કેટલીક સ્ત્રીઓ વડે કરાતાં અકાર્યો બતાવવા દ્વારા પણ સ્ત્રી સ્વરૂપનું અન્ય ચિંતવન દર્શાવે છે – For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક'યથા પાનયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૩-૮૮૪ ૩૩૩ ગાથા : असदारंभाण तहा सव्वेसिं लोगगरहणिज्जाणं । परलोअवेरिआणं कारणयं चेव जत्तेणं ॥८८३॥ અન્વયાર્થ: તહીં અને (સ્ત્રીજનની) નાળિજ્ઞાઈલોકમાં ગહણીય સલૅહિં સર્વ સામાન-અસત્ આરંભોની (અને) પત્નોગાિઈ=પરલોકના વૈરિકોની IRUર્થ વેવ કારણતાને જ નriયત્નથી (વિચારવી જોઈએ.) ગાથાર્થ : અને સ્ત્રી જનની, લોકમાં ગહણીય સર્વ અસદ્ આરંભોની કારણતાને તથા અન્ય જન્મના શત્રુઓની કારણતાને જ ચનાથી વિચારવી જોઈએ. ટીકા : असदारम्भाणां तथा प्राणवधादीनां सर्वेषां लोकगर्हणीयानां जघन्यानामित्यर्थः, परलोकवैरिणाम्अन्यजन्मशत्रूणां कारणतां चैव यत्नेन मातृग्रामस्य चिन्तयेदिति गाथार्थः ॥८८३॥ ટીકાર્ય તથા માતૃગ્રામની=સ્ત્રીસમૂહની, લોકમાં ગહણીય=જઘન્ય, એવા પ્રાણવધાદિ સર્વ અસદ્ આરંભોની, અને પરલોકના વેરીઓની અન્ય જન્મના શત્રુઓની, કારણતાને જ યત્નથી ચિંતવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કોઈક સ્ત્રીવિશેષને કોઈ અન્ય પુરુષ પ્રત્યે રાગ હોય, તો પોતાના રાગમાં અંતરાયભૂત એવા પોતાના પતિના પ્રાણવધાદિ કાર્યો કરે, જે કાર્યો લોકમાં પણ અત્યંત નિંદાપાત્ર છે; અને આવાં સ્ત્રીનાં અકાર્યો બીજા જન્મમાં પણ શત્રુતાનું કારણ બને છે, કેમ કે કોઈ કારણથી પૂર્વજન્મમાં થયેલ દ્વેષ અન્ય જન્મમાં સંબંધ થતાં પ્રગટી શકતો હોવાથી પૂર્વભવનાં પતિ-પત્ની અન્ય ભવમાં શત્રુ પણ બને છે. આ વાતનું સમ્યમ્ ચિંતવન કરવાથી સ્ત્રીને આશ્રયીને જગતમાં જે જે પ્રકારના રોગો થાય છે, તે તે પ્રકારના રાગો ઊઠી શકતા નથી. આથી મુનિ આવા ચિંતવન દ્વારા પોતાના આત્માને વાસિત રાખે. I૮૮al ગાથા : तस्सेव याऽनिलानलभुअगेहितो वि पासओ सम्म । पगईदुग्गिज्झस्स य मणस्स दुग्गिज्झयं चेव ॥८८४॥ For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ વ્રતસ્થાપનાવસ્તુક‘રથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૪-૮૮૫ અન્વયાર્થ: નિતીનકુમનહિંતો રવિ પાસ૩ =અને અનિલ, અનલ, ભુજંગ કરતાં પણ પાપા = પ્રકૃતિથી દુર્ણાહ્ય એવા તરસેવ=તેના જ=સ્ત્રીજનના જ, મામનની સુાિક્યં ચેવદુર્ણાહ્યતાને જ સમ્મસમ્યગુ (ચિંતવવી જોઈએ.) * “ર' પાદપૂર્તિ અર્થે છે. * “વેવ' કાર અર્થમાં છે. ગાથાર્થ : પવન, અગ્નિ અને સાપ કરતાં પણ પ્રકૃતિથી દુર્ણાહ્ય એવા સ્ત્રીજનના જ મનની દુહ્યતાને જ સમ્ય ચિંતવવી જોઈએ. ટીકાઃ तस्यैव च मातृग्रामस्य अनिलानलभुजङ्गेभ्योऽपि पार्श्वतः सम्यक् प्रकृतिदुर्गाह्यस्य च मनसो दुर्गाह्यतां चैव चिन्तयेदिति गाथार्थः ॥८८४॥ ટીકાર્ય : અને અનિલ=પવન, અનલ=અગ્નિ, ભુજંગ-સાપ, કરતાં પણ પ્રકૃતિથી દુર્વાહ્ય–દુઃખેથી ગ્રહણ કરી શકાય એવા, તેના જ=માતૃગ્રામના જ, મનની દુર્ણાહ્યતાને જ સમ્યગુ ચિંતવવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પવન, અગ્નિ અને સાપનો સ્વભાવ વક્ર હોય છે, તેના કરતાં પણ સ્ત્રીનો સ્વભાવ અતિવક્ર હોય છે, અને આવી પ્રકૃતિથી દુર્ણાહ્ય એવી સ્ત્રીઓનું મન તો અતિ દુઃખેથી ગ્રહણ કરી શકાય તેવું હોય છે અર્થાત્ સ્વભાવથી જ સ્ત્રી અધિક માયાવાળી હોય છે. આથી તેઓને ગમે તેટલો સંતોષ આપેલ હોય, તોપણ તેઓનું ચંચળ મન ક્યારે અન્ય વિષયમાં રાગવાળું બનશે તે કહી શકાય નહિ. આ પ્રકારનું ભાવન કરવાથી સ્ત્રી પ્રત્યે રાગનું વલણ થવાની સંભાવના ઓછી રહે છે. ૮૮૪ો. અવતરણિકા : તથા – અવતરણિતાર્થ : સ્ત્રીવિષયક બીજું ચિંતવન બતાવવા માટે “તથા'થી સમુચ્ચય કરે છે – For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના’ | ગાથા ૮૮૫-૮૮૬ ગાથા: અન્વયાર્થ: जच्चाइगुणविभूसिअवरधवणिरविक्खयं च भाविज्जा । तस्सेव य अइनिअडीपहाणयं चेव पावस्स ॥८८५ ॥ નવ્વામુળવિભૂસિઞવધવળરવિવસ્વયં 7-અને જાતિ આદિ ગુણોથી વિભૂષિત એવા વર ધવથી=શ્રેષ્ઠ પતિથી નિરપેક્ષતાને, પાવK ય તસ્મૈવ-અને પાપવાળા તેની જ=માતૃગ્રામની જ, અત્તિસડીપહાળયું એવ અતિનિકૃતિની પ્રધાનતાને જ ભાવિજ્ઞા=ભાવન કરવી જોઈએ. ૩૩૫ ગાથાર્થ: અને જાતિ આદિ ગુણોથી વિભૂષિત એવા શ્રેષ્ઠ પતિ પ્રત્યે નિરપેક્ષતાને, અને પાપી સ્ત્રીજનની જ માયાની પ્રધાનતાને જ ભાવન કરવી જોઈએ. ટીકાઃ = जात्यादिगुणविभूषितवरधवनिरपेक्षतां च भावयेत्, धवो भर्त्ता, तस्यैव चाऽतिनिकृतिप्रधानतां चैव પાપસ્ય, નિશ્રૃતિ:-માયેતિ ગાથાર્થ: ઠા ટીકાર્ય અને જાતિ આદિ ગુણોથી વિભૂષિત એવા વર ધવથી નિરપેક્ષતાને ભાવન કરે, ધવ એટલે ભર્તા=પતિ, અને પાપવાળા તેની જ=સ્ત્રીજનની જ, અતિનિકૃતિના પ્રધાનપણાને જ ભાવન કરે. નિકૃતિ એટલે માયા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ભવદોષને કારણે જ સ્ત્રીઓ ઘણી વખત ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ વગેરે ગુણોથી યુક્ત એવા પણ સુંદર પતિથી નિરપેક્ષ થઈને અન્ય કોઈ પુરુષ પ્રત્યે રાગવાળી થાય છે, એ પ્રકારે સાધુ ભાવન કરે; અને પાપોદયથી પ્રાપ્ત થયેલા સ્ત્રીજન્મને કારણે સ્ત્રીઓમાં માયાની પ્રધાનતા હોય છે, એ પ્રકારનું પણ સાધુ ચિંતવન કરે, જેથી સ્ત્રીઓની વિષમ પ્રકૃતિના ચિંતવનથી સ્ત્રી પ્રત્યે રાગ થાય નહિ. ॥૮૮૫ી અવતરણિકા : एतदेवाह અવતરણિકાર્થ : - પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે પાપી એવા સ્ત્રીજનની અતિનિકૃતિની પ્રધાનતાને ભાવન કરવી જોઈએ. એને જ કહે છે – For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ 33 વતસ્થાપનાવક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૬ ગાથા : चिंतेइ कज्जमन्नं अण्णं संठवइ भासए अन्नं । पाढवइ कुणइमन्नं मायग्गामो निअडिसारो ॥८८६॥ અન્વયાર્થ : એ વન્ન વિતેડું અન્ય કાર્યને ચિંતવે છે, પvi સંતવડું અન્યને સંસ્થાપે છે=અન્ય કાર્ય કરે છે, # માસઅન્યને બોલે છે, પઢવ ૩પ બન્ને પ્રારંભ કરે છે (અને) કરે છે અન્ય; માયમોમાતૃગામસ્ત્રીજન, વિડિયો નિકૃતિસાર છે. ગાથાર્થ : અન્ય કાર્યને ચિંતવે છે, ક્રિયા દ્વારા અન્ય કાર્યને સ્થાપન કરે છે, અન્ય કાર્યને બોલે છે, એક કાર્યનો પ્રારંભ કરે છે અને કરે છે અન્ય કાર્ય; માતૃગ્રામ માયાપ્રધાન છે. ટીકાઃ चिन्तयति कार्यमन्यत् चेतसा, अन्यत्संस्थापयते क्रियया, भाषतेऽन्यद्वाचा, प्रारभते करोत्यन्यत् मुहुः प्रारब्धत्यागेन, सर्वथा मातृग्रामो निकृतिसार: मायाप्रधान इति गाथार्थः ॥८८६॥ ટીકાર્ય - સ્ત્રીજન ચિત્તથી અન્ય કાર્યને ચિંતવે છે, ક્રિયાથી અન્યને અન્ય કાર્યને, સંસ્થાપે છે=આચરણાથી બીજું કાર્ય કરે છે, વચનથી અન્યને બોલે છે, પ્રારંભે છે, વારંવાર પ્રારબ્ધના ત્યાગ દ્વારા કરે છે અન્ય કોઈ કાર્ય શરૂ કરે છે, અને તે શરૂ કરેલ કાર્યનો વારંવાર ત્યાગ કરવા દ્વારા કરે છે કોઈ બીજું જ કાર્ય; આથી માતૃગ્રામ= સ્ત્રીજન, સર્વથા નિકૃતિસાર છે=માયાપ્રધાન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સ્ત્રીઓ માયાની પ્રધાનતાવાળી હોવાથી કાયાથી પતિની સેવા કરતી હોય તોપણ ચિત્તથી પોતાના પ્રિય સાથે મળવારૂપ કંઈક બીજું જ કાર્ય ચિંતવે છે; વળી, જે કાર્ય કરવાનું ચિંતવન કરે તેના કરતાં ચંચળ સ્વભાવને કારણે આચરણાથી અન્ય કાર્ય જ કરે છે. વળી આચરણાથી પોતે કરેલ કોઈ અનુચિત પ્રવૃત્તિને માયા દ્વારા છુપાવીને વાણીથી પતિ આગળ કાંઈક બીજું જ કહે છે; વળી ચંચળ સ્વભાવને કારણે કોઈ કાર્યનો પ્રારંભ કરે છે, અને વારંવાર પ્રારંભિત કાર્યના ત્યાગ દ્વારા કાયાથી કંઈક બીજું કાર્ય આચરે છે. માટે સ્ત્રીઓ સર્વ રીતે માયાની પ્રધાનતાવાળી હોય છે. આ પ્રકારે ચિંતવવાથી સ્ત્રી પ્રત્યે રાગ થવાનો સંભવ રહે નહિ, અને ક્વચિત્ કોઈક સ્ત્રી પ્રત્યે રાગ થયો હોય તો પણ નાશ પામે. આંથી સાધુ આવી ભાવનાથી પોતાના આત્માને વાસિત કરે. ૮૮૬ll For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના’ | ગાથા ૮૮૭ અવતરણિકા : તથા અવતરણિકાર્થ: અને સાધુએ સ્ત્રીવિષયક અન્ય શું ચિંતવન કરવાનું છે ? તે ‘તથા'થી સમુચ્ચય કરીને બતાવે છે ગાથા : तस्सेव य झाएज्जा भुज्जो पयईअ णीयगामित्तं । सइ सोक्खमोक्खपावगसज्झाणरिवुत्तणं तहय ॥८८७॥ 336 અન્વયાર્થઃ તસ્મેવ ય=અને તેના જ=માતૃગ્રામના જ, મુન્નો-વારંવાર પયજ્ઞપ્રકૃતિથી ળીયામિત્ત-નીચગામિત્વને, સફ સોવલમોવસ્તુપાવામજ્ઞાળવૃિત્તળું=સદા સૌખ્યરૂપ મોક્ષના પ્રાપક એવા સધ્યાનના રિપુત્વને તય= અને આને=આગળમાં કહેવાશે એને, જ્ઞાપન્ના=ધ્યાન કરે. * ‘તય' તથા રૂવું અર્થક છે. ગાથાર્થ અને માતૃગ્રામના જ વારંવાર પ્રકૃતિથી નીચગામીપણાનું, સદા સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવનાર એવા સર્ધ્યાનના શત્રુપણાનું અને આગળમાં કહેવાશે એનું ધ્યાન કરે. ટીકાઃ तस्यैव च=मातृग्रामस्य भूयः पुनः २ प्रकृत्या नीचगामित्वमनुत्तमत्वात्, सदा सौख्यमोक्षप्रापकसद्ध्यानरिपुत्वं ध्यायेत् तथेदं = वक्ष्यमाणमिति गाथार्थः ||८८७॥ ટીકાર્ય અને તેના જ=માતૃગ્રામના જ, વારંવાર પ્રકૃતિથી નીચગામીપણાને ધ્યાન કરે; કેમ કે અનુત્તમપણું છે અર્થાત્ માતૃગ્રામની પ્રકૃતિ ઉત્તમ હોતી નથી. સદા સૌખ્યરૂપ મોક્ષના પ્રાપક સધ્યાનના રિપુત્વને=હંમેશાં સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવનાર એવા સદ્યાનના શત્રુપણાને, અને આને=વક્ષ્યમાણને=આગળમાં કહેવાશે એને, ધ્યાન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સ્ત્રીઓ તુચ્છ સ્વભાવવાળી હોવાથી હંમેશાં હલકાં કાર્યો કરવાની તેની પ્રકૃતિ હોય છે; કેમ કે પ્રાયઃ કરીને સ્ત્રીભવમાં ઉત્તમ પ્રકૃતિ મળતી નથી. આથી ગમે તેવું હલકું કાર્ય સ્ત્રીઓ દ્વારા થવાની સંભાવના રહે છે. વળી, પરમ સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવનાર એવું સાન કરનારા પણ મુનિને સાનમાંથી ચલાયમાન કરાવનાર સ્ત્રી છે. માટે સ્ત્રીઓને સદ્યાનના શત્રુ તરીકે ભાવન કરવાથી પ્રબળ નિમિત્તની પ્રાપ્તિમાં પણ સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ ન થાય, તેવા પ્રકારનું મુનિનું ચિત્ત તૈયાર થાય છે. II૮૮૭ના For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ વતસ્થાપનાવસ્તક “યથા પાયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર: “ભાવના' | ગાથા ૮૮૮-૮૮૯ ગાથા : अच्चुग्गपरमसंतावजणगनिरयाणलेगहेउत्तं । तत्तो अ विरत्ताणं इहेव पसमाइलाभगुणे ॥८८८॥ અન્વયાર્થ : (માતંગ્રામના જ) |પરમસંતાવના+નિરાઘાને દેવત્તે અતિ ઉગ્ર એવા પરમ સંતાપના જનક નરકરૂપી અનલના એકહેતુત્વને તત્તો અને તેનાથી=માતૃગ્રામથી, વિરત્તા વિરક્તોના દેવ અહીં જ=આ ભવમાં જ, પમાડ્રામપુને પ્રશમાદિના લાલરૂપ ગુણોને (ભાવન કરે.) ગાથાર્થ : માતૃગામના જ અતિ ઉગ એવા ઘણા સંતાપને ઉત્પન્ન કરનારા નરકરૂપી અગ્નિના એક હેતુપણાને, અને માતૃગ્રામથી વિરક્ત થયેલા જીવોના આ ભવમાં જ પ્રશમાદિની પ્રાપ્તિરૂપ ગુણોને ભાવન કરે. ટીકા : तस्यैवात्युग्रपरमसन्तापजनकनरकानलैकहेतुत्वं भावयेत्, ततश्च मातृग्रामाद्विरक्तानामिहैव प्रशमादिलाभगुणान् भावयेदिति गाथार्थः ॥८८८॥ ટીકાર્ય : તેના જ=માતૃગ્રામના જ, અતિ ઉગ્ર એવા પરમ સંતાપના જનક નરકરૂપી અનલના એક હેતુપણાને ભાવન કરે; અને તેનાથી=માતૃગ્રામથી, વિરક્તોને વિરાગ પામેલા જીવોને, અહીં જ=આ ભવમાં જ, પ્રશમદિના લાભારૂપ ગુણોને પ્રશમ, સંવેગ આદિની પ્રાપ્તિરૂપ ગુણોને, ભાવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : નરક અત્યંત સંતાપને પેદા કરનાર અતિ ઉગ્ર અગ્નિ જેવી છે, અને આવી નરકમાં જીવને લઈ જનાર સ્ત્રી પ્રત્યેનો રાગ છે; કેમ કે સ્ત્રી પ્રત્યેના રાગને કારણે જીવ સર્વ પ્રકારના આરંભ-સમારંભ કરીને પણ સ્ત્રીની પ્રાપ્તિ માટે કે સ્ત્રીની ઇચ્છા સંતોષવા માટે પ્રયત્ન કરે છે; જ્યારે સ્ત્રીથી વિરક્ત જીવોને સંસારમાં પ્રાયઃ કરીને કોઈ રાગનાં સ્થાનો રહેતાં નથી. આથી વિરક્ત જીવોમાં પ્રશમ, સંવેગ આદિરૂપ ગુણો પ્રગટી શકે છે, જે ગુણો આ લોકમાં પણ સુખરૂપ છે. તેથી આ લોકના સુખના નાશનું અને પરલોકના દુ:ખનું પ્રબળ કારણ સ્ત્રીવર્ગ છે. આ પ્રકારનું સ્ત્રીસંબંધી ભાવન કરવાનો સાધુનો આચાર છે, જેથી સ્ત્રીસંબંધી રાગ ઉદ્ભવે નહિ અને ઉદ્ભવ્યો હોય તો નાશ પામે. ll૮૮૮ ગાથા : परलोगम्मि अ सइ तव्विरागबीजाओ चेव भाविज्जा । सारीरमाणसाणेगदुक्खमोक्खं सुमोक्खं च ॥८८९॥ For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકા‘યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૯ ૩૩૯ અન્વચાર્યઃ સફર્મ અને સદા વિરવીનામો જેવતેના માતૃગ્રામના, વિરાગના બીજથી જપત્નોમ પરલોકમાં સારીરમાતા કુવરમોર્વ સુનો વરવું =શારીરિક-માનસિક અનેક દુઃખોના મોક્ષરૂપ સુમોક્ષને મહિws ભાવન કરે. ગાથાર્થ : અને સદા માતૃગ્રામના વિરાગના બીજથી જ પરલોકમાં શરીરસંબંધી અને મનસંબંધી અનેક પ્રકારનાં દુઃખોની મુક્તિરૂપ સુમોક્ષને ભાવન કરે. ટીકાઃ परलोके च आगामिजन्मादिरूपे सदा-सर्वकालं तद्विरागबीजादेव-मातृग्रामविरागकारणादेव भावयेत्, किमित्याह-शारीरमानसानेकदुःखमोक्षं सकलदुःखक्षयरूपमित्यर्थः, किमित्याह-सुमोक्षं च अभावरूपादिव्युदासेन निरुपमसुखरूपमिति गाथार्थः ॥८८९॥ * “માનવ'માં “માર' પદથી આગામી અજન્મનું ગ્રહણ કરવાનું છે. * “મવરૂપવિત્રુતાન ''માં “વિ' પદથી સુખના અભાવરૂપના સુદાસનો પરિગ્રહ કરવાનો છે. ટીકાર્ય : અને આગામી જન્માદિરૂપ પરલોકમાં સદા=સર્વકાળ, તેના વિરાગના બીજથી જ=માતૃગ્રામના વિરાગના કારણથી જ, ભાવન કરે, શું? એથી કહે છે – શરીરસંબંધી અને મનસંબંધી અનેક દુઃખોના મોક્ષને સકલ દુઃખોના ક્ષયરૂપને, ભાવન કરે. કયા કારણથી?=મોક્ષ કયા કારણથી સકલ દુઃખના ક્ષયરૂપ છે? એથી કહે છે – અને અભાવરૂપાદિના વ્યદાસ દ્વારા=“મોક્ષ આત્માના અભાવરૂપ છે' ઇત્યાદિ કથનના ખંડન દ્વારા, નિરુપમ સુખરૂપ સુમોક્ષ છે=મોક્ષ છે, એ પ્રમાણે ભાવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં બતાવ્યું એ રીતે સ્ત્રીના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ઉપર સ્ત્રીવિષયક વિરાગના સંસ્કાર પડે છે, અને તે સંસ્કારને કારણે અન્ય ભવમાં શારીરિક-માનસિક દુઃખોનો ક્ષય થાય છે અને અંતે નિરુપમ સુખરૂપ શ્રેષ્ઠ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં કહ્યું કે વિરાગના બીજથી જ શારીરિક-માનસિક અનેક પ્રકારનાં દુઃખોનો નાશ થાય છે. એથી એ ફલિત થાય કે મોક્ષ સર્વ દુઃખોથી રહિત છે અને જીવના નિરુપમ સુખરૂપ પણ છે, એ જણાવવા માટે સુમોક્ષનું ભાવન કરવાનું કહ્યું. આ રીતે ભાવન કરવાથી સ્ત્રીનો વિરાગભાવ પરમ સુખનું કારણ છે એવી બુદ્ધિ સ્થિર થાય છે, અને તેવી બુદ્ધિ સ્થિર થવાથી સાધુ સંયમમાં દઢ યત્ન કરવા દ્વારા મોક્ષની સાધના કરવા માટે સમર્થ બને છે. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતધ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૮૯-૮૯૦ વિશેષાર્થ : સંયમ ગ્રહણ કર્યા બાદ સાધુ સ્ત્રીવિષયક પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે ભાવન કરે, તો સ્ત્રીવિષયક વિરાગનું બીજ દઢ થાય, જેનાથી જન્માંતરમાં પણ સ્ત્રી પ્રત્યે રાગનો ઉદ્દભવ ન થાય. આમ, સ્ત્રીથી વિરક્ત થયેલ આત્મા ધ્યાનમાં યત્ન કરીને સંસારનો ઉચ્છેદ કરે છે, જેથી શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં દુ:ખોનો ક્ષય થાય એવો મોક્ષ પ્રાપ્ત થાય છે. અહીં શંકા ઉદ્ભવે કે જીવ મુક્ત થાય તો સર્વ દુઃખોનો અભાવ થાય, તોપણ મુક્ત અવસ્થામાં સુખ નથી માટે ઈષ્ટ નથી. આથી ટીકામાં ખુલાસો કર્યો કે સુમોક્ષ છે અર્થાત્ અભાવરૂપાદિના બુદાસ દ્વારા નિરુપમ સુખરૂપ મોક્ષ છે. આશય એ છે કે મોક્ષ આત્માના અભાવરૂપ નથી અર્થાત બૌદ્ધ માને છે તે રીતે મોક્ષ બુઝાયેલા દીવાની જેમ આત્માના અસ્તિત્વના વિગમનરૂપ નથી, કે નૈયાયિક માને છે તે રીતે મોક્ષ સુખના અભાવરૂપ પણ નથી; પરંતુ મોક્ષ સર્વ ઉપદ્રવોથી રહિત નિરુપમ સુખવાળી આત્માની અવસ્થારૂપ છે. આવા મોક્ષની પ્રાપ્તિમાં સ્ત્રીજન અત્યંત વિજ્ઞભૂત છે. આ પ્રકારના ભાવનથી સાધુનું ચિત્ત અત્યંત નિષ્પકંપ બને છે. ૮૮. અવતરણિકા : भावनागुणमाह - અવતરણિતાર્થ : ભાવનાના ગુણને કહે છે – ભાવાર્થ : ગાથા ૮૭૦થી ૮૮૯માં જીવલોકની અસ્થિરતાની, વિષયોની દુઃખરૂપતાની અને સ્ત્રી સ્વરૂપની અશુચિમમતાદિની ભાવના બતાવી. તે રીતે ભાવના કરનાર સાધુને ભાવના દ્વારા પ્રાપ્ત થતા લાભને કહે ગાથા : भावेमाणस्स इमं गाढं संवेगसुद्धजोगसि । खिज्जइ किलिट्ठकम्मं चरणविसुद्धी तओ निअमा ॥८९०॥ અન્વયાર્થ: રૂબંઆને પૂર્વમાં કહેવાયેલ તત્ત્વને, મામાપક્ષે=ભાવતા એવા, ૮ સંવેણુદ્ધનો ગાઢ સંવેગથી શુદ્ધ યોગવાળાનાં શિHિ ક્લિષ્ટ કર્મ gિ$=ક્ષય પામે છે. તો તેનાથી=ક્લિષ્ટ કર્મનો ક્ષય થવાથી, વિમા નિયમથી વર વિયુદ્ધ ચરણની વિશુદ્ધિ થાય છે. ગાથાર્થ : પૂર્વમાં કહેલ તત્ત્વને ભાવતા એવા, અત્યંત સંવેગથી શુદ્ધ વ્યાપારવાળા સાધુનાં ક્લિષ્ટ કર્મ ક્ષય પામે છે. ક્લિષ્ટ કર્મનો ક્ષય થવાથી નિયમા ચારિત્રની વિશુદ્ધિ થાય છે. For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ વસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૯૦-૮૯૧ ૩૪૧ ટીકા? भावयत इदम् अनन्तरोदितं तत्त्वं, गाढं संवेगशुद्धयोगस्य-अत्यन्तं संवेगेन शुद्धव्यापारस्य, किमित्याह-क्षीयते क्लिष्टकर्म=अशुभमित्यर्थः, चरणविशुद्धिस्ततः क्लिष्टकर्मक्षयानन्तरं नियमात्= नियमेनेति गाथार्थः ॥८९०॥ ટીકાર્થ : આને પૂર્વમાં કહેવાયેલ તત્ત્વને, ભાવન કરતા એવા, ગાઢ સંવેગથી શુદ્ધ યોગવાળાના=અત્યંત સંવેગથી શુદ્ધ વ્યાપારવાળાનાં, શું? એથી કહે છે – ક્લિષ્ટ કર્મ અર્થાત્ અશુભ કર્મ, ક્ષય પામે છે. તેનાથી ક્લિષ્ટ કર્મના ક્ષયની અનંતર અશુભ કર્મોનો ક્ષય થયા પછી તરત, નિયમથી ચરણની વિશુદ્ધિ થાય છે, આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વે કહેવાયેલ તત્ત્વનું ભાન કરનાર સાધુને સંસારની અસ્થિરતા, વિષયોની દુઃખરૂપતા અને સ્ત્રીસ્વરૂપની અસારતાનો બોધ થાય છે, અને તે બોધ દ્વારા સાધુમાં અત્યંત સંવેગથી સંયમના યોગોને અનુકૂળ એવો શુદ્ધ વ્યાપાર પ્રગટે છે; જે શુદ્ધ વ્યાપાર દ્વારા સાધુનાં ક્લિષ્ટ કર્મો દૂર થાય છે અર્થાત્ ભાવનાઓથી વાસિત થયેલો જીવ મોક્ષ પ્રત્યે બદ્ધમાનસવાળો બનવાથી મોક્ષને અનુકૂળ એવી ઉચિત ક્રિયાઓ અત્યંત સંવેગપૂર્વક શુદ્ધ કરી શકે છે, જેનાથી મોક્ષમાર્ગનાં પ્રતિબંધક એવાં અશુભ કર્મો નાશ પામે છે અને જીવની પરિણતિરૂપ ચારિત્રની નિયમથી વિશુદ્ધિ થાય છે. ll૮૯ot અવતરણિકા: इहैव व्यापकं विधिमाह - અવતરણિયાર્થ: અહીં જ=ભાવનાના વિષયમાં જ, વ્યાપક વિધિને કહે છે – ભાવાર્થ : પૂર્વમાં સામાન્ય રીતે જીવલોકનું અસ્થિરત્વ, વિષયોની અસારતા અને સ્ત્રીવિષયક અશુચિત્વાદિની ભાવનાઓ બતાવી, પરંતુ ભાવનાના વિષયમાં વ્યાપક વિધિ તો એ જ છે કે જેને જે દોષ વિશેષ રીતે સતાવતો હોય, તેને તે દોષને અનુરૂપ ભાવના કરવી જોઈએ, જેથી પોતાને સતાવતો દોષ દૂર થઈ શકે અને યોગમાર્ગમાં સુદેઢ પ્રવૃત્તિ થઈ શકે. તદર્થે વ્યાપક વિધિ બતાવે છે – ગાથા : जो जेणं बाहिज्जइ दोसेणं चेयणाइविसएणं । सो खलु तस्स विवक्खं तव्विसयं चेव भाविज्जा ॥८९१॥ For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨. વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૧-૮૨ અન્વયાર્થ : વેયાવિસણvi ચેતન આદિના વિષયવાળા નેvi વોલેui=જે દોષ વડે ગાજે વાહિmડું બાધા પામે, સો ખરેખર તે તારૂં તેના તે રાગાદિના, વિવā=વિપક્ષ એવા વિસયં રેવતવિષયને જ=તે ચેતન આદિના વિષયને જ, માવિજ્ઞા=ભાવન કરે. ગાથાર્થ : ચેતન આદિ વિષયક, જે રાગાદિ દોષ વડે જે સાધુ બાધા પામે, તે સાધુ ખરેખર તે રાગાદિના વિપક્ષ એવા તે ચેતન આદિના વિષયને જ ભાવન કરે. ટીકા : ___ यो येन बाध्यते दोषेण-रागादिना, किंभूतेन ? चेतनादिविषयेण-स्त्र्याद्यालम्बनेन, स खलु भावकः तस्य रागादेविपक्षं तद्विपक्षीयं तद्विषयं चेतनादिविषयमेव भावयेत्-चिन्तयेदिति गाथार्थः ॥८९१॥ * “ચેતનાલિવિષયે'માં મારિ' પદથી અચેતનનું ગ્રહણ કરવાનું છે. * “ચાદાનqનેન'માં મારિ પદથી અચેતન એવા અર્થ, ખાદ્યપદાર્થ, દશ્યપદાર્થ, સંગીત આદિનું ગ્રહણ કરવાનું છે, અને ઉપલક્ષણથી ચેતન એવા પુત્ર, શિષ્ય વગેરેનું પણ ગ્રહણ કરવાનું છે. * “વિપક્ષમાં “માવિ' શબ્દથી દ્વેષ અને મોહનો પરિગ્રહ છે. ટીકાર્ચઃ જે સાધુ રાગાદિરૂપ જે દોષ વડે બાધા પામે છે. કેવા પ્રકારના રાગાદિ દોષ વડે? તે બતાવે છે – ચેતન આદિના વિષયવાળા=સ્ત્રી આદિના આલંબનવાળા, રાગાદિ દોષ વડે બાધા પામે છે, એમ અન્વય છે. ખરેખર ભાવક એવા ત=રાગાદિ દોષોનું પ્રતિપક્ષ ભાવન કરનાર એવા તે સાધુ, તે રાગાદિના વિપક્ષ એવા તે વિષયને–તેનાથી વિપક્ષીય એવા ચેતન આદિ વિષયને જ, ભાવન કરે=ચિંતવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં સામાન્યથી જીવલોકનું, વિષયોનું અને સ્ત્રી સ્વરૂપનું ભાવન બતાવ્યું; છતાં સાધના કરનાર સાધુ પોતાને સ્ત્રી વગેરેના આલંબનરૂપ જે રાગાદિ દોષો થતા હોય, તે રાગાદિ દોષોના વિષયમાં વિપક્ષનું ભાવન કરે. આથી એ ફલિત થયું કે સામાન્ય રીતે સાધુને સંસારના સ્વરૂપાદિનું ભાવન કરવાનું હોવા છતાં મુખ્યત્વે પોતાને થતી નિમિત્તોની અસરોનું સમ્યમ્ અવલોકન કરીને તે નિમિત્તોની અસરોના પ્રતિપક્ષભાવનમાં યત્ન કરવો જોઈએ, જેથી દોષો નાશ પામવાને કારણે યોગમાર્ગમાં સુદઢ પ્રવૃત્તિ થઈ શકે. II૮૯૧ અવતરણિકા : एतदेव लेशतो दर्शयति - અવતરણિતાર્થ : આને જ=પૂર્વગાથામાં કહ્યું કે જીવ જે દોષથી બાધા પામતો હોય તે દોષનું પ્રતિપક્ષ ભાવન કરે, એને For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ વતસ્થાપનાવસ્તુક યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/ પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૯૨ જ, લેશથી=સંક્ષેપથી, દર્શાવે છે – ગાથા : अत्थम्मि रागभावे तस्सेव उवज्जणाइसंकेसं । भाविज्ज धम्महेउं अभाव मो तह य तस्सेव ॥८९२॥ અન્વયાર્થ : મસ્થા=અર્થમાં ધનમાં, સમાવેરાગનો ભાવ થયે છતે તસેવ તેના જ અર્થના જ, ૩વMUSTસં સં ઉપાર્જનાદિના સંક્લેશને, તદય અને તે રીતે તસેવ=તે જ અર્થનો અભાવ નો અભાવ જ થમધર્મના હેતુને માવિજ્ઞ=ભાવન કરે. ગાથાર્થ : ધનમાં રાગભાવ થયે છતે ધનના જ ઉપાર્જનાદિના સંક્લેશને, અને તે રીતે તે જ અર્થનો અભાવ જ ધર્મનું કારણ છે, એમ ભાવન કરે. ટીકાઃ __ अर्थ इत्यर्थविषये रागभावे-रागोत्पादे तस्यैव अर्थस्य अजनादिसङ्क्लेशम्-अजनरक्षणक्षयेषु चित्तदौष्ट्यं, धर्मार्थः तद्ग्रह इत्याशङ्क्याह-भावयेत् शास्त्रानुसारेण धर्महेतुं धर्मनिबन्धनं अभाव मो त्ति अभावमेव तथा च तस्यैव अर्थस्य, तथा चोक्तमन्यैरपि - “ થઈ વઘ વિહા, તથાનીદા કરવી ! प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ॥१॥" इति गाथार्थः ॥८९२॥ ટીકાર્થ : અર્થમાં=અર્થના વિષયમાં, રાગનો ભાવ થયે છત=રાગનો ઉત્પાદ થયે છતે, તેના જ=અર્થના જ, અર્જનાદિના સંક્લેશને=અર્જન, રક્ષણ અને ક્ષયમાં થતા ચિત્તના દુષ્ટપણાને, ભાવન કરે. ધર્મના અર્થવાળો તેનો ગ્રહ છે=ધર્મ કરવા માટે અર્થનું ગ્રહણ છે, એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – અને તે રીતે જે રીતે અર્થના અર્જનાદિમાં થતા સંક્લેશનું ભાવન કરે તે રીતે, શાસ્ત્રના અનુસારથી તે જ અર્થનો અભાવ જ ધર્મના હેતુને ધર્મના કારણને, ભાવન કરે; અને તે પ્રકારે અર્થનો અભાવ જ ધર્મનો હેતુ છે તે પ્રકારે, અન્યો વડે પણ કહેવાયું છે – “જેને ધર્મના અર્થે વિત્તની ઇહા છે=ધનપ્રાપ્તિની ઇચ્છા છે, તેની અનિચ્છા શ્રેષ્ઠ છે; જે કારણથી પંકના પ્રક્ષાલન કરતાં દૂરથી અસ્પર્શન વર છે શરીરે લાગેલ કાદવનું પ્રક્ષાલન કરવા કરતાં દૂરથી કાદવને નહીં સ્પર્શવું શ્રેષ્ઠ છે.” એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાનયિતાનિ' દ્વાર/પેટા દ્વાર: “ભાવના' | ગાથા ૮૯૨ ભાવાર્થ: અર્થવિષયક રાગના નાશ માટે ચિંતવન બતાવતાં કહે છે કે અર્થ પ્રાપ્ત કરવા માટે જીવને શ્રમ કરવો પડે છે, અર્થ પ્રાપ્ત થયા પછી તે અર્થના રક્ષણ માટે પણ જીવને શ્રમ કરવો પડે છે, અને તે પ્રાપ્ત થયેલ અર્થ કોઈક નિમિત્તથી નાશ પામે તોપણ જીવને સંતાપ થાય છે; આમ, અર્થના ઉપાર્જન, રક્ષણ અને ક્ષય વખતે જીવના ચિત્તમાં કાલુષ્ય પેદા થાય છે, જે સંક્લેશરૂપ છે. આ રીતે અર્થને ક્લેશના કારણરૂપે ચિંતવવાથી અર્થ પ્રત્યેનો જીવનો રાગ નાશ પામે છે. અહીં પ્રશ્ન થાય કે નિષ્પત્તિ આદિમાં ક્લેશ હોવાથી ભોગાદિ માટે અર્થ ભલે હેય છે; છતાં ધર્મ માટે આવશ્યક હોવાથી ધન ઉપાદેય છે. એ પ્રશ્નના નિવારણ અર્થે કહે છે કે ખરેખર અર્થનો અભાવ જ ધર્મનું કારણ છે અર્થાત્ જેના ચિત્તમાં ભોગાદિનું આકર્ષણ નથી અને જે જીવ ભોગાદિ માટે અર્થ મેળવવા યત્ન પણ કરતો નથી, તેવા જીવે તો અર્થનો ત્યાગ કરીને પરમ નિઃસ્પૃહ ચિત્ત પેદા કરવા માટે યત્ન કરવો જોઈએ, જેથી શ્રેષ્ઠ કોટિનો ધર્મ પેદા થાય. આ પ્રકારનું ચિંતવન કરવાથી ધર્મના અર્થે પણ ધન મેળવવાની જીવને ઇચ્છા થતી નથી. - અહીં વિશેષ એ છે કે ભોગાદિની સ્પૃહા હોવાથી જે જીવો ભોગાદિ અર્થે ધનપ્રાપ્તિમાં યત્ન કરે છે, તે જીવો ધર્મસ્થાનકમાં પણ ધનવ્યય દ્વારા જ વિશિષ્ટ ભાવો કરી શકે છે. આથી આવા જીવો ક્વચિત્ ધર્મક્ષેત્રમાં ધનવ્યય દ્વારા આત્મહિત સાધવા માટે ધનની ઇચ્છા કરે, તો તે ઇચ્છા આવા પ્રકારની ભૂમિકાવાળા જીવો માટે દોષરૂપ નથી; પરંતુ જે જીવો ભોગાદિથી વિરક્ત હોવા છતાં કેવલ ધર્મના આશયથી જ ધન મેળવવાની ઇચ્છા કરે છે, તેવા જીવો માટે તો ધર્મમાં ધનવ્યય કરવા દ્વારા થતા ધર્મ કરતાં ધનનો ત્યાગ કરીને પરમ નિઃસ્પૃહ ચિત્ત બનાવવું એ જ ઉત્તમ ધર્મ છે. વળી, આ જ વાતને સામે રાખીને અન્ય દર્શનીઓ પણ કહે છે કે જે વિરક્ત વ્યક્તિને ધર્માર્થે ધનની ઇચ્છા છે, તે વ્યક્તિએ ધર્માર્થે પણ ધનની ઇચ્છા ન જ કરવી, એ શ્રેષ્ઠ છે; જેમ કે કાદવમાં હાથ નાખીને હાથ ધોવાની ક્રિયા કરવા કરતાં કાદવનો સ્પર્શ જ ન કરવો એ શ્રેષ્ઠ છે. આથી એ ફલિત થયું કે ધનની ઇચ્છા જ ચિત્તને મલિન કરે છે. આથી ધન મેળવવા દ્વારા ચિત્તને મલિન કરીને તે ધનનો સદ્વ્યય કરવા દ્વારા મલિન થયેલ ચિત્તને સ્વચ્છ કરવું, તે કાદવમાં હાથ નાખીને હાથ ધોવા જેવી પ્રવૃત્તિ છે. તેથી પ્રથમ ધનની સ્પૃહાવાળું ચિત્ત કરીને, ત્યારપછી ધર્મમાં ધનના સદ્વ્યય દ્વારા ચિત્તનું શોધન કરવા કરતાં સર્વત્ર નિઃસ્પૃહ ચિત્ત પેદા કરવું એ જ શ્રેયકારી છે. અહીં શંકા થાય કે જેમણે સંસારનો ત્યાગ કર્યો નથી એવા ગૃહસ્થોને અર્થનો રાગ સંભવે, પરંતુ જેમણે સંસારનો ત્યાગ કર્યો છે એવા સાધુઓને અર્થનો રાગ કઈ રીતે સંભવે ? અને જો સાધુઓને અર્થનો રાગ ન સંભવે, તો આ ભાવનાદ્વારમાં અર્થના રાગ વિષયક ભાવના કેમ બતાવી ? તેનો આશય એ છે કે જેમ ગૃહસ્થોને ભોગાદિની પ્રાપ્તિનું સાધન ધન હોવાથી ધન પ્રત્યે રાગ થાય છે, તેમ સાધુઓને પણ અનુકૂળતાનો રાગ હોય તો અનુકૂળતાના સાધનભૂત એવા ભક્તવર્ગ વગેરે પ્રત્યે રાગ થાય અને અનુકૂળતાના રાગવાળા સાધુઓ અનેક ક્લેશો દ્વારા ભક્તવર્ગાદિની પ્રાપ્તિ કરે, પોતાના ભક્તવર્ગાદિ અન્ય કોઈના ન થઈ જાય તે માટે ભક્તવર્ગાદિના રક્ષણમાં યત્ન પણ કરે, અને પોતાના ભક્તવર્ગાદિ અન્ય કોઈ સાધુના થઈ જાય તો સંક્લેશ પણ કરે. આ રીતે પરમાર્થથી વિચારીએ તો For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૯૨-૮૯૩ ૩૪૫ અનુકૂળતાના રાગી સાધુઓ માટે ભક્તવર્ગાદિ ધનસ્થાનીય છે. માટે સંસારી જીવો જેમ અર્થ માટે ક્લેશ કરીને આત્મહિત સાધી શકતા નથી, તેમ આવા સાધુઓ પણ ભક્તવર્ગાદિ માટે ક્લેશ કરીને આત્મહિત સાધી શકતા નથી. આથી પ્રસ્તુત ગાથામાં બતાવેલ અર્થવિષયક ભાવના સાધુએ ભાવવી જોઈએ, જેથી ધનસ્થાનીય ભક્તવર્ગાદિ ઉપર રાગ થાય નહીં અને પોતાનું નિઃસ્પૃહ ચિત્ત સ્થિર થાય. ॥૮૯૨ અવતરણિકા : પૂર્વમાં ચેતન એવા સ્ત્રી આદિ વિષયક અને અચેતન એવા અર્થવિષયક થતા રાગનું પ્રતિપક્ષભાવન બતાવ્યું. હવે ચેતનવિષયક અને અચેતનવિષયક થતા દ્વેષનું અને મોહનું પ્રતિપક્ષભાવન બતાવે છે – ગાથા: दोसम्म असइ मित्तिं माइत्ताई अ सव्वजीवाणं । मोहम्म जहाथूरं वत्थुसहावं सुपणिहाणं ॥ ८९३॥ અન્વયાર્થ: =અને (ચેતનના વિષયમાં) વોમ્નિ સ-દ્વેષ થયે છતે મિત્તિ-મૈત્રીને સવ્વનીવાળ જ્ઞ-અને સર્વ જીવોના માત્તા-માતૃત્વાદિને (ભાવન કરે.) મોહમ્મિ=મોહ થયે છતે નાથૂÍયથાસ્ફૂર=પ્રતીતિ અનુસારે, વત્યુસહાવં=વસ્તુના સ્વભાવને સુખિહાળું=સુપ્રણિધાન (ભાવન કરે.) ગાથાર્થ: અને ચેતનના વિષયમાં દ્વેષ થયે છતે મૈત્રીને અને સર્વ જીવોના માતૃત્વાદિને ભાવન કરે, મોહ થયે છતે પ્રતીતિ અનુસારે વસ્તુના સ્વભાવને સુપ્રણિધાન ભાવન કરે. ટીકા : द्वेषे च सति चेतनविषये मैत्रीं भावयेत्, तथा मातृत्वादि च सर्वजीवानाम् 'उषितश्च गर्भवसतावनेकशस्त्वमिह सर्वसत्त्वानां ' इत्यादिना प्रकारेण, एतच्चाजीवद्वेषोपलक्षणं, तत्रापि लोष्ठादौ स्खलनादिभावे कर्म्मविपाकं भावयेत्, तथा मोहे च सति यथास्थूरं = प्रतीत्यनुसारेण वस्तुस्वभावं चेतनाचेतनधर्म्म सुप्रणिधानं-चित्तदार्त्स्न्येन भावयेदिति गाथार्थः ॥८९३ ॥ ટીકાર્ય અને ચેતનના વિષયમાં દ્વેષ થયે છતે મૈત્રીને ભાવન કરે; અને તે પ્રકારે=જે પ્રકારે મૈત્રીને ભાવન કરે તે પ્રકારે, “અહીં=આ સંસારમાં, સર્વ સત્ત્વોની=જીવોની, ગર્ભરૂપી વસતિમાં અનેક વાર તું વસેલો છે,’’ ઇત્યાદિ પ્રકારથી સર્વ જીવોનાં માતૃત્વાદિને ભાવન કરે; અને આચેતનવિષયક દ્વેષનું પ્રતિપક્ષભાવન, અજીવના દ્વેષનું=અજીવવિષયક દ્વેષના પ્રતિપક્ષભાવનનું, ઉપલક્ષણ છે. હવે તે અજીવવિષયક દ્વેષનું પ્રતિપક્ષભાવન જ બતાવે છે – ત્યાં પણ=અજીવવિષયક દ્વેષમાં પણ, લોષ્ઠાદિમાં=ઢેફા વગેરેમાં, સ્ખલના આદિનો ભાવ હોતે છતે કર્મવિપાકને ભાવન કરે; અને તે રીતે=જે રીતે દ્વેષ થયે છતે ભાવન કર્યું તે રીતે, મોહ થયે છતે યથાસ્ફૂર= For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “ભાવના' | ગાથા ૮૩ પ્રતીતિના અનુસારથી, વસ્તુના સ્વભાવને ચેતન અને અચેતનના ધર્મને, સુપ્રણિધાન ચિત્તની દઢતાથી, ભાવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંસારી જીવોને સર્વ ભાવો રાગ, દ્વેષ કે મોહથી જ થતા હોવાથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આથી સ્ત્રીવિષયક, અર્થવિષયક કે ઉપલક્ષણથી પુત્રાદિવિષયક થતા રાગનું સાધુએ પ્રતિપક્ષભાવન કરવું જોઈએ, આ પ્રમાણે પૂર્વમાં બતાવ્યું. હવે ચેતનાદિવિષયક વેષનું પ્રતિપક્ષભાવન બતાવે છે – જેના ઉપર દ્વેષ થયો હોય તે વ્યક્તિની પ્રકૃતિ આદિ વિચારવાથી ઢષ વધે છે. આથી ઠેષ થાય ત્યારે વિચારવું જોઈએ કે “જગતના જીવો પ્રત્યે વર્તતો મૈત્રીભાવ જ એકાંતે કલ્યાણનું કારણ છે, અને તે મૈત્રીભાવ હિતકરણની બુદ્ધિરૂપ હોવાથી હું એવું કરું કે સામેની વ્યક્તિનું હિત થાય.” મૈત્રીભાવના હંમેશાં પરના હિતને અનુકૂળ ઉચિત ચિંતનરૂપ હોય છે, તેથી મૈત્રીભાવનાનું ભાવન કરવાથી ચેતનવિષયક થયેલ દ્વેષ શમી જાય છે. વળી, દ્વેષને વિશેષ શમાવવા વિચારે કે “જગતના તમામ જીવો સાથે મારા માતૃત્વ, પિતૃત્વ, ભ્રાતૃત્વાદિ સંબંધો અનેક વખત થયા છે, માટે પરમાર્થથી સર્વ જીવો મારા માતા, પિતા, ભાઈ વગેરે હોવાથી તેઓ મારા શત્રુ નથી.” આ રીતે ચેતનવિષયક દ્વેષ શમાવવા બતાવેલ ભાવના અચેતનવિષયક થયેલ દ્વેષનું ઉપલક્ષણ છે. માટે ક્યારેક ઢેફાં વગેરે સાથે અથડાવાથી અજીવ પ્રત્યે પણ દ્વેષ થયો હોય તો તે વૈષના નિવર્તન માટે ભાવન કરવું જોઈએ કે “આ મારા કર્મનો વિપાક છે, પરંતુ અજીવથી થયેલ સ્પલનાને યાદ કરીને અજીવ એવાં ઢેફાં વગેરે પ્રત્યે દ્વેષ કરવો જોઈએ નહિ. વળી, ક્વચિત્ “શરીરથી આત્મા જુદો હશે કે નહિ?, મેં કરેલા ધર્મનું ફળ મને મળશે કે નહિ ?” આવા પ્રકારનો મોહ ઉત્પન્ન થાય, ત્યારે પ્રતીતિ અનુસાર વસ્તુના સ્વભાવનું સુપ્રણિધાનપૂર્વક ભાવન કરવું જોઈએ. આશય એ છે કે આત્મા શરીરથી પૃથગુ નથી, એવો મોહનો પરિણામ થાય તો, પરલોકના હિતાર્થે ધર્મ કરવાના ઉત્સાહવાળા જીવમાં શિથિલતા આવે. માટે મોહના આવા પરિણામવાળા જીવે વિચારવું જોઈએ કે “શરીરરૂપ જ આત્મા હોય તો મૃતદેહમાં પણ આત્માની પ્રતીતિ થવી જોઈએ; અને મને જ્ઞાનની, વીર્યની, સુખની જુદી જુદી પ્રતીતિ થાય છે. માટે જ્ઞાન-સુખાદિના આધારરૂપે શરીરથી જુદો “હું છું'.” આ રીતે પ્રતીતિ અનુસાર ચિંતન કરવાથી પરલોકમાં જનારો શરીરથી ભિન્ન આત્મા છે, વળી જ્ઞાન એ ચેતનનો ધર્મ છે અને જડતા એ અચેતનનો ધર્મ છે, એવી મતિ સ્થિર થાય છે. વળી, ક્યારેક પોતે કરેલ ધર્મના ફળવિષયક સંશય થાય તો ચિંતવવું જોઈએ કે કારણથી જ કાર્ય ઉત્પન્ન થતું હોવાથી, શુભ ભાવ વડે કરાયેલા ધર્મની ક્રિયાઓથી શુભ કર્મ બંધાય છે અને અશુભ ભાવ વડે કરાયેલ સંસારની ક્રિયાઓથી અશુભ કર્મ બંધાય છે; કેમ કે શુભ કર્મનું ફળ શુભ અને અશુભ કર્મનું ફળ અશુભ હોય છે. આ પ્રમાણે ચિત્તની દઢતાપૂર્વક ચિંતવન કરવાથી તત્ત્વના વિષયમાં મોહ નાશ પામે છે અને આત્મહિત સાધવાની પ્રવૃત્તિ સુદઢ બને છે. ૮૯૩ For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “ભાવના' | ગાથા ૮૯૪ અવતરણિકા : उक्ताधिकाराभिधाने प्रयोजनमाह - અવતરણિયાર્થ: ગાથા ૮૭૬થી ભાવનાકારનું વર્ણન શરૂ કર્યું, તેમાં પ્રશ્ન થાય કે રાગાદિની પ્રતિપક્ષ ભાવનાઓનું પ્રયોજન શું છે? કે જેથી વ્રતપાલનના ૧૧ ઉપાયો અંતર્ગત ભાવનાનો અધિકાર કહેવાયો છે? એ શંકાના નિવારણ અર્થે=ઉક્ત અધિકારના અભિધાનમાં=ગાથા ૮૭૬થી અત્યાર સુધી કહેવાયેલા ભાવનાકારરૂપ અધિકારના કથનમાં, પ્રયોજનને કહે છે – ગાથા : एत्थ उ वयाहिगारा पायं तेसि पडिवक्ख मो विसया । थाणं च इत्थिआओ तेसिं ति विसेस उवएसो ॥८९४॥ અન્વયાર્થ : =વળી અહીં=પ્રકૃતિમાં, વહિપIR=વ્રતનો અધિકાર હોવાથી પાયં પ્રાયઃ તેસિકતેઓના=વ્રતોના, દિવ-પ્રતિપક્ષ વિથ વિષયો છે, તેf ઘ=અને તેઓમાં=વિષયોમાં, રૂ0િ33મો સ્ત્રીઓ થાdi=(પ્રધાન) સ્થાન છે. તિ એથી (સ્ત્રીવિષયક) વિલેસ=વિશેષથી ૩4ોકઉપદેશ છે. * “મો' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : વળી પ્રકૃતમાં વ્રતનો અધિકાર હોવાથી, અને પ્રાયઃ કરીને વ્રતોના પ્રતિપક્ષ વિષયો છે, અને વિષયોમાં સ્ત્રીઓ પ્રધાન સ્થાન છે, એથી સ્ત્રીવિષયક વિશેષથી ઉપદેશ છે. ટીકાઃ अत्र तु-प्रकृते व्रताधिकारात् कारणात् प्रायस्तेषां-व्रतानां प्रतिपक्षः प्रत्यनीका विषया एव शब्दादयः, स्थानं च प्रधानं स्त्रियस्तेषां विषयाणामिति-अनेन हेतुना विशेषतो-विशेषेण उपदेशः स्त्रीविषय इति गाथार्थः ॥८९४॥ ટીકાર્ય વળી અહીં=પ્રકૃતમાં, વ્રતનો અધિકાર હોવાને કારણે પ્રાયઃ તેઓના=વ્રતોના, પ્રતિપક્ષ પ્રત્યેનીક=શત્રુ, શબ્દાદિ વિષયો જ છે, અને તેઓમાં=વિષયોમાં, સ્ત્રીઓ પ્રધાન સ્થાન છે, એથી=આ હેતુ વડે વ્રતોના શત્રુ વિષયો છે અને તે વિષયોમાં સ્ત્રીઓનું પ્રધાન સ્થાન છે એ હેતુ વડે, સ્ત્રીના વિષયમાં વિશેષથી ઉપદેશ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૯૪-૮૫ ભાવાર્થ : સંયમ ગ્રહણ કર્યા પછી વિચારક સાધુને પ્રશ્ન થાય કે સંયમની વૃદ્ધિ માટે સંયમવૃદ્ધિના ઉપાયનું ચિંતવન કરવું જોઈએ, પરંતુ તેના બદલે સ્ત્રીવિષયક રાગાદિના નિવારણના ઉપાયનું ચિંતવન કરવાનું શું પ્રયોજન? તેથી ગ્રંથકાર કહે છે કે વ્રતનો અધિકાર ચાલતો હોવાથી પરમાર્થથી વ્રતોના પરિણામની વૃદ્ધિ થાય તેવું જ ચિંતવન આવશ્યક છે; અને વ્રતોના શત્રુ વિષયો છે, માટે શબ્દાદિ વિષયો ગમે ત્યારે જીવમાં આકર્ષણ પેદા કરાવીને જીવનો વ્રતોમાંથી પાત કરે છે. આથી વ્રતોની વૃદ્ધિના અર્થી જીવે જેમ વ્રતપાલનના ઉપાયોમાં યત્ન કરવો આવશ્યક છે, તેમ વ્રતનાશના કારણોથી આત્માનું રક્ષણ કરવું પણ આવશ્યક છે; અને પ્રાયઃ કરીને શબ્દાદિ વિષયો જ યોગીના પણ વ્રતોનો નાશ કરીને દુરંત સંસારનું કારણ બને છે, આથી વ્રતપાલનાના અર્થીએ રાગાદિનું પ્રતિપક્ષભાવન કરવું આવશ્યક છે. વળી, શબ્દાદિ વિષયોમાં સ્ત્રીનું પ્રધાન સ્થાન છે; કેમ કે સંસારથી વિરક્ત પણ જીવને સ્ત્રીરાગ ઉદ્ભવ પામે તો વ્રતનાશની સંભાવના રહે છે. તેથી સંયમ ગ્રહણ કર્યા પછી વ્રતવૃદ્ધિના અને વ્રતરક્ષણના અર્થી જીવે વિષયોથી વિમુખભાવ પેદા કરવા માટે રાગાદિનું પ્રતિપક્ષભાવન કરવું આવશ્યક છે, અને તેમાં પણ સ્ત્રીવિષયક રાગનું પ્રતિપક્ષભાવન કરવું વિશેષથી આવશ્યક હોવાથી પ્રસ્તુત ભાવના દ્વારમાં સ્ત્રીના વિષયમાં વિશેષથી ઉપદેશ છે. I૮૯૪ અવતરણિકા: प्रतिपक्षभावनागुणमाह - અવતરણિકાર્ય : પ્રતિપક્ષ ભાવનાના ગુણને કહે છે, અર્થાત્ પ્રસ્તુત ભાવનાત્કારનું નિગમન કરતાં ગ્રંથકાર રાગ, દ્વેષ અને મોહની પ્રતિપક્ષભાવના કરવાથી પ્રાપ્ત થતા લાભને બતાવે છે – ગાથા : जह चेव असुहपरिणामओ य दढं बंधओ हवइ जीवो । तह चेव विवक्खंमी खवओ कम्माण विन्नेओ ॥८९५॥ दारं ॥ અન્વયાર્થ: નદ વેવ જે રીતે જ મહુપરિમો અશુભ પરિણામથી નીવો જીવ (કર્મોનો) હેં-દઢ વંથગો બંધક રેવડું થાય છે, તદ વેવ તે રીતે જ વિવવમāપી વિપક્ષ થયે છતે શુભ પરિણામ થયે છતે, (જીવ) માત્ર કર્મોનો ઉવ-લપક વિમો જાણવો. * “રા' પાદપૂરણ માટે છે. ગાથાર્થ : જે રીતે જ અશુભ પરિણામથી જીવ કર્મોનો દઢ બંધક થાય છે, તે રીતે જ શુભ પરિણામ થયે છતે જીવ કર્મોનો ક્ષપક જાણવો. For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકI'યથા પયતવ્યાન' હાર/પેટા હાર: ‘ભાવના' | ગાથા ૮૫-૮૬ ૩૪૯ ટીકાઃ यथैव तावदशुभपरिणामतः सकाशात् तत्स्वाभाव्येन दृढम्-अत्यर्थं बन्धको भवति जीव: कर्मणामिति योगः, तथैव-तेनैव प्रकारेण विपक्षे-शुभपरिणामे सति क्षपकः कर्मणां विज्ञेयः, तत्स्वाभाव्यादेवेति गाथार्थः ॥८९५॥(द्वारं)॥ ટીકાર્ય : જે રીતે જ તેના સ્વભાવપણાને કારણે=અશુભ પરિણામનો અશુભ કર્મબંધ કરાવવાનો સ્વભાવ હોવાને કારણે, અશુભ પરિણામથી જીવ કર્મોનો દઢ=અત્યર્થ અત્યંત, બંધક થાય છે; તે રીતે જ=તે જ પ્રકારે, વિપક્ષ શુભ પરિણામ, થયે છતે જીવ કર્મોનો ક્ષપક જાણવો; કેમ કે તત્સ્વભાવપણું જ છે=શુભપરિણામનું કર્મક્ષય કરાવવાનું સ્વભાવપણું જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અશુભ પરિણામનો સ્વભાવ જ છે કે જીવને અશુભ કર્મનો અત્યંત બંધ કરાવવો, અને શુભ પરિણામનો સ્વભાવ જ છે કે જીવને અશુભ કર્મનો ક્ષય કરાવવો. તેથી જો સાધુ શુભ પરિણામની વૃદ્ધિ માટે રાગાદિનું પ્રતિપક્ષભાવન કરે, તો તેના કર્મનો ક્ષય થાય છે, જેથી સંયમના યોગોની વૃદ્ધિ થાય છે. અહીં વિશેષ એ છે કે આ પરિણામથી કર્મનો બંધ થાય અને આ પરિણામથી કર્મનો ક્ષય થાય, એ પ્રકારનો નિયમ અતીન્દ્રિય પદાર્થોને જોનારા સર્વશે બતાવેલ છે, અને તેઓએ કહ્યું છે કે બાહ્ય વિષયોથી થતા અશુભ ભાવો જીવને અત્યંત કર્મબંધની પ્રાપ્તિ કરાવે છે. આથી વિષયો દ્વારા થતા અશુભ ભાવોના નાશ માટે સાધુએ સર્વજ્ઞવચનાનુસાર પ્રતિપક્ષભાવના કરવી જોઈએ, અને તે પ્રતિપક્ષભાવનાથી થતા પરિણામને ભગવાને શુભ પરિણામ કહેલ છે, જે પરિણામ પૂર્વમાં બંધાયેલ કર્મોનો નાશ કરે છે. આથી પ્રતિપક્ષભાવનાથી જીવને કર્મની નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. અશુભ પરિણામથી જીવ કર્મનો બંધક થાય છે. એ કથનનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી જીવ મનવચન-કાયાના યોગોવાળો છે, ત્યાં સુધી જીવને કર્મબંધ થાય છે; છતાં અશુભ પરિણામ રહિત તે તે યોગોની પ્રવૃત્તિ જીવને દઢ કર્મ બંધાવતી નથી. તેથી અશુભ પરિણામ વગર બંધાયેલ કર્મનો નાશ પણ જીવ સહેલાઈથી કરી શકે છે; પરંતુ અશુભ પરિણામપૂર્વક બંધાયેલ કર્મ દઢ હોવાથી તેનો નાશ કરવો દુષ્કર હોય છે, અને તે દઢ કર્મ દુર્ગતિઓની પરંપરા દ્વારા જીવને મહાઅનર્થનું કારણ બને છે; અને પ્રતિપક્ષભાવનથી થતા શુભ પરિણામને કારણે અશુભ પરિણામ થતા નથી, તેથી દઢ કર્મ બંધાતું નથી, અને પૂર્વે બંધાયેલ કર્મોનો નાશ થાય છે. માટે સાધુએ રાગાદિનું પ્રતિપક્ષભાવન કરવું જોઈએ. ll૮૯૫ll. અવતરણિકા: व्याख्यातं भावनाद्वारम्, अधुना विहारद्वारव्याचिख्यासयाऽऽह - અવતરણિતાર્થ : ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો દર્શાવ્યા હતા, તેમાંથી નવમા ઉપાયરૂપ ભાવનાદ્વારનું ગાથા ૮૭૬થી માંડીને ૮૯૫માં વ્યાખ્યાન કરાયું. હવે વ્રતપાલનના દશમા ઉપાયરૂપ વિહારદ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી ગાથા ૮૯૬થી ૯૦૨ સુધી ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ વ્રતસ્થાપનાવસ્તુક | યથા પત્નિયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર : “વિહાર' | ગાથા ૮૬ ગાથા : अप्पडिबद्धो अ सया गुरूवएसेण सव्वभावेसु । मासाइविहारेणं विहरिज्ज जहोचिअं नियमा ॥८९६॥ અન્વયાર્થ: ગુરૂવારે અને ગુરુના ઉપદેશથી સબૂમાવેસુ-સર્વ ભાવોમાં સયા=સદા પ્રતિબદ્ધો=અપ્રતિબદ્ધ (સાધુ) પાસાવિદ્યારેvi માસાદિના વિહાર વડે નિયમ-નિયમથી નોમં યથોચિત વિરિષ્ન-વિહરે. * “ગ' ભાવનાદ્વાર સાથે વિહારદ્વારનો સમુચ્ચય કરવા માટે છે. ગાથાર્થ : અને ગુરુના ઉપદેશથી સર્વ ભાવોમાં સદા અપ્રતિબદ્ધ સાધુ માસાદિના વિહાર વડે નિયમથી યથોચિત વિહરે. ટીકાઃ अप्रतिबद्धश्च सदा अभिष्वङ्गरहित इत्यर्थः गुरूपदेशेन हेतुभूतेन, क्वेत्याह-सर्वभावेषु-चेतनाचेतनेष्वप्रतिबद्धः, किमित्याह-मासादिविहारेण समयप्रसिद्धेन विहरेत्, यथोचितं संहननाद्यौचित्येन नियमात्-नियोगेन विहरेदिति गाथार्थः ॥८९६॥ * “ વિદ્યારે ''માં “મરિ' પદથી નવકભી વિહારને છોડીને અપવાદથી કરાતા ચૂનમાસ કે અધિકમાસના વિહારનું ગ્રહણ કરવાનું છે. * “સંદનના''માં “મરિ' શબ્દથી ક્ષીણ થયેલા જંઘાબળ અને નહીં ક્ષીણ થયેલા જંઘાબળનું ગ્રહણ છે. ટીકાર્ય : અને હેતુભૂત=અપ્રતિબદ્ધભાવના હેતુભૂત, એવા ગુરુના ઉપદેશથી ચેતન અને અચેતનરૂપ સર્વ ભાવોમાં સદા અપ્રતિબદ્ધ અભિવૃંગથી રહિત, એવા સાધુ, સમયમાં પ્રસિદ્ધ એવા માસાદિના વિહાર દ્વારા વિચરે. કઈ રીતે વિચરે ? તે બતાવે છે – નિયમથી–નિયોગથી, યથોચિત=સંહનાનાદિના ઔચિત્ય વડે, વિચરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી સાધુએ સદા ગુરુનો ઉપદેશ સાંભળવાનો છે, અને ગુરુનો ઉપદેશ હંમેશાં ચિત્તને નિરભિમ્પંગ બનાવનાર હોય છે, તેથી સાધુ ગુરુના ઉપદેશના અવલંબનથી સદા માટે ચેતન કે અચેતન વિષયક સર્વ ભાવોમાં અભિવૃંગ વગરના પરિણામવાળા હોય છે. આથી આવા સાધુ શાસ્ત્રમાં કહેલા માસાદિકલ્પ દ્વારા વિચરે છે અર્થાત્ આઠ મહિના જુદા જુદા સ્થાને એકેક માસ સ્થિર રહેવારૂપ આઠ કલ્પ અને ચોમાસાના ચાર મહિના એક સ્થાને સ્થિરવાસ કરવારૂપ એક કલ્પ; એમ સર્વ મળીને નવકલ્પી વિહાર કરે છે. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તક ‘ાથા પાયિતાનિ' દ્વાર / પેટા દ્વાર: “વિહાર' | ગાથા ૮૬-૮૯૦ ૩૫૧ વળી, સાધુએ પોતાના સંઘયણાદિના ઔચિત્યપૂર્વક વિહાર કરવાનો છે; કેમ કે સંઘયણબળ નબળું હોય અથવા તો જંઘાબળ શિથિલ થયું હોય, તેવા સાધુ વિહાર કરે તો તે સાધુના અન્ય યોગોનો નાશ થાય છે; પરંતુ જંઘાબળ ક્ષીણ ન થયેલ હોય તો પ્રમાદવશ થઈને સાધુએ માસકલ્પાદિમાં પ્રમાદ કરવો જોઈએ નહિ, જેથી સર્વ ભાવો પ્રત્યેનું અપ્રતિબદ્ધ માનસ સદા જીવંત રહે. NI૮૯૬ll અવતરણિકા: पराभिप्रायमाशङ्क्य परिहरति - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે માસાદિ વિહાર વડે સાધુ વિચરે; ત્યાં માસવિહાર એમ ન કહેતાં માસાદિવિહાર” કેમ કહ્યું? એ પ્રકારના પરના અભિપ્રાયની આશંકા કરીને તે આશંકાનો ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં પરિહાર કરે છે – ગાથા : मोत्तूण मासकप्पं अन्नो सुत्तम्मि नत्थि उ विहारो । ता कहमाइग्गहणं? कज्जे ऊणाइभावाओ ॥८९७॥ અન્વયાર્થ : સુત્ત સૂત્રમાં માલધ્વ માસકલ્પને મોજૂUT=મૂકીને મત્રો અન્ય વિદ્યારો-વિહાર નOિ 3 નથી જ, તા તે કારણથી (માસાદિમાં) ગ્રાફમાં આદિનું ગ્રહણ દં? કેમ છે? (તેનો ઉત્તર આપે છે–) બ્લેક કાર્ય હોતે છતે રૂમાવાનો-ન્યૂનાદિનો ભાવ હોવાને કારણે (માસાદિ શબ્દમાં આરિ નું ગ્રહણ છે.) ગાથાર્થ : શાસ્ત્રમાં માસકલ્પ સિવાય અન્ય વિહાર નથી જ, તે કારણથી પૂર્વગાથામાં બતાવેલ માસાદિમાં સદ્ધિ પદનું ગ્રહણ કયા કારણથી છે? તેનો ઉત્તર આપે છે કે કાર્ય હોતે છતે ન્યૂનાદિનો ભાવ હોવાને કારણે માસાદિ શબ્દમાં મારિ પદનું ગ્રહણ છે. ટીકા : ___ मुक्त्वा मासकल्पं मासविहारं अन्यः सूत्रे-सिद्धान्ते नास्त्येव विहारः, तथाऽश्रवणात्, तत् कथं= कस्मादादिग्रहणमनन्तरगाथायाम् ? एतदाशङ्क्याह-कार्ये तथाविधे सति न्यूनादिभावात्-न्यूनाधिकभावात् कारणात् तदादिग्रहणमिति गाथार्थः ॥८९७॥ ટીકાર્ય : સૂત્રમાં=સિદ્ધાંતમાં, માસકલ્પને=માસવિહારને, મૂકીને અન્ય વિહાર નથી જ; કેમ કે તે પ્રકારનું અશ્રવણ છે અર્થાત્ માસવિહાર સિવાય અન્ય વિહાર પણ છે તે પ્રકારે શાસ્ત્રમાં સંભળાતું નથી. તો પૂર્વની ગાથામાં સાવિનું ગ્રહણ કયા કારણથી છે? એની આશંકા કરીને કહે છે – તે પ્રકારનું સંયમવૃદ્ધિ થાય તે પ્રકારનું, For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “વિહાર' | ગાથા ૮૯૦-૮૯૮ કાર્યહોતે છતે ન્યૂનાદિના ભાવથી=જૂન અને અધિકના ભાવરૂપ કારણથી, તેમાં=માસાદિમાં, વિનું ગ્રહણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: શાસ્ત્રમાં માસકલ્પ પ્રસિદ્ધ છે, માસકલ્પ સિવાય અન્ય કોઈ વિહાર શાસ્ત્રમાં સંભળાતો નથી. આથી પૂર્વગાથામાં માસવિહારથી વિચરવું જોઈએ એમ ન કહેતાં માસાદિ વિહારથી વિચરવું જોઈએ એમ કેમ કહ્યું? એ પ્રકારની પરની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે સંયમની વૃદ્ધિ થાય તેવું કોઈ કાર્ય હોય તો સાધુ ન્યૂન કે અધિક વિહાર કરે, એ જણાવવા માટે માસાદિમાં મારિ શબ્દનું ગ્રહણ છે. તેથી એ ફલિત થયું છે તેવા કોઈક કારણે સાધુ માસવિહારથી ન્યૂન કે અધિક વિહાર પણ કરે અર્થાત્ એક મહિનો પૂરો થાય તે પહેલાં એ સ્થાનથી અન્ય સ્થાને વિહાર કરે, અને તેવા કોઈ કારણે એક મહિનાથી અધિક સમય પણ એક સ્થાને રહે, અને પછી અન્ય સ્થાને વિહાર કરે. આમ કહીને ગ્રંથકાર ભગવાને દર્શાવેલ સ્યાદ્વાદનું જ્ઞાન કરાવે છે. આશય એ છે કે જૈનશાસનમાં બાહ્ય આચરણા એકાંતે એક જ પ્રકારે કરવાની વિધિ નથી, પરંતુ જે રીતે ભાવની વૃદ્ધિ થાય તે રીતે બાહ્ય આચરણા કરવાની વિધિ છે. આથી સામાન્ય રીતે સાધુને નવકલ્પી વિહાર કરવાની વિધિ હોવા છતાં વિશેષ લાભ દેખાય તો સાધુ એક સ્થાનમાં મહિનાથી ન્યૂન પણ રહે કે મહિનાથી અધિક પણ રહે અને સંયમવૃદ્ધિમાં યત્ન કરે, એ જણાવવા અર્થે “માસવિહાર' ન કહેતાં “માસાદિવિહાર'થી સાધુએ વિચરવું જોઈએ, એમ કહેલ છે. ૫૮૯૭ અવતરણિકા : સાધુએ સંઘયણાદિના ઔચિત્યથી માસાદિવિહાર કરવો જોઈએ, એમ કહેવા દ્વારા વ્રતપાલનના ઉપાયરૂપ ૧૧ દ્વારોમાં દશમું વિહાર નામનું સ્વતંત્ર દ્વાર બતાવ્યું. ત્યાં શંકા થાય કે વ્રતોમાં ઉપસ્થાપિત સાધુ ગુરુ સાથે જ વિચરતા હોવાથી ગુરુના વિહારથી જ તે ઉપસ્થાપિત સાધુને માસાદિવિહારની પ્રાપ્તિ થઈ જાય છે. આથી સંયમવૃદ્ધિ અર્થે માસાદિવિહારમાં સાધુએ યત્ન કરવો જોઈએ, એમ કહેવાનું શું પ્રયોજન છે? એ પ્રકારની શંકા કરીને ગ્રંથકાર કહે છે – ગાથા : एअं पि गुरुविहाराओ विहारो सिद्ध एव एअस्स । भेएण कीस भणिओ? मोहजयट्ठा धुवो जेणं ॥८९८॥ અન્વયાર્થ : પિ આ રીતે પણ=પૂર્વમાં કહ્યું કે સાધુએ માસાદિ વિહાર કરવો જોઈએ એ રીતે પણ, શુવિહારોગુરુના વિહારથી પસઆનો ઉપસ્થાપિત સાધુનો, વિહાર-વિહાર સિદ્ધ પર્વ સિદ્ધ જ છે, (તો) બે ભેદ વડે=વિહારદ્વાર ગુરુકુલવાસ દ્વારથી પૃથરૂપે, વીસ-કયા કારણથી જો ? કહેવાયો? (તેના સમાધાનરૂપે કહે છે–) નેvi-જે કારણથી મોનિયમોહના જય અર્થે થવો ધ્રુવ છે=ઉપસ્થાપિત સાધુનો વિહાર નક્કી છે. For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુકારથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “વિહાર' / ગાથા ૮૯૮ ૩૫૩ ગાથાર્થ : પૂર્વમાં કહ્યું એ રીતે પણ, ગુરના વિહારથી ઉપસ્થાપિત સાધુનો વિહાર સિદ્ધ જ છે, તો વિહારદ્વાર ગુરુકુલવાસહારથી પૃથ> રૂપે કયા કારણથી કહેવાયો ? તેના સમાધાનરૂપે કહે છે – જે કારણથી મોહના જય માટે ઉપસ્થાપિત સાધુનો વિહાર નક્કી છે. ટીકાઃ ____नन्वेवमपि गुरुविहारात् सकाशाद्विहार: सिद्ध एव एतस्य-उपस्थापितसाधोः, भेदेन किमिति भणितो विहार: ? इत्याशङ्क्याह-मोहजयार्थं चारित्रविजजयाय ध्रुवो येन कारणेन तस्य विहार इति गाथार्थः ૮૧૮ ટીકાર્ય : નગુ થી પૂર્વપક્ષી શંકા કરે છે – આ રીતે પણ માસાદિવિહારથી વિચરવું જોઈએ એમ કહ્યું એ રીતે પણ, ગુરુનાવિહારથી આનો ઉપસ્થાપિત સાધુનો, વિહાર સિદ્ધ જ છે; તો કયા કારણથી ભેદ વડેeગુરુકુલવાસથી પૃથર્ રૂપે, વિહાર કહેવાયો છે? એ પ્રકારની આશંકા કરીને કહે છે – જે કારણથી મોહના જય અર્થે= ચારિત્રના વિદનના જય માટે, તેનો=ઉપસ્થાપિત સાધુનો, વિહાર ધ્રુવ છે=નક્કી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગ્રંથકારે પૂર્વે વ્રતપાલનનો બીજો ઉપાય “ગુરુકુલવાસ' બતાવ્યો અને હવે દશમો ઉપાય “વિહાર' બતાવે છે. તેથી કોઈને શંકા થાય કે “સાધુએ સંયમવૃદ્ધિ માટે ગુરુકુલવાસ સેવવો જોઈએ,” એ કથનથી નવકલ્પી વિહારની પણ પ્રાપ્તિ થઈ જ જાય છે; કેમ કે વડીદીક્ષા દ્વારા વ્રતોમાં ઉપસ્થાપના કરાયેલ સાધુ હંમેશાં ગુરુ સાથે વિચરતા હોય છે. આથી ગુરુકુલવાસમાં વિહારની પ્રાપ્તિ થઈ જતી હોવાથી વિહારદ્વારને સ્વતંત્ર બતાવવાની જરૂર રહેતી નથી. આ પ્રકારની શંકાના નિવારણ માટે ગ્રંથકાર કહે છે – સંયમ ગ્રહણ કર્યા પછી સાધુ માસાદિ વિહાર ન કરે તો એક સ્થાનમાં રહેવાથી સાધુને ક્ષેત્રનો કે શ્રાવકાદિનો પ્રતિબંધ થવાની સંભાવના રહે, જેથી ચારિત્રમાં વિઘ્ન ઉપસ્થિત થાય. માટે ચારિત્રમાં આવતા વિપ્નના જય માટે સાધુએ એક સ્થાનમાં રહેવું જોઈએ નહીં. આ પ્રકારનો વિશેષ બોધ કરાવવા માટે, ગુરુના વિહારથી ઉપસ્થાપિત સાધુના નવકલ્પી વિહારની પ્રાપ્તિ હોવા છતાં, વિહારદ્વારને ગુરુકુલવાસદ્ધાર કરતાં પૃથમ્ રૂપે ગ્રહણ કરેલ છે અર્થાત્ સંયમની વૃદ્ધિ માટે જેમ ગુરુકુલવાસ ઉપકારક છે, તેમ નવકલ્પી વિહાર પણ ક્ષેત્રાદિના પ્રતિબંધના જય માટે અત્યંત ઉપકારક છે, એમ નવદીક્ષિતને ઉપસ્થિત કરાવવા માટે વિહારદ્વારને ગુરુકુલવાસ દ્વારથી જુદું બતાવેલ છે, જેથી તેના પરમાર્થનો વિચાર કરીને સાધુ ક્ષેત્રાદિના પ્રતિબંધને દૂર કરવા માટે અત્યંત યત્ન કરે. ૮૯૮ For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ અવતરણિકા : एतद्भावनायैवाह - વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતચિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ‘વિહાર’ / ગાથા ૮૯૯ અવતરણિકાર્ય પૂર્વગાથામાં કહ્યું કે સાધુએ નવકલ્પી વિહાર ધ્રુવ કરવો જોઈએ. એ કથનથી સાધુને મોહના જય માટે વિહાર છે, એનું ભાવન કરવા માટે જ કહે છે ગાથા : અન્વયાર્થઃ - इयरेसि कारणेणं नीआवासो वि दव्वओ हुज्जा । भावेण उ गीआणं न कयाइ तओ विहिपराणं ॥८९९ ॥ યરેસિ=ઇતરોના=ગુરુ આદિના, વ્હારભેળ-કારણ વડે વ્યો-દ્રવ્યથી નીઆવાસો વિ-નિયતવાસ પણ ુખ્ખા=હોય, (પરંતુ) વિહિપાળ નીઞાળ-વિધિમાં પર એવા ગીતાર્થોને તેઓ-આ=નિયતવાસ, માવેળ ૩=ભાવથી તો યાજ્ઞ ન=ક્યારેય હોતો નથી. ગાથાર્થ ગુરુ આદિના કારણ વડે દ્રવ્યથી સાધુને નિયતવાસ પણ હોય; પરંતુ વિધિમાં તત્પર એવા ગીતાર્થોને નિયતવાસ ભાવથી તો ક્યારેય હોતો નથી. ટીકા : इतरेषां=गुर्वादीनां कारणेन संयमवृद्धिहेतुना नित्यवासोऽपि एकत्र बहुकाललक्षणो द्रव्यतो भवेत् अपरमार्थावस्थानरूपेण, भावतस्तु परमार्थेनैव गीतानां = गीतार्थभिक्षूणां न कदाचिदसौ-नित्यवासो भवति किंभूतानां ? विधिपराणां यतनाप्रधानानामिति गाथार्थः ॥८९९ ॥ * “નિત્યવાસોપિ’માં ‘અપિ'થી એ જણાવવું છે કે સંયમવૃદ્ધિના હેતુથી સાધુએ અનિત્યવાસ તો કરવાનો છે જ, પરંતુ નિત્યવાસ પણ કરવાનો છે. ટીકાર્ય ઇતરોના=ગુરુ આદિના, કારણ વડે=સંયમની વૃદ્ધિરૂપ હેતુ વડે, એકત્ર બહુકાળના લક્ષણવાળો=એક સ્થાને ઘણો સમય રહેવા સ્વરૂપ, નિત્યવાસ પણ, અપરમાર્થ અવસ્થાનના રૂપે દ્રવ્યથી હોય, પરંતુ વિધિમાં પરયતના છે પ્રધાન જેમને એવા, ગીતોને=ગીતાર્થ ભિક્ષુઓને, આ=નિત્યવાસ, ભાવથી તો=પરમાર્થથી તો, ક્યારેય હોતો નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જે સાધુઓ ગીતાર્થ છે અને ભગવાનની આજ્ઞા અનુસાર સંયમમાં યતનાપ્રધાન છે, તે સાધુઓ હંમેશાં ભગવાને દર્શાવેલ નવકલ્પી વિહાર કરે જ છે; આમ છતાં તેઓ જાણતા હોય છે કે “જેમ નવકલ્પી વિહાર For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ વ્રતસ્થાપનાવસ્તુકા‘ાથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “વિહાર' | ગાથા ૮૯૯-૯૦૦ કરવો જોઈએ, તેમ સંયમવૃદ્ધિનું કોઈ કારણ હોય તો એક સ્થાને પણ દીર્ઘકાળ રહીને સંયમવૃદ્ધિમાં યત્ન કરવો જોઈએ.” આથી ગીતાર્થ સાધુઓ ક્યારેક એક સ્થાનમાં રહીને પણ નવકલ્પી વિહારને અનુકૂળ ઉચિત યાતનાઓ સમ્યગુ કરતા હોય છે. માટે ગીતાર્થ સાધુઓને એક જ ક્ષેત્રમાં રહેવાનું પ્રયોજન જણાય તો એક નગરમાં જ મહિને-મહિને સ્થાનાંતર કરીને નવકલ્પી વિહારનો પરિણામ જીવંત રાખે, અને તેવા કોઈ સંયોગોમાં સ્થાનાંતર પણ થઈ શકે તેમ ન હોય તો, અને એક સ્થાનમાં રહેવું એ સંયમવૃદ્ધિનો હેતુ જણાતો હોય તો, પોતે જે સ્થાનમાં રહેલ હોય, તે સ્થાનમાં જ સંથારાનું પરાવર્તન કરીને પણ ભાવથી માસકલ્પનો અધ્યવસાય જીવંત રાખે; અને આવા સાધુઓ કેવલ કાયાથી જ એક ક્ષેત્રમાં રહ્યા હોય છે, એ જણાવવા માટે કહ્યું કે ગીતાર્થ સાધુઓનો નિયતવાસ અપરમાર્થ અવસ્થાન સ્વરૂપે દ્રવ્યથી હોય છે, અને ચિત્તમાં ભગવાનની આજ્ઞા અનુસાર નવકલ્પી વિહારનો જ અધ્યવસાય હોવાથી સાધુઓ નવકલ્પી વિહારને અનુરૂપ ઉચિત યતના કરતા હોય છે. માટે સાધુઓ ભાવથી તો માસકલ્પ કરે જ છે. આનાથી અર્થથી ફલિત થયું કે સાધુને માસાદિ કલ્પ માત્ર બાહ્ય આચરણારૂપે નથી પરંતુ મોહનો જય થાય તે રીતે ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિરૂપે છે. માવતતુમાં ‘તુ'નો અર્થ વકાર કરવા દ્વારા એ કહેવું છે કે સાધુને ભાવથી તો નિયમો માસિકલ્પ છે, દ્રવ્યથી માસકલ્પ હોય પણ અને ન પણ હોય. વળી, ગીતાર્થનું વિધિપર' એવું વિશેષણ મૂકવાથી એ પ્રાપ્ત થાય કે જે સાધુઓ ગીતાર્થ હોવા છતાં વિધિમાં તત્પર નથી અને પ્રમાદને વશ થઈને માસાદિ વિહાર કરતા નથી, તેઓને અહીં ગ્રહણ કર્યા નથી. ll૮૯૯ાા અવતરણિકા : अत्रैव विधिमाह - અવતરણિતાર્થ : એમાં જ=પૂર્વગાથામાં કહ્યું કે સાધુને નિયતવાસ પણ અપરમાર્થ અવસ્થાનરૂપે દ્રવ્યથી હોય છે એમાં જકદ્રવ્યથી નિયતવાસમાં જ, વિધિને કહે છે – ગાથા : गोअरमाईआणं एत्थं परिअत्तणं तु मासाओ । जहसंभवं निओगो संथारम्मी विही भणिओ ॥९००॥ અન્વચાઈ: ત્યં તુવળી અહીં-વિહારના અધિકારમાં, માસી માસાદિમાં જગન્નાઈ ગોચરાદિનું પરિપત્ર પરિવર્તન નહામવં યથાસંભવ છે, સંથાર સંથારામાં સંથારાના પરાવર્તનમાં, નિમોજો નિયોગવાળો વિદી વિધિ કિહેવાયો છે. For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ વતસ્થાપનાવસ્તુકાયથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: “વિહાર' | ગાથા ૯૦૦ ગાથાર્થ : વળી વિહારના અધિકારમાં માસાદિમાં ગોચરાદિ ભૂમિનું પરાવર્તન યથાસંભવ છે, સંથારાના પરાવર્તનમાં નિયમથી જ વિધિ કહેવાઈ છે. ટીકા? गोचरादीनामिति गोचरबहिर्भूम्यादीनाम् अत्र-विहाराधिकारे परावर्त्तनं तु केषांचित्कदाचिदौचित्येन मासादौ-ऋतुबद्धे मासे वर्षासु च चतुर्पु, यथासम्भवं सत्सु गोचरादिष्वित्यर्थः, नियोगो-नियम एव संस्तारक इति संस्तारकपरावर्त्तने विधिर्भणितः इह तीर्थकरादिभिरिति गाथार्थः ॥९००॥ * “જોઘરવપૂંથાતીના'માં “મરિ' પદથી ગોચરભૂમિમાં જ પોતે જ્યાં રહ્યા હોય તેનાથી અન્ય વસતિનું ગ્રહણ છે. ટીકાર્ચઃ વળી કેટલાક સાધુઓને ક્યારેક ઔચિત્યને કારણે અહીં વિહારના અધિકારમાં, માસાદિમાં=ઋતુબદ્ધમાં માસમાં અને વર્ષામાં ચારમાં=શેષ કાળમાં એક મહિનામાં અને વર્ષાકાળમાં ચાર મહિનાઓમાં, ગોચરાદિનું ગોચર-બહિભૂમિ આદિનું, પરાવર્તન યથાસંભવ છે=ગોચર આદિહોતે છતે છે, અહીં વિહારના અધિકારમાં, સંસ્મારકમાં=સંથારાના પરાવર્તનમાં, નિયોગવાળો-નિયમવાળો જ, વિધિ તીર્થંકરાદિ વડે કહેવાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંયમવૃદ્ધિના કોઈક કારણથી સાધુને ક્યારેક દ્રવ્યથી નિયતવાસ કરવો પડે તોપણ વિહારના વિષયમાં શાસ્ત્રોક્ત વિધિ છે કે (૧) જે નગરમાં પોતે રહેલ હોય તે નગરની ગોચરભૂમિ અને બહિર્ભુમિનું પરાવર્તન કરીને પણ સાધુ માસિકલ્પનું પાલન કરે; અને (૨) જે નગરમાં ગોચરભૂમિથી અન્ય બહિર્ભુમિ પ્રાપ્ત ન થઈ શકતી હોય, તે નગરમાં સાધુને સંથારાનું પરાવર્તન કરવાની વિધિ તો નિયમથી જ ભગવાને કહી છે. આશય એ છે કે કોઈ કારણ ન હોય તો મહિનો પૂરો થતાં સાધુ અવશ્ય વિહાર કરે, પરંતુ તે જ સ્થાનમાં ત્રીસ દિવસનું ઉલ્લંઘન કરીને રહે નહિ; અને જો કારણ વગર સાધુ ત્રીસ દિવસનું ઉલ્લંઘન કરીને તે જ સ્થાનમાં રહે તો તેને પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય. વળી, (૧) ક્યારેક સંયમવૃદ્ધિના કોઈક કારણથી સાધુને એક નગરમાં જ મહિનાથી અધિક રહેવું પડે તેમ હોય, તો ગોચરભૂમિમાંથી બહિર્ભુમિમાં સ્થાનાંતર કરીને પણ સાધુ માસકલ્પની વિધિ સાચવે. અહીં ગોચરભૂમિ એટલે પોતાની વસતિની આજુબાજુના સ્થાનમાં સાધુ જયાં ગોચરી વહોરવા માટે જતા હોય તેવી ભૂમિ; અને તે નગરમાં રહેલી પોતાની વસતિથી અને ગોચરભૂમિથી અન્ય જે ભૂમિ હોય તેને બહિભૂમિ કહેવાય. વળી, (૨) ક્યારેક કોઈક નગરમાં ગોચરભૂમિથી અન્ય બહિર્ભુમિ ન હોય અને કોઈક કારણથી સાધુને તે જ નગરમાં મહિનાથી અધિક રહેવું પડે તેમ હોય, તો પોતે જે જગ્યાએ રહેલ છે તેનાથી અન્ય જગ્યાએ સ્થાનાંતર કરીને પણ સાધુ માસિકલ્પની વિધિ સાચવે. For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક, યથા પત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “વિહાર' | ગાથા ૯૦૦-૯૦૧ ૩પ૦ વળી, (૩) ક્યારેક કોઈક નગરમાં ગોચરભૂમિ કે બહિભૂમિનો સંભવ ન હોય અને એક જ સ્થાને રહેવું પડે તેમ હોય, તો તે જ વસતિમાં સંથારાનું પરાવર્તન કરીને પણ સાધુ માસકલ્પની વિધિનું અવશ્ય પાલન કરે; અને આવા સાધુ વિધિમાં પર છે, તેથી આવા સાધુ માત્ર દ્રવ્યથી જ નિયતવાસ કરે છે, ભાવથી તો ધ્રુવ માસકલ્પ કરે છે; પરંતુ જેઓ આ માસકલ્પની વિધિ આચરતા નથી, તેઓ દ્રવ્યથી અને ભાવથી વિહાર વગરના છે, અને વિહારની યતના તેઓમાં નહીં હોવાને કારણે તેઓને સંયમવિરાધનાની જ પ્રાપ્તિ થાય છે. ll૯૦૦ના અવતરણિકા: प्रकृतोपयोगमाह - અવતરણિતાર્થ : ગાથા ૮૯૮માં કહેલ કે ગુરુવિહારથી ઉપસ્થાપિત સાધુનો વિહાર સિદ્ધ જ છે, આથી વિહારદ્વાર સ્વતંત્ર કહેવું જોઈએ નહિ. તેના જવાબરૂપે કહ્યું કે મોહજય માટે સાધુને ધ્રુવ વિહાર છે, અને તે ધ્રુવ વિહારનું જ ગાથા ૮૯૯માં ભાવન કર્યું, અને ગાથા ૯૦૦માં દ્રવ્યથી નિયતવાસની વિધિ બતાવી. - હવે પ્રકૃતિમાં ઉપયોગને કહે છે અર્થાત્ પ્રકૃત એવા વ્રતપાલનના ઉપાયમાં વિહારધારના ઉપયોગને કહે છે – ગાથા : एअस्स वि पडिसेहा निअमेणं दव्वओ वि मोहुदए । जइणो विहारखावणफलमित्थ विहारगहणं तु ॥९०१॥ અન્વયાર્થ: નફો-યતિને મોલ, મોહોદય થયે છતે અમર્સ વિઆના પણ પૂર્વગાથામાં બતાવેલ અપવાદે સ્થિરવાસ કરવાની વિધિના પણ, પડિલેહા-પ્રતિષેધથી નિr=નિયમ વડે સુ-વળી સૂત્રો વિદ્રવ્યથી પણ વિહારાવ નં-વિહારના ખ્યાપનના ફળવાળું સ્થ અહીં વ્રતપાલનના ઉપાયના અધિકારમાં, વિહાર -વિહારનું ગ્રહણ છે. ગાથાર્થ : - યતિને મોહોદય થયે છતે પૂર્વગાથામાં બતાવેલ અપવાદે સ્થિરવાસ કરવાની વિધિના પણ નિષેધથી, નિયમ વડે વળી દ્રવ્યથી પણ વિહારને કહેવાના ફળવાળું વ્રતપાલનના ઉપાયના અધિકારમાં વિહારનું ગ્રહણ છે. ટીકા : ___ एतस्यापि विधेः प्रतिषेधात्-प्रतिषेधेन नियमेन अवश्यन्तया द्रव्यतोऽपि-कायविहारेणापि मोहोदये सति यतेः भिक्षोः विहारख्यापनफलं-विहारख्यापनार्थम् अत्र अधिकारे विहारग्रहणं कृतमाचार्येणेति માથાર્થ: ૨૦ For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વિહાર' | ગાથા ૯૦૧ * “તચાપ" ‘પ'થી એ કહેવું છે કે નિયતવાસનું કારણ ન હોય તો તો સાધુએ દ્રવ્યથી નવકલ્પી વિહાર કરવો જોઈએ, પરંતુ નિયતવાસ કરવાનું કારણ વિધમાન હોય છતાં મોહોદય થાય તો આ પણ વિધિના પ્રતિષેધથી સાધુએ વિહાર કરવો જોઈએ. * “વ્યતોગપિ" સંયમવૃદ્ધિના હેતુથી નિયતવાસ કર્યો હોય, તોપણ સાધુને ભાવથી તો વિહાર કરવાનો જ છે, પરંતુ મોહોદય થયે છતે દ્રવ્યથી પણ વિહાર કરવાનો છે, એમ અહીં ‘પિ'થી સમુચ્ચય કરવાનો છે. ટીકાર્યઃ યતિને ભિક્ષુને, મોહનો ઉદય થયે છતે અર્થાતુ અપવાદથી એક ક્ષેત્રમાં સ્થિરવાસ કરવાથી ક્ષેત્રાદિની અનુકૂળતાને કારણે રાગનો ઉદય થયે છતે, આ પણ વિધિના પ્રતિષેધથી=અપવાદથી પ્રાપ્ત થયેલ એવી સ્થિરવાસની વિધિના પણ નિષેધથી, નિયમ વડે અવશ્યપણા વડે, દ્રવ્યથી પણ=કાયવિહારથી પણ, વિહારના ખ્યાપનના અર્થવાળું અર્થાત્ અપવાદથી પણ સ્થિરવાસને બદલે વિહાર કરવો જોઈએ એ પ્રકારે સૂચન કરવાના પ્રયોજનવાળું, આ અધિકારમાં વ્રતપાલનના ઉપાયના અધિકારમાં, વિહારનું ગ્રહણ આચાર્ય વડે કરાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - ગાથા ૮૯૮માં કહ્યું કે મોહના જય માટે સાધુને ધ્રુવ વિહાર કહેવાયો છે, ગાથા ૮૯૯માં બતાવ્યું કે સંયમવૃદ્ધિ માટે સાધુ કદાચ સ્થિરવાસ કરે તો પણ ભાવથી તો ક્યારેય ગીતાર્થોને સ્થિરવાસ હોતો નથી, અને ગાથા ૯૦૦માં સ્થિરવાસમાં પણ કરવા યોગ્ય માસકલ્પની વિધિ બતાવી. એ રીતે એક નગરમાં ગોચરાદિભૂમિના પરાવર્તન દ્વારા કે સંથારાના પરાવર્તન દ્વારા સાધુએ માસકલ્પની વિધિ સાચવવી જોઈએ; આમ છતાં એક ક્ષેત્રમાં દ્રવ્યથી પણ રહેવાથી ક્ષેત્રનો, શ્રાવકનો કે અનુકૂળતાનો પ્રતિબંધ થવારૂપ મોહનો ઉદય થતો હોય, તો સાધુએ પૂર્વગાથામાં બતાવેલ વિધિના પણ પ્રતિષેધથી અવશ્ય વિહાર કરવો જોઈએ, પરંતુ એક સ્થાનમાં રહેવું જોઈએ નહિ, એમ જણાવવા માટે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ વિહારદ્વારનું ગુરુકુલવાસદ્ધારથી પૃથર્ ગ્રહણ કરેલ છે. આશય એ છે કે સંયમવૃદ્ધિ માટે જેમ ગુરુકુલવાસ આવશ્યક છે, તેમ મહોદયના નિવારણ માટે માસિકલ્પ પણ આવશ્યક છે; છતાં કોઈ વિશેષ લાભ જણાય, તો સાધુ નગર આદિમાં એક માસથી અધિક સ્થિરતા પણ કરે, તેમ જ સંયમની વૃદ્ધિ થતી જણાય, તો એક નગર આદિમાં એક માસથી અધિક ચાતુર્માસ પણ રહે. આ નિયમ અનુસાર, વિશેષ લાભ જણાતો હોવાથી કોઈ સાધુએ દ્રવ્યથી એક નગરમાં સ્થિરવાસ કર્યો હોય અને મોહના ઉદયનો સંભવ દેખાય તો, તે સાધુએ દ્રવ્યથી પણ વિહાર કરવો જોઈએ, પરંતુ “આપણે ગુરુકુલવાસમાં છીએ અને આપણાથી કારણે સ્થિરવાસ પણ કરાય,” એમ વિચારીને દ્રવ્યથી એક સ્થાને રહીને અને સંસ્કારકપરાવર્તનાદિ કરીને ભાવથી માસકલ્પ કરવો ઉચિત નથી. આ પ્રકારનો સ્વતંત્ર બોધ કરાવવા માટે પ્રસ્તુતમાં ગુરુકુલવાસદ્ધારથી પૃથર્ રૂપે વિહારદ્વાર બતાવેલ છે. l૯૦૧ For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકા'યથા પાનિયતધ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘વિહાર' | ગાથા ૯૦૨ ૩પ૯ અવતરણિકા: प्रयोजनान्तरमाह - અવતરણિકાW: પ્રયોજનાંતરને કહે છે, અર્થાત્ ગુરુકુલવાસ દ્વારથી વિહારદ્વારને સ્વતંત્ર કહેવાનું એક પ્રયોજન પૂર્વગાથામાં બતાવ્યું. હવે ગુરુકુલવાસદ્ધારથી વિહારદ્વારને સ્વતંત્ર કહેવાના બીજા પ્રયોજનને કહે છે – ગાથા: आईओ च्चिअ पडिबंधवज्जणत्थं च हंदि सेहाणं । विहिफासणत्थमहवा सेहविसेसाइविसयं तु ॥९०२॥ दारं ॥ અન્વયાર્થ: મામો વ્યિ૩૪ વ અને આદિથી જ પવિંધવનસ્વિં પ્રતિબંધના વર્જન અર્થે, સેરા શૈક્ષોને વિદિHસન્ધિ-વિધિના સ્પર્શન અર્થે (વિહારદ્વારનું પૃથ ગ્રહણ છે.) કદવ અથવા સેવિસાવસર્ષ તુ-શૈક્ષવિશેષાદિના વિષયવાળું જ (વિહારદ્વારનું પૃથર્ ગ્રહણ) છે. * “રિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ: અને શરૂઆતથી જ પ્રતિબંધના વર્જન અર્થે, શૈક્ષોને વિધિના સ્પર્શન માટે, વિહારદ્વારનું પૃથક્ ગ્રહણ છે અથવા શૈક્ષવિશેષાદિ વિષયક જ વિહારદ્વારનું પૃથ ગ્રહણ છે. ટીકા : आदित एवाऽऽरभ्य प्रतिबन्धवर्जनार्थं स्वक्षेत्रादौ हन्दि शिक्षकाणां विहारग्रहणं विधिस्पर्शनार्थं, अथवा प्रयोजनान्तरमेतत्, शिष्यकविशेषादिविषयमेव, विशेषः अपरिणामकादिविहरणशीलो वेति થાઈ: ૨૦૨ા (તારં) * “વક્ષેત્રા''માં ‘મર' શબ્દથી સ્વપરિચિત વ્યક્તિનું ગ્રહણ કરવાનું છે. * “શિથવિશેષાવિષય'માં ‘વિ' પદથી પ્રમાદી સાધુનું ગ્રહણ કરવાનું છે. * “મરમરમાં “મરિ' શબ્દથી અતિપરિણામક શૈક્ષનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્થ: આદિથી જ આરંભીને પોતાના ક્ષેત્રાદિમાં પ્રતિબંધના વર્જન અર્થે શિક્ષકોને નવદીક્ષિત સાધુઓને, વિધિના સ્પર્શનના અર્થવાળું વિહારનું ગ્રહણ છે, અથવા આ પ્રયોજનાંતર છે=હવે કહે છે એ બીજું પ્રયોજન છે. શિષ્યકવિશેષાદિના વિષયવાળું જ વિહારનું ગ્રહણ છે. વિશેષ એટલે અપરિણામી આદિ અથવા વિહરણશીલ=વિહાર કરવાના સ્વભાવવાળો શિષ્ય, આ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ વતસ્થાપનાવસ્તક/યથા પાનવતાવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘વિહાર' ગાથા ૯૦૨ ભાવાર્થ : સંયમ ગ્રહણ કરે ત્યારથી માંડીને સાધુને પોતે રહેલ છે તે ક્ષેત્ર અને પોતાના પરિચિત એવા સ્વજનાદિ સર્વ પ્રત્યેના પ્રતિબંધનો ત્યાગ કરવાનો હોય છે. આ પ્રતિબંધના વર્જન માટે ભગવાને જે વિધિ દર્શાવેલ છે, તે વિધિના બોધ માટે ગ્રંથકારે વ્રતપાલનના ઉપાયમાં ગુરુકુલવાસ દ્વારથી સ્વતંત્ર વિહારદ્વારનું ગ્રહણ કરેલ છે. અહીં પ્રશ્ન થાય કે મુમુક્ષુ સંસારથી વિરક્ત થઈને જ સંયમ ગ્રહણ કરતા હોય છે, આથી સાધુ “પ્રતિબંધના વર્જન માટે જ સંયમ છે,” એમ જાણતા હોય છે. માટે પ્રતિબંધના વર્જન માટે વિહારની વિધિ છે, એ પ્રકારનો શૈક્ષને બોધ કરાવવાની આવશ્યકતા રહેતી નથી, તો પછી વિહારદ્વારનું સ્વતંત્ર ગ્રહણ શા માટે છે ? એ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકાર કહે છે કે અથવા આ પ્રયોજનાંતર છે અર્થાત્ પૂર્વમાં બતાવ્યું તે પ્રતિબંધનું વર્જન પ્રથમ પ્રયોજન છે, અને હવે બતાવે છે એ બીજું પ્રયોજન છે. શૈક્ષવિશેષાદિ વિષયક જ વિહારદ્વારનું પૃથગ્રહણ છે. આશય એ છે કે કેટલાક શૈક્ષો અપરિણામી હોય છે, અને અપરિણામી જીવો માત્ર ધર્મભાવથી જ સંયમ ગ્રહણ કરે છે. તેઓને સંયમ ગ્રહણ કરવાના ખરા પ્રયોજનનો બોધ હોતો નથી. આથી તેવા અપરિણામી શૈક્ષોને વિહારદ્વારના પૃથ– ગ્રહણ દ્વારા બોધ કરાવવો છે કે સ્વક્ષેત્રાદિમાં પ્રતિબંધના વર્જન માટે ભગવાને સંયમ ગ્રહણ ઉપરાંત વિહારની વિધિ પણ બતાવી છે. વળી, કેટલાક નવદીક્ષિત સાધુઓ અતિપરિણામી હોય છે, અને અતિપરિણામી જીવો એવું માનતા હોય છે કે “ભગવાને માસકલ્પ કરવાનો કહ્યો છે, તેથી માસથી અધિક એક સ્થાનમાં કારણવિશેષે પણ રહેવાય જ નહિ.” આથી તેઓને પણ વિહારદ્વારના પૃથર્ ગ્રહણ દ્વારા બોધ કરાવવો છે કે ભગવાને પ્રતિબંધના વર્જન માટે વિહારની વિધિ બતાવી છે, તેથી જ્ઞાનાદિની વૃદ્ધિરૂપ કારણવિશેષથી એક સ્થાનમાં રહીને પ્રતિબંધનું વર્જન થઈ શકતું હોય તો દ્રવ્યથી નિયતવાસ અને ભાવથી માસકલ્પ કરીને પણ સંયમની સાધનામાં યત્ન કરવો જોઈએ; પરંતુ કારણવિશેષ હોવા છતાં દ્રવ્યથી પણ વિહાર કરવામાં આવે તો પ્રતિબંધના વર્જનનું પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. અથવા તો કેટલાક શિષ્યો વિહરણશીલ હોય છે, અને ર્વિહાર કરવાના સ્વભાવવાળા હોવાથી તેઓ એવું માનતા હોય છે કે “સંયમ ગ્રહણ કર્યા પછી નવાં નવાં સ્થાનોમાં ફરવા મળે છે, નવું નવું જોવા મળે છે. તેથી સતત ઉદ્યત વિહાર કરવો જોઈએ.” આથી આવા પ્રકારના શિષ્યોને વિહારદ્વારના પૃથર્ ગ્રહણ દ્વારા એ બતાવવું છે કે ભગવાને પ્રતિબંધના ત્યાગ માટે વિહારની વિધિ બતાવી છે, પરંતુ વિચરવાના સ્વભાવની પુષ્ટિ માટે વિહારની વિધિ બતાવેલ નથી. આમ, શૈક્ષવિશેષ એવા અપરિણામી, અતિપરિણામી કે વિહરણશીલ સાધુઓને વિહારની વિધિનું જ્ઞાન કરાવવા અર્થે ગ્રંથકારે વિહારધારનું ગુરુકુલવાસદ્ધારથી પૃથર્ રૂપે ગ્રહણ કરેલ છે. વળી ઉપલક્ષણથી આ પણ જણાય છે : કેટલાક સાધુઓ નવકલ્પી વિહાર કરવામાં પ્રમાદી હોય છે, અને વિહારધારને સ્વતંત્ર બતાવવામાં ન આવ્યું હોય તો તે પ્રમાદી સાધુઓને થાય કે “જિનાજ્ઞા પ્રમાણે ગુરુકુલવાસમાં છું.’ આથી તે પ્રમાદી સાધુઓ ગુરુકુલવાસમાં રહીને પણ ક્ષેત્રાદિમાં પ્રતિબંધ કરતા હોય, For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક'યથા પાનયિતવ્યાન' દ્વાર / પેટા દ્વારઃ “ચતિકથા' | ગાથા ૯૦૨-૯૦૩. ૩૬૧ તોપણ વિહારદ્વારનું તેમને જ્ઞાન ન હોવાથી પ્રતિબંધના વર્જનમાં તે યત્ન કરે નહિ. જ્યારે વિહારદ્વારને ગુરુકુલવાસદ્ધાર કરતાં સ્વતંત્ર બતાવેલ હોય તો તે પ્રમાદી સાધુને “ભગવાને વિહારની વિધિ પ્રતિબંધનો ત્યાગ કરવા માટે મૂકેલ છે એવું જ્ઞાન થવાથી પ્રતિબંધનું વર્જન કરવા માટે યત્ન કરે. આમ પ્રમાદી સાધુઓને પણ વિહારની વિધિનું તાત્પર્ય પ્રતિબંધવર્જન છે, તે પ્રકારનું જ્ઞાન કરાવવા અર્થે ગ્રંથકારે વિહારદ્વારનું પૃથગુ ગ્રહણ કરેલ છે. I૯૦રા. અવતરણિકા: ૩ વિહારદ્વારમ, તથાધારમા – , અવતરણિકાર્ય : ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા, તેમાંથી દશમા ઉપાયરૂપ વિહારદ્વાર ગાથા ૮૯૯થી માંડીને ૯૦૨માં કહેવાયું. હવે વ્રતપાલનના અગિયારમા ઉપાયરૂપ યતિકથાદ્વારને ગાથા ૯૦૩થી ૯૦૮ સુધી કહે છે – ગાથા : सज्झायाईसंतो तित्थयरकुलाणुरूवधम्माणं । कुज्जा कहं जईणं संवेगविवड्डणि विहिणा ॥९०३॥ અન્વયાર્થ: સાયાતો સ્વાધ્યાયાદિથી શ્રાંત એવા સાધુ વિદિ વિધિ વડે નિત્યવુિંનાગુરૂવથમાdi=તીર્થકરના કુળને અનુરૂપ ધર્મવાળા ગvi યતિઓની સંવે વિવઠ્ઠા સંવેગવિવર્ધની વહેં-કથાને હુન્ના કરે. ગાથાર્થ : સ્વાધ્યાયાદિથી શાંત થયેલ સાધુ વિધિ વડે તીર્થકરના કુળને અનુરૂપ ધર્મવાળા ચતિઓની સંવેગ વધારનારી કથાને કરે. ટીકા : स्वाध्यायादिश्रान्तः सन् तीर्थकरकुलानुरूपधर्माणां महात्मनां, किमित्याह-कुर्यात् कथां यतीनां संवेगविवर्द्धनीं विधिना-आसनाचलनादिनेति गाथार्थः ॥९०३॥ * “સ્વાધ્યાયન્તિ :''માં ‘મર' પદથી ધ્યાન, વૈયાવચ્યાદિનું ગ્રહણ છે. * “માસનીવર્તનના'માં “મરિ' પદથી શરીરઅચલન અને માનસઅચલનનું ગ્રહણ છે. ટીકાર્ય : સ્વાધ્યાયાદિથી શ્રાંત છતા સાધુ, તીર્થકરના કુળને અનુરૂપ ધર્મવાળા મહાત્મા એવા યતિઓની, શું? એથી કહે છે – આસનઅચલન આદિ વિધિ વડે સંવેગને વધારનારી કથાને કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વતસ્થાપનાવસ્તક 'યથા પનિયતાનિ' દ્વાર / પેટા દ્વાર : “ચતિકથા' | ગાથા ૯૯૩-૯૦૪ ભાવાર્થ : - સાધુએ સંયમની વૃદ્ધિ માટે સ્વાધ્યાયાદિ ઉચિત યોગોમાં હંમેશાં યત્ન કરવો જોઈએ; છતાં સાધુ જ્યારે સ્વાધ્યાયાદિથી શ્રમિત થયેલ હોય, ત્યારે શારીરિક અને માનસિક સ્થિરતાપૂર્વક, સ્થિર આસનમાં બેસીને, સંવેગને વધારે તેવી ઉત્તમ પુરુષોની કથા કરે અર્થાત્ ભગવાને ઉપદેશેલ એવો સંયમ ગ્રહણ કરેલ છે એવા અને ભગવાનના કુળને, અનુરૂપ સંયમમાં સુદઢ યત્ન કરનારા એવા મહાત્માઓના ચરિત્રની કથા કરે, જેથી સંવેગની વૃદ્ધિ થાય અને સંયમયોગોમાં સુદઢ પ્રયત્ન થાય. ૯૦૩ અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે સ્વાધ્યાયાદિથી શ્રાંત થયેલ સાધુ યતિઓની કથાને કરે. એને જ કહે છે – ગાથા : जिणधम्मसुट्ठिआणं सुणिज्ज चरिआई पुव्वसाहूणं । साहिज्जइ अन्नेसिं जहारिहं भावसाराई ॥९०४॥ અન્વયાર્થ : નિયમમાાં જિનધર્મમાં સુસ્થિત એવા પુદ્ગલ દૂy પૂર્વ સાધુઓનાં ચરિગાડું ચરિત્રોને સુન્નિસાંભળે (અને) મહિં અન્યોને નહારિહંયથાઈ=યથાયોગ્ય, માવસરાડું ભાવસાર એવાં ચરિત્રોને સિદિmડું કહે. ગાથાર્થ : જિનધર્મમાં સુસ્થિત એવા પૂર્વના સાધુઓનાં ચસ્ત્રિોને સાંભળે, અને અન્ય સાધુઓને યથાયોગ્ય ભાવસાર એવાં ચરિત્રોને કહે. ટીકા : जिनधर्मसुस्थितानां सम्बन्धीनि शृणुयाच्चरितानि-चेष्टितानि पूर्वसाधूनां महात्मनां, साधयेच्चाऽन्येभ्यः कथयेदित्यर्थः यथार्ह भावसाराणि-विनयपरिणत्यनुरूपाणीति गाथार्थः ॥९०४॥ ટીકાઈઃ જિનધર્મમાં સુસ્થિત, મહાત્મા એવા પૂર્વના સાધુઓના સંબંધવાળા ચરિત્રોને ચેષ્ટિતોને આચરણાઓને, સાંભળે, અને અન્યોને યથાઈ યથાયોગ્ય, વિનય અને પરિણતિને અનુરૂપ ભાવસાર એવાં ચરિત્રોને કહે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘યતિકથા' | ગાથા ૯૦૪-૯૦૫ ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સ્વાધ્યાયાદિથી શ્રાંત થયેલ સાધુ યતિકથા કરે. તેથી યતિકથાને બતાવવા માટે કહે છે કે સંયમ ગ્રહણ કર્યા પછી જેમણે મહાસત્ત્વથી નિરતિચાર ચારિત્રનું પાલન કર્યું છે, તેવા જિનધર્મમાં સુસ્થિત પૂર્વના મહાત્માઓની કથા, સાધુ ગુરુ આદિની પાસેથી સાંભળે, જેથી પોતાનું વીર્ય નિરતિચાર ચારિત્રના પાલનને અભિમુખ ઉલ્લસિત થાય. વળી, સમર્થ સાધુએ યતિકથા બીજા પાસે કરે છે, જેથી અન્ય સાધુઓને સંયમમાં દૃઢ યત્ન કરવાનો ઉત્સાહ વધે; અને આ યતિકથા પૂર્વના સુવિહિત સાધુઓનો વિનય અને તેઓની સંયમની પરિણતિ કેવી હતી ? તેને અનુરૂપ એવી ભાવસાર કરે, અને આવી ભાવસાર યતિકથા પણ અન્ય શ્રોતા સાધુઓની જે પ્રકારે યોગ્યતા હોય તે પ્રકારે જ કરે; કેમ કે અન્ય સાધુઓની સમજવાની યોગ્યતાનો વિચાર કર્યા વિના પૂર્વના મહર્ષિઓનાં ગંભીર સ્થાનો કહેવામાં આવે, તો તે સાધુઓને તે ગંભીર સ્થાનોના તાત્પર્યનો ખ્યાલ ન આવે, જેથી તે યતિકથા દ્વારા તેઓનો ઉપકાર થઈ શકે નહિ. માટે સ્વ-પરના ઉપકાર અર્થે કરાતી યતિકથા શ્રોતાની યોગ્યતાને સામે રાખીને કરવી જોઈએ. l૯૦૪ અવતરણિકા : યથા – 393 અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે સાધુ મહાપુરુષોનાં ચરિત્રોને સાંભળે અને અન્ય સાધુઓને કહે. તેથી તે ચરિત્રો જ ‘યથા' થી બતાવે છે ગાથા: અન્વયાર્થઃ भयवं दसन्नभद्दो सुदंसणो थूलभद्द वइरो अ । सफलीकयगिहचाया साहू एवंविहा होंति ॥ ९०५ ॥ મયવં=ભગવાન સન્નમદ્દો-દશાર્ણભદ્ર, સુવંસળો-સુદર્શન, ભૂતમ ્=સ્થૂલભદ્ર, વો =અને વજ; સતીશાયા=સફળ કર્યો છે ગૃહનો ત્યાગ જેમણે એવા સાહૂ=સાધુઓ ડ્વવિહા=આવા પ્રકારના હોંતિ-હોય છે. ગાથાર્થ: ભગવાન દશાર્ણભદ્ર, સુદર્શન, સ્થૂલભદ્ર અને વજ્ર; સફળ કર્યો છે ગૃહનો ત્યાગ જેમણે એવા સાધુઓ આવા પ્રકારના હોય છે. ટીકા : भगवान् दशार्णभद्रो राजर्षिः सुदर्शनः स्थूलभद्रो वज्रश्च सफलीकृतगृहत्यागाः महापुरुषाः साधव एवंविधा भवन्तीति गाथार्थः । कथानकानि क्षुण्णत्वान्न लिखितानि ॥ ९०५ ॥ For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ચતિકથા' | ગાથા ૯૦૫-૯૦૬ ટીકાર્ય : સફળ કર્યો છે ઘરનો ત્યાગ જેમણે એવા મહાપુરુષ સાધુઓ, કોણ છે? તે બતાવે છે – ભગવાન દશાર્ણભદ્ર રાજર્ષિ, સુદર્શન, સ્થૂલભદ્ર અને વજસ્વામી; આવા પ્રકારના=તીર્થકરના કુળને અનુરૂપ ધર્મવાળા, હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. આ મહાપુરુષોનાં કથાનકો શુષ્ણપણું હોવાથી=પ્રસિદ્ધ હોવાથી, લખાયાં નથી. ૯૦પા. અવતરણિકા : तथैतत्कर्त्तव्यम् - અવતરણિકાર્ય : પૂર્વમાં કહ્યું કે સ્વાધ્યાયાદિથી શ્રાંત સાધુ યતિકથાને કરે. વળી બીજું શું કરે? તે બતાવતાં કહે છે કે તથા આ=પ્રસ્તુત ગાથામાં બતાવે છે એ, કરવું જોઈએ – ગાથા : अणुमोएमो तेसिं भगा चरिअं निरइआरं । संवेगबहुलयाए एव विमोहिज्ज अप्पाणं ॥९०६॥ અન્વયાર્થ : તે િમાવંતા =ત ભગવંતોના=પૂર્વગાથામાં બતાવ્યા તે દશાર્ણભદ્રાદિ ભગવંતોના, નિફરં ચરિમંત્ર નિરતિચાર ચરિત્રને સંવેવદુનયા=સંવેગની બહુલતા વડે ગુણોનો અમે અનુમોદીએ છીએ. પર્વ આ રીતે (સાધુઓ) ૩ખાઈ આત્માને વિદિM= વિશાધન કરે. ગાથાર્થ : પૂર્વગાથામાં બતાવ્યા તે દશાર્ણભદ્રાદિ ભગવંતોના નિરતિચાર ચરિત્રને સંવેગની બહુલતા વડે અમે અનુમોદીએ છીએ. આ રીતે સાધુઓ આત્માનું વિશોધન કરે. ટીકા : अनुमोदामहे तेषां दशार्णभद्रादीनां भगवतां चरितं निरतिचार-यथोक्ताचारमित्यर्थः संवेगबहुलतया, एवम् उक्तेन प्रकारेण सर्वत्र विशोधयेदात्मानं कर्ममलादिति गाथार्थः ॥९०६॥ ટીકાર્ય : તે દશાર્ણભદ્રાદિ, ભગવંતોના નિરતિચાર ચરિત્રને યથોક્ત આચારને=જે પ્રકારે શાસ્ત્રમાં કહેવાયેલ છે તે પ્રકારના આચારને, સંવેગની બહુલતા વડે અમે અનુમોદીએ છીએ. આ રીતે કહેવાયેલ પ્રકારથી, સર્વત્ર=સંયમજીવનના દરેક અનુષ્ઠાનોમાં, કર્મરૂપી મળથી આત્માનું વિશોધન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “યતિકથા' | ગાથા ૯૦-૯૦૦ ૩૬૫ ભાવાર્થ : સાધુઓએ દશાર્ણભદ્રાદિ મહાપુરુષોના નિરતિચાર ચારિત્રને અત્યંત સંવેગપૂર્વક યાદ કરીને અનુમોદના કરવી જોઈએ. તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે કે અમે તેઓના ચારિત્રની અત્યંત સંવેગપૂર્વક અનુમોદના કરીએ છીએ. તેથી એ પ્રાપ્ત થાય કે સાધુઓ નિરતિચાર ચારિત્રના સ્વરૂપને પોતાની બુદ્ધિમાં ઉપસ્થિત કરીને તેના ચારિત્રનું બદ્ધરાગપૂર્વક પાલન કરનારા એવા દશાર્ણભદ્રાદિની અનુમોદના કરે છે, જે અનુમોદનાના ફળરૂપે તેઓના ચારિત્રના પ્રતિબંધક કર્મમલનો નાશ થાય છે અને તેઓના આત્માની વિશુદ્ધિ થાય છે. I૯૦૬ll. અવતરણિકા : अत्रैव गुणमाह - અવતરણિકાર્ય : અહીં જ ગુણને કહે છે યતિકથા કરવાના અને અનુમોદવાના વિષયમાં જ થતા લાભ બતાવે છે – ગાથા : इअ अप्पणो थिरत्तं तक्कुलवत्ती अहं ति बहुमाणा । तद्धम्मसमायरणं एवं पि इमं कुसलमेव ॥९०७॥ અન્વયાર્થ: રૂમ આ રીતે મM fથરત્ત આત્માનું સ્થિરત્વ (અને) તત્તવત્તી તેના કુલવર્તા=દશાર્ણભદ્રાદિના કુળમાં રહેનારો, મહં હું , તિ એ પ્રકારના વધુમUTT=બહુમાનથી તપ્તમસમાયUતેના=દશાર્ણભદ્રાદિના, ધર્મનું સમાચરણ થાય છે. પૂર્વ પિ આ રીતે પણ રૂદ્મ આ કુસત્નમેવકુશલ જ છે. ગાથાર્થ : આ રીતે આત્માનું સ્થિરત્વ થાય છે, અને હું દશાર્ણભદ્રાદિના કુળમાં રહેનારો છું, એ પ્રકારના બહુમાનથી દશાર્ણભદ્રાદિના ધર્મનું આચરણ થાય છે. આ રીતે પણ આ કુશલ જ છે. ટીકા : ___ एवं क्रियमाणे आत्मनः स्थिरत्वं भवति, तथा तत्कुलवर्ती दशार्णभद्रादिकुलवर्ती अहमित्यस्माद् बहुमानात् तद्धर्मसमाचरणं दशार्णभद्रादिधर्मसेवनं भवति, एवमप्येतत् परोपाधिद्वारेण विशिष्टानुष्ठानं कुशलमेवावस्थान्तर इति गाथार्थः ॥९०७॥ * “વપિ”માં “મ'થી એ દર્શાવવું છે કે દશાર્ણભદ્રાદિ જેવા મહાપુરુષોનું પરોપાધિ વગર કરાતું નિરતિચાર અનુષ્ઠાન તો કુશલ છે જ; પરંતુ અવસ્થાંતરમાં રહેલ જીવોનું આ રીતે પણ પરોપાધિ દ્વારા કરાતું વિશિષ્ટ અનુષ્ઠાન કુશલ જ છે. For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “ચતિકથા' | ગાથા ૯૦૦-૯૦૮ ટીકાર્ય : - પુર્વ શિયમને આ પ્રકારે કરાતે છત=ગાથા ૯૦૪થી ૯૦૬માં કહ્યું એ પ્રકારે દશાર્ણભદ્રાદિના ચરિત્રોનું સંવેગપૂર્વક કથન, શ્રવણ અને અનુમોદન કરાતે છતે, માત્મનઃ સ્થિત્વ મવતિ આત્માનું સ્થિરપણું થાય છે. તથા.....મવતિ અને “તેના કુલવર્તી દશાર્ણભદ્રાદિના કુળમાં રહેનારો, હું છું,” એ પ્રકારના આ બહુમાનથી, તેના ધર્મનું સમાચરણ–દશાર્ણભદ્રાદિના ધર્મનું સેવન, થાય છે. વિપિ આ રીતે પણ દશાર્ણભદ્રાદિના કુળનું સ્મરણ કરીને દશાર્ણભદ્રાદિના ધર્મનું સેવન થાય છે એ રીતે પણ, પરોપાધિ પરની ઉપાધિના દ્વારથી દશાર્ણભદ્રાદિના કુળના સ્મરણરૂપ પરના નિમિત્ત દ્વારા, પતિ વિશિષ્ટનુષ્ઠાને આ વિશિષ્ટ અનુષ્ઠાન=પોતાનામાં અપ્રમાદભાવની વૃદ્ધિ કરાવે એવું આ વિશિષ્ટ અનુષ્ઠાન, મવસ્થાન્તરે અવસ્થાંતરમાં=દશાર્ણભદ્રાદિ જેવી મહાસાત્ત્વિક અવસ્થા કરતાં કંઈક ન્યૂન પણ તેઓના નજીકની અવસ્થામાં, ત્રણેવ કુશલ જ છે, રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે સાધુઓ સંવેગની વૃદ્ધિ માટે યતિકથા કરે છે. ત્યારબાદ દશાર્ણભદ્રાદિના ચરિત્રની અનુમોદના કરવાની કહી. એ રીતે અનુમોદના કરાય છતે આત્મા સંયમમાં સ્થિર થાય છે અર્થાત્ દશાર્ણભદ્રાદિના ચરિત્રનું કથન અને શ્રવણ કરીને અનુમોદન કરવાથી સંયમભાવમાં દઢ યત્ન કરવા માટે સાધુ સ્થિરતાને પામે છે, અને દશાર્ણભદ્રાદિનો કુલવર્તી હું છું, એ પ્રકારનું બહુમાન થવાને કારણે દશાર્ણભદ્રાદિની જેમ અપ્રમાદભાવથી ધર્મનું સેવન થાય છે. અહીં શંકા થાય કે દશાર્ણભદ્રાદિ સાધુઓએ તો જિનશાસનમાં સંયમ ગ્રહણ કરવારૂપ ઉત્તમકુળમાં જન્મ લઈને સ્વયં અપ્રમાદથી સંયમમાં યત્ન કર્યો હતો; જયારે વર્તમાનના સાધુઓ તો દશાર્ણભદ્રાદિની જેમ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરતા નથી. તેથી કહે છે કે આ રીતે પણ આ વિશિષ્ટ અનુષ્ઠાન કુશલ જ છે. આશય એ છે કે જે જીવો દશાર્ણભદ્રાદિ જેવા અતિ સાત્ત્વિક છે, તેઓ તો સંયમ લીધા પછી પોતાના કુળની મર્યાદા પ્રમાણે અપ્રમાદભાવથી શક્તિને અનુરૂપ સંયમમાં યત્ન કરે જ છે; પરંતુ જેઓ તેમના જેવા અતિકુલીન નથી, તેઓ “હું દશાર્ણભદ્રાદિનો કુલવર્તી છું', એ પ્રકારે બહુમાન કરે, તો તેના કારણે તેઓ પણ દશાર્ણભદ્રાદિની જેમ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરી શકે. આમ, દશાર્ણભદ્રાદિના દષ્ટાંતના સ્મરણરૂપ પરોપાધિ દ્વારા=પરના આલંબન દ્વારા, તેઓનું આ વિશિષ્ટ અનુષ્ઠાન કુશળ જ છે; કેમ કે વર્તમાનના સુસાધુઓની દશાર્ણભદ્રાદિ જેવી અવસ્થા નહીં હોવા છતાં પણ દશાર્ણભદ્રાદિની કંઈક નજીકની અવસ્થા છે. આથી જ અત્યારના સુસાધુઓ મહાપુરુષોના અવલંબનથી અપ્રમાદભાવ કરી શકે છે. માટે આવી અવસ્થામાં આ રીતે પણ અપ્રમાદભાવ કરવો એ કલ્યાણનું કારણ છે. ૯૦૭. ગાથા : अण्णेसि पि अ एवं थिरत्तमाईणि होति निअमेणं । इह सुहसंताणो खलु विकहामहणो मुणेअव्वो ॥९०८॥ (दारं)॥ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતચિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘ચતિકથા’ / ગાથા ૯૦૮ અન્વયાર્થઃ વં =અને આ રીતે અળેસિ પિ-અન્યોનું પણ ચિત્તમાષ્ફળિ-સ્થિરત્વ આદિ નિમેળ-નિયમથી હ્રૌંતિ-થાય છે. Ş. અહીં=સંયમજીવનમાં, સુહૃદંતાળો-શુભ સંતાન હતુ=ખરેખર વિજ્ઞામજ્ઞળો-વિકથાનો મથન=નાશ કરનાર, મુળેઞવ્યો-જાણવો. ગાથાર્થ: અને આ રીતે અન્ય સાધુઓની પણ સ્થિરતા આદિ નિયમથી થાય છે. સંયમજીવનમાં શુભ સંતાન ખરેખર વિકથાનો નાશ કરનાર જાણવો. ટીકા 396 अन्येषामपि चैवम् उक्तेन प्रकारेण स्थिरत्वादीनि भवन्ति नियमेन श्रवणात् सकाशाद्, एवं शुभसन्तान एव, तेभ्योऽपि तदन्येषां स्थिरत्वादिभावाद्, अयं च जन्मान्तरेऽपि विकथामथनो = विकथाविनाशनो मुणितव्यः, तदन्येषां तद्विनाशनेनेति गाथार्थः ॥ ९०८ ॥ ( द्वारं ) ॥ * ‘“સ્થિરત્વાવીનિ’’માં ‘આવિ’ શબ્દથી પોતાના ઉચિત કૃત્યોનું સ્મરણ, ઉચિત કૃત્યો કરવા માટેનો દૃઢ અભિલાષ વગેરે ભાવોનું ગ્રહણ કરવું. ટીકાર્ય અને આ પ્રકારે=ઉક્ત પ્રકારથી=પૂર્વમાં કહેવાયેલ પ્રકારથી, શ્રવણથી અન્ય જીવોનું પણ સ્થિરત્વ આદિ નિયમથી થાય છે. આ રીતેતિકથા દ્વારા અન્ય જીવોનું સ્થિરત્વાદિ થાય છે એ રીતે, શુભ સંતાન જ=શુભ પરંપરા જ, થાય છે; કેમ કે તેઓ દ્વારા પણતિકથા સાંભળીને સંયમમાં સ્થિરત્વ પામેલ જીવો દ્વારા પણ, તેનાથી અન્યોનાયતિકથા સાંભળીને જેઓ સ્થિરત્વ પામ્યા છે તે સાધુઓથી અન્ય સાધુઓના, સ્થિરત્વાદિનો ભાવ છે; અને આશુભ સંતાનયતિકથા કરનાર સાધુથી થયેલ આ શુભ પ્રવાહ, જન્માંતરમાં પણયતિકથા કરનારને અન્ય જન્મમાં પણ, વિકથાનું મથન–વિકથાનો વિનાશ કરનાર, જાણવો; કેમ કે તેનાથી અન્યોની= યતિકથા કરનાર સાધુઓથી અન્ય સાધુઓની, તેનુંવિકથાનું, વિનાશન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે સાધુએ યતિકથા કરવી જોઈએ અને મહાપુરુષોના નિરતિચાર ચારિત્રની અનુમોદના કરવી જોઈએ, એ રીતે કથા કરનાર સાધુઓથી અન્ય સાધુઓને પણ નિયમથી સ્થિરતા થાય છે; કેમ કે કથા કરવાના સમયે પોતાને જેમ ઉત્તમ પુરુષોના સ્મરણથી ઉત્તમ ભાવો થાય છે, તેમ કથાના શ્રવણથી અન્ય સાધુઓને પણ સ્થિરત્વાદિ ભાવો થાય છે. આ રીતે યતિકથા કરવાથી અને તેની અનુમોદના કરવાથી પોતાનામાં અને અન્ય જીવોમાં સ્થિરત્વ આદિ ગુણો પ્રગટે છે, જેથી શુભની પરંપરા ચાલે છે; કેમ કે પોતે કરેલ કથાથી પોતાનો સંયમભાવ સ્થિર થયો અને તે કથાથી અન્યનો પણ સંયમભાવ સ્થિર થયો, તેમ જ સંયમમાં સ્થિર થયેલ સાધુઓ અન્ય જીવોને પણ તે કથા ક૨શે, આથી ઘણા સાધુઓનું સંયમ સ્થિર થવારૂપ શુભ સંતાન ચાલશે. For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ચતિકથા' | ગાથા ૯૦૮-૯૦૯ જે વળી, જે સાધુ પોતાના અને અન્ય જીવોના સંયમના પરિણામને સ્થિર કરે છે, તે સાધુને જન્માંતરમાં પણ વિકથાનો નાશ થાય છે; કેમ કે હંમેશાં પોતાને થયેલ ઉત્તમ ભાવ બીજામાં પ્રગટાવવામાં આવે તો તે ઉત્તમ ભાવની ભવાંતરમાં પોતાને પ્રાપ્તિ થાય છે. એ નિયમ પ્રમાણે આ ભવમાં કરેલ ઉત્તમ પુરુષોના ચરિત્રથી થયેલ સ્થિર ભાવ બીજા ભવમાં ફરીથી તેવા ઉત્તમ પુરુષોની કથા કરવાના પરિણામને પેદા કરે છે, અને પોતે યતિકથા કરીને અન્ય જીવોની વિકથાનો નાશ કર્યો હોય તો તેનાથી બંધાયેલ પુણ્ય અને ઉત્તમ સંસ્કારો ભવાંતરમાં પોતાની પણ વિકથાનો નાશ કરે છે અર્થાત્ પોતાને બીજા ભવમાં વિકથાની અપ્રાપ્તિ થાય છે. આથી સ્વાધ્યાયાદિથી શ્રાંત થયેલ સાધુએ સદા યતિકથામાં ઉદ્યમ કરવો જોઈએ, એ પ્રકારનો આશય છે. ૯૦૮ ૩૬. અવતરણિકા : अधिकृतद्वारगाथायां सर्वद्वाराणामेवैदम्पर्यमाह - - અવતરણિકાર્ય ૬૭૮ રૂપ અધિકૃત એવી દ્વારગાથામાં સર્વ દ્વારોના જવ્રતપાલનના ઉપાયરૂપે બતાવેલ ૧૧ ારોના જ, ઐદંપર્યને કહે છે . --- ભાવાર્થ: ગાથા ૬૧૧માં ત્રીજી ઉપસ્થાપના નામની વસ્તુના મુખ્ય ત્રણ દ્વારો બતાવ્યાં, તેમાં ‘વ્રતાનિ યથા પાલયિતવ્યનિ' એ રૂપ ત્રીજું દ્વાર ગાથા ૬૭૮થી માંડીને ગાથા ૯૦૮માં પૂરું થયું, અને તે ત્રીજા દ્વારમાં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા, તેથી તે ગાથા ૬૭૮ રૂપ અધિકૃત એવી દ્વારગાથામાં બતાવેલ વ્રતપાલનના ૧૧ ઉપાયોરૂપ સર્વ દ્વારોનું જ ઐદંપર્ય પ્રસ્તુત ગાથામાં બતાવે છે – ગાથા: विस्सो असिगारहिओ एव पयत्तेण चरणपरिणामं । रक्खज्ज दुलहं खलु लद्धमलद्धं व प्राविज्जा ॥ ९०९ ॥ અન્વયાર્થઃ વ પયજ્ઞેળ-આ પ્રકારના પ્રયત્નથી વિોસિદ્ઘિઓ-વિસ્રોતસિકાથી રહિત (સાધુ) નન્નેં યુક્ત વરાળિામં=લબ્ધ એવા દુર્લભ ચરણપરિણામને વિશ્ર્વપ્ન-૨ક્ષણ કરે, અદ્ધ વ=અથવા અલબ્ધને=નહીં પ્રાપ્ત થયેલ ચરણપરિણામને, પાવિજ્ઞા=પ્રાપ્ત કરે. * ‘જીતુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: પૂર્વે કહેલ ગુરુઆસેવનાદિ ૧૧ દ્વારોમાં પ્રયત્નથી વિસ્રોતસિકાથી રહિત સાધુ પ્રાપ્ત થયેલ દુર્લભ ચારિત્રના પરિણામનું રક્ષણ કરે, અથવા નહીં પ્રાપ્ત થયેલ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે. For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થપનાવસ્તુક/યથા પસ્તાયતવ્યાન' દ્વાર/ ગાથા ૯૦૯ - ૩૬૯ ટીકા? विस्रोतसिकारहितः संयमानुसारिचेतोविघातवजितः सन्, एवम्-उक्तेन प्रकारेण गुर्वासेवनादिना, चरणपरिणाममचिन्त्यचिन्तामणिरूपं रक्षेत दुर्लभं खलु लब्धं सन्तम्, अलब्धं वा प्राप्नुयादेवमेवेति गाथार्थः ॥९०९॥ ટીકાર્ય : આ પ્રકારે=ગુરુના આસેવનાદિરૂપ કહેવાયેલ પ્રકારથી, વિસ્રોતસિકાથી રહિત=સંયમને અનુસરનારા ચિત્તના વિઘાતથી વર્જિત છતા, સાધુ લબ્ધ છતા દુર્લભ અચિંત્યચિંતામણીરૂપ ચરણપરિણામને રક્ષણ કરે. અથવા આ રીતે જ=કહેવાયેલ ૧૧ કારોમાં યત્ન કરે એ રીતે જ, અલબ્ધને અપ્રાપ્ત એવા ચરણપરિણામને, પ્રાપ્ત કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમ ગ્રહણ કર્યા પછી જે સાધુ ગુરુઆસેવનાદિ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં યત્ન કરે છે, તે સાધુના સંયમને અનુસરનાર એવા ગુપ્તિવાળા ચિત્તનો વ્યાઘાત થતો નથી. આથી તેવા સાધુનું ચિત્ત વિસ્રોતસિકાથી રહિત બને છે, જેથી સંયમપ્રહણકાળમાં પ્રાપ્ત કરેલ અચિંત્યચિંતામણીરૂપ ચારિત્રના પરિણામનું તે રક્ષણ કરી શકે છે. આશય એ છે કે વિધિપૂર્વક સંયમ ગ્રહણ કરનાર સાધુ વિધિમાં અત્યંત ઉપયુક્ત હોવાને કારણે અને સંસારથી વિરક્ત હોવાને કારણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પરિણામરૂપ અચિંત્યચિંતામણી જેવા ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે છે, અને પ્રાપ્ત થયેલ ચરણપરિણામનું ૧૧ દ્વારોમાં યત્ન કરવા દ્વારા રક્ષણ કરે છે; કેમ કે ૧૧ દ્વારોમાં યત્ન કરવાથી સંયમનો નાશ કરનાર એવા ચિત્તનો પ્રવાહ ઊઠતો જ નથી, જેથી પ્રાપ્ત થયેલ ચરણનો પરિણામ સુરક્ષિત રહે છે. અહીં પ્રશ્ન થાય કે સંયમના રક્ષણ માટે આટલો બધો યત્ન કેમ આવશ્યક છે? તેથી કહે છે કે પ્રાપ્ત થયેલ ચારિત્રનો પરિણામ અતિદુર્લભ છે, તેથી તેનું રક્ષણ કરવામાં ન આવે તો ચરણપરિણામનો વિનાશ થાય, જે પરિણામ ફરી મળવો દુર્લભ છે. માટે તેનો વિનાશ ન થાય તદર્થે સાધુએ યત્ન કરવો જોઈએ. વળી શંકા થાય કે સંયમ ગ્રહણ કરતી વખતે ભાવચારિત્ર પ્રાપ્ત થયું હોય તેવા સાધુ ૧૧ દ્વારોમાં યત્ન કરે તો તેના ચારિત્રના પરિણામનું રક્ષણ થઈ શકે, પરંતુ જે સાધુને તે પ્રકારના વીર્યનો ઉત્કર્ષ ન થવાથી સંયમગ્રહણકાળમાં ભાવચારિત્રની પ્રાપ્તિ થઈ ન હોય, તેવા સાધુને ૧૧ દ્વારોમાં યત્ન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? તે બતાવવા કહે છે કે સંયમપ્રહણકાળમાં ભાવચારિત્ર પ્રાપ્ત થયું ન હોય, તોપણ દ્રવ્યથી સંયમ ગ્રહણ કરીને ૧૧ દ્વારોમાં યત્ન કરનાર સાધુને નહીં પ્રાપ્ત થયેલ ચરણનો પરિણામ પ્રાપ્ત થાય છે. આથી સંયમ ગ્રહણ કર્યા પછી સાધુએ સર્વ કારોમાં અપ્રમાદથી યત્ન કરવો જોઈએ. વળી, ચરણપરિણામને “ચિત્યચિંતામણિરૂપ'' વિશેષણ આપવા દ્વારા એ જણાવવું છે કે ચિંતામણિ રત્ન તો ચિંતિત વસ્તુને જ આપે છે અને એ પણ માત્ર ભૌતિક સામગ્રી જ જીવને આપી શકે છે, પરંતુ ચિંતામણિ રત્ન સ્વર્ગ અને મોક્ષરૂપ ફળ આપી શકતું નથી. આથી ચિંતામણિ રત્ન અચિંત્ય કોટિનું=શ્રેષ્ઠ For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાનિ' દ્વાર / ગાથા ૯૦૯-૯૧૦ કોટિનું, નથી; જ્યારે ચરણપરિણામરૂપ ચિંતામણિ રત્ન અચિંત્ય કોટિનું છે; કેમ કે ચિંતામણિ રત્ન જે ફળ આપી શકતું નથી, તેવું મોક્ષરૂપ ફળ ચરણપરિણામ આપે છે, અને મોક્ષ ન મળે ત્યાં સુધી પણ સુગતિની પરંપરા ચલાવનાર છે. આથી ચરણપરિણામ અચિંત્ય ચિંતામણિરૂપ છે. વળી, ચારિત્રનો પરિણામ અતિ દુર્લભ હોવાથી અનંત કાળમાં જીવે ક્યારેય પ્રાપ્ત કર્યો નથી, માટે જીવનું અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ ચાલે છે, અને તેમાં કંઈક પુણ્યના ઉદયથી જીવને આ ભવમાં ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થયો છે. તેથી દુર્લભ એવા ચારિત્રના રક્ષણ માટે સાધુએ સર્વ યત્ન કરવો જોઈએ. અવતરણિકામાં કહ્યા મુજબ ૧૧ દ્વારોનું ઐદંપર્ય એ છે કે પ્રાપ્ત થયેલ સંયમના પરિણામમાં વ્યાઘાતના વર્જન માટે સાધુએ ૧૧ દ્વારોમાં યત્ન કરવો જોઈએ, જેથી પ્રાપ્ત થયેલ દુર્લભ એવા ચારિત્રના પરિણામનું રક્ષણ થાય; અને ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થયેલ ન હોય તોપણ પ્રાપ્ત થાય તદર્થે, દીક્ષા લીધા પછી સાધુએ કોઈ વિકલ્પ વગર ૧૧ દ્વારોમાં જ યત્ન કરવો જોઈએ. ૯૦૯ અવતરણિકા : एतदेव भावयन्नाह - અવતરણિકાર્ય : આને જ ભાવન કરતાં કહે છે અર્થાત્ પૂર્વગાથાના અંતે કહ્યું કે ૧૧ વારોમાં પ્રયત્ન કરવા દ્વારા સાધુ અલબ્ધ પણ ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે, એ જ વાતને ગાથા ૯૧૨માં ભાવન કરવાની છે. આથી તેનું પૂર્વભૂમિકારૂપ કથન જણાવવા માટે ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં કહે છે – ગાથા : णो उवठावणए च्चिअ निअमा चरणं ति दव्वओ जेण । साऽभव्वाण वि भणिआ छउमत्थगुरूण सफला य ॥९१०॥ અન્વયાર્થ: ૩વડાવULL વ્યિ ઉપસ્થાપના જ કરાય છતે નિમાં નિયમથી ઘર છોકચરણ=ભાવચારિત્ર, થતું નથી; ને જે કારણથી બ્રોકદ્રવ્યથી સકતે-ઉપસ્થાપના, વ્યાવિ અભવ્યોને પણ મળ કહેવાઈ છે, (તો ઉપસ્થાપના કરવી નિરર્થક છે? એવી શંકામાં કહે છે –) છમસ્થગુરૂ અને છબસ્થ ગુરુની (ઉપસ્થાપના) સપhત્ન સફળ છે=ફળવાળી છે. * ‘તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : ઉપસ્થાપના જ કરાયે છતે નિયમથી ભાવચાસ્ત્રિ થતું નથી; જે કારણથી દ્રવ્યથી ઉપસ્થાપના અભવ્ય જીવોને પણ કહેવાઈ છે. અહીં શંકા થાય કે ઉપસ્થાપના કરવાથી નિયમા ભાવચારિત્ર ન થતું હોય તો ઉપસ્થાપના કરવી નિરર્થક છે, તેના સમાધાનરૂપે કહે છે – અને છદ્મસ્થ ગુરની ઉપસ્થાપના સફળ છે. For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવક/યથા પાયિતવ્યાન' દ્વાર / ગાથા ૯૧૦ ૩૦૧ ટીકાઃ नोपस्थापनायामेव कृतायां सत्यां नियमाच्चरणमिति, कुत इत्याह-द्रव्यतो येन कारणेन सा अभव्यानामपि भणिता उपस्थापना अङ्गारमर्दकादीनां, छद्मस्थगुरूणां विधिकारकाणां सफला चाज्ञाराधनादिति गाथार्थः ॥९१०॥ ટીકાર્ય ઉપસ્થાપના જ કરાયે છતે નિયમથી ચરણ નથી=ભાવચારિત્ર થતું નથી; કયા કારણથી? એથી કહે છે – જે કારણથી તે=ઉપસ્થાપના, દ્રવ્યથી અંગારમÉકાદિ અભવ્યોને પણ કહેવાઈ છે. અહીં શંકા થાય કે જો ઉપસ્થાપનાથી નિયમથી ભાવચારિત્ર ન થતું હોય તો ઉપસ્થાપના શા માટે કરાય છે? તેથી કહે છે – અને આશાના આરાધનને કારણે વિધિકારક=વિધિપૂર્વક શિષ્યની વ્રતોમાં ઉપસ્થાપના કરનાર, છદ્મસ્થ ગુરુની સફળ છે ઉપસ્થાપના ફળવાળી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી વ્રતોમાં ઉપસ્થાપિત થતી વખતે જીવને ચારિત્રનો પરિણામ થાય જ, એવો નિયમ નથી; કેમ કે અભવ્ય એવા અંગારમÉકાદિ જીવોની પણ દ્રવ્યથી વ્રતોમાં ઉપસ્થાપના થાય છે, એમ શાસ્ત્રમાં કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કેટલાક જીવોને ઉપસ્થાપના વખતે જ ભાવથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તો કેટલાક જીવોને ઉપસ્થાપના માત્રથી ભાવથી ચારિત્ર પ્રગટ થતું નથી. માટે ભાવચારિત્રના અર્થી જીવે પૂર્વમાં બતાવેલ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં યત્ન કરવો જોઈએ, જેથી અપ્રાપ્ત પણ ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય. આ પ્રકારનું વ્રતપાલનના ૧૧ ઉપાયોરૂપ દ્વારગાથાનું ઐદંપર્ય છે. અહીં પ્રશ્ન થાય કે વ્રતોમાં ઉપસ્થાપના કરવા છતાં જો ભાવચારિત્ર પ્રાપ્ત થતું ન હોય તો ગુરુએ શિષ્યની ઉપસ્થાપના કરવામાં યત્ન કરવો જોઈએ નહીં; કેમ કે વિચારક વ્યક્તિ નિષ્ફળ પ્રવૃત્તિ કરે નહિ. તેથી કહે છે કે વિધિથી ઉપસ્થાપના કરનાર એવા છદ્મસ્થ ગુરુની શિષ્યને વ્રતોમાં ઉપસ્થાપના કરવારૂપ ક્રિયા સફળ છે; કેમ કે ગુરુને આજ્ઞાની આરાધના થાય છે. આશય એ છે કે દીક્ષા લેનાર જીવ ભવ્ય છે કે અભવ્ય ? એ છદ્મસ્થ ગુરુ જાણી શકતા નથી, અને દીક્ષા લેનાર જીવ ભવ્ય હોય તો પણ તેનામાં ઉપસ્થાપનાની ક્રિયાથી ચારિત્ર આવશે કે નહિ? તે પણ છબસ્થ ગુરુ જાણી શકતા નથી. આથી છબસ્થ ગુરુ સંભવને આશ્રયીને શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે શિષ્યમાં ઉપસ્થાપનાની પ્રવૃત્તિ કરે, તો તે ગુરુને ઉપસ્થાપનાની પ્રવૃત્તિથી ભગવાનની આજ્ઞાનું આરાધન થાય છે; અને ભગવાને જોયું છે કે વિધિપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી યોગ્ય ભૂમિકાથી તૈયાર થયેલ જીવની ઉપસ્થાપના કરવામાં આવે તો પ્રાયઃ કરીને ઉપસ્થાપનાકાળમાં ઘણા જીવોને ચારિત્રનો પરિણામ પ્રગટ થાય છે. આથી શિષ્યની યોગ્યતા જોઈને ઉપસ્થાપના કરવાની ભગવાને આજ્ઞા કરેલ છે. તેથી જિનાજ્ઞાનું સ્મરણ કરીને, જીવની યોગ્યતાને જાણીને, વિધિપૂર્વક વ્રતોમાં ઉપસ્થાપના કરે તો તે ગુરુને આજ્ઞાનું આરાધન થવાને કારણે નિર્જરાની પ્રાપ્તિ થાય છે. For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૯૧૦-૯૧૧ આમ છતાં, ક્વચિત્ છબસ્થતાને કારણે અંગારમર્દનાચાર્ય જેવા અભવ્ય જીવોને નહીં જાણી શકવાથી છદ્મસ્થ ગુરુ તેઓની ઉપસ્થાપના કરે, તોપણ તે ગુરુને આજ્ઞાની આરાધનાનું ફળ મળે છે; અને ક્વચિત પ્રવ્રયા લેનાર જીવો ભવ્ય હોવા છતાં ઉપસ્થાપનાકાળમાં તેઓને ભાવચારિત્રની પ્રાપ્તિ ન થઈ હોય, તોપણ વિધિપૂર્વક ઉપસ્થાપના કરનાર ગુરુને આજ્ઞાના આરાધનથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આથી વિધિકારક એવા છદ્મસ્થ ગુરુની કરાયેલી ઉપસ્થાપના સફળ છે. ૯૧વા અવતરણિકાઃ उपस्थापनाविधेः फलवत्तामाह - અવતરણિતાર્થ ઉપસ્થાપનાની વિધિની ફલવત્તાને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ઉપસ્થાપના જ કરાયે છતે નિયમથી ભાવચારિત્ર પ્રગટ ન પણ થાય. એથી શંકા થાય કે જેઓની વ્રતોમાં ઉપસ્થાપના કરાઈ છે, તે સાધુઓને ઉપસ્થાપનાથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી? તેના નિવારણ માટે ઉપસ્થાપનાની વિધિ ફળવાળી છે, તે બતાવવા માટે કહે છે – ગાથા : पायं च तेण विहिणा होइ इमं ति निअमो कओ सुत्ते । इहरा सामाइअमित्तओ वि सिद्धि गयाऽणंता ॥९११॥ અન્વયાર્થ : તેn a વિદિUTT=અને તે વિધિ વડે પાયં પ્રાયઃ બં-આ=છેદોપસ્થાપ્ય ચારિત્ર, ઘટ્ટ થાય છે, તિ એથી સુરે સૂત્રમાં નિયમો નિયમ કરાયો છે. આમ છતાં) રૂ=ઈતરથા=ઉપસ્થાપના વગર, સામમિત્તો વિસામાયિકમાત્રથી પણ મid=અનંતા સિદ્ધિ-સિદ્ધિને વિષે ગયા. ગાથાર્થ : અને તે વિધિ વડે પ્રાયઃ છેદોપસ્થાપ્ય ચારિત્ર થાય છે, એથી સૂત્રમાં નિયમ કરાયેલો છે. આમ છતાં ઉપસ્થાપના વગર સામાયિકમાત્રથી પણ અનંતા જીવો સિદ્ધિ પામ્યા. ટીકાઃ प्रायश्च तेन विधिनोपस्थापनागतेन भवत्येतत्-छेदोपस्थाप्यं चारित्रमिति नियमः कृतः सूत्रे दशवैकालिकादिपाठाद्यनन्तरमुपस्थापनायाः, इतरथा अन्यथा सामायिकमात्रतोऽपि अवधेः प्राप्त्या सिद्धि गताः अनन्ताः प्राणिन इति गाथार्थः ॥९११॥ * “વૈઋનિસિપરિ'માં પ્રથમ “મરિ' શબ્દથી શસ્ત્રપરિજ્ઞાદિ શાસ્ત્રના પાઠનું અને દ્વિતીય 'ર' પદથી કથિત અને અભિગતનું ગ્રહણ છે. For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક યથા પાયિતવ્યાનિ' દ્વાર/ ગાથા ૯૧૧-૯૧૨ ૩૦૩ * “સામયિમત્રતોષિ'માં મા'થી એ જણાવવું છે કે છેદોપસ્થાપ્યચારિત્રથી તો અવધિને પ્રાપ્ત કરીને અનંતા જીવો સિદ્ધિને પામ્યા છે; પરંતુ માત્ર સામાયિકક્યારિત્રથી પણ અવધિને પામીને અનંતા જીવો સિદ્ધિને પામ્યા છે. ટીકાર્ય : અને તે=ઉપસ્થાપનાગત, વિધિ વડે પ્રાયઃ આ છેદોપસ્થાપ્ય ચારિત્ર, થાય છે, એથી સૂત્રમાં શાસ્ત્રમાં, દશવૈકાલિકાદિના પાઠાદિની પછી ઉપસ્થાપનાનો નિયમ કરાયો છે. આમ છતાં ઇતરથા=અન્યથા= ઉપસ્થાપના વગર, સામાયિકમાત્રથી પણ અવધિની પ્રાપ્તિ વડે સામાયિકની ચરમસીમારૂપ અવધિની પ્રાપ્તિ થવાને કારણે, અનંતા પ્રાણીઓ-જીવો, સિદ્ધિને પામ્યા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સંયમ ગ્રહણ કરતી વખતે જીવને પ્રથમ સામાયિકચારિત્ર આપવામાં આવે છે. ત્યાર પછી દશવૈકાલિકાદિ સૂત્રોના પાઠ વગેરેથી શૈક્ષ પ્રાપ્તાદિ ગુણોવાળો થાય, ત્યારે તેને વ્રતોમાં આરોપણ કરવારૂપ બીજું છેદોપસ્થાપનીયચારિત્ર આપવામાં આવે છે. આમ વિધિપૂર્વક ઉપસ્થાપના કરવાથી સાધુમાં પ્રાયઃ કરીને છેદોપસ્થાપ્ય ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય છે. એથી દશવૈકાલિકાદિના પાઠાદિ કર્યા પછી જ નવદીક્ષિતની વ્રતોમાં ઉપસ્થાપના કરવાની વિધિ છે, એ અપેક્ષાએ ઉપસ્થાપનાની વિધિ સફળ છે; કેમ કે સામાયિકચારિત્ર આપ્યા પછી સાધુની ઉપસ્થાપના કરવાથી પ્રાયઃ સામાયિક કરતાં ઊંચી ભૂમિકાવાળું છેદોપસ્થાપનીયચારિત્ર પ્રાપ્ત થાય છે; તોપણ ઉપસ્થાપના કરવાથી બીજું ચારિત્ર આવે જ એવો એકાંતે નિયમ નથી. આ જણાવવા માટે કહે છે કે વ્રતોની ઉપસ્થાપના વગર કેવલ સામાયિકચારિત્રની પ્રાપ્તિથી પણ સામાયિકની ચરમ ભૂમિકારૂપ અવધિની પ્રાપ્તિ દ્વારા અનંતા જીવો મોક્ષને પામ્યા. આનાથી એ ફલિત થાય કે માત્ર સામાયિકચારિત્ર ગ્રહણ કરવાથી પણ કેવલજ્ઞાન થઈ શકે છે. આમ છતાં, ઘણા જીવોને ઉપસ્થાપનાથી જ પ્રાયઃ કરીને છેદોપસ્થાપ્યચારિત્ર પ્રગટ થાય છે. આથી સંયમની વૃદ્ધિ માટે શાસ્ત્રમાં વ્રતોની ઉપસ્થાપનાની વિધિ બતાવી છે, તે ઉચિત છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પૂર્વગાથાના કથન મુજબ વિધિપૂર્વક ઉપસ્થાપના કરનાર છદ્મસ્થ ગુરુની અપેક્ષાએ ઉપસ્થાપનાની ક્રિયા સફળ છે, અને પ્રસ્તુત ગાથાના કથન મુજબ જેઓનાં વ્રતોમાં ઉપસ્થાપના કરાય છે તે સાધુઓની અપેક્ષાએ પણ ઉપસ્થાપનાની ક્રિયા સફળ છે. ૯૧૧૫ અવતરણિકા: अनियममेव दर्शयति - અવતરણિતાર્થ પૂર્વગાથામાં કહ્યું કે ઉપસ્થાપનાની વિધિ વડે પ્રાયઃ છેદોપસ્થાપનીયચારિત્ર થાય છે. તેથી નક્કી થયું કે ઉપસ્થાપનાથી બીજું ચારિત્ર આવે જ એવો નિયમ નથી, માટે તે અનિયમને જ દર્શાવે છે – ગાથા : पुट्वि असंतगं पि अ विहिणा गुरुगच्छमाइसेवाए । जायमणेगेसि इमं पच्छा गोविंदमाईणं ॥९१२॥ For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ વતસ્થાપનાવસ્તુકI'યથા પયતવ્યાન' દ્વારગાથા ૧૨-૯૧૩ અન્વયાર્થઃ પુત્રિ અને પૂર્વે=ઉપસ્થાપના વખતે, મસંતરિક અસતુ પણ આ=ભાવચરણ, વિદિપ=વિધિથી પુછવાઈ= ગુરુ-ગચ્છાદિની સેવા દ્વારા પછી પાછળથી જોવિંvi મસિ ગોપેન્દ્રાદિ અનેકને ગાયં ઉત્પન્ન થયું. ગાથાર્થ : અને ઉપસ્થાપનાકાળમાં ચારિત્રનો પરિણામ નહીં હોવા છતાં પણ, વિધિપૂર્વક ગુરુ-ગચ્છાદિની સેવા દ્વારા પાછળથી ગોપેન્દ્રાદિ અનેકને ચારિત્રનો પરિણામ ઉત્પન્ન થયો. ટીકાઃ पूर्वउपस्थापनाकाले असदपि चैतच्चरणं विधिना गुरुगच्छादिसेवया हेतुभूतया जातम्-अभिव्यक्तम् अनेकेषामिदं पश्चाद् गोपेन्द्रादीनां गोपेन्द्रवाचककरोटकगणिप्रभृतीनामिति गाथार्थः ॥९१२॥ ટીકાઈઃ અને પૂર્વે ઉપસ્થાપનાના કાળમાં, અસત્ પણ આ ચરણ અવિદ્યમાન પણ છેદોપસ્થાપનીય ચારિત્ર, વિધિથી હેતુભૂત=ભાવચારિત્રની પ્રાપ્તિના હેતુભૂત, એવી ગુરુ-ગચ્છાદિની સેવા દ્વારા પાછળથી ગોપેન્દ્રાદિક ગોપેન્દ્રવાચક, કોટકગણિ વગેરે, અનેકને આ=ભાવચારિત્ર, ઉત્પન્ન થયું=અભિવ્યક્ત થયું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વિધિપૂર્વક ઉપસ્થાપના કરવાથી જીવોને પ્રાયઃ કરીને ભાવથી છેદોપસ્થાપનીયચારિત્ર પ્રાપ્ત થાય છે, છતાં કેટલાક જીવોને ઉપસ્થાપનાની વિધિથી છેદોપસ્થાપનીયચારિત્ર પ્રાપ્ત નથી પણ થતું. તોપણ ગુરુ, ગચ્છ, વસતિ આદિ ૧૧ ઉપાયોનું સેવન કરે તો ઉપસ્થાપનાકાળમાં નહીં પ્રગટેલ છેદોપસ્થાપનીયચારિત્ર પાછળથી પ્રગટી શકે છે. આ કથન દ્વારા ગાથા ૯૦૯ની અવતરણિકામાં બતાવેલ ઐદંપર્ય આ રીતે સ્પષ્ટ થાય છે – સંયમ ગ્રહણ કર્યા પછી વિધિપૂર્વક ઉપસ્થાપના કરવાથી શિષ્યને છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત થાય છે અને ૧૧ દ્વારોના સેવનથી પ્રાપ્ત થયેલ ચારિત્ર ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. વળી જે જીવોને ઉપસ્થાપનાકાળમાં છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત થયું ન હોય તે જીવોને ૧૧ કારોના આસેવનથી પાછળથી પણ આ ચારિત્ર પ્રાપ્ત થાય છે. આથી સંયમ ગ્રહણ કરીને સાધુએ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં જ યત્ન કરવો જોઈએ, એ પ્રકારનું ૧૧ દ્વારોનું ઐદંપર્ય છે. ૯૧રા અવતરણિકા : __ प्रक्रान्तसमर्थनायैवाह - અવતરણિયાર્થ: ગાથા ૯૦૯થી સર્વ દ્વારોનું ઔદંપર્ય બતાવવાનો પ્રારંભ કર્યો, હવે પ્રક્રાંતના=પ્રારંભ કરાયેલ ઐદંપર્વના, સમર્થન માટે જ કહે છે – For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવતુક યથા પાયિતવ્યનિ' દ્વાર / ગાથા ૧૩ ૩૦૫ ગાથા : एअं च उत्तमं खलु निव्वाणपसाहणं जिणा बिंति । जं नाणदंसणाण वि फलमेअं चेव निद्दिष्टुं ॥९१३॥ અન્વયાર્થ: નિવ્યાપાપહvi väઅને નિર્વાણના પ્રસાધન એવા આને ચારિત્રને, નિVIT જિનો ૩ત્તમાં વનુ ઉત્તમ જ લૈિંતિ કહે છે; નં જે કારણથી નાસUTI વિજ્ઞાન અને દર્શનનું પણ અત્યંત્રફળ ૪ai ચેવ આ જ ચારિત્ર જ, નિદિદં નિર્દેશાયું છે. ગાથાર્થ : અને નિવણના પ્રસાધન એવા ચાત્રિને જિનેશ્વરો ઉત્તમ જ કહે છે; જે કારણથી જ્ઞાન અને દર્શનનું પણ ફળ ચારિત્ર જ દર્શાવાયેલ છે. ટીકાઃ एतत्-चारित्रं, उत्तमं खलु-उत्तममेव, निर्वाणप्रसाधनं मोक्षसाधनं, जिना बुवते, अत एतदुपाये यत्नः कार्यः इत्यैदम्पर्यम्, उत्तमत्वे युक्तिमाह-यद्-यस्मात् ज्ञानदर्शनयोरपि तत्त्वदृष्ट्या फलमेतदेव चारित्रं निर्दिष्टं, तत्साधकत्वादिति गाथार्थः ॥९१३॥ ટીકાર્થ : નિર્વાણના પ્રસાધન એવા=મોક્ષના સાધન એવા, આન=ચારિત્રને, જિનો ઉત્તમ જ કહે છે. આથી આના=ચારિત્રના, ઉપાયમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનું દંપર્ય છે. ઉત્તમત્વમાં-ચારિત્રના ઉત્તમપણામાં, યુક્તિને કહે છે અર્થાતું ચારિત્ર જ ઉત્તમ કેમ છે? જ્ઞાન અને દર્શન કેમ નહીં? એ પ્રકારની શંકામાં યુક્તિ બતાવે છે – : જે કારણથી જ્ઞાન અને દર્શનનું પણ ફળ તત્ત્વદેષ્ટિથી–નિશ્ચયનયની અપેક્ષાથી, આ જ ચારિત્ર જ, નિર્દેશાયું છે, કેમ કે તેનું સાધકપણું છે=જ્ઞાન અને દર્શનમાં ચારિત્રનું સાધકપણું છે=જ્ઞાન અને દર્શન ચારિત્રરૂપ ફળને સાધનાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - જિનેશ્વરો મોક્ષનાં સાધન એવા ચારિત્રને ઉત્તમ જ કહે છે. આથી ચારિત્રના ઉપાયભૂત એવા પૂર્વમાં વર્ણવેલ ૧૧ દ્વારોમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનું ઐદંપર્ય છે. જોકે ગાથા ૯૦૯માં ઐદંપર્ય બતાવ્યું જ હતું કે ૧૧ વારોમાં યત્ન કરવાથી ચિત્ત વિસ્રોતસિકાથી રહિત બને છે. આથી સાધુ ગુરુઆસેવનાદિ દ્વારા પ્રાપ્ત થયેલ ચરણપરિણામનું રક્ષણ કરે અને નહીં પ્રાપ્ત થયેલ ચરણપરિણામને પ્રાપ્ત કરે છે. આમ છતાં તે ઔદંપર્યનું જ ગાથા ૯૧૦થી ૯૧૨માં ભાવન કર્યું કે ઉપસ્થાપનાકાળમાં અપ્રાપ્ત પણ ચરણપરિણામ ૧૧ દ્વારોમાં યત્ન કરવા દ્વારા પાછળથી પણ પ્રાપ્ત થાય છે. આ ઔદંપર્યનું જ સમર્થન કરવા અર્થે ફરીથી પ્રસ્તુત ગાથામાં કહે છે કે મોક્ષનું સાધન એવું આ ચારિત્ર For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૧૩-૧૪ જ ઉત્તમ છે, આથી મોક્ષના ઉપાયભૂત એવું આ ચારિત્ર પ્રાપ્ત કરવા માટે વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં સાધુએ યત્ન કરવો જોઈએ. અહીં પ્રશ્ન થાય કે મોક્ષનું સાધન જેમ ચારિત્ર છે, તેમ મોક્ષનું સાધન જ્ઞાન-દર્શન પણ છે, તો પછી ચારિત્રને જ કેમ ઉત્તમ કહ્યું? જ્ઞાન-દર્શનને ઉત્તમ કેમ ન કહ્યાં? એવી શંકાના નિવારણ માટે યુક્તિ આપે છે રત્નત્રયીમાં પણ ચારિત્ર જ ઉત્તમ છે; કેમ કે તત્ત્વદષ્ટિથી તો જ્ઞાન-દર્શનનું પણ ફળ ચારિત્ર જ છે અર્થાત્ સમ્યગ જ્ઞાનથી જીવમાં સમ્યગું રુચિ ઉત્પન્ન થાય છે, જે રુચિ દર્શનરૂપ છે, અને તે જ્ઞાન-દર્શનથી જ જીવ ચારિત્ર પ્રાપ્ત કરે છે, અને તે ચારિત્રથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. આથી મોક્ષનું સાક્ષાત્ કારણ ચારિત્ર હોવાથી ચારિત્ર જ ઉત્તમ છે. માટે ચારિત્રપ્રાપ્તિના ઉપાયભૂત એવા વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં સાધુએ પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ભાવ છે. I૯૧૩ અવતરણિકાઃ પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્ર જ ઉત્તમ છે, કેમ કે જ્ઞાન-દર્શનનું પણ ફળ ચારિત્ર જ છે. એ વાતની પુષ્ટિ માટે કહે છે – ગાથા : एएण उ रहिआई निच्छयओ नेव ताई ताई पि । सफलस्सऽसाहगत्ता पुव्वायरिआ तहा चाहु ॥९१४॥ અન્વયાર્થ : UgUT ૩ દિમડું વળી આનાથી ચારિત્રથી, રહિત એવા તારું પિકતે પણ=જ્ઞાન-દર્શન પણ, નિચ્છનો નિશ્ચયથી તાડું તે=જ્ઞાન-દર્શન, નેવ=નથી જ, સોનHસહિ! =કેમ કે સ્વફળનું અસાધકત્વ છે, તદ ઘ=અને તે પ્રકારે પુત્રીયરિ-પૂર્વાચાર્યો માહુ-કહે છે. ગાથાર્થ : વળી ચારિત્રથી રહિત એવા જ્ઞાન-દર્શન પણ નિશ્ચયથી જ્ઞાન-દર્શન નથી જ, કેમ કે સ્વફળનું અસાધકત્વ છે, અને તે પ્રકારે પૂર્વાચાર્યો કહે છે. ટીકાઃ एतेन तु पुनः चारित्रेण रहिते निश्चयतः परमार्थेन नैव ते ज्ञानदर्शने ते अपि, कुतः ? इत्याह-स्वफलस्यासाधकत्वात् चारित्राजननादित्यर्थः, पूर्वाचार्यास्तथा चाहुः=अधिकृतानुपात्येतदिति गाथार्थः ॥९१४॥ ટીકાર્ય : વળી આનાથી ચારિત્રથી, રહિત એવા તે પણ જ્ઞાન-દર્શન પણ, નિશ્ચયથી=પરમાર્થથી, તે જ્ઞાનદર્શન, નથી જ. કયા કારણથી જ્ઞાન-દર્શન પણ નિશ્ચયથી નથી જ? એથી હેતુ કહે છે – કેમ કે સ્વફળનું અસાધકપણું છે ચારિત્રનું અજનન છે=જ્ઞાન-દર્શન પોતાના ચારિત્રરૂપ ફળને પેદા કરનાર નથી. અને તે For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૦. વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાનિ' દ્વાર/ ગાથા ૯૧૪-૯૧૫ પ્રકારે=ચારિત્રથી રહિત એવા જ્ઞાન-દર્શન નિશ્ચયથી નથી જ તે પ્રકારે, પૂર્વાચાર્યો કહે છે=અધિકૃતનું અનુપાતી એવું આ છે અધિકૃત એવા પ્રસ્તુત ગાથાના કથનને અનુસરનારું એવું પાછળની ગાથામાં આવનાર પૂર્વાચાર્યોનું કથન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથાના અંતે સ્થાપન કર્યું કે તત્ત્વદૃષ્ટિએ તો જ્ઞાન-દર્શનનું ફળ ચારિત્ર જ છે અને નિર્વાણ સાધક હોવાથી ચારિત્ર જ ઉત્તમ છે. તે વાતને દઢ કરવા માટે કહે છે કે ચારિત્રથી રહિત એવા જ્ઞાન-દર્શન પણ પરમાર્થથી જ્ઞાન-દર્શન નથી જ. આશય એ છે કે જે કારણ કાર્યને સાધતું હોય તે કારણને જ નિશ્ચયનય કારણ તરીકે સ્વીકારે છે. આથી જે જ્ઞાન-દર્શનરૂપ કારણ ચારિત્રરૂપ કાર્ય ન સાધતાં હોય, તે જ્ઞાન-દર્શન પરમાર્થથી જ્ઞાન-દર્શન જ નથી. આનાથી પણ ફલિત થાય કે મોક્ષનું કારણ જ્ઞાન-દર્શન નથી, પરંતુ ચારિત્ર જ છે, અને ચારિત્રનું કારણ જ્ઞાન-દર્શન છે. માટે ચારિત્ર જ ઉત્તમ છે, એ પ્રકારનું પૂર્વગાથાના કથનનું સમર્થન થાય છે; અને તેનું સમર્થન થવાથી મોક્ષના અર્થી જીવે ચારિત્રના ઉપાયભૂત ૧૧ દ્વારોમાં જ યત્ન કરવો જોઈએ, એમ પૂર્વગાથામાં કહ્યું હતું તેનું પણ સમર્થન થાય છે. અહીં પ્રશ્ન થાય કે ચારિત્રથી રહિત એવાં જ્ઞાન-દર્શન પણ નિશ્ચયનયથી જ્ઞાન-દર્શન જ કેમ નથી? તેથી કહે છે કે પૂર્વાચાર્યો ચારિત્રથી રહિત એવા જ્ઞાન-દર્શન નથી, તે પ્રમાણે કહે છે; અને પૂર્વાચાર્યોનું તે કથન બતાડવા માટે કહે છે કે અધિકૃત એવી પ્રસ્તુત ગાથાની પાછળની ગાથામાં પૂર્વાચાર્યોનું કથન બતાવેલ છે. I૯૧૪ો અવતરણિકા : પૂર્વગાથાના અંતે બતાવ્યું કે તે પ્રકારે પૂર્વાચાર્યો કહે છે. તેથી હવે પૂર્વાચાર્યોનું તે કથન જ દર્શાવે છે – ગાથા : निच्छयनअस्स चरणायविघाए नाणदंसणवहो वि । ववहारस्स उ चरणे हयम्मि भयणा उ सेसाणं ॥९१५॥ અન્વયાર્થ : નિચ્છનિર-નિશ્ચયનયના (મતમાં) વUTUવિધાઈ ચરણરૂપ આત્માનો વિઘાત થયે છતે નાસિTવદો વિજ્ઞાન-દર્શનનો વધ પણ છે. વવહાર વળી વ્યવહારના મતમાં) રર ચરણ હણાયે છતે સેસાઈi=શેષની=જ્ઞાન-દર્શનની, મયU[eભજના છે. * ‘' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : નિશ્ચયનયના મતમાં ચારિત્રરૂપ આત્માનો વિઘાત થાય તો જ્ઞાન-દર્શનનો વધ પણ થાય છે. વળી વ્યવહારનયના મતમાં ચારિત્ર હણાય તો જ્ઞાન-દર્શનના વધની ભાજના છે. For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાનયિતાનિ' દ્વાર/ ગાથા ૧૫-૧૬ ટીકાઃ निश्चयनयस्य दर्शनं, यदुत-चरणात्मविघाते सति ज्ञानदर्शनवधोऽपि, स्वकार्यासाधनेन तत्त्वतस्तयोरसत्त्वात्, व्यवहारस्य तु दर्शनं, यदुत-चरणे हते सति भजना शेषयो: ज्ञानदर्शनयोः, स्यातां वा न वेति થાર્થ: III ટીકાર્ય : નિશ્ચયનયનું દર્શન છે=અવલોકન છે, જે યહુતિ થી બતાવે છે – ચરણરૂપ આત્માનો વિઘાત થયે છતે જ્ઞાન અને દર્શનનો વધ પણ છે; કેમ કે સ્વકાર્યના અસાધનને કારણે=પોતાનું ચારિત્રરૂપ કાર્ય નહીં સાધતા હોવાને કારણે, તત્ત્વથી=પરમાર્થથી, તે બેનું જ્ઞાન-દર્શનનું, અસત્ત્વ છે=અવિદ્યમાનપણું છે. વળી વ્યવહારનયનું દર્શન છે=અવલોકન છે, જે યહુત થી બતાવે છે – ચરણ–ચારિત્ર, હણાયે છતે શેષ બેની=જ્ઞાન-દર્શનની, ભજના છે=વિકલ્પ છે. તે વિકલ્પ જ સ્પષ્ટ કરે છે – થાય કે નહીં=જ્ઞાન-દર્શનનો વધ થાય પણ કે ન પણ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ પૂર્વગાથાના અંતે કહેલ કે અધિકૃતનું અનુપાતી એવું પૂર્વાચાર્યનું કથન છે. તેને જ સ્પષ્ટ કરે છેનિશ્ચયનયનો મત છે કે ચારિત્રરૂપ આત્માનો વિઘાત થાય તો જ્ઞાન-દર્શનનો પણ વધુ થાય છે; કેમ કે જ્ઞાનદર્શનનું કાર્ય ચારિત્ર છે; અને જે જ્ઞાન-દર્શન ચારિત્રને સાધતા ન હોય, તે જ્ઞાન-દર્શન પરમાર્થથી નથી, તેમ નિશ્ચયનય માને છે. એથી ફલિત થયું કે જ્ઞાન-દર્શન એ ચારિત્રનું કારણ છે અને ચારિત્ર એ મોક્ષનું કારણ છે. આથી ઉત્તમ એવા ચારિત્રની પ્રાપ્તિના ઉપાયમાં જ સાધુએ યત્ન કરવો જોઈએ, એ પ્રકારના ગાથા ૯૧૩ના કથનની પ્રસ્તુત કથનથી પુષ્ટિ થાય છે – વળી, પૂર્વાચાર્યનું અન્ય કથન પણ બતાવે છે- વ્યવહારનયનો મત છે કે ચારિત્રનો ઘાત થાય તો જ્ઞાનદર્શન હોય પણ અને ન પણ હોય અર્થાત્ રત્નત્રયીની પ્રાપ્તિ કર્યા પછી ચારિત્રમાં પ્રમાદ કરનાર જીવના ચારિત્રનો નાશ થવા છતાં, જો તે જીવની જિનવચન પ્રત્યેની રૂચિ યથાવસ્થિત હોય તો તેને જ્ઞાન-દર્શન હોઈ શકે, અને જિનવચન પ્રત્યેની રૂચિમાં પણ વિપર્યાસ થયો હોય તો તેને જ્ઞાન-દર્શન પણ ન હોઈ શકે, એ પ્રમાણે વ્યવહારનયની માન્યતા છે. ll૯૧પો અવતરણિકા: બાદ – અવતરણિતાર્થ : ગાથા ૯૧૩માં કહ્યું કે મોક્ષનું સાધન હોવાથી ચારિત્ર જ ઉત્તમ છે; કેમ કે જ્ઞાન-દર્શનનું પણ ચારિત્ર જ ફળ છે. ત્યાં પૂર્વપક્ષી ‘બાદ' થી શંકા કરતાં કહે છે – ગાથા : णणु सणस्स सुत्ते पाहन्नं जुत्तिओ जओ भणिअं । सिझंति चरणरहिआ दंसणरहिआ न सिझंति ॥९१६॥ For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક/યથા પાનયતધ્યાન' દ્વાર/ ગાથા ૧૬-૯૧૦ ૩૦૯ અન્વચાઈ: Ty-ખરેખર ગરિમો યુક્તિથી સુરેનસૂત્રમાં હંસર=દર્શનનું પહિર્શ પ્રાધાન્ય છે; નો જે કારણથી ળિગં કહેવાયું છે : વરરમિ=ચરણથી રહિત જીવો સાંતિ સિદ્ધ થાય છે, રંસUરમિ-દર્શનથી રહિત જીવો સિદ્ગતિ સિદ્ધ થતા નથી. ગાથાર્થ : ખરેખર યુક્તિથી શાસ્ત્રમાં દર્શનનું પ્રાધાન્ય છે; જે કારણથી કહેવાયું છે કે ચારિત્રથી રહિત જીવો સિદ્ધ થાય છે, પરંતુ દર્શનથી રહિત જીવો સિદ્ધ થતા નથી. ટીકા: ननु दर्शनस्य सूत्रे-आगमे प्राधान्यं युक्तितो गम्यते, यतो भणितमत्र, किमित्याह-सिद्धयन्ति= निर्वान्ति चरणरहिताः प्राणिनो दर्शनबलात्, दर्शनरहिता न सिद्धयन्ति, मिथ्यादृष्टीनां सिद्ध्यभावादिति ગાથા: ૧દ્દા ટીકાર્ય નન થી પૂર્વપક્ષી શંકા કરે છે – યુક્તિથી સૂત્રમાં આગમમાં, દર્શનનું પ્રાધાન્ય જણાય છે; જે કારણથી અહીં આગમમાં, કહેવાયું છે. શું કહેવાયું છે? એથી કહે છે – ચરણથી રહિત પ્રાણીઓ=જીવો, દર્શનના બળથી સિદ્ધ થાય છે=નિર્વાણ પામે છે, દર્શનથી રહિત જીવો સિદ્ધ થતા નથી; કેમ કે મિથ્યાષ્ટિઓને સિદ્ધિનો અભાવ છે, આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૯૧૩માં સ્થાપન કર્યું કે મોક્ષનું પ્રકૃષ્ટ સાધન ચારિત્ર છે, માટે ચારિત્ર જ ઉત્તમ છે; જયારે જ્ઞાનદર્શને મોક્ષનું સાધન નથી પરંતુ ચારિત્રનું સાધન છે, માટે જ્ઞાન-દર્શન ઉત્તમ નથી. એ કથનની સામે પૂર્વપક્ષી કહે છે કે યુક્તિથી આગમમાં દર્શનનું પ્રાધાન્ય જણાતું હોવાથી મોક્ષરૂપ ફળ પ્રત્યે પ્રધાન કારણ દર્શન છે, પરંતુ ચારિત્ર નહીં. વળી, દર્શનના પ્રાધાન્યમાં પૂર્વપક્ષી આગમની સાક્ષી આપે છે કે ચારિત્રરહિત જીવો દર્શનના બળથી સિદ્ધિ પામી શકે છે, જ્યારે દર્શનરહિત એવા ચારિત્રયુક્ત પણ મિથ્યાષ્ટિ જીવો સિદ્ધિ પામી શકતા નથી. માટે મોક્ષનું પ્રધાન કારણ દર્શન હોવાથી મોક્ષના અર્થી જીવે દર્શનમાં જ યત્ન કરવો જોઈએ. આથી ગ્રંથકારે ગાથા ૯૧૩માં ઐદંપર્યનું સમર્થન કરતાં જે કહ્યું કે મોક્ષનું પ્રધાન કારણ ચારિત્ર જ ઉત્તમ છે, તે કથન સંગત થતું નથી, એમ પૂર્વપક્ષી કહે છે. ૯૧૬ અવતરણિકા: एतदेव समर्थयन्नाह - અવતરણિતાર્થ : આને જ સમર્થન કરતા કહે છે અર્થાત્ પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે મોક્ષનું પ્રધાન કારણ દર્શન જ છે, પરંતુ ચારિત્ર નહિ; એનું જ સમર્થન કરતાં દર્શનનયને પ્રધાન કરનાર પૂર્વપક્ષી કહે છે – For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦. વતસ્થાપનાવસ્તુક'યથા પાયિતવ્યાન' દ્વારા ગાથા ૧૦ ગાથા : एवं दंसणमेव उ निव्वाणपसाहगं इमं पत्तं । निअमेण जओ इमिणा इमस्स तब्भावभावित्तं ॥९१७॥ અન્વયાર્થ : વં ૩ વળી આ રીતે વંસમેવ દર્શન જ નિવ્યાપદ નિર્વાણનું પ્રસાધક છે. (એથી) = પત્તઆ દર્શનનું પ્રાધાન્ય, પ્રાપ્ત થયું; ન =જે કારણથી મિUTT=આની સાથે દર્શન સાથે, ફર્સિઆનું= નિર્વાણનું, નિગમે નિયમથી તમારવમવિત્ત તદ્ભાવભાવિત્વ છે. ગાથાર્થ : વળી પૂર્વગાથામાં કહ્યું એ રીતે દર્શન જ નિર્વાણનું પ્રસાધક છે, એથી દર્શનનું પ્રાધાન્ય પ્રાપ્ત થયું જે કારણથી દર્શન સાથે નિર્વાણનું નિયમથી તદ્ભાવભાવિત્વ છે. ટીકાઃ ___ एवं सूत्रे श्रुते दर्शनमेव तु न्यायात् निर्वाणप्रसाधकमिति एतत् प्राप्तं बलात्, कथमित्याह-नियमेन यतोऽनेन-दर्शनेनास्य-निर्वाणस्य तद्भावभावित्वं, न चरणेनेति गाथार्थः ॥९१७॥ ટીકાર્ય : વળી આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, સૂત્રમાં=શાસ્ત્રમાં, સંભળાવે છતે ન્યાયથી દર્શન જ નિર્વાણનું પ્રસાધક છે=મોક્ષનું પ્રકૃષ્ટ કારણ છે. એથી બળથી=બળાત્કારે, આ=દર્શનનું પ્રાધાન્ય, પ્રાપ્ત થયું. કઈ રીતે? એથી કહે છે – જે કારણથી આની સાથે દર્શન સાથે, આનું–નિર્વાણનું મોક્ષનું, નિયમથી તદ્ભાવભાવિત્વ છે–તેના ભાવમાં મોક્ષનું ભાવિપણું છે અર્થાત્ દર્શનના સદ્ભાવમાં મોક્ષ થનાર છે, ચરણ સાથે નહીં ચારિત્ર સાથે મોક્ષનું તર્ભાવભાવિત્વ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં દર્શનનયને આશ્રયીને પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે દર્શન જ મોક્ષનું કારણ છે, ચારિત્ર નહીં, માટે દર્શન જ ઉત્તમ છે. તેનું પ્રસ્તુત ગાથામાં સમર્થન કરતાં પૂર્વપક્ષી કહે છે કે યુક્તિથી આગમમાં નિર્વાણનું કારણ દર્શન જ સંભળાતું હોવાથી બળાત્કારે પણ દર્શન ઉત્તમ છે, એમ પ્રાપ્ત થયું. વળી તેમાં યુક્તિ આપે છે કે દર્શનના સદ્ભાવમાં નિયમથી મોક્ષ થાય છે, પરંતુ ચારિત્રના સર્ભાવમાં મોક્ષ થાય જ, તેવો નિયમ નથી. આ રીતે દર્શનનયને પ્રધાન કરીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે બાહ્ય આચરણારૂપ ચારિત્ર વગર ઘણા જીવો મોક્ષમાં ગયા, પરંતુ સમ્યગ્દર્શન વગર કોઈ મોક્ષમાં ગયું નથી. માટે સિદ્ધાંતકારે ગાથા ૯૧૩માં સમર્થન કર્યું કે મોક્ષનું સાધક હોવાથી ચારિત્ર જ ઉત્તમ છે અને સાધુએ ચારિત્રના ઉપાયમાં જ યત્ન કરવો જોઈએ, એ કથન અસંગત છે; કેમ કે બાહ્ય એવું ચારિત્ર ગ્રહણ કર્યા વગર અને ચારિત્રના ઉપાયમાં યત્ન કર્યા For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુક'યથા પાયિતવ્યાન' દ્વારા ગાથા ૯૧૭-૧૮ - ૩૮૧ વગર દર્શનથી જ ઘણા જીવો મોક્ષમાં જાય છે. આથી નિર્વાણનું પ્રધાન કારણ દર્શન હોવાથી દર્શન જ ઉત્તમ છે. માટે મોક્ષના અર્થી જીવે દર્શનમાં જ યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૯૧ી . અવતરણિકાઃ अत्रोत्तरमाह - અવતરણિયાર્થ: અહીં=ગાથા ૯૧૬-૯૧૭માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે દર્શન જ ઉત્તમ છે, ચારિત્ર નહિ, એ કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે – ગાથા : एअस्स हेउभावो जह दीणारस्स भूइभावम्मि । इअरेअरभावाओ न केवलाणंतरत्तेणं ॥९१८॥ અન્વયાર્થ : નદ જેવી રીતે ગૂમાવHિભૂતિના ભાવમાં રૂારે ગરમાવોઇતર-ઇતરનો ભાવ હોવાથી રીUTIRદીનારનો (હકુભાવ છે, પરંતુ) વના તરન્ને ન કેવલથી અનંતરત્વ વડે નહિકમાત્ર એક દીનારથી અનંતરભાવ વડે દીનારનો હેતુભાવ નથી, (તેવી રીતે) =આનો=દર્શનનો, (સિદ્ધિ પ્રતિ) હેમાવો. હેતુભાવ છે. ગાથાર્થ: જેવી રીતે ભૂતિના ભાવમાં ઈતર-ઈતર દીનારનો ભાવ હોવાથી દીનારનો હેતુભાવ છે, પરંતુ કેવલ એક દીનારથી અનંતરભાવ વડે દીનારનો હેતુભાવ નથી. તેવી રીતે દર્શનનો સિદ્ધિ પ્રતિ હેતુભાવ છે. ટીકા : ___ एतस्य-दर्शनस्य हेतुभावः सिद्धि प्रति, यथा दीनारस्य-रूपकविशेषस्य भूतिभावे-विशिष्टसम्पदुत्पत्तौ इतरेतरभावात् ततो व्यादिभवनेन, न केवलादेव दीनारादनन्तरभावेन, तथापि लोके क्वचित् व्यपदेशो 'दीनारात् सम्पद्' इति गाथार्थः ॥९१८॥ ટીકા : જે પ્રકારે તેનાથી દ્વિઆદિના ભવન દ્વારા એક દીનારથી બે દીનાર આદિ થવા દ્વારા, ઈતર-ઈતરનો ભાવ હોવાથી અન્ય-અન્ય દીનારનો સદ્ભાવ હોવાથી, ભૂતિના ભાવમાં વિશિષ્ટ સંપદાની ઉત્પત્તિમાં, દીનારનો=રૂપકવિશેષનો, હેતુભાવ છે; પરંતુ કેવલ જ દીનારથી અનંતરભાવ વડે હેતુભાવ નથી. તોપણ લોકમાં ક્યારેક દીનારથી સંપદા' એવો વ્યપદેશ=પ્રયોગ, થાય છે, તે પ્રકારે આનો દર્શનનો, સિદ્ધિ પ્રતિ=મોક્ષ પ્રત્યે, હેતુભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ વ્રતસ્થાપનાવતુકા‘યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૯૧૮-૯૧૯ ભાવાર્થ : કોઈ પુરુષને દીનાર પ્રાપ્ત થાય અને તે દીનાર દ્વારા વેપારાદિ કરીને તે પુરુષ ઘણી સમૃદ્ધિવાળો થાય, ત્યારે લોકમાં આ પ્રકારનો પ્રયોગ થાય છે કે “આ પુરુષને દીનારથી સંપત્તિ થઈ.” છતાં એક દીનારની પ્રાપ્તિથી તે પુરુષ સંપત્તિવાન કહેવાતો નથી, પરંતુ દીનારની પ્રાપ્તિથી જયારે તે ઉત્તરોત્તર અધિક ધન પામે છે, ત્યારે તે સંપત્તિવાન કહેવાય છે. આથી વિશિષ્ટ સંપત્તિની ઉત્પત્તિ થવામાં દીનાર પરંપરકારણ છે, અનંતરકારણ નથી. એ જ રીતે કોઈ જીવ સમ્યગ્દર્શન દ્વારા ઉત્તરોત્તર ભાવથી સંયમનાં સ્થાન પામીને સિદ્ધિ પામે, ત્યારે વ્યવહારમાં કહેવાય છે કે “આ જીવ સમ્યગ્દર્શનથી મોક્ષ પામ્યો.” આથી “સમ્યગ્દર્શન દ્વારા મોક્ષ મળે છે,” એ પ્રકારનો ઔપચારિક વ્યવહાર થાય, પરંતુ એટલા માત્રથી મોક્ષ પ્રત્યે સમ્યગ્દર્શન જ કારણ છે; ચારિત્ર નહીં, એમ કહેવાય નહિ. વળી, “ચારિત્રરહિત જીવો સિદ્ધ થાય છે, પરંતુ દર્શનરહિત જીવો સિદ્ધ થતા નથી,' એ કથન બાહ્ય આચરણારૂપ ચારિત્ર ગ્રહણ કરીને દર્શનનયની દૃષ્ટિથી છે; અને જે જીવો સમ્યગ્દર્શનથી સિદ્ધ થાય છે, તેઓ પણ દર્શન દ્વારા ભાવચારિત્ર પ્રાપ્ત કરીને જ સિદ્ધ થાય છે, કેવલ દર્શનમાત્રથી કોઈ જીવ મોક્ષ પામતો નથી. વળી ભાવચારિત્રનું કારણ જેમ દર્શન છે, તેમ ભાવચારિત્રનો અનન્ય ઉપાય ચારિત્રની બાહ્ય આચરણા પણ છે. માટે દર્શન કરતાં ચારિત્ર જ ઉત્તમ છે. તેથી તેના ઉપાયભૂત ૧૧ દ્વારોમાં સાધુએ ઉદ્યમ કરવો જોઈએ જેથી મોક્ષની પ્રાપ્તિ થાય, એ પ્રકારનું તાત્પર્ય છે. ll૯૧૮ અવતરણિકા: दार्टान्तिकयोजनामाह - અવતરણિકા: પૂર્વગાથામાં ગ્રંથકારે દીનારના દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે સમ્યગ્દર્શન એ મોક્ષનો સાક્ષાત્ હેતુ નથી, પરંતુ પરંપરાએ હેતુ છે. હવે દાન્તિક એવા સમ્યગ્દર્શનમાં તે દાંતની યોજનાને કહે છે – ગાથા : इअ दंसणऽप्पमाया सुद्धीओ सावगाइसंपत्ती । न उ दंसणमित्ताओ मोक्खो त्ति जओ सुए भणियं ॥९१९॥ અન્વયાર્થ: રૂ-આ રીતે=જે રીતે દીનારવૃદ્ધિમાં અપ્રમાદ કરવાથી વિશિષ્ટ સંપદાની સંપ્રાપ્તિ થાય છે એ રીતે, વંસTSણમયકદર્શનમાં અપ્રમાદ કરવાથી શુદ્ધી શુદ્ધિ થવાને કારણે સવાસંપત્ત શ્રાવકત્વાદિની સંપ્રાપ્તિ થાય છે, સંસામિત્તા પરંતુ દર્શન માત્રથી મોડ્ડો ન=મોક્ષ થતો નથી; નો જે કારણથી સુ-સૂત્રમાં મયં કહેવાયું છે. * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર/ ગાથા ૧૯ ૩૮૩ ગાથાર્થ : જે રીતે દીનારવૃદ્ધિમાં અપ્રમાદ કરવાથી વિશિષ્ટ સંપત્તિની પ્રાપ્તિ થાય છે, એ રીતે દર્શનમાં અપ્રમાદ કરવાથી શુદ્ધિ થવાને કારણે શ્રાવકત્વાદિની પ્રાપ્તિ થાય છે, પરંતુ દર્શન માત્રથી મોક્ષ થતો નથી; જે કારણથી શાસ્ત્રમાં કહેવાયું છે. ટીકાઃ इयएवं दर्शनाप्रमादात् सकाशात् शुद्धेः-चारित्रमोहमलविगमेन श्रावकत्वादिसम्प्राप्तिर्भवति भावत: श्रेण्यवसाना, न तु दर्शनमात्रात् केवलादेव मोक्ष इति, यतो-यस्मात् सूत्रे भणितं भावमङ्गीकृत्य क्रमभवनममीषामिति गाथार्थः ॥९१९॥ ટીકાર્ય : આ રીતે=જે રીતે દીનારવૃદ્ધિમાં અપ્રમાદ કરવાથી વિશિષ્ટ સંપત્તિની સંપ્રાપ્તિ થાય છે એ રીતે, દર્શનમાં અપ્રમાદ કરવાથી શુદ્ધિ થવાને કારણે=ચારિત્રમોહરૂપી મળનો વિગમ થવાને કારણે, શ્રેણિના અવસાનવાળી ભાવથી શ્રાવકત્વાદિની સંપ્રાપ્તિ થાય છે, પરંતુ કેવલ જ દર્શનમાત્રથી મોક્ષ થતો નથી; જે કારણથી ભાવને આશ્રયીને આમનું=શ્રાવકત્વાદિનું, ક્રમથી ભવન સૂત્રમાં કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાનના શાસન પ્રત્યે સ્થિર રુચિ થવી, તે સમ્યગદર્શન છે; અને જે જીવ ભગવાનના શાસનને વિશેષ-વિશેષ રીતે સમજવા માટે અને જિનવચનને આત્મામાં પરિણમન પમાડવા માટે યત્ન કરતો હોય, તેને પ્રાપ્ત થયેલ દર્શનમાં અપ્રમાદની વૃદ્ધિ થાય છે, અને અપ્રમાદની વૃદ્ધિ થવાને કારણે ચારિત્રમોહનીયકર્મરૂપી મેલ દૂર થવાથી તે જીવના આત્મામાં શુદ્ધિ પ્રગટે છે, અને આત્મામાં શુદ્ધિ પ્રગટવાને કારણે તે જીવને પરિણામને આશ્રયીને શ્રાવકત્વ, સર્વવિરતિ આદિ ભાવોની સંપ્રાપ્તિ થાય છે અને અંતે શ્રેણીની પણ સંપ્રાપ્તિ થાય છે. આ પ્રકારની સર્વ સંપ્રાપ્તિ ક્વચિત્ દેશવિરતિ-સર્વવિરતિ આદિ વ્રતો ગ્રહણ કરવા આદિ ક્રિયારૂપ હોય છે, તો ક્વચિત દેશવિરતિ, સર્વવિરતિ ગ્રહણ કરવા આદિ ક્રિયારૂપ હોતી નથી; તોપણ દર્શનમાં અપ્રમાદ કરવાથી જીવને ભાવથી દેશવિરતિ આદિ ભાવોની ક્રમસર પ્રાપ્તિ થાય છે, પરંતુ માત્ર સમ્યગુદર્શનની પ્રાપ્તિથી જ મોક્ષ થતો નથી; કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યક્ત પ્રાપ્ત થયા પછી ક્રમસર શ્રાવકત્વાદિ સર્વ ધર્મોની ભાવથી પ્રાપ્તિ થાય છે. આનાથી એ ફલિત થયું કે દીનારની પ્રાપ્તિ થયા પછી દીનારની વૃદ્ધિ માટે યત્ન કરવાથી જેમ વિશિષ્ટ સંપત્તિની સંપ્રાપ્તિ થાય છે, તેમ સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી સમ્યગદર્શનમાં અપ્રમાદ કરવાથી ક્રમસર શ્રાવકપણાની, સાધુપણાની અને અંતે ક્ષપકશ્રેણિની, તેમ જ ક્ષપકશ્રેણિથી કેવલજ્ઞાનની સંપ્રાપ્તિ થાય છે. માટે મોક્ષ પ્રત્યે સાક્ષાત્કારણ ચારિત્ર છે, અને સમ્યગ્દર્શન મોક્ષ પ્રત્યે પરંપરાએ કારણ છે. તેથી જ સૂત્રમાં કહ્યું છે કે સમ્યગ્દર્શન પામ્યા પછી ક્રમસર ભાવને આશ્રયીને શ્રાવકત્વાદિ સર્વ ભૂમિકાઓની જીવને પ્રાપ્તિ થાય છે, પરંતુ માત્ર દર્શનથી જ મોક્ષ થતો નથી. આથી મોક્ષ પ્રત્યે ચારિત્ર સાક્ષાત્ કારણ હોવાથી ચારિત્ર For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ વ્રતાપનાવસ્તુકાથા પત્નિયિતાનિ' દ્વાર/ ગાથા ૯૧૯-૯૨૦ જ ઉત્તમ છે, જયારે દર્શન મોક્ષ પ્રત્યે પરંપરાએ કારણ હોવાથી ‘દર્શનથી મોક્ષ થાય છે' એમ શાસ્ત્રમાં ઉપચારથી કહેલ છે. વિશેષાર્થ : ભગવાનનું વચન પૂર્ણરૂપે રુચવું તે સમ્યગ્દર્શન છે, અને જિનવચનમાં પોતાને થયેલ રુચિ અતિશયિત કરવા માટે અને પોતાને થયેલ રુચિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા પોતાના આત્મામાં જિનવચન સમ્યષ્પરિણમન પમાડવા માટે યત્ન કરવો તે સમ્યગ્દર્શનમાં અપ્રમાદ છે. આથી સમ્યગ્દષ્ટિ જીવ જિનવચનને સમ્યગું પરિણામ પમાડવા માટે શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરતો હોય તો તે ઉદ્યમ દ્વારા તેના આત્મામાં શ્રાવકત્વાદિ ભાવો પ્રગટે છે અને અંતે તે જીવ મોક્ષ પામે છે. પરંતુ જેમ દીનારની પ્રાપ્તિ પછી દીનારવૃદ્ધિમાં ઉદ્યમ નહીં કરનારને એક દીનારમાત્રથી વિશિષ્ટ સંપત્તિની પ્રાપ્તિ થતી નથી, તેમ સમ્યગદર્શન પામ્યા પછી જિનવચનને આત્મામાં પરિણમન પમાડવા માટે શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ નહીં કરનારને ક્રમસર શ્રાવકત્વાદિ ભાવોની પ્રાપ્તિ થતી નથી, અને સમ્યગદર્શનમાત્રથી તે જીવનો મોક્ષ પણ થતો નથી. ૧૯ અવતરણિકા : તિવાદ – અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ભાવને આશ્રયીને શ્રાવકત્વાદિનું ક્રમભવન સૂત્રમાં કહેવાયું છે. તેથી હવે આને જ=શ્રાવકતાદિના ક્રમભવનને જ, પ્રસ્તુત ગાથામાં કહે છે – ગાથા : सम्मत्तंमि उ लद्धे पलिअपुहुत्तेण सावओ होज्जा । चरणोवसमखयाणं सागर संखंतरा होंति ॥९२०॥ અન્વયાર્થ : સમત્તેમિ ૩ નઢે વળી સમ્યક્ત પ્રાપ્ત થયે છતે પત્નિ પુદુત્તા પલ્યોપમપૃથક્ત વડે=પલ્યોપમપૃથક્વ કર્મસ્થિતિના અપગમ વડે, સવિશ્રાવક હોન્ન થાય છે. ઘરોવરમgયા ચરણ, ઉપશમ, ક્ષયના ચારિત્રના, ઉપશમશ્રેણિના અને ક્ષપકશ્રેણિના, સાર સંવંતર-સંખેય સાગરોપમો અંતર તિ થાય છે. ગાથાર્થ : વળી સંખ્યત્વ પ્રાપ્ત થયે છતે પલ્યોપમપૃથક્વ કર્મસ્થિતિના અપગમ વડે શ્રાવક થાય છે. ચારિત્ર, ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિના સંખ્યય સાગરોપમો અંતર થાય છે. ટીકા? सम्यक्त्वे लब्धे ग्रन्थिभेदेन भावरूपे पल्योपमपृथक्त्वेन तथाविधेन कर्मस्थितेरपगमेन श्रावको For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તકયથા પાયિતાનિ' દ્વાર/ ગાથા ૯૨૦ ૩૮૫ भवति भावतो देशविरत इत्यर्थः, चारित्रोपशमक्षयाणां सर्वचारित्रोपशमश्रेणिक्षपकश्रेणीनां सागरोपमाणि सङ्ख्येयान्यन्तरं भवति, प्राक्तनरकर्मस्थितेः सङ्ख्येयेषु सागरोपमेषु क्षीणेषु भावत उत्तरोत्तरलाभो भवतीति गाथार्थः ॥९२०॥ ટીકાર્ય : ગ્રંથિભેદ દ્વારા ભાવરૂપ સમ્યક્ત પ્રાપ્ત થયે છતે કર્મસ્થિતિના તે પ્રકારના પલ્યોપમપૃથક્વરૂપ અપગમ વડે શ્રાવક અર્થાત્ ભાવથી દેશવિરત થાય છે. ચારિત્ર, ઉપશમ, ક્ષયના=સર્વચારિત્ર અર્થાત્ સર્વવિરતિ, ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિના, સંધ્યેય સાગરોપમો અંતર થાય છે અર્થાત્ દેશવિરતિની પ્રાપ્તિ પછી સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનું અંતર થાય ત્યારે જીવને સર્વવિરતિ પ્રાપ્ત થાય છે, સર્વવિરતિની પ્રાપ્તિ પછી સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનું અંતર થાય ત્યારે જીવને ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય છે, ઉપશમશ્રેણિને અનુકૂળ કર્મસ્થિતિથી સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનું અંતર થાય ત્યારે જીવને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે. આ જ વાતને સ્પષ્ટ કરે છે – પૂર્વ-પૂર્વની કર્મસ્થિતિના સંખેય સાગરોપમો ક્ષીણ થયે છતે ભાવથી ઉત્તર-ઉત્તરનો લાભ થાય છે અર્થાત્ સર્વવિરતિની અપેક્ષાએ પ્રાન્તન એવી દેશવિરતિની, સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે જીવને દેશવિરતિની અપેક્ષાએ ઉત્તર એવી સર્વવિરતિનો લાભ થાય છે; ત્યારપછી ઉપશમશ્રેણિની અપેક્ષાએ પ્રાન્તન એવી સર્વવિરતિની, સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે જીવને સર્વવિરતિની અપેક્ષાએ ઉત્તર એવી ઉપશમશ્રેણિનો લાભ થાય છે; ત્યારપછી ક્ષપકશ્રેણિની અપેક્ષાએ પ્રાન્તન એવી ઉપશમશ્રેણિની, સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે જીવને ઉપશમશ્રેણિની અપેક્ષાએ ઉત્તર એવી ક્ષપકશ્રેણિનો લાભ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.. ભાવાર્થ : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે સમ્યક્તમાં અપ્રમાદ કરવાથી ક્રમસર શ્રાવકત્વાદિની પ્રાપ્તિ થાય છે અને શ્રાવકત્વાદિની પ્રાપ્તિ પછી જ મોક્ષ થાય છે. આ પ્રકારનો ક્રમ સૂત્રમાં ભાવને આશ્રયીને બતાવેલ છે. તેને જ સૂત્રના વચનથી પ્રસ્તુત ગાથામાં બતાવે છે – ગ્રંથિભેદ કરવાથી ભાવથી સમ્યક્ત પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયેલ સમ્યક્તમાં અપ્રમાદ કરવાથી ક્રમસર ચારિત્રમોહનીય કર્મ ઘટે છે, અને સમ્યક્ત કાળમાં વર્તતી કર્મની સ્થિતિમાંથી પલ્યોપમ પૃથક્વ કર્મની સ્થિતિ ઘટે ત્યારે જીવ ભાવથી શ્રાવક બને છે; અને ભાવથી શ્રાવકપણાને પ્રાપ્ત કર્યા પછી અપ્રમાદને કારણે પૂર્વની કર્મની સ્થિતિ જયારે સંખ્યાતા સાગરોપમ ઘટે છે ત્યારે તે જીવ ભાવથી સર્વવિરતિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરે છે; અને ભાવથી સર્વવિરતિને પ્રાપ્ત કર્યા પછી અપ્રમાદને કારણે તે જીવની સત્તામાં રહેલ કર્મની સ્થિતિ ફરી સંખ્યાતા સાગરોપમ ક્ષીણ થાય છે, ત્યારે તે જીવને ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય છે; અને સર્વવિરતિ કાળમાં જે કર્મની સ્થિતિ સત્તામાં છે તેમાંથી ઉપશાશ્રેણિ માટે જેટલી કર્મની સ્થિતિ અપેક્ષિત છે તેના કરતાં સંખ્યાત સાગરોપમની કર્મસ્થિતિ અધિક ઘટે તો તે જીવને ઉપશમશ્રેણિની પ્રાપ્તિ વગર જ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર | ગાથા ૯૨૦-૯૨૧ આ પ્રકારના ક્રમભવનને કહેનારા શાસ્ત્રવચનથી નક્કી થાય કે સમ્યગદર્શન પામ્યા પછી તરત મોક્ષ થતો નથી, પરંતુ ભગવાનના શાસનની ભાવથી રુચિ થયા પછી જિનવચનાનુસાર અપ્રમાદભાવ કરવાથી ભાવથી ચારિત્રની પ્રાપ્તિ થાય તો જ મોક્ષ થાય છે. માટે નિર્વાણનું સાધન એવું ચારિત્ર જ ઉત્તમ છે, એ પ્રકારનું ગાથા ૯૧૩નું કથન સિદ્ધ થાય છે. આથી ઉત્તમ એવા ચારિત્રને પામ્યા પછી ચારિત્રના ઉપાયભૂત વ્રતપાલનનાં ૧૧ દ્વારોમાં સાધુએ અવશ્ય યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ભાવ છે, II૯૨oll અવતરણિકા : ગાથા ૯૧૯માં કહ્યું કે સમ્યક્તમાં અપ્રમાદ કરવાથી શુદ્ધિ થવાને કારણે જીવને શ્રાવકત્વાદિની સંપ્રાપ્તિ થાય છે. હવે તે સર્વ સંપ્રાપ્તિ સમ્યક્તમાં અપ્રમાદ કરનાર જીવને એક ભવને આશ્રયીને થાય કે અનેક ભવને આશ્રયીને થાય? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : एवं अप्परिवडिए सम्मत्ते देवमणुअजम्मेसुं । अन्नयरसेढिवज्जं एगभवेणं व सव्वाइं ॥९२१॥ અન્વયાર્થ: ' હેવમg૩મનમેણું દેવ-મનુજના જન્મોમાં સંસરતા જીવનું) ગરિ સમજે અપ્રતિપતિત સમ્યક્ત થયે છતે વંઆ રીતે સલ્વાડું સર્વ થાય છે. પ્રવેvi d=અથવા એક ભવ વડે રવિન્ન અન્યતર શ્રેણિને છોડીને (સમ્યક્તાદિ સર્વ) થાય છે. ગાથાર્થ : દેવ અને મનુષ્યના જન્મોમાં સંસરતા જીવનું અપ્રતિપતિત સમ્યકત્વ થયે છતે આ રીતે સમ્યત્વાદિ સર્વ થાય છે, અથવા અન્યતર શ્રેણિને છોડીને એક ભવ વડે સખ્યત્ત્વાદિ સર્વ થાય છે. ટીકા? ___ एवमप्रतिपतिते सम्यक्त्वे सति देवमनुजजन्मसु संसरतो भवति, अन्यतरश्रेणिवर्जम् एकजन्मनि तदुभयाभावाद् एकभवेन वा कर्मविगमापेक्षया तथैव सर्वाणि-सम्यक्त्वादीनीति गाथार्थः ॥९२१॥ ટીકાર્ય : દેવ અને મનુષ્યના જન્મોમાં સંસરતાનું=સંસરણ કરતા એવા જીવનું, અપ્રતિપતિત સમ્યક્ત થયે છતે, આ રીતે થાય છે–પૂર્વગાથામાં કહ્યું કે તે તે કર્મસ્થિતિના અપગમથી ક્રમસર શ્રાવકત્વાદિ સર્વની સંપ્રાપ્તિ થાય છે એ રીતે સમ્યક્તાદિ સર્વ થાય છે. અથવા એક જન્મમાં તે ઉભયનો=ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ તે બંનેનો, અભાવ હોવાથી અન્યતર શ્રેણિવર્જ=બેમાંથી એક શ્રેણિને છોડીને, કર્મના વિગમની અપેક્ષાથી એક ભવ વડે તે રીતે જ જે રીતે દેવ અને મનુષ્યના જન્મોમાં સંસરતા જીવનું અપ્રતિપતિત સમ્યક્ત થયે છતે સમ્યક્તાદિ સર્વ થાય છે તે રીતે જ, સમ્યક્તાદિ સર્વ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુફT'યથા પાનાથતવ્યાન' દ્વાર/ ગાથા ૨૧-૯૨૨ ૩૮૯ ભાવાર્થ : પૂર્વમાં આયુષ્ય બાંધ્યું ન હોય એવા જીવને પ્રાપ્ત થયેલ સમ્યક્તનો પાત ન થાય તો તે જીવ દેવગતિ કે મનુષ્યગતિમાં જ જન્મ લે છે, તે સિવાય બીજી ગતિમાં નહીં; અને તે જીવ દેવભવ કે મનુષ્યભવમાં જન્મ લઈને, સમ્યક્ત ટકાવીને, સમ્યક્તમાં વર્તતી તત્ત્વચિના બળથી કર્મનું વિગમન કરીને, ક્રમસર સમ્યક્તાદિ સર્વ ભાવોને પ્રાપ્ત કરે છે અર્થાત્ જીવ ઉચિત પ્રવૃત્તિઓ દ્વારા સમ્યક્તની પ્રાપ્તિ વખતે વર્તતી કર્મસ્થિતિમાંથી પલ્યોપમપૃથર્વ કર્મસ્થિતિ ઘટાડે ત્યારે ભાવથી દેશવિરતિ પ્રાપ્ત કરે છે; અને દેશવિરતિની આરાધના કરવા દ્વારા જીવ સત્તામાં રહેલ કર્મસ્થિતિમાંથી સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિ ઘટાડે ત્યારે કોઈક ભવમાં ભાવથી સર્વવિરતિ પ્રાપ્ત કરે છે; અને સર્વવિરતિની આરાધના દ્વારા જીવ ફરી સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિ ઘટાડે ત્યારે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે છે; અને ઉપશમશ્રેણિ પામ્યા પછી તે જીવ તે જ ભાવમાં ક્ષપકશ્રેણિ પામી શકતો નથી, પરંતુ ફરી દેવભવમાં જઈને ફરી મનુષ્યભવ પામીને ઉપશ્રમશ્રેણિકાળમાં વર્તતી કર્મસ્થિતિ કરતાં પણ સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિ ઘટાડે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે છે; અને ત્યારબાદ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને તે જ ભવમાં સિદ્ધિને પામે છે. તેથી ફલિત થયું કે સમ્યક્ત પામ્યા પછી જીવ સમ્યક્ત ટકાવી શકે તો દેવગતિ કે મનુષ્યગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ; એ સર્વ પ્રાપ્ત કરીને મોક્ષમાં જાય છે. વળી, કેટલાક જીવો એક જ ભવમાં સમ્યક્ત પામ્યા પછી ધર્મની આરાધના કરવા દ્વારા સમ્યક્તના પ્રાપ્તિકાળની કર્મસ્થિતિ કરતાં પલ્યોપમપૃથક્વ કર્મસ્થિતિ ઓછી કરીને દેશવિરતિ પ્રાપ્ત કરે છે, અને શ્રાવકધર્મની આરાધના કરવા દ્વારા શ્રાવકત્વના પ્રાપ્તિકાળની કર્મસ્થિતિ કરતાં સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિ ઘટાડીને સર્વવિરતિ પ્રાપ્ત કરે છે, અને ચારિત્રધર્મની આરાધનાના બળથી સર્વવિરતિપ્રાપ્તિકાળની કર્મસ્થિતિ કરતાં સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો ક્ષય કરીને જો જીવ ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે તો તે જ ભવમાં મોક્ષે ન જાય, પરંતુ અન્ય કોઈ ભવમાં ઉપશમશ્રેણિપ્રાપ્તિકાળની કર્મસ્થિતિ કરતાં સંખ્યાતા સાગરોપમની કર્મસ્થિતિ ખપાવીને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ કરીને તે જીવ મોક્ષે જાય; વળી જો તે જીવ ચારિત્રધર્મની આરાધના કરવા દ્વારા સર્વવિરતિપ્રાપ્તિકાળની કર્મસ્થિતિ કરતાં સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો અપગમ થવાથી જે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે, તેના કરતાં અધિક એવા સંખ્યાતા સાગરોપમ કર્મસ્થિતિનો અપગમ કરે, તો તે જ ભવમાં તે જીવ ઉપશમશ્રેણિને બદલે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે છે. તેથી ફલિત થયું કે કેટલાક જીવો એક જ ભવમાં સમ્યક્તાદિ સર્વને પ્રાપ્ત કરીને ઉપશમશ્રેણિ પામ્યા સિવાય સીધા ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરીને મોક્ષે જાય છે. I૯૨૧ અવતરણિકા : प्रकृतयोजनामाह - અવતરણિકાળું: પ્રકૃતિમાં યોજનાને કહે છે – For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર/ ગાથા ૯૨૨ ભાવાર્થ : ગાથા ૯૧૩માં કહેલ કે મોક્ષનું સાધન ચારિત્ર જ છે માટે ઉત્તમ છે, એ રૂપ પ્રકૃતમાં ગાથા ૯૧૮ની યોજનાને કહે છે અર્થાત્ ગાથા ૯૧૬-૯૧૭માં પૂર્વપક્ષીએ દર્શનના પ્રાધાન્યમાં યુક્તિ આપતાં કહેલ કે ચારિત્રરહિત જીવો સિદ્ધ થાય છે, પરંતુ દર્શનરહિત જીવો સિદ્ધ થતા નથી, એવું આગમનું વચન હોવાથી મોક્ષનું કારણ ચારિત્ર જ છે તેમ કહી શકાય નહિ. તેના ઉત્તરરૂપે ગ્રંથકારે ગાથા ૯૧૮થી ૯૨૧માં સ્થાપન કર્યું કે “દીનારથી સંપત્તિ થાય છે, એવા ઉપચરિત વ્યવહારની જેમ “દર્શનથી મોક્ષ થાય છે એવું આગમમાં કથન છે. વસ્તુતઃ દીનારની પ્રાપ્તિ પછી જેમ દીનારની વૃદ્ધિમાં અપ્રમાદ કરવાથી વિશિષ્ટ સંપત્તિની ઉત્પત્તિ થાય છે, તેમ દર્શનની પ્રાપ્તિ પછી દર્શનમાં અપ્રમાદ કરવાથી ચારિત્રની પ્રાપ્તિ થવાને કારણે મોક્ષ થાય છે, આ પ્રકારના ગાથા ૯૧૮થી ૯૨૧માં કરેલ કથનનું ગાથા ૯૧૩ના કથનરૂપ પ્રકૃતિમાં યોજના કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : नेवं चरणाभावे मोक्खो त्ति पडुच्च भावचरणं तु । दव्वचरणम्मि भयणा सोमाईणं अभावाओ ॥९२२॥ અન્વયાર્થ: પર્વ આ રીતે=ગાથા ૯૧૮થી ૯૨૧માં ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે, ઘરમાવે ચરણનો અભાવ હોતે છતે મોવો ન મોક્ષ થતો નથી, ઉત્ત-એ (કથન) પાવર તુ ભાવચરણને જ પડુત્રે આશ્રયીને છે, સોમાઇ સોમાદિને (દ્રવ્યચરણનો) અમાવાનો અભાવ હોવાથી બંદર Hિ=દ્રવ્યચરણમાં મયTT= ભજના છે. ગાથાર્થ : ગાથા ૯૧૮થી ૯૨૧માં ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે ચારિત્રનો અભાવ હોતે છતે મોક્ષ થતો નથી, એ કથન ભાવચારિત્રને જ આશ્રયીને છે, સોમાદિને દ્રવ્યચારિત્રનો અભાવ હોવાથી દ્રવ્યચારિત્રમાં ભજના છે અર્થાત્ મોક્ષપ્રાપ્તિ વખતે દ્રવ્યચારિત્ર હોય પણ અને ન પણ હોય, એ પ્રકારે વિકલ્પ છે. ટીકા : न एवम् उक्तेन प्रकारेण चरणाभावे सति मोक्ष इति प्रतीत्य भावचरणमेव यथोदितं, द्रव्यचरणे पुनः प्रव्रज्याप्रतिपत्त्यादिलक्षणे भजना-कदाचिद् भवति कदाचिन्न, कथमित्याह-सोमादीनामन्तकृत्केवलिनामभावात्, सोमेश्वरकथानकं प्रकटमिति गाथार्थः ॥९२२॥ * “પ્રજાપ્રતિપારિ"માં ‘મારિ' પદથી પ્રવ્રજ્યાપાલનનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : આ પ્રકારે=કહેવાયેલ પ્રકારથી=સમ્યગ્દર્શનમાં અપ્રમાદ કરવાથી શ્રાવકત્વાદિની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષ થાય છે એ રૂપ કહેવાયેલ પ્રકારથી, ચરણનો અભાવ હોતે છતે મોક્ષ થતો નથી, એ યથોદિત એવા ભાવચરણને જ=જે પ્રકારે શાસ્ત્રમાં કહેવાયું છે તે પ્રકારના ભાવચારિત્રને જ, આશ્રયીને છે. For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાત્નયિતવ્યનિ' દ્વાર / ગાથા ૯૨૨-૯૨૩ વળી પ્રવજ્યાની પ્રતિપત્તિ આદિ સ્વરૂપ દ્રવ્યચરણમાં ભજના છે=ક્યારેક હોય છે ક્યારેક નહીં, અર્થાત્ મોક્ષપ્રાપ્તિ વખતે ક્યારેક દ્રવ્યચારિત્ર હોય અને ક્યારેક દ્રવ્યચારિત્ર ન હોય. કેમ? અર્થાત્ દ્રવ્યચરણમાં ભજના કેમ છે? એથી કહે છે – અન્નકૃતુ કેવલી એવા સોમાદિને અભાવ હોવાથી મોક્ષપ્રાપ્તિ વખતે દ્રવ્યચરણનો અભાવ હોવાથી, દ્રવ્યચરણમાં ભજના છે. સોમેશ્વરનું કથાનક પ્રગટ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૯૧૯માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દર્શનમાં અપ્રમાદ કરવાથી ચારિત્રમોહનીયકર્મનો નાશ થવાને કારણે શ્રાવકત્વાદિની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષ થાય છે; એ પ્રકારે ચારિત્રનો અભાવ હોય ત્યારે મોક્ષ થતો નથી, એ કથન શાસ્ત્રમાં બતાવેલ યથાખ્યાત ભાવચારિત્રને જ આશ્રયીને છે, પરંતુ દ્રવ્યચારિત્રને આશ્રયીને નથી; કેમ કે મોક્ષમાં જનાર જીવોમાંથી કેટલાક જીવોને દ્રવ્યચારિત્ર હોય છે અને કેટલાક જીવોને દ્રવ્યચારિત્ર નથી પણ હોતું. આશય એ છે કે ચારિત્રમોહનીયકર્મના અપગમથી જ ભાવચારિત્ર પ્રગટે છે અને ભાવચારિત્રથી જ મોક્ષ થાય છે, પરંતુ માત્ર સમ્યગ્દર્શનથી નહિ; અને ભાવચારિત્રના ઉપાયરૂપ દ્રવ્યચારિત્રમાં ભજના છે; કેમ કે અંતકૃત્યેવલી એવા સોમાદિ મહાત્માઓને કોઈક નિમિત્તથી ગૃહસ્થવેષમાં કેવલજ્ઞાન પ્રગટ્યું અને તેઓ તરત જ મોક્ષે ગયા. આથી તેઓને પ્રવ્રજ્યાના સ્વીકારરૂપ કે પ્રવ્રજયાના પાલનરૂપ દ્રવ્યચારિત્ર પ્રાપ્ત થયું નહોતું; તોપણ પ્રવજ્યાસ્વીકાર અને પ્રવ્રયાપાલનરૂપ દ્રવ્યચારિત્ર એ ભાવચારિત્રની પ્રાપ્તિમાં પ્રબળ કારણ હોવાથી ગાથા ૯૧૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે મોક્ષનું સાધન એવું ચારિત્ર ઉત્તમ જ છે, માટે ઉત્તમ એવા ચારિત્રના ઉપાયમાં મોક્ષના અર્થી જીવોએ યત્ન કરવો જોઈએ, અને આ જ ૧૧ દ્વારોનું ઐદંપર્ય છે, એ વચન સંગત છે. વળી, ભાવચરણને ‘યથોહિત' વિશેષણ આપવા દ્વારા એ પ્રાપ્ત થાય કે જેમ માત્ર સમ્યગ્દર્શનથી મોક્ષ થતો નથી, તેમ માત્ર ભાવચારિત્રથી પણ મોક્ષ થતો નથી; પરંતુ તે ભાવચારિત્ર ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને શાસ્ત્રમાં કહેવાયું છે તે પ્રકારનું અર્થાત્ યથાખ્યાત, બને તો જ તે ભાવચારિત્રથી મોક્ષ થાય છે; કેમ કે પૂર્ણ રીતે આત્મભાવમાં રહેવું એ જ યથાખ્યાત ચારિત્ર છે, અને તે યથાખ્યાત ચારિત્ર વીતરાગને જ હોય છે. આથી જે જીવ ક્ષપકશ્રેણિમાં ચઢીને વીતરાગ બને છે, તે જીવમાં યથાખ્યાત ચારિત્રરૂપ યથોદિત ભાવચારિત્ર આવે છે; અને તે યથોદિત ભાવચારિત્રને જ આશ્રયીને શાસ્ત્રમાં કહ્યું છે કે ચરણનો અભાવ હોતે છતે મોક્ષ થતો નથી. એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. ll૯૨૨ અવતરણિકા: तेषामपि च तत्तत्पूर्वकमेवेत्येतदाह - અવતરણિતાર્થ : અને તેઓને પણ=સોમાદિ મહાત્માઓને પણ, તે=ભાવચારિત્ર, તેના પૂર્વક જ હતું=દ્રવ્યચારિત્રપૂર્વક જ હતું. જેથી કરીને આને=સોમાદિને પણ દ્રવ્યચારિત્રપૂર્વક જ ભાવચારિત્ર હતું એને, કહે છે – For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ વ્રતસ્થાપનાવસ્તુફાયથા પાયિતવ્યાનિ' દ્વાર/ ગાથા ૯૨૩ ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે મોક્ષ ભાવચારિત્રને જ આશ્રયીને થાય છે, દ્રવ્યચારિત્રમાં ભજના છે. તેથી ગાથા ૯૧૬માં ઊઠેલ પૂર્વપક્ષી કહે કે દર્શનમાં અપ્રમાદ કરવાથી ભાવચારિત્રની પ્રાપ્તિ દ્વારા મોક્ષ થઈ શકે છે, માટે તમારી યુક્તિ પ્રમાણે દ્રવ્યચારિત્રમાં યત્ન કરવાની આવશ્યકતા રહેતી નથી, તેથી પૂર્વમાં વર્ણન કરાયેલા ૧૧ દ્વારોમાં પણ યત્ન કરવાની આવશ્યકતા નથી. માટે કલ્યાણના અર્થી સાધુએ દર્શનપક્ષમાં જ દેઢ યત્ન કરવો જોઈએ. એ પ્રકારની પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને સોમેશ્વરાદિને પણ દ્રવ્યચારિત્રપૂર્વક જ ભાવચારિત્ર થયું હતું, તે જણાવવા માટે ગ્રંથકાર કહે છે – ગાથા : तेसिं पि भावचरणं तहाविहं दव्वचरणपुव्वं तु । अन्नभवाविक्खाए विनेअं उत्तमत्तेणं ॥९२३॥ અન્વયાર્થ: કામM (ભાવચારિત્રનું) ઉત્તમત્વ હોવાને કારણે તેહિ પિકતેઓનું પણ સોમાદિનું પણ, તહવિહેં ભાવરVieતેવા પ્રકારનું ભાવચરણ કન્નમવાવિઠ્ઠી=અન્ય ભવની અપેક્ષાએ બ્રેવર (પુષ્ય તુ દ્રવ્ય ચરણપૂર્વક જ વિવાં-જાણવું. ગાથાર્થ : ભાવચારિત્રનું ઉત્તમત્વ હોવાને કારણે સોમાદિનું પણ તેવા પ્રકારનું ભાવચારિત્ર અન્ય ભવની અપેક્ષાએ દ્રવ્યચારિત્રપૂર્વક જ જાણવું. ટીકાઃ तेषामपि-सोमादीनां भावचरणं तथाविधं-झटित्येवान्तकृत्केवलित्वफलदं द्रव्यचरणपूर्वं तु= उपस्थापनादिद्रव्यचारित्रपूर्वमेव अन्यभवापेक्षया-जन्मान्तराङ्गीकरणेन विज्ञेयम्, उत्तमत्वेन हेतुना उत्तममिदं न यथाकथञ्चित्प्राप्यत इति गाथार्थः ॥९२३॥ * “સેવાના''માં ગણિ'થી એ સમુચ્ચય કરવો છે કે ગૌતમાદિ મહામુનિઓને તો ભાવચારિત્ર દ્રવ્યચારિત્રપૂર્વક હતું જ, પરંતુ તેઓને પણ સોમાદિ મહામુનિઓને પણ, ભાવચારિત્ર પૂર્વભવની અપેક્ષાએ દ્રવ્યચારિત્રપૂર્વક જ હતું. * “સ્થાપનાદ્દિવ્યરાત્રિપૂર્વ'માં ‘વિ' પદથી પરિહારવિશુદ્ધિરૂપ દ્રવ્યચારિત્રનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ચ: તેઓનું પણ=સોમાદિનું પણ, તેવા પ્રકારનું જલદી જ અંતકૃત્ કેવલીપણારૂપ ફળને દેનારું, ભાવચરણ અન્ય ભવની અપેક્ષાથી=જન્માંતરના અંગીકરણથી, દ્રવ્યચરણના પૂર્વવાળું જsઉપસ્થાપનાદિરૂપદ્રવ્યચારિત્રના પૂર્વવાળું જ, જાણવું અહીં શંકા થાય કે સોમાદિને પણ પૂર્વભવની અપેક્ષાએ દ્રવ્યચારિત્રપૂર્વક જ ભાવચારિત્ર હતું, એ કઈ રીતે નક્કી થાય ? એથી કહે છે – For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ વ્રતસ્થાપનાવસ્તુકા‘ાથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૯૨૩-૯૨૪ ઉત્તમપણારૂપ હેતુથી ઉત્તમ એવું આ=ભાવચારિત્ર, યથાકથંચિ=જેવી તેવી રીતે, પ્રાપ્ત કરાતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સોમાદિને પણ શીધ્ર જ અંતકૃત્યેવલીપણું અપાવે એવું ભાવચારિત્ર દ્રવ્યચારિત્રપૂર્વક થયેલ હતું. જોકે સોમાદિ છેલ્લા ભવમાં દ્રવ્યચારિત્ર વગર મોક્ષે ગયા, તોપણ જન્માંતરમાં તેઓએ દ્રવ્યચારિત્રનું પાલન કર્યું હતું; કેમ કે ભાવચારિત્ર એક ઉત્તમ વસ્તુ છે અને ઉત્તમ વસ્તુ વગર પ્રયત્ન પ્રાપ્ત થતી નથી, પરંતુ ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ માટે ચોક્કસ ઉપાયોમાં યત્ન કરવો જ પડે છે. અને સોમાદિ જીવોએ પણ પૂર્વભવમાં ઉપસ્થાપનાદિ ચારિત્રમાં સભ્ય યત્ન કર્યો હતો, જેના ફળરૂપે ચરમ ભવમાં દ્રવ્યચારિત્ર વગર પણ તેઓ ભાવચારિત્રથી મોક્ષ પામ્યા. આથી મોક્ષના અર્થી જીવે મોક્ષના ઉપાયભૂત ભાવચારિત્રમાં યત્ન કરવો આવશ્યક છે, અને ભાવચારિત્રમાં યત્ન કરવો આવશ્યક હોવાથી મોક્ષના અર્થીએ ભાવચારિત્રના પ્રબળ કારણરૂપ દ્રવ્યચારિત્રમાં પણ યત્ન કરવો આવશ્યક છે. આમ, ગ્રંથકારે ગાથા ૯૧૩માં કહેલ કે “ચારિત્ર ઉત્તમ હોવાથી મોક્ષના અર્થીએ ચારિત્રના ૧૧ ઉપાયોમાં યત્ન કરવો જોઈએ.” એ કથન દ્રવ્યચારિત્રને આશ્રયીને છે અને તે સંગત છે. આથી દર્શનપક્ષનું અવલંબન લઈને પૂર્વપક્ષીએ જે સ્થાપન કરેલ કે “દર્શનમાં અપ્રમાદ કરવાથી ભાવચારિત્રની પ્રાપ્તિ થવાને કારણે દ્રવ્યચારિત્ર વગર મોક્ષ પામી શકાય છે, માટે દર્શનમાં જ યત્ન કરવો જોઈએ.” એ કથન ઉચિત નથી, પરંતુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી પણ ભાવચારિત્રની પ્રાપ્તિના ઉપાયભૂત દ્રવ્યચારિત્રમાં જ યત્ન કરવો જોઈએ, જેથી મોક્ષની શીધ્ર પ્રાપ્તિ થઈ શકે. ૨૩ અવતરણિકા एतदेव स्पष्टयन्नाह - અવતરણિકાઈઃ આને જ=પૂર્વગાથાના કથનને જ, સ્પષ્ટ કરતાં કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ઉત્તમ એવું ભાવચારિત્ર યથાકથંચિત પમાતું નથી, પરંતુ દ્રવ્યચારિત્રમાં દઢ યત્ન કરવાથી ઉત્તમ એવું ભાવચારિત્ર પમાય છે. આથી જ જન્માંતરમાં દ્રવ્યચારિત્રમાં યત્ન કરેલ હોવાથી સોમાદિ મહાત્મા આ જન્મમાં દ્રવ્યચરણ વગર ભાવચરણ પામ્યા. એ કથનને જ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : तह चरमसरीरत्तं अणेगभवकसलजोगओ निअमा । पाविज्जइ जं मोहो अणाइमंतो त्ति दुव्विजओ ॥९२४॥ અન્વયાર્થ : નિગમ-નિયમથી મોમવસનનોraો અનેક ભવસંબંધી કુશલના યોગથી ત€ તે પ્રકારનું For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વતસ્થાપનાવસ્તક 'યથા પાયથાનિ' દ્વાર/ ગાથા ૨૪ અંતકૃત્યેવલીપણાનું ફળ આપે તે પ્રકારનું, ચરમસરીરતં ચરમશરીરપણું પવિMફૂપમાય છે; =જે કારણથી મોહો મUTછુમંતો-મોહ અનાદિમાન છે, ઉત્ત-એથી વ્યિનો દુર્વિજય છે. ગાથાર્થ : નિયમથી અનેક ભવસંબંધી કુશલના યોગથી અંતકૃત્યેવલીપણાના ફળને દેનારું એવું ચરમશરીરપણું પ્રાપ્ત થાય છે; જે કારણથી મોહ અનાદિમાન છે, એથી દુર્વિજય છે. ટીકા : तथा अन्तकृत्केवलिफलदं चरमशरीरत्वमनेकभवकुशलयोगतः अनेकजन्मधर्माभ्यासेन नियमात्नियमेन प्राप्यते, किमित्येवमित्याह-यद्-यस्मात् मोहः असत्प्रवृत्तिहेतुः अनादिमानिति कृत्वाऽभ्यासतः सात्मीभूतत्वाद् दुर्विजयः, नाल्पैरेव भवैर्जेतुं शक्यत इति गाथार्थः ॥९२४॥ ટીકાઈ: નિયમથી–નિયમ વડે, અનેક ભવસંબંધી કુશલના યોગથીઅનેક જન્મસંબંધી ધર્મના અભ્યાસથી, તે પ્રકારનું અંતકૃત્યેવલીના ફળને દેનારું, ચરમશરીરપણું પમાય છે. આ પ્રમાણે કયા કારણથી છે? અર્થાત્ તે પ્રકારનું ચરમશરીરપણું અનેક ભવના કુશલના યોગથી પમાય છે એ પ્રમાણે કેમ છે? એથી કહે છે – જે કારણથી અસહ્મવૃત્તિનો હેતુ એવો મોહ અનાદિમાન છે, એથી કરીને અભ્યાસથી મોહનું સાત્મીભૂતપણું હોવાથી દુર્વિજય છે=મોહ દુઃખે કરીને જીતી શકાય તેવો છે. આથી મોહ અલ્પ જ ભવો વડે જીતવા માટે શક્ય નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે કારણથી અસ–વૃત્તિનું કારણ એવો મોહ જીવમાં અનાદિકાળથી વર્તે છે, તે કારણથી દરેક ભવમાં મોહનો અભ્યાસ થયેલો હોવાથી મોહ જીવ સાથે આત્મીભૂત થયેલ છે અર્થાત્ મોહ જીવ સાથે એકમેક થઈ ગયો છે, માટે મોહ જીતવો અતિ દુષ્કર છે. તેથી મોહ થોડા ભવોમાં જીતી શકાય તેમ નથી, પરંતુ મોહ જીતવા માટે અનેક ભવો સુધી વિધિપૂર્વક દ્રવ્યચારિત્રનો અભ્યાસ કરવો પડે તેમ છે. વળી અનેક ભવો સુધી વિધિપૂર્વક દ્રવ્યચારિત્રમાં અભ્યાસ કરતા કેટલાક જીવો એવું ચરમશરીરપણું પ્રાપ્ત કરે છે કે જે ચરમશરીરપણું દ્રવ્યચારિત્ર વગર પણ કોઈક નિમિત્તને પામીને, તે જીવોમાં ભાવચારિત્ર પ્રગટાવીને, અંતકૃત્યેવલીત્વરૂપ ફળ આપે છે અર્થાત્ તે ચરમશરીરી જીવો કેવલજ્ઞાન પામીને તરત જ ભવનો અંત કરાવે તેવો યોગનિરોધ કરીને મોક્ષને પામે છે; અને સોમાદિ મહાત્માઓએ પણ દ્રવ્યચારિત્ર વગર અંતકૃત્યેવલીત્વ અપાવનાર ચરમશરીરત્વ પ્રાપ્ત કર્યું હતું, તેમાં ઘણા ભવો સુધી પાળેલ વિધિપૂર્વક દ્રવ્યચારિત્ર જ કારણ છે. આથી મોક્ષના અભિલાષી જીવે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને ઉત્તમ ચારિત્રના ઉપાયભૂત એવાં ૧૧ તારોમાં યત્ન કરવો જોઈએ. I૯૨૪ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુકાચથ પાયિતવ્યાન' દ્વાર/ ગાથા ૯૨૫ ૩૯૩ અવતરણિકા : અવતરણિતાર્થ : અહીં કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે નિયમથી અનેક જન્મોમાં કરેલ ધર્મના અભ્યાસથી તે પ્રકારનું ચરમશરીરીપણું પ્રાપ્ત થાય છે, આથી સોમાદિ મહાત્માઓને પણ જન્માંતરમાં દ્રવ્યચારિત્ર પ્રાપ્ત થયેલ. એ કથનમાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – ગાથા : मरुदेविसामिणीए ण एवमेअं ति सुव्वए जेणं । सा खु किल वंदणिज्जा अच्चंतं थावरा सिद्धा ॥९२५॥ અન્વયાર્થ: મવિસામિપી-મરુદેવીસ્વામિનીનું ગં આગચરમશરીરત્વ, વંન આવું નથી=પૂર્વગાથામાં કહ્યું તેવું અનેક ભવસંબંધી ધર્મના અભ્યાસથી થાય એવું નથી; નેviજે કારણથી સુબ્રણ સંભળાય છે : વંન્નિા =વંદનીય એવાં તે મરુદેવીસ્વામિની, બૃતં અત્યંત થાવરી સિદ્ધ સ્થાવર સિદ્ધ થયાં. * તિ” અને “g' અવ્યય પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : મરુદેવીસ્વામિનીનું ચરમશરીરીપણું પૂર્વગાથામાં કહ્યું તેવું અનેક ભવસંબંધી ધર્મના અભ્યાસથી થાય એવું નથી; જે કારણથી સંભળાય છે: વંદનીય એવાં મરુદેવીસ્વામિની અત્યંત સ્થાવર સિદ્ધ થયાં. ટીકાઃ __मरुदेवीस्वामिन्या:-प्रथमतीर्थकरमातुः नैवमेतत् यदुतैवं(? यदुक्तं ) तथाचरमशरीरत्वमित्येवं, श्रूयते येन कारणेनागमे, सा किल वन्दनीया, किलशब्दः परोक्षाप्तवादसंसूचकः, अत्यन्तं स्थावरा सिद्धा, कदाचिदपि त्रसत्वाप्राप्तेस्तस्या इति गाथार्थः ॥९२५॥ નોંધઃ ટીકામાં યહુર્તવું છે, તેને સ્થાને યવુજં હોય તેમ ભાસે છે. ટીકાર્ય : પ્રથમતીર્થરમાતુ: મરુદેવીસ્વામિજા: પ્રથમ તીર્થકરની માતા એવાં મરુદેવીસ્વામિનીનું તત્ આ=ચરમશરીરપણું, વંદું તથા વરમશરીરત્વે ઉક્ત રૂત્યેવં આ પ્રમાણે જે તે પ્રકારનું ચરમશરીરપણું કહેવાયું એ પ્રમાણે પૂર્વગાથામાં અનેક ભવસંબંધી ધર્મના અભ્યાસથી થનારું ચરમશરીરપણું કહેવાયું એ પ્રમાણે, ન નથી, જેના કારણે મારે શૂયતે જે કારણથી આગમમાં સંભળાય છે. વનીયા સા ત્યાં થાવર સિદ્ધ વંદનીય એવાં તે=મરુદેવીસ્વામિની, અત્યંત સ્થાવર સિદ્ધ થયાં; તસ્ય: રિપિ For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ વ્રતસ્થાપનાવતુક યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૨૫-૯૨૬ ત્રાWIણે કેમ કે તેણીને=મરુદેવીસ્વામિનીને, ક્યારેય પણ ત્રસત્વની અપ્રાપ્તિ છે અર્થાતું મરુદેવીમાતા ચરમભવને છોડીને ક્યારેય પણ ત્રસપણાને પામ્યાં નથી. નિશઃ પક્ષાતવાસંસૂવે, વિલન' શબ્દ પરોક્ષ એવા આપ્તવાદનો સંસૂચક છે અર્થાતુ મરુદેવામાતા ક્યારેય ત્રસત્વ પામ્યાં નથી, એ વાત છઘસ્થ વ્યક્તિ માટે પરોક્ષ છે; પરંતુ એ વાત આખ એવા સર્વજ્ઞનો વાદ બતાવે છે, એમ મૂળગાથામાં રહેલ 'ત્રિ' શબ્દ સૂચન કરનારો છે. રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે અંતકૃત્યેવલીત્વના ફળને આપનાર એવું ચરમશરીરત્વ અનેક ભવોમાં સેવેલ કુશલના યોગથી પ્રાપ્ત થાય છે, પરંતુ જે જીવે કોઈ ભવમાં ધર્મનો અભ્યાસ કર્યો નથી તેવા જીવને પ્રાપ્ત થતું નથી. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે તમે કહ્યું તેવું ચરમશરીરત્વ મરુદેવામાતાને નથી; કેમ કે આગમમાં સંભળાય છે કે મરુદેવામાતા કોઈપણ ભવમાં ત્રસપણું પામ્યા વગર અત્યાર સુધી ફક્ત સ્થાવરપણામાં રહીને ચરમભવમાં જ કસપણાને પામીને અત્યંત સ્થાવર સિદ્ધ થયાં હતાં. આથી મરુદેવામાતાએ દ્રવ્યચારિત્રધર્મનો અભ્યાસ કરેલ નથી, છતાં તેઓ અંતકૃત્યેવલીત્વના ફળને આપનાર એવું ચરમશરીરત્વ પામ્યાં. માટે ગાથા ૯૨૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યચારિત્રપૂર્વક જ ભાવચારિત્ર પ્રાપ્ત થાય છે, એ કથન સંગત નથી. ૨પમાં અવતરણિકા : . अत्रोत्तरमाह - અવતરણિતાર્થ : અહીં પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કરેલી શંકામાં, ઉત્તરને કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે અનેક જન્મોમાં કરેલ દ્રવ્યચારિત્રના અભ્યાસથી તેવું ચરમશરીરત્વ પ્રાપ્ત થાય છે, તેવો નિયમ નથી; કેમ કે મરુદેવામાતા અત્યંત સ્થાવર સિદ્ધ થયાં અને ચરમ ભવમાં પણ દ્રવ્યચારિત્ર વગર સિદ્ધ થયાં. આથી દ્રવ્યચારિત્રના અભ્યાસથી જ ભાવચારિત્રની પ્રાપ્તિ દ્વારા મોક્ષ થાય છે, તેવો નિયમ નથી. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકાર ઉત્તરને કહે છે – ગાથા : सच्चमिणं अच्छेरगभूअं पुण भासिअं इमं सुत्ते । अन्ने वि एवमाई भणिया इह पुव्वसूरीहिं ॥९२६॥ અન્વયાર્થ: રૂui=આ પૂર્વપક્ષીનું કથન, સઘં સત્ય છે, કુત્તે પુI પરંતુ સૂત્રમાં રૂપં આ=મરુદેવીનું ચરિત્ર, છેTખૂi=આશ્ચર્યભૂત માસિકે કહેવાયું છે. અન્ને વિ=અન્ય પણ મારું એવમાદિ (આશ્ચર્યરૂપ ભાવો) રૂદ અહીં=પ્રવચનમાં, પુત્રસૂરીદિંપૂર્વસૂરિઓ વડે બળિયા કહેવાયા છે. For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાયવ્યાન' દ્વાર | ગાથા ૯૨૬ ૩૯૫ ગાથાર્થ : મરદેવીમાતા દ્રવ્યચારિત્ર વગર જ તેવા પ્રકારના ચરમશરીરત્વને પામ્યાં, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન સત્ય છે, પરંતુ સૂત્રમાં મરુદેવીમાતાનું ચરિત્ર આશ્ચર્યભૂત કહેવાયું છે. અન્ય પણ આવા આશ્ચર્યરૂપ ભાવો પ્રવચનમાં પૂર્વસૂરિઓ વડે કહેવાયા છે. ટીકા? सत्यमिदम् एवमेतत्, आश्चर्यभूतं पुन: नौघविषयमेव भाषितमिदं सूत्रे मरुदेवीचरितं, तथा च अन्येऽप्येवमादयो भावाः आश्चर्यरूपा एव भणिता इह-प्रवचने पूर्वसूरिभिः पूर्वाचार्यैरिति गाथार्थः ॥९२६॥ ટીકાર્ય : સત્યંત પુર્વ આ સત્ય છે=આ આમ છે, અર્થાત્ દ્રવ્યચારિત્ર વગર જ મરુદેવીમાતા અંતકૃતકેવલીત્વના ફળને આપનારું ચરમશરીરીપણું પામ્યા, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન એમ જ છે. સૂત્રે પુનઃ રૂદંમરેવીરિત કાર્યભૂત માષિત, ગોધવિષયમેવ જ પરંતુ સૂત્રમાં શાસ્ત્રમાં, આ= મરુદેવીનું ચરિત્ર, આશ્ચર્યભૂત કહેવાયું છે; ઓઘ વિષયવાળું જ નહીં=સામાન્ય વિષયવાળું જ કહેવાયું નથી. મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે, એ કઈ રીતે નક્કી થાય? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – तथा च अन्येऽपि एवमादयः भावाः इह-प्रवचने पूर्वसूरिभिः पूर्वाचार्यैः आश्चर्यरूपा एव भणिताः અને તે રીતે જે રીતે મરુદેવીનું ચરિત આશ્ચર્યભૂત છે તે રીતે અન્ય પણ આવા પ્રકારની આદિવાળા ભાવો અહીં=પ્રવચનમાં આગમમાં, પૂર્વના સૂરિઓ વડે પૂર્વના આચાર્યો વડે, આશ્ચર્યરૂપ જ કહેવાયા છે, રૂતિ થાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: પૂર્વપક્ષીએ કહ્યું કે મરુદેવીમાતા દ્રવ્યચારિત્ર વગર સિદ્ધ થયાં, માટે મોક્ષનું કારણ દ્રવ્યચારિત્ર જ છે એવો નિયમ નથી. તેને ઉત્તર આપવા માટે ગ્રંથકાર કહે છે – તારું કથન સત્ય છે, અર્થાત મરુદેવીમાતાના વિષયમાં જે પૂર્વપક્ષીએ કહ્યું તે એમ જ છે; છતાં મરુદેવીમાતા અત્યંત સ્થાવર સિદ્ધ થયાં છે, એ પ્રકારનું મરુદેવીનું ચરિત્ર શાસ્ત્રમાં આશ્ચર્યભૂત કહેવાયું છે; કેમ કે સામાન્ય રીતે જીવો મરુદેવીમાતાની જેમ અત્યંત સ્થાવર સિદ્ધ થાય છે, એમ શાસ્ત્રમાં કહેવાયું નથી. મોટા ભાગે જીવો ઘણા ભવો સુધી ચારિત્રાચારનો અભ્યાસ કરી કરીને અંતકૃત્યેવલીપણાને દેનારો એવો ચરમ ભવ પામે છે; તોપણ અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી પસાર થાય ત્યારે કોઈક જીવ દ્રવ્યચારિત્ર વગર પણ અંતકૃત્યેવલીત્વ પામીને મોક્ષે જાય છે. આથી મરુદેવીમાતાના સિદ્ધિગમનને અચ્છેરારૂપ કહેલ છે. વળી, મરુદેવીમાતાના ચરિત્ર જેવાં જ અન્ય આશ્ચર્યો પૂર્વાચાર્યોએ પ્રવચનમાં કહેલાં છે. માટે આશ્ચર્યભૂત દૃષ્ટાંત ગ્રહણ કરીને એવો નિયમ ન બંધાય કે દ્રવ્યચારિત્ર વગર જ મોક્ષ થઈ શકે છે; પરંતુ સામાન્ય નિયમને આશ્રયીને કહેવું પડે કે ઘણા ભવો સુધી ચારિત્રાચારનું પાલન કરીને જ પ્રાયઃ કરીને જીવો તેવું ચરમશરીરત્વ પામે છે. આથી મોક્ષના અર્થીએ ઉત્તમ એવા ભાવચારિત્રની નિષ્પત્તિ અર્થે ભાવચારિત્રના ઉપાયભૂત એવા દ્રવ્યચારિત્રમાં ઉદ્યમ કરવો જોઈએ. તેથી ગાથા ૯૧૩માં બતાવેલ ઐદંપર્યનું અવધારણ કરીને સાધુએ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં જ યત્ન કરવો ઉચિત છે. ll૯૨૬l For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ 365 प्रतिस्थापनावर 'यथा पालयितव्यानि' द्वार/गाथा २७-६२८ अवतरशिsi: तानेवाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે મરુદેવીમાતાનું ચરિત્ર આશ્ચર્યભૂત કહેવાયું છે, તે રીતે અન્ય પણ ભાવો શાસ્ત્રમાં આશ્ચર્યભૂત કહેવાયા છે. આથી તેઓને જ=તે આશ્ચર્યભૂત ભાવોને જ, બે ગાથામાં કહે છે – गाथा: उवसग्ग गब्भहरणं इत्थीतित्थं अभाविआ परिसा । कण्हस्स अवरकंका अवयरणं चंदसूराणं ॥९२७॥ हरिवंसकुलुप्पत्ती चमरुप्पाओ अ अट्ठसय सिद्धा । अस्संजयाण पूआ दस वि अणंतेण कालेणं ॥९२८॥ मन्वयार्थ : __उवसग्ग-3५सर्ग, गब्भहरणं गमन ४२५, इत्थीतित्थं-स्त्रीतीर्थ, अभाविआ परिसासमावि पह, कण्हस्स=अवरकंका-५५२७४ (मन), चंदसूराणं अवयरणं यंद्र-सूर्यन अवत२९, हरिवंसकुलुप्पत्ती-रिवंशपुरानी उत्पत्ति, चमरुप्पाओ-यभरनो उत्पात, अट्ठसय सिद्धा-(मे. ४ समयमi) १०८ सिद्धो, अस्संजयाण अ पूआमने असंयतोनी पू% : (1) दस वि-६शे ५९॥ (भावो) अणंतेण कालेणं अनंत 43 थाय छे. ગાથાર્થ : ઉપસર્ગ, ગર્ભનું હરણ, સ્ત્રીનું તીર્થ, અભવ્ય પર્ષદા, કૃષ્ણનું અપરકંકા નગરીમાં ગમન, ચંદ્રસૂર્યનું અવતરણ, હરિવંશકુળની ઉત્પત્તિ, ચમરેંદ્રનો ઉત્પાત, એક જ સમયમાં ૧૦૮ જીવોની સિદ્ધિ અને અસંતોની પૂજા : આ દશેય ભાવો અનંતકાળે થાય છે. टी : उपसर्गा (?उपसर्गो) भगवतोऽपश्चिमतीर्थकरस्य, गर्भहरणं-सङ्क्रामणमस्यैव, स्त्रीतीर्थं चमल्लिस्वामितीर्थं च, अभव्या पर्षत् भगवत एव, कृष्णस्यापरकङ्कागमनम्, अवतरणं चंद्रसूर्ययोः सह विमानाभ्यां भगवत एव समवसरण इति गाथार्थः ॥९२७॥ हरिवंशकुलोत्पत्तिः मिथुनापहारेण, चमरोत्पातश्च-सौधर्मगमनं, अष्टशतसिद्धिरेकसमयेन, असंयतानां पूजा धिग्वर्णादीनां, दशाप्येते भावा अनन्तेन कालेन भवन्तीति गाथार्थः ॥९२८॥ नोंध: टीडामा उपसर्गाः छ, तेने स्थाने उपसर्गः होम डेभ, महावीरस्वामी भगवान डेवलान पछी मे જ ઉપસર્ગ થયો છે. For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તુકયથા પત્નિયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૯૨૦-૯૨૮, ૯૨૯ ૩૯o ટીકાઈઃ ૧. અપશ્ચિમ તીર્થકર ભગવાનને=જેઓની પછી કોઈ તીર્થકર નથી એવા મહાવીરસ્વામી ભગવાનને, ઉપસર્ગ કેવલજ્ઞાન પછી થયેલ ઉપસર્ગ, ૨. આના જ=મહાવીરસ્વામી ભગવાનના જ, ગર્ભનું હરણ=સંક્રામણ, ૩. અને સ્ત્રીનું તીર્થ=મલ્લિસ્વામીનું તીર્થ, ૪. ભગવાનની જ=મહાવીરસ્વામી ભગવાનની જ, અભવ્ય પર્ષદા=સંયમપ્રાપ્તિને અયોગ્ય પર્ષદા, ૫. કૃષ્ણનું અપરકંકામાં ગમન, ૬. ચંદ્ર અને સૂર્યનું વિમાન સાથે ભગવાનના જ=મહાવીરસ્વામી ભગવાનના જ, સમવસરણમાં અવતરણ, ૭. મિથુનના અપહાર દ્વારા યુગલિકનું અપહરણ કરવા દ્વારા, હરિવંશકુળની ઉત્પત્તિ, ૮. અને ચમરનો ઉત્પાત=સૌધર્મમાં ગમન=ચમરેન્દ્રનું સૌધર્મ દેવલોકમાં ગમન, ૯. એક સમય વડે ૧૦૮ ની સિદ્ધિ, ૧૦. અસંયત એવા ધિગુવર્ણાદિની=બ્રાહ્મણાદિની, પૂજા: આ દશે પણ ભાવો અનંત કાળ વડે થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. li૯૨૭/૯૨૮ ગાથા : नणु नेअमिहं पढिअं सच्चं उवलक्खणं तु एआई। अच्छेरगभूअं ति अ भणिअं नेअंपि अणवरयं ॥९२९॥ અશ્વાર્થ : ન=નનુથી પૂર્વપક્ષી પ્રશ્ન કરે છે – di=આ=મરુદેવીનું ચરિત્ર, રૂદંકઅહીં દશ અચ્છેરામાં, ન પઢિાં કહેવાયું નથી; તેને ગ્રંથકાર ઉત્તર આપે છે–) સä સત્ય છે, હું તુ=પરંતુ આ=દશ અચ્છરાં, ૩વર્તવમgusઉપલક્ષણ છે, મચ્છમૂ મ તિ અને (મરુદેવીનું ચરિત્ર) આશ્ચર્યભૂત છે, એ પ્રમાણે તમારા વડે પૂર્વમાં) મi=કહેવાયું છે. (કેમ કે) 3 મિUવિરઘંન આ પણ=મરુદેવી જેવું ચરિત્ર પણ, અનવરત થતું નથી. ગાથાર્થ : ના થી પૂર્વપક્ષી શંકા કરે છે કે મરુદેવીનું ચરિત્ર દશ અચ્છેરામાં કહેવાયું નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે સત્ય છે, પરંતુ દશ અચ્છેરાં મરુદેવી જેવા ચરિત્રનું ઉપલક્ષણ છે, અને મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે, એમ મારા વડે પૂર્વમાં કહેવાયેલ છે, કેમ કે મરુદેવી જેવું ચરિત્ર પણ સતત થતું નથી. ટીકા? ननु नेदं-मरुदेवीचरितमिह पठितम्, अश्रवणाद्, एतदाशङ्क्याह-सत्यम्-एवमेतद्, उपलक्षणं त्वेतान्याश्चर्याणि अतोऽन्यभावेऽप्यविरोधः, तथा च आश्चर्यभूतमिति च भणितं मया पूर्वं, किमुक्तं भवति ? नैतदप्यनवरतम्-अनन्तादेव कालादेतद्भवति, यदुत-आसंसारं वनस्पतिभ्य उवृत्त्य सिद्ध्यतीति માથાર્થ ૬૨૨ For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ વતસ્થાપનાવક'યથા પાનયિતવ્યાનિ' દ્વાર/ ગાથા ૯૨૯ ટીકાર્ય : નાનુથી પૂર્વપક્ષી શંકા કરે છે – આ=મરુદેવીનું ચરિત્ર, અહીં-પૂર્વની બે ગાથામાં દશ અચ્છરાં બતાવ્યાં એમાં, પઠિત નથી=કહેવાયેલ નથી; કેમ કે અશ્રવણ છે=દશ અચ્છેરાના વર્ણનમાં મરુદેવીચરિત્ર સંભળાતું નથી. આ કથનની આશંકા કરીને ગ્રંથકાર કહે છે સત્ય છે=આ આમ છે=દશ અચ્છેરામાં મરુદેવીનું ચરિત્ર પઠિત નથી એ એમ છે; પરંતુ આ આશ્ચર્યો ઉપલક્ષણ છે. એથી અન્યના ભાવમાં પણ અવિરોધ છે=દશ આશ્ચર્યો સિવાય બીજા આશ્ચર્યોના સર્ભાવમાં પણ વિરોધ નથી; અને તે રીતે=દશ આશ્ચર્યો ઉપલક્ષણ છે તે રીતે, મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે, અને એ પ્રમાણે મારા વડેકગ્રંથકાર પૂ. હરિભદ્રસૂરિ વડે, પૂર્વે કહેવાયું છે. મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે એ કથન દ્વારા શું કહેવાયેલું થાય છે? તે જ બતાવે છે – આ પણ અનવરત નથી અનંત જ કાળથી આ થાય છે. અને ‘પતર્ ભવતિ'નું તાત્પર્ય જ યદુતથી ખોલે છે – આસંસાર વનસ્પતિમાંથી ઉદ્વર્તન પામીને નીકળીને, સિદ્ધ થાય છે, એ અનંત જ કાળે બને છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: " ગાથા ૯૨૬માં કહ્યું કે દ્રવ્યચારિત્ર વગર મરુદેવામાતાનું સિદ્ધિગમન આશ્ચર્યભૂત છે, અને ત્યાર પછી ગ્રંથકારે શાસ્ત્રમાં બતાવેલ દશ અચ્છેરાનું વર્ણન કર્યું. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે કે શાસ્ત્રમાં કહેવાયેલ દશ અચ્છેરાના વર્ણનમાં મરુદેવીમાતાનો પ્રસંગ સંભળાતો નથી. તેના ઉત્તરરૂપે ગ્રંથકાર કહે છે – દશ આશ્ચર્યો ઉપલક્ષણ હોવાથી દશ આશ્ચર્યોની જેમ અન્ય પણ આશ્ચર્યો અનંત કાળે થતાં હોય તો તેને આશ્ચર્યભૂત કહેવામાં કોઈ વિરોધ નથી. વળી, મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત કેમ છે? તે સ્પષ્ટ કરતાં કહે છે કે મરુદેવીનો જીવ સંસારમાં અનાદિકાળથી માંડીને અત્યાર સુધી સ્થાવર એવી વનસ્પતિમાં જ હતો, અને ત્યાંથી નીકળ્યા પછી સીધા મનુષ્યભવને પામીને દ્રવ્યચારિત્ર ગ્રહણ કર્યા વગર જ સિદ્ધ થયાં. એવું સતત થતું નથી, પરંતુ અનંત કાળ પસાર થયા પછી ક્યારેક આવું આશ્ચર્ય બને છે. આથી મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે. ll૯૨ અવતરણિકા : किं न सर्वेषामेतदित्याह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે મરુદેવીમાતા યાવસંસાર વનસ્પતિરૂપે રહીને ત્યાંથી નીકળીને સીધાં મનુષ્યભવ પામીને સિદ્ધ થયાં, માટે મરુદેવીનું ચરિત્ર આશ્ચર્યભૂત છે. ત્યાં શંકા થાય કે આ મરુદેવીમાતા જેવું સિદ્ધિગમન, સર્વને ઘણા બધા જીવોને, કેમ થતું નથી ? એથી કરીને કહે છે – For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ વતસ્થાપનાવસ્તક 'યથા પાનયિતાનિ' દ્વાર/ ગાથા ૯૩૦ ૩૯૯ ગાથા : तहभव्वत्ताऽभावा पढममणुव्वट्टणादकालाओ। इत्तरगुणजोगा खलु न सव्वसाहारणं एअं ॥९३०॥ અન્વયાર્થ: તમબ્રાડવા તથાભવ્યત્વનો અભાવ હોવાથી, પઢમમyબટ્ટા પ્રથમ અનુવર્તન હોવાથી, માનામો અકાળ હોવાથી (અને) રૂાનોઈવરગુણનો યોગ હોવાથી ગંઆ=મરુદેવીનું ઉદાહરણ, સવ્વસાહાર ન સર્વસાધારણ નથી. * “ઘનુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: તથાભવ્યત્વનો અભાવ હોવાથી, પ્રથમ ઉદ્વર્તના નહીં હોવાથી, અકાળ હોવાથી અને ઈત્વગુણનો ચોગ હોવાથી મરુદેવીનું ઉદાહરણ સર્વસાધારણ નથી. ટીકા : ___तथामरुदेवीकल्पितभव्यत्वाभावात् सर्वेषां, तथा प्रथममनुद्वर्त्तनात् तद्वदेव, अकालाच्च-तथाविधकालाभावाच्च, तथेत्वरगुणयोगाद्धेतोः, अन्येषां न साधारणमेतत्-मरुदेव्युदाहरणमिति गाथार्थः ॥९३०॥ ટીકાર્યઃ | સર્વમાં=સર્વ જીવોમાં, તેવા પ્રકારના મરુદેવીમાં કલ્પના કરાયેલ ભવ્યત્વનો અભાવ હોવાથી= વનસ્પતિમાંથી ઉઠ્ઠા થઈને સીધો મોક્ષ મેળવવારૂપ મરુદેવીમાતા જેવું ભવ્યત્વ નહીં હોવાથી, અને તેની જેમ જ=મરુદેવીમાતાની જેમ જ, પ્રથમ અનુવર્તન હોવાથી=સ્થાવરપણામાંથી નીકળીને પ્રથમ મનુષ્યભવની પ્રાપ્તિરૂપ ત્રસપણાની પ્રાપ્તિ નહીં હોવાથી, અને અકાલ હોવાથી–તેવા પ્રકારના કાળનો અભાવ હોવાથી અર્થાત્ મરુદેવીમાતાને જેવા પ્રકારનો સિદ્ધિગમનનો કાળ પાકેલ હતો તેવા પ્રકારના કાળના પરિપાકનો અભાવ હોવાથી, અને ઇત્વગુણના યોગરૂપ હેતુથી પ્રથમ અભ્યાસદશામાં નીચલી ભૂમિકાના થોડા-થોડા ગુણોનો યોગ થતો હોવાથી, આમરુદેવીનું ઉદાહરણ, અન્ય જીવોને સાધારણ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મરુદેવીમાતાનું દૃષ્ટાંત સર્વસાધારણ નથી, એ જણાવવા અર્થે ગ્રંથકાર ચાર કારણો બતાવે છે, તે આ પ્રમાણે – (૧) દરેક જીવનું તથાભવ્યત્વ જુદું જુદું હોવાને કારણે દરેક જીવ પોતાના ભવ્યત્વને અનુરૂપ વિવિધ પ્રકારે પુરુષકાર કરીને મોક્ષ મેળવે છે, પરંતુ મરુદેવીમાતાની જેમ સર્વ જીવો અત્યંત સ્થાવર સિદ્ધ થતા નથી. (૨) સર્વ જીવો મરુદેવીમાતાની જેમ અત્યંત સ્થાવર એવી વનસ્પતિકાયમાંથી ઉદ્વર્તન પામીને તરત જ મનુષ્યભવ પામતા નથી, પરંતુ સર્વ જીવો પ્રાયઃ કરીને નિગોદમાંથી નીકળીને પૃથ્વીકાયાદિમાં વારંવાર For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ વતસ્થાપનાવસ્તક “યથા પાનાયિતવ્યાન' દ્વાર | ગાથા ૯૩૦-૯૩૧ પરિભ્રમણ કર્યા પછી ઘણા કાળે બેઇંદ્રિયાદિ ત્રાસપણાને પામે છે, અને ત્યાં પણ ઘણો કાળ પસાર કરીને ઘણું ભટક્યા પછી મનુષ્યપણું પામે છે. (૩) મરુદેવીમાતાના સિદ્ધિગમનના કાળનો પરિપાક થયેલ હોવાથી, અત્યંત વનસ્પતિમાં હોવા છતાં ત્યાંથી ઉઠ્ઠા થઈને સીધો મનુષ્યભવ પામીને મોક્ષે ગયાં; જ્યારે અન્ય સર્વ જીવો નિગોદમાંથી નીકળ્યા પછી પૃથ્વીકાયાદિ સ્થાવરપણામાં ઘણું ભમ્યા પછી ત્રસપણે પામે છે, અને બેઇંદ્રિયાદિ ત્રસાણામાં પણ ઘણાં જન્મ-મરણ કર્યા પછી મનુષ્યભવ પ્રાપ્ત કરે છે, અને મનુષ્યભવ પણ એક-બે વાર નહીં, પરંતુ અનંતીઅનંતીવાર પ્રાપ્ત કરે છે. ત્યાં તીર્થંકરાદિ મહાપુરુષોનો યોગ પણ અનંતી વખત પામે છે અને સંયમ ગ્રહણ કરીને નવમા ગ્રેવેયકમાં પણ અનંતીવાર જીવી જાય છે, તોપણ સિદ્ધિગમનયોગ્યકાળનો અપરિપાક હોવાને કારણે જીવ સિદ્ધિ પામતો નથી; અને જે જીવનો જ્યારે સિદ્ધિગમનને અનુકૂળ કાળનો પરિપાક થાય છે, ત્યારે તે જીવ સમ્યગું ચારિત્રાચાર પાળીને, ક્રમે કરીને મોક્ષ મેળવે છે; જયારે મરુદેવીમાતાને તો પ્રથમ જ મળેલ મનુષ્યભવમાં તેવા પ્રકારના કાળનો પરિપાક થવાથી તેઓનું સિદ્ધિગમનને અનુકૂળ મહાવીર્ય ઉલ્લસિત થયું. (૪) સામાન્ય રીતે સર્વ જીવોને પ્રારંભિક કાળમાં ક્ષયોપશમભાવનો અલ્પ ગુણ પ્રગટવારૂપ ઇત્વર ગુણનો યોગ થાય છે, જયારે મરુદેવીમાતાને તો પહેલીવારમાં જ ક્ષાયિકભાવનું અપ્રતિપાતી એવું કેવલજ્ઞાન પ્રગટવારૂપ ગુરુગુણનો યોગ થયો હતો. - આ પ્રકારે અન્ય જીવોને ન હોય તેવાં ચાર વિશેષ કારણો હોવાથી મરુદેવીસ્વામિનીનું દૃષ્ટાંત અસાધારણ છે, આથી જ આશ્ચર્યભૂત છે. ૧૯૩૦ અવતરણિકા : प्रकृतयोजनामाह - અવતરણિકાર્ય : પ્રકૃતિમાં યોજનાને કહે છે – ભાવાર્થ : ગાથા ૯૦૯થી ૯૧૨માં બતાવેલ ૧૧ (ારોના ઔદંપર્યનું ગાથા ૯૧૩થી ૯૧૫માં સમર્થન કરવા દ્વારા ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે વ્રતોમાં ઉપસ્થાપિત સાધુએ ચારિત્રના ઉપાયભૂત ૧૧ દ્વારોમાં યત્ન કરવો જોઈએ, એ રૂપ પ્રકૃતિ કથન સાથે ગાથા ૯૧૬થી ૯૩૦માં કરેલ પ્રાસંગિક કથનનું યોજન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : इअ चरणमेव परमं निव्वाणपसाहणं ति सिद्धमिणं । तब्भावेऽहिगयं खलु सेसं पि कयं पसंगेणं ॥९३१॥ For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ વ્રતસ્થાપનાવતુક યથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૯૩૧ ૪૦૧ અન્વયાર્થ : રૂઝ આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, વરખેવચરણ જ પર નિબ્રાપિસદિ-પરમ નિર્વાણનું પ્રસાધન છે=પ્રકૃષ્ટ મોક્ષનું કારણ છે, તિકએ રીતે રૂપ સિદ્ધ આ સિદ્ધ થયું; (તે સિદ્ધ થયેલ જ બતાવે છે.) તન્માવે ઘનુ ખરેખર તેના ભાવમાં-ચરણના પ્રાધાન્યના સદૂભાવમાં, દિયે તે પિકઅધિકૃત એવું શેષ પણ (ચારિત્ર માટે જ છે.) પક્ષોઇ યંત્રપ્રસંગથી સર્યું. ગાથાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે ચારિત્ર જ પરમ નિર્વાણનું પ્રસાધન છે; એ રીતે આ સિદ્ધ થયું કે ખરેખર ચારિત્રની પ્રધાનતાના સદ્ભાવમાં અધિકૃત એવું શેષ પણ ચારિત્ર માટે જ છે. પ્રસંગથી સર્યું. ટીકા? इय-एवं चरणमेव परमं प्रधानं निर्वाणप्रसाधनम्, इति एवं सिद्धमेतदिति, तद्भावे-चरणप्राधान्यभावेऽधिकृतं खलु शेषमप्येतदर्थमेव गुरुगच्छाद्यासेवनाद्यपि सिद्धं, कृतं प्रसङ्गेन-पर्याप्तमानुषङ्गिकेणेति માથાર્થ: શરૂ * “છિદસેવન "માં ‘પિ' થી એ કહેવું છે કે ભાવચારિત્ર તો મોક્ષ માટે છે જ, પરંતુ દ્રવ્યચારિત્રરૂપ ગુર-ગચ્છાદિનું આસેવનાદિ પણ મોક્ષ માટે . “ મુ છરિ''માં ‘મારિ' પદથી વસતિ, સંસર્ગ, ભક્ત વગેરે વ્રતપાલનના બીજા ૯ ઉપાયોનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્થ: આ રીતે ગાથા ૯૧૮ થી ૯૨૧માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું એ રીતે, ચરણ જ=ચારિત્ર જ, પરમ= પ્રધાન, નિર્વાણનું પ્રસાધન છે=મોક્ષનું પ્રકૃષ્ટ કારણ છે, એ રીતે આ=વફ્યુમાણ, સિદ્ધ થયું. તે વક્ષ્યમાણ કથન સ્પષ્ટ કરે છે – ખરેખર તેના ભાવમાં–ચરણના પ્રાધાન્યના ભાવમાં ચારિત્રની પ્રધાનતાના સદ્ભાવમાં, અધિકૃત એવું શેષ પણ=ગુરુ-ગચ્છાદિનું આસેવનાદિ પણ, આના અર્થે જ= ભાવચારિત્ર માટે જ, સિદ્ધ થયું. પ્રસંગ વડે સર્યું આનુષંગિક વડે પર્યાપ્ત થયું પ્રાસંગિક કથન વડે પર્યાપ્ત થયું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૯૧૬-૧૭માં પૂર્વપક્ષીએ મોક્ષ પ્રત્યે પ્રધાન કારણરૂપે દર્શનને સ્થાપન કરેલું, તેનું ગ્રંથકારે ગાથા ૯૧૮થી ૯૨૧માં નિરાકરણ કરતાં કહ્યું કે મોક્ષ ભાવચારિત્રથી જ થાય છે, જયારે દર્શન તો ભાવચારિત્રની પ્રાપ્તિમાં કારણભૂત છે, તેથી પરંપરાએ કારણ છે. વળી પ્રાયઃ કરીને દ્રવ્યચારિત્રના સેવનથી જ ભાવચારિત્ર પ્રગટે છે, આ રીતે મોક્ષનું પ્રધાન કારણ ચારિત્ર જ સિદ્ધ થયું, અને મોક્ષનું પ્રધાન કારણ ચારિત્ર સિદ્ધ થવાથી આ સિદ્ધ થાય છે – મોક્ષ પ્રત્યે પ્રધાન કારણ ચારિત્ર હોતે છતે અધિકૃત એવા ગુરુ-ગચ્છાદિ ૧૧ ઉપાયો ભાવચારિત્ર અર્થે જ છે એમ સિદ્ધ થયું, અને આમ સિદ્ધ થવાથી મોક્ષના અર્થીએ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં જ યત્ન કરવો જોઈએ, એમ સિદ્ધ થયું. આ રીતે ગાથા ૯૧૩થી શરૂ થયેલ પ્રાસંગિક કથન અહીં પૂરું થયું. For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ વ્રતસ્થાપનાવસ્તુકાચથ પાત્નયિતવ્યનિ' દ્વાર/ ઉપસંહાર/ ગાથા ૯૩૧-૯૩૨ આશય એ છે કે ગાથા ૬૭૮થી શરૂ કરેલ વ્રતપાલનના ૧૧ ઉપાયોનું વર્ણન ગાથા ૯૦૮માં પૂર્ણ થતાં ગ્રંથકારને સ્મરણ થયું કે મોક્ષના ઉપાયભૂત ભાવચારિત્રની પ્રાપ્તિ માટે ૧૧ વારોમાં યત્ન કરવો આવશ્યક છે, આથી ગાથા ૯૦૯થી ૯૧રમાં ગ્રંથકારે વ્રતપાલનના ૧૧ ઉપાયોનું ઐદંપર્ય બતાવ્યું. ત્યારપછી ગાથા ૯૧૩થી ૯૧૫માં પ્રકૃત એવા તે ઐદંપર્યનું જ સમર્થન કર્યું, તેમ જ ગાથા ૯૧૬થી ૯૩૦ સુધી પ્રાસંગિક શંકાનું ઉદ્દભાવન કરીને તેનું નિરાકરણ કરવા દ્વારા તે ઔદંપર્યની જ પુષ્ટિ કરી. આ રીતે આનુષંગિક સર્વ કથન પૂર્ણ થવાથી ગ્રંથકાર પૂ. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે પ્રસંગ વડે સર્યું. ll૯૩૧// અવતરણિકા: एतदुपसंहारेण द्वारान्तरसम्बन्धाभिधित्सयाऽऽह - અવતરણિતાર્થ : આના=વ્રતસ્થાપના દ્વારના, ઉપસંહારપૂર્વક દ્વારાંતરના=અનુયોગ-ગણાનુજ્ઞારૂપ અન્ય દ્વારના, સંબંધને કહેવાની ઇચ્છાથી ગ્રંથકાર પૂ. હરિભદ્રસૂરિ મ.સા. કહે છે – ગાથા : एवं वएसु ठवणा समणाणं वन्निआ समासेणं । अणुओगगणाणुनं अओ परं संपवक्खामि ॥९३२॥ અન્વયાર્થ: વંકઆ રીતે વાસુ સમi JવUTT=વ્રતોમાં શ્રમણોની સ્થાપના સમયે સમાસથી વંગ્નિમાં વર્ણવાઈ. પર આનાથી આગળ મજુમોIVIઅનુયોગગણાનુજ્ઞાને સંપવવવામિ હું કહીશ. ગાથાર્થ : આ રીતે વ્રતોમાં સાધુઓની સ્થાપના સંક્ષેપથી કહેવાઈ. હવે પછી અનુયોગની અને ગણની અનુજ્ઞાને હું કહીશ. ટીકાઃ एवम् उक्तेन प्रकारेण व्रतेषु स्थापना श्रमणानां-साधूनां वर्णिता समासेन-सक्षेपेण, अनुयोगगणानुज्ञां प्रागुद्दिष्टामतः परं, किमित्याह-सम्प्रवक्ष्यामि-सूत्रानुसारतो ब्रवीमीति गाथार्थः ॥९३२॥ ટીકાર્થ: આ રીતે=ઉક્ત પ્રકારથી=ગાથા ૬૧૧થી માંડીને ગાથા ૯૩૧ સુધીમાં કહેવાયેલ પ્રકારથી, વ્રતોમાં શ્રમણોની=સાધુઓની, સ્થાપના સમાસથી=સંક્ષેપથી, વર્ણવાઈ. આનાથી પછી પ્રાગુ ઉદિષ્ટ=ગાથા-રમાં ઉદ્દેશાયેલી, અનુયોગગણાનુજ્ઞાને, શું? એથી કહે છે – હું કહીશ=સૂત્રના અનુસારથી હું કહું છું, એ પ્રમાણે ગાથાર્થ છે. ૯૩રા. | | કૃતિ દ્રત સ્થાપનાનામં તૃતીય વસ્તુ છે / વ્રતસ્થાપના નામની ત્રીજી વસ્તુનું વર્ણન પૂર્ણ થયું. . For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ પંચવતુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ભ્યો દાતવ્યાનિ દ્વાર ચણા દાતવ્યાનિા હાર વતસ્થાપના કુલક યથા પાલયિતાનિ દ્વાર | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | : પ્રકાશક : પતાઈ ગાન DESIGN BY ૫જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 2604911, ફોન ક. (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in corg ઉB24 048680 9428500401