SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ વતસ્થાપનાવસ્તક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ' | ગાથા ૮૦૨-૮૦૩ ગાથા : पायपमज्जणहेउं केसरिआ इत्थ होइ नायव्वा । पडलसरूवपमाणाइ संपयं संपवक्खामि ॥८०२॥ અન્વયાર્થ : સ્થ અહીં=પાત્રપ્રમાર્જનના વિષયમાં, પાયમન્નદેવું પાત્રના પ્રમાર્જનના હેતુથી રિ-કેસરિકાચરવળી નાયબ્રા દોડું=જ્ઞાતવ્ય થાય છે. સંજયંત્રહવે પત્નસરૂવપIVIકું પડલાના સ્વરૂપ, પ્રમાણાદિને સંવિશ્વામિ હું કહીશ. ગાથાર્થ : પાત્રપ્રમાર્જનના વિષયમાં પાત્રના પ્રમાર્જન માટે ચરવળી જાણવી. હવે પડલાનું સ્વરૂપ, પ્રમાણાદિને હું કહીશ. ટીકા : पात्रप्रमार्जनहेतोः, किमित्याह-केसरिका अत्र भवति ज्ञातव्या, पटलस्वरूपप्रमाणादि आदिशब्दात् प्रयोजनं साम्प्रतं प्रवक्ष्यामीति गाथार्थः ॥८०२॥ નોંધ : ઓઘનિર્યુક્તિ ગાથા ૬૬૯ત્ની ટીકામાં અને તે સિવાય પણ ઓઘનિર્યુક્તિમાં અનેક સ્થાનોમાં પાગકેસરિકાને પાત્રમુખવસ્ત્રિકા કહેલ છે. વળી બૅ.ક.ભા.ગા. ૩૯૮૩માં પાત્રપ્રપેક્ષણિકા શબ્દપ્રયોગ કરેલ છે, તેમ જ પ્રસ્તુત ગ્રંથમાં ટલાય સ્થાનોમાં ચરવળી' વાચક અલગ અલગ શબ્દપ્રયોગ કરેલ છે. તેથી પાત્રકેસરિકા, પાત્રપ્રતિલેખની, પાત્રપ્રત્યુપેક્ષણિકા, પાત્રમુખવસ્ત્રિકા, પાત્રમુહપોત્તી, પાત્રમુખાનંતક : એ સર્વ એકાર્યવાચી શબ્દો છે, અને તે સર્વને વર્તમાનની પરિભાષામાં “ચરવળી' કહેવાય છે. ટીકાર્ય : પાત્રના પ્રમાર્જનના હેતુથી, શું છે? એથી કહે છે – અહીં પાત્રપ્રમાર્જનના વિષયમાં, કેસરિકા= ચરવળી, જ્ઞાતવ્ય થાય છે. પડલાના સ્વરૂપ, પ્રમાણાદિને, આદિ શબ્દથી પ્રયોજનને, હવે હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે પડલાના સ્વરૂપ, પ્રમાણ અને પ્રયોજનને હું કહીશ. તેથી હવે પડલાનું સ્વરૂપ અને ગણનાપ્રમાણ દર્શાવે છે – ગાથા : जेहिं सविआ ण दीसइ अंतरिओ तारिसा भवे पडला । तिण्णि व पंच व सत्त व कयलीगब्भोवमा लहुगा ॥८०३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy