________________
૨૦૪
વ્રતસ્થાપનાવસ્તુક‘યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૪ર-૮૪૩
અવતરણિકા :
अस्यैव कर्त्तव्यतामाह - અવતરણિકાર્ય :
આની જ–તપોવિધાનની જ, કર્તવ્યતાને કહે છે –
ગાથા :
तित्थयरो चउनाणी सुरमहिओ सिज्झिअव्वय धुवम्मि । अणिगूहिअबलविरिओ तवोवहाणम्मि उज्जमइ ॥८४२॥
અન્વયાર્થ :
ત્રના ચતુર્બાની, સુરમહિમા સુરથી મહિત દેવો વડે પૂજાયેલા, યુવમિ સિલ્વિય ધ્રુવ સિદ્ધવ્ય હોતે છતે તે જ જન્મમાં નક્કી સિદ્ધ થવા યોગ્ય હોતે છતે, ગાદિ વિત્નવિરિયો નહીં ગોપવેલા બળ અને વીર્યવાળા તિત્થરો તીર્થકર તવવાભિ તપઉપધાનમાં ૩મડું ઉદ્યમ કરે છે. ગાથાર્થ :
ચતુર્શાની, દેવો વડે પૂજાયેલા, તે જ જન્મમાં નક્કી સિદ્ધ થનારા હોવા છતાં, નહીં ગોપવેલા બળા અને વીર્યવાળા તીર્થકર તપઉપધાનમાં યત્ન કરે છે. ટીકા : ___ तीर्थकरो-भुवनगुरुः चतुर्ज्ञानी मत्यादिभिर्ज्ञानैः सुरमहितो-देवपूजितः सिद्धव्ये ध्रुवे तेनैव जन्मना अनिगूहितबलवीर्यः सन् तपउपधाने-अनशनादौ उद्यच्छते-यत्नं करोतीति गाथार्थः ॥८४२॥ ટીકાર્ય :
તીર્થકર=ભુવનગર, મતિ આદિ જ્ઞાનો વડે ચાર જ્ઞાનવાળા, સુરથી મહિત=દેવો વડે પૂજાયેલા, તે જ જન્મથી નક્કી સિદ્ધ થવા યોગ્ય હોતે છતે નહીં ગોપવેલ બળ અને વીર્યવાળા છતા, અનશનાદિ તારૂપ ઉપધાનમાં ઉદ્યમ કરે છે યત્નને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
किं पुण अवसेसेहिं दुक्खक्खयकारणा सुविहिएहिं ।
होइ न उज्जमिअव्वं सपच्चवायम्मि माणुस्से ? ॥८४३॥ અન્વયાર્થ :
સપત્રવા િમાસ્ટેસપ્રત્યપાય મનુષ્યપણું હોતે છતે હુક્કgયRUIT (તપ) દુઃખક્ષયનું કારણ હોવાથી વહિંસુવિદિપસ્ટિંઅવશેષ એવા સુવિહિતોએ લિંપુ=શું વળી ૩Mમિલ્વે દોરું?=(તપ) ઉદ્યમ કરવા યોગ્ય નથી થતો ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org