________________
વતસ્થાપનાવસ્તકા'યથા પાનિયતધ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘વિહાર' | ગાથા ૯૦૨
૩પ૯
અવતરણિકા:
प्रयोजनान्तरमाह - અવતરણિકાW:
પ્રયોજનાંતરને કહે છે, અર્થાત્ ગુરુકુલવાસ દ્વારથી વિહારદ્વારને સ્વતંત્ર કહેવાનું એક પ્રયોજન પૂર્વગાથામાં બતાવ્યું. હવે ગુરુકુલવાસદ્ધારથી વિહારદ્વારને સ્વતંત્ર કહેવાના બીજા પ્રયોજનને કહે છે – ગાથા:
आईओ च्चिअ पडिबंधवज्जणत्थं च हंदि सेहाणं ।
विहिफासणत्थमहवा सेहविसेसाइविसयं तु ॥९०२॥ दारं ॥ અન્વયાર્થ:
મામો વ્યિ૩૪ વ અને આદિથી જ પવિંધવનસ્વિં પ્રતિબંધના વર્જન અર્થે, સેરા શૈક્ષોને વિદિHસન્ધિ-વિધિના સ્પર્શન અર્થે (વિહારદ્વારનું પૃથ ગ્રહણ છે.) કદવ અથવા સેવિસાવસર્ષ તુ-શૈક્ષવિશેષાદિના વિષયવાળું જ (વિહારદ્વારનું પૃથર્ ગ્રહણ) છે. * “રિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ:
અને શરૂઆતથી જ પ્રતિબંધના વર્જન અર્થે, શૈક્ષોને વિધિના સ્પર્શન માટે, વિહારદ્વારનું પૃથક્ ગ્રહણ છે અથવા શૈક્ષવિશેષાદિ વિષયક જ વિહારદ્વારનું પૃથ ગ્રહણ છે. ટીકા :
आदित एवाऽऽरभ्य प्रतिबन्धवर्जनार्थं स्वक्षेत्रादौ हन्दि शिक्षकाणां विहारग्रहणं विधिस्पर्शनार्थं, अथवा प्रयोजनान्तरमेतत्, शिष्यकविशेषादिविषयमेव, विशेषः अपरिणामकादिविहरणशीलो वेति
થાઈ: ૨૦૨ા (તારં) * “વક્ષેત્રા''માં ‘મર' શબ્દથી સ્વપરિચિત વ્યક્તિનું ગ્રહણ કરવાનું છે. * “શિથવિશેષાવિષય'માં ‘વિ' પદથી પ્રમાદી સાધુનું ગ્રહણ કરવાનું છે. * “મરમરમાં “મરિ' શબ્દથી અતિપરિણામક શૈક્ષનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્થ:
આદિથી જ આરંભીને પોતાના ક્ષેત્રાદિમાં પ્રતિબંધના વર્જન અર્થે શિક્ષકોને નવદીક્ષિત સાધુઓને, વિધિના સ્પર્શનના અર્થવાળું વિહારનું ગ્રહણ છે, અથવા આ પ્રયોજનાંતર છે=હવે કહે છે એ બીજું પ્રયોજન છે. શિષ્યકવિશેષાદિના વિષયવાળું જ વિહારનું ગ્રહણ છે. વિશેષ એટલે અપરિણામી આદિ અથવા વિહરણશીલ=વિહાર કરવાના સ્વભાવવાળો શિષ્ય, આ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org