________________
૨૧૬
વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૦૮૨ ૦૮૩-૦૮૪
વર્ણન સુસંગત થતું નથી, તેથી જિજ્ઞાસુએ તે તે પ્રકારે ગાથાઓનું યોજન કરીને ગાથા ૭૮૦થી ૩૮૪માં બતાવેલ સાધ્વીઓની ર૫ પ્રકારની ઉપધિનો બોધ કરવો.
ટીકાર્ય : - પૂર્વની જેમ જ છે=પ્રસ્તુત ગાથાના ત્રણ પાદનો અર્થ ગાથા ૭૭૨-૭૭૩-૭૭૯ની જેમ જ છે, અર્થાત્ ગાથા ૭૭૨માં બતાવેલ પાત્ર આદિ સાત પ્રકારની ઉપધિ, ગાથા ૭૭૩માં બતાવેલ ત્રણ કપડાં, રજોહરણ અને મુહપત્તિ એ પાંચ પ્રકારની ઉપધિ, અને ગાથા ૭૭૯માં બતાવેલ માત્રક એમ કુલ તેર પ્રકારની ઉપાધિ સાધ્વીઓને સ્થવિરકલ્પિક સાધુઓથી અભિન્ન રૂપવાળી હોય છે, અર્થાત્ સાધ્વીઓને સાધુઓ જેવી જ તેર પ્રકારની ઉપધિ હોય છે. ફક્ત ચૌદમું કમઢક જ છે-સાધ્વીઓને ફક્ત ચૌદમી ઉપધિ ચોલપટ્ટાને સ્થાને કમઢક જ હોય છે. ll૭૮રા
ગાથા :
उग्गहरणंतगपट्टो अडोरुअ चलणिआ य बोद्धव्वा । अभितरबाहिणिसणी अ तह कंचुए चेव ॥७८३॥ ओकच्छिअ वेकच्छिअ संघाडी चेव खंधकरणी अ ।
ओहोवहिम्मि एए अज्जाणं पण्णवीसं तु ॥७८४॥ અન્વયાર્થ :
૩ડviતાપટ્ટો અવગ્રહાનન્તક, પટ્ટો, ડ્રોનઅર્ધારક, રત્ના ય અને ચલનિકા, ભિતિરવાદિપિંસt =અને અત્યંતર-બહિર્નિવસની, તરવુ=અને કંચુક, મોક્ષ વે િ ઉત્કલિકા, વૈકક્ષિકા, સંપાઉં વેવ અને સંઘાટી, વંધર અને અંધકરણી : =આ માઈ=આર્યાઓની મોદીવહિત્રિઓઘઉપધિમાં પાળવીનં તું-વળી પચ્ચીશ (પ્રકારો) વોલ્વી=જાણવા. * ગાથા ૭૮૩ના અંતે રહેલો “વેવ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ :
અવગ્રહાનન્તક, પટ્ટો, અર્ધારક અને ચલનિકા, અત્યંતરનિવસની, બહિર્નિવસની અને કંચુક, ઉત્કંક્ષિકા, વૈકલિકા અને સંઘાટી અને સ્કંધકરણી : આeગાથા ૦૮૦થી અત્યાર સુધી બતાવ્યું છે, આર્યાઓ સંબંધી ઓઘઉપધિમાં વળી પચ્ચીશ ભેદો જાણવા.
ટીકા :
अवग्रहानन्तकपट्टः अोरुकं चलनिका च बोद्धव्या अभ्यन्तरनिवसनी बहिर्निवसनी च तथा ફૅવેતિ થાર્થ ૭૮રૂા
उत्कक्षिका वैकक्षिका सङ्घाटी चैव स्कन्धकरणी च, ओघोपधौ एते आर्याणां सम्बन्धिनि पञ्चविंशतिस्तु भेदा इति गाथार्थः ॥७८४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org