SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવાનિ' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૩૩-૮૩૪ ગાથા : खंधकरणी चउहत्थवित्थडा वायविहुयरक्खट्ठा । खुज्जकरणी वि कीड़ रूववईए कुडुहहेउं ॥८३३॥ અન્વયાર્થ : વાવિહુય વાતથી વિધૂતની રક્ષા અર્થે રહસ્થવિસ્થા ચાર હાથ વિસ્તૃત વંથરી સ્કંધકરણી હોય છે. સ્તવવારૂપવતીઓને દેવં કુટુભના હેતુથી કુબડી કરવા માટે, હુન્નર ઉવ-કુલ્થકરણી પણ વીરફ કરાય છે. ગાથાર્થ : પવનથી ઊડતી સંઘાટીની રક્ષા માટે ચાર હાથ પહોળી ઢંધકરણી હોય છે. રૂપવતી સાધ્વીઓને કુબડી કરવા માટે કુલ્થકરણી પણ કરાય છે. ટીકા : ___ स्कन्धकरणी चतुर्हस्तविस्तृता भवति, सा च वातविधूतरक्षार्थं, प्रयोजनान्तरमाह-कुब्जकरण्यपि क्रियते सा रूपवत्यां संयत्यां कुटुभनिमित्तमिति गाथार्थः ॥८३३॥ ટીકાર્ય : અંધકરણી ચાર હાથ વિસ્તૃતઃપહોળી, હોય છે, અને તે=સ્કંધકરણી, વાતથી વિધૂતની રક્ષા અર્થે છે=પવનથી ઊડેલી સંઘાટીના રક્ષણ માટે છે. પ્રયોજનાંતરને કહે છે=હવે સ્કંધકરણીના બીજા પ્રયોજનને કહે છે–તે સ્કંધકરણી, રૂપવતી સંયતીઓને-સાધ્વીઓને, કુટુભના નિમિત્તે કુબડી કરવા માટે, કુબ્બકરણી પણ કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૮૩૭ll ગાથા : संघाइमेयरो वा सव्वो वेसो समासओः उवही । पासगबद्धमझुसिरो जं वाऽऽइण्णं तयं णेअं ॥८३४॥ અન્વયાર્થ : સંધાયો વા=સંઘાતિમ કે ઇતર=અસંઘાતિમ, સવ્વો વેસો ૩થી સર્વ પણ આ ઉપાધિ સમારોસમાસથી પરબિદ્ધ પાશકબદ્ધ (અને) મણિરો=અશુષિર હોય છે, = વા=અથવા જે મારૂUT=આશીર્ણ છે, તયં ગં તેને જાણવું. ગાથાર્થ : સંઘાલિમ કે અસંઘાતિમ એવી સર્વ પણ આ ઉપધિ સંક્ષેપથી પાશકથી બદ્ધ અને અશુષિર હોય છે, અથવા જે આશીર્ણ છે તે જાણવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy