________________
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૧૨
૨૪૩
અવતરણિકા :
तानेवाह -
અવતરણિકાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે માંડલીમાં સંભોગ કરાયે છતે જે ગુણો થાય તે ગુણો પાત્રના ગ્રહણમાં પણ થાય છે. તેથી હવે તેઓને જ=પાત્રના ગ્રહણમાં થતા ગુણોને જ, કહે છે – ગાથા :
अतरंतबालवुड्डा सेहाऽऽएसा गुरू असहुवग्गो ।
साहारणोग्गहाऽलद्धिकारणा पायगहणं तु ॥८१२॥ અન્વયાર્થ :
અતિસંતવાનિવૃઙ્ગ સેરાઇડસ ગુરૂ મહુવા =અશક્તિવાળા, બાલ, વૃદ્ધો, શૈક્ષ, આદેશ=પ્રાપૂર્ણક, ગુરુ, અસહિષ્ણુવર્ગ; (આ બધાને આશ્રયીને) સહિરોહિત્નદ્ધિUT સાધારણ અવગ્રહથી (અને) અલબ્ધિના કારણથી પાયાદિvi તુ=પાત્રનું ગ્રહણ જ છે.
ગાથાર્થ :
ગ્લાન, બાલ, વૃદ્ધ, પ્રાણૂર્ણક, ગુર, અસહિષ્ણુવર્ગ: આ બધાને આશ્રયીને, સાધારણ અવગ્રહથી અને અલબ્ધિના કારણથી પાત્રનું ગ્રહણ જ છે.
ટીકા : __अशक्नुवद्वालवृद्धाः ग्लानबालवृद्धा इत्यर्थः, तथा शिक्षकादेशौ अभिनवप्रवजितप्राघूर्णकौ, तथा गुरु: आचार्यादिः, तथा असहिष्णुवर्ग:-क्षुत्पिपासाद्यसहनशीलः, एतानाश्रित्य साधारणावग्रहकात्साधारणावग्रहनिमित्तं तथा अलब्धिकारणम्(?अलब्धिकारणात् )-अविद्यमानलब्धिनिमित्तं पात्रग्रहणं तु-पात्रग्रहणमेव जिनैरभिहितमिति गाथार्थः ॥८१२॥ નોંધ :
(૧) સહારો અને પ્રત્નદ્ધિક્ષRUTI એમ બંનેને પંચમી વિભક્તિ છે; પરંતુ સંધિ થઈ છે, માટે મૂળગાથામાં સદિારોડિિાર એમ પદ મૂકેલ છે; અને તેનો સાધારણ અવગ્રહના નિમિત્તે અને અલબ્ધિના નિમિત્તે , એવો અર્થ થાય.
(૨) પત્ર પ્રા નું હેતુઅર્થક વિશેષણ બતાવવા માટે જ ટીકામાં પંચમી વિભક્તિમાં રહેલ સાથારાવદક્ષાત્ નો અર્થ સાધારHવનિમિત્ત અને મ%િારVI[ નો અર્થ વિદામાનનિમિત્ત કરેલ છે.
(૩) ટીકામાં ગથિલાર પમ્ છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે વ્હિાર' હોવું જોઈએ. ટીકાર્ય :
અશક્તિવાળા-બાળ-વૃદ્ધ=શ્લાન-બાળ-વૃદ્ધ, તથા શિક્ષક અને આદેશ=અભિનવ પ્રવ્રજિત અને પ્રાપૂર્ણક, તથા ગુરુ આચાર્યાદિ, તથા અસહિષ્ણુ વર્ગસુધા-તૃષા વગેરે નહીં સહન કરવાના સ્વભાવવાળા; આમને=આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org