________________
વ્રતસ્થાપનાવસ્તુક7ો રાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૧૯-૦૨૦ (૩) ભગવાનની આજ્ઞા પ્રત્યે અનાદર હોવાથી ગુરુને મિથ્યાત્વ દોષ થાય,
(૪) અપ્રાપ્ય ભૂમિકાવાળા શૈક્ષને દીક્ષા આપવાથી સંયમવિરાધના અને આત્મવિરાધના થાય, તેથી વિરાધના દોષ થાય. ૬૧લા અવતરણિકા:
પૂર્વગાથામાં બતાવ્યું કે વ્રતસ્થાપનાની ભૂમિને અપ્રાપ્ત શૈક્ષને વડી દીક્ષા આપે તો ગુરુને આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય છે. હવે વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત શેક્ષને વડી દીક્ષા ન આપે, તોપણ ગુરુને પ્રાપ્ત થતા દોષો બતાવે છે –
ગાથા :
रागेण व दोसेण व पत्ते वि तहा पमायओ चेव ।
जो वि ण उट्ठावेई सो पावइ आणमाईणि ॥६२०॥ અન્વયાર્થ:
રાજaોસે વરાગથી અથવા ટ્રેષથી, તથા પમાયમો અને પ્રમાદથી પત્તે વિ=પ્રાપ્તને પણ=ભૂમિને પ્રાપ્ત પણ શૈક્ષોને, ના વિ જ ક્વેર્ડ-જે પણ (ગુરુ) ઉપસ્થાપતા નથી, તો તે માપમાનિ=આજ્ઞાદિને= આજ્ઞાભંગાદિ દોષોને, પાવડું પ્રાપ્ત કરે છે. * “વેવ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
રાગથી અથવા વેષથી અને પ્રમાદથી, ભૂમિને પ્રાપ્ત પણ શૈક્ષોને જે પણ ગુર ઉપસ્થાપતા નથી, તે ગુરુ આજ્ઞાભંગાદિ દોષોને પ્રાપ્ત કરે છે. ટીકા:
रागेण वा शिक्षकान्तरे दो(? द्वे)षेण वा तत्र प्राप्तानपि शिक्षकान् तथाऽपि(?तथा) प्रमादतश्चैव योऽपि गुरुर्नोपस्थापयति, स प्राप्नोत्याज्ञादीन्येवेति गाथार्थः ।।६२०॥
નોંધ :
ટીકામાં રોપા ને સ્થાને તે હોય તેમ ભાસે છે, તેમ જ તથાપિ છે, તેમાં મૂળગાવ્યા પ્રમાણે “મપિ' વધારાનો ભાસે છે. * “થોડપિ”માં “પિ'થી એ કહેવું છે કે જે ગુરુ અપ્રાપ્ત ભૂમિવાળા શેક્ષોને વ્રતોમાં ઉપસ્થાપે છે, તે ગુરુ તો આજ્ઞાભંગાદિ દોષો પ્રાપ્ત કરે જ છે; પરંતુ જે પણ ગુરુ પ્રાપ્ત ભૂમિવાળા પણ શૈક્ષોને વ્રતોમાં ઉપસ્થાપતા નથી, તે પણ ગુરુ આજ્ઞાભંગાદિ દોષો પ્રાપ્ત કરે છે. * “VIHIન''માં “ગ'થી એ સમુચ્ચય કરવો છે કે અપ્રાપ્ત શૈક્ષોને તો વ્રતોમાં ન જ ઉપસ્થાપે, પરંતુ પ્રાપ્ત પણ શૈક્ષોને જે પણ ગુરુ વ્રતોમાં ન ઉપસ્થાપે, તે ગુરુને આજ્ઞાભંગાદિ દોષો થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org