SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વસતિ' | ગાથા ૦૦૦ ૧૩૩ ટીકાર્ય પૃષ્ટિવંશો મધ્યવર્તવઃ પૃષ્ટિવંશ એટલે મધ્યવલક, થાઈરથ યસ્મૃતિષ્ઠઃ સાવ બે ધારિણી, જેના ઉપર પ્રતિષ્ઠ એવો આ જ હોય છે=જે બે ધારિણી ઉપર પૃષ્ટિવંશ જ રહેલો હોય છે, વાળું પાપુ તો મૂન વેન્ચ ચાર પાસાઓમાં ચારેય બાજુ, ચાર મૂલવેલીઓ હોય છે. - મૂત્રરુપત્તેિતિ....તુ શુદ્ધ, “મૂનારૂપરેતા' એટલે આ પણ=પૃષ્ટિવંશાદિ સાતેય વસ્તુ પણ, જ્યાં=જે વસતિમાં, સાધુઓને મનમાં આધાન કરીને કરાયેલ હોય, એ મૂલગુણો વડે ઉપપેતા છે=એ મૂલગુણો વડે યુક્ત વસતિ છે, પરંતુ તે શુદ્ધ નથી. તથા વીદ અને તે રીતે કહે છે–સાધુને મનમાં રાખીને કરાયેલ, પૂર્વમાં બતાવેલ સાત વસ્તુવાળી વસતિ જે રીતે શુદ્ધ નથી તે રીતે કહે છે – Uષા વતિઃ સધાય ત=ગામીત્યર્થ. આ વસતિ સાધુઓને મનમાં આધાન કરીને કરાયેલી છે=આધાર્મિકી છે. મજે તુ વ્યાવક્ષ-વૃષ્ટિવંશો થારને વસ્ત્રો મૂલ્ય તિ પૂર્વવત્ વળી અન્યો કહે છે- પૃષ્ટિવંશ, બે ધારિણી, ચાર મૂલવેલીઓ, એ પ્રકારે પૂર્વની જેમ છે=ઉપર વર્ણન કર્યું તેમ જ છે. ___ मूलगुणैरुपपेतेत्येतत् साधून मनस्याधाय यत्र न कृतं एषा वसतिः यथाकृता-शुद्धेत्यर्थः, 'मूलगुणैरुपपेता' એટલે આ પૃષ્ટિવંશાદિ સાતેય વસ્તુ, સાધુઓને મનમાં આધાન કરીને જ્યાં=જે વસતિમાં, કરાયેલ ન હોય, એ વસતિ યથાકૃત છે અર્થાત્ શુદ્ધ છે. તેને ગ્રંથકાર કહે છે – તથ્વીયુ અને આ અન્યોનું કથન, અયુક્ત છે; વતિતોષપ્રતિપાવનધારાન્ત કેમ કે વસતિના દોષોના પ્રતિપાદનનો અધિકાર છે, તથા યથાર્તત્વવત્ તથા યથાકૃતત્વનો અસંભવ છે અર્થાત્ અન્યોએ કરેલો મૂનારુપતા નો અર્થ સ્વીકારીએ તો તે વસતિમાં યથાકૃતપણું ઘટી શકે નહિ. મૂત્રપુછપરેતા નો અર્થ અન્યોના મત પ્રમાણે સ્વીકારીએ તો યથાકૃતત્વ કેમ ન ઘટી શકે? તેને ગ્રંથકાર યુક્તિથી બતાવે છે – પૂનાળપuતેચેતત્યપૂનમનાધાર મચRUTIBત્તે: ‘મૂનારૂપપેતા' એટલે આ=સાતેય વસ્તુ, સાધુઓને મનમાં આધાન કરીને કરાયેલ ન હોય, એ પ્રમાણે અર્થ કરવામાં અન્ય માટે કારણની આપત્તિ છે=સાધુ સિવાય અન્ય કોઈ વ્યક્તિ માટે વસતિ કરાવવાની આપત્તિ છે. અન્યથા વિશેષર્વવત્ અન્યથા–આ સાતેય વસ્તુ સાધુઓને મનમાં રાખીને કરાયેલ ન હોય એમ સ્વીકારવા છતાં અન્ય માટે કારણની આપત્તિ નથી એમ માનીએ તો, વિશેષણનું મૂળગાથાના ઉત્તરાર્ધમાં રહેલ “મૂનારૂપતા' રૂપ વિશેષણનું, વ્યર્થપણું છે. તમિન ....અનુપત્તેિ અને તે હોતે છતે અન્ય માટે વસતિનું કરાવણ હોતે છતે, યથાકૃતત્વની અનુપપત્તિ છે=વસતિમાં શુદ્ધપણાની અસંગતિ છે. ‘ત્તિ' અન્ય મતના નિરાકરણની સમાપ્તિ અર્થક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy