SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨. વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૧-૮૨ અન્વયાર્થ : વેયાવિસણvi ચેતન આદિના વિષયવાળા નેvi વોલેui=જે દોષ વડે ગાજે વાહિmડું બાધા પામે, સો ખરેખર તે તારૂં તેના તે રાગાદિના, વિવā=વિપક્ષ એવા વિસયં રેવતવિષયને જ=તે ચેતન આદિના વિષયને જ, માવિજ્ઞા=ભાવન કરે. ગાથાર્થ : ચેતન આદિ વિષયક, જે રાગાદિ દોષ વડે જે સાધુ બાધા પામે, તે સાધુ ખરેખર તે રાગાદિના વિપક્ષ એવા તે ચેતન આદિના વિષયને જ ભાવન કરે. ટીકા : ___ यो येन बाध्यते दोषेण-रागादिना, किंभूतेन ? चेतनादिविषयेण-स्त्र्याद्यालम्बनेन, स खलु भावकः तस्य रागादेविपक्षं तद्विपक्षीयं तद्विषयं चेतनादिविषयमेव भावयेत्-चिन्तयेदिति गाथार्थः ॥८९१॥ * “ચેતનાલિવિષયે'માં મારિ' પદથી અચેતનનું ગ્રહણ કરવાનું છે. * “ચાદાનqનેન'માં મારિ પદથી અચેતન એવા અર્થ, ખાદ્યપદાર્થ, દશ્યપદાર્થ, સંગીત આદિનું ગ્રહણ કરવાનું છે, અને ઉપલક્ષણથી ચેતન એવા પુત્ર, શિષ્ય વગેરેનું પણ ગ્રહણ કરવાનું છે. * “વિપક્ષમાં “માવિ' શબ્દથી દ્વેષ અને મોહનો પરિગ્રહ છે. ટીકાર્ચઃ જે સાધુ રાગાદિરૂપ જે દોષ વડે બાધા પામે છે. કેવા પ્રકારના રાગાદિ દોષ વડે? તે બતાવે છે – ચેતન આદિના વિષયવાળા=સ્ત્રી આદિના આલંબનવાળા, રાગાદિ દોષ વડે બાધા પામે છે, એમ અન્વય છે. ખરેખર ભાવક એવા ત=રાગાદિ દોષોનું પ્રતિપક્ષ ભાવન કરનાર એવા તે સાધુ, તે રાગાદિના વિપક્ષ એવા તે વિષયને–તેનાથી વિપક્ષીય એવા ચેતન આદિ વિષયને જ, ભાવન કરે=ચિંતવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં સામાન્યથી જીવલોકનું, વિષયોનું અને સ્ત્રી સ્વરૂપનું ભાવન બતાવ્યું; છતાં સાધના કરનાર સાધુ પોતાને સ્ત્રી વગેરેના આલંબનરૂપ જે રાગાદિ દોષો થતા હોય, તે રાગાદિ દોષોના વિષયમાં વિપક્ષનું ભાવન કરે. આથી એ ફલિત થયું કે સામાન્ય રીતે સાધુને સંસારના સ્વરૂપાદિનું ભાવન કરવાનું હોવા છતાં મુખ્યત્વે પોતાને થતી નિમિત્તોની અસરોનું સમ્યમ્ અવલોકન કરીને તે નિમિત્તોની અસરોના પ્રતિપક્ષભાવનમાં યત્ન કરવો જોઈએ, જેથી દોષો નાશ પામવાને કારણે યોગમાર્ગમાં સુદઢ પ્રવૃત્તિ થઈ શકે. II૮૯૧ અવતરણિકા : एतदेव लेशतो दर्शयति - અવતરણિતાર્થ : આને જ=પૂર્વગાથામાં કહ્યું કે જીવ જે દોષથી બાધા પામતો હોય તે દોષનું પ્રતિપક્ષ ભાવન કરે, એને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy