________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૫૮
અન્વયાર્થઃ
નં-જે કારણથી થ=આ રીતે=ગાથા ૮૫૫માં બતાવ્યું કે અનશનાદિ તપ શુભ ભાવનો હેતુ છે એ રીતે, રૂમં=આ=અનશનાદિ તપ, ટુલ્લું ન-(સર્વથા) દુ:ખ નથી, (અને) વં=એ રીતે=ગાથા ૮૫૫માં બતાવ્યું એ રીતે, સત્ત્રજ્ઞા-સર્વથા વિવાનો વિ-કર્મનો વિપાક પણ =નથી. (તપ, દુ:ખ કેમ નથી ? અને કર્મનો વિપાક કેમ નથી ? તેમાં યુક્તિ આપે છે –) સ્વાઓવમિઝમાવે=ક્ષાયોપશમિકભાવમાં i=આ છે=ભાવથી અનશનાદિ તપ છે, તિ-એ પ્રમાણે નિમે-જિનાગમમાં ઝિંકહેવાયું છે.
૨૯૬
ગાથાર્થ
જે કારણથી અનશનાદિ તપ શુભ ભાવનો હેતુ છે, એ રીતે અનશનાદિ તપ સર્વથા દુઃખ નથી અને એ રીતે સર્વથા કર્મનો વિપાક પણ નથી. તપ દુઃખ કેમ નથી ? અને કર્મનો વિપાક કેમ નથી ? તેમાં યુક્તિ આપે છે – ક્ષાયોપશમિકભાવમાં ભાવથી અનશનાદિ તપ છે, એ પ્રમાણે જિનાગમમાં કહેવાયું
છે.
ટીકા
ય-યસ્માર્ં ય=i=òન પ્રારેળ ફક્=અનશનાવિ ન દુઃણું-ન વુ:વહેતુઃ, તથા મંવિવાफलमपि सर्वथा साक्षात्कारित्वेन नैवमनशनादि, कुत इत्याह- क्षायोपशमिकभावे जीवस्वरूपे एतदिति भावतोऽनशनादि जिनागमे भणितं = वीतरागवचने पठितमिति गाथार्थः ॥ ८५८ ॥
ટીકાર્ય
.........:વહેતુઃ જે કારણથી આ પ્રકારે=ઉક્ત પ્રકારથી=ગાથા ૮૫૫માં કહેવાયેલ કે તપ શુભ ભાવનો હેતુ છે એ પ્રકારથી, આ=અનશનાદિ, દુઃખ નથી–દુ:ખનો હેતુ નથી અર્થાત્ જીવના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનાર હોવાથી અનશનાદિ તપ સર્વથા દુ:ખનો હેતુ નથી.
તથા વં સાક્ષારિત્વન અનશનારિ સર્વથા ધર્મવિષા ઋતમપિ ન અને આ રીતે=ગાથા ૮૫૫માં બતાવ્યું એ રીતે, સાક્ષાત્કારીપણું હોવાથી=અનશનાદિ તપમાં જીવસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારપણું હોવાથી, અનશનાદિ સર્વથા કર્મવિપાકનું ફળ પણ નથી.
कुत: ? इत्याह કયા કારણથી ? અર્થાત્ અનશનાદિ તપ કયા કારણથી દુઃખનો હેતુ નથી ? અને કર્મવિપાકનું ફળ નથી ? એથી કહે છે -
क्षायोपशमिकभावे जीवस्वरूपे एतद् = भावतः अनशनादि, इति जिनागमे वीतरागवचने भणितं = પતિ ક્ષાયોપશમિકભાવરૂપ જીવના સ્વરૂપમાં આ છે=ભાવથી અનશનાદિ છે, એ પ્રમાણે જિનાગમમાં કહેવાયું છે=વીતરાગના વચનમાં કહેવાયું છે, તે કારણથી પૂર્વગાથામાં બતાવેલ કેટલાક બાલોનું કથન પ્રતિષિદ્ધ થાય છે, એમ યસ્માનું પૂર્વગાથા સાથે જોડાણ છે.
કૃતિ ગાથાર્થ: આ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org