SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૮૨૧-૮૨૨ આ પ્રમાણેકગ્લાનાદિ હોતે છતે માત્રકનું ગ્રહણ છે એ પ્રમાણે, સંસક્ત જીવયુક્ત, એવા ભાતપાણીવાળો દેશ હોતે છતે, કાળ હોતે છતે અને વર્ષાકાળ હોતે છતે, ભગવાન વડે સાધુઓને માત્રકનો ભોગ અનુજ્ઞાત છે=ભગવાને સાધુઓને માત્રક વાપરવાની અનુજ્ઞા આપેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જીવસંસક્ત ભક્ત-પાનવાળો દેશ, કાળ અને વર્ષાકાળ” આનાથી એ જણાવવું છે કે કેટલાક દેશોનું વાતાવરણ એવું હોય કે ત્યાં આહાર ચલિતરસવાળો થવાની શીધ્ર સંભાવના રહે, તે સંસક્ત ભક્ત-પાનવાળો દેશ કહેવાય; વળી ક્યારેક ચોમાસું ન હોય તોપણ વાતાવરણ ભેજવાળું હોય કે જેથી આહાર જીવવાળો થવાની સંભાવના રહે, તે સંસક્ત ભક્ત-પાનવાળો કાળ કહેવાય; અને વર્ષાકાળમાં તો અવશ્ય ભક્તપાન જીવસંસક્ત હોવાની સંભાવના રહે છે. આથી આવા પ્રસંગે સાધુને માત્રકનો ઉપયોગ કરવાની જિનાજ્ઞા છે. ૮૨૧ અવતરણિકા : चोलपट्टकप्रमाणमाह - અવતરણિફાર્થ : ચોલપટ્ટાના પ્રમાણને કહે છે – ગાથા : दुगुणो चउग्गुणो वा हत्थो चउरंसो चोलपट्टो उ । थेरजुवाणाणऽट्ठा सण्हे थुल्लम्मि अ विभासा ॥८२२॥ અન્વયાર્થ : વોત્રપટ્ટો કવળી ચોલપટ્ટો દુશુ ર૩૫Tો વા=બે ગણો અથવા ચાર ગણો (કરાયેલો) રહ્યો વડાંસો હાથ ચોરસ હોય છે. ચેરનુવાTMઠ્ઠા સ્થવિર અને યુવાનોના અર્થે સદે થમ સૂક્ષ્મમાં અને સ્કૂલમાં વિમાસા=વિભાષા છે=વિકલ્પ છે. * “' પદથી દ્વિગુણ-ચતુર્ગુણમાં પણ વિભાસાનો સંગ્રહ છે. ગાથાર્થ : વળી ચોલપટ્ટો બે ગણો અથવા ચાર ગણો એક હાથ ચોરસ હોય છે, સ્થવિર અને યુવાન સાધુ માટે સૂક્ષ્મમાં અને સ્કૂલમાં વિકલ્પ છે. ટીકા : द्विगुणश्चतुर्गुणो वा कृतः सन् हस्तश्चतुरस्रो भवति चोलपट्टस्तु अग्रसन्धारणाय, स्थविरयूनोरायएतन्निमित्तं श्लक्ष्णे स्थूले च विभाषा चशब्दाद् द्विगुणचतुर्गुणे च, एतदुक्तं भवति-स्थविरस्य द्विगुणो Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy