SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ વ્રતસ્થાપનાવસ્તક/યથા પાર્નાિયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૦૯-૮૧૦ ટીકા : मानं तु रजस्त्राणे-रजस्त्राणविषयं भाजनप्रमाणेन भवति निष्पन्नं, तच्चैवं वेदितव्यमित्याह-. प्रादक्षिण्यं कुर्वत् पुष्पकादारभ्य पात्रस्य मध्ये चतुरङ्गुलमिति मुखे चत्वार्यङ्गुलानि यावत् क्रमतिअधिकं तिष्ठतीति गाथार्थः ॥८०९॥ ટીકાર્ય : વળી રજસ્ત્રાણના વિષયવાળું માન ભાજનના પ્રમાણથી નિષ્પન્ન હોય છે, અને તે=ભાજનના પ્રમાણથી નિષ્પન્ન એવું માન, આ પ્રમાણે જાણવું. એને કહે છે – પ્રાદક્ષિણ્યને કરતું પાત્રની ચારેય બાજુથી વિટાતું એવું રજસ્ત્રાણ, પાત્રના પુષ્પકથી આરંભીને=પાત્રના નાભિપ્રદેશથી માંડીને, મધ્યમાં ચાર અંગુલ=મુખમાં ચાર અંગુલો સુધી, ક્રમે છે=અધિક રહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦લા અવતરણિકા : एतत्प्रयोजनमभिधत्ते - અવતરણિકાર્ય : આના=રજસ્ત્રાણના, પ્રયોજનને કહે છે – ગાથા : मूसगरयउक्केरे वासे सिण्हा रए अ रक्खट्ठा । होति गुणा रयत्ताणे एवं भणियं जिणिदेहिं ॥८१०॥ અન્વયાર્થ : મૂસરયો મૂષકરજના ઉત્કરની ઉનાળામાં અને શિયાળામાં ઉંદર વડે ખોદાયેલ રજના ઢગલાની, વારે અને વર્ષોમાં સિખ રઝાકળની રજની ઘટ્ટરક્ષા અર્થે સત્તા રજસ્ત્રાણ હોતે છતે અUIT સતિ ગુણો થાય છે, પર્વ એ પ્રમાણે વિહિં જિનેન્દ્રો વડે મUિાયં કહેવાયું છે. ગાથાર્થ : ગ્રીષ્માદિ વાતુમાં ઉંદર વડે ખોદાયેલ રજના ઢગલાની અને વર્ષારાતુમાં ઝાકળનાં બિંદુઓની રક્ષા માટે, રજસ્ત્રાણ ધારણ કરાયે છતે ચારિત્રની વૃદ્ધિ આદિ ગુણો થાય છે, એ પ્રમાણે જિનેન્દ્રો વડે કહેવાયું છે. ટીકા : __ मूषकरजउत्कर इति षष्ठ्यर्थे सप्तमी, मूषकरजउत्करस्य ग्रीष्मादिषु वर्षायां सिण्हाया:-अवश्यायस्य रजसश्च रक्षार्थं ध्रियमाणे भवन्ति गुणा:-चारित्रवृद्ध्यादयो रजस्त्राणे, एवं भणितं जिनेन्द्रैरिति થાર્થ ૧૮૨૦ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy