SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ हीं अहँ नमः । ॐ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः । નમ: याकिनीमहत्तराधर्मपुत्र-सुगृहीतनामधेय-श्रीहरिभद्रसूरिविरचितः स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः શ્રીપૐવસ્તુwભ્ય:” * तृतीयम् व्रतस्थापनावस्तुकम् * અવતરણિકા : किमिति ? एतदेवाह - અવતરણિકાઈઃ કયા કારણથી? અર્થાતુ પ્રતિદિનક્રિયા વસ્તુનું વર્ણન કર્યા પછી ગ્રંથકાર વ્રતસ્થાપના વસ્તુનું વર્ણન કયા કારણથી કરે છે? એથી કરીને આને જ=બીજી પ્રતિદિનક્રિયા વસ્તુ સાથે વ્રતસ્થાપના ત્રીજી વસ્તુની સંલગ્નતાને જ, ગ્રંથકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે – ગાથા : पइदिणकिरियाइ इहं सम्मं आसेविआए संतीए । वयठवणाए धन्ना उविति जं जोग्गयं सेहा ॥६१०॥ અન્વયાર્થ : =જે કારણથી રૂદં અહીં=સંયમજીવનમાં, સમાં સમ્યગ ગાવિયાસંતી–આસેવિત છતી પત્તિ રિયાઝું પ્રતિદિનક્રિયા વડે ત્ર=ધન્ય એવા સેરા શૈક્ષો-નવદીક્ષિતો, વડવUICEવ્રતસ્થાપનાની નોધાવં યોગ્યતાને વિંતિ પામે છે. (તે કારણથી પ્રતિદિનક્રિયા વસ્તુ પછી વ્રતસ્થાપના વસ્તુનું વર્ણન કરાય છે, એ પ્રમાણે અવતરણિકા સાથે સંબંધ છે.) ગાથાર્થ : જે કારણથી સંચમાજીવનમાં સમ્યમ્ આસેવિત છતી પ્રતિદિનક્રિયા વડે ધન્ય એવા નવદીક્ષિતો વતસ્થાપનાની યોગ્યતાને પામે છે. તે કારણથી પ્રતિદિનક્રિયા વસ્તુ પછી વ્રતસ્થાપના વસ્તુનું વર્ણન કરાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy