SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ વ્રતસ્થાપનાવસ્તક/યથી પત્નિયિતાનિ' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૦૫-૦૫૩ ગાથાર્થ : આધાર્મિદોષ, ઓદ્દેશિકદોષના ચરમભેદરૂપ કર્મોર્દિશિકદોષના ત્રણ ભેદ, પૂતિદોષ, મિશ્રજાતદોષ, બાદરપ્રાભૃતિકાદોષ, અધ્યવપૂરકદોષ અવિશોધિકોટિ છે; બાકીના દોષો વિશોધિકોટિ છે. ટીકા : कर्मेत्याधाकर्म, तथा औद्देशिकचरमत्रिकमिति कम्मौद्देशिकस्य मोदकचूरीपुनःकरणादौ यच्चरमं त्रिकं पाखण्डिश्रमणनिर्ग्रन्थविषयं समुद्देशादि, तथा पूर्ति(? तिः) भक्तपानलक्षणा, तथा मिश्रजातं उक्तलक्षणं, तथा चरमप्राभृतिका-बादरप्राभृतिका, तथाऽध्यवपूरक उक्तलक्षणो, अविशोधिरिति अविशोधिकोटी उद्धरणाद्यनर्हा, विशोधिकोटिर्भवेच्छेषा औद्देशिकादिरूपा उद्धरणार्हेति गाथार्थः ॥७५२।। ટીકાર્ય : કર્મ એટલે આધાર્મિક અને ઔદેશિકના ચરમની ત્રિક એટલે કર્મોશિકના લાડવાના ચૂર્ણને ફરી કરવા આદિમાં જે છેલ્લા ત્રણ-પાખંડી, શ્રમણ અને નિગ્રંથના વિષયવાળા, સમુદેશાદિ=સમુદેશ-કર્માદેશિક, આદેશકર્મોદ્દેશિક અને સમાદેશ-કર્મોદેશિક છે તે અને ભક્ત-પાનના લક્ષણવાળી પૂતિ; અને કહેવાયેલ લક્ષણવાળું મિશ્રજાત; અને ચરમપ્રાભૃતિકા એટલે બાદરપ્રાભૃતિકા; અને કહેવાયેલ લક્ષણવાળો અધ્યવપૂરક, અવિશોધિ છે=ઉદ્ધરણાદિને અયોગ્ય એવી અવિશોધિકોટી છે. ઔદેશિકાદિરૂપ શેષ ઉદ્ધરણને યોગ્ય એવી વિશોધિકોટી છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અવિશોધિકોટી દોષો ઉદ્ધરણાદિને અયોગ્ય છે. એટલે વહોર્યા પછી આહારમાં અવિશોધિકોટી દોષનો ખ્યાલ આવે તો, જે પાત્રમાં તે અવિશોધિકોટીનો દોષિત આહાર ગ્રહણ કરેલ હોય તે પાત્રમાંથી તેટલો આહાર જુદો કાઢીને બાકીનો વાપરી ન શકાય, પરંતુ તે પાત્રમાં રહેલ સર્વ આહાર પરઠવવો પડે. વિશોધિકોટી દોષો ઉદ્ધરણને યોગ્ય છે. એટલે વહોર્યા પછી આહારમાં વિશોધિકોટી દોષનો ખ્યાલ આવે તો, જે પાત્રમાં તે વિશોધિકોટીનો દોષિત આહાર ગ્રહણ કરેલ હોય તે પાત્રમાંથી તેટલો આહાર જુદો કાઢીને પરવીને બાકીનો નિર્દોષ આહાર વાપરી શકાય. II૭પરા અવતરણિકા : उक्ता उद्गमदोषाः, उत्पादनादोषानाह - અવતરણિકાર્ય ઉદ્ગમના દોષો કહેવાયા, હવે ઉત્પાદનોના દોષોને કહે છે – ગાથા : उप्पायण संपायण निव्वत्तण मो अ हुंति एगट्ठा । आहारस्सिह पगया तीए य दोसा इमे होति ॥७५३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy