________________
૧૫૬
વ્રતસ્થાપનાવસ્તુક કથા પાયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “વસતિ' / ગાથા ૨૪-૦૨૫ પ્રકારે શ્રમણપણામાં પણ, તે પ્રકારની આંખને અત્યંત રોચક લાગે તે પ્રકારની, સુરૂપવાળી છે, હું આ પ્રમાણે માનું છું. શું? તે સ્પષ્ટ કરે છે – ગૃહવાસમાં શતગુણવાળી હતી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સ્ત્રીવાળી વસતિમાં સાધુઓ રહ્યા હોય ત્યારે, કોઈ રૂપવાન સાધુને જોઈને કોઈ સ્ત્રીને વિચાર આવે કે આ સાધુ ઘણા મલથી યુક્ત હોવા છતાં તેમની લાવણ્યરૂપી લક્ષ્મી શ્રમણ્યમાં પણ તે પ્રકારે સુરૂપવાળી છે, તેથી હું માનું છું કે આ સાધુની લાવણ્યરૂપી લક્ષ્મી ગૃહવાસમાં સો ગણી હતી; આ પ્રકારનો સાધુ પ્રત્યે સ્ત્રીને રાગ થવામાં સાધુ નિમિત્તભાવ પામે છે. આથી પણ સાધુએ સ્ત્રીવાળી વસતિમાં રહેવું જોઈએ નહિ. I૭૨૪ll અવતરણિકા :
शब्ददोषानाह - અવતરણિકાર્ય : ' શબ્દના દોષોને કહે છે, અર્થાત્ સ્ત્રીસંસક્ત વસતિમાં રહેવાથી સ્ત્રીઓના શબ્દના શ્રવણને કારણે સાધુને પ્રાપ્ત થતા દોષોને વિશેષથી કહે છે –
ગાથા :
गीयाणि अ पढिआणि अ हसिआणि य मंजुले य उल्लावे ।
भूसणसद्दे राहस्सिए अ सोऊण जे दोसा ॥७२५॥ અન્વયાર્થ :
શીયાળ અને ગીતોને, પઢિાળિ મ અને પઠિતોનેવચનોને, ગિળ ચ=અને હસિતોને= હાસ્યોને, મંગુત્તે ય રૂઝાવે અને મંજુલ એવા ઉલ્લાપોને, મૂસUTદ્દે આભૂષણોના શબ્દોને રાહસ્તિ, મંત્ર અને રાહસ્યોને પુરુષ સાથેની પ્રીતિની વાતોને, સોપા=સાંભળીને (ગાથા ૭૨૩માં બતાવ્યા તે પ્રકારે) ને ટોસ જે દોષો છે, (તે સ્ત્રીવાળી વસતિમાં રહેનાર સાધુને પ્રાપ્ત થાય છે.) * “તથા' મૂળગાથામાં અધ્યાહાર છે, આથી ટીકામાં તથા શબ્દ મૂકીને તેનો અર્થ તેર મુજેતરપ્રકારે કરેલ છે. ગાથાર્થ :
સ્ત્રીઓનાં ગીતોને, વચનોને, હાસ્યોને, મધુર ઉલ્લાપોને, આભૂષણોના શબ્દોને, અને પુરુષ સાથેની પ્રીતિની વાતોને સાંભળીને, ગાથા ૦૨૩માં બતાવ્યા તે ભક્તતર પ્રકારે જે દોષો છે, તે સ્ત્રીવાળી વસતિમાં રહેનાર સાધુને પ્રાપ્ત થાય છે. ટીકા : ___गीतानि च पठितानि च हसितानि च मञ्जुलांश्च-मधुरांश्चोल्लापान् भूषणशब्दान् राहस्यांश्च श्रुत्वा તથા તેન મુતરપ્રલરે યે રોપા રૂતિ થાર્થઃ II૭રપાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org