SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ વ્રતસ્થાપનાવતુક યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “વસતિ' / ગાથા ૨૫-૦૨૬ ટીકાર્ય ગીતોને, પઠિતોને, હસિતોને, મંજુલ=મધુર, એવા ઉલ્લાપોને, ભૂષણના શબ્દોને અને રાહસ્યોને સાંભળીને, તે પ્રકારે તે ભક્તતર પ્રકારથી, જે દોષો છે તે દોષો સાધુને થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સ્ત્રીસંસક્ત વસતિમાં રહેવાથી સ્ત્રીઓનાં ગીતોને સાંભળીને, વચનોને સાંભળીને, પરસ્પરનાં હાસ્યોના શબ્દોને સાંભળીને, મધુર આલાપોને સાંભળીને, આભૂષણોના અવાજને સાંભળીને, પુરુષ સાથેની પ્રીતિની વાતો સાંભળીને, ભક્તભોગી સાધુઓને પૂર્વે ભોગવેલા ભોગોની સ્મૃતિ આદિ થાય છે અને અમુક્તભોગી સાધુઓને મૈથુનના વિષયમાં કૌતુક આદિ થાય છે. I૭૨પા અવતરણિકા : तद्गतानाह - અવતરણિકાર્ય : સ્ત્રીસંસક્ત વસતિમાં રહેવાથી સાધુના શબ્દના શ્રવણને કારણે તદ્ગતને-સ્ત્રીઓને પ્રાપ્ત થતા દોષોને, વિશેષથી કહે છે – ગાથા : गंभीरमहुरफुडविसयगाहगो सुस्सरो सरो जहेसिं । સાયક્સ મહિનો પસ્ય | ઋરિનો રોફ ? i૭૨દા અન્વયાર્થ : નદ જે પ્રમાણે સિં-આમનો=આ સાધુઓનો, સાયર્સ-સ્વાધ્યાયનો મીરમદુરવિયોગ ગંભીર, મધુર, ફુટ સ્પષ્ટ, વિશદ, ગ્રાહકઃઅર્થને ગ્રહણ કરાવનાર, સુસો સો સુસ્વરવાળો સ્વર મહિરો મનોહર છેઃમનને હરનાર છે, સંગીતનો રિસો જુ-કેવા પ્રકારનો દોરું? હોય ? * “y' વિતર્ક અર્થમાં છે. ગાથાર્થ : જે પ્રમાણે આ સાધુઓનો સ્વાધ્યાયનો ગંભીર, મધુર, સ્પષ્ટ, વિશદ, ગ્રાહક, સુસ્વરવાળો સ્વર મનને હરનાર છે, તો ગીતનો સ્વર કેવા પ્રકારનો હશે? અર્થાત્ આના કરતાં વધારે સુંદર હશે. ટીકા : गम्भीरो मधुरस्फुटो विशदः ग्राहकः सुस्वर: स्वरो यथैषां साधूनां स्वाध्यायस्य मनोहारी, गीतस्य नु कीदृशः भवति ? शोभनतर इति गाथार्थः ॥७२६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy