________________
૧૩૬
વ્રતસ્થાપનાવસ્તક/યથી પાયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર: “વસતિ’ | ગાથા ૦૦૮-૦૦૯
ટીકાર્ય :
ત્ર વૃદ્ધ વ્યાપદ્ય અહીં વૃદ્ધની વ્યાખ્યા છે –
વંસ કૃતિ દંડા વંસકો એટલે દંડકો. (‘વંશ' વેનૌનામુપરિસ્થાપ્યત્તે પૃષ્ટવંશપરિતિર્થ) જેઓ પ્રષ્ટિવંશની ઉપરમાં અને વેલીઓની ચાર ભૂલીઓની, ઉપરમાં તિø=આડા, સ્થપાય છે, Uાં હું લોવર નવ કટણ દાંડાની ઉપરમાં ઓલવણીકકઠણ ચટાઈની ગૂંથવણી, દંપvi (‘૩äáરા' ૩પરિ વિના વંથનં) ઉત્કપણ એટલે ઉપરમાં કંબિકાઓનું બંધન=વાંસડાઓ ઉપર ગૂંથેલી ચટાઈઓની ઉપર રસ્સાઓનું બંધન, રમતિUTઇડછીય દર્ભ વગેરે વડે આચ્છાદન અર્થાત્ પૂર્વે જે વાંસડા ઉપર ગૂંથેલી ચટાઈઓ ઉપર રસ્સાઓ બાંધેલા, તે સર્વને દર્ભ વગેરે ઘાસ દ્વારા ઢાંકવું. છઠ્ઠા નૈવા ભીંતોનું લેપન, ફુવાર વાહિશ્નર દ્વારના બાહુલ્યાદિનું કરણ=ારને ભૂમિi વિષમમાંથી સમીકરણ વિષમ ભૂમિને સમ બનાવવી, તે ભૂમિકર્મ. પણ સપરિમા આaઉપર બતાવેલ વસતિ, સપરિકર્મવાળી છે.પણ૩ત્તર પુસુમૂનોત્તર
પુરૂત્યર્થ: આ=સપરિકર્મવાળી વસતિમાં વર્તતા દોષો, ઉત્તરગુણોમાં મૂલોત્તરગુણરૂપ છે, એ પ્રમાણે અર્થ છે.
ભાવાર્થ :
એક પૃષ્ટિવંશ અને ચાર મૂલવેલીઓ ઉપર બે ધારિણીને ટેકવીને છત જેવું બનાવવા માટે તે બે ધારિણી ઉપર આડા વાંસડાઓ મૂકવામાં આવે છે, અને તે વાંસડાઓ ઉપર ચટાઈની ગૂંથણી કરવામાં આવે છે. ત્યારપછી તડકો ન આવે તે માટે તે વાંસડાઓ ઉપર કરેલ ગૂંથણી ઉપર ઘાસના પૂડાઓ નાખવામાં આવે છે, જેને ઉÉપણ કહેવાય છે. વળી ઘરની દીવાલોને છાણ વગેરેથી લીંપીને લીસી કરવામાં આવે છે, દ્વાર નાનું હોય તો મોટું કે મોટું હોય તો નાનું કરવામાં આવે છે, અને જમીન ઊંચી-નીચી કે ખરબચડી હોય તો મર્દન કરીને તેને સમાન કરવામાં આવે છે, જેને ભૂમિકર્મ કહેવાય છે. ઘર બનાવવા માટેની આ સર્વ પ્રવૃત્તિ કે આ સર્વ પ્રવૃત્તિમાંથી કોઈપણ પ્રવૃત્તિ સાધુને મનમાં રાખીને કરેલી હોય તો તે વસતિ ઉત્તરગુણોમાં મૂલગુણોથી અશુદ્ધ કહેવાય.
આમ, ઘર બનાવવા માટેની ગાથા ૭૦૭માં બતાવેલ પૃષ્ટવંશાદિ સાત વસ્તુ કે તે સાતમાંથી કોઈપણ વસ્તુ સાધુને મનમાં રાખીને કરેલ હોય તો તે વસતિ મૂલગુણોથી દુષ્ટ કહેવાય, ગાથા ૭૦૮માં બતાવેલ વંસકાદિ સાત પરિકર્મ કે તે સાતમાંથી કોઈપણ પરિકર્મ સાધુને મનમાં રાખીને કરેલ હોય તો તે વસતિ ઉત્તરગુણોમાં મૂલગુણોથી દુષ્ટ કહેવાય અને ગાથા ૭૦૯માં બતાવાશે એ દૂમિતાદિ આઠ પરિકર્મ કે તે આઠમાંથી કોઈપણ પરિકર્મ સાધુને મનમાં રાખીને કરેલ હોય તો તે વસતિ ઉત્તરગુણોમાં ઉત્તરગુણોથી દુષ્ટ કહેવાય. ૭૦૮ અવતરણિકા :
ઉત્તરગુણોથી દુષ્ટ વસતિમાં મૂલગુણોથી દુષ્ટ વસતિનું સ્વરૂપ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ઉત્તરગુણોમાં પણ ઉત્તરગુણોથી દુષ્ટ વસતિનું સ્વરૂપ દર્શાવે છે –
ગાથા :
दमिअ विअ वासिअ उज्जोविअ बलिकडा अवत्ता य । सित्ता सम्मट्ठा विसोहिकोडिं गया वसही ॥७०९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org