SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતસ્થાપનાવસ્તુકાચથ પાયિતવ્યનિ' દ્વાર | ગાથા ૬૦૯ થી ૬૮૫ હવે એ દૃષ્ટાંતના દાન્તિક યોજનને કહે છે અર્થાતુ ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા તે રૂપ દાન્તિક સ્થાનોમાં પૂર્વોક્ત સુસ્વામી આદિ દષ્ટાંતોનું યોજન કરે છે – ગાથા : एमेव भाववित्तं हंदि चरित्तं पि निअमओ णेअं । इत्थं सुसामिजणगेहमाइतुल्ला उ गुरुमाई ॥६८४॥ અન્વયાર્થ : પ્રખેવ આ રીતે જ=અશોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત નાશ પામે છે અને શોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત વૃદ્ધિ પામે છે, એ રીતે જ, ઇંદ્રિ ખરેખર માવવિરં ચરિત્ત ઉપકભાવવિત્તરૂપ ચારિત્ર પણ નિગમો નિયમથી (ચય-અપચયવાળું) મં=જાણવું. ફર્થ ૩ વળી અહીં ભાવવિત્તની વૃદ્ધિમાં, સુવામિનારૂતુ= સુસ્વામી, સુજન, સુગૃહ આદિની તુલ્ય ગુરુમારૂં ગુરુ આદિ (જાણવા.) ગાથાર્થ : અશોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત નાશ પામે છે અને શોભન ૧૧ કારણોથી દ્રવ્યવિત્ત વૃદ્ધિ પામે છે, એ રીતે જ ખરેખર ભાવઐશ્વર્યરૂપ ચારિત્ર પણ નિયમથી ચય અને અપચયવાળું જાણવું. વળી ભાવવિત્તની વૃદ્ધિમાં સુસ્વામી, સુજન, સુગૃહ વગેરેની તુલ્ય ગુરુ વગેરે જાણવા. ટીકા : एवमेव भाववित्तं हन्दि चारित्रमपि नियमतो ज्ञेयं चयापचयवत्, अत्र सुस्वामिजनगृहादितुल्यास्तु गुर्वादयो वेदितव्या इति गाथार्थः ।।६८४॥ ટીકાર્થ : આ રીતે જ ખરેખર ભાવવિત્તરૂપ ચારિત્ર પણ નિયમથી ચય-અપચયવાળું જાણવું. વળી અહીંભાવવિત્તરૂપ ચારિત્રની વૃદ્ધિમાં, સુસ્વામી-જન-ગૃહાદિની તુલ્ય, ગુરુ આદિ જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : कुत इत्याह - અવતરણિતાર્થ : ગાથા ૬૮૪ના અંતે કહ્યું કે ભાવવિત્તની વૃદ્ધિમાં સુસ્વામી વગેરેની તુલ્ય ગુરુ વગેરે જાણવા. ત્યાં પ્રશ્ન થાય કે સુસ્વામી વગેરે તુલ્ય ગુરુ વગેરે કયા કારણથી છે ? એથી કહે છે – ગાથા : एएसि पभावेणं विसुद्धठाणाण चरणहेऊणं । निअमादेव चरित्तं वड्डइ विहिसेवणपराणं ॥६८५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy