________________
૧૦૦
વતસ્થાપનાવસ્તક 'યથા પાનિયતાનિ' દ્વાર/ ગાથા ૬૦૯ થી ૬૮૫
અન્વયાર્થ :
વરદેશr િવિયુદ્ધતા|IIST=ચરણના હેતુ એવા આ વિશુદ્ધ સ્થાનોના પુમાવેvi પ્રભાવથી વિદિસેવાપરા-વિધિના સેવનમાં પર એવા શિષ્યોનું ચરિત્ત ચારિત્રનિરમાદેવ-નિયમથી જ વડૂ વધે છે. ગાથાર્થ :
ચરણના હેતુ એવા આ વિશુદ્ધ સ્થાનોના પ્રભાવથી વિધિના સેવનમાં તત્પર એવા શિષ્યોનું ચારિત્ર નિયમથી જ વધે છે.
ટીકા :
एतेषां प्रभावेन सामर्थ्येन विशुद्धस्थानानां गुर्वादीनां चरणहेतूनामप्रतिबद्धसामर्थ्यानां नियमादेव चारित्रं वर्द्धते, नाऽत्राऽन्यथाभावः, विधिसेवनापराणां सुशिष्याणामिति गाधार्थः ॥६८५॥ ટીકાર્ય :
જોષ.વર્તતે અપ્રતિબદ્ધ સામર્થ્યવાળા ચરણના હેતુ એવા આ વિશુદ્ધ સ્થાનોના=ગુરુ આદિના, પ્રભાવથી=સામર્થ્યથી, વિધિની સેવનામાં પર=તત્પર, એવા સુશિષ્યોનું ચારિત્ર નિયમથી જ વધે છે.
મત્ર કથામાવઃ જ અહીં શિષ્યોના ચારિત્રની વૃદ્ધિમાં, અન્યથાભાવ નથી=વિપરીત ભાવ નથી, અર્થાત્ નિયમથી ચારિત્રની વૃદ્ધિ થાય જ છે. રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. અશોભન ૧૧ ારણો -
-. કુહેતુઓથી ભાવવિત્તના :. વિત્તવિનાશના હેતુઓ .. : વિત્તવિનાશના હેતુઓમાં દષ્ટાંત ..
વિનાશમાં દષ્ટાંતનું યોજન .. ૧. સુસ્વામીનો વિરહ कुनृपविषयवासिजनवत्
અશોભન ગુરુકુલવાસ ૨. ક્લિષ્ટજનની મધ્યમાં વાસ चौरपल्लिवासिजनवत्
અશોભન ગચ્છવાસ ૩. અલક્ષણ ગૃહવાસનો યોગ |दुष्टपशुपुरुषवद्गृहवासिजनवत्
અશોભન વસતિ ૪. દુષ્ટ સાથે સંગત | विपरीतसङ्गतकारिजनवत्
પાસત્યાદિનો સંસર્ગ ૫. દેહસ્થિતિનું કારણ એવા | अपथ्यभोगजनवत्
શાસ્ત્રોક્તવિધિથી વિરુદ્ધ ભોજનથી વિરુદ્ધ ભક્તનો ઉપભોગ
ભોજન ૬. યોગિતવસ્ત્રાદિ देहध्वंसितयोगयोगितोपकरणभोगिजनवत् શાસ્ત્રોક્ત વિધિથી વિરુદ્ધ
ઉપકરણ ૭. અજીર્ણમાં ભોજન | अजीर्णसङ्कलिकायुक्तजनवत्
અશોભન તપ ૮. કુવિચાર
राजाऽपथ्यविचारमुखरजनवत् અશોભન વિચાર ૯. અશુભ અધ્યવસાન देहविरुद्धक्रोधादिभावनाप्रधानजनवत् અશોભન ભાવના ૧૦. અયોગ્ય સ્થાનમાં વિહાર प्रदीप्ताद्यनिर्गतजनवत्
અશોભન વિહાર ૧૧. વિરુદ્ધ કથા राजाद्यपथ्यभाषिजनवत्
અશોભન કથા Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org