________________
૧૯૮
વતસ્થાપનાવસ્તુકI'યથા પનિયતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : 'ભક્ત' | ગાથા ૦૬૩-૦૪
પાણી વગેરેથી મિશ્ર હોય, તે ભક્ત ઋક્ષિતદોષવાળું કહેવાય; વળી સચિત્ત કે મિશ્ર આહારમાં મુકાયેલું ભક્ત નિક્ષિપ્તદોષવાળું કહેવાય; વળી ફળ વગેરે દ્વારા ઢંકાયેલું ભક્ત પિહિતદોષવાળું કહેવાય. ટીકા :
कादि शङ्कितमेतत् (?शङ्कते तत्), यदेव शङ्कते तद् गृह्णतः तदेवापद्यत इत्यर्थः । मेक्षितं उदकादिना तु यद्युक्तं मण्डकादि । निक्षिप्तं सजीवादौ-सचित्ते मिश्रे च । पिहितं तु फलादिना स्थगितं पुष्पफलादिनेति गाथार्थः ॥७६३॥ નોંધ :
ટીકામાં શદિતમેતત્ છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે કૂત્તે તત્ હોવું જોઈએ. * “Íરિ'માં ‘મર' પદથી ઉદ્ગમ અને ઉત્પાદનોના સોળેય દોષોનો સંગ્રહ છે. * “ વિન"માં ‘વિ' પદથી મધ, માખણ વગેરે અકલવ્ય પ્રવાહી દ્રવ્યોનું ગ્રહણ છે. * “HUદાર'માં ‘મારિ' પદથી ઓદન વગેરે આહારનો પરિગ્રહ છે. * “કવિના''માં “મરિ' પદથી કાચાં શાક વગેરે સચિત્ત દ્રવ્યોનું ગ્રહણ છે. ટીકાર્ય :
કર્માદિની શંકા થાય છે તે શંકિત છે. આ શકિત દોષને જ સ્પષ્ટ કરે છે – જેને જ શકે છે=ભક્તમાં આધાકર્માદિ જે દોષોની જ શંકા થાય છે, તેને ગ્રહણ કરતા એવાને તે આધાકર્માદિ દોષોની શંકાવાળા ભક્તને વહોરતા સાધુને, તે જ એષણાનો આધાકર્માદિ યુક્ત શંકિત દોષ જ, પ્રાપ્ત થાય છે, એ પ્રકારે અર્થ છે=ગાથાના પ્રથમ પાદનો અર્થ છે. વળી જે ખંડકાદિ ઉદકાદિથી યુક્ત હોય, તે પ્રક્ષિત છે. સજીવાદિમાંનું સચિત્તમાં કે મિશ્રમ, નંખાયેલ ભક્ત નિક્ષિપ્ત છે. વળી ફળાદિ વડે પુષ્પ-ફળાદિ વડે, સ્થગિત–ઢંકાયેલું ભક્ત, પિહિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ટીકામાં નાના નો અર્થ પુષ્પનારિના કર્યો. તેનાથી એ પ્રાપ્ત થાય કે પુષ્પ, ફળ વગેરે વડે સ્થગિત આહાર પિહિતદોષવાળો છે; પરંતુ ફલક પાટિયું, એ અર્થમાં ફલાદિ વડે સ્થગિત આહાર પિહિતદોષવાળો નથી. li૭૬all
ગાથા :
मत्तगगयं अजोग्गं पुढवाइसु छोटु देइ साहरिअं ।
दायग बालाईआ अजोग्ग बीजाइ उम्मीसं ॥७६४॥ અન્વયાર્થ :
ત્તિયં માત્રકમાં રહેલ મનોર=અયોગ્યને પુઢવાડ-પૃથ્વી આદિ ઉપર છોડું નાંખીને (અન્ય ભક્ત તે માત્રામાં લઈને) રે=આપે છે, (તે) સારસં=સંત છે; મનો=અયોગ્ય એવા વીના=બાલ વગેરે (પાસેથી લીધેલ ભક્ત) રાયT=દાયક છે; વીના ડૂબીજાદિવાળું ૩Hisઉન્મિશ્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org