SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતસ્થાપનાવસ્તુકIો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૬૪૨-૬૪૩ ગાથાર્થ : જીવત્વના સ્વીકારમાં પ્રાયઃ સર્વ પણ વાદીઓ ચઉરિક્રિયાદિ જીવોને ઇચ્છે છે; જે કારણથી મોહ હોવાથી વળી એકેન્દ્રિયોમાં ઘણા વાદીઓ જીવત્વ સ્વીકારતા નથી. ટીકા? तत्र चतुरिन्द्रियादीन् द्वीन्द्रियावसानान् जीवान् इच्छन्ति प्रायः सर्वेऽपि वादिनः, एकेन्द्रियेषु तु बहवो विप्रतिपन्नाः यतो मोहाद्धेतोरिति गाथार्थः ॥६४२॥ ટીકાર્ય : ત્યાં જીવત્વને સ્વીકારવામાં, ચઉરિન્દ્રિયની આદિવાળા અને બેઇન્દ્રિયના અવસાનવાળા જીવોને પ્રાયઃ સર્વ પણ વાદીઓ ઇચ્છે છે; જે કારણથી મોહ હોવાને કારણે વળી એકેન્દ્રિયોમાં ઘણા વિપ્રતિપન્ન છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા: તતઃ ક્રિમિત્યાદઅવતરણિકાW: તે કારણથી શું? અર્થાત્ મોહથી ઘણા વાદીઓ એકેન્દ્રિયોમાં જીવત્વ સ્વીકારતા નથી તે કારણથી શું? એથી કહે છે – ગાથા : जीवत्तं तेसिं तओ जह जुज्जइ संपयं तहा वोच्छं । सिद्धं पि अ ओहेणं संखेवेणं विसेसेणं ॥६४३॥ અન્વયાર્થ: તો તે કારણથી તેસિંગતેઓનું=એકેન્દ્રિયોનું, નીવરંજીવત્વ ન જે રીતે ગુનડ્રોજાય છે=ઘટે છે >= = 99 સિદ્ધ ઝ ઝં ખ ઝરે રશ્કેy! હું કહીશ. * “' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : તે કારણથી એકેન્દ્રિયોનું જીવતુ જે રીતે ઘટે છે, તે રીતે ઓઘથી સિદ્ધ પણ સંક્ષેપરૂપે વિશેષથી હું કહીશ. ટીકા? जीवत्वं तेषाम् एकेन्द्रियाणां ततः यथा युज्यते-घटते साम्प्रतं तथा वक्ष्ये सिद्धमपि चौघेन-सामान्येन सक्षेपेण विशेषेणेति गाथार्थः ॥६४३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy