SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના’ | ગાથા ૮૮૫-૮૮૬ ગાથા: અન્વયાર્થ: जच्चाइगुणविभूसिअवरधवणिरविक्खयं च भाविज्जा । तस्सेव य अइनिअडीपहाणयं चेव पावस्स ॥८८५ ॥ નવ્વામુળવિભૂસિઞવધવળરવિવસ્વયં 7-અને જાતિ આદિ ગુણોથી વિભૂષિત એવા વર ધવથી=શ્રેષ્ઠ પતિથી નિરપેક્ષતાને, પાવK ય તસ્મૈવ-અને પાપવાળા તેની જ=માતૃગ્રામની જ, અત્તિસડીપહાળયું એવ અતિનિકૃતિની પ્રધાનતાને જ ભાવિજ્ઞા=ભાવન કરવી જોઈએ. ૩૩૫ ગાથાર્થ: અને જાતિ આદિ ગુણોથી વિભૂષિત એવા શ્રેષ્ઠ પતિ પ્રત્યે નિરપેક્ષતાને, અને પાપી સ્ત્રીજનની જ માયાની પ્રધાનતાને જ ભાવન કરવી જોઈએ. ટીકાઃ = जात्यादिगुणविभूषितवरधवनिरपेक्षतां च भावयेत्, धवो भर्त्ता, तस्यैव चाऽतिनिकृतिप्रधानतां चैव પાપસ્ય, નિશ્રૃતિ:-માયેતિ ગાથાર્થ: ઠા ટીકાર્ય અને જાતિ આદિ ગુણોથી વિભૂષિત એવા વર ધવથી નિરપેક્ષતાને ભાવન કરે, ધવ એટલે ભર્તા=પતિ, અને પાપવાળા તેની જ=સ્ત્રીજનની જ, અતિનિકૃતિના પ્રધાનપણાને જ ભાવન કરે. નિકૃતિ એટલે માયા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ભવદોષને કારણે જ સ્ત્રીઓ ઘણી વખત ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ વગેરે ગુણોથી યુક્ત એવા પણ સુંદર પતિથી નિરપેક્ષ થઈને અન્ય કોઈ પુરુષ પ્રત્યે રાગવાળી થાય છે, એ પ્રકારે સાધુ ભાવન કરે; અને પાપોદયથી પ્રાપ્ત થયેલા સ્ત્રીજન્મને કારણે સ્ત્રીઓમાં માયાની પ્રધાનતા હોય છે, એ પ્રકારનું પણ સાધુ ચિંતવન કરે, જેથી સ્ત્રીઓની વિષમ પ્રકૃતિના ચિંતવનથી સ્ત્રી પ્રત્યે રાગ થાય નહિ. ॥૮૮૫ી અવતરણિકા : एतदेवाह અવતરણિકાર્થ : - પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે પાપી એવા સ્ત્રીજનની અતિનિકૃતિની પ્રધાનતાને ભાવન કરવી જોઈએ. એને જ કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005511
Book TitlePanchvastuk Prakaran Part 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy