Book Title: Jinendra Jivan Jyot Darshan
Author(s): Sawai Jadav Shah
Publisher: Shah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Catalog link: https://jainqq.org/explore/004859/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન લેખક : શાહ સવાઈલાલ જાદવજી : પ્રેરક : પન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી ગણિવર્ય ના શિષ્ય-રત્ન મુનિ શ્રી રવીન્દ્રસાગરજી મહારાજ : સંપાદક : શ્રી શરદભાઈ અનાપચંદ શાહ ( M, A. L. L.B) ભાવનગર : પ્રકાશક : શાહ મૂળચંદ વનમાળીદાસ-મુંબઈ શાહ શાંતિલાલ નાગરદાસ-મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ-સ્થાન: વિશ્વ-મંગળ ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિ. કેર્ટચેમ્બર્સ બ્લોક – ૪/D ૩૫ ન્યુ મરીનલાઈન – મુંબઈ (૪૦૦૦૨૦) ચંપકલાલ બ્રધર્સ ઉ3 નાગવી સ્ટ્રીટ, પહેલે માળે મુંબઈ (૪૦૦૦૦૩) – – ભરતકુમાર બ્રધર્સ પીરછલા શેરી, ગાંધીડેલા નાકે. ભાવનગર © શાહુ સવાઈલાલ જાદવજી સંવત ૨૦૪૧ મૂલ્ય ૪૧-૦૦ પ્રકાશક શાહ મૂળચંદ વનમાળીદાસ–મુંબઈ. શાહ શાંતિલાલ નાગરદાસ-મુંબઈ. B. A. મુક જુગલદાસ સી. મહેતા, પ્રવીણ પ્રિન્ટરી ભગતવાડી, સોનગઢ ૩૬૪ ૨૫૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ સમ્પાદકીય પૂજ્ય સવાઈલાલ મામાના અમૂલ્ય ગ્રન્થના સમ્પાદનનુ` કા` મને સેાંપાયું ત્યારે હૃદય વિહવળ અની ગયું હતું. પૂ. મામાના પ્રત્યક્ષ પરિચય નહી, તેમજ અસંખ્ય પુસ્તકોના વાચનના પરિપાકરૂપે હૃદયના ઊંડાણમાંથી નિચાવાયેલા લખાણમાંથી શું રાખવુ.—શું ન રાખવું, તેની સતત મૂંઝવણ થતી હતી. સંસારી સંત સાથે સમાયેાજન થઈ શકશે કે કેમ, તેની ચિંતા મનને સતત કૈારી ખાતી હતી. પણ પૂ. મામાના વાત્સલ્યથી ભરપૂર પ્રેમ-લાગણીને કારણે તેમજ પૂ. શાંતિભાઈ તથા પૂ. અંતુભાઈના સહકારભર્યા મા દર્શનથી આ વિરાટ કાર્ય સમ્પન્ન કરી શકયો છું. આ પુસ્તક દ્વારા જૈન સાહિત્યના ખજાનામાં એક વિશેષ રત્નના ઉમેરા થાય છે, તે નિઃશ’ક છે; પરન્તુ એક વાત સખેદ નાંધવી પડે છે કે આવા વયેાવૃદ્ધ; મહાન, ગહન અભ્યાસી પાસેથી પ્રસાદરૂપે પ્રથમ પુસ્તક જ આપણે મેળવી શકયા છીએતે આપણા અવ્યવહાર અને સાહિત્ય-રસ વચ્ચેના સબંધ સ્પષ્ટ કરે છે. આ પુસ્તકમાં જૈન ધર્મનું સૂક્ષ્માતિસૂક્ષ્મ નિરૂપણ થયેલુ છે. આ પુસ્તક બહુજન સમાજને અતિશય ઉપયાગી માહિતી પૂરી પાડશે તે ચેાક્કસ છે. અંતમાં એટલું જ કહીશ, કે લેખકશ્રીનેા મિત્ર પ્રત્યેના પ્રેમ, પિતા પ્રત્યેના આદર-ભાવ, જૈનધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધાના પૂંજ અને કુટુંબ પ્રત્યેના વાત્સલ્યસ્નેહ આપણને ઘણું શીખવા જાય છે—સૂચવી જાય છે. સમ્પાદક શરદ્રભાઈ-એ-શાહ, ભાવનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ –રત્નાવણી હાર-નવકાર(રાગ : વેણું મારી વેણીના ચાર ચાર ફૂલ) રૂડો મારો રૂડો રત્નાવીહાર, પેર્યો મેં પારખી સુશોભીત સાર. રૂડો મારો ..ટેક રંગીત રત્ન રૂડા, પાંચ પાંચ શોભતા, કૃતાકાશે દિનકાર, શોધીને કૃતધરે, મુકેલા મોખરે ગુંથીને નવપદ હાર .રૂડો-૧ દેખી દેદિપ્ય દિલે, પેર્યો મેં પ્રીતથી, સુવિધિ-દાખી સત્કાર, દષ્ટિના દોષ ગયાં, અંધારા ઉરના, દેખાયા દિવ્ય દેદાર. ..રૂડો-ર પિલાની શ્વેત પ્રભા, નિર્મળતા નીતરે, અંતર ગેહે અપાર, બીજાની લાલ શુતિ, કેપેલી આંખડી, વ્યાપે શક્તિને વિસ્તાર ....રૂડે-૩ ત્રીજાનું તેજ જાણે, સોનેરી ચાંદની, છોટે શાંતિના સંસ્કાર, ચોથાની છાંય લીલી, વિશ્રાતિ સ્થાન છે, સુંદર વૃક્ષ સહકાર રૂડો-૪ કાળો છે રંગ છતાં, કાપે કાળાશને, અંતીમ રન ઉપચાર પૃથ્વીના પંક હરે, વરસીને ધારથી, છાયેલો મેઘ અંબાર રૂડો-૫ અડસઠ અક્ષરોની, શ્રત સંદુકનું, નિર્મળ નામ નવકાર, મનની મલીનતા ને તનના સંતાપ સહુ, દુરિત દુઃખ હરનાર રૂડો-૬ રત્નો છે પાંચ અને ખ્યાતિના લેખના, સુંદર ચગદા છે ચાર, રત્નની કીર્ણ પ્રભા, શેભે સહામણી, એકસે આઠ પ્રકાર રૂડે-૭ સંભાળું જાગતા ને, સંભાળું ઊંઘતાં. સંભાર સાંજ સવાર, બાળે છે પાપ બધા, માંગલિક મુખ્ય છે, સવાઈ સર્વમાં સાર ...રૂડે-૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧ સ્વ. શાહ દુર્લભજી વનમાળીદાસ પુછેગામ. જન્મ-સ' ૧૯૭૯ ફાગણ-વ-૨, સ્વર્ગવાસ સ'. ૨૦૩૯ મહા-સુ-૭. દુઃખિયાના દુઃખ દેખીને દુઃખી બનતુ દીલ યથા ફરજના દાખવ્યા, વર્તન વીના હીલ. Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ રવ. ભાઈ દુર્લભજી સ્થળઃ અત્ર, તત્ર, સર્વત્ર તારા અચાનક અવસાને, આકસ્મિક વિયોગે, આ માનવદેહ અને માનવજીવનની ક્ષણિકતા અને સુલકતાને, નખશિખ રીતે, નશ્વર સાબિત કરી આપેલ છે, – અને જેથી દરેક જીવનમંડપ મૃત્યુની આગથી સળગી રહેલા દેખાયા છે. માતા-પિતાની શીતળ છાયા, આજ્ઞાંકિત અનુજો, આજ્ઞાંકિત પરિવાર, કલોલ કરતાં કુટુંબીજને, નેહ-પ્રતિભાવ ધરાવતા નેહી જનોને માટે સમુદાય, ક્ષણ ક્ષણની ચિંતા રાખતી આજ્ઞાંકિત અને આનંદિત ધર્મપત્ની, ધીકતો વેપાર, આવકનાં અનેરા સાધન, શૂન્યમાંથી સર્જન કરવાની અજબ કાર્ય શક્તિ, સંગેને અનુકૂળ કરવાની કુશળ કુનેહ બુદ્ધિ, કષ્ટ અને કડવાશના વિષપાન પચાવીને, સ્નેહામૃતમાં પલટાવીને અમૃતકુંભ બનાવવાની અનેરી કાર્યદક્ષતા, સાનુકૂળ સંજોગો, પગલે પગલે પ્રેમભાવની પ્રાપ્તિ, અને પગલે પગલે કરેલી પ્રેમ ભાવની પ્રભાવના, જ્યાં જ્યાં સહવાસ થયો ત્યાં ત્યાં અનેરી સુવાસ ફેલાવી છે. એ રીતે મહેકતું તારું માનવજીવન અવસાનની હવામાં ઓગળી ગયું. જીવનનાં બધાંય દશ્યો અદશ્ય બનતાં માનવજીવનની ક્ષણિકતા અને ક્ષુલ્લકતાના પ્રગટેલા ચિતારો સમજાવે છે કે મૃગજળ સમીપે દોડતાં, મૃગજળ કદી મળશે નહીં; એ ઝાંઝવાના જેર, જળ થઈને કદી વહેશે નહીં. આભાસ એહ અસત્ય છે. જે જળ નહી જળ દ૨ય છે. જૂઠી સવાઈ ઝંખના છે, તરસ ત્યાં ટળશે નહીં. જર જોબન કાયમ સ્થિર નથી, સરખી સ્થિતિહરરોજ નથી; તરુવરની છાયા માફક તે, ફરતી સ્થિતિમાં ફેર નથી. અહીં આવીને રહેનાર નથી, મરનાર કદી મળનાર નથી; એ પંથે જે પળનાર ફરી, અહીંની જ ફિકર કરનાર નથી. જ્યાં જળ નથી, જે કેવળ જળાભાસ છે, ત્યાં શીતળતા કેમ સંભવે? જે ઉષ્ણતુની ઉષ્ણુતાના ફક્ત આંદોલને છે. તેવા ઝાંઝવાથી તૃષાતુરની તૃષાની તૃપ્તિ થાય નહીં. ઝંખના અને ઝાંઝવા બંને આભાસરૂપ છે. વાસ્તવિક રીતે કાંઈ નથી. ફક્ત ભ્રમણા છે. એવા અનુપમ અંતરનાદે, અંતર દ્વાર ઊઘડે છે. સંસારની નશ્વરતા સમજાય છે. સંસારના અનંત પ્રવાસમાં, આ ભવ ફક્ત વિસામા રૂપ છે. વિસામાને વળગી પડાય નહીં. વળગી પડીએ તો પણ તેને તજીને અવશ્ય આગળ ચાલવાનું છે. પંથ ઘણે લાંબે છે. રોકાયા રહેવાતું નથી. ગતિ-હીન બનીને પડી રહેવું તે પણ વ્યાજબી નથી. તારા અવસાને આપેલી આ સાચી શિખામણ છે. રડવાથી શું વળે? રડવાથી અનંતને રીતે ગએલા પાછા આવતા નથી. મેળાપ મળતો નથી. તારું અવસાન સમજાવે છે કે જગત અવસાનથી ઊભરાયેલું છે. અને અવસાનમાંજ ઊભેલું છે. જ્યાં જ્યાં જન્મ, ત્યાં ત્યાં મૃત્યુ. જન્મ જીવનની શરૂઆત છે. મૃત્યુ જીવનને છેડે છે, એક છેડાને આદર અને બીજા છેડાને અનાદર કરો કેમ પાલવે ? આ બે છેડા વચ્ચેના જીવનને Page #8 -------------------------------------------------------------------------- ________________ [] જીવન કેમ માનવું? સમસ્ત સ`સાર મૃત્યુના મુખમાં જ ઊભેલા છે. જે અવશ્ય છે. જે અનિવાય છે. એના અનાદર કેમ થાય મૃત્યુના મહિમા સમજવા જરૂરી છે. રડવાથી, છુપાઈ જવાથી કે અકળાઈ જવાથી, મૃત્યુ છેતરાતુ' નથી, સમજતુ' નથી કે દયાભાવ દ્દાખવતું નથી. જીવનની ક્ષણેક્ષણ સાથે મૃત્યુ ઊભેલું જ છે. જન્મ સાથે અનિવાય રીતે જોડાએલા મૃત્યુને શેક કરવા એ નિરક છે. બલકે આનંદ અને આદરપૂર્વક મૃત્યુના સ્વીકાર કરવાથી, મૃત્યુની નાશક દેખાતી કાર્યવાહી તે ધર્મ-જીવનનુ` સંચાલક બળ બને છે. જન્મ સાથે અવશ્ય રીતે જોડાએલા મૃત્યુથી નાસનારા મૃત્યુના મહિમા સમજી શકતા નથી. તારા અવસાને મીંચાએલી અંતર આંખ ખેાલી આપી છે. ઊ'ઘતા આત્માને જાગૃત કર્યાં છે. એ આત્મજાગૃતિ મૃત્યુના પડકારને પણ પડકાર આપીને આત્મધર્મ સાધક બની રહે એમ ઈચ્છું છું તારા આત્મા જ્યાં હાય ત્યાં અગાધ શાંતિ અને સંપૂર્ણ સમાધિ પામેા. તારા દેહ-વિલય થયા છતાં, તારા સ્વભાવની સુવાસ, તારા સ્નેહના બંધન, તારી યાદીની ઝંખના, તારી કાર્યદક્ષતાનું કામણુ અને અંતરભાવની અસ્મિતા કાયમ માટે, અંતરપટ પર અંકિત બની રહેલાં છે. તારા જીવનની યાદીને અયાદ રાખવા માટે શ્રી જિનેન્દ્ર જીવનન્ત્યાત દન પુસ્તક લખાયેલું છે તે તારી સ્મૃતિને અર્પણ કરુ' છુ'. છેવટે તારુ'નામ કાવ્યના પ્રથમાક્ષરમાં ગૂંથીને, તને અને તારા નામને, દિલમાં અવધારીને, દિલને શાંત ખનાવુ છું. હરિગીત છંદ દુર્લભ ખરે નર દેહની અતિમ શય્યા આગ છે. લક્ષ્મી મળેલીનેા તખક્કો છેવટે તા ત્યાગ છે. ભળતા સંબધાથી ભરેલા અંતમાં વિયેાગ છે. જીવિત ધારી સને શિર મૃત્યુના સચૈાગ છે. ...૧ વયના વિચારા વ્યર્થ છે. ઝુલતી જીવનની ખાટ છે. નયના મી'ચતા, મંચ માંડેલા બધાય સપાટ છે. માનવ સહિત પ્રાણીગણાને મેાતના પછડાટ છે. લીલા અગાચર એહની, એ રાજનેા રઘવાટ છે ...૨ અરિહ‘ત, સિદ્ધ, સુસાધુ ને સદ્ધર્મનું રક્ષણ હજો. ભવ ભ્રમણમાં ચારે શરણુ મજબૂત દ્દઢ અખ્તર હો મેળાપ મામૂલી મહીતળ ક્ષણિક એ નાતા તજી દુલ ભ-સવાઈ સંગ હૈ। સાદી અનંત ગતિ સજી ...૩ ૐ શાંતિ, શાંતિ, શાંતિ, લિ. અતીતના અંગત, વર્તમાન વિયેાગી સવાઈલાલના સ્મૃતિ-સ દેશ Page #9 -------------------------------------------------------------------------- ________________ સક૯૫ ઉદ્ભવ મૃત્યુની ચાદર ઓઢીને, સદામાટે આંખ મીંચી ગએલ ભાઈ દુર્લભજીના દુઃખદ અવસાને, આધાત અને વ્યાકુળતાથી, મૂઢ બનેલ હૃદય અને મનની શૂન્યમનસ્ક સ્થિતિ અતિ મૂંઝવણ ભરી અને અસહ્યા હતી. તે વસમા આઘાતેના અવઘાતમાં પણ તત્ત્વજ્ઞાનના પ્રકાશે પ્રગટેલી સાચી સમજણના સંકલ્પબળે, સ્વર્ગસ્થની પ્રીતિ અને સ્મૃતિને ભાવભરી અંજલિ આપવા માટે, અને સ્વર્ગસ્થની મહત્તા સાચવવા માટે, કાંઈક ધર્મકાર્ય કરવું જોઈએ તેવી સબળ ભાવના જાગૃત્ત થતાં, તે સમયે શ્રી રવીન્દ્ર સાગરજી મહારાજની સાન્નિધ્યમાં સપ્તતિશત સ્થાનકની વિચારણા ચાલુ હતી. તેથી તે સ્થાને અભ્યાસ કરી, પુસ્તક રૂપે લખીને, સ્વર્ગસ્થને અર્પણ કરીને, સ્વર્ગસ્થને સ્નેહભાવ સાચવવાને દઢ સંકલ્પ કર્યો અને સંકલ્પ પ્રમાણે કાર્ય થયું. તે દરમિયાન ભાઈ મૂળચંદ તથા ભાઈ શાંતિલાલે આ પુસ્તક પ્રકાશનની સઘળી જવાબદારીને સહર્ષ સ્વીકાર કરવાથી, દિલને ઉત્સાહ અને કાર્યને વેગ મળવાથી સંકલ્પ પ્રમાણે લખાણનું કામ પૂરું થઈ શકયું છે. સ્વર્ગસ્થના કુટુંબી જને અને મારા ભાણેજ શાહ શાન્તિલાલ નાગરદાસના નિસંકેચ રીતે મળેલ સહકારના પીઠબળથી અને શ્રી રવીન્દ્રસાગર મહારાજની રસપોષક પ્રેરણાવડે મારે આ ધર્મ-સંકલ્પ સિદ્ધ થઈ શક્યો છે. આ સંકલ્પ સિદ્ધિમાં અપાવિક રીતે સહાયક બનેલ સવકેઈને હૃદયપૂર્વક આભાર માનું છું. લેખક Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી. દુ^ભજીભાઈની જીવન ખુશબૂ મુસીબતામાં માર્ગ કાઢીને આપબળે આગળ વધેલા, શ્રી દુલ‘ભજી ભાઇની જીવન ફૂલવાડી અનેક પ્રકારના ગુણ-ફૂલેાથી ફાલેલી હતી. અચૂક અને અવશ્ય થનાર અવસાનની તેઓને જરાપણ ભીતિ ન હતી, કારણકે પરભવનુ' ટિફિન તેઓએ પ્રથમથી જ ભરી રાખેલુ‘ હતુ.... મુંબઈ તથા ભાવનગર વસતા પચ્છેગામ સંઘના ભાઈ એના સ્નેહ-સ`ગઠન માટે અને અરસપરસ ભાતૃભાવ પૂર્વકની નિકટતા સચવાઈ રહે તે માટે જેઓએ દુરંદેશીપણું દાખવીને, શ્રીપચ્છેગામ જૈન મિત્ર મ'ડળની મુંબઈ અને ભાવનગરમાં સ્થાપના કરી છે. મુંબઈ મિત્ર મંડળના આજીવન પ્રમુખ તરીકે સેવા આપીને અને ભાવનગર મિત્રમંડળના માર્ગદર્શીક બનીને, સમાજના કાર્યા માટે અને વતનની જરૂરિયાતા માટે જાણકાર બનાવીને `ને મંડળાને જાગૃત અને કાર્યદક્ષ બનાવેલાં છે. વૈદક માટે પ્રખ્યાત પચ્છેગામ વૈદ્યો અને વૈદક વિલ્હેણુ બનતાં આયુર્વેદિક દવાખાના માટે મકાન અર્પણ કરીને, વતન પ્રત્યેની પેાતાની અઢાફરજ દાખવી. છે વતનમાં મફત વૈદક સારવાર મળે તેવા પ્રણય કરી આપેલ છે. શ્રી પ્રòગામ દેરાસરની પ્રતિષ્ઠા અને શ્રી સ`ઘના દરેક કાર્યમાં ઉલ્લસિત રીતે સહકાર આપતા રહીને, જેએએ શ્રી પછેગામ સંઘની આજીવન સન્નિષ્ઠ સેવા બજાવેલ છે, વતનવાસીઓ અને સ્નેહીજનાના પરિવારામાં આવતાં પ્રસંગેાને, પેાતાના પ્રસંગેા માનીને, શુદ્ધ બુદ્ધિ પૂર્ણાંકનું માર્ગદર્શન અને યાગ્ય સહકાર આપવા માટે જેએ સદાય ઉજમાળ રહેતાં હતાં. સામાજિક અને ધાર્મિક કાર્ય તાથ વતનની હિત ચિંતા માટે જાગૃત રહીને. તેવા કાર્યાની વિચારણા માટે, પોતાની આર્ટ્સિમાં મિટિંગા યેાજીને, બુદ્ધિપૂર્વકની છણાવટ અને સમજાવટ દાખવીને, સમય, શક્તિ અને સંપઢાના ભાગ આપીને, કાર્યને સફળ બનાવતા હતા. શ્રી પચ્છેગામના પાદરની શેાભારૂપ નવદુર્ગા માતાજીના નૂતન મંદિર માટે, જેઓએ મુંબઈમાં રહીને ઊલટભેર સહકાર આપેલ છે. યાગ્યજનાની યાગ્ય કદર અને સન્માન કરવાનુ જે કદાપિ પણ ચૂકવા નથી. દુઃખી જનાના દુઃખ દેખીને, જેનું દ્વિલદ્રવી પડતુ હતુ, તેથી ગુપ્તદાન કે ખુલ્લાદાનની જ્યાં જેવી જરૂર હેાય ત્યાં તે રીતે અવશ્ય સહાય અને સહકાર આપતા હતા કાયમ માટે અન્યના દુઃખાનુ યથાશક્ય નિવારણ કરનાર, ઉચ્ચ આશયી શ્રી દુલભજીભાઈના દરેક જીવનકાર્યને હું અભિનંદુ છું, અને તેએની જીવન-સ્મૃતિને વારંવાર વંદન કરું છું ~~~સ'ઘવી અમૃતલાલ પરશેાતમ માનદ્ શિક્ષક, શ્રી ઘાઘારી જૈન પાઠશાળા, મુંબઈ, Page #11 -------------------------------------------------------------------------- ________________ Tળીદી બાગ શ્રી પુછેગામ મંડન શ્રી ધર્મનાથ ભગવાન પ્રથમ-પ્રતિષ્ઠા, સ. ૧૯૨૩ ચૈત્ર-વ-૭, બીજી પ્રતિષ્ઠા, સ-૨૦૧૭ મહા વદી-પ. Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી પચ્છેગામ મંડન શ્રી ધર્મનાથ જિન-રસ્તુતિ શ્રી ભાનુ ભૂપ કુળ અંબરમાં, કલુષિત તમહર નમું ચરણોમાં. પૂજિત અંગે પુરંદરથી, રસ અમૃતતા વધતી શશિથી ..૧ વિખ્યાત શાંતિમય જીવનથી, જય પામ્યા રાગાદિ અરિથી. થવા અન્ય, આપ સુમેરુ છો, જીવન કંચન પર ગેરૂ છે. ..૨ (જ્ઞાતા ગીરૂઆ સહુ બાબતના, નરવર, દાતા ધિ-મણીને શાતા દયે. દઈ દુર્લભ સેવા લાગે સવાઈ ચરણે દેવા ....૩ -સવાઈલાલ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી પચ્છેગામ મંડન શ્રી શીતળનાથ જિન–સ્તુતિ મંગળ મૂર્તિ મંગળ દાતા. વિદન-વિઘાતક, વિશ્વ-વિધાતા. પરમ બ્રહ્મ પ્રગટ-પદ જ્ઞાતા, આતમ રાસ રમણ રસ દાતા, પારંગત પાવન પરમાત્મા, મંગળસૂતિ ૧ અંતર અઘહર, દિલ-દિવાકર, શીતળ દશન ચંદ્ર સુધાકર, ભવ-વન ભયહર ભગીરથ ભ્રાતા, મંગળ મૂર્તિ ...૨ વિશ્વભર, ઈશ્વર, શિવ, શંકર, ચિઘન ચિદરૂપ પ્રાણ પ્રિયંકર, તીથ"કર, જિન, ત્રિભુવન વાતા– મંગળ મૂતિ .... ૩ શુદ્ધ સનાતન રૂપ ચિરંતન, નિરંજન, નીરવ, નિસ્પંદન, સિદ્ધ, સ્વયંભૂ શિવ સુખદાતા, મંગળ મૂર્તિ ...૪ તાપ ત્રિવિધ હર શીતળ સ્વામી, શીતળ નામી દેવ નમામિ, સવ સ્વધર્મ સવાઈ દાતા, મંગળ મૂર્તિ - ૫ —સવાઈલાલ Page #15 -------------------------------------------------------------------------- ________________ કરી olguale શ્રી પચ્છેગામ મંડપ શ્રા શાતળનાથ ભગવાન | પ્રતિષ્ઠા-સંવત.-ર૦૧૭ મહા-વદી-૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગુરુ-તુતિ વસંતતિલકા વૃત્ત– શ્રીમાનના સકળ ભેદ રહસ્ય પામી, રસ્તે ચડયા, અગમ ક્ષિતિજ દ્વાર ખોલી. વિશ્વાસના અતૂટ સમ્યક તાર સાંધી, ઇન્દ્રસ્થ ઈંગિત બધી ઈન્દ્રિય બનાવી ... ૧ સાધી સદારામ પ્રતિ અભિરૂચિ સાચી, ગર્વિષ્ટ ગ્રંથિ કરી દૂર દરેક કાચી. રચના રચી સ્વગુણ નેહ સ્વતંત્રતાની, જીવન વિષે મધુરતા ભરી છે મઝાની ... ૨ દહી સાગર ગએ સંયમી, સાગર, સમ ગંભીર, ગાગરમાં સાગર ભર્યો, અનુપમ આગમનીર .૧ નામગરમ, તન સંયમી, નયને સમતા નીર; પંચમ પદને પગથિયે, ધારેલા વ્રત ધીર ..૨ નામ પ્રમાણે ની પન્યા, વિદ્યાના વિધાન; ઊજળી દિશા ઉરની, ઊજળું દિલ ઉદ્યાન ...૩ સમ્યક વ્રત-ઉપાસના, જ્ઞાન, ધ્યાન-અભ્યાસ આણું ધમેં આદર્યા, અટલ ઉર ઉલ્લાસ ...૪ દિવાકર બની દિલના, અટકાવ્યા અંધાર; ઝળક ઝળક ઝળકાવિ જીવનમાં ઝળકાર ...૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ -ગુરુ-આભાર પરમ પૂજય, પ્રાતઃ સ્મરણીય, આગમાદ્ધારક આચાય દેવ શ્રી આનંદ સાગર સૂરિશ્વર મહારાજ સાહેખના શિષ્ય, વિશિષ્ટ તપારાધક, પૂજ્ય શ્રી ચંદ્રસાગર સૂરિશ્વર મહારાજ સાહેબના શિષ્ય, માલવ દેશેાદ્ધારક, પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મહારાજ સાહેબના શિષ્ય, પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી અભયસાગર ગણિવર કે જેઓ “પૃથ્વી ફરે છે” ના પાશ્ચિમાત્ય પ્રચારને પડકાર આપનાર “ચથાનામા તથા ગુણા” અણુગાર છે. પૂર્વભવની સદ્ધર્મ આરાધનાના યેાગે બાલ્યવયમાં સવિરતિ ભાગવતી પ્રવજ્યાને અગીકાર કરીને, અસ્ખલિત ચારિત્ર પ્રભાને ધારણ કરીને સાગરગચ્છમાં રત્નસમાનશે।ભી રહ્યા છે. અનેક શાસન પ્રભાવક કાર્યાં જેઓ દ્વારા હાલ થઈ રહ્યાં છે તે પૂજ્ય ગણિવર્ય શ્રી અભયસાગરજી મહારાજના બાળબ્રહ્મચારી, આત્માનઢી વિદ્વાન શિષ્ય રત્ન મુનિશ્રી રવીન્દ્રસાગરજીનું પુન્ય ચેાગે, સુસાન્નિધ્ય પ્રાપ્ત થતાં, તેઓશ્રી તરફથી મળેલ સમ્યક્ સાહિત્યના વાચનથી અને શુભ માઢનથી, શ્રી જિનેશ્વર દેવાના જીવન સ`બધી સ્થાનકાના (માલાના ) માહિતી-સંગ્રહ ભાઈ દુ ભજીના આત્મ શ્રેયાર્થે સંગ્રહીત કરવાની ઇચ્છા થતાં, તત્સ`ખંધી વીગતા, માદન અને પ્રેરણાના પૂરા પુરવઠા મુનિ શ્રી તરફથી પ્રાપ્ત થયેલા છે. પૂજ્ય મુનિશ્રીની પ્રશ્નોના જવા દેવાની સમાધાન શૈલી ઘણી શાંત અને રાચક હેાવાથી, આંતર આકષ ણે નિકટતા પ્રાપ્ત થતાં, તેઓશ્રીની સત્પ્રેરણાના પૂરકબળે આ પુસ્તક લખી શકાયું છે. તે આ પુસ્તકમાં જે કાંઈ સારુ હાય તે તેઓશ્રીને આભારી છે. તપ ગચ્છાધિપતિ શ્રી સેામસુંદર સૂરિશ્વર મહારાજ સાહેબે વિક્રમ સ’વત ૧૩૮૭માં સાતિ શતસ્થાન ગ્રંથ રચેલા છે. જુદા જુદા ગ્રંથામાં ગુંથાએલા, શ્રી જિન-જીવનના, શ્રી જૈન દનના અને જૈન ઇતિહાસના ૧૭૦ સ્થાનકાના આ ગ્રંથમાં સમાવેશ કરીને, શ્રી જૈનદર્શનના અતિ લાંબા ગાળાના ઈતિહાસના લગભગ બધાય પાસાંઓના ઉલ્લેખ કરીને, સુંદર અને બેનમૂન ઇતિહાસગ્રંથનું સર્જન કરેલુ છે. તે ગ્રંથની સંસ્કૃત છાયા અને ગુજરાતી અનુવાદ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજના શિષ્ય આચાર્ય શ્રી રૂદ્ધિસાગરજી મહારાજે કરેલ છે. ઉક્ત ગ્રંથ શ્રી રવીન્દ્રસાગરજી મહારાજ તરફથી મળતાં, એ શ્રેષ્ઠ કૃતિના મૂળ આધારે અને ખીા વિવિધ જૈન સાહિત્યના આધારે, પૂજ્ય શ્રી રવીન્દ્રસાગરજી મહારાજની દોરવણી અને પ્રાત્સાહનથી આ પુસ્તક લખી શકાયું છે. પાઠાંતર અને મતાંતરથી ઊભા થતાં પ્રશ્નોના સમાધાન આપીને, તેમજ તૂટતી માહિતીએ! અને ખૂટતી વિગત પૂરી પાડીને, લખાયેલા લખાણને ચીવટપૂર્વક તપાસીને, ક્ષતિઓ તથા અશુદ્ધિએનુ નિવારણ કરીને, મુનિશ્રીએ જે સહહ્દયતાપૂર્વકના પરિશ્રમ ઉઠાવેલ છે તે બદલ પૂજ્ય મુનિશ્રીના હું હૃદયપૂર્વક આભાર માનું છું. ~~~સવાઈલાલ Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી ગણિવના શિષ્ય રત્ન, શ્રી રવીન્દ્રસાગજી મહારાજ સાહેબ જન્મ - સ. ૨૦૦૩ અષાડ સુ-૧૦, રાવલસર, દીક્ષા-સ, ૨૦૨૪ પાષ-વ-૧, માંડવગઢ. Page #20 -------------------------------------------------------------------------- ________________ Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ શાસન પ્રભાવક આચાર્યદેવશ્રી વિજ્યમતીપ્રભ–સૂરિશ્વરજી મહારાજ સાહેબની ગુરુ-તુતિ, દોહા-સપ્તક હણહણતા હય પાંચની, લીધી હાથ લગામ; ચીવટ સજજ ચલાવિયા, શિવ-પંથે સરિયામ ...૧ બૂઝ બની, બ્રહ્મચર્યને, રત્ન-દીપ રળિયાત; નવગઢમાં નવકટિથી, ધારી ધરી નિરાંત...૨ પરભાવની પાલખી, કાષાયિક કમજાત; કધિ માન માયા અને, તજી લાભ પંચાત. ... ૩ પંચ મહાવ્રત-મંદિરે, પંચાચાર પ્રકાશ; સમિતી ગુપ્તિ સંકેતથી, શુભ ત્રિયાગ સુવાસ ...૪ વિજય સૂરીશના, શિષ્ય રત્ન સૂરીશ; ગગન રવિ તપ ગરછના, છલકે ગુણ છત્રીશ ...૫ સૂરિ-ગુણ સાચા મોતીની, ધારી મૌક્તિક માળ, ચણાનામ તથા ગુણે, સફળ જીવન ઉજમાળ ...૬ સંત સરળ શિરોમણી, મોતી-પ્રભ સૂરીશ; સદગત્ શાસન સ્થંભને, નમીએ નામી શીશ ..૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ સ્વ. આચાર્ય શ્રી વિજય મોતીપ્રભ સૂરિશ્વર મહારાજ સાહેબને . – શ્રદ્ધાંજલિ – શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનમાં અનેક મહાપુરુષો થયા છે, થાય છે, અને થશે. તેમાંના એક મહાપુરુષ, પૂજ્ય. આચાર્ય શ્રી વિજય મેતીપ્રભ સૂરિશ્વર મહારાજ સાહેબ હતા. સરલ દિલ, શાંત સ્વભાવ, ભદ્ર ભાવનાઓ, શુધ્ધ વ્રતપાસના અને નિર્મળ અધ્યવસાયોથી જેઓનું સંયન જીવન દોષના અંશ વગરનું અને શુદ્ધ સંયમ ધર્મથી અતિ સુવાસિત હતું. ગુરુ આજ્ઞા અને ગુરુભકિતના સદ લક્ષ્યને, ધ્રુવ તારક બનાવીને ઉચ્ચ કેટીના જ્ઞાન, ધ્યાન, તપ અને જપને આંતર પ્રકાશ વડે, મહાવ્રતના ધર્મ–માર્ગમાં સ્થિર બનીને, જેઓએ સુંદર સંયમ ધર્મની સમ્યક આરાધના કરી છે. શાસન પ્રભાવનાના અતિ સુગંધિત ધારચ્છવાસ વહાવીને જીવનને આત્મધર્મનો વિકસિત ફૂલ બાગ બનાવીને અનેક આત્મગુણ પુષ્પોની સુવાસને પ્રગટાવીને, છેવટે જીવનની સર્વસુવાસો શાસનને સમર્પિત કરીને, જેઓ ચિરશાંતિ-જીવન વિરામ પામ્યા છે. સુગમ ઉપદેશ-શૈલીમાં, કર્ણ મધુર ભાષામાં બુલંદ અવાજે ગાજતી જેઓની વ્યાખ્યાન-વાણી શ્રોતાઓના તનમનને, શ્રી જિનપ્રણિત ઉપદેશના ધર્મરસથી રંજિત અને રસતરબોળ બનાવતી હતી. વાણીમાં વાત્સલ્ય, સ્મિતમાં સરકાર, સાન્નિધ્યમાં-શાંતિ, નયનોમાં નિરાંત, અંતરમાં આરિતકતા, મુખ મંડળમાં સૌમ્યતા અને જેઓના સમસ્ત દેહ-મંદિરમાં નૈષ્ઠિક બ્રહ્મતેજ પ્રકાશતું હતું. એ રીતે સૂરિશ્વરના આંતર બાહ્ય બંને શરીર ગુણ સરોવર બનીને સદ્દગુણ જળથી છલકાયેલાં હતાં. | મુનિ જીવનને શોભાવતો મનભાવ તે તેઓની આંતર્મુખ વૃત્તિને ગુણ સુચક અરીસો હતો. જે મનભાવને આરિસામાં શાંતિ અને સમભાવના સામટા પ્રતિબિંબ પથરાયેલાં રહેતાં. સાધુ જીવનની ચાદર ઝાટકીને, શોક, સંતાપ, અભિમાન અને મૂછ ભાવોની ખૂંચતી દરેક કાંકરીઓને દૂર કરીને, નિષ્કલંક રીતે પ૭ વર્ષોના દીર્ધા ચારિત્ર- પર્યાય પાળીને સં-૨૦૩૯ના કારતક સુ-૮ બુધ શ્રી ભાવનગર મુકામે, શ્રી ગોડીજી જૈન ઉપાશ્રયમાં, શિષ્ય ગણ, સાધુ ગણ અને ભકત ગણોના શોકમગ્ન સમુદાય મથે, આલેચનાનાં અંઘોળ વડે, અંતરને પવિત્ર બનાવીને, અંત સમયનાં સબળ આત્મસંગાથી એવા સમર્થ નવકાર મહામંત્રનું સ્મરણ કરીને અતિ સમતાપૂર્વક જેઓ સ્વર્ગવાસ પામ્યા હતાં શ્રી ભાવનગર સંઘના ઉપક્રમે, દાદા સાહેબના વિશાળ પટાંગણમાં પૂજ્યશ્રીનું સ્મારક ગુરુમંદિર તૈયાર થઈ રહેલું છે. સંયમ વર્મની સુંદરતમ આરાધના કરીને, નિજ જીવનને ધન્ય બનાવીને ધન્ય બનેલા તે મહાપુરુષની ભક્તિ નિમિતે, તે શ્રેષ્ટ સૂરિ-ડુંગવની સમગ્ર સ્મૃતિનેવિવિધ વંદની-કોટા-કેટ શ્રેણીઓ સાથે, આ શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. સવાઈલાલ Page #23 -------------------------------------------------------------------------- ________________ Education International પરમ પૂજ્ય શાસન-પ્રભાવક, ભદ્રિક પરિણામી, પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયમેાતીપ્રભસૂરિશ્વરજી મહારાજ સાહેબ જન્મ. વિક્રમ-સ’, ૧૯૫૨ ફાગણુ ૧-૮ અમદાવાદ દીક્ષા-સ-૧૯ ૮૨ પાષ-સુ·૩ પાટણ આચાર્યાં પદ-સૌં. ૨૦૧૯ વૈશાખ સુ-૬ પાલીતાણા સ્વર્ગ વાસ–સ.૨૦૩૯ કારતક સુ-૮ ભાવનગર Page #24 -------------------------------------------------------------------------- ________________ Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્વ-શેડ જાદવજીભાઈ રામજીભાઈ, પચ્છેગામ. સ્વર્ગવાસ સ ૨૦૨૮ ભાદરવાસુ૩ સદા સત્યના સાખતી, અતરતળ અવધૂત. ધર્મપરાયણ ધારણા, આત્મધ્યાન મજબૂત શાહ સવાઈલાલ જાદવજી, પચ્છેગામ જન્મન્સ ૧૯૭૨ ભાદરવા સુ૧૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ Page #27 -------------------------------------------------------------------------- ________________ – પિતૃસ્મૃતિ – પૂજ્ય પિતાશ્રી; શાહ જાદવજીભાઈ રામજીભાઈ-પચ્છેગામ અવસાન : સ* ૨૦૨૮ ભાદરવા-મુ-૩ સામવાર, તા-૧૧-૯-૧૯૭૨-પચ્છેગામ. પ્રેમ વારિધિ પિતાશ્રી, આપે આજીવન અમારા પ્રત્યે વહાવેલા વાત્સલ્ય ભાવનાં વિમળ ઝરણાં અત્યારે પણ સ્મૃતિપટમાં અંકિત થઈ ને, વહાલ-વર્ષા વરસાવી રહેલાં જણાય છે. અને ભુલભુલામણી ભરેલી, અંધકારમય માનવજીવનની કેડીએના તેજોમય પ્રકાશ બનીને, સાચા માર્ગ-દર્શક બની રહ્યાં છે. મારી એક જ વર્ષની નાની ઉમરમાં, જ્યારે વિકરાળ કાળે મારાં જન્મ-જનેતાના જતનને ચૂંટવી લીધાં અને મને તથા મારી બહેનાને માતાની વહાલપથી સદાને માટે વિખૂટાં પાડયાં ત્યારે અમે ભાંડુઓના ઉછેરમાં, પડેલી માતાની ઉણપને, તમેાએ માતારૂપ, બનીને પુરેલી છે. તે સમયે તમારી ૨૮ વર્ષની ભર-યૌવન વય હતી. પ્રાયે; જે વય જાતીય સુખાને ઝંખે છે, જાતીય ભાગાને સુખ માને છે, દેહ પણ જાતીયતાની આકરી ભૂખે આકુળ-વ્યાકુળ હાય છે; તે ભરચૌવન વયે, બાળ ઉછેર માટે, ખીજા લગ્ન કરવાની પૂરી જરૂર હોવા છતાં, સંતાનેાના ઉછેરની સાચી ચિંતા રાખીને, બીજા લગ્ન કરવાના અ'ગત માણસેાના દબાણેાને દૂર કરીને, અપર માતાના અયેાગ્ય ઉછેરથી, માળકોને બચાવવા માટે, તમે જ બાળકાની સાચી માતા બની રહ્યાં. એ રીતે એકલવાયા જીવનથી, ખાળઉછેર અને ભરણ પાષણના બેવડા ભાર વહન કરીને, અતિ ઉમ*ગથી અમારા ઉછેર કરનાર, પ્રબલ મનાયેગી પિતાશ્રી, તે સમયની તમારા દિલની દૃઢતા, અપાર સહનશીલતા અને સમજણુના મનેામંથનની આપની અપાર તાકાતના-ગુણુ આંકાન હું હજી પણ ગણી શકયો નથી. જ્યારે અંતર-ચક્ષુ સમક્ષ તમારી તે સમયની દેહાકૃતિ ઊપસી આવે છે ત્યારે તે આકૃતિ-ચિત્રમાં “ગૃહસ્થ પણાના લેખાશમાં, કેાઈ સાધુતાના સેાખતી, સતાનાની માયાના દોરે બંધાઈ ને કર્તવ્યનું પાલન કરતા, કયેાગીરૂપે દેખાય છે. ” ચૂકી ઝૂકીને વંદન કરતું મન તમારી એ ગુગ઼ાકૃતિને વારંવાર વિનવે છે કે આપની આ અપાર અંતરતાકાતને જો એક જ અંશ અમને આપે તો આજના વિષય-કષાયના ઘૂઘવતા યુગમાં, અમે માનવ બનીને, નિભ ય રીતે સાચુ' માનવજીવન જીવી શકીએ. આપશ્રીના હેતાળ હસ્ત સ્પર્શે, નયનાના નળ સ્નેહુ તેજે, સમયેાચિત શિખામણેાના રસાસ્વાદ, અને આપની મુખાકૃતિના મૌન ઉપદેશે, મારાં મનેાપ્રદેશમાં જે તત્ત્વ, રુચિ અને તત્ત્વ-અભ્યાસની દિશા ખાલી આપી છે. તે આપના અંતરમુખ અવલેાકનની અજાયબ પદ્ધતિને આભારી છે. આપની કૃપા દૃષ્ટિથી થયેલા તત્ત્વ-અભ્યાસના સુંદર પરિણામરૂપ “ શ્રી તત્ત્વ-વિચાર સ્તવનાવળી.” ની હસ્ત લિખિત પ્રત જ્યારે મેં તમેને અણુ કરી, ત્યારે તમારા તન, મન અપૂર્વ વસ્તુ પ્રાપ્ત થતાં નાચી ઊઠે તેમ નાચી ઊઠચા હતાં. તે વખતની તમારી ખુશનુમા મુદ્રાનું સેહામણું દશ્ય આજે પણ ધારણા-પટ પણ ઝકી રહ્યું' છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ [૧૬] જીવનની શરૂઆતમાં પ્રાપ્ત થએલ, સમજણુના પ્રથમ તબકકાથી, જ્ઞાનજળની ગળથૂથી આપીને, આધ્યાત્મિક જ્ઞાનની કંઠનળીને સુકાતી બચાવીને, સુષુપ્ત તત્ત્વરુચિને જાગૃત કરીને, તત્ત્વ અભ્યાસની વિવિધ વાનગીએ પીરસીને, મારાં અંતર દેહમાં આત્મ-શિક્ષણના પાચક રસા પેદા કરીને, તમેાએ જે સમ્યક્ ખ્યાલના સાજ સજાવ્યા છે, તે શિક્ષણુ-સાજના આલંબન વડે, મારી સમ્યક્ દૃષ્ટિ અને સમ્યક્ મતિના ઘડાએલા ઘાટ પ્રમાણે “ શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શીન ” પુસ્તકનું લખાણ લખી શકાયું છે. મારામાં તત્ત્વ અભ્યાસની રુચિ પેદા કરનાર, મૂળ પુરાગામી ઉપકારો એવા તમેને વદન કરીને, આ પુસ્તક ભાઈ દુર્લભજીની જીવન સ્મૃતિને અણુ કરુ છું. અને સાથેાસાથ ગઝલશતકમાં ગાજતી પિતૃ-સ્મૃતિ-સુવાસના થોડા પુષ્પાની પુષ્પાંજલિ અપી ને તમારી પુન્ય-સ્મૃતિના સત્કાર કરું છું : લઘુ વયથી લગન લાગી, અમર દૃષ્ટિની અતરમાં; સફળ અભ્યાસ પામેલા, મહેસાણાની શાળામાં... તમે પેદા કર્યા પૈસા, પરિગ્રહમાં ખુચ્યા, વિના; વિપુલ રીતે, વિના વેશે, તમે સાધી છે સાધુતા... સૂરિ સમ્રાટ આનંદે, પૂજાની ઢાળ સાંભળતા; પૂર્જા ઉપાસના માટે, પ્રશ'સા ખૂબ પામેલા... પઢી સથાર પેરિસી, શરણ ચારે સ્વીકારીને; જગતની જીવ રાશિને, સુત્તા ખામી ખમાવીને ચતુર પહેારે તજી શય્યા, સ્મરણ નવકારનું સ્મરતાં; તજી નિદ્રા અને તંદ્રા, ક્રિયા આવશ્યકેા કરતાં... સ્થિરાસન સ્થિર મન સ્થાપી, સજી સમાયિકે સમતા; પ્રભાતે દિલ પાંખડીએ, પરિમલ ભક્તિની ભરતા... વરસ અઠવાસી વિતાવ્યા, વગર તકરાર ડ ફ્ાસે; સજી સાદાઈ સંતાની, બધે ફૂલા બિછાવ્યાં છે.... શુકલ તૃતીયા શિશ વારે, પ્રથમ સૉંવત્સરી રાતે; વિના પીડા વિના વ્યાધિ, જપી નવકાર નિરાંતે... દિવસ અંતે સમી સાંજે, નયનના નૂર નિતાર્યાં; તજી કુટુ બને કાયા, પિતા પરલેાક સિધાવ્યા... (પિતૃ- સ્મૃતિ-શતક ) -છેલ્લા સમયની અતિમ વાતે સંવત ૨૦૨૮ના ભાદરવા સુદિ બીજના, શ્રી નવકાર મહામંત્રની સંગીતધૂન સાંભળ્યા બાદ તમે કહ્યું કે, મારા પ્રવાસના બિસ્તરા-પેાટલાં ખ‘ધાઈ ગયાં છે. પ્રયાણુ-ઘંટ વાગતા પ્રવાસ ચાલુ થશે. ત્યારે મેં કહ્યુ કે બાપુજી, અંતરમાં કેાઈ જાતની ઇચ્છાએ હાય તા જણાવેા. જવાબમાં તમે હસીને ધીમા અવાજે કહેવા લાગ્યા. : Page #29 -------------------------------------------------------------------------- ________________ [૧૭] ઇરછાઓની આળપંપાળ એ જ મોટી અને ખોટી જ જાળ છે. અંતિમ સમયે ઇરછાઓને બે ઉતારીને જીવે હળવા બનવું જોઈએ. ઇચ્છાઓની અગનજાળમાં અઠયાસી વર્ષને જીવનકાળ સળગી ગયા છે. હવે જીવનકાળના બે દિવસ બાકી છે. તે શેષ જીવનકાળ ઈચ્છાઓની અગનજાળ વિનાનો બની રહે તે માટે અંતરમન સાવચેત બની રહેલું છે. સરકતા સમયના પ્રવાહમાં જીવનના રૂપાંતર પલટાયા કરે છે. બાળજીવન, કિશોર જીવન, વિદ્યાથીજીવન, લગ્નજીવન, પ્રૌઢજીવન એમ અનેક પ્રકારના જીવનમાં સરકતો જીવનરસ વૃદ્ધ-જીવનમાં પ્રવેશીને આજે મૃત્યુ-જીવનની અતિ નજીક વહી રહ્યો છે. તે મૃત્યુ-જીવનને સુધારવા માટે, હું મૃત્યુને વધાવી રહ્યો છું. પાપ સ્થાનકના પગપેસારાવાળી જીવની દૃષ્ટિ જ્યાં સુધી માલ, મિલકત અને અન્ય પાપારંભ કાર્યોમાં પરોવાએલી હોય છે ત્યાં સુધી જીવ મૃત્યુજીવનને વધાવી શકતો નથી. જન્મ એ દેહ-જીવનની શરૂઆત છે. મૃત્યુ એ દેહ-જીવનની પૂર્ણહતિ છે. તેથી દૈહિક જીવનની છેલ્લી ક્ષણે તે મૃત્યુ-જીવન છે. તે મૃત્યુ-જીવનની ક્ષણે આગામી જીવનના પાયારૂપ છે તે પાયામાં સત્રતોને ઉચિત સદ્દવિચારો અને સકાર્યોની પૂરણ કરનાર આત્મા જ મૃત્યજીવનને સફળ બનાવી શકે છે. બધા દેહની માફક આ વૃદ્ધ ખખડેલ દેહ પણ મૃત્યુથી અંક્તિ દેહ છે. મૃત્યુના દેહ-જીવન નાશક બળ દેહમાં પ્રસરી રહ્યાં છે. તે દેહ-નાશક પરિબળોની કાર્યવાહીની સમજ પડતાં, અરસ પરસ એક રસ બની રહેલા દેહ અને દહી જુદા હોવાનું ભેદજ્ઞાન બરાબર સમજી શકાય છે. ખું અને ખામાં રહેલ વસ્તુ માફક, દેહ અને દેહી નિઃશંક રીતે જુદા સમજી શકાય છે. દેહ અને દહીને છૂટા પાડનાર મૃત્યુને, જન્મની જેમ સ્વાભાવિક–માનીને, મૃત્યુના ભયના ખ્યાલોને ખંખેરીને, જે જીવો મૃત્યુને નિર્ભય પણે આવકારે છે, તે જ જીવો જીવ, જીવન, અને દેહના વાસ્તવિક સ્વરૂપને સમજી શકે છે. એટલે કે નશ્વરને નશ્વર અને શાશ્વતને શાશ્વત, જે જે રીતે છે તેને તે રીતે સમજી શકે છે. દેહ અને દેહીએ અરસ પરસ ભરેલી સર્વ પ્રદેશી બાથ છૂટી થઈ રહી છે. શરીરની શિથિલતા. વધતી જાય છે. જડ દેહ વધારે જડ બનતો જાય છે. ચેતન દેહથી છૂટવાની ચળવળ ચલાવી રહ્યો છે. એ રીતે મૃત્યુ-જીવનની ચાલ પરિક્રિયા વડે દેહ-દેહી જુદા સમજી શકાય છે. જુદા અનુભવી શકાય છે. એ રીતે પ્રગટ થયેલી આત્મ-અનુભૂતિથી, દેહ દ્વારા ઉત્પન્ન થયેલા પુત્રાદિપરિવાર અને દેહ દ્વારા ઉપાર્જિત થયેલાં ધન-મિલકત વિગેરે નિઃશંકપણે બીજા પલ્લાના પારેવાર રૂપે સમજાય છે. તે બીજા પલ્લાના દરેક સંબંધના બંધને, હું છૂટા પાડવાની કોશિશ કરી રહ્યો છું. ભેદ જ્ઞાનના પ્રકાશમાં પણ મારાપણાની બુદ્ધિ કુટુંબ પ્રત્યે મારાપણું દાખવી રહી છે. મારાપણાની એ બુદ્ધિ ઈચ્છે છે કે, મારાં કુટુંબમાં જન્મ પામેલા કુટુંબીજનો ધર્મ પામ્યા વિના, માનવ જીવનને ફોગટપણે ગુમાવે નહા, તે માટે સામાયિક, દેવ પૂજા, નવકાર જાપ, દાન, શીલ, તપ, તીર્થયાત્રા, વ્રત, નિયમ અને સદાચારોની યથા શક્ય આચરણું માટેના નિયમો તમે દરેક જે મારી સમક્ષ સ્વીકારો તો અંતિમ સમયે મને મારું કુટુંબ ધર્મ–માર્ગે ચડ્યું હોવાનો સંતોષ મળે. ઉપર્યુક્ત પુન્યદાન તે મરનાર માટે અંતિમ સમયનું ભાતું કહેવાય છે. પરંતુ અંતિમ સમયે અપાતું તે પુન્ય-દાન સાથે લઈ જવાની શક્તિ કેઈ પણ મરનારને મળેલી હોતી નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ [૧૮] આપેલા પુન્યદાનનું ફળ આપનારે જ ભોગવવાનુ` હૈાય છે, મરનારને તે જે તે શુદ્ધિમાં હાય તે પાતાનુ કુટુબ ધર્મ માર્ગે ચડવાના સતાષ અને પુન્ય-દાનની અનુમેાદના પ્રાપ્ત થાય છે. એ રીતે પુન્યદાન દ્વારા પ્રાપ્ત થયેલા સતેાષ અને તેની અનુમાઢના મરનાર માટે ઘણી મોટી બાબત છે, કારણ કે જીવનનેા સરકતા છેડા એ રીતે અમૃત-આસ્વાદી બને છે. જન્મ સાથે અચૂક રીતે જડાએલ મૃત્યુના વારસા એ જ બધા સતાનાને માતા-પિતા તરફથી મળતા સાચા વારસે છે. જે અનિવાય રીતે અને અવશ્ય ભાગવવે જ પડે છે. જન્મને વધાઈ આપતા અને મૃત્યુથી ભય પામતા લેાકેા દેહ જીયનનની સાચી જવાબદારી સમજી શકતા નથી. તેએ-અજ્ઞાન-વશ મૃત્યુને દેહ જીવનથી અળગુ', પર અને અનાવશ્યક માને છે. એ એક એવી કપરી અને વસમી ભૂલ છે કે જેનાથી મોટુ બીજુ કાઈ અજ્ઞાન નથી. તે અજ્ઞાનજન્ય પરિસ્થિતિથી બચવા માટેના અમારા પ્રયત્ના ચાલુ છે. ખુલ્લી આંખે કે બંધ આંખે ભગવાન શ્રીમહાવીરદેવની પ્રકાશિત મૂતિના દૈીપ્ય દન ઘડીએ ઘડીએ થયાં કરે છે। પ્રતિમાના થતાં દન અંતર સ્થળમાં પ્રશસ્ત યાગાની પ્રક્રિયા ચાલુ હાવાની ખાતરી આપે છે. અધ્યાત્મયોગી શ્રી આન ધનજી મહારાજના સ્તવનનું અજબ આકષ ણુ, અંતિમ માંદગીના અઢાર વર્ષ પહેલાં, ૭૦ વર્ષની ઉંમરે, પિતાજી, જ્યારે તમે માંદગીમાં સપડાયા ત્યારે તમારી અંતિમ ઘડી સમજી, અમે તમને પુન્ય-દાન દેવાની તૈયારીમાં હતાં. તમે ત’દ્રાવસ્થામાં બેશુદ્ધ હતાં. ત્યારે અધ્યાત્મયેાગી આનદધનજી મહારાજનાં સ્તવના તમને ઘણા પ્રિય હોઈ ને લખમીચક્રમાઈ શ્રી આનધનજી રચિત સ્તવના ગાવા લાગ્યા. તમારી તદ્રાવસ્થામાં તમારી આત્મસુરતા એ સ્તવનાના ભાવવાહી ગાનમાં તલ્લીન હતી, તેની ખાતરી અમાને તુરત મળી ગઇ. લખમીચંદભાઈ સ્તવન ગાવામાં, તાલમાં કે ગાથાના ક્રમમાં કાંઈક ચૂકયા. તે ચૂકની તમે તદ્નાવસ્થામાં પણ નોંધ લીધી. કાઇના ટેકા વિના, સાજા માણસની જેમ તમેા સફાળા બેઠા થઈ ગયા અને પથારીમાં બેસીને સ્તવના ગાવા લાગ્યા. એ સ્તવનાના અજમ આકર્ષીણે તમે તમારા તૂટતા જીવનના તારાને અઢાર વરસ અકબંધ રહેવાની ગાંઠાથી બાંધી દીધા. તમે દવા વિના સાજા થયાં. ખીજા દિવસથી જ શ્રી જિન-પૂજા, સામાયિક આદિ ધર્મ – ક્રિયાના નિત્ય ક્રમ ચાલુ થયેા. તે છેક છેલ્લી માંઢગીની શરૂઆત સુધી સતત ચાલુ રહ્યો. ભાવવાહી સ્તવને માટે, તમારા અંતરના અસ્થિ-મજજા અવિહડ પ્રેમને અમે પ્રમેાતિ બનીને વારવાર વંદન કરીએ છીએ. પ્રતિક્રમણ-પ્રેમ. વિશેષ નબળાઈથી, તમે બેસીને પ્રતિક્રમણ કરી શકતા નહી હાવાથી, તેમજ પ્રતિક્રમણના સૂત્રોના ક્રમના ખ્યાલ ચૂકી જવાતા હેાવાથી, તમારી ઇચ્છા અને આદેશથી હુ` સૂત્રેા ખેલતા હતા, તમે પથારીમાં સૂતાં સૂતાં સૂત્રેા સાંભળતા હતા. પાપાની સાચી આલાચનાના પાવક પ્રગટાવીને તમે પ્રતિક્રમણ કરી રહ્યા હતા. એ રીતે પથારીમાં સૂતાં સૂતાં તમે કરી રહેલ પ્રતિક્રમણમાં, અને તે સમયની તમારી મુખમુદ્રામાં, સામાયિક બળના અતિ સશક્ત સદ્ભાવા હુ પૂરતા પ્રમાણમાં જોઈ શકતા હતા. જ્યારે હું કટાસણા ઉપર બેસીને, સામાયિક લઈને, ચેાગ્ય યોગ Page #31 -------------------------------------------------------------------------- ________________ [૧૯] મુદ્રાએને સાચવતા, સૂત્રેા ખેલતા હૈાવા છતાં, મને મારામાં સામાયિકના દર્શન દેખાતા ન હતાં. સમભાવ ધારક તમારી મુખમુદ્રાના દેશને, મારા અને તમારા અંતરખળના અધ્યવસાયામાં રહેલા તફાવતની પાકી ખાતરી મળતાં, હું ચાસ રીતે સમજી શકો કે ધર્મ-ક્રિયાનાં ખાદ્ય સાધના અતિ જરૂરી હાવા છતાં, જો અંતરધમ રંગના રસ વગરનું હાય તા, તે બાહ્ય સાધના અને બાહ્ય ક્રિયા ફક્ત ખળહીન બાહ્ય દેખાવ જ બની રહે છે. ત્યારે હું સમજ્યું કે સદ્ધર્માંના રસ અને રુચિ વગરની મારી સામાયિક ખાલી બેઠકના પરિશ્રમરૂપ વેઠ જ છે. મારી તે વખતની તે સામાયિક-ક્રિયા વેઠ હેાવા છતાં, ઉચિત વેઠ હતી. કારણ કે જેનાથી તમે પ્રતિક્રમણ ક્રિયાના પાષક બળ મેળવતા હતા, અને સમભાવના સદ્દભાવથી સામાયિકને પામતાં હતાં. આપના માટે બજાવેલ એ આજ્ઞાંકિત વેટ, વે હેાવા છતાં, આપના સાન્નિધ્યથી અંશતઃપણુ આત્મ-જાગૃતિ થતાં, સફળ પિરણામી બનેલી છે. તે સમયથી તે આજ પર્યંત મારાથી થતી ધર્મ ક્રિયામાં આંતરજાગૃતિના અલ્પાંશે જાગૃત રહે તેવી ચીવટભરી કાળજી રાખી રહ્યો છુ'. જેમ દીવા દીવાને પેટાવે છે, તેમ તમારી ધક્રિયાની અપૂર્વ રુચિ અને ધર્મ ધારણાની આંતર્ જ્યાત દેખવા વડે, મારા અંતઃકરણમાં પ્રગટેલી અલ્પ આંતર જ્યાત શાશ્વત રીતે સચવાઈ રહે અને વૃદ્ધિ પામતી રહે, તેવા અંતરીક્ષ શુભાશિષ આપના તરફથી અહર્નિશ અધિક અધિક વરસતા રહે, તેમ નમ્રપણે ઇચ્છું છું, વિનવુ` છું. છેલ્લા દિવસ. છેલ્લા દિવસના ઢળતા ત્રીજા પહેારે તમે કહ્યું કે આજે સ્મૃતિ અને વિસ્મૃતિના ઘેરા વાદળઢળાથી આંત-મન આચ્છાદિત છે. ઘડીકમાં જીત્રનમાં બનેલ પ્રશસ્ત કાર્યાંની પ્રશસ્તિ અતરને પ્રકાશિત કરે છે. ઘડીકમાં દરેક ન્યાલેાની દુનિયા સ્વ-જીવનની હસ્તી સાથે તદ્નાવસ્થામાં, વિસ્મૃતિના પેટાળમાં ગરક બનીને, મહાનિદ્રાની અંધારી સેાડમાં સમાતી લાગે છે. મનેાભૂમિનું આ પરિવર્તન કેંહુજીવનની અંતિમ પળાના પડકારરૂપ છે. મે' કહ્યું કે બાપુજી, અતિ નબળાઈથી આમ બનતું હેાય છે. માટે કાંઈક ચા, દૂધ કે ફળાદિના રસ લ્યેા. ખારાકના ટકા મળતાં, તન-મનમાં તાજગી આવી જશે. જવાબમાં તમે કાયમ માફક જરા હસીને બાલ્યા, ખારાક લેવાના સંબંધેા પૂરા થયા છે. માટે હવે મને કાઈ પણ જાતના ખેારાક કે પીણા આપશે નહી. જે કાંઈ આપશે। તે દેહ-પાષક નહી' બને પણ વેદના વધારનાર બનશે. માટે મને ખવરાવવાના મમતના ત્યાગ કરો. સમય ઘણા થઇ ગયા છે જેથી તું જમી લે.’ મે કહ્યું, બાપુજી, પ્રતિક્રમણના સમયને હજુ વાર છે. ત્યાં સુધી તમારી પાસે બેઠો છું. સમય થયે જમી લઈશ. ત્યારે તમે કહ્યું, “ આજે તારા મુખથી ખેલાતા પ્રતિક્રમણ સૂત્રેા સાંભળવાનું શકય નથી. આંતરિક પ્રતિક્રમણ દ્વારા વ્રતભૂમિમાં મનના પ્રવેશ થઈ ચૂકયો છે. તારી સાથેની ચાલુ વાતચીતમાં પણ અંતરીક્ષમાં ફૂલતી ભગવાન મહાવીર દેવની જાજ્વલ્યમાન જયાતિ-પ્રતિમાને અંતર અવલાકી રહેલુ છે. તે પ્રકાશ મૂર્તિના ઉજજવળ સાન્નિધ્યમાં જીવનની અંતિમ ક્ષણેા સર્પિત બની જશે. તે પ્રકાશના તેજે પરલાકની કેડી પ્રકાશિત બની રહેશે. પણ હવે તું જમી લે. ત્યારે મેં ગળગળા અવાજે કહ્યુ કે, બાપુજી, તમે પરલેાકના મહાપ્રયાણુની તડામાર તૈયારી કરી રહ્યા છે, તેવા દુઃખદ સમયે હું કેમ જમી શકુ? આપના આ આગ્રહ આપને સમયેાચિત લાગે છે? Page #32 -------------------------------------------------------------------------- ________________ [૨૦] તમે કહ્યું, ‘તારી વાત સાચી છે. ચા, દૂધ કાંઈક લઈ લે. સમય “બહુ થોડો છે.” મેં કહ્યું, બાપુજી, અમને કોઈ સંદેશો આપશો. તમે બેલ્યા. હા, દરેકને બોલાવો. મારી આજુબાજુમાં બેસીને, નવકાર મહામંત્રનું સ્મરણ કરીને, જાપનું વતાવરણ સર્જીને, મારી તૂટતી જીવનતાકાતમાં, ખૂટતા અધ્યાત્મબળનું સિંચન કરો કાંઈને કાંઈ વ્રત નિયમના યથાશક્ય અભિગ્રહ કરો. મારી પાછળ કોઈ રડશે નહીં. મૃત્યુના રુદન મરશિયાથી મારા મૃત્યુને પ્લાન બનાવશે નહી. જિનેન્દ્ર પૂજાના સુંદર સંગીતના સરગમ સરજાવીને, મારા મૃત્યુની મહત્તા વધારશે. શોકદર્શક કાળાં કપડાં પહેરીને મારા મૃત્યુને શ્યામ બનાવશે નહીં. હસતા મુખે અને પુલકિતદિલે જમણવાર અને ધર્મ ક્રિયાના આનંદ કિલેલના ઊજળાં પૂરમાં મારી મૃત્યુ સ્મૃતિને ઉજજવલ બનાવી રાખશે. દેહ માત્રનો અવશ્ય નાશ થવાને છે. તેથી મારા દેહ વિલયનું દુઃખ કેઈ ધરશો નહીં. મારો પ્રવાસ તો સરિયામ રસ્તે છે. તે રસ્તે મને કાંઈ પણ અડચણે આવવાની નથી. સહુ સુખ ચેનમાં શાંતિથી જીવજે. જીવનમાં શાંતિ સ્થાપવા માટે, કંકાસ અને કુસંપથી અળગા રહેજે. કંકાસનો કાદવ એટલો ચીકણે હોય છે કે જે વાતો નથી. જેમ ધુઓ તેમ ચીકાશ વધતી જાય છે. માટે પ્રથમથી જ કંકાસના કાદવમાં પગ પડી જાય નહીં તેને પૂરો ખ્યાલ રાખશે.” તમે જોઈ શકે છે કે, હું તમારો હોવા છતાં, તમારો સંગાથ છોડીને ચાલ્યો જાઉં છું. જે દેહને હું મારો દેહ માનતો હતો. તે દેહનો હું ઈચ્છાએ કે અનિચ્છાએ ત્યાગ કરું છું. મારી માફક જ દરેક મરનાર છે, સંબંધીઓનો અને દેહનો ત્યાગ કરે છે. તે તમે સમજે. જે પર છે તેને પર માનો. સાચી સમજણ એ જ સુખની ચાવી છે. મૃતક બનેલો દેહ ગંધાઈ ઊઠે છે. તેથી અંગત જનો જ તેને અગ્નિસંસ્કાર આપે છે. પિતાના શબ પર પ્રાયઃ પુત્રોજ આગ ચાંપે છે. એ રીતે બધા દેહ છેવટે હુતાશનના હવિ બને છે. અગરતો હિંસક પ્રાણીના ભક્ષ બને છે. અને કાંતે ધરતીમાં ધરબાઈને મારી સાથે માટી બને છે. દરેક દેહની આ અંતિમ દશા છે. પરલોકમાંથી જીવ કાંઈ બાહ્ય સામગ્રી લાવ્યા નથી, અને પરલોકમાં જતાં અહીંથી કાંઈ બાહ્ય સામગ્રી લઈ જઈ શકતો નથી. તમે દેવા ઈચ્છો છતાં દઈ શક્તા નથી. હું લેવા ઈચ્છું તે પણ લઈ શકતા નથી. મરણ સમયે માણસ માત્રની નિરુપાય અને અતિ લાચાર પામર પરિસ્થિતિ હોય છે. જે પરિસ્થિતિના પરિવહન માટે, ખૂબ અંતર બેજ કરી, કાયમ આત્મનિરીક્ષણ કરવા માટે સમય મેળવતાં રહેજે.' સંવત ૨૦૨૮ ના ભાદરવા સુદિ-૩ સોમવારને સૂર્ય પ્રશ્ચિમ દિશાની ઊંડી ગર્તામાં ડૂબી ગયે. તમે તમારી સર્વ સુરતા સાથે અંતર ભૂમિમાં ઊતરી ગયા. મૃત્યુના મિત્ર બનેલા તમે મૃત્યુની પણ જર્જરિત દેહને સોંપીને, નવા દેહના નિર્માણ માટે, પરાકના પ્રવાસી બન્યા. અમારી આંખે સજળ બની; મુખ પ્લાન બન્યાં, અને મસ્તકે આપના પાર્થિવ દેહને નમી પડયા, અપાર કાળજી, પૂરી માવજત, અને સુંદર સબંધ વડે, આપે મારા અંતરૂપ્રદેશમાં આત્મ પ્રતીતિની જ્ઞાન-જ્યોત પ્રગટાવીને, મને જે તાત્ત્વિક ભાવની આત્મ-દષ્ટિ આપી છે. તે દષ્ટિને હું સાચવી શકું અને તે દષ્ટિ દ્વારા જીવનમાં સંતેષ ખીલવી શકું, તેવું પ્રેરણું બળ તમેએ કહેલા શિક્ષા-વચનેમાંથી મને કાયમ મળતું રહે, એ જ અભ્યર્થના. શુભાકાંક્ષી, છેરુ સવાઈલાલ Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી. જૈન દેરાસરજી. પચ્છેગામ. પચ્છેગામમાં દેરુીપે, સ્વર્ગ પુરીને ઝીપે. શાસનના જ્યનાદ ગજવતી, ધા ગગનમાં ફરકે. Page #34 -------------------------------------------------------------------------- ________________ Page #35 -------------------------------------------------------------------------- ________________ -- શ્રી પચ્છેગામ–પ્રશસ્તિ – શ્રી સિધ્ધાચળ ગિરિરાજની જૂની તળાટી જ્યાં હતી તે વલભીપુર નજીક, ઘેલા નદીના કાંઠે, ગોહિલ દરબારના મુખ્ય વસવાટવાળું, કાઠી યુગના પુરાતન કેઠાને મધ્ય ભાગમાં સાચવીને મલપતું, ભાલ પ્રદેશની ભાગોળ ગણાતું અને આઝ-વૃના વિશાળ વન-ખંડથી શોભિત, એવું પુછેગામ સૌરાષ્ટ્ર દેશના ગોહિલવાડ વિભાગમાં આવેલ છે. જે ભૂમિના ધૂળના રજકણો, પાણી, હવા વિગેરે પવિત્ર, પિષક અને આરોગ્યપ્રદ હોવાથી, અને સીમ પ્રદેશમાં વિપુલ પ્રમાણમાં વિવિધ વન-ઔષધિઓ ઊગતી હોવાથી, પર છેગામ પ્રથમથી જ મુદ્રક-મશહૂર વૈદનું મથક હતું. આયુર્વેદ અને અન્ય વૈદક શાસ્ત્રોના પેઢી પરંપરાગત અભ્યાસ અને અનુભવથી, પચ્છેગામમાં વસતા પ્રશ્નોરા નાગર બ્રાહ્મણભાઈઓ વૈદક વિદ્યામાં ખૂબ પ્રવીણ હતા. દર્દોથી પૂરા ઘેરાયેલા અનેક દર્દીઓ દેશ દેશાવરથી પચ્છેગામ આવતાં હતાં અને વૈદકીય ચિકિત્સા મેળવીને, સાજ બનીને નવજીવન પામતાં હતાં. શ્રી નાગરદાસ વૈદ્ય પુછેગામના છેલા ખ્યાતનામ વૈદ હતા. શ્રી નાગરદાસ વૈદના વૈદક સંબંધી જ્ઞાન, નિદાન અને ઉપચાર માટે, શાસન સમ્રાટ શ્રી વિજય નેમિ સૂરીશ્વર મહારાજે ખૂબ ઊંચો અભિપ્રાય આપેલો છે, પ્રશ્નોરા નાગરભાઈ એ સંસ્કૃત ભાષાના સારા અભ્યાસી હોવાથી, વૈદરાજની બેલાવાયેલી બેઠકમાં, સંસ્કૃત ભાષામાં લખાયેલા વૈદક-સૂત્રોની સંસ્કૃત ધારાઓ વહેતી હોવાથી, પૂજ્ય શાસન-સમ્રાટ સૂરીશ્વરજી પર ગામને કાઠિયાવાડનું કાશી-ક્ષેત્ર કહેતા હતા. આ સમયે બધી કામની સરેરાશ વસ્તી ઠીક પ્રમાણમાં હતી. જેનભાઈના ૫૦ ઘર હતાં. બધાં ધર્મ-પ્રેમી હતાં અને ખૂબ ઉજમાળ રીતે સાધુભક્તિ અને ધર્મ આરાધન કરતાં હતાં. વૈદેના મશહૂર મથક પચ્છેગામમાં હાલ કેઈ વૈદરાજ નથી. શેઠ વનમાળીદાસ ગોરધનદાસે અર્પણ કરેલ મકાનમાં સરકાર સંચાલિત આયુર્વેદિક દવાખાનું ચાલે છે. પચ્છેગામ નાનું ગામ હોવા છતાં, વિવિધ મંદિરથી મંડિત ધર્મધામ છે. જ્યાં બે જિનમંદિર, એક શિવમંદિર (ભૂતનાથ-મંદિર) એક મોરલીધર-મંદિર, એક સ્વામી નારાયણ મંદિર, એક ખોડીયાર મંદિર, એક ભવાની મંદિર, એક ખોજાખાનું, વનપ્રદેશમાં સંન્યાસી શ્રી શીતળગરજીનું સમાધિમંદિર અને શિવ-મંદિર છે. નવ-દુર્ગામાતાનું નવું મંદિર ગામના ભાગેળની શોભા બની રહેલું છે. આ રીતે બધી કમેના ઈષ્ટ દેવના મંદિરોથી મંડિત પડેગામમાં દરેક કોમના લોકો પોતાના ઈષ્ટ દેવના દર્શન-સ્મરણ કરી રહેલા છે. અને પ્રાપ્ત જ્ઞાન અનુસાર પ્રાપ્ત-ધર્મનું યથારાક્ય ધર્માચરણ આચરી રહ્યા છે. નયનરમ્ય બે જિન-મંદિર અમદાવાદથી નીકળેલ શ્રી હઠીસીંગ શેઠના શ્રી સિદ્ધગિરિ યાત્રા સંઘને મુકામ પર છેગામ થતાં તેઓની સદપ્રેરણા અને ચગ્ય સહકારે મૂળનાયક શ્રી ઘર્મનાથ ભગવાનના દેરાસરનું નિર્માણ થયેલું છે. શ્રી ધર્મનાથ ભગવાનના દેરાસરજીનું શિલારોપણ સં-૧૯૦૫માં થયેલું છે. શ્રીધર્મનાથ ભગવાનના દેરાસરમાં પહેલી બિંબ –પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૨૩ ના ચૈત્ર વદી–૭ શુક્રવારના Page #36 -------------------------------------------------------------------------- ________________ [૨૨] શુભ દિને, શેઠ રવા ઠાકરશી શિહોરવાળાના શુભ હસ્તે ઘોઘાના શ્રી દલીચંદજી યતિશ્રીના શિષ્ય શ્રી સ્વરૂપચંદજી યતિશ્રીના સાન્નિધ્યમાં થયેલી છે. શ્રી ધર્મનાથ ભગવાનના બિંબની પ્રથમ પ્રતિષ્ઠા માટેની બીજી નોંધ નીચે મુજબ મળે છેઃ શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિષ્ઠ શાહ વસતા ઉમેદ અને સંઘરી રતનશી હાવાના શુભ હસ્તે થયેલી છે.” આ નોંધ ઉપરથી શેઠ રવા ઠાકરશી અને વસ્તા ઉમે એક કુટુંબના સભ્યો હોવાનું જણાય છે. રવા ઠાકરશી તે વસ્તા ઉમેદના કુટુંબના પૂર્વ-પેઢીધરનું નામ હોય અને તેથી પ્રતિષ્ઠા-દિનના સ્વામીવાત્સલ્યમાં તે મેટા નામે નોતરા દેવાનું ઠરાવાયેલું હોય તેમ સમજાય છે. અને સંઘવી રતનશી હાવા તે શેઠ વસ્તા ઉમેદને અતિ નિકટના સગા હોવાનું માની શકાય છે. થતાં ધર્મ કાર્યોમાં બીજા ભાઈઓના સમાવેશ માટે મેટા નામની જાહેરાત–પ્રથા અત્યારે પણ ચાલુ છે. - શ્રી ધર્મનાથ ભગવાનના મંદિરના શિખર કળશ (ઈડું) વળાના મહેતા કાળિદાસ મોતીચંદે ચડાવેલ છે. (હાલનું વલભીપુર તે વખતે વળી કહેવાતું) મૂળનાયક શ્રી ધર્મનાથની પલાંઠીના લેખમાં “શ્રી જિનેદ્રસૂરિજી તપાગચ્છ” લખેલું છે. તે અંજન શલાકા માટેનું ઉલેખ હોય તેમ લાગે છે. મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનના બિંબ સિવાય અન્ય જિન–બિંબની પહેલી પ્રતિષ્ઠા માટેની કાંઈ નોંધ મળતી નથી. શ્રી ધર્મનાથ ભગવાનના દેરાસરજીને પ્રથમ જીર્ણોધ્ધાર સંવત ૨૦૦૩માં થયેલ છે. શ્રી ધર્મનાથ ભગવાનના દેરાસરજીના ગભારામાં ગાદી અને પાટડાના તથા શ્રી જિનબિંબેની દબાયેલી પોંઠી વિગેરે રહેલા દોષોના નિવારણ માટે, મૂળનાયક સહિત દરેક બિંબનું ઉથાપન કરીને, તે જિનબિંબોની બીજી પ્રતિષ્ઠા અને શ્રી શીતળનાથ ભગવાનના નૂતન દેરાસરજીના જિનબિંબની પ્રતિષ્ઠા બંને એકીસાથે વિક્રમ સં ૨૦૧૭ના મહાવદી -૫, તા-૬-૨-૧૯૬૧ ના શુભદિને, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય લાવણ્ય સૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં થયેલી છે. ગામ રાશિ સાથે શ્રી શીતળનાથ ભગવાન આવતા હોઈને મૂળનાયક તરીકે શ્રી શીતળનાથ ભગવાનનું બિંબ પ્રતિષ્ઠિત કરવું જોઈએ, તે મુજબની તજજ્ઞની સૂચનાને અમલ કરવા જતાં, મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનના બિંબને ક્યાં બિરાજમાન કરવું? તેવો પ્રશ્ન ઊભું થતાં, ગામ રાશિએ શ્રી શીતળનાથ ભગવાન આવતા હોઈને, શ્રી શીતળનાથ ભગવાનના બિંબને નવું મંદિર બનાવીને, મૂળનાયક તરીકે બિરાજમાન કરવાને નિર્ણય થતાં, શ્રી ધર્મનાથ ભગવાનના દેરાસરની હદમાં મૂળનાયક શ્રી શીતળનાથ ભગવાનનું નૂતન જિન-મંદિર બનાવીને, વેરાવળ નિવાસી શેઠ શ્રી ચત્રભૂજભાઈ ભગવાનદાસે શ્રી પચ્છેગામ સંઘને અર્પણ કરેલું છે. એક જિનબિંબ ખંડેત થતાં તેના વિસર્જન પછી શ્રી ધર્મનાથ ભગવાનના મંદિરમાં આરસ પાષાણના કુલ સાત બિંબ હતાં, પણ તેનો સરખી રીતે ગભારામાં સમાવેશ નહીં થત હોવાથી તે જિનબિંબે પિકી શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીને બે જિનબિંબ શ્રી શીતળનાથ ભગવાનના નૂતન મંદિરમાં બિરાજમાન કરેલાં છે. બાકી રહેલાં પાંચ જિનબિંબ શ્રી ધર્મનાથ ભગવાનના Page #37 -------------------------------------------------------------------------- ________________ [૨૩] મદિરમાં પ્રતિષ્ઠિત કરેલ છે. શ્રી ધર્મનાથ ભગવાનના દેરાસરમાં શ્રી જિન-ભિમાની બીજી પ્રતિષ્ઠા નીચેના સગૃહસ્થાએ કરેલી છેઃ ૧. મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનના જિન-બિંબની પ્રતિષ્ઠા કથારિયા નિવાસી સલેાત જગજીવનદાસ ગિરધરલાલ તથા તેના પરિવારે કરેલી છે. ૨. મૂળનાયક ભગવાનની ડાબી બાજુ શ્રી વાસુપૂજ્ય ભગવાનના જિનબિબની પ્રતિષ્ઠા પચ્છેગામ નિવાસી સ્વ. શાહ પરશેાતમદાસ દિયાળભાઈના પરિવારે કરેલી છે. ૩. મૂળનાયક ભગવાનની જમણી બાજુ શ્રી શાંતિનાથ ભગવાનના જિન–બિંબની પ્રતિષ્ઠા પચ્છેગામ નિવાસી સ્વ. શાહ ગુલાબચંદ્ર હરિચંદના પરિવારે કરેલી છે. ૪. મૂળનાયક ભગવાનની ડાબી બાજુના ગાખમાં શ્રી ધર્મનાથ ભગવાનના જિન-બિંબની પ્રતિષ્ઠા, શિહેાર નિવાસી શ્રી દામેાદરદાસ લલ્લુભાઈ તથા તેમના પરિવારે કરેલ છે. ૫ મૂળનાયક ભગવાનની જમણી બાજુના ગેાખમાં શ્રી આદિનાથ ભગવાનના જિન-મિખની પ્રતિષ્ઠા ક'થારિયા નિવાસી સલેાત રવજીભાઈ હરિચ'ના પરિવારે કરેલી છે. શ્રી ધર્મનાથ ભગવાનના શાસન અધિષ્ઠાયક શ્રી કિન્નર, યક્ષ અને પ્રજ્ઞપ્તિ દેવીની નવી મૂતિ - એની પ્રતિષ્ઠા ગર્ભદ્વાર પાસેના બે ગેાખમાં, કંથારિયા નિવાસી સલાત જગજીવનદાસ ગિરધરલાલ અને તેના પરિવારે કરેલી છે. સલેાત જગજીવનભાઈએ સ* ૨૦૩૭માં દીક્ષાગ્રહણ કરી સ યમધમ સ્વીકારેલ છે, જેનુ' દીક્ષિત શુભનામ શ્રી જીતમાહવિજયજી છે. જેએ સયમ ધર્મની સુંદર આરાધના કરી રહ્યા છે. શ્રી શીતળનાથ ભગવાનના દેરાસરજીનું ખનન તથા શિલારાપણ સંવત ૨૦૧૬ ના પાષ વિક્ર ૬ના શુભદિને વેરાવળ નિવાસી શેઠ ચત્રભુજભાઈ ભગવાનદાસે કરેલુ છે. મૂળનાયક શ્રી શીતળનાથ ભગવાનની પ્રતિમાના નગર પ્રવેશ સં ૨૦૧૭ ના માગસર સુદ્ધિ સાતમના થયેલા છે. શ્રી શીતળનાથ ભગવાનના દેરાસરમાં, મૂળનાયક શ્રી શીતળનાથ, જમણી બાજુ શ્રી ચંદ્ર પભ સ્વામી, ડાખી બાજુ શ્રી નેમિનાથ, જમણી બાજુના ગેાખમાં શ્રી ચન્દ્રપ્રભુ અને ડાબી બાજુના ગાખમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. તે પાંચ જિન-બિબેાની પ્રતિષ્ઠા વેરાવળ નિવાસી શેઠ ચત્રભૂજભાઈ ભગવાનદાસે તથા તેઓના પરિવારે કરેલી છે. મૂળનાયક શ્રી શીતળનાથ ભગવાનની પ્રતિમા પરિકર સહિત છે. તે પરિકરના નીચેના ભાગમાં અધિષ્ઠાયક દેવ, દેવી, બ્રહ્મ, યક્ષ અને અશાકા દેવીની મૂર્તિ સ્થાપના થયેલી છે. એ રીતે ધર્મનાથ ભગવાનના દેરાસરમાં બિરાજતાં જિન-બાની બીજી પ્રતિષ્ઠા અને શ્રી શીતળનાથ ભગવાનના નૂતન દેરાસરમાં જિન-બિાની પ્રતિષ્ઠા એકી સાથે સંવત ૨૦૧૭ના મહા વિદ્વે પના શુભદને ઉપર જણાવેલ ભાઈ એએ કરેલી છે. પશ્ચિમ દિશાની ઢીવાલના ગેાંખમાં શાસન સમ્રાટ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય નેમિસૂરિશ્વરજી મહારાજની મૂર્તિનું સ્થાપન સં. ૨૦૧૭ના મહા વદી-૫ના શુદિને, શેઠ ચત્રભુજભાઈ ભગવાનદાસે તથા તેમના પરિવારે કરેલું છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ [૨૪] શ્રીધર્મનાથ ભગવાનના ગભારામાં પબાસનના નીચેના મધ્યભાગમાં પ્રથમથી જ પ્રાસાદદેવીની પ્રતિમા છે તે પ્રતિમાના નામને કઈ ઉલ્લેખ મળતું નથી. શ્રીતીર્થાધિરાજ શત્રુંજય તીર્થના છરી પાળતા બે સંઘ. એક ડગલું ભરે, ગિરિ સન્મુખ ઉજમાળ; કેડી સહસ ભવના કર્યા, પાપ ખપે તત્કાળ. ત્રિભુવનના સર્વ તીથોમાં શ્રેષ્ઠ તીર્થ–વીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ છે. શ્રી શત્રુંજય મહાસ્ય ગ્રંથમાં જેને શત મુખ વર્ણન છે, જે પરમ પૂન્ય ભૂમિને સ્પર્શ પણ પાપહર છે તે શ્રી સિદ્ધ ગિરિરાજના છરી પાળતા બે સંઘે પછેગામથી નીકળેલા છે. પ્રથમ-સંઘ પચ્છેગામના વતની, ઉદારદિલ, ધર્મ–પ્રેમી શેઠ લાલચંદ નારણદાસ ધંધાથે સુરત જિલ્લાના કઠોર ગામે વસ્યા હતા. બુદ્ધિ–કુશળતા અને સદ્ભાગ્યના ગે અલ્પ સમયમાં જ ધંધાની સારી ખિલાવટ અને સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. સધર્મના શુભ સંસ્કાર બળે, સંવત ૧૯૭૯ની સાલમાં, પૂજ્ય મુનિશ્રી જસવિજયજી મહારાજ સાહેબની પ્રેરણા અને સાન્નિધ્ય પામીને, તેઓએ પચ્છેગામથી શ્રી સિદ્ધ ગિરિરાજને છરી પાળતે પ્રથમ સંધ કાઢીને, તીર્થભૂમિ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર, ધર્મપત્ની શ્રી કુલકરબેન અને કાળિદાસભાઈ તથા ગુલાબચંદભાઈ બંને વડીલ ભાઈઓ સાથે, તીર્થમાળ ધારણ કરીને, નિખાલસભાવે, ન્યાયદ્રવ્યને સદુપયોગ કરીને, માનવ ભવને કૃતાર્થ કરેલ છે. શ્રી પચ્છેગામથી શ્રી સિદ્ધગિરિનો આ પ્રથમ સંઘ નીકળેલ હાઈને, સકળ સંઘ-સમુદાયમાં અનેરો ઉ૯લાસ ભાવ પ્રવર્તતે હતો. પ્રથમ સંઘના સંઘપતિ શ્રી લાલચંદભાઈ તથા તેમના ભાઈ શ્રી ગુલાબચંદભાઈના કુટુંબ હાલ કઠોર ગામમાં વસેલાં છે. કાળિદાસભાઈનો કુટુંબ પરિવાર પુછેગામ અને ભાવનગર ખાતે વસેલો છે. બી-સંઘ ગૃહ સંસારની સુખશાંતિનો મૂળ આધાર આજીવિકા છે. તે આજીવિકા મેળવવા માટે, વતનનો મેહ અને કુટુંબને સાથ છોડીને, અનેક લોકોના ઘોડાપુર વરસથી મુંબઈ તરફ દોડી રહ્યાં છે. અને સુખ કે દુઃખે ત્યાં સમાઈ જાય છે. પચ્છેગામમાં અભ્યાસ પૂરો થતાં, દીપચંદભાઈ આજીવિકાના ઉપાર્જન માટે મુંબઈ ગયા. આજીવિકાનાં સાધન જમાવીને સ્થિર થયા. ક્રમે ક્રમે બધા ભાઈ એ પણ મુંબઈમાં વસીને, ધંધાકીય રીતે સધ્ધર બન્યા. બાલ્યવયથી ધર્મસંસ્કાર પામેલ દીપચંદભાઈ ધર્મ-રસથી રંજિત બનીને અણુવ્રતના આરાધક બન્યા. “મૈથુનના સ્થાને માત્ર મનની નબળાઈ છે” તેવી અનુપમ આંતરદૃષ્ટિ પ્રાપ્ત થતાં, સજોડે ચતુર્થ મહાવ્રતધારી બનીને, શ્રાવકધર્મની સુંદર આરાધના કરી રહ્યા છે. તેમના ધર્મપત્ની વામાંગને પરસનબેન પ્રથમથી જ ધર્મગના છે. જેઓ વ્રત, નિયમ અને તપસ્યાના અતૂટ અને અખૂટ બળો ધરાવે છે. તેથી બંનેનું દંપતિ-જીવન ધર્મ સંપત્તિથી ભરેલું, સૌભાગી જીવન બનીને, સકાર્યોની પરંપરા સરજી રહેલ છે. દીપચંદભાઈના નાનાભાઈ હીરાચંદભાઈ સંયમધર્મને આરાધીને કાળધર્મ પામ્યા છે. મોટાભાઈ રૂગનાથભાઈ અને નાનાભાઈ મનસુખભાઈ અવસાન પામ્યા છે. અમૃતલાલ Page #39 -------------------------------------------------------------------------- ________________ અને વિનુભાઈએ મુંબઈ ખાતે ધંધાની સારી જમાવટ કરી છે, દીપચંદભાઈ અને તેને પુત્રપરિવાર મુંબઈ અને બેલગામ વસે છે. તીર્થયાત્રાના પૂરા પ્રેમી શ્રી દીપચંદ પરશોત્તમદાસે સંવત ૨૦૩૦ના માગસર સુદ પાંચમના શુભદિને, શ્રી વર્ધમાન તપોનિધિ શ્રી વિજ્ય ભુવન ભાનુસૂરીશ્વરના શિષ્ય શ્રી યશભદ્ર વિજયજી ગણિવર્યની શુભ નિશ્રામાં પડેગામથી શ્રી સિદ્ધગિરિરાજનો છરી પાળતો બીજે સંઘ કાઢીને, ઘણા કાળથી હદયમાં રમી રહેલી ધર્મ ભાવનાને સફળ રીતે પૂરી કરેલી છે. ચતુર્વિધ સંઘ સાથે, યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનને ભેટીને, ત્રણે ભાઈઓએ ધર્મપત્ની સાથે, તથા વિધવા ભોજાઈ પરમાબેન સાથે, તારક તીર્થની તીર્થ–માળા ધારણ કરીને, પોતાની ગ્રીવાઓને કાયમ માટે ગૌરવાતિ બનાવી છે. અને સ્વનામની સાથે, સંઘવી અટકનું સેહામણું છોગું લટકાવીને, શુભ કાર્યની કાયમી સ્મૃતિ સાચવી છે. અમૃતલાલભાઈ ધાર્મિક શિક્ષક તરીકેની સારી ખ્યાતિ ધરાવે છે. મુંબઈના પ્રવેશકાળથી પ્રારંભીને આજ સુધી ધાર્મિક શિક્ષક તરીકે માનદ સેવા આપી રહ્યા છે, જે દ્વારા હજારો બાળકે ધર્મ-સંસ્કાર પામ્યા છે. દીક્ષા પંથ અને દીક્ષા પંથના પ્રવાસીઓ. દિવસ ઊગે છે અને આથમે છે. અનાદિકાળનો એ નિયત ક્રમ છે. એકાળની ઘટમાળ સાથે જગત ઘસડાયે જાય છે. શા માટે ઘસડાઈ એ છીએ તેમાં ખ્યાલ વિના, લોકેના થક કાળની ઘટમાળ સાથે ઘસડાયા કરે છે. એ કાળના ઘસડાટમાં ઘસડાતા, ઘસડાતાં, કોઈ વિરલ સાવચેત વ્યક્તિ આંતરિક તેજ કિરણના અજવાળે, તે પરવશ સ્થિતિને પારખીને, ઘસડાતા ગાડરિયા પ્રવાહથી જરા થંભીને, અંતર અવલોકન દ્વારા વિચારે છે કે, આમ ઘડાયે જવું, તે પિતાને પ્રવાસ નથી, પણ પરવશતાના ખેંચાણ છે, પિતાને પ્રવાસ તે જુદી દિશાને છે. જે ઘસડાવાનો નહીં પણ પગભર ચાલવાનો છે. તેવી સમજણ પામીને, માર્ગ બદલીને, સાચા માગે ચડે છે, જે માર્ગને મોક્ષ માર્ગ કહેવાય છે, દીક્ષાપંથ કહેવાય છે. ભવભ્રમણ કરતા જીવોને તે દીક્ષા પંથની કેડીના દર્શન પણ દુર્લભ હોય છે. જ્યારે દીક્ષાપંથના પ્રવાસી બનવાનું તો જીવને અતિદુષ્કર રીતે દુર્લભ છે. પૃથ્વીતળમાં જળ આવરણ બની રહેલાં, કઠણ અને નકકર પૃથ્વી પડો તૂટી જતાં જેમ ભૂમિતળમાં રહેલાં નિર્મળ જળની સરવાણીઓથી કૃ છલકાઈ જાય છે; તેમ વૈરાગ્ય-રસના જળતળરૂપ કઈ કઈ કુટુંબ-પોમાં મોહનીય કર્મ–આચ્છાદિત કર્મનાં કઠણ પડ તૂટી જતાં, આત્મભાવ ભરપૂર વૈરાગ્ય જળની વિમળ સંયમ-સરવાણુઓથી કુટુંબકૃપ ભરપૂર રીતે છલકત બને છે. તાજેતરના બે દાયકાઓમાં, સલત કુટુંબના કૃપ તળમાં, વૈરાગ્ય જળની દસ દસ સરવાણીઓનાં નિર્મળ જળ છલકાયેલાં છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્યને પ્રભાવ એવો પ્રભાવિત હેય છે કે તે જ્ઞાન-પ્રકાશ ધરનાર વ્યક્તિ મશાલચી બનીને પોતે પંથ પામે છે અને અન્યને પંથ પ્રકાશક બને છે. આવા રૂડા પ્રસંગે ઘણુ જૈન કુટુંબોમાં બનેલા છે. તેમાં સમાવેશ પામતું, પચ્છેગામ સંઘ પરિવારનું સત કુટુંબ તેના સબળ પુરાવારૂપ છે, આત્મ પ્રકાશથી પ્રકાશિત જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એજ સાચે વિરાગ્ય છે. તેવા સાચા વૈરાગ્ય રસના ભૂમિતળ બનેલાં બધાં કુટુંબે ગૌરવ સાથે ગણના પાત્ર કુટુંબ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ [૨૬] નગરશેઠ અને સંઘ પ્રમુખ મોટું મન, નિખાલસદિલ, સખાવતી સ્વભાવ, પ્રભાવકવાણી, વિવેકી વર્તન, કાર્યોને ઉત્સાહ અને સંઘ-સમુદાયમાં સંપ સચવાઈ રહે તેની કાળજી રાખનારે, યોગ્ય અને સમયદક્ષ વ્યક્તિઓ સંઘ સમુદાયના શેઠ પદ માટે યોગ્ય ગણાય છે. ઉપર્યુક્ત લાયકાતેથી યુક્ત શ્રી પછેગામ જૈન સંઘના ત્રણ સિતારાઓએ જીવનભર સંઘસેવા સ્વીકારીને શેઠ પદને સાર્થક કરેલું છે. (૧) શેઠ નારણદાસ રાઘવજી (૨) શેઠ ગોરધનદાસ કુલચંદ (૩) શેઠ વનમાળીદાસ ગોરધનદાસ, સંપૂર્ણ પ્રેમ અને સદ્દનિષ્ઠાથી જેઓએ સંઘ સેવાના બધાં કાર્યો ઉલ્લાસપૂર્વક કરેલાં છે. સને ૧૯૬૭ સંવત ૨૦૧૭ ધર્માદા ટ્રસ્ટ ધારો જાહેર થતાં, બહુમતીથી પ્રમુખ નીમવાની નીતિ અમલમાં આવતાં શ્રી પચ્છેગામ જૈન–સંઘે સંઘકમિટી નીમીને પ્રથમ સંઘપ્રમુખ તરીકે શેઠે વનમાળીદાસની વરણી કરીને યોગ્યને યોગ્ય સ્થાન આપ્યું હતું. પૂજ્ય. આચાર્યશ્રી કૈલાસસાગરજી મહારાજ સાહેબની શુભાનશ્રામાં ભાવનગરથી નીકળેલા પાલિતાણું યાત્રા-સંઘના ભાગીદાર બનીને શેઠ વનમાળીદાસે પોતાના ધર્મપત્ની અજવાળીબેન સાથે તીર્થમાળ ઘારણ કરીને તીર્થ-ઉપાસક બનીને માનવ જીવન સાર્થક કરેલું છે. ૧૦૮ શ્રી પાર્શ્વનાથ જિનમંદિર પાલિતાણામાં શ્રી જિનબિંબ પ્રતિષ્ઠાના મળેલા આદેશની ભાવના પૂરી થયા પહેલા શેઠ વનમાળીદાસનું અવસાન થતાં, તેઓના પુત્ર-પરિવારે શ્રી કરેડા પાર્શ્વનાથના જિનબિંબની પ્રતિષ્ઠા કરીને સદ્દગતની અધૂરી રહેલી અંતર-ભાવનાને અતિ ઉલ્લાસપૂર્વક પૂરી કરેલી છે. શેઠ વનમાળીદાસનું અવસાન થતાં શ્રી પચ્છેગામ જૈન સંઘ સંઘ સમુદાયની સર્વાનુમતિથી સંઘ પ્રમુખ તરીકે શાહ સવાઈલાલ જાદવજીની નીમણુક કરેલ છે. શ્રા-સંઘના દરેક કાર્યોમાં માર્ગદર્શક બની, ઊલટભેર ભાગ લેનાર અને નાણાકીય વહીવટને ચીવટપૂર્વક સંભાળીને જીવનભર સેવા આપનાર, શેઠ પ્રભુદાસ ગોરધનદાસનું સં ૨૦૪૦ શ્રાવણસુ-૧૫ના દુઃખદ અવસાન થતાં, શ્રી સંઘે ઉત્સાહી અને કાર્યદક્ષ કાર્યકર ગુમાવેલો છે; જેની ખોટ આજે પણ વણપુરાયેલી છે. પરિવર્તન પામતા જગતની સાથે સાથે, પરિવર્તનની ફરતી પગ-કેડીઓમાં પગલાં પાડી રહેલું પડેગામ કાળબળની સાથે કદમ મિલાવીને યુગબળના પ્રવાહોને ઝીલી રહ્યું છે. તે વહાલું વતન પર છેગામ કાયમ પ્રગતિગામી બનીને, જ્ય-વિજ્યના ઝંડા ફરકાવતું સુંદર ધર્મ-ક્ષેત્ર બની રહો. Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી પચ્છેગામ જૈનસંઘ પરિવારની સયધર ચેતનામૂર્તિ આની દીક્ષા સબધી વીગતાના કાંઠા ક્રમાંક દીક્ષાલેનારનુંનામ ૧ શ્રી હીરાચંદભાઈ ૨ શ્રી જગજીવનભાઇ ૩ શ્રી નરેન્દ્રકુમાર ૪ શ્રી સમરતબેન ૫ શ્રી કંચનબેન ૬ શ્રી હસુમતીબેન ૭ શ્રી મંગળાબેન ૮ શ્રી દેવીબેન ૯ શ્રી ભાનુબેન ૧૦ શ્રી ચંદ્રાબેન ૧૧ શ્રી અરુણાબેન ૧૨ શ્રી ક‘ચનબેન ૨૩ શ્રી હ’સામેન ૧૪ શ્રી ઉમાબેન ૧૫ શ્રી ગીતાબેન ૧૬ શ્રી નયનાબેન ૧૭ શ્રી કાકિલાબેન પિતાનું નામ દીક્ષાસ્થળ ભીલડીયા શાહ પરશે।તમ ક્રીઆળ સલાગિરધરલાલ માવજી સલેાત જગજીવન ગિરધરલાલ | ભીલડીયા શાહ. અમીચ જીવન ખભાત શાહ. વેલચ'દ રામજી શાહ ગુલાચ'દ હરીય શાહ ગુલાબચ'દ હરીચંદ સલોત પે।પટલાલ રવજી સલોત પેોપટલાલ રવજી સલોત પાપટલાલ રવજી સઘવી જસવંતસય હીરચંદ શાહ હરીચ'દ જીવરાજ સલોત પરમાણુંદ રવજી સલોત પોપટલાલ રવજી સલોત હઠીચંદ માધવજી સલોત તલકચંદ દરજી શાહગિરધરલાલ વેલચ દ દ્વીક્ષાદિન ગુરુનામ ચિદ્યાન દસાગર સંર૦૩૭ વૈશાકસુ.૬ | વિજયચંદ્ર સૂરિ સ‘૨૦૩૭ વૈશાકસુ-૬ જીતમેાહવિજય દક્ષયશા શ્રી પાલીતાણા | સ’૨૦૦૦ કારતકવ-૧૩ જિતેન્દ્ર શ્રી ઘાટકાપર | સ’૨૦૧૫ મહાસુ-૫ | પ્રવીણાશ્રી મુલુન્ડ સંર૦૧૬, જેઠ-વપચ્છેગામ | સ’૨૦૨૧, પાલીતાણા | સં૨૦૨૭ મહાસુ-૬ પાલીતાણા | સ’૨૦૨૭ મહા-સુક્ પાલીતાણા | સ`૨૦૨૭ વૈશાખસુ-૧ પાલીતાણા પાલીતાણા ભાવનગર ભાવનગર ભાવનગર ભાવનગર રાજેન્દ્ર શ્રી દક્ષયશા શ્રી સ૨૦૩૭ મહાવ-૫ સ૨૦૩૭ મહાવ૫ તિ યશાશ્રી દક્ષયશા શ્રી રાજેન્દ્ર શ્રી કલ્પગુણા શ્રી દિવ્યપ્રજ્ઞા શ્રી તિયશા શ્રી સન્મતિ શ્રી સ૨૦૪૦ મહાવ-૧૦ માધિરત્ના શ્રી સ૨૦૪૦ મહાવ-1 Page #42 -------------------------------------------------------------------------- ________________ સમુદાય દીક્ષિતનામ અન્ય વીગત ૧ શ્રી સાગરાનંદ સૂરિ | હિરણ્યપ્રભસાગર કાળધર્મ પામ્ય છે ૨ વિજય પ્રેમ સૂર ! છતાહ વિજય પુત્ર સાથે દીક્ષિત ૩ વિજય પ્રેમસૂરિ નિર્મળબોધિ વિજય પિતા સાથે સહદીક્ષિત ૪ વિજ્ય લબ્ધિસૂરિ સુમંગળા શ્રી પોતાના પતિ છોટાલાલ છગનાથ સાથે દીક્ષા લીધી બંને કાળધર્મ પામ્યા છે. ૫ હિમાચલસૂરિ | કનકપ્રભાં શ્રી સલત મેહનલાલ મંગળજી પાલીતાણા વાળાના વિધવા ૨૦૪૨ના અસાડ વ-૧ ના પાલીતાણા મુકામે કાળધર્મ પામ્યા છે. ૬ વિજય નેમિસૂરિ. દક્ષયશા શ્રી સંધવી જસવંતરાય હારાચંદ પાલીતાણુ વાળાના ૭ વિજયને મસૂરિ મયણા શ્રી ધર્મપત્ની, દક્ષયશાશ્રીના સંસારી કુમારિકાબેન ૮ વિજ્ય કેસર સૂરિ દિવ્ય પ્રજ્ઞા શ્રી કુમારિકા ૯ વિજય નેમિસૂરિ. ધૃતિયશા શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીના સંસારી કુમારિકાબેન ૧૦ વિજય નેમિસૂરિ દિપ્રયશા દિવ્યપ્રજ્ઞાશ્રીના સંસારી કુમારિકાબેન ૧૧ વિજ્ય નેમિસૂરિ. અક્ષતયશા શ્રી દક્ષયશાશ્રીના સંસારી બાળકુમારી પુત્રી ૧૨ વિજ્ય કેસરસૂરિ. | ક૯૫ગુણ શ્રી સલત પરમાણુંદ રવજીના વિધવા ૧૩ વિજય કેસરસૂરિ. હર્ષગુણ શ્રી કલ્પગુણાશ્રીના સંસારી કુમારિકા પુત્રી. ૧૪ વિજય કેસરસૂરિ વૈરાગ્યયશા શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીના સંસારી કુમારિકા બેન ૧૫ વિજય નેમિસુરિ સમતિયશા શ્રી, કુમારિકા ૧૬ વિજય નેમિસૂરિ નિધિરત્ના શ્રી કુમારિકા ૧૭ વિજય ભક્તિસૂરિ | દૃષ્ટિરના શ્રી કનકપ્રભાશ્રીના સંસારી ભાઈના કુમારિકા પુત્રી Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શેઠ વનમાળીદાસ ગોરધનદાસ • પર છેગામ. સ્વર્ગવાસ. સ. ૨૦૩૯ ભાદરવા-વ-૧૩, ગાજ વીજ ગગડાટમાં સંભાળી સુકાન. જીવનમાં ધારેલ છે, ધર્મારાધન ધ્યાન. અજવાળી બેન વનમાળીદાસ પર છેગામ. ક્રિયા સાથે તપકર્યા*, એળીને ઉપધાન. કરતાં પ્રતિદીન પ્રેમથી પૂજા જિન ભગવાન. Page #44 -------------------------------------------------------------------------- ________________ Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્વ શેઠ નાગરદાસ ધરમશી ટાણા, જન્મ તા. ૨૧-૨-૧૮૯૯. સ્વર્ગવાસ, તા-૧૫-૪-૧૯૭પ. મે ટું મન મે ભી બની, જીવનની સુવાસ, રથી ધૂપ-સળી બની, ફેલાવી ચાપાસ. ચંચળબેન નાગરદાસ. ટાણા જન્મ. તા ૨૯-૫-૧૯૧૦ પુત્ર-વધુ પરિવારના, વડા માત વિખ્યાત, ઉદારતાથી આપતા, મોટા મનના માત. Page #46 -------------------------------------------------------------------------- ________________ Page #47 -------------------------------------------------------------------------- ________________ [૨૯] શેઠ વનમાળીદાસ ગોરધનદાસ (પરિવાર પ્રાર્થના). શ્રી સંઘ સમુદાયના આજીવન સેવક બનીને, શેઠ પદ પામેલા, શાસન પ્રભાવક વિવિધ ધર્મ મહોત્સવનાં આજન કરીને, સદાય ધાર્મિક વાતાવરણને ગાજતું રાખનાર, દદીઓનાં દર્દ અને દુઃખને દિલાસા અને રાહત મળી રહે તે શુભ હેતુ પૂર્વક આયુર્વેદિક દવાખાના માટે, મકાન અર્પણ કરનાર, તીર્થયાત્રા અને સધર્મ કાર્યોમાં ધનનો સદવ્યય કરીને, પરિવારમાં ધર્મ ભાવના પગટાવનાર પ્રબળ પ્રેરણા મૂર્તિની સમગ્ર પ્રતિભાને સપરિવાર વંદન કરીએ છીએ. અમે છીએ આપને વંદન કરો આપનો પરિવાર પુત્ર-પુત્રી પરિવારરમણિકલાલ, મૂળચંદ, અનંતરાય, ચંપકલાલ-ભાનુમતી. પુત્ર-વધૂ પરિવાર પ્રભાવતી, તારામતી, ભાનુમતી, મંગળા, વિમળા તથા ગુણવંતી. ત્રિપરિવાર શશિકાન, હર્ષદરાય, મજકુમાર, દીપકકુમાર, જયેશકુમાર, રહિત, અને વિમળકુમાર શર્મેન, આશીષ, અમિત પૌત્રવધૂ ઃ વૈશાલી અને નયના પિત્રી પરિવાર : વિલાસ, સ્મિતા, પુષ્યા, અરુણા, વર્ષા, પ્રફુલ્લા, રીટા, જયશ્રી, કુણાલ, ડિમ્પલ. શેઠ નાગરદાસ ધરમશી (પરિવાર પ્રાર્થના) શ્રી સદેવ અને સદ્દગુરુ ભગવંતાની અનુપમ ભક્તિના મુખ્ય પાયા સમાન, શ્રી જિનબિંબ પ્રતિષ્ઠા તથા શ્રી ગુરૂ પાદુકાની સ્થાપના આદિ સદ્દધર્મકાર્યો વડે, જીવનને ધમરસમય બનાવીને, પૂરા પરિવારને ધર્માભિમુખ બનવાની સુંદર તકો પૂરી પાડીને, શ્રી સદ્દદેવ અને સદગુરૂના ઉજજવળ સ્વરૂપે સમજવા માટે, અમારા જીવનમાં વિવેક લોચન ખેલી આપીને, આપે અમારા ઉપર જે મહદૃ ઉપકાર કરેલ છે; તે આપના અપાર ઉપકારને યાદ કરીને, આપની શુભનિષ્ઠાઓની સમગ્ર સદૃસ્મૃતિઓને વંદન કરીએ છીએ. આપને વંદન કરતો આપનો પરિવાર પુત્રપરિવારઃ દલીચંદ, હિંમતલાલ, ભૂપતરાય, શાન્તિલાલ, કનૈયાલાલ, અને નવીનચંદ્ર પુત્રવધૂ પરિવાર : રસીલા, સવિતા, મંજુલા, નિર્મળા નલિના અને જયા પિત્ર-પૌત્રવધૂ તથા પૌત્રી પરિવાર કિશોરકુમાર-કકિલા, પીન્કી. તથા બેબી. અરવિંદ-રીટા, હરેશ, સરલા, અરુણા, જયશ્રી-રેખા, હર્ષા આશા મૂકેશ, વિપુલ જયેશ-દક્ષા, રશિમ, નીલેશ, રાજેશ, સુનીતા, દીપિત, દર્શન, જાગૃતિ, નીલા, દીપક, મનીશ, ક૯પેશ, Page #48 -------------------------------------------------------------------------- ________________ શેઠ જાદવજી રામજી (પરિવાર પ્રાર્થના) જીવનના તાપ અને પરિતાપેાના સ્થાનાને, શાંતિ અને સમાધિમાં પલટાવીને, સમસ્ત પરિવારના જીવનરસને સાવધાનીના સકેતાને ઝીલતી, આંતર દૃષ્ટિ આપીને, માનવજીવનની મહત્તાનાં મહત્ત્વાકાંક્ષી બનાવીને, આપે અમારા જીવનપથમાં સાચી ધમ-દિશાએ ખાલી આપી છે. આપના તે અપાર -ઉપકારને યાદ કરીને, આપે સુઝાડેલ એ ધમ દશાએ, અમારે જીવનરાહ બની રહે તેવી આશા સાથે આપને આપના સમગ્ર પારંવાર વંદન કરે છે. તમેાને વંદન કરતા તમારા પરિવારઃ પુત્ર-પુત્રીઃ પુત્ર-વધૂ- ઃ પૌત્ર પરિવારઃ પૌત્રી પરિવારઃ પૌત્રવધૂ-પરિવારઃ ૬૦ સવાઈલાલ ત્થા ચંચળબેન સૂરજ ખાન્તીલાલ, હર્ષદરાય, ભરતકુમાર અને મહેન્દ્રકુમાર કુસુમબાળા, હસુમતી અને યશામતી વિલાસ, હ`સા અને જયશ્રી પ્રપૌત્ર પ્રપૌત્રી-રિવાર : વિજય, ભારતી, નલિના, હીના, મનાલી, વિરલ, દીપા, હાર્દિક કિજલ અને કિન્નરી. શ્રી જિનેન્દ્ર જીવન યાત દર્શન પુસ્તકને, સ્વકીય કા સમજીને, નિખાલસ ભાવે આપેલા માર્ગ દૃન માટે શ્રી નગીનદાસ જે, શાહુ વાવડી કરના, તેમજ પુસ્તકનું હાર્દ સમજીને, પુસ્તકને અનુરૂપ મુખપૃષ્ટની સુંદર ડીઝાઈન બનાવી આપવા માટે, આર્ટીસ્ટ શ્રી ખલીનેા અને સહકાર આપનાર દરેકના હૃદય પુર્ણાંક આભાર માનું છું' Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શાહ પરમાણ'દદાસ વનમાળીદાસ જન્મ, સં'.૧૯૮૪ કારતક વ•૭ સ્વર્ગવાસ-૨૦૩૯ ચૈત્રસુ-૧૧. વડીલ બંધુની ગાદમાં ઉતાવળથી આપ જમી જમાડીને સુતા અંતિમ એ મેળાપ, સ્વ. શાહ પ્રભુદાસ ગોરધનદીસ, પર છેગામ. જન્મ. સ’૧૯૬૩ આસો વ•૧૩ સ્વર્ગવાસ સ° ૨૦૪૦શ્રાવણસુ૧૫ સંઘ સમાજના કાજમાં, રાતદિવસ રળીયાત, સ'ધ જમણના કાર્યમાં, ખડે પગે પ્રખ્યાત. Page #50 -------------------------------------------------------------------------- ________________ Page #51 -------------------------------------------------------------------------- ________________ વારા રતિલાલા હીરાચંદ. પચ્છેગામ ઉચ્ચાશયના એટલે રચી જીવન પડથાર માનવ ભવના માંડવે, સીચ્યા સુસંસ્કાર. જન્મ, તા-૧૦-૮, ૧૯૦૮ **************** 20 શ્રી. કંચનબેન રતિલાલ વારા. પચ્છેગામ પુન્યા કાંક્ષી પરગજુ પુત્રાના પરિવાર. ખાળે વર્ષા ખાબકી માતા મેઘ મલ્હાર. Page #52 -------------------------------------------------------------------------- ________________ Page #53 -------------------------------------------------------------------------- ________________ શુધ્ધ અપાયા પગમ સિધ્ધપદ અઢી દિપ સ્થિતિ વધારે તેથી તે રીતના મૃતના શ્રતને સાધુપરિષડ શ્રેષ્ઠ બનાશક ભાંગે પૃષ્ટ લીટી અશુદ્ધ ૫ ૨૭ અપાયાગમ ૬ ૬ સિધ્ધાપદ ૬ ૨૮ અઢીપ ૬ ૩૨ સ્થિતિ ૮ ૩૪ વધાર ૮ ૩૪ તથતિ ૮ ૩૫ સતના ૯ ૧૨ શ્રતના ૯ ૨૦ શ્રતને ૧૧ ૧૯ સાધુ ૧૧ ૨૪ પરિષદ ૧૩ ૧૩ શ્રીષ્ટ ૧૪ ૨૦ પ્રાનાશક ૧૪ ૨૭ ભાગે ૧૬ ૯ પદમાં ૧૬ ૨૭ કરેલ છે ૧૭ ૨ ગારવામાં ૧૯ ૨૨ ઉપલ ૨૦ ૨૪ નિશેલ ૨૧ ૨ ટુકાના ૨૧ ૩ એકને અંશ ૨૨ ૨ મય ૨૨ ૯ અધ્યવસાયો ૨૩ ૬ સાદા અનંત ૨૩ ૯ થએલાં ૨૩ ૨૧ અવસર્પિણી ૨૩ ૨૨ સદ કાળ ૨૩ ૨૩ ૫૦૦ ૨૪ ૨૩ વમાન ૨૪ ૩૩ કાળમાં ૨૭ ૩ સત્તરસર્યા શુદ્ધિપત્રક પૃષ્ટ લીટી અશુધ્ધ શુધ ૨૭ ૨૦ અર્ધનારી અર્ધનારાચ ૨૯ ૧૪ ૧૮ ભગવાનના ૧૮માં ભગવાનના ૩૧ ૭ દક્ષિણાય દક્ષિણાર્ધ ૩૧ ૨૦ સાડી પચ્ચીશ સાડી પચીશ દેશ ૩૧ ૨૦ આર્યખંડનાદેશ આર્યખંડના ૩૧ ૨૭ (૬) કેશલદેય (૬)કેશલ દેશ ૩૧ ૨૮ સકકેતનપુર સાકેતન પુર ૩૧ ૩૩ મસ્થ દેશ મા સ્ય દેશ ૩૨ ૩ ૬૮૦૦૦દેશ ૬૮ ૦૦૦ગામ ૩૨ ૫ લાટ દેશક લાટ દેશ ૩૨ ૧૪ પરા પદમ મહાપદમ ૩૨ ૨૮ વસુધરાધિપ વસુંધરાધિપ ૩૩ ૭ વ્રજધર વજધર ૩૩ ૧૦ પૃષ્ઠરાર્ધ દિપ પુકરાઈ દ્વિપ ૩૩ ૧૦ મહાવિદેહ મહાવિદેહના ૩૩ ૧૧ જયવંતના નામો જયવંતનામે ૩૩ ૧૩ મહમહેન્દ્ર મહા મહેન્દ્ર ૩૩ ૧૯ વિશ્વ ધિર વિશ્વાધિપ ૩૩ ૨૪ મહેધર મહેશ્વર ૩૩ ૨૯ ૧૦-ભરતક્ષેત્રમાં૧૦-પાંચ ભરતક્ષેત્રમાં ૩૩ ૨૯ અને અરવત અને પાંચ અરવત ૩૫ ૯ પરિણમે છે પરિણામે છે ૩૫ ૧૧ રતવન સ્તવન દ૬ ૧૭ દશાવેલી દર્શાવેલી ૩૬ ૨૮ જીવનવિચાર અવ-વિચાર ૩૮ ૪ રહયકર્ણ હયકર્ણ ૩૮ ૧૩ ભવનાતિ ભવન પતિ ૩૯ ૧૧ ગુણ મેહ ગુણ ગેહ ૪૦ ૧૭ વ્રજયુધરાજઉ વયુધરાજ ૪૦ ૧૯ અશ્વિસેન અશ્વસેન ૪૦ ૨૬ નવમે વેયક ગ્રદેવ નવમે રૈવેયકદેવ પદમાં કહેલ છે ગૌરવમાં ઉત્પલ નિદેશેલ ટુકડાની એક અંશ મધ્યમ અધ્યવસાયને સાદી અનંત થએલો અવસર્પિણી સદાકાળ ૫૫૧ વર્તમાન કાળને સત્તરિસ Page #54 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ લીટી અશુધ્ધ ૪ ૩ ૪૧ ૧૮ ૪૧ ૨૪ ચેથા નારકે પ્રાણતે દેવ નંદન. રાજષિ ૪૨ ૧૧ દ્વાપ ૪૨ ૨૭ ક્ષેત્રથી ૪૭ ૨૨ સ્વાત દૈવીન દાની ૪૯ . ૫૦ ૧૯ શ્રીવસ્તી પર ૨ સ્થાનાના પર ૨૨ દેહેલતાના ૫૩ ૩૨ સેધમેન્દ્ર ૫૪ ૪ પાંડુકવન ૫૪ ७ પચ ૫૬ ૨૨ દેવને ૫૬ ૩૨ [બુદ્ધૃતશાંત] ૫૭ ૩. કનિક્ષેપ ૫૭ ૩૨ સતેજા ૫૮ ૨૭ જ ખુવાપે ૫૯ ૪ (૩)અસ ંભવ ૉ. ૫૯ પર ૨૭ કા ક ૬૦ E અરવત ૬૦ ૨૫ ચિતારિક ૩. ૬૦ ૩૧ ૬૦ ૩૨ અખ્યાતિ (૧૯)અમળ અશતદ શાનદ ૧ 3 Yl& ૬૧ ૧૧ કૃમેજીક ૬૨ ૧૫ નદીતા ૬૨ ૨૯ અહીંયાસ ૬૨ ૨૯ અયિતકર ૬૩ 3 અતિષ ૬૪ ૮ ૬૪ ૧૩ શુધ અપરાજીતે દૈવ ન દનરાજિ ચોથી નારકે દીપ ક્ષેત્રની દીશા સ્થાન દેવાન દાની શ્રાવસ્તી સ્થાનાના દેહલતાના સૌધર્મેન્દ્ર પાંડુક વન પાંચ દેવ તે [બૃહત્ શાંત] નિક્ષેપ સુતેજ જ ખુદીપે (૩)સ ભવ (૧૯)અચળ કાક ભૈરવત ચિંતાહિક અશમ્મદ શંખાનદ અસખ્યાગતિ પુષ્પક કૃમેષ્ટક નદી તટ અક્ષપાસ અયિ તકર અતિત શત શાશ્વત આ રિહંતાણું અરિહ તાણું [૩૨] પૃષ્ટ લીટી અશુધ્ધ ૬૫ ૧૮ પ્રતિમાં ૬૭ ૧૦ પ્રસાદ ૬૭ ૧૩ ૭ ૧૭ 19 ૧૭ < ८ ૬૯ ૧૬ ७० ૫ ૭૦ ૩૨ ૭૨ ૧૪ ૭ ૫ ૭૬ ૧૪ ૭૮ ૨૮ હર ૮ ૭૯ ૧૦ ૭૯ ૧૧ ૭૯ ૧૩ ૭૯ ૧૮ ૮૧ ૧૯ ૮૨ ૯ /* ૯ ૮૨ ૨૪ જ્યોતિષક શામવત ગા ગાણ આપ્યા શાશ્વત સત્ય ચૈત્યા સભાન હૈય સભા ન હેાય ૭૭૨લાખ ભવનમાં દશ ભવનમાં તિરાઁ લેાકમાં તિતિલકમાં મુખ્યાપણે ચારિત્રમાં ૨૨/૨/૭૨ ૪/૨/૧૧ ધ ૪/૧/ ૨૫/૬ ૩૪૨/૬/૭ પ્રમાણે વેબ્રુઆ પ્રકાશમાંથી ૮૪ ૧ ૧૪૦૦ ૮૪ ૨૨ રિષ્ટભ ૮૬ ૧૦ નિયંત્ર ૮૭ ૧૯ દેવદુષ્યંતે ૮૮ ૧૨ કયારે ૩૪૨૬ પ્રમાણે વેબ્રુઆ પ્રકાશમાં ગુફામાં ગુરા ૬૪હાર ૬૪હાર અ ંતે ઉરી હાય છે અ'તેકરીઅનેસાથે અતેકરી સાથે ૮૮ ૩૩ ધ્યાનક ટક ૮૯ ૨૧ ભગવાનને ૯૧ ૨૬ ૦-૧ ૯૩ ૨૫ તેમાંજ ૯૪ ૯ શુધ્ધ પ્રતિમા પ્રાસા જયાતિષ્ઠ ૮૨ ૨૫ ૮૩ ૨૫ સમૃધ્ધિમાં સમૃધ્ધિથી ા ગાણ આપ્યા હાવાથી હાતે તે તે મુખ્ય પણે ચરિત્રમાં ર૩ર ૪ ૨ ૪૬ ૧૪૦૦૦ રિાભ તિયંત્ર દેવદુષ્ય તે કચારેક ધ્યાન ટેક ભગવાનના ૭-૧ તેમાં હાતે છતે Page #55 -------------------------------------------------------------------------- ________________ [૩૩] પૃષ્ટ લીટી અધધ ૯૪ ૧૫ કેવળ ભગવંતે કેવળી ભગવંતો ૯૫ ૨૧ કક્ષામાં પ્રવેશથી કુક્ષો–પ્રવેશથી ૯૫ ૨૨ પ્રકર્તઆ પ્રકતિ એ ૯૬ ૨૬ સમવયસરણુ સમવસરણ ૯૮ ૩ દેવકૃતનિશય દેવકૃતાતિશય ૯૮ ૩૩ ઉયતામ ઉયતમ ૧૦૨ ૫ માનવદેવનું માનવદેહનું ૧૦૩ ૮ (૪)તત્વનિષ્ઠા (૪)તત્ત્વનિષ્ઠ ૧૦૭ ૧૦ જોષરહિત દોષરહિત ૧૦૪ ૩૧ દવાદશાંગીશ્રત દ્વાદશાંગીકૃત ૧૦૭ ૧૯ આકર્ષક આકર્ષક ૧૦૭ ૨૨ રાસે આરીસે ૧૦૯ ૧૪ અયુબ અયુઆ ૧૦૮ ૧૩ પ્રદિક્ષણ પ્રદક્ષીણ ૧૦૯ ૧૯ પરમુખ ૧ટમુખ ૧૦૯ ૨૭ વરૂપ્યા ૧૦૯ ૩૦ કંપ કંદર્પ ૧૧૦ ૬ અમને અને ૧૩૨ ૩ મહાવાર મહાવીર ૧૧૩ ૪૦ ૪૪૪૬૪૦૬ સાધવીઓની કુલસંખ્યા ४४४६४०६ ૧૧૭ ૫ બહુમત બહુશ્રત ૧૧૮ ૩ ભીથીથી ભિતીથી ૧૨૦ ૨૪ કદ્રવૃતિ તે દ્રવ્ય ૧૨ ૨૪ તેને પયામાં પર્યાયામાં ૧૨૨ ૨૮ ચિરકાલીર ચિરકાલીન ૧૨૫ ૨૪ આચારોની આચારની ૧૨૮ ૧૩ વરમ વરસ ૧૨૯ ૩૦ અવગહની અવગાહના ૧૩૦ ૧૫ ૬ ૦૦ પણ લીટી અશુદ્ધ ૧૩૨ ૨૪ સર્વાગી ૧૩૪ ૧૬ વિછેકાળ ૧૩૭ ૧૬ હૈપાયન ૧૩૭ ૨૨ જિનના ૧૩૮ ૨૦ દર્શના ૧૩૯ ૧૮ ફેરફારો ૧૪૦ ૭ પર્વભવે ૧૪૪ ૧૦ વહા ૧૪૪ ૧૫ એ એ ૧૪૪ ૨૪ અનેય ૧૪૭ ૩ દ્વાય ૧૫૦ ૬ જેમજ ૧૫૦ ૨૨ જંબુઢાપ ૧૫૦ ૨૭ પૃથ્વીની ૧૫૧ ૩૨ પ્રમાણુ અહીદીપ સવથી વિરછેદ કાળ કોપાયન જિનને દર્શને ફેરફારો પૂર્વભવ વહી અનન્ય દ્વીપ તેમજ જ બુદ્દીપ પૃવીના અઢીદીપ પ્રમાણુ વિટી અ* કાવ્ય-વિભાગ ૧ ૧ એહીં* ૪ ૪ સારસ્ત્રોના શાસ્ત્રોના ૪ ૧૮ અધિક દિવસ આઠથી ને દિવસ ઓગણીશથી ૫ ૮ સ્વર્ગ સ્વર્ગ ૬ ૩૪ ચરણ ચરણે ૨૩ ૬ કાઉસગ્ગ કાઉસગ્ગાસન ૩૧ ૬ સદેવને સદધર્મને ૩૧ ૨૭ નિબળની નિર્જરા બળની ૩૧ ૨૩ આશ્રય આશ્રવ ૨૯ ૨૮ અવમૂલ્યોનેના અવમૂલ્યોના ૩૦ ૨૦ અજીવપણે અજીવ અજીવપણે ૩૨ ભવના બળે ભાવનાબળે Page #56 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ કાઠા ન ખાના અ વે ન બર ૨ ૩ ૧૧ ૪ ૧૬ ૧. ૧૩ સરઆર ૧૦ વૈશાખ ભદીયકર ૩. ૧૯ અડ્રેન પાઠાંતર કાળના f ૭ ૩૫ ૧૨ અપરાન્ટ સુમિત્રા ધન્ય વાણિક ૮ ૩૦ ૧૬ ८ ३७ ૨૩ ८ ૯ ૪૩ પાઠાંતર પ્રાર ૧ ૧૮ ૧ ૧૨ ૧ ૧૪ ૧૫ 1 ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૧૬.૭૯ ૧૬ ૪૭ ૯ ખાલીછે પાઠાંતર વરાહ મણિ પાઠાંતર જ્યાં ૧૧ ૬ ૦ ૧૦૦૦ ૯૦૦ ८०० ૬૭૦ ૬૧૦ ચાર પ્રદાન ધ સહસ્રાર વૈશાખ બૌદ્ધપુર અઠ્ઠમ કાળના અપરાન્તુ સુમિત્ર ધન્ય વણિક પ્રહર ઉત્થાન ૦ પલ્યેાપમ વરાહ હિં ત્યાં. ૧૦૦૦ ૯૦૦ ८०० ૬. 1. ૫૦૦ ૫૦૦ ૪૫૦ ના પયેાપમ બા! લ્યોપમ આ મા [૩૪] કાઠા વિભાગ પૃષ્ટ કાઠા ખાના અશુધ ન ન ખર પાઠાંતર ૧૬ ૧૭ મથાળે ૧૨ ૮૪ ૧૯ શકત ૧૯ પાઠાંતર ક્ષેત્ર ૨૦ ૮૫ ૧. ૨૧ ૨૬ ૧. ૨૨ ૮૮ ** ૨૩ ૯૦ ૯ ૨૩ ૯૧ ૫ ૨૩ ૯૧ ૧૪ ૨૩ ૯૧ ૧૯ ૨૩ ૨૩ ૨૩ પાઠાંતર પાઠાંતર પાઠાંતર પાઠાંતર ૨૪ ૯૨ ૨૩ ૨૪ ૨૫ ૭૯ અરર ૫ નિધામ પાઠાંતર પાઠાંતર મળ ૨૬ બાણુ સુતેમ સયનામ પ પુત્રપક કમરી પીડ ૨૫ ૨૦ ૧૫ ૨૨ ૧૦ ૭ ૨૯ ૧૦ ૨૯ ૧૭ ૩૪ ૨ ૧ ૩૪ ૨ ૧ પ્રયમિત્ર ચારિમેશ '' અપાપક અક્ષતેન શે મુખ્ય શ્રાવિકાને વ ૮. શક્તિ અક્ષેશ પાયક અજ શ્રાવકના ૩૫૧ામન રૂમમાનન ૧૪ માહાભળ મહાબળ પિરીત વિચીત વાકા શલાકા વક્ ખાણુ સતેજ સત્યનાથ ૫ ક પુષ્પક કુમરી પીડ પ્રિય મિત્ર ચારિત્રૈશ ૧૮અધહર ७ નિયાન અચળ Page #57 -------------------------------------------------------------------------- ________________ ગભારણા, અને સ્વપ્ન પ્રકાર અનુક્રમણિકા ૧ મંગળ પ્રવેશ. નવકાર મહિમા ૪૭ ચ્યવન રાશી, સમય અને સ્વપ્ન પ્રકાર ૩ પરમેષ્ઠી ભગવંતના ૧૦૮ ગુણે. ૪૮ સ્વપ્ન-વિચારણ, અને આગતિ સ્થાન ૧૩ પદ સંકલના ૪૯ ગર્ભસ્થિતી, જન્મ માસાદિ જન્મ આરક ૧૪ પરમેષ્ઠી ભગવંતોનો ઉપકાર અને શેષ આરક ૧૬ નવકાર- સ્તવન ૫૦ જન્મદેશ, જન્મનગરી, માતા-પિતાના નામો ૧૭ વ્યવહા૨કાળ ૫૧ માતા ગતિ, પિતા ગાત, દિગ કુમારીકા સ્થાન ૨૦ પલ્યોપમ અને સાગરોપમના છ પ્રકાર પ૨ દિ કુમારિકા કાર્ય, અને ઈન્દ્ર સંખ્યા ૨૧ અસંખ્યાતના નવ પ્રકાર ૫૩ ઇબ્રના કાર્ય ૨૨ અનતના નવ પ્રકાર ૫૪ અભિષેક શીલા ૨૪ ૧૦ ક૯૫વૃક્ષના નામ, કાળચક અનેરા ૫૫ ૨૫૦ અભિષેક ૨૫ અરિહંત ભગવંત હોવાના કાળ આરક ૫૬ ગોત્ર, વંશ, વંશત્પતિ અને જિનનામ અને ઉત્પત્તિ ક્ષેત્ર ૫૭ ચાર નિક્ષેપ અને ત્રીશ વીશીના જિન ૨૬ અઢીદ્વીપ જબુદ્વીપની પહોળાઈ, પરિધી નામ તથા શાશ્વત ચાર જિન-નામ અને ક્ષેત્રફળ-જનનું કોષ્ટક અને ૬૫ પ્રભુ પ્રતિમા–સ્તવન ૧૫ કર્મ ભૂમિ ૬૬ શાશ્વત જિન પ્રાસદો અને શાશ્વત પ્રતિમા ૨૮ વિહરમાન ભગવંતેના નામે, ક્ષેત્રો અને ૭૨ ચોવીશે ભગવંતના નામના સામાન્ય માતા-પિતાના નામે અને વિશેષ અર્થ ૨૯ વિહરમાન ભગવંતેના પત્નીના નામે ૭૫ જિનલાંછન, ફણા, ફણનાકારણ અને લંછન, વિજ્ય અને નગરીના નામે તથા જિન-દેહ લક્ષણ અન્ય-૧૯ સ્થાને ૭૬ ગૃહસ્થાવાસ જ્ઞાન અને શરીરવણું ૨૦ સંસ્થાન ૭૭ રૂપવર્ણન, બળવર્ણન અને દેહમાન ૩૧ સાડી પચ્ચીશ આર્યદેશ ૭૯ પ્રમાણુગુ દેહમાન અને જિન આહાર ૩૨ ચાલુ ચોવીશીના જિન-વેની નામ, ૩૨ ૮૦ વિવાહ કુમાર અવસ્થા અને રાજ્યકાળ - વિજ્ય અને ૧૭૦ ભગવંતના નામ ૮૧ બાર ચક્રવતી અને રાજય રૂદ્ધિ અને ૩૫ સમક્તિ સ્તવન ચૌદ રત્નો ૩૬ મનુષ્ય સંખ્યા અને જીવના ૫૬૩ ભેદો ૮૩ નવનિધાન, અને ચાવશે ભગવંતોને ૩૮ ચોવીશે જિન- ભગવંતના ભે પુત્ર- પરિવાર ૪ર પૂર્વ નરભવ દ્વીપ ક્ષેત્ર, અને ક્ષેત્ર દીશા. ૮૪ લોકાંતિક દેવો અને વિમાનો અને ૪૩ પૂર્વ નરભવ વિજ્ય- નગરી અને નામો સંવત્સરી દાન ૪૪ પૂર્વ નરભવ-ગુરૂના નામે, શ્રત અને ૮૫ તિર્યંગ જાણૂક દેવો તેના સ્થાનો અને આરાધના- વીસ્થાનક પદ નેમ અને વિધિ જિન-દીક્ષા, માસ-તિથિ, નક્ષત્ર રાશી ૪૫ પૂર્વ સ્વર્ગભવ અને સ્વર્ગભવનું આયુ અને વ્રત અવસ્થા ૪૬ ચ્યવન માસ, પક્ષ, તિથિ અને કલ્યાક ૮૬ વ્રત-તપ, વ્રત શિબિકા, સહ–દીક્ષા તિથિ અંગે વ્રત નગર-વન-અને વૃક્ષ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૮૭ લેાચ-ષ્ટિ તવેળા વ્રતજ્ઞાન, દેવદુષ્ય દેવદુષ્ય સ્થિતિ, પારણા દ્વવ્ય અનેસમય ૮૮ પારણા નગર ૮૯ ભિક્ષાદાતાઓના નામ અને ગતિ પંચદ્દિવ્ય-વસુધારા પ્રમાણ અને જિનતીથૅ ઉ કૃષ્ટ તપ. ૯૦ જિન આંભગ્રહ, છંદમસ્થકાળે વિહાર ભૂમિ, છઠ્ઠમસ્થ કાળ અને તપ ૯। શ્રી મહાવીર ભગવાને કરેલ તપની વિગત ૯૨ પ્રમાદુકાળ, ઉપસ, જ્ઞાન, માસ-તિથિ નક્ષત્ર, રાશી, જ્ઞાનનગરી, જ્ઞાનઉદ્યાન ૯૩ જ્ઞાનવૃક્ષ અને વૃક્ષ પ્રમાણ ૯૪ જ્ઞાનતપ, જ્ઞાનવેળા અઢારદાષ ત્યાગ ૯૫ ચાત્રીશ અતિશય ૯૮ સમવસરણ ૧૦૦ મારા પદા ૧૦૧ સમવસરણુ વિસ્તાર અને અતિશયા સબંધી અલ્પ વિચારણા ૧૦૨ વાણીના ૩૫ ગુણ્ ૧૦૪ તીર્થં ઉત્પત્તિ ૧૦૫ તી પ્રવૃત્તિ કાળ અને વ્યુચ્છેદકાળ ૧૬ ચાવીશે ભગવંતના પ્રથમ ગણધરાના નામા, મહાવીરસ્વામીના ૧૧ ગણધરાના નામા, ગણુ સખ્ય અને શિષ્ય સંખ્યા, મુખ્ય પ્રવૃતીની અને મુખ્ય શ્રાવકશ્રાવિકાના નામા ૧૦૭ ભકત રાજાઓના નામેા ૧૦૮ વૃત્તિાન એન તુષ્ટિઢાન (વધાઇ-દાન) ૧૯ શાસન રક્ષક યક્ષ - યક્ષણીએ તિર્થંકર દેવ અને તી ૧૧૨ ચાવીશે ભગવ ́તાના ગણધરાની અને સુનીઓની સંખ્યા ૧૧૩ સાધ્વી સખ્યા તથા શ્રાવક શ્રાવિકા સંખ્યા ૧૧૪ કેવળજ્ઞાની, મનપવજ્ઞાની, અધિ જ્ઞાની અને પૂર્વધર સાધુએાની સંખ્યા [૬] ૧૧૫ વૈક્રિય લબ્ધિ ધારી મુનિ, વાદીમુનિ અને સામાન્ય મુનિની સંખ્યા ૧૧૬ જિન આદેશ ૧૧૭ સાધુ અને શ્રાવકના ત્રતા ૧૧૯ સાધુ અને સાધ્વીઓના ઉપકરણ ૧૨૦ ચારિત્ર સખ્યા, તખ્ત સખ્યા ૧૨૧ ચાર પ્રકારે સામાયિક ૧૨૨ પ્રતિકમણુ ૧૨૪ ૨ાત્રીભાજન ત્યાગ અને સ્થિતિકલ્પ ૧૨૫ અવસ્થિત કલ્પ, અસ્થિતકલ્પ, પશુદ્ધિ, છઆવશ્યક અને મુનિ સ્વભાવ ૧૨૬ સત્તર પ્રકારે સયમ ૧૨૭ ચારપ્રકારે અનેબેપ્રકારે ધમ,અને વચ્ચે વર્ણન ૧૨૮ ગૃહસ્થ અવસ્થાકાળ, કેવળી અવસ્થા કાળ દીક્ષા પર્યાય, આયુષ્ય અને જિન નિર્વાણુ માસ-તિથિ ૧૨૯ નિર્વાણુ નક્ષત્ર, રાશી, સ્થાન, આસન અને અવગાહના ૧૩૦ નિર્વાણુતપ, મેાક્ષપરિવાર, નિર્વાણુ વેળા ૧૩૧ મેાક્ષ આરક નિર્વાણુ, શેષ આરક યુગાંતકૃત ભૂમિ અને પર્યાયાંત કૃતભૂમિ ૧૩૨ મેાક્ષમા, મેાક્ષ વિનય અને પૂર્વ પ્રવૃત્તિ ૧૩૩ ૧૪ પૂના નામેા અને પદ્મસંખ્યા ૧૩૪ પૂર્વવિચ્છેદકાળ અને જિન નિર્વાણુ અંતરકાળ ૧૩૬ જિન-જીવ વહુન ૧૩૭ ૨૬ ૧૩૮ દશન ઉત્પત્તિ ૧૩૯ જનતીથે અઘેરા ૧૪૧ તેસઠ શલાકા પુરુષ ૧૪૩ તેસઠ શલાકા પુરુષાના દેહ, વણુ અને ગતિ અને સમય ૧૪૬ જ્યતિષ્ક દેવા ૧૪૭ જ્યાતિષ્ઠ દેવાના આયુષ્ય ૧૪૩ દ્વીપેા ગેાળ અને સ્થિર છે Page #59 -------------------------------------------------------------------------- ________________ મંગળ પ્રવેશ ॐ असि आउसा नमः પંચ પરમેષ્ઠિથી અધિષ્ટિત, કાર પ્રણવાક્ષર મંત્ર બીજની સાથે, પચરંગી શ્રી પરમેષ્ઠિ ભગવંતેના પાંચે પ્રથમાક્ષરોને તે તે વણે વિલોકીને, નમસ્કારપૂર્વક જોડીને, શ્રી જિનગુણાનુવાદના મંગલ ક્ષેત્રના, મંગલ પ્રવેશ માટે, 9 અસિઆઉસ નમઃ પદ વડે શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતને વંદન કરું છું અને મહા મંગળકારી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરું છું. પરમ ઈષ્ટ, પરમપદે સ્થિત, પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર. નમો અરિહંતાણું. નમો સિદ્ધાણું: નમો આયરિયાણું. નમે ઉવજઝાયાણું. નમો લોએ સવ્વ સાહૂણું. એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણસ; મંગલાણં ચ સવૅસિં પઢમં હવઈ મંગલં. સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવને સાર; એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત અપાર. નવકાર મહિમા ચૌદ પૂર્વરૂપ વિશાળ કૃતના સારરૂપ નવકાર મંત્ર છે. નવકારના દરેક અક્ષરોને મંત્રવિદો મહાન મંત્રરૂપ માને છે. અડસઠ અક્ષરોની સંખ્યા અને નવપદના પ્રમાણને મંત્રવિદો મંત્રના પ્રભાવ અને તાકાતના ગતિ-સ્થિતીસ્થાપક માને છે. આઠ સંપદા અને નવ પદમાં, નમસ્કાર પદના પાંત્રીશ અક્ષરો અને ચુલિકાના ૩૩ અક્ષરો મળી અડસઠે અક્ષરોને સંપૂર્ણ પણે દેવાધિષ્ઠિત માનેલા છે. જેના સમ્યગૂ આરાધનથી આરાધક અષ્ટમહાસિદ્ધિ અને નવમહાનિધિરૂપ બાહ્ય અને અત્યંતર બંને પ્રકારની સંપદા સંપ્રાપ્ત કરે છે. નવના આંકને અંકશાસ્ત્રીઓ અભંગ અને સર્વોચ્ચ કક્ષાનો (ટોચને) આંક માને છે. સદેવ, સદ્ગુરુ અને સધર્મરૂપ તત્વત્રી સાથે જેના પદો સદાકાળ સંકલિત છે. જિ. ૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીના પરમ પૂનિત પ્રકાશથી જેના સર્વાગ (દરેક અક્ષરો) પ્રકાશિત છે. - સભ્યશ્રત અને સમ્યગ્રચારિત્રરૂપ બંને પ્રકારના મહાબળી ધર્મના-બળ જેના બંધારણના પ્રદેશ પ્રદેશ પ્રસરેલા છે. દાન, શીયળ, તપ અને ભાવરૂપ ચારે ધર્મને ચતુષ્કોણ-સંગમ જેના પ્રાંગણમાં સળંગ રીતે પથરાએલો છે. સાકાર અને નિરાકાર બંને પ્રકારના વિશુદ્ધ બળના આત્મ-આંદોલનથી આંદોલિત તથા ગુણે અને ગુણીઓની અભેદ સંકલના સ્વરૂપ શ્રી સિધ્ધચક્રના નવે પદો અને શ્રી વિશ સ્થાનકના વિશે પદો જેમાં સદાય અવિચળપણે અવસ્થિત રહેલા છે. પંચપરમેષ્ટિ ભગવતેના દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર મુખ્ય ગુણો છે. એ પાંચ-ગુણી અને ચાર-ગુણેનું ચક-આલેખન તે સિધ્ધચક્રજંત્ર છે. અને વિવેક્ષા ભેદે, વીસ-પદ આલેખન ને વીસ-સ્થાનક યંત્ર છે. સમ્યમ્ દૃષ્ટિ જીવોની વિવિધ પ્રકારની ઘર્મઆરાધના અને સમસ્ત પ્રકારની વ્રતઉપાસના, તે દરેકનું હાર્દ નવકાર મહામંત્ર છે. અડસઠ અક્ષર અધિક ફળ, નવ પદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ટિ પ્રધાન. સર્વ મંત્ર શીર મુગટ-મણી, સદગુરુ ભાષિત સાર; સે ભાવિયા મન શુદ્ધ શું, નિત જપીએ નવકાર. (નવકાર છંદ શ્રી લાભ વિજયજી) સર્વ તીર્થનું તીર્થ, સવ મંત્રનો મંત્ર, સર્વ નિધાનમાં શ્રેષ્ટ નિધાન; એવા મહામંત્ર નવકારનું ત્રિકરણ શુધિથી ધ્યાન કરવું તે સર્વ શ્રેય પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. જે સર્વમંગલ સમૂહની માંગલિકતાના મહાયરૂપ અજોડ અને શ્રેષ્ઠ ભાવમંગળ છે. આગે ચોવીશી હુઈ અસંતી, હોશે વાર અનંત; નવકાર તણી કોઈ આદી ન જાણે, એમ ભાખે ભગવંત. પૂરવ દિશી આદિ ચારે પ્રપંચે, સમર્યા સંપતિ સાર; સંભવિયા ભકતે ચેખે ચિત્ત, નિત જપીએ નવકાર (નવકારશૃંદ) પૂર્વાદિ ચાર દિશાઓ જેમ અનવધિ છે તેરીતે નવકારની કાળ-મર્યાદા અનવધિ છે. અનંત ચોવીશી ગઈ અને અનંત ચાવીશી જશે છતાં જેમ કાળનું સ્વરૂપ અનાદિ અનંત છે, તેમ નવકાર મંત્રનું હોવું અનાદિ અનંત છે. જેનો અક્ષર દેહ અને અક્ષર દેહની તાકાત બંને અક્ષર છે, સદાકાળ વિદ્યમાન છે, અનાદિ અનંત છે. શ્રી નમસ્કાર મંત્ર તે દરેક સમ્યગૂઉપાસના, સાધના અને આરાધનામાં એગ્ય તાકાત ફેલાવનાર તાકાતપ્રવાહ (કરન્ટ) છે. એ જ નમસ્કાર મંત્ર આધ્યાત્મીક તાકાત કેન્દ્રના (પાવર હાઉસના) સંચાલનમાં પૂરતો પૂરવઠો પૂરો પાડનાર આંતર પૂરવઠા કેન્દ્ર છે. સમ્યગૂ રીતે નવકાર મંત્ર સમજી શકાય તો તે દરેક પ્રકારની સમૃદ્ધિથી ભરપૂર અપૂર્વ ખજાનો છે. જેમાં આંતર-બાહ્ય બંને પ્રકારની ભરપૂર રિદ્ધિઓ ભરેલી છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩ તે ખજાનાની ગુપ્ત ચાવીઓ ગુરૂગમદ્વારા સાંપડે છે. અનેક અકળકળની ખુબીઓ (રહસ્ય) મૃતધર ગુરુદેવના સહવાસથી સમજાય છે. પુસ્તકો માર્ગ પ્રતિપાદન કરે છે, જ્યારે માર્ગજ્ઞાતા ગુરુદેવ સ્વયં અનુભવેલ માર્ગનો મર્મ સમજાવે છે. પંચ પરમેષ્ટિ ભગવંતના-૧૦૦ ગુણ શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમહારાજ એ પાંચ પરમેષ્ટ ભગવંતો અનુક્રમે બાર-આઠ-છત્રીસ-પચ્ચીશ અને સત્યાવીશ ગુણેના ધારક છે, જેના સર્વગુણે ૧૦૮ થાય છે. એ ૧૦૮ ગુણોના ગુણસમૂહરૂપ નવકાર મંત્રનું સ્મરણ મોક્ષદાયક બને છે. પંચ પરમેષ્ટિ ભગવંતેના ૧૦૮ ગુણોને આશ્રયીને તેના જપની માળાને ૧૦૮ પારા હોય છે. માળા દ્વારા નવકારનો જાપ થતો હોવાથી માળાને નવકારવાળી કહેવાય છે. પ્રથમ પદ શ્રી અરિહંત પદ-૧૫ ગુણ અરિ-શત્રુ, હત-હણનાર; શત્રુઓને હણનાર તે અરિહંત. શત્રુઓના બાહ્ય અને અત્યંતર બે ભેદ છે. બાહ્યશત્રુઓ હોવાનું કારણ આંતરશત્રુરૂપ કર્મ સમૂહ છે. કારણના અભાવે કાર્ય થતું નહીં હોવાથી, આંતરશત્રુરૂપ કર્મ સમૂહને નાશ થતાં, બાહ્યશત્રુઓની ઉત્પત્તિ થતી નથી. કર્મ સમૂહરૂપ આંતરશત્રુના ઘાતી અને અઘાતી બે ભેદ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતિકર્મ અનુક્રમે આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વિર્યરૂપ સહજ ગુણોને આવરણિત રાખે છે, દબાવે છે અને આત્મશક્તિની ફુરણામાં અંતરાયભૂત બને છે; તે ચાર ઘાતી કમરૂપ મહાન આંતરશત્રુઓને હણનાર તે અરિહંત છે. આત્મવત્ સર્વ ભૂતેષુ” એ શ્રેષ્ઠ સદ્દભાવનાથી, આત્મપરિણુત બનેલ અરિહંત ભગવંતે સચરાચર જગતને અજોડ હિતકારક આપ્તપુરુષ છે. નિષ્કારણ, ઉપકારી, કરુણુ સિંધુ અરિહંત ભગવતે જગતના દુઃખત્રસ્ત જીવોના દુઃખ દૂર કરવા માટે અને જીવના ભવનિસ્તાર માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે. એ રીતે આંતરશત્રુઓને નાશ કરવાથી અરિહંત, ધર્મતીર્થના સ્થાપક હોવાથી તીર્થકર અને આંતરશત્રુઓ પર જય મેળવવાથી જિન કહેવાય છે. અરિહંત પદ, તીર્થંકર પદ અને જિન પદ એ ત્રણે પદો અરિહંત પદના સૂચક નામે છે. તીર્થ-પતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરજ દેશના અમૃત વરસતા, નિજ વીરજ વડવીરાજી (નવપદપૂજા) જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું; બુણ બેહયાણું, મુત્તાણું અગાણું. (શકરતવ) રાગ-દ્વેષ અને કષાયાદિ આંતર શત્રુઓને જીતનાર તથા શરણાગત બનેલા પ્રાણીઓને શત્રુજીત બનવાનું બળ આપનાર, પ્રવહણની માફક ભવસમુદ્ર તરનાર અને આશ્રિત જનોને ધર્મ પ્રવહણમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સ્થાન આપી ભવ સમુદ્રથી તારનાર, સમસ્ત રીતે બંધ પામેલા અને અન્યને બંધ પમાડનાર બોધદાતા; આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ આગના ભયંકર ભડકાઓને બુઝવવાને જેઓ સાધના જળબંબારૂપ સમર્થ છે. પરભાવથી મુક્ત અને અનુગામીને પરભાવથી મુક્ત કરનાર, ધર્મ ધુરંધર શ્રી તીર્થકર અરિહંત ભગવાન આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશય સહિત ૧૨ ગુણોથી અલંકૃત છે. અશોક વૃક્ષ સૂર-કુસુમ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ ચામર દુંદુભિ, છત્રાસન ભામંડળ ઘારક ધીરને રે. જ્ઞાન પૂજા ને વચનાતિશય, અપાય-અપગમ ચાર અતિશય, બાર ગુણે ભૂષિત ભય ભંજન વીરને રે. પ્રણમુ પ્રેમે શાસન પતિ વીરને રે ( તત્ત્વવિચાર સ્તવનાવાળી) પ્રાતિહાર્ય–પ્રતિહારી માફક સાથે રહેનાર. અરિહંત-નામ કર્મના મહાન પુન્યોદયે પ્રાપ્ત થતી આઠ પ્રકારની અનુપમ રિદ્ધિના સમૂહરૂપ પરિકરને અષ્ટ મહા પ્રાતિહાર્ય કહેવાય છે. આઠ મહા પ્રાતિહાય ૧. અશેક વૃક્ષ–સમવસરણમાં દેશનાપીઠના રત્નજડીત સુવર્ણ સિંહાસન ઉપર પ્રભુના દેહમાનથી બાર ગણું ઊંચું ગાઢ છાયાવાળું વૃક્ષ. ૨. પુષ્પવૃષ્ટિ-જળ અને સ્થળના પંચવર્ષીય અતિ સુગંધિત પુષ્પોની જાનુ સુધી થતી પુષ્પવૃષ્ટિ અગર પુષ્પવૃષ્ટિ દ્વારા રચાતો પુષ્પપગર (પુપ દ્વારા રચાતી વિવિધ આકૃતિઓ) ૩. દિવ્યધ્વની–પ્રભુની દેશના સમયે દેશનાના અવાજ સાથે પૂરક બનતો દિવ્ય અવાજ અને પ્રભુના ગુણગાન અને નામની દિવ્ય ઘોષણાઓ. ૪. ચામર-ચતુર્મુખ દેશના આપતા ભગવાનની ચારે બાજુ દેવ દ્વારા વીંજાતા ચાર જેડી ચામરે. પાઠાંતર-આઠ જોડી અગર તેથી વધારે. પ. આસન-રત્નજડીત સુવર્ણ સિંહાસન. અશોક વૃક્ષની નીચે દેશના પીઠ ઉપર ચતુર્મુખ દેશના આપી શકાય તે રીતની ગોઠવણીને અનુરૂપ સિંહાસન. ૬. ભામંડળ-ભગવાનના મુખમંડળની પાછળ જિનેશ્વરના અસીમરૂપનું વર્તુળાકાર તેજસ્વી આભામંડળ. ૭. દુંદુભિ-દેવદુંદુભી-દેવતાઈ વાજિંત્ર-વનગારાંના નાદો. ૮. આતપત્ર (છત્ર)-ચતુર્મુખ ભગવાનના મસ્તક ઉપરના ભાગે ચારે દિશામાં ત્રણ ત્રણ છો, તેમ જ મતાંતરે ઊર્વ-મધ્ય દિશાના ત્રણ મળી ૧૫ છત્રો. Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૫ આ આઠે પ્રાતિહાર્યો દેવરચિત હોય છે. પ્રભુની ભક્તિથી અને પ્રભુના પુન્ય પ્રભાવના આકર્ષણે દેવો આ આઠ પ્રાતિહાર્યોની અને અન્ય દેવકૃત અતિશયોની અનુપમ રચના કરી અતિ ઉલ્લસિત ભાવે પ્રભુની સેવા-ભક્તિનો અપૂર્વ લાભ મેળવે છે. દેવકૃત પ્રાતિહાર્યોની ઉત્તમ રચના પ્રભુના મહાપ્રભાવે ઉત્તમોત્તમ બને છે. મહાભિક્ષુકની પાછળ ભમતી આઠ પ્રાતિહાયરૂપ મહા સમૃદ્ધિ તે કોઈ પરિગ્રહીના પરીગ્રહરૂપ નથી. પણ મહાત્યાગીના ત્યાગની તાકાતને બિરૂદાવતી અને પોતાની તુરછતા અને ક્ષણિકતાના કલંકને દૂર કરવા પ્રભુ ચરણમાં આળોટતી સંપદા છે. સમવસરણમાં દેશના સમયે પ્રાતિહાર્યો યથાસ્થાને ગોઠવાયેલાં હોય છે અને ભગવતના વિહાર સમયે આકાશ માર્ગે પ્રભુની સાથોસાથ ચાલે છે. શ્રી જિનનામ કર્મના મહાન પુન્યોદયથી પ્રાપ્ત થએલ, અરિહંત પદ, અરિહંત-પદની સમૃદ્ધિરૂપ આઠ મહાપ્રાતિહાર્યો અને અરિહંત દેવનાં અનેક અતિશ–દરેક ધ્યાન યોગ્ય છે. દરેકનું ધ્યાન વર્ણનને અનુરૂપ અને મંત્રાક્ષરોથી ગર્ભિત હોય છે. જે ધ્યાનથી અનેક શુભ અનુષ્ઠાને અને મહાવિદ્યાઓની સાધના તુરત ફલદાયી બને છે. સાધકને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી અરિહંત ભગવંતોની સમૃદ્ધિ અને અતિશના દર્શન માત્રથી સમ્યગૃષ્ટિ આત્માને સમ્યગૃપરિણતી પરિણમે છે અને જગતના અન્ય જીવ સુખાનુભવ પામે છે. પૃથ્વી,પાણી,અગ્નિ, વાયુ અને વનસ્પતિ, પાંચે સ્થાવર નિકાય ઉલ્લસિત બને છે. ધરતીકંપ,જળપ્રલય,આગના બનાવે અને ભયંકર વાવાઝોડારૂપ પોતાના રુદ્રસ્વરૂપને ત્યાગ કરી સ્થાવરકાયના દરેક પ્રકારો નિરુપદ્રવી બને છે. પ્રભુના ચરણ સ્પર્શથી પૃથ્વીના રસકસ વૃદ્ધિ પામે છે. રત્ન, હીરા, માણેક આદિ અતિ નિર્મળ તેજસ્વી બને છે. સુવર્ણ-ચાંદી આદિ ધાતુઓની ઉત્તમતા વધે છે. પાણી સ્વરછ અને સ્વાદિષ્ટ બને છે. ફળે વિશેષ મધુર અને રસવાળા બને છે. ફૂલે વિશેષ સુંદર, મનહર અને અધિક સુગંધીત બને છે. છએ ઋતુઓ એકી સાથે ફળદાયી બને છે. અરિહંત ભગવાનના આંતશયના પ્રભાવે ઋતુચક અને સ્થાવર નિકાય સૌમ્ય બની જગતને સુખકારી બને છે. અરિહંત ભગવંતના ચાર અતિશય રૂ૫ ચારગુણે અતિશય-ઉત્કૃષ્ટપણે ચરમસીમારૂપ ગુણપ્રભાવ. ૯. અપાયાગમ-અતિશય સ્વઆશ્રયી ત્યા પરઆશ્રયી તથા દ્રવ્ય અને ભાવથી થતાં ઉપદ્રવોનો નાશ, ૧૦. જ્ઞાનાતિશય-લે કાલકના રૂપી-અરૂપી સર્વ પદાર્થોનું ત્રણે કાળ સબંધી સંપૂર્ણ જ્ઞાન. ૧૧. પૂજાતિશય–રાજ-રાજેશ્વર તથા દેવ-દેવેન્દ્ર દ્વારા થતી ઉત્કૃષ્ટ પૂજા ૧૨. વચનાતિશય-૩૫ ગુણરૂપ અતિશય મહીમાવાળી વાણી, અરિહંત પ્રભુ દ્વારા દેવાતી દેશનાને દેવ, મનુષ્ય, તિર્યંચ આદિ દરેક પોતપોતાની ભાષામાં સમજે છે, તે પ્રભુના વચનાતિશયનો Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬ : શ્રી જિતેન્દ્ર જીવન જ્ગ્યાત દન ઉત્કૃષ્ટ મહીમા છે. વાણીની વિશિષ્ટ શૈલી અને સ`સ્કારાદિ વાણીના ૩૫ ગુણ એ પ્રભુના વચનાતિશયના પ્રભાવ છે. આઠ પ્રાતિહાય અને ચાર અતિશય મળી અરિહંત પદના ખાર્ ગુણ્ણા છે; જે જિનનામ કર્મના ઉદયથી પ્રાપ્ત થતાં હાઈ પુન્યના પ્રભાવરૂપ છે. શ્રી સિધ્ધપદ આ ગુણ, સિધ્ધ—પ્રાપ્તવ્ય આત્મસ્વરૂપની સ*પૂર્ણ પ્રાપ્તિ પામેલ. રૂપાતીત સ્વભાવ જે; કેવળ દસણુ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હાય સિધ્ધ જીણુ ખાણી રે. (નવપદપૂજા ) સંપૂર્ણ પણે સ્વસ્વરૂપની પ્રાપ્તિ, પરના સ`સથી સર્વાંગે સદા મુક્ત રૂપાતીત કૃતકૃત્ય, અષ્ટ કર્મીના સથા અભાવ અને કેવળજ્ઞાન, દર્શન આદિ આઠ આત્મગુણુથી અલ'કૃત શ્રી સિધ્ધ ભગવાન હાય છે. સવ્વભ્રૂણ સવ્વ દરિસી' સિવ-મયલ-મરૂઅ-મણુ ત-મક્ખય-મન્વાખાહ, મપુણ્રાવિત્તિ સિધ્ધિ-ગઈ નામ ધેય ઠાણુ સ’પત્તાણુ નમા જિણાણું. જિઅભયાણું (શકરતવ) સર્વજ્ઞ, સદશી, કલ્યાણરૂપ, અચળ, અરૂપી, અનંત, અક્ષ, અવ્યાબાધ આનંદના સ્થાનરૂપ, જે પદ પામ્યા પછી પદચ્યુત થવાની ભીતિના અને પુનરાગમનના અભાવ છે તેવી અભય આત્મઅવસ્થાની પ્રાપ્તિ. જે અવસ્થા અષ્ટ કર્મ મુક્ત અને અન ંત સ્થિતિએ સ્થિત છે. સ્વગુણ, સ્વપદ્મ, સ્વરૂપ આદિ સ॰સ્વ, સ્વમય, સ્વતંત્ર અને સ્વાનુભૂત અવસ્થાએ અવસ્થિત સિધ્ધ ભગવતા હાય છે. જળમાં રહેલુ* લેપયુક્ત તૂંબડું લેપના ભારથી મુક્ત થતાં સ્વાભાવિક રીતે જ જે જળના ઉપરના ભાગમાં આવીને રહે છે. તે રીતે અહીદ્વીપ નરલેાકમાં રહેલ આત્મા સંપૂર્ણ પણે કર્મીરજથી મુક્ત થતાં, આત્માની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી ઊર્ધ્વલેાકાંતે સ્થિર થાય છે. જીવ અને પુદ્ગલને સ્થિતિ-સહાયક દ્રવ્યા, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લેાકપ્રમાણ લેાકવ્યાપી દ્રવ્ય છે. તેથી કમ મુક્ત બનતાં આત્મા પેાતાનીસ્વાભાવિક ઊર્ધ્વગતિથી આ બે દ્રવ્યાની છેવટની મર્યાદાએ ઊર્ધ્વલાકના અંતે અલેાકને સ્પર્શી સ્થિર થાય છે. અહીદ્વીપ નરલાક ક્ષેત્રમાંથી આત્માએ સિધ્ધ થતા હાવાથી સિધ્ધક્ષેત્ર અહી ક્રૂપ પ્રમાણ પિસ્તાળીશ લાખ યેાજન વિસ્તાર ધરાવે છે. ૧. જ્ઞાનાવરણીય ૨. દનાવરણીય ૩. વેનીય ૪. મેાહનીય ૫. આયુષ્ય ૬. નામકર્મ ૭. ગેાત્રકમ ૮. અંતરાયકમ્ એ આઠ કર્મોના સપૂર્ણ નાશ થવાથી આત્માને ૧. અનતજ્ઞાન ૨. અનંત ક્રેન ૩. અવ્યાબાધ સુખ ૪. અનંત ચારિત્ર પ. અક્ષય સ્થાત ૬. અરૂપીપણુ ૭. અગુરુ લઘુ ૮. અન′ત વીરૂપ આઠ આત્મીક ગુણા સહજ રીતે પ્રાપ્ત થાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૭ આ આઠ ગુણ એ આત્માના સહજ ગણે છે. તે નવા ઉપજતા નથી પણ કમ દ્વારા અવરાયેલા હતાં, દબાએલા હતાં. તે કર્મ આવરણે દૂર થતાં સ્વસ્વરૂપ ઝળકી ઊઠે છે, પ્રગટ થાય છે; એ રીતે સિદધ ભગવતે આઠ ગુણ યુક્ત હોય છે. શ્રી આચાર્ય પદ-૩૬ ગુણ આચાર્ય–પંચાચારને આચરનાર. આચારજ મુનિ-પતિ ગણિ, ગુણ છત્રીશી ધામે; ચિદાનંદ રસસ્વાદતા, પરભાવે નિકામોજી. (નવપદ પૂજા) પચિદિ સંવરણો તહ, નવ વિહ બંભર ગુત્તિઘર ચવિહ-કસાય મુકકે ઈઅ અઠ્ઠારસ ગુણહિં સંજુરો-૧ પંચ મહાવ્રય જુત્ત, પંચ વિહાયાર પાલણ સમયેં; પંચ સમિઓ તિ-ગુત્તો, છત્તીસગુણો ગુરુ મજઝ–૨ સદાચારના આગાર, સાધુ સમુદાયમાં શ્રેષ્ઠ સર્વોપરિ, સદ્દધર્મ શાસનના સદ્ સંચાલક, ગુરુ વિભાગના પ્રથમ પદે અને મહામંત્રના ત્રીજા પદના પદસ્થ એવા આચાર્ય ભગવાન પરભાવથી પરમુખ અને સ્વભાવના ભક્તા છે, તેમ જ છત્રીસ ગુણથી અલંકૃત છે. શ્રી આચાર્ય મહારાજના ૩૬ ગુણે ૫ પાંચ ઈન્દ્રિયોના નિગ્રાહક-સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રેગ્નેન્દ્રિય. એ પાંચ ઈન્દ્રિય અને અનુક્રમે તે ઈન્દ્રિયના વિષય. આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ, પાંચ વર્ણ અને ત્રણ પ્રકારે શબ્દ મળી ૨૩ વિષયો. અને તે ૨૩ વિષયોથી ઉપજતા પર પ્રકારના વિકારોનો નિગ્રહ કરનાર. ૯ નવવિધબ્રઢચર્યધારક-ક્ષેત્રને જેમ વાડના રક્ષણની જરૂર છે તેમ બ્રચયને સલામત ટકાવી રાખવા માટે રક્ષણની જરૂર છે. જેમ વાડ વગરનું ક્ષેત્ર પશુઓથી ભેળાય છે તેમ રક્ષણની સલામતી વગરનું બ્રહ્મચર્ય નિસ્તેજ બને છે. અને બ્રહ્મચર્યના નાશની ભીતિ રહે છે. તેથી બ્રહ્મચર્યના નાશના ભયસ્થાનોથી બચવા માટે સલામતીના નવ પ્રકારની મજબૂત કિલ્લેબંધી કરી, આચાર્ય ભગવંત બ્રહ્મચર્યનું રક્ષણ કરે છે. ' ૪ ચાર પ્રકારના કષાયથી મુક્ત-સંસાર-વૃદ્ધિના કારણ રૂપ ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયોના કાષાયિક ભાવથી દૂર રહેનાર, કષાયમુક્ત. ૫ પાંચ મહાવ્રતના ધારક–વિરતિ ગુણરૂપ મંદિરના મજબૂત મૂળ સ્થાનરૂપ પાંચ મહાવ્રતોને ધારણ કરનાર. ૫ પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મિથુન વિરમણ. અને પરિગ્રહ વિરમણ એ પાંચ વિરમણ શક્તિથી સશક્ત બની, પાંચ અગ્રતોની આડખીલીરૂપ વિનોને દૂર કરી, પાંચ મહાવ્રતોને પ્રયત્નપૂર્વક પાળનાર. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન ૫ પંચાચારને પાળનાર-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચે સદાચારને આચરનાર, આ પાંચ પ્રકારના સદાચાર સિવાયના બાકીના બધા આચાર દુરાચારથી અંશતઃકે વિશેષ રીતે દુષિત બનેલા હોય છે. અથવા તે દુરાચારરૂપ હોય છે. તેવા દુરાચાર કે દુરાચારથી દુષિત દરેક આચારોનો ત્યાગ કરી સદા સદાચારનું સેવન કરનાર. ૫ પાંચ સમિતિથી–સમિત જવા આવવામાં, બોલવામાં, આહાર પાણીની એષણામાં, વસ્તુ લેવા મૂકવામાં તથા નકામી વસ્તુઓનો ત્યાગ કરવામાં સંપૂર્ણ કાળજી અને યતનાના ઉપયોગરૂપ. અનુક્રમે ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાનભંડ નિક્ષેપણું સમિતિ અને પારિા પનિંકા સમિતિ એ પાંચે સમિતિની સમુચિત યતના કરનાર, સમિતિ યુકત જીવન એ નિરૂપ્રદ્રવી જીવન છે. જે સ્વ. અને પરના હીતથી સંકલિત છે. સમિતિની સંકલના દ્વારા થતાં કાર્યો જીવન અને જીવને જ રહિત બનાવે છે. ૩ ત્રણ ગુપ્તિથી ગુપ્ત–મન, વચન અને કાયાના અશુભ વ્યાપારનો ત્યાગ અને શુભ વ્યાપારોમાં પ્રવૃતિરૂપ ગુપ્તિ-રચનાત્મક અને નિષેધાત્મક બે રીતની તાકાત દ્વારા અશુભની નિવૃત્તિ અને શુભની પ્રવૃત્તિને એકીસાથે સ્વીકારે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતા છે. માતાના વહાલ અને જતન વિના, બાળક જેમ બિચારું ગણાય છે તેમ પ્રવચન માતાના જતન વિના, દેખરેખ વિના ચારિત્ર લાચાર બને છે. જીવનમાં અંશતઃ પણ સદાચારનું પાલન અગર તો જીવન ઘડતરમાં અનિવાર્ય રીતે સદાચારની જરૂરીયાત હોવા માટેની મક્કમ માન્યતા અને સદાચારી જીવન એ જ સાચું જીવન છે તે રીતની સભ્યશ્રદ્ધા ધારણ કરવી. એમાં આચાર્યપદ પ્રત્યેનો આદર છે. સદાચાર માટેની તીવ્ર આંતર ઝંખના અને જે સદાચારી છે તે જ સદ્દભાગી છે તેવી મકકમ માન્યતા એ જ આચાર્ય પદ પ્રત્યે કરેલો સાચો ભાવ નમસ્કાર છે. આંતરપ્રેમ વગરનો બાહ્ય નમસ્કાર ધાયું સફળ પરિણામ લાવવા માટે બળહીન છે. છત્રીશ સદગુણોનું આલંબન ગ્રહીને આત્મસિદ્ધિના શિખર પ્રતિ અખલિત રીતે આચાર્ય ભગવંતે ચારિત્ર પંથે ચાલતા હોય છે. આચાર્ય ભગવંતના ગુણોની ૩૬ છત્રીસી દ્વારા દર્શાવેલ ૧૨૯ ગુણોથી આચાર્ય ભગવાન અલંકૃત હોય છે. શ્રી ઉપાધ્યાયપદ-૫ ગુણ ઉપાધ્યાય–પાઠક, અધ્યાપક, દ્વાદશાંગીરૂપ સભ્ય શ્રતનું અધ્યયન કરનાર અને અધ્યયન કરાવનાર. ગણિવર, પાઠક, વાચક, પંન્યાસ આદિ તેના પર્યાય નામો છે. અધ્યયનના બે પ્રકાર છે: સમ્યગૃત અધ્યયન અને મિથ્યાશ્રુત અધ્યયન. સમ્યગૃત અધ્યયન સ્વ-અધ્યાય છે. જે અભ્યાસીને પરપણુથી મુક્ત કરીને, સ્વલક્ષમાં કેન્દ્રિત કરે છે અને ભવસાગર તરવાના કારણરૂપ બને છે. મિચ્છામૃત અધ્યયન સ્વ. થી પરાડ્રમુખ રાખી, પરપણાની પરાધીનતાના બંધન મજબૂત બનાવે છે, અને ભવભ્રમણ વધારે છે તથા ત પરઅધ્યાય છે. આ રાતના અધ્યયનને ભગવંતોએ મિથ્યામૃત અધ્યયન કહેલ છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૯ જગતમાં પ્રવર્તતી દરેક પ્રવૃતિમાં લાભ અને હાનિ રહેલા છે. અને જેના હેય-ઉપાદેયપણનો ખ્યાલ વિવેક દૃષ્ટિથી સમજાય છે. ભણતરની પ્રવૃત્તિ પણ તેના પ્રકાર મુજબ તારનાર કે ડુબાડનાર બને છે. ભણતરના પ્રકાર મુજબ જીવન-મંદિરના પાયા સદ્દલક્ષ અને દુર્લક્ષથી પુરાય છે ત્યારે ધમી-અધમ, સંત-રાક્ષસ, દાતા-ચોર, પાળક–સંહારક, સદાચારી-દુરાચારી વિગેરે અનેક પ્રકારના વિરોધી કદ્ધો ભણતરના પ્રકાર મુજબ પ્રગટે છે. અને તે દ્વારા અભ્યાસ પ્રમાણે અભ્યાસક પતે વિકાસ પંથ કે વિનાશ પંથને પ્રવાસી બને છે. તેથી સર્વભાવજ્ઞાતા સર્વજ્ઞ અરિહંત ભગવંતોએ ભણતરની ઉચ્ચ ભૂમિકારૂપ દ્વાદશાંગીતની રચના શ્રી ગણધર ભગવંતે દ્વારા રચાવીને જગતના જીને સદ્દઅભ્યાસની સારી જરૂરિયાત પૂરી પાડેલ છે. જે રચના સંપૂર્ણ આત્મલક્ષી છે, આત્મલક્ષ સિવાયના બીજા લક્ષ્ય એ લક્ષ્ય જ નથી પણ ભ્રમ માત્ર છે; તેની તેમાં સચોટ સાબિતીઓ છે. અભ્યાસની સફળતા આંતરભૂમિની શુદ્ધતા પર અવલંબે છે. તેથી સમગ્ર દ્વાદશાંગી શ્રતના સળંગ અભ્યાસ કરનાર અભ્યાસીની મુખ્ય લાયકાત જિનેશ્વર ભગવંતે એ સર્વ-સંગપરિયાગદર્શાવેલ છે. ગૃહસ્થ માટે તે દ્વાદશાંગી શ્રતના સારરૂપ છૂટા છૂટા વિભાગના વિવેચનરૂપ અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. તેનો અભ્યાસ દ્વારા ગૃહસ્થ અભ્યાસની ઉચ્ચતર ભૂમિકા પ્રાપ્ત કરી, સલક્ષ સાધીને, આ ભવ અને ભવાંતર બંનેને સુધારી શકે છે. જીવનને આત્મલક્ષી બનાવે તેવા સાહિત્યને અભ્યાસ કરવો તે ઉપાધ્યાયપદની વિચારણને સાર અને સાઘ છે. અને તેવા સદ્દલક્ષમાં ઉપાધ્યાયપદની આરાધના પણ સમાયેલ છે. તપ સક્ઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમાં, જગબંધવ જગ ભ્રાતા રે. (નવપદ પૂજા) બાર પ્રકારના તપ સાથે પંચવિધ સ્વાધ્યાયમાં સદા સાવધાન રહી પોતે ભક્તનો અભ્યાસ કરે અને અન્ય સાધુ સમુદાયને સ્વાર્થને અભ્યાસ કરાવનાર ઉપાધ્યાય ભગવંતે જ જગતમાં સાચા બંધુ અને સાચા સહાયક છે. અગિઆર અંગ અને બાર ઉપાંગના પઠન-પાઠનમાં સદા ઉજમાળ રહેતા ઉપાધ્યાય મહારાજ પોતાના અને અભ્યાસ કરનાર અભ્યાસીના હૃદયમંદિરમાં પ્રકાશ ફેલાવનાર દીપક સમાન છે. અગિઆર અંગ અને બાર ઉપાંગને ભણે અને ભણાવે તથા ચરણ સિત્તરી અને કરણ સિત્તરીના પાલન કરવારૂપ ઉપાધ્યાય ભગવાન ૨૫ ગુણોથી અલંકૃત છે. અગિયાર અંગઃ ૧. આચારાંગ ૨. સૂયગડાંગ ૩. ઠાણુગ ૪. સમવાયાંગ ૫. ભગવતી સૂત્ર ૬. જ્ઞાતા-ધર્મકથા ૭. ઉપાસક દશાંગ ૮. અંતગડદશાંગ ૯. અનુત્તરો વાઈ દશાંગ ૧૦. પ્રશ્ન વ્યાકરણ ૧૧. વિપાક સૂત્ર એ અગિયાર અંગ. બારમું અંગ દષ્ટિવાદ હાલ વિરછેદ છે. બાર ઉપાંગ ઃ ૧. ઉવવાઈ ર. રાયપસેણિ ૩. જીવાભિગમ ૪. પન્નવણ ૫. જંબુદ્વીપ પન્નતિ ૬. ચંદ્રપન્નતિ ૭. સુર પન્નતિ ૮. કપિયા ૯. કમ્પવોંસિયા ૧૦. પુફિયા ૧૧. પુષ્કશુલિયા ૧૨. વ—િદશાંગ. ચરણ સિત્તરી : ૫ મહાવ્રત, ૧૦ યતિધર્મ, ૧૭ પ્રકારે સંયમ, ૧૦ પ્રકારે વૈયાવચ્ચ ૯ વિધ બ્રહ્મચર્ય, સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયી, ૧૨ પ્રકારે તપ, ૪ કષાય-નિગ્રહ મળી - ૭૦ પ્રકારે સમુચિત ચરણ સિત્તરીપૂર્વક ચારિત્ર ધર્મનું પાલન કરે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન કરણ સિત્તરી : ૭૦ પ્રકારની ક્રિયા શુધિઃ ૪ પ્રકારે પિંડ વિશુદ્ધિ, ૫ સમિતિ, ૧૨ ભિક્ષુ પ્રતિમા, ૧૨ ભાવના, ૫ ઈન્દ્રિયનિગ્રહ, ર૫ પડિલેહણ શુદ્ધિ, 3 ગુપ્ત, ૪ પ્રકારના અભિગ્રહ મળી ૭૦ પ્રકારે ક્રિયાશુદ્ધિ દ્વારા કરણ સિત્તરીનું વહન કરે. શ્રત સાગર : મૃત પાઠક ચારિત્ર નિર્યામક શ્રી ઉપાદયાય મહારાજ ગુણોની ૨૫ પચ્ચીશી થી ૬૨૫ ગુણગણાલંકૃત હોય છે. શ્રી દ્વાદશાંગીરૂપ સમ્યકૃત સાથે જેનો સંબંધ છે તે પિસ્તાળીશ આગમ સૂત્રોના નામ ૧૧. અંગ. ૧૨. ઉપાંગ. જેના નામ ઉપાધ્યાય પદ ગુણ વર્ણનમાં દર્શાવેલા છે. ૧૦ પન્ના સૂત્ર ૧૨ઉશરણ, ૨ આઉર પચ્ચખાણ, ૩ મહા પચ્ચખાણ, ૪ ભકત પરિણા, ૫ તંદુલ આલિક, ૬ ગણિ વિજઝા, ૭ ચંદ્ર વિજઝા, ૮ દેવેન્દ્ર રતવ, ૯ મરણ સમાધિ, ૧૦ સંથારા પય. ૬. છેદ સૂત્ર-૧ દશાશ્રુત સકંધ, ૨ બહતું ક૫, ૩ વ્યવહાર ક૫, ૪ જિત ક૫, ૫ નિશીથ, ૬ મહાનિશીથ. જ મૂળ સૂત્ર-૧ આવશ્યક સૂત્ર, ૨ દશવૈકાલિક, ૩ ઉત્તરાધ્યાયન, ૪ પિંડ નિયુક્તિ, (ઓધનિયુક્તિ) ૨ ચૂલિકા સૂત્ર—૧ નંદી સૂત્ર, ૨ અનુગદ્વાર સૂત્ર ૪૫ આગમ મૂળસૂત્ર ૮૬૬૬૩ કલેક પ્રમાણ છે અને પંચાગી ૪૫ આગમ ૬૫૯૩૩૦ છ લાખ ઓગણ સાઠ હજાર ત્રણસેં ને ત્રીસ લેક પ્રમાણ છે. પાલીતાણું આગમમંદિરમાં આગમ સૂત્રો આરસ પાષાણમાં કતરેલા છે. સુરત તથા શંખેશ્વરના આગમમંદિરમાં આગમસૂત્રો તામ્રપત્રમાં કતરેલા છે. શ્રી સાધુ પદ - ૨૭ ગુણ સાધુ–સાઘક. મોક્ષ માગના સાધક સ્વ–પરહિત સાધક : દરેક સારા-નઠારા કામ કરનાર અને તેના સારા-માઠા પરિણામે પામનાર દરેક કાર્યરત પ્રાણ સાધક કહેવાય છે. સપ્રવૃત્તિ અને અસદપ્રવૃત્તિ બંને સાધના તો ગણાય છે. અસદ્દ પ્રવૃત્તિ દ્વારા સાધના સાઘનાર સાધક સંસારની સાધના કરતા હોવાથી તેવા સાધકે, સાધક નહીં પણ બાધક કહેવાય છે. તેવા બાધક પ્રકારના સાધકોને સાધક કહેવાય નહીં. અહીં તો આત્મદષ્ટિ પામી જે આત્મસાધના સાધે છે તેને જ સુસાધુપદમાં સમાવેશ ગણેલ છે. જેની લાયકાત માટે ભગવંતોએ ૨૭ પ્રકારની મર્યાદાઓ દર્શાવેલી છે તે મર્યાદા પ્રમાણે સાધુતાના ઉત્તમ ગુણયુક્ત સાધુ સંસારની પ્રપંચયુકત સાધનાને તજીને આત્મસાધનાને સાધે છે. જે અંતરમુખ બનીને સત્યના શોધક અને આત્મહિતસાધક બને છે તે જ સાધુ સાધુપદના અધિકારી છે. જેનાથી બંધન વધે, બોજો વધે તેવી હરકેાઈ સાધનાને જિનેશ્વર ભગવંતએ મિથ્યા સાધના કહેલ છે. મિથ્યા Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૧ સાધનાની માયાજાળમાંથી છુટવા માટે અને આત્મલક્ષ પામી આત્મસાધનાના સંપાદન માટે, સત્યાવીશ ગુણયુક્ત સાધુપદનું નિરૂપણ ભગવંતોએ નિરૂપેલ છે. તે નિરૂપણ પ્રમાણે સમ્ય સાધના સાધનાર સાધક જ સાધુ ગણાય છે. ગુણ વિહીન વ્યકિતઓને સાધુપદમાં સમાવેશ મળતો નથી. સાધુ પદના ગુણોના અપાંશ પણ જીવનમાં ઉતારવાથી ગૃહસ્થ જીવન સુધરે છે. સાધુપદ પ્રત્યે પ્રેમ પ્રગટે છે અને ભવ નિસ્તાર માટે જેની અનિવાર્ય જરૂર છે તે સાધુપદની, અ૯૫ પણ આરાધના ભવાંતરમાં સાધુપદ પ્રાપ્ત કરાવે છે. સાધુપદની સાચી સહણા અને સાધુ પદ પ્રત્યેનો સાચો પ્રેમ અંતે સાધુતામાં પરિણમે છે. અનેક સમ્યગદષ્ટિ અવિરતી આત્માઓએ ફક્ત સાધુપદની સાચી સક્રહણ દ્વારા સાધુપદ પ્રાપ્ત કર્યાના શાસ્ત્રોમાં અનેક દૃષ્ટાંતે મળી આવે છે. સાધુપદરૂપી ઉચ્ચ રસાયણ, વિચારોમાં વાગોળવાથી અવશ્ય આચારોમાં ઊતરી આવે છે. જેમાં ફકત સાચી સદુહણાની જ જરૂર છે. અપ્રમત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લાગે છે. (નવપદ પૂજા) મુંડન-લચ આદિ ક્રિયાઓ સાધુતાના બાહ્ય ચિહ્ન છે. સાધુતા વિનાના સાધુપણાના બાહ્ય ચિન્હોની કાંઈ કિંમત નથી. સાધુતાની આત્મસાત્ પ્રાપ્તિ એ જ સાચી સાધુતા છે. સમ્યગૂજ્ઞાનચારિત્રરૂપ મોક્ષ માર્ગમાં જે અપ્રમત્ત રીતે ચાલે છે. પાંચ મહાવ્રત અને છઠ્ઠી રાત્રિ ભેજન ત્યાગરૂપ મુનિના વ્રતનું પાલન કરે છે. જે જિન-આજ્ઞાપાલક બની, ભગવંતે કહેલ બેંતાળીશ દોષ રહિત આહાર ગ્રહણ કરે છે અને જે આત્મસાધનાના સુસાધક છે. તે સાધુ મુનિ મહારાજ સાધુ, જીવનને ઉચિત ગુણોની ૨૭ સત્તાવીશીથી ૭૨૯ ગુણગણથી સુશોભિત હોય છે. શ્રી સાધુ ભગવંતના-૨૭ ગુણે ૫ પાંચ મહાવ્રત ધારક ૧ રાવિ ભજન ત્યાગ ૬ છકાય જીવરક્ષક ૫ પાંચ ઇન્દ્રિય નિગ્રહ. ૧ લોભ નિગ્રહ ૧ ક્ષમાગુણ ધારક ૧ નિર્મળ ચિત્ત ૧ પડિલેહણ વિશુદ્ધિ. ૧ સંયમ વેગ પ્રવૃત્ત ૩ ત્રણ અકુશળ ચગને રોધક ૧ પરિષદ સહન કરનાર. ૧ મરણાંત ઉપસર્ગ સહન કરનાર, વ્રત ધારક, ઈન્દ્રિય નિગ્રાહક, કષાય નિગ્રાહક, ક્ષમાદિધારક, નિર્મળ–ચિત્ત, વિશુદ્ધ પડિલેહણ, વિશુદ્ધ યતનાયુક્ત સંયમ રોગમાં પ્રવૃત્ત, કાયાદિકની અકુશળ પ્રવૃત્તિને વેધક, પરિષહ અને ઉપસર્ગ સહન કરવામાં શક્તિમાન-એ સત્યાવીશ ગુણોને ઉજમાળ રીતે ઘારણ કરીને સાધુ ભગવંતે ચારિત્ર ધર્મનું પાલન કરે છે. શ્રી નમસ્કાર-મહામંત્રના મંત્રાક્ષર દેહના પદોની અવયવ રૂપે કલ્પના સાધુપદ શ્વાસનળી–મહામંત્રશ્રી નમસ્કાર મંત્રદેહની સાધુપદ તે શ્વાસનળી છે. મંત્રદેહના જીવનના થડકાર અને ચેતનાનું અસ્તિત્વ સાધુપદની સાધકતાને આભારી છે. સાધુતા એ દરેક પદને મુખ્ય પ્રાણ છે અને એ જ મંત્રદેહનું મંડાણ છે. જેમ શ્વાસોશ્વાસ બંધ થતાં દેહ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧ર : શ્રી જિનેન્દ્ર જીવન યાત દર્શન "" મૃત્યુ પામે છે તેમ સાધુપદને વિચ્છેદ થતાં સળ`ગ મ`ત્ર દેહના વિચ્છેદ્ય થાય છે. પણુ અહીંં તે ભીતિને સ્થાન નથી કારણ કે મંત્ર દેહશાશ્વત છે અને તેના પદ્મસ્થા ભગવત્કથિત ગુણધારક છે (6 આણુાએ ધમ્મા ” એ દરેક પદસ્થાને મુદ્રાલેખ છે. એટલે દરેક પદસ્થા સનિષ્ઠાપૂર્વકની સ્વક્રજરૂપ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે. જેથી સાધુદ્ધના વિચ્છેદ્ય થવાના નથી. અહીં કહેવાના ઉદ્દેશ એ છે કે સાધુપદ મંત્રદેહની શાશ્વત શ્વાસનળી છે. પંચપરમેષ્ઠિનુ પ્રગટીકરણ એ સાધુપદ પર નિર્ભીર રીતે ટકી રહેલ છે અને ટકી રહેવાનુ છે. આચાર્ય પદ્ય અને ઉપાધ્યાયપદ્મ-એ એ પદ્ય મત્રદેહના બે ફેફસાં છે: દેહમાં ફેફસાં જેમ લાહીનું અભિસરણ અને શુદ્ધિકરણ સાચવે છે તેમ મંત્રદેહમાં વહેતા અમૃતતત્ત્વની શુદ્ધતા અને ગતિ આ બે પદ્મ સાચવી રાખે છે. કાઈ પણ ક્ષેત્ર શુધ્ધતાની ઉપેક્ષા થતાં શુદ્ધીકરણના અભાવે સ્વયં સ્વચ્છતા ગુમાવે છે તેમ આ મંત્રદેહમાં ખનતું નથી. તેનું કાયમ શુધ્ધિકરણ આચાર્ય અને ઉપાધ્યાય પદ્ય દ્વારા થતુ રહે છે. આચાર્યપદ દ્વારા સદાચારની તાકાતની પુરવણી થતી રહે છે અને ઉપાધ્યાય પદ દ્વારા દ્વાદશાંગી શ્રુતના નિર્માંળ નીર મંત્રદેહમાં મલિનતાને પ્રવેશવા દેતાં નથી અને નિર્મળ શ્રુત નીરના પાનથી પદ્મસ્થા આત્મતૃપ્ત બની રહે છે. એટલે પેાતાની ફરજમાં મશગુલ-મસ્ત રહે છે. સભ્યતત્ત્વની યથાયાગ્યતા અને શુધ્ધતાનું આ એ પદો તકેદારીપૂર્વક સંચાલન કરી શુદ્ધિકરણ સાચવે છે. અરિહંત પદ–એ મંત્ર દેહનુ અતિ સુશોભિત અને પરમ પ્રભાવક મુખમંડળ છે. સમ્યગ્ - ધર્મોશ્રવણ, ધર્મદન, ધર્મ સ્વીકાર, ધર્મ આસ્વાદ, ધર્માંરાજ્ઞા વિગેરે અનેક ધમ સંકેતા અને ધર્મ સામગ્રીની પ્રાપ્તિ વિગેરે અરિહંત પદ દ્વારા થતાં ઉપકારા છે. સિધ્ધપદ કૃતકૃત્ય હાઈ ને છેલ્લા ત્રણ પદ પર જેની આજ્ઞા પ્રવર્તે છે, જે માદક છે, જે ઉપદેશક છે, જેના મુખકમળથી ઉત્પન્ન થએલ ત્રિપટ્ટીના વિસ્તાર એ જ મહાન દ્વાદશાંગી શ્રુત છે. મુખ મંડળ દ્વારા થતાં દરેક કાર્યો અરિહંત પદ્મમાં સમાએલા છે. દરેક અંગામાં પ્રભાવિક અંગ મુખ છે તેમ દરેક પદોમાં પ્રભાવિક પદ અરિહંત પદ છે. સિધ્ધપદ—એ સમસ્ત દેહવ્યાપી દરેક સકેતાને ઝીલનાર બ્રહ્મરંધ્ર છે. આત્મસ્વરૂપની સ્વતંત્ર સ‘પૂર્ણ પ્રાપ્તિ, આત્માનું અભયતા અને અચળતામાં પરિણમન, આત્માની પરમાત્મ સ્થિતિનું સ્થાપન અને સ્વસ સ્વરૂપ સિધ્ધપ; એ મંત્ર દેહનું બ્રહ્મરંધ્ર છે. જ્યાં સંપૂર્ણ શાંતિ-સમાધિવીય-જ્ઞાન અને સ્થિતિ અચલિતપણે સ્થિત છે. જેમ દેહમાં બ્રહ્મરઘ્ર ગુપ્તપણે રહેલુ‘ છે તેમ પાંચે પટ્ટમાં સિદ્ધપદ ગુપ્તઅરૂપી પદ છે. બ્રહ્મરંધ્ર દેહની સુખશાંતિના ખજાનારૂપ છે તેમ સિધ્ધપદ પણ સર્વ આત્મસિધ્ધિ અને આત્મસમૃદ્ધિના અક્ષત ખજાનારૂપ છે. એસા ૫'ચ નમુક્કારા-સભ્ય પાવપ્પણાસણા –આ બે પદ્ય મંત્રદેહની પરમ પરાક્રમી એ ભૂજાઓ છે. એક ભૂજા અરિહંત ભગવતાએ ઉપાદેય દર્શાવેલ આદરણીય આદર કાર્યો કરે છે. જેની પ્રવૃત્તિ પંચ પરમેષ્ટિના નમસ્કારરૂપ એટલે ઉપાસનારૂપ છે. બીજી ભૂજા હેયતત્વની હેયતા સમજી અવરોધક તત્ત્વોના નાશ કરી સંરક્ષણ સરજે છે. સર્વ પ્રકારના પાપા આત્માને અવરેાધક હાઇ તે હેય તત્વના નાશ, તે તેનું કાર્ય - Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૩ લક્ષ છે. એટલે સવ્વપાવપ્પણસ એ એનું સતત અવિરત કાર્ય છે. અનાદિ અનંતકાળનો એ એને આદર્શ છે, અફર કાર્યક્રમ છે. એસો પંચ નમુક્કારો એ પદ પંચપરમેષ્ટિ નમસ્કારના બળે સુંદર રચનાત્મક સર્જન સજે છે. અને સવ પાવપણાસણો, એ પદ પણ નમસ્કારના અગાધ બળે અવરોધક બનતાં પાપ બળનો નાશ કરે છે. એ રીતે બને પદોની સર્જન અને નાશની પ્રવૃત્તિ જુદી દેખાતી હોવા છતાં એક બીજા પદના કાર્યમાં પૂરક બળ બની રહે છે. | મંગલાણં ચ સવૅસિં—પઢમં હવઈ મંગલં–નમસ્કાર મંત્રના અંતિમ એ બે પદો મંત્ર-દેહના મજબુત બે ચરણે છે. જે મંગલ ક્ષેત્રમાં સ્થિત છે અને સર્વશ્રેષ્ઠ મંગલ સ્થાનરૂપ સિદ્ધ પદમાં સામેલ કરવાની નવકાર મંત્રની તાકાતની પ્રસિદ્ધિ રૂપ છે. નમસ્કાર મંત્રનું સુવિધિએ અને સુરુચિપૂર્વક શુધ્ધ ઉચ્ચારણથી અગર શુધ્ધ સ્મરણથી પાંચે પરમેષ્ઠીના સમગ્ર ૧૦૮ ગુણોના મહીમાના રટણનું અંતરભૂમિમાં થતાં અવતરણથી ખાતરીપૂર્વક સર્વ પાપોનો નાશ અને શ્રેષ્ઠ મંગળની પ્રાપ્તિ થાય છે. જેની જોરદાર બાંહેધરી ગુલિકાના પદોએ આપેલી છે તે ખાલી શબ્દોને આડંબર કે શબ્દોનો વ્યર્થ બબડાટ નથી પણ નક્કર સત્ય હકીકત છે. ચૂલિકાના પદો તે મામુલી માણસના મુડદાલ શબ્દો નથી કે ભેજાગેપ માનવીના ગપ નથી. એ તે મહાન શ્રતધર ભગવંતની શુદધ ચકાસણી બાદ સિદધ થએલ હકીકતનુ નક્કર અને નિઃસંદેહ નિર્દેશન છે. દરેક પદાની દરેક પદે સંકલના. અરિહંત પદ સંકલના : સાધુપદમાં આત્મસાધકપણે, ઉપાધ્યાય ૫દમાં દ્વાદશાંગી આગમના ઉપદેશકપણે, આચાર્યપદમાં મૂર્તિમંત સદાચારના સ્વામી રૂપે, અરિહંત પદમાં સર્વ પ્રકારની શત્રુજિત્ શક્તિરૂપે તથા સર્વ પ્રકારની પૂજ્યતાના લાયક હોવાપણે, સિદ્ધ પટે આત્મસિધ્ધિની સવ સિધ્ધતા વડે એ રીતે પ્રથમ પદ અરિહંત પદની પાંચે પદ પર પ્રભા પથરાયેલી હોવાથી, અરિહંત પદ પાંચે પદમાં સમાવિષ્ટ જ છે. એટલે કે પાંચે પદ અરિહંત પદની પ્રતિભાથી પ્રકાશિત છે. સિદ્ધ પદ સંકલના: અરિહંત પદ ધાતિકર્મના ક્ષયે સદેહે સિધ્ધપદ સમાન જ છે, સિધ્ધપદના સિધ્ધ ભગવંત પદસ્થ જ છે. શેષ દ્રવ્ય અરિહંત સહિત ચારે પદોમાં સત્તામાં સિધ્ધપદ સમાયેલું છે. સિધપદના સુંદર નિરાબાધ ચોગાનમાં પહોંચવાનો દરેક પદને શુભ સંકેત અને પરિણામ યુક્ત પ્રયત્ન છે. દરેક પદસ્થ સિદાપદ પંથના પ્રવાસી છે. પંથે ચડેલા તે દરેકને સત્તામાં રહેલા સિદ્ધપદના ઉષાકાળનો આરંભ થઈ ચુકેલો છે અને પ્રભાતકાળના પડધમ વાગી રહ્યા છે. એ રીતે સિદ્ધપદ પાંચે પદમાં સમાવિષ્ટ છે. આચાર્ય પદ સંકલના : આચાર્ય પદના પંચાચારના આંદોલનથી દરેક પદ આંદોલિત છે. સદાચારનો વિકાસ અને Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સંપૂર્ણતા એ જ દરેક પદનું સુલક્ષ્ય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ પાંચે સદાચારની સહજ સંપૂર્ણ શાક્તરૂપ સિદ્ધપદ છે. આચાર્યપદના એ જ સદાચારના આંદોલન અરિહંતપદના પાયારૂપ છે. ઉપાધ્યાયપદ અને સાધુપદ એ બંને પર એ જ પાંચ આચારના આંદોલન ઝીલનાર એક જ કક્ષાના ભિન્નભિન્ન કાર્યવાહીના સુક્ષેત્ર છે. એ રીતે આચાર્ય પદ પાંચે પોમાં સમાવિષ્ટ છે. ઉપાધ્યાય પદ સંકલન : દ્વાદશાંગી શ્રતના પઠન-પાઠનથી ઉપાધ્યાય પદ ઉજવળ છે. અરિહંતપદ અને સિદ્ધપદ એ જ દ્વાદશાંગી શ્રતના સારરૂપ છે. અરિહંતપદ એ દ્વાદશાંગીનું પ્રણેતાપદ છે અને સિધપદ એ દ્વાદશાંગીએ દર્શાવેલ માર્ગગમનથી પ્રાપ્ત થતું પદ છે. દ્વાદશાંગી શ્રુતની તેજરેખાઓના પ્રકાશન માર્ગદર્શનથી જ આચાર્યપદ, ઉપાધ્યાય પદ અને સાધુપદની સાર્થકતા છે. દ્વાદશાંગી શ્રત એ જ માર્ગદર્શન છે. દરેક પદના પદો દ્વાદશાંગીએ દર્શાવેલ મેક્ષમાર્ગના પથિક છે. મહામંત્રના પાંચે પદો દ્વાદશાંગી મૃતના સારરૂપ છે. એ રીતે ઉપાધ્યાય પદ પાંચે પદમાં સમાવિષ્ટ છે. સાધુ–પદ સંકલના : સાધુપદની સાધુતા તો દરેક પદના પ્રાણ સમાન છે. દરેક પદ સાધુપદના જ પ્રકાર છે. સાધુપદની સમ્યગૂસાધુતાના જુદા જુદા દેખાતા પ્રકારે એકાકાર બનતાં પાંચે પદના મહાપ્રાણ બને છે, એ રીતે સાધુપદ પાંચે પદમાં સમાવિષ્ટ છે એસો પંચ નમુકકારે”એ પદથી પાંચે પદને એકીસાથે નમસ્કાર થએલા છે. એક જ નમસ્કાર પાંચે પદના પાદચરણ પખાળે છે. સવ્ય પાવપણાસણે એ પચે પદની સરખી તાકાતનું તારણ છે. પાંચે પદના નમસ્કાર દ્વારા સમસ્ત પા૫ સમૂહપર પ્રગાઢ પ્રહાર પડે છે અને પાંચે પદની સમસ્ત શક્તિ કે ભિન્નભિન્ન શક્તિને કાર્ય પ્રકાર સર્વ પાપ પ્રાનાશક છે. દરેક પદ પોતાના પદે પ્રકાશિત રહી અન્ય પદને પણ પ્રકાશિત કરે છે. દરેક પદને થએલે નમસ્કાર પાપ-પ્રનાશક હોવાથી આરાઘને અવ્યાબાધ, અવિચળ અને અનોપમ સર્વશ્રેષ્ઠ માંગલિક દાતા છે તે પ્રકારનું જગતમાં અન્ય કઈ માંગલિક નથી. “મંગલાણં ચ સવ્વસં પઢમં હવઈ મંગલ” એ બે પદો તેની પાકી બાંહેધરી આપે છે. સર્વશ્રેષ્ઠ મંગલના એ બે પદો અનાદિકાળના સાક્ષી છે. એ રીતે ચુલિકાના ચારે પદો પ્રથમના પાંચ પદોના પ્રભાવથી સંપૂર્ણ પ્રભાવિત અને આશ્રિત છે. પરમેષ્ઠી ભગવંતને ઉપકાર સર્વ સંસારી જીવ ઉપર પંચ પરમેષ્ટિ ભગવંતનો ઉપકાર અનાદિ અનંત ભાગે ચાલુ છે. વ્યવહાર રાશીમાંથી એક જીવ સિદ્ધ થતાં, અવ્યવહાર રાશીમાંથી એક જીવ વ્યવહાર રાશીમાં પ્રવેશે છે. વ્યવહાર રાશીમાં પ્રવેશેલ જીવ ફરી કદી અવ્યવહાર રાશીમાં જતો નથી. વ્યવહાર રાશીમાં રહેલા દરેક જીવોને વ્યવહાર રાશીમાં મળેલો પ્રવેશ એ સિદ્ધ થતા જીવોને આભારી છે. જેનું સિદ્ધ થવું તે અરિહંત ભગવંતના ઉપદેશને અને ત્રણ પ્રકારના સાધુ ભગવતની સાધનાને આભારી છેએ રીતે વ્યવહાર અને અવ્યવહાર રાશીમાં રહેલા સર્વ જીવો પર પંચ પરમેષ્ઠી ભગવંતેનો પ્રાથમિક ઉપકાર છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૧૫ જીવની અવ્યવહાર રાશીની અનાદિની જેલની બેડીઓ પંચ પરમેષ્ટિ ભગવાનની સ્વઊંચતા પ્રવૃત્તિ દ્વારા તૂટે છે. વ્યવહાર રાશીમાં જીવને દાખલ થવાનો એટલે ઉન્નતિક્રમમાં આગળ વધવાની તક આપવાનો પ્રથમ અને મહાન ઉપકાર પંચ પરમેષ્ઠી ભગવંતોનો છે. વ્યવહાર રાશીમાં દાખલ થયા પછી જીવ પંચ પરમેષ્ઠી ભગવાનના પરમ આલંબને અને આરાધનાએ ભવ નિસ્તાર પામે છે અને એક અવ્યવહાર રાશીના જીવને વ્યવહાર રાશીમાં દાખલ કરે છે. પંચ પરમેષ્ટી ભગવંતોની એ રીતની ઉપકારની પરંપરા કાયમ માટે ચાલુ રહેલી છે. સાધુપદની સાધના ઉપાધ્યાય પદની ઉપસ્થિતા અને આચાર્ય પદની આચરણયતાનો શુભગ સમગ્રપણે સમન્વય દ્વારા થતી શુભ પ્રવૃત્તિ એ જ અરિહંત પદની ઉત્તમ ઉપાસના છે. અરિહંત પદની ઉપાસના એ જ સિદ્ધપદમાં સામેલ થવાના હકકનો પરમ પરવાનો છે. ૧૦૮ તેજકિરણોથી તેજસ્વી બનેલ પાંચે પદોની આભા સ્વપદે સ્થીર બની આત્મતાકાત કેળવીને ઊર્વ પદગામી બને છે. અરિહંત પદ અને સિધ્ધપદની આભા અખ્ખલિત અને અખંડિત રીતે પ્રવર્તે છે જ્યારે નીચેના ત્રણ પદોના પદોને સ્વઆભા સાચવવા માટે સંપૂર્ણ તકેદારી અને પ્રમાદિત્યાગની ખૂબ આવશ્યકતા રહે છે. છેલ્લા ત્રણ પદસ્થાની આભા સાવચેતીના અભાવે કે પ્રમાદ દોષના યોગે ચાલી જાય તો તે પદસ્થ પદ પતન પામે છે. પદ પાંચ હોવા છતાં તેનું પ્રવેશદ્વાર ફક્ત સાધુપદ છે. સાધુપદના સત્યાવીશ ગુણની તાકાત ધારણ કરનાર તાકાતવાન જ તે પદમાં સામેલ થઈ શકે છે. જે સાધુ ગુણ મેગ્ય બળ-વીર્ય પ્રાપ્ત ન થયું હોય તો તેવા ગુણ વિહીનોને બાહ્યશ કે બાહ્યબળ દ્વારા તેમાં પ્રવેશ મળતો નથી. તેવો પ્રવેશ આ પદને માન્ય નથી. જેમ ગાંડ માણસ હું રાજા છું તેમ બોલવાથી રાજ્યપદને અધિકારી બની શકતો નથી તેમ ગુણરહિત સાધુ હું સાધુ છું તેમ માનવામાત્રથી સાધુપર પામી શકતો નથી. ગુણયુક્ત પદો કમે કમે ચેથા-ત્રીજા પદે થઈ બીજા પદના પદસ્થ બને છે. અથવા સીધા બીજા પદના પદસ્થ બને છે અથવા તો પ્રથમ પદે બિરાજી બીજા પદના પદસ્થ બને છે. પહેલું પદ માર્ગદર્શકનું, બીજું પદ પરિપૂર્ણતાનું હેઈ સાધ્ય પદ . છેલ્લા ત્રણ પદ સાધકના હાઈ સાધનાના પગથિયારૂપ છે. પહેલા પદના પદસ્થ માર્ગદ્રષ્ટાને સાધ્ય પદની સાધના સાધ્ય થઈ ચુકેલી હોય છે. અધાતિ કર્મોની સ્થિતી હોવા છતાં ઘાતી કર્મોનો નાશ થયો હોવાથી તે સગી સિદ્ધ જ ગણાય છે. પાંચે પદમાં સિદ્ધપદ એ ભાવસિધ્ધપદ છે. શેષ ચાર પદ્ય દ્રવ્યસિદ્ધપદ છે. આ પાંચે પદની બહાર રહેલા જીવો, પાંચે પદના ધ્યાનથી સાધકની યોગ્યતા મેળવી, સાધુપદ દ્વારા આ પાંચ પદમાં પ્રવેશ મેળવી પદસ્થ બની શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ જેઓ ધર્મના આરાધક હોવા છતાં, પાંચે પદ પ્રત્યે અનન્ય ભક્તિ ધરાવતાં હોવા છતાં, તેઓ આ પદની બહાર રહેલાં છે. તેઓ જ્યારે સાધુપદના પૂરા સંસ્કારો પામી સર્વ વિરતીધર બને છે, ત્યારે આ પદો તેઓને પ્રવેશ લાયકાતના ધોરણે માન્ય રાખે છે. એ રીતે પદમાં સામેલ થઈ, પદસ્થ બન્યા છતાં જે પદ-નિશ્ચિત સંસ્કારે અને સુચિત યોગ્ય ગુણે સાચવી શકતાં નથી તેઓ પદથી પતન પામી પદગ્રુત બને છે. પંચપદની બહાર રહેલા હોવા છતાં ચતુર્વિધ સંઘમાં સમાવિષ્ટ એવા દેશ વિરતીધરોને પણ શ્રી તીર્થકર ભગવતે દેશનાની શરૂઆત “પહેલાં નમો તિથ્થસ” કરીને આવકારે છે. તે દેશવિરતી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઃ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન વ્રતધરોની આ પાંચ પદમાં સામેલ થવાની યોગ્યતા બતાવે છે. એ ગ્યતાની વિશેષ અને તાત્કાલિક પ્રાપ્તિ માટે, નમસ્કાર મંત્રને જાપ, પંચપરમેષ્ટિની આરાધના, ઉપાસના અથવા યેનકેન પ્રકારેણુ પંચપરમેષ્ટિ પદમાં તન્મયતા પ્રાપ્ત કરવી એ જ એક ઉપાય માત્ર છે. પાંચ પદોમાં વેશ સંપ્રદાય કે ક્ષેત્રને એકાંતે સ્થાન અપાયેલું નથી. ફક્ત નકકર ગુણો જ પદસ્થાની લાયકાત રૂપ છે. પાંચમા પદમાં રહેલ “લએ અને સવ” એ બે શબ્દો બહુ જ અર્થગંભીર છે. સાધુના સત્યાવીશ ગુણધારક સાધુ ક્ષેત્રથી નરલેક અઢી દ્વીપની અંદર અથવા લબ્ધિદ્વારા કે દેવ સહાયથી અઢીદ્વીપ બહાર હોય તો તે ગમે તે ક્ષેત્ર સંપ્રદાય કે ગરછમાં હોવા છતાં પાંચમાં પદમા પદના પદસ્થ તરીકે લેએ અને સવ શબ્દથી ગુણ આશ્રયિ તેને સ્વીકાર કરી વંદન કરવામાં આવે છે. શ્રી પંચ પરમેષ્ઠી ભગવાનના કરેલ ગુણવર્ણન અને સ્તવના, એ આંતર ગૃહમાં જાગેલી મહામંત્ર-પદ પ્રવેશની કાળ જૂની ઝંખનાની સફળતા માટેની પ્રાર્થના છે. એ આંતઝંખના ઝંખે છે. પદની લાયકાતના પરિબળોનું સ્વમાં પ્રગટીકરણ. તે તાકાતના આધારે, તે તેજના સહારે, માર્ગ-પ્રતિક્ષા અને માર્ગ વાહન બળ મેળવીને, શ્રી નવકારના નિર્વિકાર આવ્યાત્મીક ક્ષેત્રમાં પ્રતિકાર રહિત પ્રવેશ. તે ક્ષેત્ર પ્રવેશના પરવાના નમસ્કાર મંત્ર દ્વારા પ્રાપ્ત થયાં છે, થાય છે અને થશે. પંચ પરમેષ્ટિ ભગવાનના સર્વ ગુણેની સમ્યવિચારણા, તે ગુણાની તાત્વિક મહત્તા, તે ગુણોમાં ઝળકતી આત્મતાકાતની તેજરેખાનું નિરીક્ષણ, અને તેમાં તદાકાર તલ્લીનતા પ્રાપ્ત થતાં, પંચપરમેષ્ઠિ પદ પ્રવેશની લાયકાત પ્રાપ્ત થાય છે. તે લાયકાત અંતર અને બાહ્ય બંને પ્રકારે સક્રિય રીતે પરિણત થતાં, તે સક્રિય ભાવના જ પંચ પરમેષ્ઠી પર પ્રવેશની મંજૂરીરૂપ પરવાનાખત બને છે. પંચ પરમેષ્ટિ ભગવંતના જાપ-મરણ-સ્તવના–સેવા-પૂજા-ઉપાસના અને આરાધના આદિ દરેક પ્રકારો પંચ પરમેષ્ટિ પ્રત્યે થતી પ્રાર્થનાના પ્રકારો છે. તે પવિત્ર અને પ્રભુપ્રણિત પ્રાર્થના બળે, સર્વમાન્ય અને સવજ્ઞમાન્ય પદપ્રવેશ પરવાનાખતની પ્રાપ્તિ જીવને અવશ્ય થાય છે. મહામંત્ર પદનો પ્રવેશક જ મુક્તિ માર્ગનો પ્રવાસી છે. મહામંત્ર પદના પ્રવેશકને પ્રવેશની સાથે જ સત્તાગત મુક્તિની મહોર (ખાતરી) મળી જાય છે. એમ સર્વ સર્વજ્ઞ ભગવતે એ કરેલ છે. નવકાર સ્તવન - રાગઃ ધનવાન જીવન માણે છે – નવકાર મંગળકારી છે, તે છાયા વીર તમારી છે; ચૌદે પૂરવ-બુત સિંધુને, નીચોડ મંગળકારી છે. નવકાર ટેક પાંચે પદમાં પચરંગી તમે, પદ પદના પદવીધાર તમે; રસ-રંગ છટા પદ પદ જુદી, સાકાર નિરાકારી છે. નવકાર ૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીતેન્દ્ર જીવન ત દર્શન : ૧૭ ત્રિરંગી ગુરુના ગીરવમાં, દ્વિરંગી સુદેવના દેવતમાં; સંયમ બળની ચડતાં ક્રમથી, તાકાતને વિસ્તારી છે. નવકાર ૨ સાધક ધક આચાર વડે, શોભે ગુરુ વંદનના ત્રિપદ ને દેવ નમનના દ્વિપદમાં, શત્રુદ્ધ મુક્તિધારી છે. નવકાર ૩ સદ્દદેવ ગુરુને ધરૂપે, નિરખ્યા તમને જ મહામંત્ર, છે રૂપાદેય તત્વ તમે, નવકાર દર્શનદાયી છે. નવકાર ૪ છે દયેય તમે અને ધ્યાન તમે, ધરી ધ્યાતા બની ઊર અમે; એકાગ્ર દશા નવકાર સુલીનતા, સ્થાન પાવનકારી છે. નવકાર ૫ નવકાર વડે જપીએ તમને, નવકાર વિષે છે સ્થાન મને; નવકાર નિર્વિકાર સવાઈ, જેત ઈરછા મારી છે. નવકાર ૬ (તત્ત્વવિચાર સ્તવનાવાળી) અનાદી અનંત જગત અને તેમાં ભ્રમણનું કારણ, કાલે અણુઈ નિહણે જેણિગહણમ્મિ ભીસણે ઈથ ભમિયા મિહિતિ ચિર છવા જિણ–વયણ-મલહતા. ( ૪૯ છે જીવવિચાર સૂત્ર) શ્રી જિન વચનને પામ્યા નથી તેવા પ્રાણીઓ, અનાદિ અનંત સ્થિતિવાળા આ સંસારમાં પરિભ્રમણ કરે છે. ભવ ભ્રમણના અનેક કારણો આ એક કારણમાં સમાએલા છે. અનાદિકાળની અથડામણના અંતનો ઉપાય શ્રી જિન વચનની પ્રાપ્તિમાં જ સમાયેલ છે. ભવભ્રમણ રૂપ રાત્રિમાં ગાઢ નિદ્રિત આત્માને પ્રભુ વચનની પ્રાપ્તિ એ જ સુવર્ણ પ્રભાત છે. શરૂઆત અને અંતના છેડા રહિત ષડ્રદ્રવ્યાત્મક જગત પ્રવાહથી અનાદિ અનંત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય; એ છ એ દ્રવ્યો અનાદિ અનંત છે. આ ષડૂદ્રવ્યાત્મક જગતમાં જીવો જ્યાં સુધી શ્રી જિન-વચન પામે નહીં ત્યાં સુધી જીવોનું ભવ-ભ્રમણ ચાલુ રહે છે. અનાદિ અનંત સંસારમાં શ્રી જિન વચનની પ્રાપ્તિ થતાં, જેનું ભવભ્રમણ અનાદિ-સાંત બને છે. અનાદિ સાંત એ વહેવારકાળનો પ્રકાર છે. વહેવારકાળનું વર્ણન ભગવંતોએ નીચે મુજબ વર્ણવેલ છે. વ્યવહાર કાળ તિષચક્રની ગતિના આધારે પ્રવર્તતે રાત્રિ-દિવસરૂપ કાળ અઢી દ્વીપ પ્રમાણના ક્ષેત્રમાં પ્રવર્તે છે. અઢી દ્વીપ પછીના તિરછલકના દ્વીપ અને સમુદ્રોમાં વ્યવહારમાળનું પ્રવર્તન નથી, કારણ કે ત્યાં સૂર્ય અને ચંદ્રનું ગમનાગમન નથી અને ઊવિ અધોલકમાં સૂર્ય—ચંદ્ર છે જ નહિ! તેથી ત્યાં પણ રાત્રિ-દિવસરૂપ વ્યવહારકાળની મર્યાદા નથી. જિ, ૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન અઢી દ્વીપ પ્રમાણ નરકમાં ૧૩ર ચંદ્ર અને ૧૩૨ સૂર્ય આવેલા છે તેની વિગતઃ જંબુદ્વીપમાં ૨ ચંદ્ર ૨ સૂર્ય લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર ૪ સૂર્ય ઘાતકી ખંડમાં ૧૨ ચંદ્ર ૧૨: સૂર્ય કાળોદધિમાં ૪૨ ચંદ્ર ૪૨ સૂર્ય પુષ્કરાર્ધમાં ૭૨ ચંદ્ર ૭૨ સૂર્ય મળી કુલ ૧૩૨ ચંદ્ર, ૧૩૨ સૂર્ય છે. જ્યોતિષી દેવોના ચર અને સ્થિર બે પ્રકાર છે, તેમાં ઉપર દર્શાવેલા અઢી દ્વીપ ક્ષેત્રમાં આવેલા ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય તેના પરિવાર સાથે દરેક ચર વિભાગના છે. જેથી પોતપોતાના મર્યાદિત ક્ષેત્રમાં તેઓનું અવિરત પરિભ્રમણ ચાલુ જ હોય છે. ચર ચંદ્રને પરિવાર પણ ચર હોય છે. એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કોટાકેદી તારક સમુદાય છે. તારાઓના વિમાનોની સંખ્યામાં દર્શાવાયેલ કટોકટી શબ્દ માટે બે રીતના વિચારો પ્રવર્તે છે. એક કટાકોટી શબ્દને કેડની સંખ્યાને જ સંકેત-શબ્દ કહે છે અને એક કોટાકોટીને કાડ ગુણ્યા કોડથી થતી ૧૫ અંકની સંખ્યા કહે છે. અઢી કપ ક્ષેત્રની બહાર આવેલા ચંદ્ર અને સૂર્ય સ્થિર છે તેથી તેઓને અને તેના પરિવારને પરિભ્રમણ હોતું નથી. ચર જોતિષ્ક ચક્રની ગતિના આધારે રાત્રિ-દિવસરૂપી વ્યવહા૨કાળ પ્રવર્તે છે. તે વ્યવહાર કાળનું પ્રવર્તન અઢીદ્વીપ ક્ષેત્ર પ્રમાણ છે. વહેવાર કાળના સંખ્યાત, અસંખ્યાત અને અનંત એમ ત્રણ પ્રકાર છે. સંખ્યાથી દર્શાવાતા કાળ સંખ્યાલૂ કાળ કહેવાય છે સુક્ષમ-અવિભાજ્ય કાળને સમય કહેલ છે જે સમયરૂપ કાળનું સુક્ષમ કાળમાન કેવળી ગમ્ય છે. અસંખ્યાત્ સમય ૨૫૬ આવલિકા ૧૭ સુલક ભવ ૭ પ્રાણ ૭ સ્તાક ૭૭ લવ ૧૬૭૭૭૨૧૬ વળીકા ૩. મુહૂર્ત ૮ પ્રહર ૧૫ અહોરાત્રી ૨ પક્ષ વ્યવહારકાળનું કોષ્ટક ૧ આવલિકા ૧ ફુલક ભવ ૧ પ્રાણ, (૧ શ્વાસોશ્વાસ ) ૪૪૪૬૩૮૪૬ વળીકા ૧ ઑક ૧ લવ ૧ મુહૂર્ત એટલે બે ઘડી અથવા ૪૮ મિનિટ ૧ મુહૂર્ત ૩૭૭૩ શ્વાસોશ્વાસ ૧ પ્રહર (૩ કલાક) ૧ અહોરાત્રી ૩૦ મુહૂર્ત ૬૦ ઘડી (૨૪ કલાક) ૧ પક્ષ ૧ માસ Page #77 -------------------------------------------------------------------------- ________________ જિનેન્દ્ર જીવન જયેત દર્શન : ૧૯ ૬ માસ ૧૨ માસ અથવા ૨ અયન ૫ વર્ષ ૧ અયન ૧ વર્ષ ૧ યુગ ૧ના શુલ્લક ભવનો એક પ્રાણુ ગણતાં એક પ્રાણની ૪૪૮૦ આવલિકા થાય તે રીતે ગણતાં ૧ મુહૂર્તની ૧૯ ૦૩૦૪૦ આવલિકો થાય, જ્યારે એક મુહર્તાની ચોક્કસ આવલિકા ૧૬૭૭૭૨૧૬થી કાંઈક અધિક કહેલ છે. એકેડિ સત્ત સર્ફેિ લખા સત્તહત્તરિ સહસ્સા ય, - દય સયા સેલહ આવલિઆ ઈગ મુહુરંમિ (નવતત્વ-૧૨ ) તે હિસાબે એક પ્રાણની ૪૪૪૬ પુર આવલિકા થાય તે પ્રમાણે ૧ પ્રાણના ક્ષુલ્લક ભવ ૧૭ થાય. ઘણે ઠેકાણે ૧૭માં ક્ષુલ્લક ભવ લખેલ છે ત્યાં ૧૭ના મુલક ભવમાં કાંઈ ઓછા સમજવા. ૧૭ થી વધારે અને ૧૭ માં કાંઈક ઓછા ભવ એટલે ૧૭ ભવ આવે. સંખ્યાત સંખ્યાના સંખ્યાત પ્રકાર હોય છે. સંખ્યાતની ગણતરીમાં શીર્ષ પ્રહેલિકાની સંખ્યા ૧૯૪ આંકની શાસ્ત્રમાં ઉપલબ્ધ છે, જે નીચે મુજબ ૫૪ આંકડા અને ઉપર ૧૪૦ શુન્યથી લખાય છે. ૭૫૮૨ ૬૩૨૫ ૩૦૭૩ ૦૧૦૨ ૪૧૧૫ ૭૯૭૩ ૫૬૯૯ ૭૫૬૮ ૬૪૦૬ ૨૧૮૯ ૬૬૮૪ ૮૦૮૦ ૧૮૩૨ ૯૬ અને ઉપર ૧૪૦ શુન્ય મૂકતા શીષ પ્રહેલિકા સંખ્યા લખાય છે. શીષ પ્રહેલિકા કોષ્ટક ૮૪ લાખ વર્ષનું એક પૂર્વાગ, ૮૪ લાખ પૂર્વાગનું ૧ પૂવ. તે રીતે ચોરાશી લાખને ૮૪ લાખે ગુણતાં ચડતાં અઠયાવીસમાં સ્થાનને શીર્ષ પ્રહેલિકા કહેવાય છે. ૮૪ લાખના ગુણાકાર પામતાં ૨૮ સ્થાને નીચે મુજબ છેઃ (૧) પૂર્વાગ (૨) પૂર્વ (૩) ત્રુટિતાંગ (૪) ત્રુટિત (૫) અડડાંગ (૬) અડડ (૭) અવવાંગ (૮) અવવ (૯) હુહુવાંગ (૧૦) હુહુવ (૧૧) ઉ૫લાંગ (૧૨) ઉ૫લ (૧૩) પદમાંગ (૧૪) પદમ (૧૫) નલીનાંગ (૧૬) નલીન (૧૭) અર્થનપુરાંગ (૧૮) અર્થનિપુર (૧૯) અયુતાંગ (૨૦) અયુત (૨૧) પ્રયુતાંગ (૨૨) પ્રયુત (૨૩) નયુતાંગ (૨૪) નયુત (૨૫) ચૂલિકાંગ (૨૬) ચૂલિકા (૨૭) શિર્ષ પ્રહેલિકાંગ (૨૮) શિર્ષ પ્રહેલિકા. સંખ્યાતની શાસ્ત્રોમાં ઉપલબ્ધ ૧૯૪ આંકની સંખ્યા શીર્ષ પ્રહેલિકા છે તેથી વધારે આંક ધરાવતી સંખ્યા હોવી સંભવિત છે. તેથી અત્યારે ઉપલધ સંખ્યાને કેટલી સંખ્યા કહીં શકાય નહીં, કારણકે તેથી પણ વધારે આંકની સંખ્યાનો સંકેત દર્શાવેલ હોવાનો સંભવ છે. અને સંખ્ય અને અનંતના કોષ્ટક દર્શાવનાર શ્રી અરિહંત ભગવંતોએ સંખ્યાતાની જે ચરમ સંખ્યા દર્શાવી હોય તે સંખ્યાને સંખ્યાતાનું ચરમ સીમાચિન્હ માની સંખ્યાતાને પ્રકાર ત્યાં સુધી Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સમજવો જોઈએ તે રીતે સંખ્યાતાનાં સંખ્યાત પ્રકારો છે. સે, હજાર, લાખ, કેડ, અબજ અને ભગવંતેએ સંખ્યાતાની જે છેલ્લી ચરમ સંખ્યા દર્શાવી હોય તે દરેક સંખ્યા અરસપરસ ઘણી વધઘટ ધરાવતી હોવા છતાં તે દરેકને સંખ્યાતુ જ કહેવાય છે. સંખ્યાતાપી સંખ્યા સમજવાની કોશીષ કરવાથી અસંખ્યાતાની અસંખ્યાતતા સમજવાનું સરલ બનશે. અસંખ્યાતના અસંખ્ય પ્રકાર છે, જેમ કે સુક્ષમ નિગોદ (સાધારણ વનસ્પતિ)થી બાદર નિગોદ સુધીના જીવોના શરીરો અંગુલના અસંખ્યાતમા ભાગે કહેલા છે તે શરીરોના કદમાં પરસ્પર અસંખ્યાત્ ભાગે કે ગુણે નાના મોટાપણુ પ્રવર્તે છે. અંગુલના અસંખ્યાતમા ભાગે દર્શાવેલા જોના શરીરમાં સહુથી નાનું શરીર સુમ-સાધારણ વનસ્પતિ કાયનું છે. તેથી અસંખ્યાત્ ગુણ મેટા શરીરો અનુક્રમે નીચેના જીવો ધરાવે છે; સુરમ વાયુ, સુક્ષમ અગ્નિ, સુક્ષમ અપૂકાય, સુક્ષમ પૃથ્વીકાય, બાદર વાયુકાય, બાદર–અગ્નિકાય, બાદર અપકાય, બાદર-પૃથ્વીકાય અને બાદર નિગાદ અનુક્રમે દરેક અસંખ્ય અસંખ્ય ગુણ મોટા શરીર ધરાવે છે. આ દરેક જીવોના શરીરો અંગુલના અસંખ્યાત્ ભાગે છે છતાં તે એક બીજાથી અસંખ્યગુણ મેટા શરીર છે. એ રીતે અંગુલના અસંખ્યાતમા ભાગના પણ અસંખ્યાત્ પ્રકાર જણાવેલા છે. તે વાસ્તવિક હકીકતરૂપે ચકકસ દેહમાનના ચોકકસ માપ છે. અંગુલના અસંખ્યાતમાં ભાગમાં પણ અસંખ્ય પ્રકારની રહેલ તરતમતા તે જીવોના દેહમાનથી સમજી શકાય છે. છેવટના ઉત્કૃષ્ટ સંખ્યાતા સુધીની જણાવેલી સંખ્યાના સંખ્યાત્ પ્રકારો છે છેવટની ઉત્કૃષ્ટ સંખ્યાતાની સંખ્યા પૂરી થતાં સંખ્યાતાનો પ્રકાર પૂરો થાય છે, તેમાં એક ઉમેરાતા પહેલું અસંખ્યાત બને છે. નવમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતાના પ્રકાર સુધીમાં અસંખ્યાતાના અસંખ્યાત પ્રકારો થાય છે. છેવટના નવમાં અસંખ્યાતાની મર્યાદા પૂરી થતાં, અસંખ્યાત સંખ્યાનો પ્રકાર પૂરે થાય છે. અને તેમાં એક ઉમેરાતાં પહેલું અનંત બને છે. નવમા અનંત અનંતા સુધીમાં, અનંતાને અનંત પ્રકારો થાય છે. - શાસ્ત્ર વિષયની ગંભીરતાની સમજણ ગુરુગમ દ્વારા મેળવવાથી તેમાં રહેલ રહસ્ય, ખૂબી અને ગણતરીનું જ્ઞાન સુગમતાથી પ્રાપ્ત થાય છે. જેથી જ્ઞાનીએ એ નિશેલ હકીકતાની શ્રદ્ધા સુદ્રઢ બને છે. સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતના પ્રકાર સમજવા માટે ગુરુગમ અને સાધુ-સાનિધ્ય ખૂબ જરૂરી છે. પપમ અને સાગરેપમ કાળના છ પ્રકાર પપમ અને સાગરોપમ કાળ અસંખ્ય વર્ષ પ્રમાણ હોવાથી અસંખ્યાતાના પ્રકારમાં છે. અસંખ્યાતાના અસંખ્યાત પ્રકાર છે. ૧. બાદર ઉધ્ધાર પલ્યોપમ-એક યોજન પ્રમાણ લાંબે, પહોળે અને ઊંડે પલ્ય કલપી તેમાં ગુગલિકોના વાળના ઝીણું ટુકડા એવી રીતે ઠાંસી ઠાંસીને સજજડ ભરવા કે તેના ઉપરથી ચક્રવતીની સેના ચાલે તે પણ જરાય દબાય નહિ તેમ જ પાણી કે અગ્નિ પ્રવેશે નહિં. એવા પત્ય-કૂવામાંથી સમયે સમયે એક એક વાળનો ટુકડો કાઢતાં પલ્ય ખાલી થતાં જે કાળમાન થાય તે બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૨૧ ૨. સુમિ ઉધાર પલ્યોપમ–ઉપર દર્શાવેલ વાળના પ્રત્યેક ટુટાના અસંખ્ય અસંખ્ય ભાગ કપ સમયે સમયે વાળના ટુકડાનો એક એક અંશ ભાગ કાઢતાં કુવો ખાલી થતાં સુધીનું જે કાળમાન થાય તે સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ કાળ કહેવાય. ૩. બાદર અધ્ધા પાપમ ઉપર દર્શાવેલ માપ પ્રમાણના પત્યમાં સાત દિવસના જમેલા યુગલિકના એક વાળના સાત વાર આઠ આઠ ટુકડા કરી પલ્ય ઠાંસી ઠાંસીને ભરવો કે જેને ચક્રવતીની સેના અગ્નિ કે જલ અસર ન કરી શકે. (એક વાળના સાતવાર આઠ આઠ ટુકડા કરતાં તેના કલ ર૦૯૭૧૫૨ વીસ લાખ સત્તાણું હજાર એકસે અને બાવન ટુકડી થાય.) તે પલ્યમાંથી સો – સે વરસે એક એક ટુકડે કાઢતાં પલ્ય જ્યારે ખાલી થાય તેટલું કાળમાન તે બાદર અધા પપમ કહેવાય છે. ૪. સુક્ષમ અધ્ધા પલ્યોપમ-ઉપર બાદર અધ્ધા પલ્યોપમમાં દર્શાવેલ પ્રત્યેક ટુકડાઓના અસંખ્ય અસંખ્ય ભાગ કપી સે – સે વરસે એક એક ભાગ કાઢતાં પલ્ય ખાલી થતાં સુધીનું જે કાળમાન તે. ૫. બાદર ક્ષેત્ર પલ્યોપમઉપરના કુવામાં જે વાળના ટુકડા ભર્યા છે અને તે ટુકડાઓ જે આકાશ પ્રદેશને ફરસે છે તે આકાશ પ્રદેશને સમયે સમયે એક એક કાઢતાં જે કાળમાન થાય તે.. ૬. સુક્ષમ ક્ષેત્ર પલ્યોપમ-ઉપરના વાળના ખંડના અસંખ્ય ભાગ કલ્પી તે ખંડ જે આકાશ પ્રદેશને ફરસ્યા હોય તે અને ન ફરસ્યા હોય તેવા તે દરેક આકાશ પ્રદેશને સમયે સમયે એક એક કાઢતાં જે કાળમાન થાય તે. ઉપર દર્શાવેલા છ પ્રકારના પલ્યોપમના દસ કટાકેટી પલ્યોપમે તે – તે પ્રકારના સાગરોપમ થાય છે. સાગરોપમના પ્રકારો પણ પલ્યોપમ પ્રમાણે છે પ્રકારના અને તેજ નામના છે. ' ચોથા સુક્ષમ અધા પોપમ અને સાગરોપમથી દે અને નારકીના જીવોની આયુષ્યની સ્થિતિ મપાય છે અને તે રીતે દર્શાવાયેલા આયુષ્યસ્થિતિના કાળમાનમાં એક સમયને પણ ફરક પડતો નથી. કાળના માપ એટલા ચોક્કસ દર્શાવેલા હોય છે કે કટોકટી સાગરોપમના કાળમાપથી બતાવેલા દર્શાવાયેલા ( આરા) અરકના કાળમાપમાં એક સમયની પણ વધઘટ હોતી નથી. એટલે અસંખ્ય કાળના કે અનંત કાળના માપ તે અટકળ કે અનુમાનરૂપ નથી પણ ચોક્કસ માપ છે. જેમાં સંખ્યાત એ એક્કસ માપ છે તેમ અસંખ્ય અને અનંત પણ ચોક્કસ માપ છે. ચાર ગાઉના કુવામાં નિચિંત વાળના ટુકડા ભરવા અને સમયે સમયે કે સો સે વરસે એક એક કાઢવાની કલ્પના એ કઈ હમ્બગ કલ્પના નથી પણ તે રીતે તે કાળમાન બને છે, માટે તે રીતે જણાવેલ છે. અસંખ્યાતના નવ પ્રકાર (૧) જધન્ય પરિત અસંખ્યાતું (૨) મધ્યમ પરિત અસંખ્યાતું (૩) ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતું (૪) જધન્ય યુક્ત અસંખ્યાતું (૫) મધ્યમ યુક્ત અસંખ્યાતું (૬) ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતું (૭) જધન્ય અસંખ્યાત અસંખ્યાતું (૮) મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ (૯) ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતું. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન જધન્ય, મધ્ય અને ઉત્કૃષ્ટના પરિસ યુક્ત અને સ્વનામ વડે અસંખ્યાત અને અનંતના નવ નવ ભેદ દર્શાવેલા છે અસંખ્યાત સંબંધી જધન્ય યુક્ત અસંખ્યાત નામના ચોથા અસંખ્યાતાની સંખ્યા જેટલા જ એક આવલિકાના સમય હોય છે. મધ્યમ અસંખ્યાત અસંખ્યાતનામના આઠમાં અસંખ્યાતાની સંખ્યા પ્રમાણની જગતમાં નીચેની દસ વરતુઓ હોય છે ? (૧) કાકાશના પ્રદેશે (૨) એકજીવના પ્રદેશ (૩) ધર્માસ્તિકાયના પ્રદેશ (૪) અધર્મા સ્તિકાયના પ્રદેશ (૫) સ્થિતિ બંધના અધ્યવસાયના સ્થાનો (૬) અનુભાગ બંધના અધ્યવસાયે સ્થાનો (૭) ત્રણે યોગના અવિભાજ્ય ભાગો (૮) એક કાળ ચક્રના સમયે (૯) પ્રત્યેક શરીરી જીવા (૧૦) અનંતકાય જીવના શરીરો. ઉપર દર્શાવેલ દસ વસ્તુઓ આઠમા પ્રકારના અસંખ્યાત પ્રમાણે અસંખ્યાતી છે. એટલે આ દસે વસ્તુ આઠમાં પ્રકારના અસંખ્યાતમાં સમાવેશ પામે છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે. કે આઠમું અસંખ્યાતું અસંખ્યાત પ્રકારનું છે એટલે આઠમાં અસંખ્યાતના અસંખ્યાત પ્રકારમાંથી ગમે તે એક પ્રકારમાં કે બીજા પ્રકારમાં ઉપરોક્ત દેશે વસ્તુઓનો સમાવેશ થાય છે. અનંતના નવ પ્રકાર અનંતના પણ અસંખ્યાત પ્રમાણે નવ પ્રકાર છે તે નીચે મુજબ : (૧) જધન્ય પરિત્ત અનંતું (૨) મધ્યમપરિત્ત અનંતું (૩) ઉત્કૃષ્ટ પરિત્ત અનંતું (૪) જધન્ય યુક્ત અનતું (૫) મધ્યમ યુક્ત અનંતું (૬) ઉત્કૃષ્ટ યુક્ત અનંતું (૭) જધન્ય અનંત અનંતું (૮) મધ્યમ અનંત અનંતું (૯) ઉત્કૃષ્ટ અનંત અનંતુ. અનંતાને નવા પ્રકાર ઉત્કૃષ્ટ અનંત અનંતુ જે છે તે વ્યવહારમાં ક્યાંય પણ ઉપયોગમાં આવતો જ નથી. ફક્ત કમ મુજબ નવમો પ્રકાર હોવાથી દર્શાવાયેલ છે. અલકાકાશના પ્રદેશ અને ત્રણે કાળના સમયે આઠમા અનંતમાં સમાવેશ પામે છે. નવમા અનંતની સંખ્યાના પ્રમાણની કઈ વસ્તુ લોકાલોકમાં નહીં હોવાથી અનંતાનો નવમે પ્રકાર કામમાં આવતો નથી. અનંત સંબંધી જધન્ય યુક્ત અનંતનામના ચોથા અનંત પ્રમાણ અભવ્ય જુવો આ વિશ્વમાં છે. મધ્યમ યુક્ત અનંત નામના પાંચમા અનંત પ્રમાણુ સિધ્ધના જીવે છે. મધ્યમ અનંત અનંત નામના આઠમા અનંત પ્રમાણ નીચે દર્શાવેલી સાત વસ્તુઓ છે : | (૧) વનસ્પતિ કાયના જીવ (૨) નાગેદના છ (3) સર્વ જીવો (૪) અલકાકાશના પ્રદેશ (૫) ત્રણે કાળના સમયે (૬) પુદ્ગલના પરમાણુઓ (૭) કેવળજ્ઞાન અને કેવળદર્શનના પર્યાયા. આ સાત વસ્તુ આઠમા અનંતના અનંત પ્રકારમાંથી કેઈપણ પ્રકારમાં સમાવેશ પામે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૨૩ ખાકી રહેલા અસંખ્ય અને અનંતના પ્રકારમાં શુ' શું આવે છે તે વિગતે શાસ્ત્રજ્ઞ મુની ભગવંતાના સહવાસ દ્વારા મેળવવી. વ્યવહારકાળના ચાર પ્રકાર –ચતુર્ભાગી (૧) અનાદિ અનંત-આ જગત્ કાળના અનાદી અનત ભાંગે છે. (૨) સાદો અનંત-સિધ્ધ આત્માની સ્થિતિ સાદી-અનંત ભાંગે છે. (૩) અનાદી-સાંત-માક્ષે ગયેલ આત્માનુ ભવભ્રમણ અનાદિ-સાંત ભાંગે છે. (૪) સાદિ-સાંત-દેહધારી આત્માનું જીવન સાક્રિ-સાંત ભાંગે છે. જગતના દરેક દ્રવ્યેા અને દરેક પર્યાયાના સમાવેશ આ રીતે કાળની ચતુભ'ગીમાં થયેલાં હાય છે. નિશ્ચયકાળ એક સમયની વનારૂપ છે. અસ`ખ્યાત અને અંનતકાળ અસંખ્યાત વ−૧ પયેાપમ, ૧૦ કોટાકોટી પડ્યાપમ એક સાગરાપમ, ૧૦ કાટાકાટી સાગરોપમ=1 ઉત્સર્પિણી (ચડતા કાળ), ૧૦ કોટાકોટી સાગરોપમ-એક અવસર્પિણી (ઉતરતા કાળ), ૨૦ કાડાકેાટીન સાગરોપમ એક કાળચક્ર, એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી=એક કાળચક થાય છે, અનંત કાળચક્ર-એક પુદ્દગલ પરાવતનકાળ થાય છે. આ રીતે નિયમિત પણે કાળનુ' વહન ચાલુ હાય છે.. અનંતકાળ ગયા અને અન‘તાન તકાળ જરો છતાં કાળનુ વહન સદાકાળ ચાલુ હાવાથી કાળને અનાદિ અનત કહેલ છે. પાંચ ભરત અને પાંચ અરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ પ્રવર્તે છે. એટલે અહી' છ આરાના ભાવ અનુક્રમે બદલાતા રહે છે. કાંતે ચડતા કાળ હાય છે કાંતા ઊતરતા કાળ હાય છે, ભરત અને ઐરવત ક્ષેત્ર સિવાય અઢીદ્વીપના અન્ય ક્ષેત્રામાં જુદી જુદી રીતે સમાન કાળ પ્રવર્તતા હોય છે ત્યાં ઉત્સર્પિણી અને અવાસણી કાળના ચડતા-ઊતરતાપણાના ભેદ નથી. મહાવિદંહ ક્ષેત્રમાં સદકાળ અવસર્પિણી કાળના ચેાથા આરાના ભાવ જેવા ભાવા સમાનપણે પ્રવતે છે. જ્યાં ઉત્કૃષ્ટ દેહમાન ૫૦૦ ધનુષ્યનું અને ઉત્કૃષ્ટ આયુ ૧ ક્રોડ પૂ વરસતું હાય છે. દેવ કુર અને ઉતર કુરૂક્ષેત્રમાં ઉત્કૃષ્ટ તેહમાન ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ આયુ . ત્રણુ પાપમનુ હાય છે. જ્યાં સદાકાળ પહેલા આરાના ભાવ સમાનપણે વર્તે છે. આ યુગલિક ક્ષેત્રમાં શિશુ ઉછેર કાળ ૪૯ દિવસના હોય છે. ત્રણ દિવસને આંતરે આહારની ઇચ્છા થતાં, તુવેરના દાણા જેટલેા આહાર પોષણક્ષમ બને છે. હરિવ અને રમ્યક નામના યુગલિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેહમાન બે ગાઉ અને ઉત્કૃષ્ટ આયુષ્ય એ પત્યેાપમનુ' હાય છે અને સદાકાળ બીજા આરાના જેવા ભાવે સમાનપણે વર્તે છે. જે ક્ષેત્રમાં શીશુ ઉછેરકાળ ૬૪ દિવસને છે અને એ દિવસને આંતરે આહારની ઇચ્છા થતાં, બેરે પ્રમાણુ ખારાક પાષણક્ષમ બને છે. હિમવત અને હિરણ્યવત નામના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેહમાન ૧ ગાઉ અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક પત્યેાપમનુ હાય છે. જ્યાં સદાકાળ ત્રીજા આરાના ભાવ સમાનપણે વર્તે છે. જે ક્ષેત્રમાં શિશુ ઉછેર કાળ ૭૬ દિવસના છે અને દર બીજે દિવસે આહારની ઇચ્છા થતાં, આંબળાના ફળ પ્રમાણુ આહાર ાષક્ષમ બને છે. છપ્પન અ`તર'દ્વીપ ક્ષેત્રોમાં સદા ત્રીજા આરાના અંતના ભાગ જેવા ભાવ સમાનપણે વતે Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન છે. ત્યાંના યુગલિકોનું દેહમાન ઉત્કૃષ્ટ ૮૦૦ ધનુષ્ય પ્રમાણે હોય છે. આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું હોય છે અને આહારની ઈરછા એકાંતરા થાય છે. શિશુ ઉછેર કાળ ૭૯ દિવસનો હોય છે. યુગલિક ક્ષેત્રોમાં યુગલિક કલ્પવૃક્ષ પાસેથી યાચના દ્વારા આહાર આઢિ ઉપયોગી બધી વસ્તુઓ મેળવે છે કારણકે તે ક્ષેત્રોમાં અસિ-મસિ-કૃષિના વ્યાપારો હોતા નથી. તે ક્ષેત્રોમાં ૧૦ પ્રકારના કપ–વૃક્ષો હોય છે, તે વૃક્ષો પાસેથી યુગલિકે યાચના દ્વારા આહાર આદિ મેળવે છે. યુગલિક ક્ષેત્રમાં રહેલા ૧૦ પ્રકારના કલ્પવૃક્ષોના નામ (૧) મનંગ (૨) ભુત્તાંગ (૩) ત્રુટિક (૪) દિપાંગ (૫) જ્યોતિંગ (૬) ચિત્રાંગ (૭) ચિત્રરસ (૮) મચ્છંગ (૯) ગૃહાકાર (૧૦) અણિયસ. ભરત તથા એરવત ક્ષેત્રમાં આ ક૯પવૃક્ષે અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંત સુધી હોય છે. કાળચક્ર અને આરા જે ક્ષેત્રોમાં ચડતે અને પડતો કાળ એટલે બદલાતા ભાવોવાળો કાળ પ્રવર્તે છે તે કાળને અનુક્રમે ઉત્સપિણી અને અવસર્પિણી કાળ કહેવાય છે. એક કાળચક્રના તે બે ભાગ છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળને છ-છ વિભાગ હોય છે જેને આરક કહેવાય છે. ઉત્સર્પિણી કાળ ( ચડતાકાળીને છ આરાના નામ અને કાળમાનઃ ૧ દુષમ દુષમ-૨૧૦૦૦ વર્ષ પ્રમાણ (૨) દુષમ ૨૧૦૦૦ વર્ષ પ્રમાણ (૩) દુષમ-સુષમ ૪૨૦૦૦ વર્ષમ્યુન એક કટોકટી સાગરોપમ પ્રમાણ (૪) સુષમ-દુષમ બે કટાકટી સાગરોપમ પ્રમાણ (૫) સુષમ–ત્રણ કેટકેટી સાગરોપમ પ્રમાણ (૬) સુષમ-સુષમ ચાર કટાકેટી સાગરોપમ પ્રમાણુ. અવસર્પિણ (ઊતરતા કાળ)ના છ આરા અને કાળમાન: (૧) સુષમ-સુષમ-ચાર કોટાકોટી સાગરોપમ પ્રમાણ (૨) સુષમ ત્રણ કટાકોટી સાગરોપમ પ્રમાણ (૩) સુષમ-દુષમ બે કટાકેદી સાગરોપમ પ્રમાણુ (૪) દુષમ-સુષમ ૪૨૦૦૦ વર્ષન્યુન એક કટાકોટી સાગરોપમ પ્રમાણ (૫) દુષમ-૨૧૦૦૦ વર્ષ પ્રમાણ (૬) દુષમ-દુષમ-૨૧૦૦૦ વર્ષ પ્રમાણુ-વમાન કાળે હુંડા અવસર્પિણી કાળમાં ૨૧૦૦૦ વર્ષ પ્રમાણને દુષમ નામનો પાંચમો આરક ચાલુ છે, વહી રહેલ છે. એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી કાળ મળી એક કાળચક થાય છે. જે કાળચકની કાળમર્યાદા ૨૦ કટોકટી સાગરની હોય છે. કાળચક્રમાં ૨૧૦૦૦ વર્ષની કાળ મર્યાદાના જે ચાર આરા આવે છે તે કાળ કાળચક્રની કાળ મર્યાદા પાસે અતિ અલ્પકાળ છે. વિકાસની ચરમસીમા પછી પડતા કાળની છેલ્લી કક્ષા સમાન કાળચકની આ ઊતરતી રેખા છે, તેથી પાંચમા તથા છઠ્ઠા આરાના સદાકાળ સમાન ભાવે વર્તતા ક્ષેત્ર નથી. જેમ પેલા, બીજા, ત્રીજા અને ચોથા આરાના સદાકાળ સમાન ભાવે વર્તતા ક્ષેત્રે અઢીદ્વીપમાં છે તે રીતે પાંચમાં અને છઠ્ઠા આરાના સદાકાળ સમાન ભાવે વર્તતા ક્ષેત્રે અઢીદ્વીપમાં નથી કારણ કે તે પડતા કાળની ચરમ રેખા સમાન છે. પેલા, બીજા અને ત્રીજા આરાના સદાકાળ રામાન ભાવ યુગલિક ક્ષેત્રે (અકર્મ ભૂમિ)માં વર્તે છે, જ્યારે ચોથા આરાના સદાકાળ સમાન ભાવ પાંચ મહાવિદેહ ક્ષેત્ર (કર્મભૂમિ)માં વર્તે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વર દેવ શ્રી અરિહંત પરમાત્માની વિદ્યમાનતાનો કાળ અરિહંત ભગવંતે હેવાના કાળ આરક ઉત્સર્પિણી કાળમાં અરિહંત ભગવંતે ત્રીજા આરામાં અને ચોથા આરાની શરૂઆતમાં હોય છે. અવસર્પિણી કાળમાં અરિહંત ભગવંતે ત્રીજા આરાના અંતે અને ચોથા આરાના સમસ્ત કાળમાં હોય છે. ચોથા આરાના ભાવ જેવા જ ભાવ જ્યાં સદાકાળ એક સરખા પ્રવર્તે છે તે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર દવે સદાકાળ હોય છે. ઉત્સર્પિણી કાળના છેલ્લા તીર્થકર ભગવાનથી અવસર્પિણી કાળના પેલા તીર્થકર ભગવંતને અંતરકાળ સામાન્ય રીતે ૧૮ કટોકટી સાગરોપમ હોય છે અને અવસર્પિણી કાળના છેલ્લા તીર્થંકરથી ઉસર્પિણી કાળના પેલા તીર્થકર ભગવંતનો અંતરકાળ સામાન્ય રીતે ૮૪૦૦૦ વરસ હોય છે. શ્રી મહાવીર ભગવાનથી શ્રી પદ્મનાભ ભગવાનને અંતરકાળ ૮૪૦૦૭ વરસ અને પાંચ માસ છે તે નીચેની વીગતે છે: શ્રી મહાવીર ભગવાન ચોથા આરાના ૩ વરસ ૮ માસ શેષકાળે મેક્ષે ગયા અને આવતી ચોવીશીના શ્રી પદ્મનાભ ભગવાન ત્રીજા આરાના ૩ વરસ ૮ માસ ગયે જન્મ પામશે. એટલે ૫-૬-૧-૨ એમ ચાર આરાના ૮૪૦૦૦ વરસ અને ૩ વરસ ૮ માસ ચેથા આરાને શેષકાળ અને આગામી ત્રીજા આરાની શરૂઆતના ૩ વરસ ૮ માસ મળી ૮૪૦૦૭ વરસ અને પાંચ માસ જાણવા. તીર્થકર ભગવતેના ઉત્પત્તિક્ષેત્રો પુખરવરદી વઢું ઘાયઈ, સંડે અ જખુ દવે અ’ ભરફેરવાય વિદેહે, ધમ્માઈગરે નમંસાયિ છે પુખરવરદી – ૧ તિછલકના અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોમાં અઢી દ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. તે પછીના દ્વીપ અને સમુદ્રોમાં મનુષ્યના જન્મ અને મરણ નીપજતાં નથી. એટલે લોકનાથ તીર્થંકર ભગવંતે એ અઢી દ્વીપ (મલેક )માં જ ઉત્પન્ન થાય છે. અઢી દ્વીપમાં ૧૫ કર્મભૂમિ ક્ષેત્ર, ૩૦ અકર્મભૂમિ ક્ષેત્ર અને પ૬ અંતરદ્વીપ ક્ષેત્ર મળી મનુષ્યોના ૧૦૧ ક્ષેત્ર છે. અસી, મસી અને કૃષિના વ્યાપારે જ્યાં વર્તતા હોય છે તે કર્મભૂમિ ક્ષેત્ર કહેવાય છે અને અસી, મસી અને કૃષિના વ્યાપારે જ્યાં વર્તતા નથી અને દેહ જરૂરિયાતને આધાર કલ્પવૃક્ષ યાચના પર આધારિત છે, તે ક્ષેત્રો અકર્મભૂમિ ક્ષેત્રો કહેવાય છે. જિ. ૪ Page #84 -------------------------------------------------------------------------- ________________ 26 : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન અઢી દ્વીપ પહોળાઈ માન એક રજજુ પ્રમાણ વિરતાર ધરાવતાં તિઈલેકમાં અસંખ્ય દ્વિપ અને સમુદ્રો આવેલા છે. તેની મધ્યમાં અઢી દીપ આવેલ છે. પ્રથમ જબુદ્વીપ ( તિછલાકની મધ્યમાં) થાળી આકારે આવેલ છે. જેની પહોળાઈ 1 લાખ જન છે. તે જંબુદ્વીપ ફરતો લવસમુદ્ર વલયાકારે ચોતરફ 2-2 લાખ યોજન પહોળાઈનો છે. તે લવણ સમુદ્ર ફરતે વલયાકાર ધાતકીખંડ તરફ 4-4 લાખ જન વિસ્તારવાળો છે. ધાતકી ખંડ ફરતે વલયાકારે કાળોદધિ સમુદ્ર 8-8 લાખ યેાજન પહોળાઈવાળો છે કાળાદધિ સમુદ્રની ફરતો વલયાકારે પુષ્પરાધ દ્વીપ ચોતરફ 8-8 લાખ યેાજન પહોળાઈવાળા છે. એ રીતે અઢી દ્વિીપની લંબાઈ - પહોળાઈ 45 લાખ યોજન છે. જ બુદ્વીપની પહોળાઈ, ગેળ પરિધિ અને ક્ષેત્રફળ જંબુદ્વીપની પહોળાઈ - 1 લાખ યેાજન જંબુદ્વીપની ગોળ પરિધિ - 316227 જન ગાઉ 128 ધનુષ્ય અને 13aaaa આંગળથી કાંઈક અધિક છે. જંબુદ્વીપ ક્ષેત્રફળ - 7905696150 જન 1 ગાઉ 1515 ધનુષ્ય અને 60 આંગળ છે. (લઘુ સંગ્રહણી ગાથા 8-9-10 ) જનનું કોષ્ટક 4 આંગળ–૧ મુઠી. 3 મુઠી-૧ વેત. 2 વેંત-૧ હાથ 24 આંગળ અથવા 20 ઇચ. 4 હાથ 1 ધનુષ્ય અથવા 1. દંડ અથવા 6 આંગળ અથવા 826 ઇંચ 2000 ધનુષ્ય-૧ ગાઉ અથવા 8000 હાથ, ચાર ગાઉ-૧ જન. બીજું માપ 19 કળા-૧ જન એટલે 1 જનને 19 મે ભાગ તે એક કળા. પર૬ જન 6 કળાને એક ખંડુક. 190 ખંડક=૧ લાખ યોજન પ્રમાણને જંબુદ્વીપ, અઢી દ્વીપ મનુષ્ય લોકમાં આવેલ 15 કર્મભૂમિ 1 ભરત, 1 અરવત અને 1 મહાવિદેહ જંબુદ્વીપમાં આવેલા છે. 2 ભરત, 2 અરવત અને 2 મહાવિદેહ ધાતકીખંડમાં આવેલા છે. 2 ભરત, 2 અરવત અને 2 મહાવિદેહ પુષ્કરાઈ દ્વીપમાં આવેલા છે. એ રીતે અઢી દ્વાપમાં 5 ભરત, 5 અરવત અને પ મહાવિદેહ ક્ષેત્ર મળી કુલ 15 કર્મભૂમી ક્ષેત્રો આવેલા છે–તે કર્મભૂમિ ક્ષેત્રોમાં જ તીર્થકર ભગવંતના જન્મ થાય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૨૭ ઉત્કટ તથા જધન્ય કાળે શ્રી તીર્થકર ભગવંતોની સંખ્યા કસ્મભૂમિહિં કમ્મભૂમિહિ પઢમ સંધયણિ ઉક્રોસય સત્તરિસર્યા જિણવરણ વિહરંત લઈ નવ કડી હિં કેવલિણ કેડી સહસ નવ સાહુ ગમ્મઈ સંપઈ જિણવર વીસ મુણિ બિહુ કડહિ વરનાણુ સમણુહ કડી સહસ દુઆ થુણિજઈ નિચ વિહાણ (જગચિંતામણી-૨) કર્મભૂમિ ક્ષેત્રમાં પ્રથમ સંધયણવાળા ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થકર ભગવંતો વિચરતા હોય છે. અને સંપ્રતિકાળે વીસ તીર્થકર ભગવંતો વિચરી રહ્યા છે. ઉત્કૃષ્ટ કાળે સદ્ધર્મ પ્રવર્તક ૧૭૦ ધર્મોપદેશક ભગવંતે વિચરતા હતાં ત્યારે તેઓના સાધુ પરિવારમાં નવ કોડ કેવળ-જ્ઞાની સાધુ ભગવંતો હતાં અને ૯ હજાર કેડ મેક્ષ-માર્ગ સાધક સાધુ મુનિ મહારાજ સંયમ ધર્મનું પાલન કરવાં વિચરતા હતાં. હાલ સંપ્રતિકાળ મહાવિદેહ ક્ષેત્રોમાં પુરુષોમાં સિંહસમાન મહાધમનાયક પરમ ચેતના ચિકિત્સક ૨૦ તીર્થકર ભગવંતો વિદ્યમાન પણે વિચરી રહ્યાં છે, જેઓના સાધુ પરિવારમાં બેકોડ કેવળ જ્ઞાની ભગવતે બે હજાર ક્રોડ સાધુ ભગવંતો પૃથ્વી તળને પાવન કરતાં વિચરી રહ્યાં છે. દરેક તીર્થકર ભગવંતનું સંધયણ વજષભ નારા હોય છે. હાડપિંજરની રચનારૂપ સંધયણના છ પ્રકાર કહ્યા છે : " (૧) વજઋષભ નારાચ (૨) ઋષભ નારાચ (૩) નારાચ (૪) અર્ધનારાચ (૫) કલિકા (૬) છેદપૃષ્ટછેદપૃષ્ટ (છેવટ્ટ) સેવા. સંધયણ-હાડકાની રચના. વા-ખીલી. ઋષભ-પાટો. નારાચ-મર્કટબંધ. અર્ધનારા અર્ધ મટબંધ, કીલકા-એકલી ખીલી. છેદપૃષ્ટઅડેલા છેડા. પ્રથમ સ ધયણ ખૂબ જ મજબૂત અને તાકાતવાળું હોય છે. બાકીના સંધયણે અનુક્રમે મજબુતાઈ અને બળમાં ઊતરતી કક્ષાના હોય છે...? પ્રથમ સંધાણધારી તીર્થકર ભગવંતે ૧૫ કર્મભૂમિના ૧૭૦ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટકાળે ૧૭૦ની સંખ્યામાં વિચરતા હોય છે. પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજય મળી ૧૭૦ ક્ષેત્રમાં એકસાથે ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ ધર્મચક્રવતી ધર્મનાયક ભગવંતે વિચરતા હોય છે. ૧૬ શ્યામ, ૩૮ લીલા ૫૦ ઉજવળ, ૩૦ રક્ત, ૩૬ જુવર્ણરંગી એ રીતે પાંચ વર્ણને દેહ ધરાવતા ૧૭૦ તીર્થકર ભગવંતો ઉત્કૃષ્ટ કાળે વિચરતા હોય છે. શ્રી અજીતનાથ ભગવાનને શાસનકાળ એ ઉત્કૃષ્ટ કાળ હતો, તે કાળે એકીસાથે ૧૭૦ ભગવતે પૃથ્વી તળને પાવન કરતાં વિચરી રહ્યાં હતાં. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન મધ્યકાળ ૬૦ ભગવંતો ઉપદેશની અમૃતવર્ષો વરસાવીને ત્રિવિધ તાપ પીડિત જનોના તાપ દૂર કરતાં હતાં. જધન્યકાળે (સંપ્રતિકાળે) અશરણને શરણરૂપ વીશ તીર્થકર ભગવતે મહાવિદેહ ક્ષેત્રોમાં ભવિ જીવોના ભવની ભાવઠ ભાંગી રહ્યા છે. તે વિહરમાન ૨૦ ભગવતેના વિનહર નામે (૧) સીમંધર (૨) યુગમંધર (3) બાહુ (૪) સુબાહુ (૫) સુજાત (૬) સ્વયંપ્રભ (૭) ઋષભાનના (૮) અનંતવીર્ય (૯) સુરપ્રભ (૧૦) સુવિશાળ (૧૧ વાધર (૧૨ ચંદ્રાનન (૧૩) ચંદ્રબાહુ (૧૪) ભુજંગમ (૧૫) ઈશ્વર (૧૨) નેમિપ્રભુ (૧૭) વીરસેન (૧૮ મહાભદ્ર (૧૯) દેવયશાઃ (૨) અજિતવીર્ય. પાઠાંતર, (૧૯) ચંદ્રયશ પાઠાંતર (૧૯) ચંદ્રયશ ૨૦ વિહરમાન જીનના ક્ષેત્ર (વિજ્ય) કે જ્યાં હાલ ભગવંતે વિચરે છે. ૧ થી ૪ ભગવતે જંબુદ્વીપ મહાવિદેહમાં સુદર્શન મેરૂની પૂર્વ-પશ્ચિમની ઉત્તર-દક્ષિણ વિજયે. ૫ થી ૮ ભગવંતો ધાતકીખંડ દીપે પૂર્વ મહાવિદેહે વિજય મેરૂની પૂર્વ-પશ્ચિમની ઉત્તર-દક્ષિણ વિજયે. ૯ થી ૧૨ ભગવંતે ધાતકી ખંડ દીપે પશ્ચિમ મહાવિદેહે અચળ મેરૂની પૂર્વ–પશ્ચિમની ઉત્તર-દક્ષિણ વિજયે. ૧૩ થી ૧૬ ભગવત પુષ્કરાઈ દ્રોપે પૂર્વ મહાવિદેહમાં મંદર મેરૂની પૂર્વ-પશ્ચિમની - ઉત્તર-દક્ષિણ વિજે. ૧૭ થી ૨૦ ભગવત પુષ્પરાર્થે પશ્ચિમ મહાવિદેહમાં વિનમાલી મેરૂની પૂર્વ-પશ્ચિમની ઉતર-દક્ષિણ વિજયે. વર્તમાનકાળે વિચરી રહ્યા છે. ૨૦ વિહરમાન ભગવંતના પિતાના નામે અનુક્રમે (૧) શ્રેયાંસ (૨) સુદ્રઢ (૩) સુગ્રીવ (૪) નિષધ (૫) દેવસેન (૬) ચિત્રભૂતિ (૭) કીતી (૮) મેઘ (૯) વિજય (૧૦) નાગ (૧૧) પદ્યરથ (૧૨) વાલિક (૧૩) દેવાનંદ (૧૪) મહાબળ (૧૫) વાસેન (૧૬) વીરરાજ (૧૭) ભાગુસેન (૧૮ દેવરાજ (૧૯) સંવરભૂતિ (૨૦) રાજપાળ પાઠાંતરઃ (૬) મિત્ર ભુવન (૧૫) ગજસેન (૧૭) ભૂમિપાલ (૧૯) સર્વભૂતિ. ર૦ વિહરમાન ભગવતેના માતાના નામે અનુક્રમે (1) સત્યકી (ર સુતારા (૩) વિજયા ૪ સુનંદા (૫) દેવસેના (૬) સુમંગળા (૭) વીરસેના (૮) મંગલાવતી (૯) વિજયવતી (૧૦) ભદ્રા (૧૧) સરસ્વતી (૧૨) પદ્માવતી (૧૩) વિજય (૧૪) મહિમા (૧૫) યશોદા (૧૬) સેના (૧૭) ગજગતી (૧૮) ઉમાદેવી (૧૯) ગંધા (૨૦) કનીનિકા પાઠાંતર (૧૩) રેણુકા (૧૬) સેમા (૧૭) ભાનુમતી (૧૯) ગંગાદેવી (૨૦) કાનિકા. Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ર૯ ૨૦ વિહરમાન ભગવંતના પત્નીઓના નામ અનુક્રમે (૧) રૂકમણી (૨) પ્રિયમંગલા (3) મોહિની (૪) કિં પુરુષા (૫) જયસેના (૬) પ્રિય સેના (૭) જયવંતી (૮) વિજયા (૯) નંદસેન (૧૦) વિમલા (૧૧) વિજયવતી (૧૨) લીલાવતી (૧૩) સુગંધા (૧૪) ગંધસેના (૧૫) ભદ્રાવતી (૧૬) મહિની (૧૭) રાજસેના (૧૮) સુરિકાન્તા (૧૯) પદ્માવતી (૨૦) રત્નમાળા. ૨૦ વિહરમાન ભગવતના લંછન અનુક્રમે (૧) વૃષભ (૨) ગજ (૩) મૃગ (૪) કપિ (૫) ભાનુ (૬) શશી (૭) સિંહ (૮) ગજ (૯) ચંદ્ર (૧૦) ભાનુ (૧૧) શંખ (૧૨) વૃષભ (૧૩) કમળ (૧૪) કમળ (૧૫) શશી (૧૬) સૂર્ય (૧૭) વૃષભ (૧૮) ગજ (૧૯) ચંદ્ર (૨૦) વરિતક. પાઠાંતર: (૧૧) વૃષભ. ર૦ વિહરમાન ભગવંતના વિજયના નામો અનુક્રમે ૧-૫-૨-૧૩ અને ૧૭માં ભગવાનના વિજયનું નામ પુષ્કલાવતી; ૨-૬-૧૦-૧૪ અને ૧૮ ભગવાનના વિજયનું નામ વપ્રા; ૩–૭–૧૧–૧૫ અને ૧૯ મા ભગવાનના વિજયનું નામ વત્સા અને ૪–૮–૧૨–૧૬ અને ૨૦મા ભગવાનના વિજયનું નામ નલિનાવતી છે. * ૨૦ વિહરમાન ભગવતિની નગરીના નામો અનુક્રમે ૧-૫–૯–૧૩ અને ૧૭માં ભગવાનની નગરી પુંડરીકિણું છે; ૨-૬-૧૦-૧૪ અને ૧૮માં ભગવાનની નગરીનું નામ વિજયા છે, ૩-૭-૧૧-૧૫ અને ૧૯ મા ભગવાનની નેગેરીનું નામ સુશીમાપુર છે; ૪-૮-૧૨-૧૬ અને ૨૦ મા ભગવાનની નગરીનું નામ અયોધ્યા છે. પાઠાંતરઃ ૪-૮-૧૨-૧૬ અને ૨૦ મા ભગવાનની નગરી વીતશેકા. વિશે વિહરમાન તીર્થકર ભગવંતનું ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય છે. દરેક ભગવાનનું દેહમાન ૫૦૦ ધનુષ્ય છે. અરિહંત પદના શ્રેષ્ટ ૧૨ ગુણે અલંકૃત બેધામૃત દ્વારા ત્રસ્ત પ્રાણીઓના અંતરપટ પર ચડેલાં બહિર્ભાવના પટો દૂર કરીને બોધી બીજના દાન દ્વારા પ્રાણીઓના આમ દારિદ્રનું નિવારણ કરતાં વિચરી રહ્યા છે. સીમંધર સ્વામીને ૮૪ ગણધર છે. બીજો ભાગવાનોના ગણધરોની સંખ્યા મળી નથી. આગમસાર સંગ્રહ ભાગ પાંચમાં દરેક ભગવંતના ચોરાશી ચોરાશી ગણધર દર્શાવેલાં છે. નીચેના સ્થાને વિશે વિહરમાન ભગવંતોના સ્થાને સરખા છે દેહવર્ણ-કંચન, આયુષ્ય-૮૪ લાખ પૂર્વ, દેહમાન-૫૦૦ ધનુષ્ય, અતિશય-૩૪, વાણીગુણ-- ઉ૫, પ્રાતિહાર્ય–૮, કેવળી સંખ્યા-૧૦ લાખ, સાધુ સંખ્યા-૧૦૦ કેડ, જન્મ-શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ ભગવાનના આંતરે, દીક્ષા-શ્રી મુનીસુવ્રતસ્વામી અને શ્રીનેમિનાથ ભગવાનને આંતરે, Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : શ્રી જિતેન્દ્ર છત્રન જ્યાત દર્શન જ્ઞાન શ્રી મુની સુવ્રત ભગવાન અને શ્રી નમિનાથ ભગવાનને આંતરે, નિર્વાણુ આવતી ચાવીશીના શ્રી ઉદયનાથ અને શ્રી પેઢાળનાથને આંતરે, ચ્યવન શ્રાવણ -વ-૧, જન્મ-વૈશાક વ−૧૦, દીક્ષા ફાગણુ સુદ્રી – ૩, જ્ઞાન-ચૈત્ર સુ–૧૩ ના થએલ છે અને નિર્વાણુ શ્રાવણ સુ-૩ના થશે. દીક્ષા પર્યાય૧ લાખ પૂર્વ, છટ્ઠમર્થકાળ-૧૦૦૦ વર્ષ. જબુદ્વીપ મહાવિદેહની ૪ વિજયમાં, ધાતકીખંડ મહાવિદેહની ૮ વિજયમાં અને પુષ્કરા ના મહાવિદેહની ૮ વિજયમાં; જ્યાં હાલ ૨૦ વિહરમાન ભગવા વિચરે છે તે વિશે વિજયમાં વિદ્યમાન તીર્થં ́કર સહિત ૮૪ તીર્થં'કર ભગવંતા જીવતપણે જીવનની જુદી જુદી અવસ્થાએમાં હાય છે. તે ચારાશી ભગવડતામાં એક ભગવંતનું તીર્થ પ્રવર્તતુ' હેાય છે. શેષ ૮૩ દ્રવ્ય ભગ વંતામાં કોઈ બાળક, કેાઈ યુવાન, કેાઈ રાજવી અને કેાઈ છમસ્થ સાધુપણામાં હાય છે. એક તીર્થં‘કર દૈવ નિર્વાણ પામે, અન્ય એક ભગવ’તને કેવળજ્ઞાન થાય અને એક અરિહત ભગવતના જન્મ થાય. આ પ્રમાણે એક લાખ પૂર્વને આંતરે જન્મ અને નિર્વાણુના ક્રમ અનુસારે ચારાશી જિન-પર'પરા વીશે વિજયમાં સદાકાળ પ્રવર્તતી હૈાય છે. આ રીતની કિ ંવૠતી સાંભળવા મળે છે. તત્વ' તુ કેવલિગમ્યમ્. જંબુદ્રીપની જગતીના ભરત ક્ષેત્રાંતર્ગત દક્ષિણ દ્વારથી મહાવિદેહ ક્ષેત્ર ૩૩૧૫૭ ચેાજન અને ૧૭ કળા દૂર છે. સંસ્થાન – ( દેહાકૃતિ ) ધર્મ સારથી, ધનાયક એવા સર્વ જિનેશ્વર ભગવ'તાનુ' મહાસુદર સમચતુસ્ર સ`સ્થાન હોય છે. સસ્થાનના છ પ્રકાર છે: ૧. સમચતુરઅ – સંસ્થાન :- સમ-સરખું, ચતુસ્ર – ચારે કેાણુથી. પલાંઠી વાળીને બેઠેલા દેહનું ચારે બાજુનું (ચારે ખુણાનુ' ) સરખું પ્રમાણુ હાય છે અને દેહનું માપ સ્વ અંશુલે ૨૦૮ અશુલ હેાય છે. દેહાકૃતિ અને મુખ-મંડળ ઘણું જ સુંદર અને મનેાહર હેાય છે. અને દેહના દરેક અંગોપાંગ સપ્રમાણ અને સુડેળ હોય છે. ૨. ન્યગ્રોધ - પરિમ ́ડળ સંસ્થાન :- ન્યત્રેાધ-વટવૃક્ષ, પરિમડળ – વિસ્તાર પામેલું. વટવૃક્ષ પેઠે શરીરના ઉપરના ભાગ પરિમ`ડિત વિસ્તારવાળા, સુંદર અને સુડાળ હોય છે. એટલે નાભિથી ઉપરના દેહભાગા સપ્રમાણ અને ઘાટિલા હોય છે. નાભિથી નીચેના અંગોપાંગ સપ્રમાણુ હાય નહીં ૩. સાદિ – સ`સ્થાન :- આદિ – શરૂઆતના અ°ગા એટલે નાભિની નીચેના અગાપાંગા સપ્રમાણ અને સુડાળ હાય. અને નાભિની ઉપરનાદેહુ ભાગેા પ્રમાણહીન અને એડાળ હાય. ૪. કુબ્જક – સસ્થાન :- હાથ - પગ વિગેરે સુડાળ – સપ્રમાણ હાય છે અને ઉદર વિગેરે પ્રમાણુહીન હાય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩૧ ૫. વામન – સંસ્થાન – ઉદર પ્રમુખ અંગે સારા અને હાથ - પગ વિગેરે અસુંદર અને પ્રમાણ હીન હોય છે. ૬. હુંડક – સંરથાન – શરીરના દરેક અંગે પાંગ બેડોળ અને પ્રમાણહીન હોય છે. સંસારની ચારે ગતિને વિરછેદ કરનાર ધર્માવતાર સર્વ તીર્થકર ભગવંતને મહાસુંદર પેલું સમચતુસ્ત્ર સંસ્થાન હોય છે. જગતમાં અન્ય જનોને પણ પેલું સંસ્થાન અને પેલું સંધયણ હોય છે, પણ ભગવંતને સંસ્થાન અને સંધયણની તુલનાએ અન્ય દરેકના પ્રથમ સંધયણ અને પ્રથમ સંસ્થાન અતિ તુચ્છ ગણાય તે રીતના હોય છે. એટલે જગતમાં પ્રથમ શ્રેણીના સંધયણું અને સંસ્થાનમાં તારક તીર્થ–પતિના દેહને સંધયણ અને સંસ્થાન અસીમ બળવાળા અને અતિસુંદર રૂપવાળા હોય છે. સાડી પચીશ-આદેશ કર્મ વિજેતા સર્વ જિનેશ્વર ભગવંતોના જમ આર્ય દેશમાં અને ઉચ્ચ રાજ્ય કુળમાં થાય છે. જંબદ્વીપના ભરતક્ષેત્રમાં ૬ ખંડ (વિભાગ) છે, તેમાં પાંચ અનાર્યખંડ અને એક આર્ય ખંડ છે. દરેક અનાર્ય ખંડમાં ૫૩૬ દેશો હોય છે. એટલે પાંચ અનાર્યખંડના કુલ ૨૬૬૮૦ દેશ છે અને એક આર્યખંડમાં ૫૩૨૦ દેશ છે. એ રીતે ભરત ક્ષેત્રના છએ ખંડોના મળીને ૩૨૦૦૦ દેશ છે. આજ રીતે ૫ ભરત, ૫ અરવત અને પાંચ મહાવિદેહની ૧૬૦ વિજ્યમાં દરેકમાં ૩૨૦૦૦ દેશે હોય છે. એ રીતે અઢી દ્વીપના ૧૭૦ ક્ષેત્રો માંહેના દક્ષિણાયે મધ્યખંડના આર્યદેશમાં જ જિનેશ્વર ભગવંતોના પાંચે કલ્યાણકો બને છે. તેમ જ ૬૩ શલાકા પુરુષના જન્મ પણ આર્ય દેશોમાં જ થાય છે. ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ મધ્ય આર્ય ખંડના કુલ ૫૩૨૦ દેશમાં સાડી પચીશ દેશ-આર્ય દેશ છે. આ સાડી પચીશ આર્ય ખંડના દેશ ભરત ક્ષેત્રમાં દક્ષિણાર્ધ મધ્ય ખંડને વિષે આવેલા છે. જે દેશોમાં ભગવંતે દ્વારા ઘર્મ સંસ્થાપન થાય છે જેથી તે સાડી પચ્ચીશ દેશે ધર્મના સ્થાન ગણાય છે. સાડી પચ્ચીશ આ દેશના નામ, મુખ્ય નગરી અને તે દેશમાં સમાવેશ થયેલ ગામોની સંખ્યા અનુક્રમે : (૧) મગધદેશ – રાજગૃહી – ગામોની સંખ્યા ૬૬ લાખ (૨) અંગદેશ, ચંપાનગરી અને ગામ સંખ્યા ૫ લાખ (૩) બંગદેશ, તામ્ર લિપ્તી નગરી-ગામસંખ્યા ૫૦ હજાર (૪) કાલિંગદેશ કાંચનપુર ૧ લાખ ગામ (૫) કાશીદશ વારાણસી નગરી ૧ લાખ અને ૯૨ હજારગામ (૬) કેશલય, સકકેતનપુર ૯૯ હજાર ગામ (૭) કુરૂદેશ – હરિતનાપુર ૮૭૩૨ ૫ ગામો (૮) કુશાવર્ત દેશ – સૌરી પુરી ૧૪૦૮૩ ગામ (૯) પંચાલદેશ – કાંપિલ્યપુર ૩ લાખ ૮૦ હજાર ગામ (૧૦) જંગલદેશ અહિ છત્રા નગરી–૧ લાખ ૪૫ હજાર ગામ (૧૧) સૌરાષ્ટ્ર દેશ દ્વારામતિ નગરી ૬૮ લાખ પાંચ હજાર ગામ (૧૨) વિદેહ દેશ મિથીલા નગરી ૮૨ હજાર ગામ (૧૩) વસદેશ કેશાંબી નગરી ૨૮ હજાર ગામ (૧૪) શાંડિલ્યદેશ નંદીપુર – ૧૦ હજાર ગામ (૧૫) મલયદેશ -- ભદ્દીલપુર – ૭ લાખ ગામ (૧૬) મ0દેશ – વેરાટપુર ૮૦ હજાર ગામ (૧૭) વરૂ દેશ – અચ્છા પુરી ૨૪ હજાર ગામ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ઃ શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન (૧૮) દશાર્ણદેશ – મુક્તિકાવતી નગરી ૧૮ લાખ ૯૨ હજાર ગામ (૧૯) ચેટીદેશ – શુક્તિકાવતી ૬૮૦૦૭ ગામ (૨૦) સિંધુસૌવીરદેશ – વીત્તભયપત્તન–૬૮૫૦૦ ગામ (૨૧) સુરસેન દેશમથુરા નગરી ૬૮૦૦૦ દેશ (૨૨) મંગદેશ – પાવાપુરી ૩૬૦૦૦ ગામ (૨૩) માસદેશ–પુરિવટ્ટા નગર ૧૪૨૫ ગામ (૨૪) કુણાલદેશ – સાવથી નગરી ૬૩૦૫૩ (૬૩૦૫૩) ગામ (૨૫) લાટદેશક કોહીવર્ષ નગર ૨૧ લાખ ૩ હજાર ગામ (૨૬) અરધો દેશ કે તાંબિકા નગરી ૨૫૮ ગામ. ચાલુ ચોવીશીના જિન – એનિ, નામ અનુક્રમે (૧) નકુલ (૨) સર્પ (૩) સર્પ (૪) છાગ (૫) મુષક (૬) મહિષ (૭) મૃગ (૮) મૃગ (૯) વાનર (૧૦) નકુલ (૧૧) વાનર (૧૨) અશ્વ (૧૩) છાગ (૧૪) હસ્તિ (૧૫) માંજાર (૧૬) હસ્ત (૧૭) છાગ (૧૮) હરિત (૧૯) અ% (૨૦) વાનર (૨૧) અ% (૨૨) મહિષ (૨૩) મૃગ (૨૪) મહિષ. પાંચે મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજ્ય હોય છે, તે વિજ્યના નામો ઃ (૧) કચ્છ ૨) સુકચ્છ (3) મહાકરછ (૪) કચ્છાવતી (૫) આવ (૬) મંગલાવર્ત (૭) પુષ્કલા (૮) પુષ્કલાવતી (૯) વસ (૧૦) સુવસ (૧૧) મહાવસ (૧૨) વાસાવતી (૧૩) રમ્ય (૧૪) રમ્યક (૧૫) રમણીય (૧૬) મંગલાવતી (૧૭) પદમ (૧૮) સુપદમ (૧૯) પરાપરમ (૨૦) પદમાવતી (૨૧) શંખ (૨૨) કુમુદાની (૨૩) નલીન (૨૪) નલિનાવતી (૨૫) વપ્રા (ર૬) સુવમ (૨૭) મહાવપ્ર (૨૮) વપ્રાવતી (૨૯) વલ્સ (૩૦) સુવઘુ (૩૧) ગંધિલ (૩૨) ગંધિલાવતી. શ્રી. અજીતનાથ ભગવાનના સમયે ઉત્કૃષ્ટપણે ૧૭૦ શ્રી તીર્થકર દે વિચરતા હતાં તે ભગવંતોના પાપહર નામ : ૩૨. જંબુદ્વિપ મહાવિદેહે ૩ર વિજ્યમાં ઉત્કૃષ્ટ કાળે વિચરેલા ભગવંતના વિમળનામ : - (૧) જ્યદેવ (૨) કર્ણભદ્ર (૩) લક્ષમીપતિ (૪) અનંત હર્ષ (૫) ગંગાધર (૬) વિશાળચંદ્ર (૭) પ્રિયંકર (૮) અમરાદિત્ય (૯) કૃષ્ણનાથ (૧૦) ગુણગુપ્ત (૧૧) પદ્મનાભ (૧૨) જળધર (૧૩) યુગાદિત્ય (૧૪) વરદત્ત (૧૫) ચંદ્રકેતુ (૧૬) મહાકાય (૧૭) અમરકેત (૧૮) અરણ્યવાસ (૧૯) હરિહર (૨૦) રામેન્દ્ર (૨૧) શાંતિદેવ (૨૨) અનંતકૃત (ર૩) ગજેન્દ્ર (૨૪) સાગરચંદ્ર (૨૫) લક્ષમીચંદ્ર (ર૬) મહેશ્વર ( ૭) ઋષભદેવ (૨૮) સૌમ્યકાન્ત (ર૬) નેમપ્રભ (૩૦) અજિતભદ્ર (૩૧) મહીધર (૩૨) રાજેશ્વર. ૩ર – ઘાતકી ખડે પૂર્વ મહાવિદેહે ૩૨ વિજયમાં ઉત્કૃષ્ટકાળે વિચરેલા ભગવંતેના ભવ્ય નામે: (૧) વીરસેન (૨) વત્સસેન (૩) નિલકાંત (૪) મુંજકેશી (૫) રૂક્ષમીક (૬) ક્ષેમકર (૭) મૃગાંકનાથ (૮) મુનીમૂર્તિ ૯ વિમલનાથ (૧૦) આગામિક (૧૧) નિષ્પાપનાથ (૧૨) વસુધરાધિપ (૧૩) મલ્લિનાથ ૧૪) વનદેવ (૧૫) બળભદ્ર (૧૬) અમૃતવાહન (૧૭) પૂર્ણભદ્ર (૧૮) રેવાંકિત (૧૯) કલ્પશાખા (૨૦) નલિનીદત્ત (૨૧) વિદ્યાપતિ (૨૨) સુપાર્શ્વ (૨૩) ભાનુનાથ (૨૪) પ્રભંજન (૨૫) વિશિષ્ટનાથ (૨૬) જળપ્રભ (૨૭) મુનિચંદ્ર (૨૮) રૂષિ પામ (૨૯) કુડગદત્ત (૩૦) ભૂતાનંદ (૩૧) મહાવીર (૩૨) તીર્થેશ્વર. - પાઠાંતર (૧૧) દત્તનાથ (૧૭ મૂર્તિચંદ્ર (૨૬) ઋષિપાળ. Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩૩ ૩૨-ઘાતકીખંડે પશ્ચિમ મહાવિદેહે ઉત્કૃષ્ટ કાળે વિચરેલા તારક તીર્થપતિઓના ભવતારક નામો (૧) ધર્મદત્ત (૨) ભૂમિપતી (3) મેરૂદત્ત (૪) સુમિત્ર (૫) શ્રી વેણનાથ (૬) પ્રભાનંદ (૭) પદમાકર (૮) મહાઘોષ (૯) ચંદ્રપ્રભ (૧૦) ભુમીપાળ (૧૧) સુમતિષેણ (૧૨) અમ્રુત (૧૩) તીર્થપતી (૧૪) લલિતાંગ (૧૫) અમરચંદ્ર (૧૬) સમાધિનાથ (૧૭) મુનિચંદ્ર (૧૮) મહેન્દ્રનાથ (૧૯) શશાંક (૨૦) જગદિશ્વર (૨૧) દેવેન્દ્રનાથ (૨૨) ગુણનાથ (૨૩) ઉદ્યોતનાથ (૨૪) નારાયણ (૨૫) કપિલનાથ (૨ ૬) પ્રભાકર (૨૭) જિનદીક્ષિત (૨૮) સકળનાથ (૨૯) શીલાહનાથ (૩૦) વ્રજધર (૩૧) સહસ્ત્રાર (૩૨) અશાકાખ્ય. પાઠાંતરઃ (૧૩) તીર્થભૂતિ ૩ર-પુષ્કરાઘ દ્વિપે પૂર્વ મહાવિદેહે ૩ર વિજયમાં ઉત્કૃષ્ટ કાળે વિચરેલા મહાયોતિર્ધર શ્રી જિનના જયવંતના નામ: (૧) મેઘવાહન (૨) જીવરક્ષક (૩) મહાપુરુષ (૪) પાપહર (૫) મૃગાંકનાથ (૬) સુરસિંહ (૭) જગતપૂજ્ય (૮) સુમતિનાથ (૯) મહામહેન્દ્ર (૧૦) અમરભૂતી (૧૧) કુમારચંદ્ર (૧૨) વારિપેણ (૧૩) રમણનાથ (૧૪) સ્વયંભૂ (૧૫) અચળનાથ (૧૬) મકરકેતુ (૧૭) સિધ્ધાર્થનાથ (૧૮) સકળનાથ (૧૯) વિજયદેવ (૨૦) નરસિંહ (૨૧) શતાનંદ (૨૨) વૃંદારક (૨૩) ચંદ્રાતપ (૨૪) ચિત્રગુપ્ત (૨૫) દઢરથે (૨૬) મહાયશા (૨૭) ઉષ્માંક (૨૮) પ્રદ્યુમ્નનાથ (૨૯) મહાતેજ (૩૦) પુષ્પકેતુ (૩૧) કામદેવ (૩૨) અમરકેતુ. પાઠાંતર [૨૪] ચંદ્રગુપ્ત (૩૨) સમરકેતું ૩૨–પુષ્કરાઈ દ્વીપે પશ્ચિમ મહાવિદેહે ૩૨ વિજયમાં ઉત્કૃષ્ટ કાળે થએલા વિધિર તીર્થપતિના ઉત્તમોત્તમ નામે (1) પ્રસનચંદ્ર (૨) મહાસેન (૩) વજનાથ (૪) સુવર્ણબાહુ (૫) કુરચંદ્ર (૬) વાવીર્ય (૭) વિમળચંદ્ર (૮) યશોધર (૯) મહાબળ (૧૦) વાસેન (૧૧) વિમળબોધ (૧૨ ભીમનાથ (૧૩) મેરૂપ્રભ (૧૪) ભદ્રગુપ્ત (૧૫) સુદ્રઢસિંહ (૧૬) સુત્રત (૧૭) હરિચંદ્ર (૧૮) પ્રતિમાઘર (૧૯) અતિશ્રેય (૨૦) કનકકેતુ (૨૧) અજિતવીર્ય (૨૨) ફિલ્થ મિત્ર (૨૩) બ્રહ્મદત્ત (૨૪) હિમકર (૨૫) વરૂણદત્ત (૨૬) યશકીતી (૨૭) નાગેન્દ્ર (૨૮) મહેશ્વર (૨૯) કૃતબ્રા (૩૦) મહેન્દ્ર (૩૧) વર્ધમાન (૩૨) સુરેન્દ્રદત્ત પાઠાંતર (ર૩)બ્રહ્મભૂત (૨૪) હિતકર ૧૬૦-પાંચ મહાવિદેહ ક્ષેત્રના દરેકના ૩૨ લેખે ૧૬ ૦ જિનેશ્વર ભગવંતો મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા હતા અને પાંચ ૧૦-ભરતક્ષેત્રમાં પાંચ અને અિરવત ક્ષેત્રમાં પાંચ મળી ૧૦ ભગવંતે વિચરતા હતા તે નીચે મુજબ ૧ શ્રી અજીતનાથ જંબુદ્વીપ ભરતક્ષેત્રે ૧ શીતળનાથ જંબુદ્વીપ ઐરવતક્ષેત્રે ૧ શ્રી સિદ્ધાંતનાથ ઘાતકીખંડ પૂર્વભરતે ૧ શ્રી કરણનાથ ધાતકી ખંડ પશ્ચિમભરતે. ૧ શ્રી પુષ્પદંત ધાતકીખંડ પૂર્વ ઐરવતે ૧ શ્રી જિનરવામી ધાતકીખંડ પશ્ચિમ એરવતે જિ. ૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : શ્રી જિનેન્દ્ર જીવન જયેત દર્શન ૧ શ્રી પ્રભાસ સ્વામી પુકરદ્વીપે પૂર્વભરતે ૧ શ્રી પ્રભાવવામી પુષ્પરાધે પશ્ચિમ ભરતે. ૧ શ્રી અક્ષપાસ સ્વામી પુષ્પરાધે પૂર્વ અરવતે ૧ શ્રી નવલશાસ્વામી પુષ્પરાધે પશ્ચિમ એરવતે એ રીતે પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં ૧૬૦, પાંચ ભરત ક્ષેત્રોમાં ૫ અને પાંચ ઐરવતક્ષેત્રોમાં ૫ મળી ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ ભગવંતો પૃથ્વીતળ પર વિચરતાં હતાં. સમક્તિ-દર્શન મહામાહણ અને મહાપદસ્થ શ્રી અરિહંત ભગવંતોના ભવની ગણતરી સમકિત પામ્યા પછીથી થાય છે તેજ નિયમ દરેકને લાગુ પડે છે. સમકિત પામ્યા પહેલાનું ભવ-ભ્રમણ કેવળ દીશાશૂન્ય-દોડ છે. કોઈપણ સલક્ષ વગરની નકામી ઘટમાળ જેવું મિથ્યાભ્રમણ છે અને એ રીતનું મિથ્યાભ્રમણ અનાદી હોવાથી તે રીતના ભ્રમણના ભાવો ગણતરીમાં આવી શકે નહીં. સમકિત એ જ ભવ પ્રવાસમાં દિશાસુચક ધ્રુવતારક સમાન છે. જેથી સમકિત પ્રાપ્ત થતાં દિશા-લક્ષ નક્કી થઈ જાય છે. આદ્ય કષાયની ચોકડી દર્શન મેહનીય ત્રિક, નાશ થતાં દર્શન ખૂલે ટળે ભર્મની બીક; પતે ના દેખે પેતાને દર્પણ વીના નેન, નાજાણે આત્મા આ માને સમકિત વિના તેમ (તત્વવિચાર સ્તવનાવાળી) થિભેદ થતાં અનંતાનુબંધી ચાર કષાયો અને ત્રણ દર્શન મેહનીય મળી, સાતકર્મ પ્રકર્તિનો ક્ષય-ઉપશમ કે ક્ષયોપશમ થવાથી, તે તે પ્રકારના સમકિત ભાવની પ્રાપ્તિ થાય છે. સમકિત પ્રાપ્ત થતાં આત્મ-લક્ષ અને માર્ગ-દીશા નકકી થાય છે. જેમ આંખ પોતાને દર્પણ વીના જોઈ શકતી નથી તેમ આત્મા સમકિત વિના પોતાને સમજી શકતો નથી. સમકિત પામવાથી જીવ શુકલ પાક્ષિક બને છે અને તે અવશ્ય અર્ધપુદંગલ પરાવર્તન કાળમાં મુક્તિ પામે છે. એમ શ્રી, વિતરાગ દેવના ટંકશાળી વચને ટંકારવ કરીને વદે છે. સદેવ, સદગુરુ અને સદધર્મની સાચી ઓળખ કરાવનાર સમકિત છે. અને તેથી જ તે મોક્ષમાર્ગના પરવાનારૂપ છે. તે સમકિતની પાછળ જ્ઞાન અને ચારિત્ર અનુગામી થતાં મોક્ષમાર્ગ બને છે. “સમ્યગ્ગદર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ. ” (તવાર્થાધિગમ) સમ્મદિઠ્ઠી છો જઈ વિહુ પાવ સમાયરે કિંચી, અપેસિ હાઈ બધે જેણે ન નિધંધસં કુણઈ. –(વંદિતાસૂત્ર-૩૬ ) સમકિત દૃષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતર ગત ન્યારો રહે જિમ ઘાવ ખેલાવત બાળ. Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૩૫ - નિર્વેશ પરિણામના અભાવે સમકિત-દષ્ટિઆતમાં પાપના અલ્પબંધ બાંધે છે. કુટુંબનું પ્રતિપાલન કરતો હોવા છતાં તે કુટુંબમાં ઓતપ્રોત બનતો નથી. સમતિ જ આત્માને સર્વગુણ પ્રાપ્તિમાં પ્રથમ મુખ્ય આંક સમાન છે. સમકિતને સહયોગ થતાં જીવના આચરણ અને જીવન બંને સમ્યમ્ બને છે. ભવભ્રમણ કરતાં જીવને ક્ષાયિક સમકિત એકવાર, ઉપશમ સમક્તિ પાંચવાર અને ક્ષાયોપશમિક સમકિત અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે. સમકિત સદેવ, સદ્ગુરુ અને સધ્ધર્મની સાચી પિછાન કરાવે છે. શ્રધ્ધાના પરિણામ પ્રગટાવે છે. સમ્યગુશ્રધ્ધા પ્રાપ્ત થતાં જ્ઞાન અને ચારિત્ર ફલદાયિ બને છે. પાંચમી વખત પ્રાપ્ત થતું ઉપશમ સમકિત ક્ષાયિક સમકિતમાં પરિણમે છે એટલે ભવભ્રમણમાં જીવ ચાર વખત ઉપશમ શ્રેણી પામે છે. આપ-૧ આપે-૨ સમકિત રતવન (રાગ નેમ પ્રાણ આધ ૨ ) આપ સમકિત વીર આપ સમકિત વીર. આમિક ગુણ સમકિત છે.. મિથ્યા પટ દુરે કરી પ્રગટો જ્ઞાન પ્રકાશ, વસ્તુ વસ્તુ રૂપથી દેખું સાચે સાચ; સત્યાસત્ય વિવેક (૨) સમકિત થી સમજાય છે.... આદ્ય કષાયની ચોકડી દર્શન મેહનીય ત્રિક નાશથતાં, દર્શન ખૂલે ટળે ભર્મની બીક દેખે હિતા હિત (૨) શું કર્તવ્ય શું ત્યાજ્ય છે.• શ્રધ્ધા તે સમકિત છે સમકિત મુકિત બીજ, પ્રગટો આત્મ પ્રદેશમાં જે છે આત્મિક ચીજ; ટાળો વિપર્યાસ (૨) દોરમાં સાપની બુદ્ધિને.. જીવાદિ નવ તત્વને જાણે સમકિત હોય, જાણે તે સમજી શકે શું હે પાદેય. જાણે કેણ અજાણ (૨) બાળક અમૃત વિષને... વચને શ્રી વીતરાગના સત્યજ હેય તમામ, અસત્યનું કારણ નથી સમજે બુધ્ધિધામ; નિશ્વળ સમકિત વંત (૨) અવિચળ શ્રઘાનંત છે. દેખી પર દર્શન તણું ચમત્કાર ચળ ચિત્ત, બેલે તે પણ ઠીક છે તેને નહીં સમકિત; તેણે સેનું કથીર (૨) એક જ મૂલ્ય આંકેલ છે. આપ-૩ આપે-૪ આપે–૫ આપ-૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સ વચન સ્વીકારીને શકા શ્રી સર્વજ્ઞમાં સૈાનુ મેળવે. ધૂળ (૨) શકાથી શ્રદ્ધા ખસે શ'કા તા કમ જોર છે પ્રગટા શ્રદ્ધા સુોર (૨) દેવ- ગુરૂ-સધર્મ ને મા પ્રતીક્ષા પામીને સમકિત ગુણ સવાઈ (૨) એક તેને કરે અકબુલ, મિથ્યા શૂળ; નિષ્ફળ તેહનું જ્ઞાન છે... શકા સમકત ચાર શ્રધ્ધા સાચું જોર અવિચળ મુખ્ય આરેાગ્ય છે... ઓળખવાની આંખ મેાક્ષ જવાની પાંખ આપા વિનતી વીર છે... આપેા-૭ આપે-૮ મનુષ્યસ ખ્યા મનુષ્ય ક્ષેત્રમાં રહેલા ગજ મનુષ્યેાની ઉત્કૃષ્ટ સખ્યા ૨૯ આંકમાં શ્રી જિનેશ્વર પ્રભુએ દર્શાવેલ છે તે આંક ૭૯૨ ૨૮૧ ૬૨૫ ૧૪૨ ૬૪૩ ૩૭૫ ૯૩૫ ૪૩૯ ૫૦૩૩૬, છે એ આંકમાં સ્ત્રી એનીસખ્યાના વધીને ૨૭ ભાગ અને પુરુષ સંખ્યાના ૧ ભાગ જણાવેલ છે એટલે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારેમાં વધારે ૨૭ ગુણી દર્શાવી છે. આપા-ફ (તત્વવિચાર સ્તવનાવળી ) અનંતાન'ત જીવરાશીમાં મનુષ્યક્ષેત્ર આશ્રયી મનુષ્યેાની સંખ્યા ૨૯ આંકમાં દશાવેલી છે, તેમાંથી અકર્મ ભુમીના મનુષ્યેાની સંખ્યા બાદ કરતાં કમભુમીના મનુષ્યેાની જે સંખ્યા રહે, તેમાંથી પણ મિથ્યા નથી મુઝાયેલા મા-અપ્રાપ્ત મનુષ્યા બાદ કરતાં જે અલ્પ સંખ્યા રહે તે સખ્યા ધર્મ-માગ પામેલાની હાય છે. ચૌદ રત્તુ પ્રમાણ લેાકમાં એક રત્તુ પ્રમાણ ક્ષેત્રમાં તીøલેાક આવેલ છે. તીૉલેાકના અસ`ખ્યાત દ્વીપ અને સમુદ્રોના મધ્યમાં આવેલ અઢીદ્વીપ પ્રમાણુ અતિ-અલ્પ મનુષ્યક્ષેત્ર છે. મનુષ્યક્ષેત્રમાં ૫૬ અંતરદ્વીપ ૩૦ અકભુમી અને ૧૫ કર્મભુમી મળી ૧૦૧ મનુષ્યક્ષેત્ર છે. તેમાં ૧૫ કાઁભૂમિ ક્ષેત્રામાં ફક્ત ધર્મ-આરાધના હાય છે. દરેક કમ ભૂમિમાં પાંચ અનાર્ય ખડ અને એક આ ખંડ મળી છ ખડ હોય છે. અના ખડાને બાદ કરતાં એક આ ખંડમા ૫૩૨૦ દેશ છે તે ૫૩૨૦ આ` દેશેામાં ધર્મ આરાધનાને યેાગ્ય ક્ષેત્રરૂપ ફક્ત સાડી પચીશ દેશ છે. તે સાડી પચ્ચીશ દેશેામાં જ સમ્યધર્મનું પ્રવર્તન હેાય છે શ્રી જીવન વિચાર સૂત્રમાં ૫૬૩ ભેદોના નીરૂપણમાં મનુષ્યેાના ૩૦૩ ભેદ દર્શાવ્યા છે તે ૩૦૩ ભેદોમાં કભૂમિના મનુષ્યેાના ૪૫ ભેદ છે. તે ૪૫ ભેમાંથી ૧૫ ભેદ સમુછમના અને ૧૫ ભેદ ગજ અપર્યાપ્તાના ખાક કરતાં મનુષ્યેાના ૧૫ ગર્ભજ પર્યાપ્તાલેદ્ય ધર્મ આરાધનાની ચેાગ્યતા ધરાવતાં હેાય છે. તેમાંથિ પણ મિથ્યાત્વ-ગ્રંથિ સહિતના જીવા ખાદ કરતાં ગ્રંથીભેદ પામેલા જે જીવા છે તે જીવા જ ધર્મ પામી શકે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩૭ એ રીતે આ ક્ષેત્ર મનુષ્યજન્મ અને સધની પ્રાપ્તિ અનુક્રમે અતિ અતિદુલ ભ છે અને તેમાંયે ઈન્દ્રિયપટુતા અને શરીરના રોગરહિતપણાના સમય એજ જીવનમાં સધર્મ આરાધનાના સુગમ અને સુંદર સમય છે. વૃધ્ધાવસ્થા અને મૃત્યુના અચાનક થનાર આક્રમણ પહેલા અતિ સાવધાન બનીને જે ધર્મ-સાધના સાધી શકાય તે સત્વર સાધી લેવી જોઈ એ, એ જ મહા પુન્યચેાગે મળેલ માનવ-ભવના સાચા ઉપયાગ છે. પ્રાપ્ત થએલ સમયના સદ્દઉપયાગ કરી લેવા એ જ મનુષ્યભવની સાર્થકતા છે. એમ સર્વ જિનેશ્વર ભગવડતાએ કહેલ છે. પૂ. આચાર્ય દેવશ્રી સામતિલકસૂરીશ્વર વીરચિત શ્રી સતિશતસ્થાનક પ્રકારણના શ્રી રૂધ્ધિસાગર સૂરિષ્કૃત અનુવાદના આધારે વર્તમાન ચાવીશીના ચેાવીશ તીર્થંકર ભગવડતાના જીવન સબંધી તથા શાસન સખંધી ૧૭૦ સ્થાનકાનું સારભૂત વર્ણન. ભવ જુદા જુદા દેહ ધારણ કરવા તે ભવ અને તે ભવની શંખલા તે ભવભ્રમણ-ભવશ‘ખલામાં જીવ અનાદી કાળથી સ`કળાએલા છે અને સંસારની ચાર ગતિના ૫૬૩ પ્રકારના જીવ ભેદમાં જીવ અનાદિ કાળથી ભવભ્રમણ કરે છે. ભવભ્રમણનું સ્વરૂપ જિનેશ્વર ભગવંતાએ નીચે મુજબ કહેલ છે. નારક–તિય ચ-મનુષ્ય અને દેવ એ ચાર ગતિ-આશ્રયી સંસારી જીવના ૫૬૩ ભેદો છે. ગતિ પરિભ્રમણનુ ચાલતું ચક્ર તે ભવ છે. સૌંસાર છે. ગતિ પરિભ્રમણના અંત તે ભવના અભાવ છે. મેાક્ષ છે. ભવ (ગતિ) પરિભ્રમણ કરતા નારક જીવાના ૧૪ ભેદ છે. રત્નપ્રભા આદિ સાત નારક ભૂમીના નારક જીવા સાત પ્રકારે છે. તે સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા મળી નારક જીવેાના ૧૪ ભેદ છે. તિય ચ ગતિના જીવાના ૪૮ ભેટ્ટ. પૃથ્વી, પ્રાણી, અગ્નિ અને વાયુ એ ચાર એકેન્દ્રય સ્થાવરના સુક્ષ્મ અને બાદર બે-બે પ્રકાર ગણતાં ચાર સ્થાવરના આઠ ભેટ થાય છે. એકેન્દ્રિય વનસ્પતિકાયના પ્રત્યેક અને સાધારણ, સાધારણના સુક્ષ્મ અને બાદર એમ ત્રણ લે છે. વિગલેન્દ્રિયના એઇન્દ્રિીય તૈઇન્દ્રિય અને ચરિદ્રિય એમ ત્રણ ભેદ છે. પચેન્દ્રિય તિય‘ચના જળચર, સ્થળચર, ખેચર, સ્થળચરના ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ચતુષ્પદ એ પાંચ પ્રકારના ગજ અને સમુીમ એમ બે પ્રકારે ગણતા ૧૦ ભેદ થાય છે. એ રીતે ચાર સ્થાવરના ૮, વનસ્પતિના ૩, વિકલેન્દ્રિયના, ૩ અને પચેન્દ્રિય તિય "ચના ૧૦ ભેદ મળી ૨૪ ભેદ થાય છે, તેને પર્યાપ્તા અને અપર્યાપ્તા એ રીતે ગણતા તિય ચના ૪૮ ભેદ છે. મનુષ્યગતિના ૩૦૩ ભેદ. ૧૫ કર્મ ભૂમિ, ૩૦ અકભૂમિ અને પ૬ અંતરદ્વીપના ક્ષેત્ર મળી મનુષ્યેાના ક્ષેત્ર આશ્રયી ૧૦૧ ભેદ છે; તે ૧૦૧ ગભ જ પર્યાપ્તા, ૧૦૧ ગભ જ અપર્યાપ્તા અને ૧૦૧ સમુછી મ અપર્યાપ્તા Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન મળી મનુષ્યના ૩૦૩ ભેદ છે. તેમાં ૧૫ કર્મભુમી અને ૩૦ અકર્મભુમીના નામ આગળ આવી ગયેલાં છે, બાકી રહેતાં પ૬ અંતરીપ માનવ ક્ષેત્રોના નામો: (૧) અકોરૂક (૨) આભાસિક (3) સાનિક (૪) લાંગુલીક (૫) રહયકર્ણ (૬) ગજકણ (૭) ગોકર્ણ (૮) શશકુલકર્ણ (૯) આદર્શમુખ (૧૦) મેંઢ મુખ (૧૧) અજમુખ (૧૨)ગોમુખ (૧૩) અશ્વમુખ (૧૪) હસ્તિમુખ (૧૫) સિંહમુખ (૧૬) વ્યાધ્રમુખ (૧૭) અશ્વકર્ણ (૧૮) સિંહકર્ણ (૧૯) અકર્ણકર્ણ (૨૦) પ્રાવણકર્ણ (૨૧) ઉલકોમુખ (૨૨) મેઘમુખ (૨૩) વિદ્યુત મુખ (૨૪) વિદ્યુતદંત (૨૫) ધનદંત (૨૬) લષ્ટદંત, (૨૭) ગુઢદંત (૨૮) શુધ્ધદંત. લઘુ હિમવંત પર્વતની ચાર દાઢાઓ ઉપર અનુક્રમે ઉપરોક્ત અઠયાવીસ અંતરદ્વીપ આવેલા છે. એ જ રીતે શીખરી પર્વતની ચાર દાઢાઓ ઉપર ઉપર્યુક્ત નામના બીજા ૨૮ અંતરદ્વીપ આવેલા છે જે બંને મળી પ૬ અંતરીપ નરક્ષેત્ર છે. દેવ ગતિના ૧૯૮ ભેદ ૧૦ ભવનાતિ, ૧૫ પરમાધામી, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ તિર્યગજાંભક, ૧૦ તિષી, ૧૨ દેવલોક, ૯ કાંતિક, ૩ કિલબષિયા, રૈવેયક, અને પાંચ અનુત્તર વિમાન મળી દેના ૯ ભેદ છે તે પર્યાપ્તા અને અપર્યાપ્તા બે રીતે ગણતાં દેના ૧૯૮ ભેદ છે. શ્રી જીવવિચાર સૂત્રને આધારે સંસારી જીવોનું ભવભ્રમણ પ૬૩ પ્રકારે છે. વિવક્ષા ભેદે ત્રસ અને સ્થાવર, ત્રણ, ચાર-ગતિ, પાંચ જાતિ, છ-કાય આદિને અનુલક્ષી સંસારમાં જીવનું બ્રમણ બે-ત્રણ-ચાર-પાંચ અને છ પ્રકારે છે. યોનીઓને આશ્રયી ૮૪ લાખ પ્રકારે છે. એ રીતે વિવક્ષાભેદે અનેક પ્રકારે છે. એ રીતે અનાદિકાળથી જીવનું ભવભ્રમણ ચાલે છે, સંસારમાં પરિભ્રમણ કરતાં જીના ભવિ અને અભવિ બે પ્રકાર છે. આ બે પ્રકાર સિવાય જાતિ-ભવિ નામને જીવનો એક પ્રકાર છે. તે જાતિ-ભવિ જ અવ્યવહાર રાશી છેડીને કદીપણ વ્યવહાર રાશીને પામતાં નથી. અભવિ સાધુવેશ પામે છે પણ સમ્યગ્ગદર્શન પામી શકતાં નથી. તેથી સાધુવેશ પામ્યા છતાં અભવિછો સાધુતા પામી શકતા નથી, તેથી અભાવે જીવો અનંત સંસારી છે. ભવિજીવોની સમકિત પામ્યા પછીની ભવ-સ્થિતિ ઓછી હોવાથી તેના ભવાની ગણતરી થઈ શકે છે. વીશે જિન ભગવંતના ભવ સ્થાનક-૧ શ્રી તીર્થકર ભગવંતના ભવની ગણતરી ભવ ભ્રમણમાં સમકિત પામે તે ભવથી ગણાય છે. શ્રી તીર્થકર ભગવાનના ભવની અગાઉના ત્રીજે ભવે દરેક તીર્થકર ભગવાનના જીવો શ્રી વીસસ્થાનક તપની આરાધના કરી જિન નામ કર્મ નિકાચીત કરે છે. ભારત અને અરવત ક્ષેત્રમાં ચડતો પડતા કાળ પવતે છે. તે ક્ષેત્રમાં એક અવસા પણ કાળમાં-૨૪ અને એક ઉત્સર્પિણીકાળમાં ૨૪ તીર્થકર ભગવંતના જન્મ થાય છે અને તે રીતે ૨૪ તીર્થકર ભગવંતે થાય તેટલા Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩૯ સમયના ગાળાને એક ચોવીશી કહેવાય છે. જ્યાં કાળ સરખો પ્રવર્તે છે તેવા મહાવિદેહ ક્ષેત્રોમાં ચોવીશીને નિયમ નથી. ત્યાં સદાકાળ ભગવંતે વિચરતા હોય છે. હવે જે વર્ણન કરવામાં આવે છે તે ચાલુ અવસર્પિણી કાળના જંબુદ્વીપના ભરતક્ષેત્ર આશ્રયી ચાલુ ચાવીશીના ચાવીશ ભગવંતાનું છે. પ્રથમ તીર્થકર તણું હુઆ ભવ તેર કહી જે, શાંતિતણું ભવ બાર સાર નવભવ નેમ લીજે. ૧ દસભવ પાર્થ નિણંદને સત્યાવીશ શ્રી વીર, શેષ તીર્થકર ત્રિી હું પામ્યા ભવજળતીર. ૨ જ્યાંથી સમકિત ફરસિયું ત્યાંથી ગણીએ તેહ, ધીરવિમલ પંડિત તણે જ્ઞાન વિમલ ગુણ મેહ. ૩ શ્રી ઋષભદેવ ભગવાનના ૧૩ ભવ, શ્રી ચંદ્રપ્રભુના ૭ ભવ, શ્રી શાંતિનાથના ૧૨ ભવ, શ્રી મુની સુવ્રતના ૯ ભવ, શ્રી નેમિનાથના ૯ ભવ, શ્રી પાર્શ્વનાથના ૧૦ ભવ, શ્રી મહાવીરસ્વામીને ૨૭ ભવ, શેષ ૧૭ જિન દરેકને ત્રણ ભવ. (સપ્તતિશત સ્થાનક પ્રકરણને આધારે ) પાઠાંતર: શ્રી ચંદ્રપ્રભુના ભવ-૩-૭-૮ શ્રી મુની સુવ્રત સ્વામી ભવ-૩. ઉપર બતાવેલ શ્રી જ્ઞાનવિમલ સૂરીકૃત ચિત્યવંદનમાં તયા પાઠાંતરમાં ભવોની સંખ્યામાં જે ફરક આવે છે તે સમકિત પામ્યાના ભવની ગણતરી જુદી જુદી માનેલ હોવાથી આવે છે. શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી મુનિસુવ્રત સ્વામીના જયાં ત્રણ ભવ બતાવ્યા છે ત્યાં તે ભવોથી સમક્તિ પ્રાપ્તિ અને ભાની ગણતરી કરેલ છે તેમાં આગળના ભવોને ઉલેખ નથી. શ્રી ઋષભદેવ ભવ-૧૩ ૧. ધનસાર્થવાહ ૨. દેવકુફુ યુગલિક ૩. સૌધર્મદેવ ૪. મહાબળ રાજા (મહાવિદેહ) ૫. ઈશાન દેવલોકદેવ ૬. વાજંઘરાજા ૭ ઉતરકુર યુગલિક ૮. સૌધર્મો દેવ ૯. કેશવ (વૈદ્ય) ૧૦. અયુતદેવલોકેદેવ ૧૧. વજનાભ ચક્રવતિ મહાવિદેહ ૧૨. સર્વાર્થ સિદધ દેવ ૧૩. શ્રી ઋષભદેવ ભગવાન. ૨ શ્રી અજિતનાથ ભવ–૩ (૧) વિમલવાહન રાજા (૨) અનુતર વિમાનેદેવ (૩) શ્રી અજિતનાથ ૩ ,, સંભવનાથ ભવ-૩ (૧) વિપુલવાહન રાજા (૨) સર્વાર્થ સિધે દેવ (૩) શ્રી સંભવનાથ ૪ ,, અભિનંદન ભવ-૩ (૧) મહાબળ રાજા (૨) વિજય વિમાનદેવ (૩) શ્રી અભિનંદન સ્વામી ૫ , સુમતિનાથ ભવ-૩ (૧) પુરુષસિંહરાજા (૨) વિજયંત વિમાનેદેવ (૩) શ્રી સુમતિનાથ ૬ ,, પદમપ્રભુ ભવ-૩ (૧) અપરાજિતરાજા (૨) આઠમે રૈવેયકેદેવ (૩) શ્રી પદમ પ્રભુ ૭ , સુપાર્શ્વનાથ ભવ-૩ (૧) નંણિરાજા (૨) મધ્યવયકે દેવ (૩) શ્રી સુપાર્શ્વનાથ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૪ : શ્રી જિનેન્દ્ર જીવન યેાત દર્શન ૮ શ્રી ચંદ્રપ્રભુભવ-૩ (૧) મહાપદ્મમરાજા (૨) વિજય વિમાનેદેવ (૩) શ્રી ચંદ્રપ્રભુ ( ‘આગમ સાર’ સંગ્રહમાંથી ) ૮ શ્રી ચંદ્રપ્રભુ ભવ-૭ (૧) શ્રી વાજા (૨) સાધર્મ દેવલાકે દેવ (૩) અજિતસેન ચક્રવર્તી (૪) અચ્યુતેન્દ્ર (૫) પદમનાભરાજા (૬) વૈજયંતે દેવ (૭) શ્રી ચંદ્રપ્રભુ પાઠાંતર : ૬) વિજય વિમાને દેવ. ૮ શ્રી ચંદ્રપ્રભુના પાઠાંતરે આઠભવ દર્શાવેલ છે, તે ભવાનું વર્ણન મળેલ નથી. સુવિધિનાથ ભવ-૩ (૧) પદ્મરાજા (૨) આનત દેવ (૩) શ્રી સુવિધિનાથ શીતળનાથ ૧૦ શીતળનાથ ભવ–૩ (૧) પદ્મમેાત્તરરાજા (૨) પ્રાતકèદેવ (૩) રે "" "" ૧૧ શ્રેયાંસનાથ ભવ-૩ (૧) નલિનીગુપ્તરાજા (૨) મહા અચ્યુત (૩) શ્રેયાંસનાથ ૧૨ ૬, વાસુપુજય ભવ ૩ (૧) પદમેાત્તરરાજા (૨) પ્રાતક-પેદેવ (૩) ,, વાસુપૂજ્ય વિમળનાથ ભવ-૩ (૧) પદ્મસેનરાજા ૧૪ અન તનાથ ભવ-૩ (૧) પદ્મધરરાજા ધર્મનાથ ભવ-૩ (૧) દ્રઢરથરાજા (ર) સહારેદેવ (3),, વિમળનાથ ૧૩ (3),, અને તનાથ (૨) પ્રાણતેદેવ (૨) વિજ્રયેદેવ (3),, ધનાથ ૧૫ ૧૬ શાંતિનાથ ભગવાન ભવ–૧૨ ,, "" "" "" (૧) શ્રીષેણુરાજા (૨) ઉત્તરકુરૂ યુગલિક (૩) સૌધર્મદેવ (૪) અમિતસેન (૫) પ્રાણતૈદેવ (૬) ખળભદ્ર ( મહાવિદેહ ) (૭) અચ્યુતૈદેવ (૮) વાયુધરાજન્ન (૯) નવમે વેયકેદેવ (૧૦) મેઘરથરાજા (૧૧) સર્વાર્થ સિધ્ધદેવ (૧૨) શ્રી શાંતિનાથ પાઠાંતર (૪) અશ્વિસેન વિદ્યાધર (૯) ત્રીજા ગૌવયેકે ૧૬ શ્રી શાંતિનાથ ભગવાનના સસાર પક્ષે પુત્ર શ્રી ચક્રાયુધ નામના પ્રથમ ગણધરના ૧૨-ભવ જે ભવા શાંતિનાથ ભગવાનની સાથે સાથે થએલા છે. જે ખાર ભવના સબંધી છે. (૧) અભિન દિતા રાણી (૨) ઉત્તરકુરૂ યુગલીક (સ્રીપણું) (૩) સૌધર્મદેવ (૪) વિજયરાજા (૫) પ્રાણતેદેવ (૬) વાસુદેવ (મહાવિદેહ) (૭) નારક–વિદ્યાધરઅને અચ્યુત દેવ (૮) સહસ્રાયુધ નામે પુત્ર (૯) ત્રૈવેયકદેવ (૧૦) દૃઢરથ નામે ભાઈ (૧૧) સર્વાથ સિધ્ધદેવ (૧૨) ચકાયુધકુમાર (પુત્ર-સેનાપતી અને ગણધર) ૧૭ શ્રી કુંથુનાથ ભવ-૩ (૧) સિંહવાહન રાજા (૨) સર્વાર્થ સિધ્ધદેવ (૩) શ્રી કુંથુનાથ ૧૮ અનાથ ભવ-૩ (૧) ધનપતિ (૨) નવમે વેયક થૈ દેવ (૩) શ્રી અરનાથ (૨) વિજયાંતે દેવ (૩)શ્રી મલ્લિનાથ (૨) પ્રાણપ્તેદેવ (૩) શ્રી મુની સુત્રત ૧૯ મલ્લિનાથ ભવ-૩ (૧) મહાબળ રાજા २० મુની સુવ્રત ભવ-૩ (૧) સુરવિષ્ટ રાજા "" "" "" "" પાઠાંતર : (૨) અપરાજિતે દેવ "" ૨૦ સુની સુવ્રત ભવ-૯ (૧) શિવકેતુરાજા (૨) સૌધર્મ દેવ (૩) કુબેરદત્ત રાજા (૪) સનતકુમારે દેવ (૫) વકુંડલરાજા (૬) બ્રહ્મદેવલાકદેવ (૭) શ્રી વર્મરાજા (૮) અપરાજિતેદેવ (૯) Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૪૧ (૯) શ્રી મુનિસુવ્રત સ્વામી ૨૧ શ્રી નમિનાથ ભવ-૩ (૧) સિધ્ધારથ રાજા (૨) પ્રાણતદેવ (૩) શ્રી નમિનાથ રર શ્રી નેમિનાથ તથા રાજમતી ભવ-૯ (૧) ધનરાજ ધનમતી (૨) સૌધદેવ બંને (૩) ચિત્રગતિ વિદાધર, રનવતી રાણી (૪) મહેન્દ્રદેવ બંને (૫) અપરાજીતરાજા, પ્રિયતીરાણ (૬) આરણદલાકે બંને (૭) સુપ્રતિષ્ઠરાજા, યશોમતી રાણ (૮) અપરાજીત વિમાને દેવ બંને (૯) શ્રી નેમનાથ અને રાજીમતી. પાઠાંતર: (૭) શંખરાજા ૨૩ શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ભવ અને કમઠના ભાવ બંને સાથે દર્શાવેલા છે (૧) મરૂભૂતીકમઠ (૨) હસ્તિ-કુર્કટસર્પ (૩) સહસ્ત્રારેદેવ–પાંચમીનરકે (૪) કરણગ વિદ્યાધર-સર્પ (૫) અશ્રુતદેવ–પાંચમીનરકે (૬) વજનાભરાજા કુરંગ ભીલ (૭) મધ્યમયકે–સાતમી નરકે (૮) સુવર્ણ બાહુરાજા-સિંહ (૯) પ્રાણતદેવ-ચેથી નરકે (૧૦) શ્રી પાર્શ્વનાથ-કમઠ રોગી. ૨૪ શ્રી મહાવીર સ્વામી ર૭ ભવ (૧) નયસાર (૨) સીધદેવ (૩) મરિચિ (ભરત પુત્ર) વિદંડિક (૪) પાંચમે દેવલોક (૫) કૌશિક બ્રાહ્મણ (૬) સૌધર્મદેવ (૭) પુષ્પમિત્રદિંડી (૮) સૌધર્મેદેવ (૯) અગ્નિદ્યોત વિપ્ર (૧૦) ઈશાન દેવલોક (૧૧) અગ્નિભૂતી બ્રાહ્મણ (૧૨) ત્રીજે દેવલોક ૧૩) ભારદ્રીજ તાપસ બ્રાહ્મણ (૧૪) ચોથે દેવલેક (૧૫) સ્થાવર વિપ્ર (૧૬) બ્રહ્નવલક (૧૭) વિશ્વભૂતી રાજકુમાર (૧૮) સાતમેદેવલોક (૧૯) ત્રિપષ્ટ વાસુદેવ (૨૦) સાતમી નરક (૨૧) સિંહ (૨૨) ચોથી નરકે (૨૩) પ્રિય મિત્ર ચકવતી (૨૪) મહાશુક્રદેવ (૨૫) નંદનરાજર્ષિ (૨૬) પ્રાણતૈદેવ (૨૭) મહાવીર સ્વામી. (૨૨-૨૩) ચેથી નરકમાંથી આવેલ છવ ચક્રવતી ન જ બને-તેથી વિચારણીય છે ૨૪ શ્રી મહાવીર સ્વામીના-ર૭ ભવ શ્રી વીરવિજ્યજી કૃત સત્યાવીશ ભવના સ્તવન આધારે. (૧) નયસાર (૨) સૌધર્મો દેવ (૩) મરીચી (૪) બ્રહ્મદેવલોકદેવ (૫) કૌશીક (૬) વિપ્ર (૭) સૌધર્મોદેવ (૮) અગ્નિત (૯) ઈશાનદેવ (૧૦) અગ્નિભૂતી (૧૧) ત્રીજે દેવલોક (૧૨) ભારદ્વીજ (૧૩) ચોથે દેવલોક (૧૪) થાવર વિપ્ર (૧૫) પાંચમે દેવલોક (૧૬) વિશ્વભુતી (૧૭) મહાશુકે દેવ (૧૮) ત્રિપષ્ટ વાસુદેવ (૧૯) સાતમી નરકે (૨૦) સિંહ (૨૧) ચોથા નરકે (૨૨) નરભવ (૨૩) પ્રિય મિત્ર ચક્રવતી (૨૪) મહાશુકે દેવ (રપ) નંદન (૨૬) પ્રાણતે દેવ (૨૭) શ્રી મહાવીર સ્વામી. પાંતર : ૬િ] શ્રી રંગવિજય કૃત સ્તવનમાં છઠ્ઠાભવનું નામ પુષ્પ વિપ્ર આપેલ છે. સપ્તતિ શત સ્થાનક પ્રકરણમાં તથા આગમ સાર સંગ્રહમાં શ્રી લલિતવિજય મહારાજ કૃત મનહર છંદમાં શ્રી મહાવીર દેવના ભવેના નામ અને કમ સરખા દર્શાવેલા છે. શ્રી વીરવિજયજી કૃત તથા શ્રી રંગવિજયજી કૃત શ્રી મહાવીર ભગવાનના સત્યાવીશ ભવનાસ્તવનમાં ભવનાકમ જુદી દર્શાવેલા છે. શ્રી વીરવિજયજી તથા શ્રી રંગ વિજયજી કૃત સ્તવનમાં ૧૪ નરભવ અને ૧૦ દેવભવ દર્શાવ્યા છે. સપ્તનિશત સ્થાનકમાં ૧૩ નરભવ અને ૧૧ દેવભવ દર્શાવેલ છે એટલે છઠ્ઠા ભવથી બાવીશમાં ભવનાકમમાં બંનેમાં ફરક આવે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૨ : શ્રી જિતેન્દ્ર જીવન યાત દર્શન અક્ષય પદના નાયક અને દાયક શ્રી તીર્થ કર દેવાના ભવ પૂર્વેના ત્રીજો ભવ કે જ્યાં જિનજીવ પ્રાર્થે સમકિત પામે છે તેમજ વીશ સ્થાનક તપની આરાધના કરી જિત-નામ-કર્મ નિકાચીત કરે છે. ત્રણ ભવથી વધારે ભવની ગણતરીવાળા જિન-જીવા ભવ ગણતરીના પ્રથમ ભવે સકિત પામે છે. અહી... ભગવંતાના પૂર્વના ત્રીજા ભવ સમધી સ્થાને કહેવાય છે. પૂર્વ-ભવ-ભગવતના અગાઉના દેવ-ભવ પહેલાંના નરભવ પૂર્વ નરભવ દ્વીપ સ્થાનક-૨ ૧ થી ૪ શ્રી ઋષભદેવથી શ્રી અભનંદન ચાર ભગવાનના પૂર્વ-ભવદ્વીપ જમુદ્દીપ છે. ૫ થી ૮ શ્રી સુમતિનાથથી શ્રી ચંદ્રપ્રભુ સુધી ચાર ભગવાનના પૂર્વ ભવદ્વીપ ઘાતકી અડદ્વીપ છે. ૯ થી ૧૨ શ્રી સુવિધિનાથથી શ્રી વાસુપુજ્ય સુધી ચાર ભગવાનના પૂભગટ્ટા પુષ્કરવર દ્વીપ છે. ૧૩ થી ૧૫ શ્રી વિમલનાથથી શ્રી ધર્મનાથ સુધી ત્રણ ભગવાનના પૂર્વ ભવઢી ધાતકીખંડ દ્વીપ છે. ૧૬ થી ૨૪ શ્રી શાંતિનાથથી શ્રી મહાવીર સ્વામી નવ ભગવાનના પૂર્વ ભવદ્વીપ જગૃહીપ છે. પૂર્વ નરભવ ક્ષેત્ર સ્થાનક – ૩ ક્ષેત્ર-ભરત અરવત મહાવિદેહાદિ ૧ થી ૧૨ ઋષભદેવથી વાસુપૂજ્ય સુધી ૧૨ ભગવાનના પૂર્વભવ-ક્ષેત્ર મહાવિષ છે. ૧૩ શ્રી વિમલનાથ ૧ ભગવાનનું પૂર્વભવ ચૈત્ર ભરત ક્ષેત્ર છે. ૧૪ શ્રી અનતનાથ ૧ ભગવાનનું પૂર્વભવ ક્ષેત્ર અરવત ક્ષેત્ર છે. ૧૫ શ્રી ધર્મનાથ ૧ ભગવાનનું પૂર્વભવ ક્ષેત્ર ભરત ક્ષેત્ર છે. 3 ૧૬ થી ૧૮ શ્રી શાંતિનાથથી શ્રી અરનાથ ૧૯ શ્રી મલ્લિનાથ ૧ ભગવાનના પૂર્વભવ ક્ષેત્ર પૂર્વ મહાવિદેહ છે. ભગવાનનું પૂર્વભવ ક્ષેત્ર પશ્ચિમ મહાવિદેહ છે. ભગવાનના પૂર્વ ભવ ક્ષેત્ર ભરતક્ષેત્ર છે. ૨૦ થી ૨૪ શ્રી મુનિસુવ્રતથી શ્રી મહાવીર ૫ પૂર્વ-ભવ-નરભવ-ક્ષેત્ર દિશા – સ્થાનક-૪ શ્રી ચીમળ-ધ-મુનિસુવ્રત-નામ-નેમ-પાર્શ્વ અને મહાવીર એ−9 ભગવાનના પૂ નરભવ ક્ષેત્રની મૈરૂ ગીરીથી દક્ષિણ દેશા છે શ્રી અનંતનાથ ભગવાનના પૂનરભવ ક્ષેત્રની દિશા મેગીરીથી ઉત્તર દિશા છે. શ્રી મલ્લિનાથ ભગવાનના પૂર્વ નરભવ ક્ષેત્રની દિશા શાતાદા નદીથી દક્ષિણ દિશા છે. શ્રી ઋષભ, સુમતિ, સુવિધિ, શાંતિ, કુંથ્રુ એ પાંચ ભગવાનના પૂર્વી તરભવ ક્ષેત્રની દશા શાંતા નદીથી ઉત્તર દિશા છે. શેષ ૧૦ જિનના પૂર્વ નરભવ જન્મની ક્ષેત્ર દિશા શીતા નદીથી દક્ષિણ દિશા છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન : ૪૩ પૂર્વ નરભવ વિજય સ્થાનક-૫ દરેક મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિભાગો હોય છે તે વિભાગોને વિજય કહેવાય છે. ભરત અને એરવત ક્ષેત્રમાં વિજય નહીં હોવાથી ત્યાં ત્યાં તે ક્ષેત્રના નામ કહ્યાં છે. 8. કષભ, સુમતિ, સુવિધિ અને શાંતિનાથ-૪ ભગવાનના પૂર્વ નરભવ વિજય પુષ્કલાવતી છે. શ્રી અજીત, પદ્મ, શીતલ અને અરનાથ-૪ ભગવાનના પૂર્વ નરભવ વિજય વસ વિજય છે. શ્રી સંભવ સુપાર્શ્વ, અને શ્રેયાંસ એ-૩ ભગવાનના પૂર્વ નરભવ વિજય રમણિય વિજય છે. શ્રી અભિનંદન, ચંદ્રપ્રભુ અને વાસુપૂજ્ય એ ૩ ભગવાનના પૂર્વ નરભવ વિજય મંગલાવતી વિજ્ય છે. શ્રી કુંથુનાથ આર્વતવિજય શ્રી મલિનાથ સલિલાવતી વિજય, શ્રી અનંતનાથ-અરવત અને શેષ ૭ જિન, શ્રી વિમલ, ધર્મ, મુનિસુવ્રત, નમિ, નેમ, પાર્થ અને મહાવીર સ્વામીના પૂર્વનરભવ સ્થળ ભરતક્ષેત્ર છે. પૂર્વ નરભવ નગરી સ્થાનક-૬ ૧-૫-૯ અને ૧૬માં ભગવાનની પૂર્વ–નરભવ નગરી પુંડરકિણ છે. ૨-૬–૧૦ અને ૧૮માં ભગવાનની અસીમા નગરી છે; ૩–૭-૧૧માં ભગવાનની શુભાપુરી છે. ૪-૮ અને ૧રમાં ભગવાનની રત્નસંચય નગરી છે. ૧૩માં ભગવાનની મહાપુરી ૧૪માં ભગવાનની શિષ્ટાનગરી, ૧૫માં ભાગ વાનની ભલપુર નગરી, ૧૭માં ભગવાનની ખડૂગિપુરી, ૧લ્માં ભગવાનની વીતશેકા નગરી, ૨૦ માં ભગવાનની ચંપાનગરી, ૨૧માં ભગવાનની કૌશાંબીપુરી, રરમાં ભગવાનની રાજગૃહી, ૨૩માં ભગવાનની અયોધ્યા અને ૨૪માં ભગવાનની પૂર્વ નર-ભવ નગરી અહિચ્છત્રા નગરી છે. પૂર્વ નરભવ નામે અને રાજ્ય સ્થાનક ૭-૮ ચેવાશે તીર્થકર ભગવંતના પૂર્વ નરભવ નામે અનુક્રમે (૧) વનાભ (૨) વિમલ વાહન (૩) વિપુલબળ (૪) મહાબળ (૫) પુરુષસિંહ (૬) અપને શાજિત (૭) નંદિપેણ (૮) પદમ (૯) મહાપદમ (૧૦) પદમ (૧૧) નલિની ગુલ્મ (૧૨) પદમેત્તર (૧૩) પદમસેન (૧૪) પદમરથ (૧૫) દૃઢરથ (૧૬) મેઘરથ (૧૭) સિંહાવર (૧૮) ધનપતિ (૧૯) વૈશ્રમણ (૨૦) શ્રી વર્મા (૨૧) સિધ્ધાર્થ (૨૨) સુપ્રતિષ (૨૩) આનંદ (૨૪) નંદન. પાઠાંતર નામ (૪) ધર્મસિંહ (૫) સુગ્રીવ અતિબળ (૬) ધર્મ મિત્ર (૭) સુંદરબાહુ (૧૧) હિન્ન (૧૨) ઈન્દ્ર દિ૨ (૧૩) સુહર (૧૪) મહેન્દ્ર(૧૫) સિંહરથ (૧૭) રૂપી (૧૮) સુદર્શન (૧૯) નંદન (૨૨) શંખ (૨૩) સુદર્શન. પૂર્વ નરભવમાં શ્રી આદિનાથ ભગવાનનો જીવ વનાભ નામે ચક્રવતી રાજા હતા શેષ ૨૭ જિન જીવો પૂર્વનર-ભર્વેમાં સામાન્ય રાજાઓ હતાં. જગન્નાથ શ્રી જિનેશ્વર દેવોના પૂર્વ–નર-ભવના ગુરૂઓના નામે સ્થાનક ગુરૂ-ધર્મગુરૂ. પૂર્વ નરભવે ચોવીશે ભગવંતના જીવોએ દીક્ષા લીધેલી તે દીક્ષા ગુરૂઓના નામ અનુક્રમે ; Page #102 -------------------------------------------------------------------------- ________________ ૪૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન (૧) વસેન (૨) અરિદમન (૩) સંબ્રાન્ત (૪) વિમલવાહન (૫) સીમંધર (૬) પિહિતાશ્રવ (૭) અરિદમન (૮) યુગધર (૯) સર્વજગદાનંદ (૧૦) સસ્તાધ (૧૧) વાદત્ત (૧૨) વજાનાભ (૧૩) સર્વગુપ્ત ૧૪) ચિત્રરથ (૧૫) વિમલવાહન (૧૬) ધનરથ (૧૭) સંવર (૧૮) સાધુસંવર (૨૯) વરધર્મ (૨૦) સુનંદ (૨૧) નંદ (૨૨) અતિયશ (૨૩) દાદર (૨૪) પટ્ટીલાચાર્ય. પૂર્વ નરભવ-શ્રુત સ્થાનક-૧૦ શ્રત-શ્રી ગણધર ભગવંતોએ રચેલ દ્વાદશાંગી શ્રુત. શ્રી ઋષભદેવ ભગવાન પૂર્વનરભવમાં બાર અંગધારી દ્વાદશ અંગણાતા હતા અને શેષ ર૩ ભગવતે પૂર્વ નરભવમાં અગિયાર અંગ જ્ઞાતા હતા. પૂર્વ નરભ-શ્રી જિનપણાના હેતુ રૂપ આરાધના. સ્થાનક-૧૧ શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામી બંને ભગવંતે પૂર્વ નરભવે વીસસ્થાનક પદની સંપૂર્ણ આરાધના કરી હતી, શેષ ૨૨ ભગવંતોએ પૂર્વ નરભવે એક-બે-ત્રણ અગર સવરથાનકેની આરાધના કરી હતી. ભગવાન શ્રી મહાવીર સ્વામીના જીવે, નંદ રાજાના ભવમાં, એકલાખ વરસના દીક્ષા પર્યાય કાળમાં ૧૧૮૦૬૪૫ માસખમણ કરવા વડે જાવજજી ૨૦ સ્થાનક તપનું સુંદર રીતે આરાધન કરેલ હતું. વિશ સ્થાનક પદના નામો : અરિહંત સિધ્ધ પવયણ સૂરિ સ્થવિર વાચક સાધુ નાણ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ દર્શન વિનય ચરણ બંભ કિરિયા તપ કરે ગોયમ ઠાણ છે ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ જિનવર ચારિત્ર પંચવિધ નાણુ શ્રત તીર્થ એ નામ છે એ વીશ સ્થાનક જે આરાધે તે પામે શીવ ધામ છે (વિશ સ્થાનિક સ્તુતી-સભાગ્ય લકમી) (૧) અરિહંત (૨) સિદધ (૩) પ્રવચન (૪) આચાર્ય (૫) સ્થવિર (૬) ઉપાધ્યાય (૭) સાધુ (૮) જ્ઞાનપદ (૯) દર્શન (૧૦) વિનય (૧૧) ચારિત્ર (૧૨) બ્રહ્મચર્ય (૧૩) કિયા (૧૪) તપ (૧૫) ગૌતમ (૧૬) જિન (૧૭) સંયમ (૧૮) અભિનવજ્ઞાન (૧૯) શ્રત (૨૦) તીર્થ. એ વાસ સ્થાનક પદોમાં સિધ્ધ પદ રકતવર્ણ, આચાર્ય પદ પીતવર્ણ, સ્થવિરપદ શ્યામવર્ણ, ઉપાધ્યાય પદ નીલવર્ણ, સાધુ પદ શ્યામવર્ણ, અને શેષ દરેક પદોને વર્ણ શ્વેત છે. સ્થવિર પદના ત્રણ પ્રકાર છે (૧) જાતિસ્થવિર-૬૦ વરસ ઉપરની વયના (ર ન સ્થવિર સમવાય-અંગધારક (૩) પર્યાય વિર–૨૦ વર્ષને દક્ષા પર્યાય ધારક. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૪ સપ્તતિ શત સ્થાનક પ્રકરણમાં ગૌતમ પદ નથી અને બીજા પદોના નામ અને ક્રમમાં ફરક આવે છે છતાં નામેના અર્થ સરખા જ છે અને ગૌતમ પદને બીજા પદોમાં સમાવેશ થયો છે તેમ સમજવું. સસતિશત સ્થાનક પ્રકરણમાં દર્શાવેલાં ર૦ સ્થાનક પદના નામે (૧) અરિહંત (૨) સિધ્ધ (૩) પ્રવચન (૪) ગુરુ (૫) સ્થવિર (૬) બહુશ્રુત (૭) તપ અથવા તપસ્વી (૮) વાત્સલ્ય અથવા અભિકખનાણ (૯) દર્શન (૧૦) વિનય (૧૧) આવશ્યક (૧૨) શીલ (૧૩) વ્રત (૧૪) ક્ષણલવ (૧૫) તપ (૧૬) ત્યાગ (૨૭) વૈયાવચ્ચ (૧૮) સમાધિ અથવા અપૂર્વ–નાણ (૧૯) શ્રત (૨૦) પ્રવચન પ્રભાવના. વસ સ્થાનક પદ આરાધના–દરેક પદ ર૦-૨૦ અમ-છઠું-ઉપવાસ આયંબિલ કે એકાસણા આદિ તપથી થાય છે. એક પદને આરાધના તપ છ માસની મર્યાદામાં પુરો થવો જોઈએ. છે માસના સમય ગાળામાં એકથી વધારે પદની આરાધના તપ કરી શકાય છે. પેલા પદને જાપ નમો અરિહંતાણું છે. તે રીતે દરેક પદના નામ પ્રમાણે દરેક પદના જાપની વીશ માળા ગણવાની હોય છે. કાઉસગ્ગ [લેગસ્સ), સાથિયા, ફળ, પ્રદિક્ષણા અને ખમાસણાની સંખ્યા દરેક પદની અનુક્રમે ૨૪-૧પ-૭-૩૬–૧૦–૨૫-ર૭––૬૭–૧૦ ૧૭–૯–૦૫-૧૨-૨૮-૨૪–૭૦-૫૧-૪૫–અને ૨૦ છે. બીજ, પાંચમ, અગિયારશ આદિ જ્ઞાન તિથીમાં દેવ ગુરુની સાન્નિધ્યમાં તપની શરૂઆત કરવાનું કહેલ છે. પૂર્વ સ્વભવ સ્થાનક-૧૨ ચોવીશે તીર્થકર ભગવંતના જિન-ભવ પૂર્વને સ્વર્ગવ અનુક્રમે (૧) સર્વાર્થ સિધ્ધ (૨) વિજય વિમાન (૩) સાતમે રૈવેયક (૪) જયંતવિમાન (૫) યંતવિમાન (૬) નવમે વેયક (૭) છક્ કૈવેયક (૮) વિજય વિમાન (૯) આનત દેવલોક (૧૦) પ્રાણુતા દેવલોક (૧૧) અય્યત (૧૨) પ્રાણુત (૧૩) સહસ્ત્રાર (૧૪) પ્રાણત (૧૫) વિજય વિમાન (૧૬) (૧૭) (૧૮) સર્વાર્થ સિદ્ધ (૧૯) જયંત વિમાન ૨૦) અપરાજીત (૨૧) પ્રાણત (૨૨) અપરાજીત (૨૩-૨૪) પ્રાણત દેવલોક. પાઠાંતર [૮] વૈજયંત [૧] અય્યત પૂર્વ સ્વ-ભવ-આયુ સ્થાનક-૧૩ ચોવીસે ભગવંતના જિન-ભવ પૂર્વના સ્વર્ગ ભવનું આયુષ્ય અનુક્રમે (૧) ૩૩ સાગર (૨) ૩૩ સાગર (૩) ૨૯ સાગર (૪) ૩૩ સાગર (૫) ૩૩ સાગર (૬) ૩૧ સાગર (૭) ૨૮ સાગર (૮) ૩૩ સાગર (૯) ૧૯ સાગર (૧૦) ૨૦ સાગર (૧૧) ૨૨ સાગર (૧૨) ૨૦ સાગર (૧૩) ૧૮ સાગર (૧૪) ૨૦ સાગર (૧૫) ૩૨ સાગર (૧૬-૧૭–૧૮–૧૯-૨૦) ૧૩ સાગર (૨૧) ૨૦ સાગર (૨૨) ૩૩ સાગર (૨૩) ૨૦ સાગર (૨૪) ૨૦ સાગર. Page #104 -------------------------------------------------------------------------- ________________ : : : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન શ્રી ધર્મનાથ ભગવાનના પૂર્વભવ સ્વર્ગીયુ મધ્યમ હતું શેષ ૨૩ ભગવંતના પૂર્વ સ્વર્ગ ભવ આયુ ઉત્કૃષ્ટ હતું. સતિ શત સ્થાનક પ્રકરણકાર પૂજ્ય આચાર્ય દેવ ચોવીસે તીર્થકર ભગવંતના પૂર્વ ભવ સબંધી તેર સ્થાનકે કહીને, હવે જિનભવ સબંધી બાકીના સ્થાનકે બતાવે છે. વન માસાદિ સ્થાનક ૧૪ વન–ચવવું જસપંચ કલ્યાણક દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક તેહને પણ સુખ થા; તે એવન જન્મ વ્રત નાણ અને નિર્વાણ સવિ જિનવર કેરાં એ પાંચે અહિઠાણ. ( વીરરસ્તુતિજ્ઞાનવિમલજી ) ચોવીશે ભગવંતના વન માસ-પક્ષ-તિથિ અનુક્રમે (૧) અષાડ વ-૪ (૨) વૈશાખ સુ-૧૩ (૩) ફાગણ સુ-૮ (૪) વૈશાખ સુ-૪ (૫) શ્રાવણ સુ-૨ () મહા વદ-૬ (૭) ભાદરવા વ.-૮ (૮) ચૈત્ર વ–૨ () ફાગણ વ-૯ (૧૦) વૈશાખ વ-૬ (૧૧) જેઠ વ-૬ (૧૨) જેઠ સુ –૯ (૧૩) વૈશાખ સુ-૧૨ (૧૪) શ્રાવણ વ-૭ (૧૫) વૈશાખ સુ-૭ (૧૬) ભાદરવા વ-૭ (૧૭) શ્રાવણ વ-૯ (૧૮) ફાગણ સુ-૨ (૧૯) ફાગણ સુ-૪ (૨૦) શ્રાવણ સુ-૧૫ (૨૧) આસો સુ-૧૫ (૨૨) કારતક વ-૧૨ (૨૩) ચૈત્ર વ-૪ (૨૪) અષાઢ સુ-૬ કલ્યાણક તિથિ અંગે પૂર્વાનુપૂવકમ–ભૂતકાળમાં થએલા ગત વીશીના પ્રથમ તીર્થંકર શ્રી કેવળજ્ઞાની પ્રભુ અને ભવિષ્યકાળમાં આવતી ચોવીશીમાં થનાર પ્રથમ તીર્થકર શ્રી પદમનાભ ભગવંતની અન્ય અન્ય કલ્યાણક તિથિઓ સરખી હોવાથી પૂર્વાનુ પૂવ જાણવી. એટલે ગઈ વીશીન તીર્થકર ભગવંતની જે કલ્યાણક તિથિઓ છે તે જ કલ્યાણક તિથિઓ આવતી ચોવીશીમાં થનાર શ્રી પદ્મનાભ આદિ તીર્થકરોની છે–ગઈ ચોવીશીના પહેલા ભગવાન અને આવતી ચોવીશીન પહેલા ભગવાનની કલ્યાણક તિથિઓ સરખી હોય છે, તે જ રીતે અનુક્રમે ગઈ વીશીના વશમાં ભગવાન અને આવતી ચોવીશીના ચાવીશમાં ભગવાનની કલ્યાણક તિથિઓ સરખી જાણવી. - પશ્ચાપૂવકમ-વર્તમાનકાળે શ્રી ઋષભદેવ આદિ જિનેન્દ્રોની જે કલ્યાણક તિથિઓ છે તે ભૂત અને ભવિષ્યકાળના ભગવંતોની અપેક્ષાએ પશ્નાન પૂર્વ છે એટલે કે જે કલ્યાણક તિથિઓ ગઈચવીશીના છેલ્લા ભગવંત શ્રી સંપ્રતિ જિનની છે તેજ કલ્યાણક તિથિ આવતી ચોવીશીના શ્રી ભદ્રકૃત. જિનની છે. તે જ તિથિઓ વર્તમાન કાળે પ્રથમ તીર્થપતિ શ્રી આદિશ્વર ભગવાનની છે. એટલે કે અતિત અને અનાગતકાળના ૨૪મા ભગવાનની કલ્યાણક તિથિઓ વર્તમાન ચાવીશના પ્રથમ ભગવંતની હોય છે. ભૂત અને ભવિષ્યની ચોવીશીના ત્રેવીસમાં ભગવાનની કલ્યાણક તિથિ તે વર્તમાન કાળની ચોવીશીના બીજા ભગવાનની હોય છે. ભૂત અને ભવિષ્યકાળની ચોવીશીના રરમા ભગવાનની કલ્યાણકતિથિઓ તે વર્તમાન ચોવીશીના ત્રીજા ભગવાનની હોય છે તે રીતે અનુક્રમે ભૂત Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૩ અને ભવિષ્યકાળની ચાવીશીના પિલા ભગવાનની કલ્યાણક તિથિઓ તે વર્તમાન ચોવીશીન. ચોવીશમાં ભગવાનની કલ્યાણક તિથિઓ હોય છે. કલ્યાણક તિથિઓના આ કમને પશ્વાસુપૂવકમ કહેવાય છે. યવન નક્ષત્ર સ્થાનક-૧૫ વીશે ભગવતના વન નક્ષત્ર અનુક્રમે (૧) ઉત્તરાષાઢા (૨) રહિણી (૩) મૃગશિર્ષ (૪) પુનર્વસુ (૫) મહા (૬) ચિત્રા (૭) વિશાખા (૮) અનુરાધા (૯) મૂળ (૧૦) પૂર્વાષાઢા (૧૧) શ્રવણ (૧૨) શતભિષા (૧૩) ઉત્તર ભાદ્રપદ્ર (૧૪) રેવતી (૧૫) પુષ્ય (૧૬) ભરણી (૧૭) કૃતિકા (૧૮) રેવતી (૧૯) અશ્વિની (૨૦) શ્રવણ (૨૧) અશ્વિની (૨૨) ચિત્રા (૨૩) વિશાખા (૨૪) ઉત્તરાફાલ્ગની. યવન રાશી સ્થાનક-૧૬, ચિવશે તીર્થકર ભગવંતની વ્યવન રાશી અનુક્રમે (૧) ધન (૨) વૃષભ (૩) મીથુન (૪) મીથુન (૫) સિંહ (૬) કન્યા (૭) તુલા (૮) વૃશ્ચિક (૯) ધન (૧૦) ધન (૧૧) મકર (૧૨) કુંભ (૧૩) મીન (૧૪)મીન (૧૫) કર્ક (૧૬) મેપ (૧૭) વૃષભ (૧૮) મીન (૧૯) મેષ (૨૦) મકર (૨૧) મેષ (૨૨) કન્યા (૨૩) તુલા (૨૪) કન્યા પાઠાંતર:(૧૭) વૃશ્ચિક યવન સમય સ્થાનક–૧૭ એવી ભગવંતો તથા સર્વ અરિહંત ભગવંતને ચ્યવન સમય મધ્યરાત્રિનો હોય છે. વર્તમાન ચોવીશીના શ્રી ઋષભાદિ ચોવીશે જિદ્રો સબંઘી યવન માસ, પક્ષ, તિથી નક્ષત્ર અને રાશી જે રીતે જણાવ્યા છે તે જ રીતે પાંચ ભારત અને પાંચ એરવત ક્ષેત્રોમાં વર્તમાન ચોવીશીના સર્વ જિદ્રોના યવન, માસ-પક્ષ તિથિ, નક્ષત્ર અને રાશી સરખાં જ જાણવા. સ્વપ્ન પ્રકાર સ્થાનક-૧૮ સ્વપ્ન શાસ્ત્રમાં સ્વપ્નના ૭૨ પ્રકાર જણાવ્યા છે તેમાં ૪ર અશુભ પ્રકારના અને ૩૦ સ્વાન શુભ પ્રકારના કહ્યા છે. તે ૩૦ શુભ પ્રકારના સ્વપ્નમાંથી સર્વ જિનમાતા શુભ ચૌદ સુપન દેખે છે. શ્રી જિન ભગવંતે આત્મા પૂર્વ-ભવથી રચવી માતાની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થતાં સર્વ-જિન-માતા ચૌદ સ્વપ્ન દેખે છે તે સ્વપ્નો નીચે મુજબ હોય છે. (૧) હાથી (૨) વૃષભ (૩) સિંહ (૪) અભિષેક યુક્ત લક્ષ્મી (૫) પુષ્પમાળા ૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધ્વજ (૯) કુંભ (૧૦) પદમસરોવર (૧૧) ક્ષીરસમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) રત્નરાશી (૧૪) નિધૂમ-અગ્નિ દરેક જિનમાતા ગર્ભના પ્રભાવથી અને ભાવિના શુભ સંકેતથી ઉપર્યુક્ત ચૌદ સ્વપ્નો સ્પષ્ટ અને શુધ્ધ રીતે અર્ધનિદ્રાવસ્થામાં દખે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ : ૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન - જે જિન-જીવ સ્વર્ગમાંથી આવે તે જિન–માતા સ્વપ્નમાં દેવવિમાન દેખે છે અને જે જિન જીવ નરક ગતિમાંથી આવેલ હોય તે જિનમાતા સ્વપ્નમાં ભુવન (પ્રાસાદ) દેખે છે. એથી સર્વ વને ગર્ભ સાથે સંબંધિત હોવાની સ્પષ્ટ સાબિતી મળે છે. વિશેષમાં શ્રી ઋષભદેવ ભગવાનની માતાએ પ્રથમ સ્વપ્નમાં વૃષભ દેખેલ છે. શ્રી અજીતનાથની માતાએ પ્રથમ સ્વપ્નમાં હાથી દેખેલ છે, અને શ્રી મહાવીર ભગવંતની માતાએ પ્રથમ સ્વપ્ન સિંહ દેખેલ છે. શેષ જિન-માતાઓએ સ્વાને દર્શાવેલ ક્રમ માફક દેખેલ છે. વાત પિત્ત, કે કફના પ્રકોપથી, ક્રોધાદિ કષાયોની કાષાયિક પ્રકૃતિથી, રોગ કે આઘાતના પ્રત્યાઘાતથી અથવા ઉપાધિના ઉધાનેથી અને વેદનાના વલોપાતથી આવતા સ્વપ્ન જે કેવળ ભ્રમણારૂપ અથવા તો પોતાના વિચારોના પ્રતિબીંબરૂપ હોય છે તે પ્રકારના આ સ્વપ્ન નથી. આ સ્વપ્ન તે ગર્ભના પ્રભાવ અને ગર્ભની ઉત્તમતાની આગાહી રૂપે, કુદરત નિશ્ચિત નિયમિતતાના આધારે, ભાવિના શુભ સંકેતેની સૂચના આપતા, કુદરતી શુભ પરિબળોથી ભરેલા તથા ગર્ભના શુભ પુન્ય પ્રભાવે ઉત્પન્ન થતાં શુભ સ્વપ્ન-સંકેત છે. આ સ્વપ્ન મનની નબળાઈ કે લાગણીઓના પડઘારૂપ નથી પણ ભાવિસુચનની સમ્યગૂ પ્રતીતિ રૂપ છે. ઉત્તમ જીવની માતાઓ ઉત્તમ જીવ કુક્ષીમાં આવતાં, તે જીવની ઉત્તમતાને અંગે આ રીતે વપ્ન સંકેત પામે છે જેનું વર્ણન અનેક રીતે અનેક ગ્રંથોમાં મળે છે. શ્રી જિનેશ્વરદેવ અને ચકવતીની માતાઓ ગર્ભના પ્રભાવે ૧૪ સ્વપ્ન દેખે છે. શ્રી જિન –માતા શુધ્ધ અને સ્પષ્ટ સ્વપ્ન દેખે છે અને ચક્રવતીની માતા જરા ઝાંખા ચૌદ સ્વપ્ન દેખે છે. વાસુદેવાની માતા સાત સ્વપ્ન દેખે છે. બળદેવની માતા ચાર સ્વપ્ન દેખે છે. પ્રતિવાસુદેવની માતા ત્રણ અને માંડલીક રાજાઓની માતા ગજાદિ ગમે તે એક સ્વપ્ન દેખે છે. ઉત્તમ પુરુષોની માતા પણ આ રીતના એકાદ ઉત્તમ સ્વપ્ન જોઈને જાગૃત થાય છે. સ્વપ્ન વિચારણું સ્થાનક–૧૯ શ્રી ઋષભદેવ ભગવાનની માતા મારૂદેવી માતાએ ગર્ભ પ્રભાવે જોયેલ ચૌદસ્વપ્નને ફલાદેશ પ્રભુજીના પિતાશ્રી નાભિરાજા અને ઇન્દ્ર દ્વારા વર્ણવાએલ છે, કારણ કે તે કાળમાં સ્વશાસ્ત્ર આદિ શાસ્ત્રોનું નિરૂપણ થયું ન હતું. શેષ ૨૩ જિન–માતાઓએ જોયેલ સ્વપ્નના પ્રભાવ અને અર્થ સબંધી વિચાર તેમના પિતા અને સ્વપ્ન શાસ્ત્રના રહસ્ય જાણનાર નિપુણ પંડિતોએ કરેલ છે. સ્વપ્ન વિચારમાં જણાવેલા ઉત્તમ પુરુષોના આગતિ સ્થાન આગતિ આવવું. અગાઉને ભવ કે જ્યાંથી જીવ અહીં આવે છે તે પૂર્વભવને આગતિ. સ્થાન કહેવાય છે. જિન-ભગવંતના આગતિસ્થાન- પેલી, બીજી, ત્રીજી, નારક તથા દેવ વિમાને છે. ચક્રવતીના આગતિસ્થાન- પેલી નરક ભવનપતિ વ્યંતર જ્યોતિષી અને વૈમાનિક દેવક છે. વાસુદેવના આગતિસ્થાન – પેલી, બીજી નારક,૧૨ દેવલોક અને શૈવેયક છે. બળદેવના આગતિસ્થાન – પ્રથમ બેનરક ભવનપતિ, વ્યંતર જ્યોતિષી અને વૈમાનિક દેવલોક છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૪૯ ગભ સ્થિતિ - સ્થાનક-૨૦ ચાવશે તીર્થંકર ભગવંતાના ગર્ભ-સ્થિતિ કાળ અનુક્રમે – (૧) માસ-૪ દિવસ (૨) ૮-૨૫ (૩) ૯-૬ (૪) ૮-૨૮ (૫) ૯-૬ (૬) ૯-૬ (૭) ૯-૧૯ (૮) ૯૭ (૯) ૮-૨૬ (૧૦) ૯-૬ (૧૧) ૯-૬ (૧૨) ૮-૨૦ (૧૩) ૮-૨૧ (૧૪) ૯-૬ (૧૫) ૮-૨૬ (૧૬) ૯-૬ (૧૭) ૯-૫ (૧૮) ૯-૮ (૧૯) ૯-૭ (૨૦) ૯-૮ (૨૧) ૯-૮ (૨૨) ૯-૮ (૨૩) ૯-૬ (૨૪) ૯-૭ દિવસ શ્રી મહાવીર સ્વામી ભગવાન ગર્ભકાળ ગર્ભ સ્થિતિમાં બતાવેલ ૯ કપૂર કાવ્ય કલ્લેાલાદે ભાગ રહ્યાનું જણાવે છે. જન્મ સમય, જન્મ નક્ષત્ર અને જન્મ રાશી ચ્યવન પ્રમાણે સમજવા. જન્મ માસાદિ સ્થાનક-ર૧ પ્રથમ માતા દેવીનઢાની કુક્ષીમાં ૮૨ દિવસ સુધી રહ્યા તે માસ અને ૭ દિવસમાં સાથે ગણાયેલ છે. પાંચમાં દેવાનંદા માતાની કુક્ષીમાં ૮૩ રાત્રી ગર્ભ પણે ચાવીશે ભગવંતાના જન્મમાસ-પક્ષ અને તિથિ અનુક્રમે – (૧) ચૈત્ર-વ-૮ (૨) મહા સુ-૮ (૩) માગસર સુ-૧૪ (૪) મહા-સુ-ર (૫) વૈશાખ સુ-૮ (૬) કાર્તક વ-૧૨ (૭) જેઠ સુ-૧૨ (૮) પેષ વ-૧૨ (૯) માગસર વ-૫ (૧૦) મહા વ-૧૨ (૧૧) ફાગણુ વ-૧ર (૧૨) ફાગણુ વ-૧૪ (૧૩) મહા-સુ-૩ (૧૪) વૈશાખ વ-૧૩ (૧૫) મહા-સુ-૩ (૧૬) જેઠ ૧-૧૩ (૧૭) વૈશાખ વ-૧૪ (૧૮) માગશર સુ-૧૦ (૧૯) માગશર સુ-૧૧ (૨૦) જેઠ વ-૮ (૨૧) શ્રાવણુ વ-૮ (૨૨) શ્રાવણ સુ-૫ (૨૩) પાષ ૧-૧૦ (૨૪) ચૈત્ર સુ-૧૩. ચૈત્ર સુદ્રી-તેરશ દીને મધ્ય નિશાએ માન, સર્વ દિશ નિર્માંળછતે જન્મ વીરના જાણુ. જિન જન્મ સમય, નક્ષત્ર અને રાશિ સ્થાનક ૨૨–૨૩-૨૪નુ` વન આગળ આવી ગએલ છે, જે ચ્યવન કલ્યાણક પ્રમાણે છે. જન્મ સ્મારક અને શેષ આરક કાળમાન સ્થાનક ૨૫-૨૬ આરાએના નામ અને તેની કાળમર્યાદા આગળ દર્શાવેલ છે તેમ જ ઉત્સર્પિણી, અવસર્પિણી અને કાળચક આદિની વિગતા વહેવારકાળમાં દર્શાવેલ છે. શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ ત્રીજા આરાના પ°ત ભાગે છે અને ત્રીજા આરાના ત્રણવરસ ૮।। માસ બાકી રહે માક્ષે ગયા છે. શ્રી અજીતનાથ ભગવાનના જન્મકાળ અને મેાક્ષકાળ ચેાથા આરાના મધ્યમાં છે. શ્રી સ‘ભવનાથ થી શ્રી કુંથુનાથ સુધીના શ્રી જિનેશ્વરાના જન્મ અને માક્ષ ચેાથા આરાના પાછલા અભાગમાં છે અને શ્રી અરનાથથી શ્રી મહાવીર સ્વામીના જન્મ અને મેાક્ષ ચાથા આરાના અંત ભાગમાં છે. જિ૭ Page #108 -------------------------------------------------------------------------- ________________ પ૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન શ્રી ઋષભદેવ ભગવાનના મોક્ષગમન પછી ૩ વરસ ૮ માસે ત્રીજો આરો પૂરો થયો, એટલે ઋષભદેવ ભગવાનના જન્મ સમયે ત્રીજો આરો ૮૪ લાખ પૂર્વ ૩ વરસ અને ૮ માસ શેષ હતો, બીજા ભગવંતને આયુષ્યથી ચેથા આરાને શેષકાળ અધિક જાણવો. આરકનો શેષકાળ સમજવા શ્રી અજીતનાથ થી શ્રી મહાવીર સ્વામી સુધીના દરેક જિનના આયુષ્યમાં જિન આંતરકાળનો સમય ઉપરાંત ૩ વરસ અને સાડા આઠ માસ ઉમેરવાથી જિન-જન્મ આરક શેષ કાળમાન થાય છે. શ્રી મહાવીર સ્વામી ચોથા આરાના ૩ વરસ ૮ માસ બાકી રહેતા મોક્ષે ગયાં છે એટલે તેમનો જન્મ આરક રોષકાળ ૭૫ વરસ ૮ માસ જાણવો. જન્મદેશઃ સ્થાનક-૨૭ વીશે તીર્થકર ભગવંતેના જન્મદેશ અનુક્રમે – (૧) કેશલદેશ (૨) કેશલદેશ (૩) કુલાણદેશ (૪) કેશળદેશ (૫) કેશલદેશ (૬) વસદેશ (૭) કાશીદેશ (૮) પૂર્વદેશ (૯) કેશલદેશ (૧૦) મલયદેશ (૧૧) કાશીદેશ (૧૨) અંગદેશ (૧૩) પંચાલદેશ (૧૪) કેશલદેશ (૧૫) ઉત્તર કોશલદેશ (૧૬) કુરૂકેશ (૧૭) કુરૂદેશ (૧૮) કુરૂદેશ (૧૯) વિદેહદેશ (૨૦) મગધદેશ (૨૧) વિદેહદેશ (૨૨) કુશાવતદેશ (૨૩) કાશીદેશ (૨૪) પૂર્વદેશ. જન્મનગરી સ્થાનક-૨૮ ચાવશે ભગવંતેની જન્મનગરી (જન્મસ્થળ) અનુક્રમે – (૧) અધ્યા (૨) અયોધ્યા (૩) શ્રીવસ્તી (૪) અયોધ્યા (૫) અધ્યા (૬) કેશાંબી (૭) કાશી (૮) ચંદ્રપુરી (૯) કાકંદી (૧૦) ભક્િલપુર (૧૧) સિંહપુર (૧૨) ચંપા (૧૩) કાંપિયપુર (૧૪) અયોધ્યા (૧૫) રત્નપુર (૧૬) હસ્તિનાપુર (૧૭) હસ્તિનાપુર (૧૮) હસ્તિનાપુર (૧૯) મિથિલા (૨૦) રાજગૃહિ (૨૧) મિથીલા (૨૨) સૌરીપુરી (૨૩) કાશી (૨૪) ક્ષત્રિયકુંડ. પાઠાંતર: (૧૬) ગજપુર (૧૭) નાગપુર, ગજપુર અને નાગપુર એ હસ્તિનાપુરના પર્યાય નામો છે (૧૯) મથુરા (૨૫) મથુરા માતાઓના નામ સ્થાનક-૨૯ વીશે ભગવંતના જન્મદાતા જનેતાના નામે અનુક્રમે – (૧) મારૂદેવા (૨) વિજયા (૩) સેના (૪) સિદ્ધાર્થ (૫) મંગલા (૬) સુશીમા (૭) પૃથ્વી (૮) લક્ષમણું (૯) રામા (૧૦) નંદા (૧૧) વિષ્ણુ (૧૨) જયા (૧૩) શ્યામા (૧૪) સુયશા (૧૫) સુત્રતા ૧૬) અચિરા (૧૭) શ્રી (૧૮) દેવી (૧૯) પ્રભાવતી (૨૦) પદ્માવતી (૨૧) વપ્રા (૨૨) શીવા (૨૩) વામા (૨૪) ત્રિશલા. પાઠાંતર (૫) સુમંગલા પિતાના નામ સ્થાનક-૩૦ શ્રી ચાવશે ભગવંતોના પુન્ય પનોતા પિતાઓના નામ અનુક્રમે (૧) નાભિરાજા (૨) જિતશત્રુ (૩) જિતારી (૪) સંવર (૫) મેઘરથ (૬) શ્રીધર (૭) સુપ્રતિષ્ઠા Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૫૧ (૮) મહાસેન (૯) સુગ્રીવ (૧૦) દરથ (૧૧) વિષ્ણુ (૧૨) વસુપુજ્ય (૧૩) કૃતવર્મા (૧૪) સિંહસેન (૧૫) ભાનુ (૧૬) વિશ્વસેન (૧૭) સુર (૧૮) સુદર્શન (૧૯) કુંભ (૨૦) સુમિત્ર (૨૧) વિજય (૨૨) સમુદ્રવિજય (૨૩) અશ્વસેન (૨૪) સિધ્ધાર્થ માતાગતિ-સ્થાનક-૩૧ અડ જિનવર માતા મોક્ષમાં સુખશાતા, અડ જિનવર ખ્યાતા સ્વર્ગ ત્રીજે વિખ્યાતા; અડ જિનપજનેતા નાક માહેન્દ્ર યાતા, સવિજિનવર નેતા શાશ્વતા સુખદાતા. (વીરરસુતિ પદ્મવિજય) શ્રી ઋષભદેવથી શ્રી ચંદ્રપ્રભુ સુધીના આઠ ભગવંતોના માતા મિક્ષે ગયા છે. શ્રી સુવિધિનાથથી શ્રી શાંતિનાથ સુધીના આઠ ભગવંતોના માતા સનતકુમાર દેવલોકમાં ગયા છે અને શ્રી કુંથુનાથથી શ્રી મહાવીરસ્વામી સુધીના આઠ ભગવંતેના માતા માહેદ્ર દેવલોકમાં ગયાં છે. પાઠાંતર શ્રી મહાવીર ભગવાનના માતા બારમા દેવલોકે ગયા છે. પિતાગતિ સ્થાનક-કર શ્રી ઋષભદેવના પિતા નાભિરાજા નાગકુમાર દેવલોકમાં ગયા છે. શ્રી અજીતનાથથી શ્રી ચંદ્રપ્રભુ સુધીના સાત ભગવંતના પિતા ઈશાન દેવલોકમાં ગયા છે. શ્રી સુવિધિનાથથી શ્રી શાંતિનાથ સુધીના આઠ ભગવંતના પિતાઓ સનતકુમાર દેવલોકમાં ગયા છે. શ્રી કુંથુનાથથી મહાવીર રવામી સુધીના આઠ ભગવંતના પિતા મહેન્દ્ર દેવલોકમાં ગયા છે. પાઠાંતર: શ્રી મહાવીર સ્વામી ભગવંતના માતા પિતા ત્રિશલા માતા અને સિદ્ધાર્થ રાજા બારમા દેવલો કે ગયા છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનના પ્રથમ માતા પિતા દેવાનંદ તથા ઋષભદત્તવિપ્ર મોક્ષે ગયા છે. દિ કુમારિકાઓના સ્થાન સ્થાનક-૩૩ દિગ કુમારિકા-દિશાદેવીઓ. દિગ-કુમારીકાદેવીઓ શ્રી જિન-જન્મ થતાં પ્રભુના જન્મસમયે પ્રભુના જન્મસ્થળે આવે છે અને જન્મ પ્રસંગનું કાર્યક્રમબદ્ધ અને મુકરર રીત મુજબનું અતિવિવેક અને ઉલ્લાસપૂર્વક કરે છે. તે દિશા-દેવીઓના સ્થાન. * મેરૂ પર્વત નીચે ચાર ગજદંત પર્વત ઉપર દરેક ઉપર બે-બે ભુવન મળી દિગ-કુમારી દેવીઓના આઠ-ભુવન આવેલા છે. મેરૂ પર્વતના નંદનવનમાં આઠફૂટગિરિના શિખર ઉપર દિગુ કુમારી દેવીઓને આઠ ભુવન છે, રૂચક પિની ચારે દિશામાં ચાર ચક ગિરિ ઉપર પ્રત્યેક ગિરિ ઉપર આઠ આઠ મળી દિગૂ કુમારી દેવીઓના ૩૨ ભુવન છે. રૂચક ગિરિના મધ્યભાગમાં દિગુ કુમારી દેવીઓના ચાર ભુવન છે અને રૂચક ગિરિની ચારે વિદિશાઓમાં દિગૂ કુમાર દેવીઓના ચાર ભુવન છે. એ રીતે પદ ભુવન સ્થાનમાંથી દિગુ કુમારિકા દેવીએ શ્રી જિન જન્મ સમયે અતિ ઊલટ-ભર શ્રી જિન જન્મ સ્થળે આવી ભક્તિપૂર્વક સૂતિકા-સુચીકર્મ કાર્ય કરે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ પ૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન આ સ્થાનાના સ‘પ્રદાયભેદે ખુદા વર્ણના હોવાના સ‘ભવ ગણાય એટલે નક્કી સ્થાન માટેના નિય શ્રુતધર ભગવંત ગમ્ય માનવા. દિગ્ કુમારીકાકાય સ્થાનક–૩૪ માય સુત નમીય આનદ અધિકા ધરે વૃષ્ટિ ગંધાદકે અષ્ટકુમરી કરે અષ્ટ ચામર ધરે અષ્ટ પંખા લહી ધરકરી કેળના માય સુત લાવતી કુસુમપુ અ'લકાર પહેરાવતી નમય કહે માય તુજ ખાળ લીલાવતી સ્વામી ગુણગાવતી નિજધર જાવતી સાભળેા કળશ જિન-મહાન્સવના ઇહાં છપ્પનકુરિ દિશિ વિદિશિ આવે તિહાં અષ્ટ સંવત વાયુથી કચરા હરે... અષ્ટ કળશા ભરી અષ્ટદણ ધરે ચાર રક્ષા કરી ચાર દીપક ગ્રહી... કરણુસુચીકમ જળકળશે નવરાવતી રાખડી બાંધી જઈ શયન પધરાવતી... મેરૂ રવિચંદ્ર લગે જીવજો જગપતી તિણે સમે ઈન્દ્ર સિ’હાસન પતિ... એ રીતે સ* જિન જન્મ સમયે જન્મ સમયનું દરેક કા ઉલ્લાસભર ઉત્તમ રીતે કરીને નિંગ-કુમારી દેવીએ પેાતપાતાના સ્થળે જાય છે. 3 શ્રી જિન-જન્મરૂપ ઉત્તમાત્તમ સુતક પ્રાપ્ત થતાં, છપ્પન દિગ્ કુમારિકા દેવીએ ઊલટભેર જિન-જન્મ સ્થળે આવીને, જન્મ-સમયના દરેક કાર્યો કરવા લાગે છે. પ્રથમ આઠકુમારિકા દેવીએ સંવક વાયુ વિષુવીને ભુમીને રજ રહિત બનાવે છે. દિવ્ય શક્તિથી વાયુની સાવરણી બનાવી ભુમીને સાફ કરે છે. આઠે દિગ્ કુમારિકાએ સુગ'ધિત જળની વર્ષા વરસાવીને જન્મસ્થળનું વાતાવરણ સુગધિત અને શીતળ બનાવે છે. આઠ દિગ્ કુમારિકાએ સ્વચ્છ નિર્મળ જળના સુંદર કળશાએ ધારણ કરીને ભગવંતને સ્નાન કરાવે છે. જો કે ભગવડતાને પ્રસૂતી સમયે પણ મલીનતા હેાય નહી” છતાં વહેવાર ને ઉચિત દરેક પ્રકારના સુચી કાર્ય તન્મય બનીને દેવીઓ કરતી હોય છે, અષ્ટ દિગ્બાળાએ પ્રભુની સન્મુખ સ્ફટિકના દા ધરીને તે દર્પણમાં પ્રભુનુ' સુંદર રૂપ અતૃપ્ત ભાવે નીરખી રહે છે. આઠ દિગકુમારિકાએ પ્રભુની આસપાસ પુલકીત પણે સુંદર ચામરા વીજતી ચરણુ અને દેહેલતાના અનુપમ અભિનયપૂર્વક ભગવંતનુ' બહુમાન કરે છે. અષ્ટ દિગ્ કુમારીકાએ રત્નજડિત વીંજણાથી પ્રભુના દેહને સુખાનુકૂળ પવનથી વીજે છે. ચાર દીગ્બાળાએ ઉદ્યોતક દીપકા ધારણ કરી જન્મસ્થળને પ્રકાશિત બનાવે છે. ચાર-દિગબાળાઆ રક્ષા પોટલી તૈયાર કરીને ભગવાનને રક્ષા બાંધે છે અને અંતરથી ભગવાનનુ' ક્ષેમકુશળ ઇચ્છે છે. ૧ ૪ ઇતિ દિકુમારિકા સૂતિકા નામ વિધિ ઈસખ્યા સ્થાન-૩ ઢવાના-કપેાપન્ન અને કપાતીત એમ મુખ્ય બે પ્રકાર છેઃ કલ્પાપન્ન-કલ્પ સહિત એટલે સામાજિક વ્યવસ્થાપૂર્યાંક. સ્વામી-સેવકભાવ તેમજ ઈન્દ્ર સામાનિક વિગેરે જુદા જુદા ૧૦ પ્રકારા અને તેની સામુહિક વ્યવસ્થાવાળા દેવ-વિભાગ. કાપન્નદેવલેાકમાં સામાજિક વ્યવસ્થાને અનુસરીને દેવ સમુદૃાયના દસ વિભાગ અનેલા હાય છે. . Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયાત દર્શન : પ (૧) ઈન્દ્ર- દેવરાજા (૨) સામાનિકદેવા. (૩) ત્રાયશ્રિ’શકદેવા (૪) ત્રણપદાનાદેવા (સુરસભાના સુરસભાસદો) (૫) અંગરક્ષકદેવા (૬) કટકના દેવા (સુર-સેના) (૭) લેાકપાળદેવા. (૮) સુર-પ્રજા (૯) કિકર - (સુર સેવક ગણ) (૧૦) વિષયા દેવા (દેવ સમુદાયની સાક્-સુફીનું કાર્ય કરનાર હલકી જાતિ) ભુવનપતિ અને વૈમાનિક દેવલાકમાં આ દેવાના દશે વિભાગા હાય છે. વ્યંતરકાયના ઈન્દ્રોને અને જ્યેાતિષી-ઇન્દ્રોને લેાકપાળ અને ત્રાય ત્રિશિક એ બે વિભાગ હાતા નથી. ઉપર્યુકત વ્યવસ્થા વગરના વિભાગ તે કલ્યાતીત દેવ વિભાગ છે નવગૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવા કલ્પાતીત દેવ વિભાગના દેવા છે. જુદાજુદા કાપન્ન દેવ સમુહના અધિપતિને ઈન્દ્ર કહેવાય છે. ઈન્દ્રો ચેાસડ છે, ભુવનપતિ દેવાની દશ નિકાય છે. તે પ્રત્યેક નિકાયના ઉત્તરા અને દક્ષિણા અને શ્રેણીના અધિપતિ એક એક ઈન્દ્ર હાવાથી, ભુવનત નિકાયના ૨૦ ઈન્દ્રો છે. આઠ વ્યંતર અને આઠ વાણવ્યંતર દેવામાં પણ ઉત્તર દક્ષિણ બે વિભાગ થતાં હોવાથી, વ્યંતર વાણવ્યંતર ધ્રુવેમાં પણ ઉત્તર દક્ષિણ બે વિભાગ થતાં હેાવાથી, વ્યંતરવાણુન્યતર નિકાયના ખત્રીશ ઈન્દ્રો છે. પાંચ પ્રકારના જ્યેાતિષિ દવામાં ચંદ્ર અને સૂર્યના એક એક ઈન્દ્ર હાય છે. એટલે જ્યાતિષી દેવના બે ઈન્દ્ર છે. જો કે વિશ્વમાં જેટલા ચંદ્ર અને સૂર્યના વિમાના છે તેટલા જ ચદ્ર અને સૂર્ય ઈન્દ્રો છે. પણ અહી જાતિની અપેક્ષાએ એક એકજ ગણેલ છે. વૈમાનિક દેવામાં આઠ દેવલેાક સુધી પ્રત્યેકમાં એક એક, નવમા તથા દશમા બન્ને દેવલેાકમાં એક અને અગિયાર ખારમા દેવલેાકમાં એક મળી વૈમાનિક દેવલેાકમાં દશ ઇન્દ્રો છે. એ રીતે ચાસઠ ઈન્દ્રો છે. શ્રી જિન જન્મ થતાં, પ્રભુના પુન્યાતિશય ખળે ઈન્દ્રોના આસન કંપાયમાન બને છે. અધિ જ્ઞાનના ઉપયેાગથી આસનના ક...પવાનું કારણ જાણી ઈન્દ્રો અતિ હર્ષ અનુભવે છે. શ્રી જિનજન્મ થયા હેાવાનુ` જ્ઞાન દ્વારા જાણી દેવલાકમાં રહેલા ઇન્દ્રો પ્રથમ સિંહાસન ઉપરથી ઊઠીને પ્રભુને અ'જલીબદ્ધ પ્રણામ કરી શકસ્તવ ખેલે છે અને સર્વે ઈન્દ્રો પ્રભુના જન્મ સ્થળે આવે છે. જિન-ભગવંતને મેરુ પર્વત પર લઈ જઈ જન્મ સ્નાત્રાભિષેક કરે છે. ઈન્દ્રના કાર્ય : સ્થાનક-૩૬ પ્રથમ સૌધર્મે ન્દ્ર પ્રભુના જન્મસ્થળે આવી, પ્રાસાદમાં પ્રવેશી જગતપિતા પ્રભુને અને પ્રભુની માતાને વદન કરી, પ્રભુની અનુજ્ઞા માગી, માતાને વિનતીપૂર્વક નિવેદન કરે છે કે જગદિવાકર શ્રી જિનેશ્વર ભગવંતાના જન્મ થતાં, તે કૃપા સિંધુના જન્મ મડાત્સવ ઉજણવા એ અમારે પર પરાથી ચાલ્યા આવતા અનિવાય આચાર છે તેથી હે જગત માતા ! અમે ભગવાનને જન્મ મહે।સવ તથા સ્નાત્રાભિષેક માટે મેરુ પર્વત પર લઈ જઈએ છીએ. તેમ વિનયપૂર્વક વિદિત કરી માતાને અવસ્થાપિની નિદ્રાથી નિદ્રિત કરે છે અને વિવેલું પ્રભુનુ પ્રતિરૂપ માતાની બાજુમાં સ્થાપીને, સાધર્મેન્દ્ર પાતે પાંચ રૂપ બનાવે છે. પ્રભુને શી પણ ખાધા ન થાય તે રીતે સાવચેત બનીને વિવેકપૂર્વક એકરૂપથી પ્રભુને કર સ`પુટમાં મહણ કરે છે. બે સ્વરૂપે પ્રભુની બંને ખાજી ચામર વીજે છે અને એક સ્વરૂપે વધારણ કરી અંગરક્ષક તરીકે અને માર્ગવાહક બનીને પ્રભુની આગળ ચાલે છે અને એક સ્વરૂપે પ્રભુના પાછળના ભાગમાં રહી પ્રભુના મસ્તક ઉપર Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન વિશાળ છત્ર ધારણ કરે છે જે છત્રનો વિરતાર પ્રમુને ધાર કરેલ કરસંપુટના ઊર્વ ભાગે આવે છે એ રીતે અતિ ભક્તિપૂર્વક વિશાળ સુર સમુદાય સાથે મેરુ પર્વત ઉપર પાંડુક વનમાં આવે છે. મેરુ પર્વત ઉપર ભદ્રશાલવન, નંદનવન, સૌમન સવન અને પાકવન નામના અનુપમ વનરાજીથી વિસ્તરેલા ચાર મહાવન છે, તેમાં પાંડુકવામાં આવી દેવ દેવેન્દ્રો જિન સ્નાત્રાભિષેક કરે છે. અભિષેક-શીલા જબુદ્વીપ, ઘાતકી ખંડ દીપ અને પુષ્કરાર્ધદ્વીપન અનુક્રમે ૧-૨ અને૨ મળી કુલ પંચ મેરુપર્વત ઉપર ચારે દિશામાં શ્રી જિન જન્માભિષેક કરવા માટેની નિયત ચાર ચાર શીલાએ છે પાંચ મેરૂ પર્વત ઉપર કુલ ૨૦ અભિષેક શીલાઓ છે. તે દરેક શીલાઓ અર્ધ ચંદ્રાકારે ૫૦૦ યોજન લાંબી, ૨૫૦ એજન પહોળી અને ૪ જન જાડી ઉત્તમ અજુન જાતના ઉજજવલ સુવર્ણની હોય છે. દરેક મેરૂ પર્વતની ચારે દિશામાં જન્માભિષેક શીલાઓ ઉપર જન્માભિષેક સિંહાસને છે. પૂર્વ દિશામાં પાંડુશીલા આવેલી છે, તે શીલા ઉપર બે સિંહાસન છે. તે સિંહાસન ઉપર બે વિજયના જિન ભગવંતને અભિષેક થાય છે. ઉત્તર દિશામાં રક્ત કંબલાશીલા છે તેના ઉપર એક સિંહાસન છે. તે સિંહાસન ઉપર ઐરાવત ક્ષેત્રના જિન ભગવંતોને જન્માભિષેક થાય છે. - પશ્ચિમ દિશામાં રક્તશીલા છે. તેના ઉપર બે સિંહાસને છે. તે સિહાસન ઉપર બે વિજયનાં જિન ભગવંતો જન્માભિષેક થાય છે. - દક્ષિણ દિશામાં પાંડુકબલાશલા છે, તે ઉપર એક સિંહાસન છે, તે સિંહાસન ઉપર ભરત ક્ષેત્રના જિનેશ્વર ભગવંતેને જન્માભિષેક થાય છે. દરેક સિંહાસન રત્નમય, ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ ધનુષ પહોળા અને ચાર ધનુષ ઊંચા હોય છે, એ રીતે એક મેરુપર્વત ઉપર ચારે દિશાની ચાર શિલા ઉપર અભિષેક માટેના છ સિંહાસનો છે. પાંચે મેરુ પર્વત ઉપર ૨૦ અભિષેક શીલા ઉપર કુલ ૩૦ સિંહાસન છે. - પાંચ ભારત અને પાંચ એરવત ક્ષેત્રમાં એક સમયે જ્યારે ૧૦ જિનેશ્વર દેવાને જન્મ થાય છે ત્યારે એક સમયે તે દસે જિનભગવંતને મેરુ પર્વત ઉપર અભિષેક થાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં એક સમયે વધીને ૨૦ વિજયમાં ૨૦ જિન જન્મ થાય છે ત્યારે એક સમયે તે વિશે જન ભગવંતન જન્માભિષેક થાય છે. ઉત્કૃષ્ટકાળે મહાવિદેહ ક્ષેત્રોમાં ૧૬૦ જિનભગવંતે વિચરતા હોય છે પગ તેઓના જન્મ તે એક સમયે ૨૦ થી વધુ સંખ્યામાં તે ન જ થાય. ૧૬૦ જિન ભગવંતોના જન્મ એક સમયે થાય નહીં. એક સમયે ૨૦ અગર ૧૦ જિનેશ્વર પ્રભુને જન્મ થાય છે. એ રીતે સૌધર્મેન્દ્ર પાંચ રૂપે પ્રભુને ગ્રહણ કરી, મેરુ પર્વત ઉપર પાંડુક વનમાં આવીને, ખૂબ ઉત્સાહપૂર્વક મહોત્સવ સર્જીને, ભક્તિ ભરપુર હદયે પ્રભુને સ્નાત્રાભિષેક કરે છે. સુવર્ણ, રૉપ્ય અને રનના ત્રણ પ્રકારના કળશ, તથા સુવર્ણ રીપ્ય અને રતન મિશ્રિત ધાતુના ચાર પ્રકારના કળશ તથા માટીના એક પ્રકારના કળશ મળીને આઠ જાતિના કળશ હોય છે. પ્રત્યેક Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૫૫ જાતિના આઠ આઠ હજાર કળશ સુંગધિત જળ આદિથી ભરીને કુલ ચોસઠ હજાર કળશથી એક અભિષેક થાય છે; એવા અઢીસો અભિષેકે મેરુ પર્વત ઉપર દેવ જિન જન્મસ્નાત્રાભિષેક સમયે કરે છે. પાઠાંતરઃ પયેક અભિષેકના કળશની ૮૦૦૦ની સંખ્યાને કેઈ સ્થળે ૧૦૦૮ બતાવી છે પણ તે મુજબ ગણતાં કળશને દર્શાવેલો ચક્કસ આંક મળી શકે નહીં. અભિષેકે અને કળશ સંખ્યા આતમ ભક્તિ મળ્યા કેઈ દેવા કેતા મિત્ત અનુજાઈ નારીપ્રેર્યા વળી નિજ કુળવટ ધમી ધર્મ–સખાઈ જોઈસ વ્યંતર ભુવનપતિના વિમાનિક સર આવે અશ્રુત પતિ હુકમે કરી કળશ અરિહાને નવરાવે આઠ જાતિ કળશા પ્રત્યેક આઠ આઠ સહસ પ્રમાણે ચઉસઠ સહસ હુઆ અભિષેકે અઢીસે ગુણુ કરી જાણે સાંઠ લાખ ઉપર એક કેડી કળશાનો અધિકાર બાસઠ ઈદ્ર તણું સિંહા બાસઠ લોકપાળના ચાર (સ્નાત્ર પૂજા–શ્રી વીરવિજય) તિષ્ક, વ્યંતર ભુવનપતિ અને વૈમાનિક એ ચારે નિકાયના દેવે ઉત્કૃષ્ટ ભક્તિથી, સુવર્ણ આદિ આઠ જાતિના કળશ વડે, પ્રત્યેક જાતિના આઠ આઠ હજાર કળશો ઔષધિ મિશ્રિત જળથી ભરીને, ચોસઠ હજાર કળશથી એક અભિષેક એવા અઢીસે અભિષેકથી પ્રભુને સ્નાત્રાભિષેક કરે છે. તેમાં કુલ ૧ કોડ અને ૬૦ લાખ કળશને અભિષેક થાય છે. ૨૫ત્ર અભિષેક મેરુ પર્વત ઉપર પાંડુક વનમાં અચુત ઈન્દ્રની આજ્ઞા પામીને, દેવસમુદાય ૨૫૦ અભિષેક કરે છે. શ્રી વીરવીજયજી કૃત સ્નાત્ર પૂજામાં તે અભિષેકે નીચે મુજબ જણાવેલા છે. બાસઠ ઈન્દ્રના ૬૨ અસુરકુમારની ઈન્દ્રાણના ૧૦ લેપાળ દેવોના ૪ નાગકુમારદેવની ઈન્દ્રાણીના ૧૨ ચંદ્રની પંક્તિના ૬૬ જ્યોતિષીદેવની ૪ ઈદ્રાણીના ૪ સૂર્ય શ્રેણીના ૬૬ વ્યંતરદેવની ૪ ઈન્દ્રાણીના ૪ ગુરૂસ્થાનક દેવનો ૧ ત્રણ પર્ષદાને સામાનિક દેવને ૧ સેના-કટકપતિ દેવનો ૧ સૌધર્મની ઈન્દ્રાણીના ૮ અંગરક્ષક દેવનો ઈશાનેદ્રની ઈન્દ્રાણીના ૮ અન્યદેવનો અભિષેક વિધિ પૂરી થતાં ઈશાનેન્દ્ર પ્રભુને પોતાના બળામાં સ્થાપે છે અને સીધર્મેન્દ્ર વૃષભનું રૂપ બનાવીને શૃંગ દ્વારા જળધારા વહાવીને પ્રભુને અભિષેક કરે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન સ્નાત્રાભિષેક ખાદ્ય દેવા પ્રભુને ઉત્તમ વસ્ત્રાભૂષણા પહેરાવી ભક્તિપૂર્વક માતૃગૃહે લાવી માતાજી પાસે મૂકે છે. ઇન્દ્ર પ્રભુના જમણા હાથના અંગુઠામાં અમૃત-રસના સંચાર કરે છે. શ્રીજિન-ગૃહે ખત્રીશ ક્રોડ સુવર્ણ મુદ્રાની વૃષ્ટ કરે છે અને અતિ આનંદ વિભાર બની અભયની ઉદ્ઘોષણા કરતાં દેવ અને દેવેન્દ્રો નદ્વીશ્વર દ્વીપ જાય છે ત્યાં શ્રીજિન-જન્મ નિમિત્ત અષ્ટાન્તિકા મહાત્સવ ઉજવી સર્વાંઈન્દ્રો અને દેવા સ્વસ્થાનકે જાય છે. વિસ્તારના ભયે અહિં સક્ષેપમાં વર્ણન દર્શાવ્યું છે; પરતુ ઢવાદ્વારા થતાં સ્નાત્રાભિષેકના શાસ્ત્રોમાં આવતાં વિસ્તાર પૂર્વકના વર્ણનામાં જરા પણ અતિશયેાક્તિ નથી. જિનનામ કના પ્રકૃષ્ટ પુન્યાયે આ બધુ જ હાઈ શકે છે. ગેાત્ર અને વશ સ્થાનકઃ-૩૭-૩૮ શ્રીનેમિનાથ અને શ્રી મુનિસુવ્રત સ્વામી એ-એ ભગવાનનું ગૌતમ ગેાત્ર છે અને શેષ ૨૨ ભગવ તાનુ કાશ્યપ ગેાત્ર છે. શ્રી નેમિનાથ અને શ્રી મુનિસુવ્રત સ્વામીનેા જન્મ હરિવંશમાં હાવાથી છે ભગવડતાના વંશ હરિવંશ છે, શેષ ૨૨ ભગવાના વંશ ઇક્ષ્વાકુ વંશ છે. વશાત્પતિ વિનીતા નગરીમાં આવીને, ઈન્દ્ર બાળસ્વરૂપ ભગવાન ઋષભદેવને ઈસુના સાંઠા લેવા વિનંતી કરતાં ભગવાને દક્ષના સાંઠાના સ્વીકાર કર્યાં ત્યારે ઇન્દ્રે પેાતાના આગમનના હેતુની સ્પષ્ટતા કરતા કહ્યું કે હવે યુગલિક કાળના અંત સમય હાઈ ભગવાનના વંશની સ્થાપનાના હેતુથી હું આવ્યો છું. ભગવાને ઈક્ષુ-સાંઠાને સ્વીકાર કર્યાં હાવાથી ભગવાનના વંશ ઈશ્વાકુવ‘શ નામે ખ્યાતિ પામ્યા. જેના દરેક સભાજનાએ સ્વીકાર કર્યાં. ઇક્ષ્વાકુવંશમાં ૨૨ તીર્થંકર ભગવડતાના જન્મ થયા હાવાથી ઇક્ષ્વાકુવંશ અતિખ્યાત વંશ ગણાય છે. શ્રી શીતળનાથ ભગવાનના તી કાળમાં હરિવ` યુગલીક ક્ષેત્રમાંથી એક યુગલનું' અપહરણુ કરી કાઈ દેવને યુગલને ભરતક્ષેત્રમાં રાજ્યાસને સ્થાપે છે. તે યુગલીક રાજાથી ચાલેલેા વશ તે હરિવ*શ કહેવાય છે. શ્રી મુનિસુવ્રત અને શ્રી નૈમનાથ ભગવાનના જન્મ તે હરિવ`શમાં થએલા છે. શ્રી-જિનનામ સ્થાનક - ૩૯ ‘ લેગસ્સ સૂત્ર' એ જિન નામ સ્તવ સૂત્રછે તેમાં ચાવીસે ભગવાને નામ-ઉલ્લેખન સાથે વંદન કરવામાં આવેલ છે. ૐ ઋષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મમપ્રભ સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય-વિમળ-અન ત ધર્મ-શાંતિ કુશુ-અર-મલિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વ વમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા નામકૃતિ દ્રવ્ય ભાવે પુનત સ્મિ જગજ્જન ક્ષેત્રે કાલેચ સસ્મિ ન્નતઃ સમુ પાસમહે ( અહત શાંત ) (સકલાહુ ત સૂત્ર ) Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૫૭ નામ સ્થાપના-દ્રવ્ય અને ભાવ અરિહંત ભગવંતના એ ચારે નિક્ષેપ ઉપાસનીય છે. કનિક્ષેપ-નિક્ષેપાના-પ્રકાર દ્વારા નિપજતી વ્યવસ્થા ૧ અરિંહત નામ-નિક્ષેપ શ્રી ઋષભદેવ આદિ અરિહંત ભગવંતના પવિત્ર નામે અથવાતો અરિહંત ભગવંતના જિન વીતરાગ-તીર્થકર આદિ ગુણવાચક પર્યાય નામે ૨ અરિહંત સ્થાપના નિક્ષેપ-અરિહંત ભગવંતની સદભાવ અને અભાવ સ્થાપના. જિન પ્રતિમાઓ વગેરે – ૩ અરિહંત દ્રવ્ય-નિક્ષેપ-અતિતકાળે થઈ ગએલા અરિહંત ભગવંતે તથા ભાવિ કાળે અરિહંત પદ પામનાર જિન છે. ૪ અરિહંત ભાવ નિક્ષેપ-આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશય સહિત બાર ગુણે અલંકૃત, સમવસરણદિ સમૃધિધારક વિદ્યમાન ( વિહરમાન) ભગવંત સંપ્રતિકાળે મહાવિદેહ ક્ષેત્રોમાં શ્રી સીમંધર સ્વામી અદિ ૨૦ વિહરમાન ભગવંતે છે તે ભાવ અરિહંત પણે વિચરે છે. એ રીતે સર્વ કાળ અને સર્વ ક્ષેત્રને આશ્રયી અરિહંત ભગવંતના ચારે નિક્ષેપની ઉપાસના આત્માને પવિત્ર કરનાર અને તારનાર છે. ભાવ જિનેશ્વરના વિરહમાળે, પ્રથમના ત્રણ જિન નિક્ષેપ, શ્રીજિન-નામ શ્રી જિન-પ્રતિમા અને શ્રી દ્રવ્ય જિનનું ધ્યાન તે પ્રત્યક્ષ ભાવ-જિન સમાન લાભદાયી છે. “જિન પ્રતિમા જિન સારિખી કહી સૂત્ર મેઝાર” એ પંક્તિ ચારે જિનેશ્વરના નિક્ષેપ ભાવ નિક્ષેપ સમાન આરાધ્ય હોવાનું સૂચવે છે. શ્રી જિનેશ્વર પ્રભુના ચારે નિક્ષેપા જગતના જંતુઓને સરખી રીતે જ પવિત્ર કરાનાર છે તેમાં જરા પણ સંશય નથી. ચાલુ અવસર્પિણી કાળમાં પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રે કુલ ૧૦ ક્ષેત્રમાં વર્તમાન ચોવીશીના છેલલા ચોવીશમા ભગવાનનું શાસન ચાલે છે તે ૧૦ ક્ષેત્રોની ચાલુ ૧૦ વર્તમાન ચોવીશી, ૧૦ અતીત ચોવીશી અને ૧૦ અનાગત ચોવીશી મળી ૩૦ ચોવીશીના જિનેશ્વર ભગવંતોના પતતપાવન નામનું સ્મરણ, સ્મરણ કરનારના દુઃખ દુરિત અને અઘ-સમૂહને નાશ કરે છે. જિન-નામ સ્મરણનો મહિમા અપરંપાર અને અનંત છે, જિન નામ સ્મરણ અશરણનું શરણ છે, પંગુના ચરણ છે, મરણનું મારણ છે અને સર્વ-શુભ કરણનું કારણ છે. અતીત-વર્તમાન અને અનાગત ચોવીશીના જિન-નામાએ જિનેશ્વર પ્રભુના નામ નિક્ષેપ છે. અતીત અને વર્તમાન ચોવીશીને ભગવંત થઈ ગયા છે. હાલ કઈ વિચરતા નથી અને અનાગત ચોવીશીના ભગવંતે હવે પછી થનાર હોવાથી તે દરેક ભગવંતના જીવો દ્રવ્ય જિન-નિક્ષેપમાં ગણાય છે. ત્રીસ-ચોવીશીના નામે ૧. શ્રી જંબુદ્વિપે ભરત ક્ષેત્રે અતીત વીશીના ભવ-ભંજન ભગવંતના નામે. (૧) કેવળનાણી (૨) નિર્વાણી (3) સાગર (૪) મહાજસ (૫) વિમળ (૬) સર્વાનુભૂતિ (૭) શ્રીધર (૮) શ્રીદત્ત (૯) દામોદર (૧૦) સુતેજા (૧૧) સ્વામી (૧૨) મુનિસુવ્રત (૧૩) સુમતિ જિ ૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૫૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન (૧૪) શિવગતિ (૧૫) અત્યાગ (૧૬) નમીશ્વર (૧૭) અનિલ (૧૮) યશોધર (૧૯) કૃતાર્થ (૨૦) જિનેશ્વર (૨૧) શુધમતિ (૨૨) શિવકર (૨૩) ચંદન (૨૪) સંપ્રતિ. ૨. શ્રી જંબુદ્ધિપે ભરત ક્ષેત્રે વર્તમાન ચોવીશીના વિનહર વિતરાગ દેવના નામે. (૧) ઋષભ (૨) અજીત (૩) સંભવ (૪) અભિનંદન (૫) સુમતિ (૬) પદ્મપ્રભ (૭) સુપાર્શ્વ (૮) ચંદ્રપ્રભ (૯) સુવિધિ (૧૦) શીતળ (૧૧) શ્રેયાંસ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમળ (૧૪) અનંત (૧૫) ધર્મ (૧૬) શાંતિ (૧૭) કુંથુ (૧૮) અર (૧૯) મલ્લી (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિ (૨૨) નેમ (ર૩) પાર્થ (૨૪) મહાવીર પાઠાંતર (૧) આદીનાથ (૮) પુષ્પદંત (૨૪) વર્ધમાન. ૩. જંબુદ્વિપે ભરત ક્ષેત્રે અનાગત ચોવીશીના ભાવિ ભગવંતના નિર્મળ નામે (૧) પદમનાભ (૨) સુરવ (3) સુપાર્શ્વ (૪) સ્વયંપ્રભ (૫) સર્વાનુભૂતિ (૬) દેવશ્રત (૭) ઉદય (૮) પેઢાળ (૯) પાટીલ (૧૦) શતકીતિ (૧૧) સુત્રત (૧૨) અમમ (૧૩) નિષ્કષાય (૧૪) નિષ્ણુ લાક (૧૫) નિર્મમ (૧૬) ચિત્રગુપ્ત (૧૭ સમાધિ (૧૮) સંવર (૧૯) યશોધર (૨૦) વિજ્ય (૨૧) મલજિન (૨૨) દેવજિન (૨૩) અનંતવીર્ય (૨૪) ભદ્રકૃત. પાઠાંતર: (૨૪) ભદ્રકર. (૧૯) મલ્લિ ૪. શ્રી જંબુદ્વીપ અવત ક્ષેત્રે અતિત વીશીના અતિકૃપા સિંધુ ભગવંતના નામે. (૧) પંચરૂપ (૨) જિનહર (૩) સંપુટિક (૪) ઉજ્જયંતિક (૫) અધિષ્ઠાયક (૬) અભિનંદન (૭) રનેશ (૮) રામેશ્વર (૯) અંગુષ્ટમ (૧૦) વિનાશક (૧૧) આશેષ (૧૨) સુવિધાન (૧૩) શ્રીપદત્ત (૧૪) શ્રી કુમાર (૧૫) સર્વશલ (૧૬) પ્રભંજન (૧૭) સૌભાગ્ય (૧૮) દિનકર (૧૯) ત્રતાધિ (૨૦) સિધ્ધિકર (૨૧) શારિરીક (૨૨) કટપદ્રુમ (૨૩) તીર્થાદિ (૨૪) ફળેશ. ૫. શ્રી જંબુદ્વીપે અરવત ક્ષેત્રે વર્તમાન વીશીના ત્રિલકત્તમ તીર્થંકર દેવના નામે. (૧) બાલચંદ્ર (૨) સુચંદ (૩) અગ્નિસેન (૪) નંદિષેણ (૫) ઋષિદત્ત (૬) વ્રતધર (૭) સેમચંદ્ર (૮) દીર્ધસેન (૯) શતાયુષ (૧૦) શિવસુત (૧૧) શ્રેયાંસ (૧૨) સ્વયંજળ (૧૩) સિંહસેન (૧૪) ઉપશાંત (૧૫) ગુપ્તસેન (૧૬) મહાવીર્ય (૧૭) પાશ્વ (૧૮) અભિધાન (૧૯) મરૂદેવ (૨૦) શ્રીધર (૨૧) રામીકેટ (૨૨) અગ્નિપ્રભ (૨૩) અગ્નિદત્ત (૨૪) વીરસેન. પાઠાંતરઃ (૧) ચંદ્રાનન (૨) સુત્રત (૧૬) સદાવીર્ય (૨૧) સામકબુ. ૬ શ્રી અંબુદ્વાપે એરવત ક્ષેત્રે અનાગત એવીશીના જ્ઞાન દિવાકર ભગવંતના નામે. (૧) સિધ્ધાર્થ (૨) પૂર્ણ ધોષ (૩) યશષ (૪) નંદિષેણ (૫) સુમંગળ (૬) વજધર (૭) નિર્વાણ (૮) ધર્મ ધ્વજ (૯) સિદ્ધસેન (૧૦) મહાસેન (૧૧) વીરમિત્ર (૧૨) સત્યસેન (૧૩) શ્રીચંદ્ર (૧૪) મહેન્દ્ર (૧૫) સ્વયં જળ (૧૬) દેવસેન (૧૭) સુત્રત (૧૮) જિનેન્દ્ર (૧૯) સુપાર્વ (૨૦) સુકેશળ (૨૧) અનંત (૨૨) વિમળ (૨૩) અજિતસેન (૨૪) અગ્નિદત્ત Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૫૯ પાઠાંતરઃ (૨) વિમળ (૧૧) રવિમિત્ર (૧૪) સિંહસેન (૨૨) અમૃત ૭. ઘાતકીખંડે પૂર્વ ભારતે અતિત ચોવીશીના અનંત ચતુષ્ટય ધારક ભગવંતના નામે (૧) રત્નપ્રભ (૨) અમિત (૩) અસંભવ (૪) અકલંક (૫) ચંદ્રસ્વામી (૬) શુભંકર (૭ સત્યનાથ (૮) સુંદરનાથ (૯) પુરંદર (૧૦) સ્વામી (૧૧) દેવદત્ત (૧૨) વાસવદત્ત (૧૩) શ્રેયાંસ (૧૪) વિશ્વરૂપ (૧૫) તપસ્તેજ (૧૬) પ્રતિબંધ (૧૭) સિધ્ધાર્થ (૧૮) સંયમ (૧૯) અમળ (૨૦) દેવેન્દ્ર (૨૧) પ્રવર (૨૨) વિશ્વસેન (ર૩) મેઘનંદન (૨૪) સર્વસ પાઠાંતરઃ (૧૫) સ્વયં તેજ ૮. ઘાતકીખડે પૂર્વભરતે વર્તમાન ચોવીશીના મળ હર ભગવંતેના વિમળ નામો (૧) યુગાદિનાથ (૨) સિદ્ધાંત (૩) મહેશ (૪) પરમાર્થ (૫) સમુદ્ધર (૬) ભૂધર (૭) ઉદ્યોત (૮) આર્થવ (૯) અભય (૧૦) અપ્રકંપ (૧૧) પદ્યનાથ (૧૨) પદમાનંદ (૧૩) પ્રિયંકર (૧૪) સુકૃતનાથ (૧૫) ભદ્રેશ્વર (૧૬) મુનિચંદ્ર (૧૭) પંચમુષ્ટિ (૧૮) વિમુષ્ટિ (૧૯) ગાંગિક (૨૦) પ્રવેણુવ (૨૧) સર્વાગ (૨૨) બ્રહૂમેન્દ્ર (૨૩) ઈન્દ્રદત્ત (૨૪) જિનપતિ પાઠાંતર ઃ (૧૧) પદમનાભ ૯. ઘાતકીખંડે પૂર્વભરતે અનાગત ચોવીશીના ભગવંતના મહામાંગલિક નામે (૧) સિદ્ધનાથ (૨) સમ્યગનાથ (૩) જિનેન્દ્ર (૪) સંપ્રતિ (૫) સવસ્વામી (૬) મુનિનાથ (૭) વિશિષ્ટનાથ (૮) અપરનાથ (૯) બ્રહ્મશાંતિ (૧૦) પર્વતનાથ (૧૧) કામુંક (૧૨) ધ્યાનવર (૧૩) શ્રીક૫ (૧૪) સંવરનાથ (૧૫) સ્વસ્થનાથ(૧૬) આનંદ (૧૭) રવિચંદ્ર (૧૮) પ્રભવનાથ (૧૯) સાનિધ્ય (૨૦) સુકર્ણ (૨૧) સુકર્મા (૨૨) અમમ (૨૩) પાર્શ્વનાથ (૨૪) શાશ્વતનાથ ૧૦. ઘાતકીખંડ પશ્ચિમભરતે અતિતાવીશીને અતિશયાલંકૃત અહંત ભગવંતના નામે (૧) વૃષભનાથ (૨) પ્રિય મિત્ર (૩) શાંતનુ (૪) સુમૃદુ (૫) અતીતજી (૬) અવ્યક્ત (૭) કળાશત (૮) સર્વજિત (૯) પ્રબુદ્ધ (૧૦) પ્રવૃજિન (૧૧) સૌધર્મ (૧૨) તમે દીપ (૧૩) વસેન (૧૪) બુદ્ધિનાથ (૧૫) પ્રબંધ (૧૬) અજિત (૧૭) પ્રમુખ (૧૮) પલ્યોપમ (૧૯) અર્કોપમ (૨૦) તિષ્ઠિત (૨૨) મૃગનાભ (૨૨) દેવેન્દ્ર (૨૩) પ્રાયચ્છિત (૨૪) શિવનાથ પાઠાંતર : (૧૬) અજિત (૨૩) પદમરથ ૧૧. ઘાતકીખડે પશ્ચિમ ભરતે વર્તમાન ચોવીશીના વિશ્વનાયક ભગવંતના નામે (૧) વિશ્લેન્દુ (૨) કરણનાથ (૩) વૃષભનાથ (૪) પ્રિયતેજ (૫) વિમર્શ (૬) પ્રશમ (૭) ચારિત્ર (૮) પ્રભાદિત્ય (૯) મંજુકેશી (૧૦) પતવાસ (૧૧) સુરરિપુ (૧૨) દયાનાથ (૧૩) સહસ્ત્રભૂજ (૧૪) જિનસિંહ (૧૫) રેપક જિન (૧૬) બાહુ (૧૭) પલિનાથ (૧૮) અયોગ (૧૯) યોગનાથ (૨૦) કામરિપુ (૨૧) અરણ્યબાહુ (૨૨)નેમેક (૨૩) ગર્ભજ્ઞાન (૨૪) અજિત પાઠાંતર ઃ (૧) ખંજિન (૨) કપિલનાથ (૧૭) બાલિનાથ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૬૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દશ ન ૧૨. ઘાતકીખંડે પશ્ચિમ ભરતે અનાગત ચોવીશીના શાંતિસદન શાંતિદાતા ભગવંતના નામે (૧) રત્નકેશ (૨) ચક્રહસ્ત (૩) સાંકૃત (૪) પરમેશ્વર (૫) સુમૂર્તિ (૬) મહર્તિક (૭) નિકેશ (૮) પ્રશસ્તિક (૯) નિરાહાર (૧૦) અમૂર્તિ (૧૧) દ્વિજનાથ (૧૨) શ્વેતાંગ (૧૩) ચારૂનાથ (૧૪) દેવનાથ (૧૫) વયાધિક (૧૬) પુષ્પનાથ (૧૭) નરનાથ (૧૮) પ્રતિકૃત (૧૯) મૃગેન્દ્ર (૨૦) તપોનિધિક (૨૧) અચલ (૨૨) અરણ્યક (૨૩) દશાનન (૨૪) શાંતિક પાઠાંતર: (૯) નાગેન્દ્ર (૨૦) નિખિનાથ (૨૧) મૃગનાથ (૨૨) દેવેન્દ્રનાથ (૨૩) પદમરથ (૨૪) શિવનાથ ૧૩. ઘાતકીખંડ પૂર્વ અરવતે અતિત ચોવીશીના ગર્ભાવધિજ્ઞાનધારક ગુણાતિશયિ ભગવંતના નામે (૧) વાસ્વામી (૨) ઈન્દ્રયન (૩) સૂર્ય સ્વામી (૪) પુરૂરવ (૫) સ્વામીનાથ (૬) અવધ (૭) વિક્રમસેન (૮) નિર્ધાટિક (૯) હરીન્દ્ર (૧૦) પ્રતેરિક (૧૧) નિર્વાણ (૧૨) ધર્મ હેતુ (૧૩) ચતુર્મુખ (૧૪) જનકૃતેન્દુ (૧૫) સ્વયંક (૧૬) વિમળાદિત્ય (૧૭) દેવ પ્રભુ (૧૮) ધરણેન્દ્ર (૧૯) તીર્થનાથ (૨૦) ઉદયાનંદ (૨૧) સર્વાર્થ (૨૨) ધાર્મિક (૨૩) ક્ષેત્ર સ્વામી (૨૪) હરિચંદ્ર પાઠાંતર ઃ (૧૦) નિર્વાણ (૧૧) સૌરી (૧૪) અયોગિ (૧૫) વિકમેન્દ્ર (૨૧) શિવાર્થ (૧૪) જિનકૃતે- ૧૪. ઘાતકીખંડ પૂર્વ અરવતે વર્તમાન વીશીના સુચરિત્ર પુરુષોતમ ભગવંતના નામે (૧) અપશ્ચીમ (૨) પુષ્પદંત (૩) અહત (૪) સુચરિત્ર (૫) સિદ્ધાનંદ (૬) નંદક જિન (૭) પ્રકૃપ (૮) ઉદય (૯) રૂકમેન્દ્ર (૧૦) કૃપાળુ (૧૧) પેઢાળ (૧૨) સિદધેશ્વર (૧૩) અમૃતતેજ (૧૪) જિતેન્દ્ર (૧૫) ભગલી (૧૬) સર્વાર્થ (૧૭) મેઘાનંદ (૧૮) નંદિકેશ (૧૯) હરનાથ (૨૦) અધિષ્ઠાયક (૨૧) શાંતિક (૨૨) નંદિક (૨૩) કુંડપાર્શ્વ (૨૪) વિરોચન પાઠાંતર: (૫) સિધાત૫ (૭) પદમરૂપ (૧૯) અધરહર ૧૫. ઘાતકીખંડે પૂર્વ અરવતે અનાગતચોવીશીના વિજયજવલિત વિજેતા ભગવંતના નામે (૧) વિજ્યપ્રભ (૨) નારાયણ (૩) સત્યપ્રભ (૪) મહામૃગેન્દ્ર (૫) ચિંતામણિ (૬) અસેગિન (૭) દિવસૃગેન્દ્ર (૮) ઉપવાસિત (૯) પદમચંદ્ર (૧૦) બેધકેન્દ્ર (૧૧) ચિંતારિક (૧૨) ઉતરાહિક (૧૩) અપાશિત (૧૪) દેવજળ (૧૫) તારક (૧૬) અમેઘ (૧૭) નાગેન્દ્ર (૧૮) નિત્પલ (૧૯) અપ્રકંપ (૨૦) પુરોહિત (૨૧) ઉભયેન્દ્ર (૨૨) પાર્શ્વનાથ (૨૩) નિર્વીસ (૨૪) વિષિત ૧૬. ઘાતકી ખંડ પશ્ચિમ ઐરવતે અતિતવીશીના પુરુષપુંડરિક મહિમા નિધાન અરિહંતના નામે (૧) સુમેરૂક (૨) જિનકૃત (૩) 2ષકેલી (૪) અશસ્તર (૫) નિધર્મ (૬) કુટલિક (૭) વર્ધમાન (૮) અમૃદ્ર (૯) શંષાનંદ (૧૦) કલ્યાણુવ્રત (૧૧) હરિનાથ (૧૨) બાહુ ૧૩) ભાર્ગવ (૧૪) સુભદ્ર (૧૫) પ્રતિપાપ્ત (૧૬) વિદ્યાષિત (૧૭) બ્રહ્મચારી (૧૮) અસંખ્યાગતિ (૧૯) ચારિત્રેશ (૨૦) પરિણામિક (૨૧) કંબેજ (૨૨) વિધિનાથ (ર૩) કૌશિક (૨૪) ધર્મેશ પાઠાંતરઃ (૨) દિનકર (૧૪) વસુપ્રભ (૧૫) પંચપાદ (૨૨) નિધિનાથ Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન યેાત દર્શન : ૬૧ ૧૭. ધાતકીખડે પશ્ચિમઐરવતે વત માનચાવીશીના લાકઢીપક લેાકનાથ ભગવ ંતાના નામેા (૧) ઉષાદિત (૨) જિનસ્વામી (૩) સ્વમિત (૪) ઈન્દ્રજિન (૫) પુષ્પક (૬) મંડિક (૭) પ્રહત (૮) મદનસિંહ (૯) હસ્તનિધિ (૧૦) ચંદ્રપાર્શ્વ (૧૧) અશ્વમેધ (૧૨) જનકાઢિ (૧૩) વિભુતિક (૧૪) કુમરીપી’ડ (૧પ) વિપ (૧૬) હરિવાસ (૧૭) પ્રિયમિત્ર (૧૮) ધ દેવ (૧૯) ધર્મચન્દ્ર (૨૦) પ્રવાહિત (૨૧) ન‘દિનાથ (૨૨) અન્ધામિક (૨૩) પૂર્વ નાથ (૨૪) ચિત્રક પાઠાંતર : (૨) જયનાથ (૧૮) સિધ્ધ ધર્મ (૧) ઉપાદિત ૧૮. ધાતકીખૐ પશ્ચિમ અરવતે અનાગત ચાવીશીના માક્ષ માગ દાતા ભુવનભાનુ ભગવંતાના નામેા (૧) રવીન્દ્ર (૨) સુકુમાળ (૩) પૃથ્વીવંત (૪) કુલપરાધા (૫) ધર્મનાથ (૬) પ્રિયસેામ (૭) વારૂણ (૮) અભિનંદન (૯) સČભાનુ (૧૦) સદ્રષ્ટ (૧૧) ગૌષ્ટિક (૧૨) સુવણૅ કેતુ (૧૩) સેામચંદ્ર (૧૪) ક્ષેત્રાધિપ (૧૫) સૌઢાતિક (૧૬) કૃમે ષુક (૧૭) તમેારિપુ (૧૮) દેવતામિત્ર (૧૯) કૃત- પાર્શ્વ (૨૦) બહુનંદ (૨૧) અધેારિક (૨૨) નિકંબુ (૨૩) દ્રષ્ટિસ્વામી (૨૪) વક્ષેજિન પાંઠાતર : (૧૨) મૌષ્ટિક * ૧૯. પુષ્કરાધે પૂભરતે અતિતચાવીશીના પરમજ્યેાતિસ્વરૂપ ભગવંતાના નામેા (૧) શ્રીમઢગન (૨) મૂર્તિ સ્વામી (૩) નિરાગ (૪) પ્રલ`ખિત (૫) પૃથ્વીપતિ (૯) ચારિત્ર નિધિ (૭) અપરાજિત (૮) સુમેાધક (૯) અધેશ (૧૦) વૈતાલીક (૧૧) ત્રિમુકિ (૧૨) સુનિ મેધ (૧૬) તીર્થં સ્વામી (૧૪) ધર્માધિક (૧૫) વમેશ(૧૬) સમાધિ (૧૭) પ્રભુનાથ (૧૮) અનાદિ (૧૯) સર્વાંતી (૨૦) નિરૂપમ (૨૧) કુમારિક (૨૨) વિહારાગ્ર (૨૩) ધણેસર (૨૪) વિકાસ પાઠાંતર ; (૯) યુધ્ધેશ (૧૫) યમશિ (૧૭) સપ્તાદેિશ (૨૩) ધરણેન્દ્ર ૨૦. પુષ્કરાધે પૂર્વભરતે વર્તમાન ચેાવીશીના મહાગેાપ મહામાહણુ ભગવંતાના નામેા (૧) જગન્નાથ (૨) પ્રભાસ (૩) સરસ્વામી (૪) ભરતેશ (૫) ધર્મનન (૬) વિખ્યાત (૭) અવસાનક (૮) પ્રત્યેાધક (૯) તાનાથ (૧૦) પાઠક (૧૧) ત્રિકર (૧૨) શાગત (૧૩) શ્રીવશા (૧૪) શ્રીસ્વામી (૧૫) સુકર્મેશ (૧૬) કર્મા*તિક (૧૭) અમલેદ (૧૮) ધ્વજા શિક (૧૯) પ્રસાદ (૨૦) વિપરીત (૨૧) મૃગાંક (૨૨) કફ઼ાહિક (૨૩) ગજેન્દ્ર (૨૪) ધ્યાનજ્ઞ પાઠાંતર ઃ (૨) ઈશ્વર (૫) દિનાથ (૧૨) સાગર (૧૪) અહંમત (૨૨) કાટિક ૨૧. પુષ્કરાધે પૂ`ભરતે અનાગત ચાવીશીના ધર ધર ધર્માંચક્રી ધર્માંનાયકાના નામેા (૧) વસંતધ્વજ (૨) ત્રિમાતૂલ (૩) અઘટિત (૪) ત્રિખ′ભ (૫) અચળ (૬) પ્રવાદિક (૭) Page #120 -------------------------------------------------------------------------- ________________ Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન ત દર્શન ઃ ૬૩ (૭) તપનાથ (૮) પુષ્પકેતુ (૯) કર્મિક (૧૦) ચંદ્રકેતુ (૧૧) પ્રહારિક (૧૨) વિતરાગ (૧૩) ઉદ્યોત (૧૪) તપોધિક (૧૫) અતિષ (૧૬) મરૂદેવ (૧૭) દામિક (૧૮) શિલાદિત્ય (૧૯) સ્વસ્તિક (૨૦) વિશ્વનાથ (૨૧) શતક (૨૨) સહસ્તાદિ (૨૩) તમક્તિ (૨૪) બ્રહ્માંક પાઠાંતરઃ (૯) ધાર્મિક (૧૭) વામિક (૧૧) પ્રહારિત ર૭. પુષ્કરા પૂર્વ ઐરવતે અનાગતાવીશીના અખંડાનંદ સ્વરૂપ ભગવંતના નામે (૧) યશોધર (૨) સુત્રત (૩) અભયશેષ (૪) નિર્વાણુક (૫) વ્રતવસ્તુ (૬) અતિરાજ (૭) અશ્વનાથ (૮) અર્જુન (૯) તપચદ્ર (૧૦) શારીરિક (૧૧) મહસેન (૧૨) સુશ્રવ (૧૩) દ્રઢપ્રહાર (૧૪) અંબરિક (૧૫) વૃતાતિત (૧૬) તુંબર (૧૭) સર્વશીલ (૧૮) પ્રતિરાજ (૧૯) જિતેન્દ્રિય (૨૦) તપાદિ (૨૧) રત્નાકર (૨૨) દેવેશ (૨૩) લાંછન (૨૪) પ્રવેશ પાઠાંતર ઃ (૧૨) સુગ્રીવ (૨૨) રત્નકર ૨૮. પુષ્પરાધે પશ્ચિમ ઐરાવતે ચાવીશીના વિમલ વિધદાતા ભગવતેના નામે (૧) સુસંભવ (૨) પછાભ (૩) પૂર્વાસ (૪) સૌંદર્ય (૫) ગરિક (૬) ત્રિવિક્રમ (૭) નારસિંહ (૮) મૃગવસ્તુ (૯) સેમેશ્વર (૧૦) સુભાનુ (૧૧) અપાયમલ્લ (૧ર) વિધિ (૧૩) સંજમિક (૧૪) માધીન (૧૫) અશ્વતેજા (૧૬) વિદ્યાધર (૧૭) સુલેચન (૧૮) મનનિધિ (૧૯) પુંડરિક (૨૦) ચિત્રગણ (ર૧) માણ હિંદુ (૨૨) સર્વીકલ (૨૩) ભૂરિસર્વા (ર૪) પુણ્યાંગ પાઠાંતર (૨) ફાલ્ગની (૧૪) ધાતુક ૨– પુષ્પરાધે પશ્ચિમ ઐરાવતે વર્તમાન ચોવીશીના દયાવારિધિ દીનબંધુ દેવાધિદેવના નામે (૧) ગાંગેય (૨) નલવશા (૩) ભજિન (૪) ધ્વજાધિક (૫) સુભદ્ર (૬) સ્વામીનાથ (૭) હિતક (૮) નંદેષ (૯) રૂ૫ વિર્ય (૧૦) વજનાભ (૧૧) સંતેષ (૧૨) સુધર્મા (૧૩) શ્રીફણાદિ (૧૪) વીરચંદ્ર (૧૫) મોધાનિક (૧૬) વેચ્છ (૧૭) કોપક્ષય (૧૮) અકામ (૧૯) સંતષિત (૨૦) શત્રુસેન (૨૧) ક્ષેમવાત (૨૨) દયાનાથ (૨૩) કીર્તિ (ર૪) શુભનામ પાઠાંતર (૩) ભીમક (૨૧) ક્ષેમનાથ ૩૦ પુષ્કરા પશ્ચિમ ઐરાવતે અનાગત વીસીના તમહર ત્રિભુવન ભાસ્કર ભગવંતના નામે (૧) અદોષિત (૨) વૃષભ (૩) વિનયાનંદ (૪) મુનિનાથ (૫) ઈન્દ્રક (૬) ચંદ્રકેતુ (૭) વજાદિત્ય (૮) વસુબોધ (૯) વસુકીર્તિ (૧૦) ધમધ (૧૧) દેવાંગ (૧૨) મરિચિક (૧૩) સુજીવ (૧૪) યશોધર (૧૫) ગૌતમ (૧૬) મુનિશુધ્ધ (૧૭) પ્રબોધ (૧૮) શતાનિક (૧૯) ચારિત્ર (૨૦) શતાનંદ (૨૧) વેદાર્થનાથ (રર) સુધાનાથ (૨૩) જ્યોતિમુખ (૨૪) સુર્યાકનાથ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૬૪ : શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન શાશ્વત જિન-નામ ઋષભ ચંદ્રાનન વંદન કીજે વારિષેણુ દુઃખ વારે જી વધમાન જિનવરવળી પ્રણમેા શાશ્વત નામ એ ચારે જી ભરતાદિક ક્ષેત્રે મળી હૈ।વે ચારનામ ચિત્ત ધારા જી તેણે ચારે એ શાશ્વત જિનવર નમિયે નિત્ય સવારે જી (શાશ્વત જિન-સ્તુતિ પદ્મમ વિજય) ઋષભ-ચંદ્રાનન, વારિષણ અને વમાન એ ચાર જિન-નામ શાતા છે. ઉત્કૃષ્ટ કાળે થએલા ૧૭૦ ભગવતા, સ’પ્રતિકાળે વિદ્યમાન ૨૦ ભગવંતા તથા પાંચ ભરત તથા પાંચ અરવત ક્ષેત્રે થયેલા અને થનારા અતીત વર્તમાન અને અનાગત ૩૦ ચાવીશીના ભગવંતાના નામેા તથા ચાર શાશ્ર્વત જિનનામે. એ દરેક જિન-નામેા જિન-ભગવડતાના નામ નિક્ષેપ હાવાથી પરમ માંગલિક નામેા છે. પ્રભુ નામ નિક્ષેપની ઉપાસનાથી અનામી પદ પ્રાપ્ત થાય છે. શ્રી જિન નામ રૂપ મત્ર એ પરમ મંત્ર છે કારણ કે જિનેશ્વર ભગવંતના સર્વાંનામેા અને સર્વનામીએ ‘નમેા આરિહંતાણં પદમાં પ્રથમ સમાવેશ પામીને છેવટે અનામી બનીને ‘નમેા સિધ્ધાણું’ પટ્ટમાં સદાકાળ સિદ્ધસ્વરૂપે બીરાજમાન થયા છે, થાય છે અને થશે. " જે પ્રાણીએ શ્રી જિન-વચન પામીને સદ્ધર્મ-આચરણ કરે છે તે પ્રાણીઓને જિત-નામ સ્મરણુ તથા જિન પ્રતિમા દર્શન, દેખતા મનુષ્યાના હાથમાં રહેલી લાકડી માફક તુરત ફૂલદાયી અને છે અને તેવા પ્રાણીઓ વહેલી તકે ભવ નિસ્તાર પામે છે. પરંતુ જેને કાંઈ પણ ધર્માચારણુ પ્રાપ્ત થએલ નથી તેવા પ્રાણીઓને પણ શ્રી જિનનામ સ્મરણ અને શ્રી જિનપ્રતિમાદર્શન આંધળાના હાથમાં રહેલ લાકડી પ્રમાણે રક્ષણરૂપ બને છે. અંધ માણસને સ્વયં દૃષ્ટિના અભાવ હેાતા છતાં, રસ્તામાં રહેલ અંતરાયેા ખાડા, ટેકરા વિગેરે વિઘ્નાના સ'કેતા આપી, લાકડી જેમ અંધ માણસનું રક્ષણ કરે છે. રસ્તામાં પડતા બચાવે છે. તે રીતે ધવિહીન માણસેાને પણ જિનનામ સ્મરણુ અને જિન-પ્રતિમા દર્શનરૂપ લાકડી ભવાણૢવના ભયંકર માર્ગમાં આવતા વિઘ્ના અને અકસ્માતાથી રક્ષણ કરી, મા સન્મુખ લાવી, અંતે ભવ નિસ્તાર આપનાર બને છે. શ્રી જિનનામ સ્મરણ અને જિન-પ્રતિમા દર્શન અને જગતમાં અલૌકિક પરિબળ છે. આંતર જાગૃત અને મેહમૂઢ હરકેાઈ પ્રાણીઓને તે પરમ આલંબન રૂપ છે. જિન-પ્રતિમા ( જિન સ્થાપના નિક્ષેપ) અરિહંત ભગવંતાના નામ અને ભગવડતાની સ્થાપના ( પ્રતિમા ) તે બંને અરિહંત પદના નામ અને સ્થાપના રૂપ નિક્ષેપ હાવાથી અરિહંત રૂપે જ ગણાય છે. દરેક ભગવ ́તાના નામ હતાં, દરેક ભગવાને દેહ હતાં, ભગવંતના વિરહકાળે ભલે ભગવ'તાના દેહ વિલય પામ્યા હોવા છતાં, શ્રી જિન-પ્રતિમા તે સાક્ષાત જિનદેહની ગુણાલ કૃત છંખી છે. જે જિન ભગવ’તના દેહના સાક્ષાત્ પ્રતિ-આકાર છે. જેથી જિનપ્રતિમાના દર્શનથી જિન ભગવાના સાક્ષાત્કાર સાંપડે છે. જે નામ પહેલા જિન-ભગવંતના દેહ સાથે અ ંકિત હતું તે નામ હાલ જિનપ્રતિમાની સાથે અંકિત છે. જિન ભગવાના માહાત્મ્યથી દિલમાં પ્રાપ્ત થએલ સૂજ પ્રમાણે પ્રતિમાના દર્શનથી સાક્ષાત્ પ્રભુદર્શન થાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શનઃ ૬૫ નામીને નાશ થતાં, નામ નિક્ષેપનો નાશ થતો નથી. જેમકે પરિચિત અને અંગત સ્નેહીનો ફેટે નીહાળતાં, અંતર-ચક્ષુ સમક્ષ તે સ્નેહીના જીવનની સમગ્ર કાર્યવાહી અને સ્વભાવનું હૂબહૂ ચિત્રાલેખન ઉપસી આવે છે. તે સ્વર્ગસ્થના નામ અને સ્થાપના નિક્ષેપને આધારે જ બની આવે છે. તેજ રીતે જિન ભગવંતોના દેહ-દર્શન, જિન-જીવન મહિમાના દર્શન, જિન-નામ સ્મરણથી અને જિન પ્રતિમાના દર્શનથી દર્શન કરનારને પ્રાપ્ત થાય છે પ્રભુ પ્રતિમા મહિમા સ્તવન (રાગ : રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, પિતાના મહીમાના પાકા ગાયન મુતી ગાતી, ધારેલા ધ્યેયની ધારા છબી વિષે છલકાતી જડ પત્થરમાં પરખાતી જીવન જ્યોતિ ઝળકાતી - ૧ નિપજાવે નવનીવ રૂપે દિલ પથરને પત્થર આ, આત્મશુદ્ધિના દર્શન પામે સપ્રેક્ષક પથરમાં; વીરના નામે એ મહિમા પ્રભાવિક ઉતર્યો પત્થરમાં – ૨ મંગળકારી વીર નામથી મંગળમુતી મહિમા, મુતી સુવિહિત દર્શને વીરમળે દર્શનમાં સરખા સાધક દૃષ્ટિમાં વીર અને વીરની પ્રતિમાં – ૩ જીવન મંત્ર વીર પ્રભુના વીર પ્રતિમા વદતી, વીર પ્રભુને આત્મ ખજાને દુષ્ટાને દાખવતી; રવિની તેજસ્વી સષ્ટિ દેખેના ઘુવડ–દષ્ટિ, દિલાગારે જિન-મુતીને સૂર્યોદય સાંપડતા; નર ઘુવડના અંતર લેચન ધારે છે નિષ્ફળતા, ફેક સવાઈ માનવતા અને લોચનની સુંદરતા; - ૫ જ્યારે જ્યારે મહાવીર તારી મુતી દેખુ ત્યારે, પ્યારે દિલના પંક પખાળે સદુષ્યની ધારે; મારાં અંતર આગારે સુંદર ચિત્રામણ ધારે – ૧ રંગ અગર પીંછી પકડીને ના આળેખે રેખા, સીધા ચિત્રોને ઉપસાવે અજબ ચિત્ર આલેખા, એની કીંમતના લેખા આંક વિના અંતર દેખ્યા – ૨ ચિત્રકાર એ મુતી પોતે ચિત્ર બની ચિત ચાલે, જડ પથર બની ચેતન ગંગા દિલ પ્રદેશે મ્હાલે; જિ : Page #124 -------------------------------------------------------------------------- ________________ ૬૬: શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન નેત્ર દ્વારા ત્રીકાળે ઢળતી અંતરના ઢાળે – ૩ ચિતરંજન એ મુતી નાચે નેત્રોમાં, અંતરમાં, નેત્રોને અંતર નાચે છે ચિત રંજન મુતી માં મોટો મુતીનો મહિમા અને અંતર દગની સીમા – ૪ આત્મ જાગૃતિના ગરવ મુતી મેળે ગાજે, આનંદ મન-મયૂર નાચતો પગતળ દેખી લાજે; ચરણ - સવાઈ કાળાશે લાજે ભક્તિ આવાસે – ૫ મક્કમ બીડેલા એને સ્થિર આંખની દષ્ટિ, આશુઅણુ ઉછળતી દેખી સ્વાધિનતાની સૃષ્ટિ પુષ્ટાલંબન એ પ્રતિમા સમજાવે છે રવાધિનતા – ૧ અખંડ આઝાદીના દર્શને એની આંખે કીધાં, સ્વતંત્રતાના ઓજસ મુખપર નયન ભરીને પીધાં; અંતર લોચન ઉઘડતાં ખત વાંચ્યા ગુલામીન – ૨ જડતાની પરવશ જંજીરે માનેલી આઝાદી, પરસત્તાની શેષણ-પીડા સમજેલો આબાદી; સમજણ ભુલેલો સાદી ઘેલો જડ પુદગલ વાદી – ૩ વીર પ્રતિમાના દર્શનથી દિલની સૃષ્ટિ દેખી, દર્પણરૂપ બની દિલની સ્પષ્ટ દશા આલેખી; પ્રિયા બની હૃદય-પ્રતિમા સુઝાડી સ્વદેશ સીમા – ૪ ઉંચા આસક્તિના વસે પંચ વિષય પટ્ટાને, સ્વદેશમાં ઝંડો ફરકે છે પરદેશી સત્તાને ઝેરી રજકણને ઝરતો શોષણ નિતિ સાચવતે – ૫ અંતરપુરના પાય તખ્ત પર તિમિર-પટ પંજો છે, હદ છોડોના સવાઈ સૂત્રે આત્મનાદ શું છે; પ્રતિમાના દર્શન માત્રે દુશ્મન બિસ્તરને બાંધે – ૬ (શ્રી તત્ત્વ વિચાર સ્તવનાવાળી) શાશ્વત જિન-પ્રસાદ અને શાશ્વત જિન પ્રતિમા પ્રભુ નામથી અંકીત અને પ્રતિષ્ઠિત પ્રભુ પ્રતિમા પ્રભુ સમાન છે. શાશ્વત કે અશાશ્વત ગમે તે પ્રકારની જિન-પ્રતિમ દર્શનીય, વંદનીય અને ઉપાસનીય છે. અશાશ્વત જિન પ્રતિમાની ગણતરી સદાકાળની હોઈ શકે નહીં, એટલે અહીં શાશ્વત પ્રતિમાઓ અને શાશ્વત પ્રાસાદનું સંખ્યા વર્ણન શ્રી જીવવિજયજી મહારાજે જે સકળતીર્થ સૂત્રમાં કહેલ છે, તેને આધારે તે સંખ્યા વર્ણન અહીં રજુ કરેલ છે : Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૬૭ સત્તાણુવઈ સહસા લખા છપ્પન અઠ્ઠ કડીઓ, બત્તિસય બાસિઆઇ તિઓ લોએ ચેઈએ વંદે પન્નરસ કેડી સયાઈ કેડીબાયાલ લખ અડવના, છત્તીસ સહસ અસિઈ સાસય બિંબાઈ પણમામિ (જગચિંતામણી સૂત્ર) આહકોડ સત્તાવન લાખ બસે ને બાશી ૮૫૭૦૦૨૮૨ શાશ્વત જિન પ્રાસાદ અને પન્નરસો. બેંતાળીશકોડ અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર અને એંશી ૧૫૪૨ ૫૬૩૬૦૮૦ શાશ્વત જિન બીબોને વંદન કરું છું. | વ્યંતર અને જ્યોતિષ દેવ લોકમાં અસંખ્ય શાશ્વત જિન પ્રસાદ અને અસંખ્ય શાશ્વત જિન પ્રતિમાઓ છે. તે જિન પ્રાસાદો ૧રા યોજન લાંબા, સવા છ જન પહોળા અને નવ યોજન ઊંચા છે. તે પ્રસાદમાં રહેલી પ્રતિમાઓ પાંચસે ધનુષ્ય ઉંચાઈની છે. વ્યંતર અને જ્યોતિષક નિકાયમાં અસંખ્ય શાશ્વત પ્રાસાદ અને પ્રતિમા હોવાથી તેની ગણતરી થઈ શકે નહીં તેથી શ્રી જીવવિજ્યજી મહારાજે સકલતીર્થ સૂત્રમાં નીચેની પંક્તિથી તે અગણિત શાશ્વત પ્રાસાદ અને શાશ્વત પ્રતિમાને વંદન કરેલ છે. વ્યંતર તિષીમાં વળીજેહ શાશ્વત જિન વંદુ તેહ”વ્યંતર અને જ્યોતિષી એ બે નિકાય સિવાયના દરેક સ્થળોના શાધવત ચત્ય અને શાશ્વત બિંબનુ વર્ણન સકળતીર્થ સૂત્રમાં દર્શાવેલ છે. દીમાનિક દેવલેકમાં શાશ્વત જિન-પ્રાસાદ અને પ્રતિમાઓ ૧ સૌધર્મ દેવલોકમાં શાશ્વત પ્રાસાદ ૩૨ લાખ છે. પાંચ સભા સહિત દરેક પ્રાસાદે ૧૮૦ જિન બીંબ છે. કુલ ૫૭ કોડ ૬૦ લાખ. ૨ ઈશાન દેવલોકમાં ૨૮ લાખ પ્રાસાદ, દરેક પ્રાસાદે ૧૮૦ જિનબીંબ. કુલબીબ ૫૦ કેડ ૪૦ લાખ. ૩ સનતકુમાર દેવલોકમાં ૧૨ લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ. કુલ બીંબ ૨૧ કોડ ૬૦ લાખ. ૪ મહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બબ. કુલ બીંબ ૧૪ કેડ ૪૦ લાખ. ૫ બ્રહ્મ દેવલોકમાં ૪ લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ. કુલ બીબ ૭ ક્રોડ ૨૦ લાખ. ૬ લાતંક દેવલોકમાં ૫૦ હજાર પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ. કુલ બીંબ ૯૦ લાખ. ૭ મહાશુક દેવલોકે ૪૦ હજાર પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ કુલ બીંબ ૭૨ લાખ. ૮ સહસ્ત્રાર દેવલોકે ૬ હજાર પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ. કુલ બીંબ ૧૦ લાખ ૮૦ હજાર Page #126 -------------------------------------------------------------------------- ________________ १७२००० ૬૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન ૯ આનત દેવલોકે પ્રાસાદ દરેક પ્રાસાદમાં ૧૮૦ બીબ. કુલ બીંબ છે, ૧૦ પ્રાણત દેવલોકે°° પ્રાસાદ દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ. કુલ બીંબ છે ૧૧ આરણ દેવલેકર, પ્રાસાદ દરેક પ્રાસાદે ૧૮૦ બીબ. કુલ બીંબ છે, ૧૨ અશ્રુત દેવલેકે ૧૦° પ્રાસાદ દરેક પ્રાસાદે ૧૮૦ બીંબ. કુલ બીબ ! ૫૪૦૦૦ ૯ વૈવેયક ૧ સુદર્શન ) ત્રણયકમાં ૧૧૧ પ્રાસાદ. દરેકમાં ૧૨૦બીંબ. કુલ બીંબ ૧૩૩૨૦. ૨ સુપ્રતિબદ્ધ કપાતીત દેવલોકમાં પાંચ સભાન હોય તેથી ૧૨૦ જિન પ્રતિમા. ૩ મને રમ . ૪ સર્વતોભદ્ર ) ૫ સુવિશાળ ત્રણયકમાં મળી ૧૦૭ પ્રાસાદ દરેકમાં ૧૨૦ બીબ. કુલ બીંબ ૧૨૮૪૦. સુમનસ એમનસ ૮ પ્રિયંકર ત્રણેમાં મળી ૧૦૦ પ્રાસાદ. દરેકમાં ૧૨૦ બીંબ. કુલ બીંબ ૧૨૦૦૦. ૯ નદીકર જ છે પાંચ અનુતર વિમાન. પાંચ પ્રાસાદ. દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ બીંબ ૬૦૦ ૧ વિજય ૨ વૈજયંત ૩ જયંત ૪ અપરાજીત ૫ સર્વાર્થસિદ્ધ કુલ પ્રાસાદઃ ૮૪૯૭૦૨૩ કુલ બીંબ. ૧૫૨૯૪૪૪૭૬૦ પાંચ અનુત્તર સર્વે મળી લાખ ચોરાશી અધિકાવળી, સહસ સત્તાણુ તેવીસ સાર જિનવર ભુવન તણો અધિકાર. સ કોડ બાવનકોડ સંભાળ લાખ ચોરાણુ સહસ ચઉઆળ, સાતસે ઉપર સાંઠ વિશાળ સવિબીંબ પ્રણમુ ત્રણકાળ. બાર દેવલોક, નવ પ્રવેયક અને પાંચ અનુતર વિમાનમાં ૮૪ લાખ ૯૭ હજાર અને ૨૩ જિનપ્રાસાદે છે. તેમાં ૧૫ર કોડ ૯૪ લાખ ૪૪ હજાર અને ૭૬૦ જિનબીંબ છે વૈમાનિક દેવલેકમાં એટલે સૌધર્મ દેવલોકથી સર્વાર્થ સિદ્ધ અનુત્તર વિમાન સુધીમાં આવેલા દરેક શાશ્વત પ્રાસાદો ૧૦૦ પેજન લાંબાં, ૫૦ જન પહોળા અને ૭૨ જન ઊંચાઈવાળા છે. ભુવનપતિ દેવલોકમાં અસુરકુમાર ભુવનમાં આવેલા શાશ્વત જિન–ચ ૫૦ જન લાંબાં ૨૫ યેાજન પહોળા અને ૩૬ યોજન ઊંચા છે. અસુરકુમાર સિવાય ભુવનપતિ દેના બીજા નવ પ્રકારના ભુવનમાં આવેલા જિન પ્રાસાદે ૨૫ પેજન લાંબાં, ૧રા જન પહોળા અને ૧૮ જન ઊંચા છે. વૈમાનિક અને ભુવનપતિ દેવલોકના દરેક પ્રાસાદમાં જિનબી ૧ ધનુષ એટલે સાત હાથ ઊંચા છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શીન : ૬૯ ભવનપતિના ભુવનેામાં આવેલ પ્રાસાદ અને ખી સંખ્યા ૩ ૧ અસુરકુમાર. ભુવનમાં ૬૪ લાખ પ્રાસાદ. દરેક પ્રસાદે ૧૮૦ બીબ. કુલ બીંબ ૧૧પર૦ લાખ. ૨ નાગકુમાર ભુવનમાં ૮૪ લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ ખીમ. કુલ ૧૫૧૨૦ લાખ. સુપર્ણ કુમાર ભુવનમાં ૭૨ લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ ખીં. કુલખીબ ૧૨૯૬૦ લાખ. ૪ વિદ્યુતકુમાર લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ ખી’ખ. ૫ અગ્નિકુમાર પ્રાસાદે ૧૮૦ ખીમ. ૬ દ્વીપકુમાર પ્રાસાદે ૧૮૦ ખીમ. ૭ ઉધિકુમાર પ્રાસાદે ૧૮૦ ખીમ. ૭૬ ૭૬ લાખ પ્રાસાદ. દરેક ૭૬ લાખ પ્રાસાદ. દરેક ૭૬ લાખ પ્રાસાદ. દરેક ૭૬ લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ મી. ૯૬ લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ મી’ખ. ૭૬ લાખ પ્રાસાદ. દરેક પ્રાસાદે ૧૮૦ મી બ. કુલ ૭૭૨ લાખ કુલ ૧૩૬૮૦ લાખ. કુલ ૧૩૬૮૦ લાખ. કુલ ૧૩૬૮૦ લાખ. કુલ ૧૩૬૮૦ લાખ. કુલ ૧૩૬૮૦ લાખ. કુલ ૧૭૨૮૦ લાખ. કુલ ૧૩૬૮૦ લાખ. ૮ દિગ્ કુમાર ૯ પવનકુમાર ૧૦ નિતકુમાર ૧૩૮૯૬૦ લાખ સાત ક્રોડ ને બહાંતેર લાખ ભવન પતિમાં દેવળ ભાખ તેરશે કોડ નેવ્યાશી કેાડ સાંઠ લાખ વંદું કરજોડ દેસભવન પતિના ૭૭૨ લાખ ભવનમાં ૭ ક્રોડ અને ૭૨ લાખ જિન પ્રાસાદ છે અને તેમાં ૧૩૮૯ કાડ અને ૬૦ લાખ જિન પ્રતિમા છે. તીઠ્ઠલાકમાં આવેલ શાશ્વત જિન પ્રાસાદ અને શાશ્વત જિન-ખી ખા છ વર્ષધર પર્વતના પૂર્વ દિશાના કુટ ઉપર એક એક પ્રાસાદ ચાત્રીશદ્વીધ વૈતાઢયના પૂર્વ દિશાના કુટ ઉપર એક એક પ્રાસાદ સેાળ વક્ષસ્કાર ગિરીની નદી તરફ એક એક પ્રાસાદ ચાર ગજજ્જત ગિરીઉપર મેરૂ તરફની દિશામાં એક એક પ્રાસાદ જ ખુવૃક્ષ ઉપર-૧ અને કરિક્રુટ ઉપર ૮ મળી શામલી વૃક્ષ ઉપર–૧ અને કરિકુટ ઉપર ૮ મળી મેરૂ પર્વતના ચારે વનની ચારે દીશામાં એક એક મેરૂ પર્વતની ચુલિકા ઉપર એક ચૌદ મહાનદીના ચૌદ પ્રપાત કુંડની મધ્યમા- ૧–૧ સાળ મહાદ્ગડાની મધ્યમા એક એક ચાર વ્રત વૈતાઢ્ય ગિરિઉપર – ૧–૧ ૩૨ વિજયની ૬૪ નદીના મધ્ય કુંડમાં —૧–૧ ૧૨ અંતર નદીના કુંડની ધ્યમાં- ૧-૧ ૨૦૦ કચનગીરી દરેક પર ૧-૧ ચિત્ર-વિચિત્ર ચમક અને સમય ચારે ગિરિ ઉપર– ૧–૧ જખુ વૃક્ષના વલયાકાર પરિવારના ૧૦૮ વૃક્ષપર ૧-૧ શામલી વૃક્ષના વલયાકાર પરિવારના ૧૦૮ વૃક્ષપર -૧-૧ કુલ પ્રાસાદ-૬ કુલ – ૩૪ કુલ - ૧૬ કુલ – ૪ કુલ – કુલ કુલ કુલ – ૧ કુલ – ૧૪ કુલ – ૧૬ કુલ – ૪ કુલ – ૬૪ - રે - ૧૬ કુલ - ૧૨ કુલ . કુલ * ૪ કુલ - ૧૦૮ કુલ – ૧૦૮ - ૨૦૦ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૭૦ : શ્રી જિનેન્દ્ર જીવન ત દર્શન દેવકરૂ તથા ઉત્તરકુરૂ ક્ષેત્રમાં ૧-૧. ભદ્રશાલ વનના ૮ કરિકુટ ઉપર૧-૧ કુલ – ૨ કુલ – ૮ - - | ૬૩૫ જંબુદ્વીપ તીરરચ્છલકમાં ૬૩૫ પ્રાસાદ અને દરેક પ્રાસાદમાં ૧૨૦ બીંબ છે. ઉપર દર્શાવેલ જંબુદ્વીપના ૬૩૫ પ્રાસાદ દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ પ્રતિમા ૭૬૨૦૦ તે જ પ્રમાણે ૬૩૫ પ્રાસાદ પૂર્વ ધાતકી ખંડમાં દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ ૭૬૨૦૦ તે જ પ્રમાણે ૬૩૫ પ્રાસાદ પશ્ચિમ ઘાતકીમાં દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ ૭૬૨૦૦ ધાતકી ખંડમાં બે ઈષકાર પર્વત ઉપર ૧-૧ પ્રાસાદ. દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ ૨૪૦ ધાતકીખંડ પ્રમાણે ૧ર૭૨ પ્રાસાદ પુષ્કરાઈમાં દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ ૧૫૨૬૪ નંદીસર દ્વીપની ચારે દિશાના પર પ્રાસાદ. દરેકમાં ૧૨૪ પ્રતિમા નંદીસરદ્વીપની ચાર વિદિશામાં ૧૬ પ્રાસાદ. દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ ૧૯૨૦ માનુષેતર પર્વત ઉપર ૪ પ્રાસાદ. દરેકમાં ૧૨૦ પ્રતિમા કુંડલદ્વીપ પર ચાર પ્રાસાદ. દરેકમાં ૧૨૪ પ્રતિમા કુલ ૪૯૬ રૂચકદ્વીપ ઉપર ૪ પ્રાસાદ. દરેકમાં ૧૨૪ પ્રતિમા કુલ- ૪૯૬ તીછલકના કુલ પ્રસાદ ૩૨૫૯ અને પ્રતિમાઓ ૩૯૧૩૨૦ તછ લોકો ઉપર દર્શાવેલ પ્રાસાદો અને બીબોની વિગત ટુંકાણમાં નીચે મુજબ છેઃ જંબુ દ્વીપમાં ૬૩૫ પ્રાસાદમાં ७६२०० જિન-બીંબ છે ધાતકી ખંડમાં ૧૨૭૨ પ્રાસાદમાં ૧૫૨ ૬૪૦ જિન બીંબ છે પુષ્કરાર્ધમાં ૧૨૭૨ પ્રાસાદમાં ૧૫૨૬૪૦ જિન બીંબ છે નંદીસર દ્વીપની દિશા વિદિશામાં ૬૮ પ્રાસાદમાં ૮૩૬૮ જિન બીબ છે માનુષેતર પર્વત ૪ પ્રાસાદમાં ૪૮૦ જિન બીબો છે કુંડલ દ્વિીપમાં ૪ પ્રાસાદમાં જિન બી એ છે રૂચક દ્વીપમાં ૪ પ્રાસાદમાં જિન બીંબ છે ૩૨૫૯ ૩૯૧૩૨૦ બત્રીશેને ઓગણસાઠ તીર્થો લેકમાં ચૈત્યને પાઠ ત્રણ લાખ એકાણુહજાર ત્રણસે વીસ તે બીબ જુહાર તીર્થો લેકમાં આવેલ શાશ્વત જિન પ્રાસાદો વધીને ૧૦૦ યોજન લાંબા, ૫. યોજન પહોળા અને ૭૨ જન ઊંચા છે તેથી મધ્યમ વિસ્તારવાળા પ્રાસાદો ૫૦ એજન લાંબા, ૨૫ પેજન પહોળા અને ૩૬ જન ઊંચા છે. તેથી ઓછા વિસ્તારવાળા જિન પ્રાસાદો ૧ ગાઉ લાંબા, ગાગાઉ પહોળા અને ૧૪૪૦ ધનુષ્ય ઊંચા છે. તીર્થો લોકમાં આ રીતે પ્રાસાદોને વિસ્તાર જુદા જુદા પ્રકારે છે. દરેક પ્રાસાદમાં જિન પ્રતિમા ૫૦૦ ધનુષ ઊંચાઈના છે. એ રીતે વૈમાનિક દેવલોકમાં ૮૪૭૦૨૩ પ્રાસાદમાં ૧૫૯ ૪૪૪૭૬૦ જિન બીંબ છે ભુવન પતિના ભવનમાં ૭૭૨૦૦ ૦૦૦ પ્રાસાદમાં ૧૩૮૬૦ ૦૦૦૦.૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ તીર્થો લેાકમાં ૩૨૫૯ પ્રાસાદમાં કુલ પ્રાસાદો ૮૫૭૦૦૨૮૨ અને ૧૫૪૨૫૮૩૬૦૮૦ ખીમા છે. સૂત્રેામાં દર્શાવેલ શાશ્વત-જિન-પ્રાસાદ અને પ્રાસાદ વિસ્તાર નિઃશંકપણે તે તે રીતે જ છે. વર્તમાન માનવ દેહે। અને દેહ વસવાટ માટેના વર્તમાન આવાસેા દ્વારા શાશ્વત-જિનપ્રાસાદોનાં વિસ્તારની તુલના થઈ શકે નહીં. કારણ કે નાના માનવ દેહા અને નાના માનવ ગેહા તે ફકત પાંચમાં અને છઠ્ઠા આરામાં, ભરત અને ઐરવત ક્ષેત્રોમાં જ હોય છે. તે સિવાયના ચાર આરાઓમાં અને સમાન કાળ-ભાવ ધરાવતાં ક્ષેત્રામાં મનુષ્ય-દેહે! મેાટા હાય છે અને આવાસેા વિશાળ હોય છે. આવાસેા અને નિવાસેા તે અમુક ચાક્કસ કાળ-ક્ષેત્રને અનુસરીને હાય છે. જ્યારે શાશ્વત જિન-મદિરા સદાકાળ માટેના શાશ્વત હેાઈ તેના વિસ્તાર સવકાળ- અને સ ક્ષેત્રને અનુસરીને શાશ્વત છે. શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૭૧ ૩૯૧૩૨૦ મીખ છે શાશ્વત જિન-પ્રાસાદો એકલા માનવ લેાકની મર્યાદામાં નથી. તે ત્રણે લેાકમાં આવેલા છે. તેના કેાઈ સક કે માલિક નથી. સર્જક દ્વારા સા એલા મદિરા કાળાંતરે નાશ પામે છે, જ્યારે શાશ્વત જિન-મદિરા સદ્દાકાળના શાશ્વત છે અને શાશ્વત રહેશે. તે નવા બનતાં નથી. તેમ જ તેની સખ્યા ઘટતી નથી. જેને કાળની કેાઈ અસર થતી નથી, જે જૂના બનતાં નથી, જેના કાળાંતરે પણ નાશ થતા નથી. તેથી તે શાશ્ર્વત કહેવાય છે. અન્ય શાશ્વત પદાર્થોની જેમ શાશ્વત પ્રાસાદા અને શાશ્વત પ્રતિમાઓ પણ શાશ્વત છે. તેના વિસ્તાર અને સખ્યા જે રીતે છે તે રીતે જ સૂત્રકાર ભગવ તાએ કહેલ છે. શ્રી જિન નામન દાતા શબ્દ સાથે દાન, ચાર શખ્સ સાથે ચારી, કષાય શબ્દ સાથે કરતા અને દયાળુ શબ્દસાથે જેમ યા ગુણ તે તે શબ્દોમાં અંતરગત સમાયેલા છે. તે રીતે ગુણીના ગુણવાચકનામામાં દરેક શબ્દો ગુણીના ગુણુ અને અવગુણુ સહિત હૈાય છે. તે નિયમ–અનુસાર જિન, અરિહંત, તિથ કર અને વીતરાગ વિગેરે જે જે જિન પર્યાય નામેા છે તે તે નામેા અંતરગત ગુણૈાથી અલંકૃત નામે છે. જે જિન ભગવંતાના સામુદાયિક સ્વભાવ-ગુણ-સુચક નામેા છે. અને શ્રી ઋષભ, અજિતસ'ભવ વિગેરે ચાવીશ જિન ભગવતાના નામેા વ્યક્તિગત અંગત જિન નામેા છે, તે નામેા પણ સામાન્ય અને વિશેષ ગુણ ભાવાથી અલ'કૃત છે. વ્યક્તિગત દરેક નામેા નામ પ્રમાણે ગુણ ધરાવતાં હાય તેવા નિયમ નથી. નામ અને ગુણે! જુદા જુદા પણ હાઈ શકે છે. પણ અહીં ચાવીશે ભગવંતાના નામ યથાનામા તથા ગુણા” એ ન્યાયયુક્ત જ છે, તે વિગત દર્શાવવા માટે, પ્રકરણકાર આચાર્ય મહારાજાએસામાન્ય અને વિશેષ અર્થ દ્વારા શ્રી ચાવીશે જિનના નામેા અને પરિણામેામાં રહેલ સામ્યતાનું જીણુ આશ્રિત વર્ણન કરેલ છે. 66 Page #130 -------------------------------------------------------------------------- ________________ ૭૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન શ્રી જિન નામના સામાન્ય તથા વિશેષ અર્થ સ્થાનક ૪૦-૪૧ ૧ ઋષભદેવ—ઋષભ-બળદ મહાવ્રતરૂપ ધુરાને ધારણ કરનાર, તથા ગર્ભાવસ્થામાં મરૂદેવા માતાએ પ્રથમ સ્વપ્નમાં વૃષભ જોયો હતો તથા પ્રભુનું લંછને વૃષભ હોવાથી-ઋષભદેવ. ૨ અજિતનાથ–જેને કઈ જિતી ન શકે તેવાં અદ્વિતીય અછત, તથા રાગાદિ શત્રુઓને જીતી જે અજિત બન્યા છે તેમ જ ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતા વિજયાદેવીને પિતા જિતશત્રુ રાજા પાસાની રમતમાં જીતી શક્યા નહીં તેથી-અજીતનાથ. ૩ સંભવનાથ–શુભના–સંભવવાળા, અને સેના માતાના ગર્ભમાં આવ્યા પછી પૃથ્વી ઉપર ઘણા ધન-ધાન્યનો સંભવ થવાથી–સંભવનાથ. ૪ અભિનંદનઅભિનંદનને પાત્ર. ઈદ્રો પણ વિનયપૂર્વક સ્તુતિ કરતા હોવાથી અને સિદ્ધાર્થ માતાના ગર્ભમાં આવ્યા પછી ગર્ભકાળ સુધી ઈન્દ્ર હંમેશાં સ્તુતિ કરી હોવાથી અભિનંદન. ૫ સુમતિનાથ-શુભમતિના સદૂભાવવાળા, તેમ જ ગર્ભકાળે પ્રભુમાતાએ બે સ્ત્રીઓ સંબંધી ઉત્પન્ન થયેલા વિવાદનો સુમેળ સંવાદ આપ્યા-સુમતિનાથ. ૬ પદ્મપ્રભ– પદ્ય જેવા નિર્મળ અને નિર્લેપ થા શરીરની ક્રાંતિ પદ્મ સમાન લાલ હોવાથી, અને પદ્મનું લાંછન હોવાથી પદ્મપ્રભ. ૭ સુપાર્શ્વનાથ–સુંદર પડખા વાળા. તેમ જ ભગવાન ગર્ભમાં આવ્યા બાદ પૃથ્વી માતાના પાર્શ્વ–પડખાના અવયવો અતિ સુંદર થવાથી–સુપાર્શ્વનાથ. ૮ ચંદ્રપ્રભ– ચંદ્ર જેવા શીતળ, ચંદ્ર સમાન દેહ કાંતિ અને ચંદ્ર લંછન હોવાથી તેમજ લક્ષમણ માતાને ગર્ભકાળે ચંદ્રપાનને દેહદ થવાથી—ચંદ્રપ્રભ. ૯ સુવિધિનાથ સારી વિધિવાળા શુભ ક્રિયાકારક તેમ જ રામામાતા ગર્ભકાળે શુભક્રિયા કર વામાં વિશેષ ભાવવાળા થયા હોવાથી સુવિધિનાથ. ૧૦ શીતળનાથ-શીતળ અને શીતળતા કરનાર, જગતના જીના ત્રિવિધ તાપ દૂર કરનાર તેમ જ ગર્ભકાળે નંદા માતાના હસ્ત-સ્પર્શથી પિતા દઢરથ રાજાને દેહત્ત્વર શાંત થવાથી–શીતળનાથ. ૧૧ શ્રેયાંસનાથશ્રેયકરનાર. તેમ જ ગર્ભકાળે વિષ્ણુ માતાએ દેવ અધિષ્ઠિત શય્યાનો કરેલ ઉપ ભોગ સર્વને શ્રેયકર થએલ હોવાથી-શ્રેયાંસનાથ. ૧૨ વાસુપૂજ્ય – દેથી પૂછત, વિશેષ વસુનામના દેવથી વિશિષ્ટપણે પુજાએલા તથા પિતા વસુપૂજ્ય રાજાના પુત્ર હોવાથી વાસુપૂજ્ય. ૧૩ વિમળનાથ-નિર્મળ. મળ વગરના વિમળ. ગર્ભસ્થાનમાં આવ્યા પછી શ્યામા માતાની બુદ્ધિ અને શરીરની કાંતિ વિશેષ નિર્મળ થવાથી-વિમળનાથ. ૧૪ અનંતનાથ અનંત ગુણધારક. જ્ઞાન દર્શન ચારિત્ર આદિના અનંતપણાથી. તેમ જ સુયશા માતાએ ગર્ભાવસ્થામાં અનંત (ઘણું) પ્રમાણવાળી રત્નોની માળા સ્વપ્નમાં દેખેલ હોવાથી–અનંતનાથ. Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૭૩ ૧૫ ધર્મનાથ— ધર્મ ધારક ધર્મ નાયક, ધાર્મિક સ્વભાવવાળા અને ધર્મ પ્રવર્તક તેમજ ગર્ભકાળે માતા સુત્રતા ધકા માં અધિકાધિક પ્રીતિવાળા થયા હેાવાથી-ધર્માંનાથ. ૧૬ શાંતિનાથ— શાંતિ દાતા, શાંત રસના સ્વામી તેમજ ગર્ભકાળે દેશમાં ઉત્પન્ન થએલી મહામારી પ્રભુમાતાના સ્નાનજલથી દૂર થતાં, નગરમાં અને દેશમાં શાંતિ પ્રવતવાથી-શાંતિનાથ. ૧૭ કુ’થુનાથ~~~ પૃથ્વી પાળક, પૃથ્વી પર સદ્ધર્મના વિસ્તાર કરનાર તેમજ માતા શ્રીદેવીએ પૃથ્વી પર આવેલ રત્ન સ્તુપનુ સ્વપ્ન દેખવાથી-કુંથુનાથ. ૧૮ અરનાથ વૃદ્ધિ કરનાર તેમજ દૈવી માતાએ સ્વપ્નમાં મહારત્નાકર દેખેલા હેાવાથી અરનાથ. ૧૯ મલ્લિનાથ— બળવાન માહાદિ મલ્લાને મહાત કરનાર તેમજ માતા પ્રભાવતીને પુષ્પ માલ્ય નિર્મિત ( માલતી પુષ્પની શય્યા ) પર સુવાના દોહદ થવાથી મલ્લિનાથ. સતી. મુની સખ`ધી ઉત્તમ વ્રતવાળા. તેમજ ગર્ભીકાળ સમયે માતા પદ્માવતી ઉત્તમ પ્રકારના ત્રતાની રુચિવાળા થયા હેાવાથી-મુનિસુવ્રત. નમાવનાર તેમજ ગર્ભકાળે માતા વપ્રા વપ્રપર ( ગઢ ઉ૫૨ ) ફરતાં હતાં તેના જોવા માત્રથી ગભ પ્રભાવે અન્ય શત્રુરાજાએ ભય પામીને ભાગી ગયા હેાવાથી –મિનાથ. ૨૦ મુનિસુવ્રત ૨૧ નમિનાથ ૨૨ નેમિનાથ— ( અરિષ્ટનેમિ ) ચક્રધારા સમાન, પાપવૃક્ષના નાશ કરનાર તેમજ શિવામાતાએ સ્વપ્નમાં રિષ્ટ રત્નમય નેમિ ( ચક્રધારા) જોએલ હાવાથી અને અરિષ્ટ અમ’ગળના નાશકારક હેાવાથી-અરિષ્ટ-નેમિ. ૨૩ ૫શ્ર્વનાથ— જગતના પદાર્થાને પ્રગટ પણે દેખનાર તેમજ વામા માતાએ પાતાની શય્યા પાસે સર્પ જતા જોયા હેાવાથી પાર્શ્વનાથ – ૨૪ વમાન— વૃદ્ધિ કરનાર, ભગવાન ગર્ભમાં આવ્યા બાદ સિધ્ધાર્થ રાજાના ઘરમાં ધન-ધાન્ય અને સુવણૅ આદુની વૃદ્ધ થવાથી અને જય વિજય મેળવવાથી વમાન, મહાવાર મહા બળવાન. ખાલ્ય વયમાં આમલકી ક્રીડાની રમતમાં, દુષ્ટદેવે પ્રભુને પેાતાના ખભા ઉપર રાખીને પ્રભુને ભય પમાડવા માટે પેાતાના દેહનું સાત તાડ ઊંચુ ભયંકર સ્વરૂપ વીકુચ્યું. તે રીતે તે દેવની દુષ્ટતા અને ધતાને દેખીને તે દેવના ખભા ઉપર પ્રભુએ મુષ્ટિ પ્રહાર કરતાં, દેવનુ' દેવતાઈ શરીર મેવડ થઈ ગયું. દેવ ખાળ—પ્રભુની તાકાત દેખી અતિ વિસ્મિત થયે। અને પ્રભુની માફી માગી. એ રીતે મહાબળ ધારક હાવાથી મહાવીર નામે પ્રસિદ્ધ થયાં. જિત-જય પામેલા-જિતેલા. દરેક આત્મશત્રુએના બળને સ્વબળે પરાજય આપી આંતરશત્રુઓને પરાસ્ત કરી અવિચળ અને અનંત જય મેળવનાર. દુન્યવીજયની પાછળ પાછળ પરાજયના ગુપ્ત પાદ સ‘ચાર રહેલા હાય છે. જે જયને પરાજયમાં પલટાવી નાંખે છે. જય વખતના જયનાદો પરાજય થતાં ભયનાદો બને છે, એ રીતે દુન્યવી જય ક્ષણિક અને દુઃખદાયક છે; જ્યારે જિન-ભગવતાએ મેળવેલા જય, પરાજયની પનાતીથી પૂર્ણપણે મુકત હાઈ-ચાલ્યા જવાની ભીતિ વગરના સદાકાળના શાશ્વત જય છે. પરભાવના સવ પ્રભાવા પર જય મેળવી સ્વભાવ સિદ્ધિની શાશ્વત જય પતાકા લહેરાવનાર-તે જિન જિ ૧૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૭૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન અરિહંત-૧ અહ ધાતુ પૂજાને યોગ્ય એ અર્થમાં છે તેથી ત્રણે જગતના સર્વ જીવે જેઓની ભક્તિ ભાવે પૂજા, સેવા, રતુતિ, સ્તવના કરે છે તે અરિહંત કહેવાય છે. અરિહંત કર્મરૂપી આંતર શત્રુઓનો નાશ કરનાર. ૫ બાહ્ય શત્રુઓનો નાશ કરવાથી કે ઘાત કરવાથી. શત્રુઓની પરંપરા નાશ થતી નથી પણ શત્રુઓની પરંપરા વધતી જાય છે. એક બાહ્ય શત્રુને નાશ કરતાં અનેક બાહ્યશત્રુઓ ઊભા થાય છે અને સદાકાળ શત્રુઓની શત્રુજાળની ભીતિ રહ્યા કરે છે. તે બાહા શત્રુઓની ઉત્પત્તિના કારણરૂપ આંતરશત્રુરૂપ કર્મ બીજ છે. તે આંતરશત્રુરૂપ કર્મ બીજ જ બાહ્ય-શત્રુ વૃક્ષનું મૂળ છે. આંતર-શત્રુરૂપ શત્રુ વૃક્ષના મૂળને નાશ થતાં બાહ્યશત્રુરૂપવૃક્ષ આપોઆપ પડી જાય છે. નાશ પામે છે. અરિહંતભગવંતે આંતર શત્રુરૂપ શત્રુ વૃક્ષના મૂળના છેદક છે. એ રીતે ચારે ઘાતી કર્મના ઘાતક, કર્મશત્રુદન હોવાથી અરિહંત. તીર્થકર – ચતુર્વિધ સંઘરૂપ તીર્થના સ્થાપક, ચતુર્વિધ સંઘ સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા વિરતિ ધર્મનું આરાધન કરનાર ચાર પ્રકારને જન સમુદાય. તીર્થ-જે તારે અગર જેનાથી તરાય તે તીર્થ. સંઘ-સમાન ધ્યેય માટે માનવ સમુદાયનું સંકલન તે સંઘ અગર સંસ્થા. જગતમાં રહેલા અનેક પ્રકારના સંઘ અને સંસ્થાઓ તથા તેના સ્થાપકાના મુખ્ય પણે આત્મલક્ષી અને દેહલક્ષી એમ બે પ્રકાર છે. માનવ સમુદાયના મોટાભાગના સંઘ સંકલન, ભૌતિક સુખ-સત્તા-પ્રતિષ્ઠા અને અર્થોપાર્જન વિગેરે દુન્યવી અને દૈહિક સુખની ઝંખનાથી ભરેલા હોય છે. જેમાં સ્વાર્થની સાધના, પરિગ્રહની મૂછ, અને કાંઈક લેવાની ઈચ્છા મુખ્ય અને કાયમિક રહેતી હોય છે. તેવા સંકલનના દરેક પ્રકારો જે વધારનારા હોવાથી તે રીતના સંઘ-સ્થાપકે અને તે રીતનો સંઘ સમુદાય તારક બની શકે નહીં. જેમ જ એછે તેમ વસ્તુ હળવી બને છે. વસ્તુની હળવાશ પ્રમાણે વસ્તુમાં તરવાના ગુણે ઉત્પન્ન થાય છે. હળવી વસ્તુ સહેજે તરી શકે છે અને તારી શકે છે. બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના બેજાને, સંપૂર્ણ પણે દૂર કરીને તીર્થકર ભગવંત નિર્બોજ બન્યા છે. સ્વભાવની સંપૂર્ણ સિદ્ધિ સાધ્ય કરી, જેઓ પ્રથમ ભવસમુદ્રના કુશળ તરવૈયા બન્યા છે અને પછીથી અન્ય આશ્રિતો માટે ભવસમુદ્ર તરવા માટે તીર્થરૂપી આર બાંધે છે. સંપૂર્ણ તપના તેજ અને સંપૂર્ણ ત્યાગની તાકાત પ્રાપ્ત કરી, તીર્થકર દેવોએ ત્યાગની ભુમિકા ઉપર સંઘની (તીર્થની) સ્થાપના કરી છે. જેમાં સમાવેશ પામેલા સાધુઓ અને સાથીઓ પ્રથમ બાહ્ય સંગ અને પરિગ્રહનો સંપૂર્ણ બેને ઉતારી સંઘમાં પ્રવેશે છે. અને અંતરંગ બજે દિન-પ્રતિદિન ઓછો કરવાની સતત તકેદારી રાખે છે. જેથી તેઓ બેજ રહિત બની તરે છે. તરનાર જ ડુબતાને ટેકો આપી શકે છે. સાધુ સાધીઓ તરવાની અને તારવાની લાયકાત પામેલા છે. શ્રાવક અને શ્રાવિકાઓ જેઓ બાહ્ય-અત્યંતર ઘણું બેજવાળા હોય છે. તેઓ પણ કમે કમે ત્યાગભાવના કેળવીને, બોજો ઓછો કરતાં હોય છે. દરેકનું લક્ષ બજારહિત બનવાનું હોય છે. સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા સમસ્ત સંઘ-સમુદાય-પ્રભુ પ્રણિત હેય-ઉપાદેયની ખૂબી Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૭૫ સમજીને તે પ્રમાણે પિતપોતાની મર્યાદામાં ખંતપૂર્વક પ્રવર્તતે હોય છે, અને તેથી જ તીર્થકર દ્વારા સ્થપાએલ સંધ તીર્થ કહેવાય છે. જે તરે છે અને તારે છે. જેના સ્થાપક તારક છે. જેનું બંધારણ ત્યાગ છે. જેની પ્રવૃત્તિ આત્માને નિજ કરવાની છે. જેમાં રહેલા સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓને સમુદાય સતત નિર્બોજ બનવા માટે ઉદ્યમશીલ છે. તેવા ચતુરવિધ સંધરૂપ તીર્થની સ્થાપના કરનાર તે તીર્થકર. જિન- લાંછન સ્થાનક–જર ૧૦૦૮ શુભ લક્ષણથી લક્ષિત, દેદીપ્યમાન જિન–દેહના જમણુ સાથળ ઉપર જુદા જુદા જન્મ-જાત ચિત્ર હોય છે, જે ચિન્હને જિન-લંછન કહેવાય છે. પ્રભુ પ્રતિમાની ઓળખ પલાંઠી નીચે કોતરેલ લાંછનથી થાય છે. ચોવીશે જિન-ભગવંતના લાંછનેના નામ-અનુક્રમે (૧) વૃષભ (૨) હાથી (૩) અશ્વ (૪) કપિ (૫) કૌચપક્ષી (૬) લાલપદમ ૭) સ્વસ્તિક (૮) ચંદ્ર (૯) મગર (૧૦) શ્રીવત્સ (૧૧) ગેડે (૧૨) મહિષ (૧૩) વરાહ (૧૪) સિંચાણે (૧૫) વા (૧૬) મૃગ (૧૭) છાગ (૧૮) નંદાવર્ત (૧૯) કુંભ (૨૦) કર૭૫ (૨૧) નીલકમળ (૨૨) શંખ (૨૩) સર્પ (૨૪) સિંહ ફણાના કારણુ અને ફણ સ્થાનક-૪૩ સાતમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના મસ્તક ઉપર એક, પાંચ અને નવફણ છત્રરૂપ હોય છે. તેવીસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના મસ્તક ઉપર ત્રણ, સાત અને અગિયાર ફેણ છત્રરૂપે હોય છે. શેષ-૨૨ જિનને છત્રરૂપ ફણ હોતી નથી. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના માતા પૃથ્વી માતાએ સ્વપ્નમાં પોતાને એક, પાંચ અને નવ ફણાવાળી નાગ શય્યામાં સુખે પોઢેલા જોયા હતા તેમજ મહાસર્પને પડખામાં રમતા જોયા હતો. વળી શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના વ્રત આરંભથી કેન્દ્ર પ્રભુના મસ્તક ઉપર છત્ર સમાન ફણ ધારણ કરતો હતો. જેથી શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના બીબે તે રીતે ફણાવાળા હોય છે. પોતાના ઉપર પૂર્વે ભગવાને કરેલ ઉપકારનું સ્મરણ કરતે શ્રી ધરણેન્દ્ર નાગરાજ બહુ ભક્તિપૂર્વક શ્રી પાર્શ્વનાથ ભગગાનના મસ્તક ઉપર ત્રણ, સાત કે અગિયાર ફણારૂપ છત્રને નિરંતર ધારણ કરતો હતો તેથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના બને તે રીતે ફણ-છત્ર હોય છે. સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને એકહજાર ફણારૂપ છત્ર હોય છે. શ્રી જિન દેહ લક્ષણ સ્થાનક-૪૪ લક્ષણ અંગે વિરાજતાં અડહિય સહસ ઉદાર લાલ રે રેખાકર ચરણાદિકે અત્યંતર નહીં પાર લાલ રે ઈન્દ્ર ચંન્દ્ર રવીગિરીતણું ગુણ લેઈ ધડીયું અંગ લાલ રે ભાગ્ય કિંહા થકી ઉપન્યું અચરજ એહ ઉરંગ લાલ રે..જગ જીવન આવીયું (આકી જિન સ્તવનયશોવિજય) Page #134 -------------------------------------------------------------------------- ________________ ૭૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સર્વ તીર્થકર ભગવંતેના દેહો, અંગ, ઉપાંગ, હાથપગની રેખા આદિ દેહ સબંધી ૧૦૦૮ શુભ લક્ષણે યુક્ત હોય છે. આ લક્ષણો દેહના હાઈ બાહ્ય લક્ષણે કહેવાય છે. બાહ્ય લક્ષણથી શોભીત ભગવાનના દેહની લાક્ષણિકતા એટલી ઉચ્ચ કેટિની હોય છે કે ઈન્દ્ર, ચન્દ્ર, સૂર્ય અને પર્વતે. વિગેરેમાં બળ, શીતળતા, પ્રકાશ અને અડગતા આદિ ગુણ દરેકમાં મુખ્યપણે એક એક હોય છે, જ્યારે ભગવંતના દેહમાં તે સર્વગુણે એક સાથે સમરતપણે સમાયેલા હોય છે. એ રીતે સર્વ ભગવંતે ૧૦૦૮ બાહ્ય લક્ષણ યુક્ત હોય છે. સર્વ ભગવંતેના અત્યંતર લક્ષણ અનત હોય છે સર્વજિન-ગૃહસ્થાવાસજ્ઞાન સ્થાનક–૪૫ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન મનઃ પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારે જ્ઞાન છે. તે પૈકી પ્રથમના ત્રણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન શ્રી જિનેશ્વર ભગવંતને પૂર્વના દેવભવથી આરંભી શ્રી જિન ભવમાં ગૃહસ્થાવાસ સુધી અતિ નિર્મળ પણ હોય છે. ગુરુ નિવાસમાં રહી વિદ્યાને અભ્યાસ કે શાસ્ત્રોના પઠન પાઠનની કોઈ જરૂરિયાત જિનેશ્વરોને છેલ્લા ભવમાં હેતી નથી. પ્રવર્તતા દરેક શાસ્ત્રોનો સમાવેશ ભગવતેના શ્રુત-જ્ઞાનમાં સમાયેલું હોય છે. નિશાળે લઈ જવા વિગેરે જ્ઞાન સંસ્કાર માટેના જે પ્રસંગે શ્રી જિનચારિત્રમાં જોવા મળે છે તે વડીલવર્ગને વહેવાર માત્ર છે. ભગવાનને કાંઈ ભણવાનું હોતું નથી. શ્રી મહાવીર ભગવાનને બાલ્યવયમાં વિદ્યાભ્યાસ કરાવવા માટે શ્રી સિદ્ધાર્થ રાજા ગુરુ પાસે લઈ ગયા. તે પ્રસંગની ઈન્દ્રને જાણ થતાં ઈન્ડે તે સ્થળે આવી ભગવાનને વ્યાકરણ સંબંધી કઠિન પ્રશ્નો પૂછયાં હતાં, તે પ્રશ્નોના યથાર્થ જવાબ ભગવાને આપ્યા હતાં. કઠિન પ્રશ્નોના સ્પષ્ટ જવાબ સાંભળી વિદ્યાગુરુ અને વડીલ વર્ગ આનંદીત થયા હતા. જે જવાબ દ્વારા ભગવાન જ્ઞાની છે, ભગવાનને ભણવાની જરૂર નથી તેવી સ્પષ્ટ હકીકત ઈન્ડે વિદ્યાગુરૂ અને કૌટુંબિકજનેને સમજાવી હતી. જિન શરીર-વણ સ્થાનક-૪૬ પદ્ધ પભુને વાસુ પૂજ્ય દાયરાતા કહીએ, ચંદ્રપ્રભુને સુવિધિનાથ દાઉજવળ લહીએ – ૧ મલ્લિનાથ ને પાર્શ્વનાથ દો, નીલાનીરખ્યા. મુનિસુવ્રત ને નેમનાથ દો અંજન સરખા – ૨ સેળે જિન કંચન સમા એવા જિન ચોવીશ ધીરવિમળ પંડિત તણે જ્ઞાન વિમળ કહે શિષ– ૩ શ્રી પર્વ પ્રભુ અને શ્રી વાસુપુજ્ય સ્વામીના શરીરવણે લાલ, શ્રી ચંદ્રપ્રભુ અને શ્રી સુવિધિનાથ ભગવાનના દેહવર્ણ સફેદ, શ્રી મહિલનાથ અને પાર્શ્વનાથ ભગવાનની દેહકાંતિ નીલ, શ્રી મુનિસુવ્રત અને શ્રી નેમનાથ ભગવાનની શરીરકાંતિ શ્યામ અને શેષ સેળ જિન ભગવંતોની દહતિ સુવર્ણ સમ પીળી છે. એ રીતે શ્રી જિન ભગવંતના દેહ પાંચે વર્ણના હોય છે. રંગે અને રંગોના થતા પેટા વિભાગો પ્રમાણે, માનવદેહ અને રૂપી પદાર્થો દરેક રંગના હોય છે. પીળું મનાતું સેનું પણ પાંચે વર્ણનું હોય છે. માટી, ધાતુ, રત્નો, ફળ-ફૂલ,પશુ-પક્ષીના દેહ તથા Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૭૭ માનવ દેહ પાંચે વર્ણના હોય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારેય નામ કર્મની પ્રકૃતિ છે. તે નામ કર્મ બંધની સાથે, બંધ સમયથી જ શુભ કે અશુભ રીતે સામેલ હોય છે. વદિ પુદગલ દ્રવ્યના લક્ષણો છે. દેહો, પુદ્ગલોની નીપજ હોઈ પાંચે રંગના હોય છે. અત્યારે પણ માનવ દેહ પાંચે રંગના છે. સર્વજિન -રૂપવન સ્થાનક–૪૭ સર્વ દેવના સર્વરૂપના પરમાણુઓને એકઠા કરીને માત્ર અંગુલ પ્રમાણ વિકુવર્વામાં આવે તે પણ તે વિમુર્વેલરૂપ શ્રી જિન-ચરણ-અંગુષ પાસે અતિ નિસ્તેજ દેખાય છે અર્થાત્ તેથી અનંત ગુણરૂપ શ્રી જિન-દેહનું હોય છે. શ્રી જિનેશ્વર દેવના દેહ કરતાં શ્રીગણધરોના દેહનું રૂપ ઘણું હીન હોય છે. તેનાથી શ્રી ચૌદ પૂર્વધરોએ વિદુર્વેલ આહારક શરીરનું રૂપ હીન હોય છે. તેનાથી અનુત્તર વાસીદેવેનું, તેનાથી નવ રૈવેયક દેવનું, તેનાથી વૈમાનિક દેવેનું તેનાથી જ્યોતિષ્ક દેવેનું તેનાથી ભવનપતિ દેવનું અને તેનાથી વ્યંતર દેવનું રૂપ ઉત્તરોત્તર ઓછું હોય છે. વ્યંતર દેવના રૂપથી ચક્રવતી, વાસુદેવ, બળદેવ અને માંડલીક રાજાઓનું રૂપ પણ પરસ્પર ઓછું ઓછું હોય છે. અન્ય બાકીના દેહની રૂપકાંતિ છ સ્થાન ગુણ હાનિવૃદ્ધિને પ્રાપ્ત થએલ હેવાથી પરસ્પર ન્યુનાધિક હોય છે. શ્રી જિન-બળ વર્ણન સ્થાનક૪૮ સામાન્ય રાજાઓથી બળદેવનું બળ અધિક હોય છે. તેનાથી કેટ-શિલા ઉપાડનાર વાસુદેવોનું બળ અધિક હોય છે. તેનાથી ચક્રવતીઓનું બળ બમણું હોય છે. અને તેનાથી જિનેશ્વર ભગવંતેનું બળ અપરિમિત અનંત હોય છે, જેથી ભગવંતેના બળનું પ્રમાણ થઈ શકે નહીં. પ્રભુ બળની તુલનામાં આવે તેવા કોઈ દાખલો દુનિયાભરમાં નથી. “ભગવાનની નાની કાયા આટલા બધા જળ સમૂહથી થતા અભિષેકને સહન કેમ કરી શકશે” ઇન્દ્રના તે પ્રકારના થયેલા જન્માભિષેક સમયના સંશયને અવધિજ્ઞાન વડે જાણીને, ઈદ્રના તે સંશયના નિવારણ માટે, જન્મના પ્રથમ જ દિવસે ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરદેવે મેરૂપર્વતને પગના અંગુઠાના દબાણ માત્રથી ચલાયમાન કર્યો. જે ભગવાનના અપરિમિત, અવર્ણનીય બળની સાબિતી છે. ઈન્દ્રનો સંશય દૂર કરવાનું કારણ હેવાથી શ્રી મહાવીર ભગવાને બળ પ્રગટ કર્યું હતું. અન્ય ૨૩ ભગવંતેને તેવું કોઈ કારણ નહીં હોવાથી બળ પ્રગટ કર્યું નથી. શ્રી વીર ભગવાને મેરૂ પર્વતને ચલાયમાન કર્યો તેમાં બળને ગર્વ ન હતે પણ ઈન્દ્રના સંશયનું સમાધાન કરવાને હેતુ હતો. દેહુમાન શ્રી સર્વજ્ઞ ભગવતેએ માનવદેહના ઉત્કૃષ્ટ દેહમાન ત્રણ ગાઉ અને જધન્ય દેહમાન અંગુલના અસંખ્યાત ભાગે કહેલ છે. અંગુલના અસંખ્યાત ભાગનું જધન્ય દેહમાન તે સર્વ દેહોની ઉત્પત્તિ સમયનું અને સમુર્ણિમ મનુષ્યનું દેહમાન છે. કાયાના વિકાસમાં થતી વધઘટ તે એકદમ રાત Page #136 -------------------------------------------------------------------------- ________________ ૭૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન રાતમાં બનતે બનાવ નથી. પણ ૧૦ કટાકોટી સાગરોપમ કાળે ઘટતી ઘટતી માનવ કાયા એક હાથની બની રહે છે. એ રીતે પાંચ ભારત અને પાંચ અરવતક્ષેત્રોમાં, માનવ અને માનવેતર દેહો પર, ચડતા-પડતા કાળની અસર થતી રહે છે. સદાય સમાન કાળભાવ ધરાવતા ક્ષેત્રોમાં આરીતે કાળ બળે કાયાની વધઘટ બનતી નથી. ભારત અને અરવત ક્ષેત્રોમાં જ આ રીતનો યડતા પડતા કાળ વતે છે. શ્રી મહાવીર દેવના નિર્વાણ પછીના ૨૫૦૦ વર્ષના સમય ગાળામાં, માનવદેહનો સાત હાથનો વિકાસ ઘટીને સાડાત્રણહાથની સરેરાશનો બનેલ છે. તે જ રીતે શ્રી ઋષભદેવ ભગવાનના સમયથી સાઋતકાળ સુધીમાં દેહમાનમાં થએલો ઘટાડો તે પડતા કાળની અસર છે. સાડાત્રણહાથના માનવદેહો હજુ ઘટીને, છઠ્ઠા આરાના અંત સુધીમાં એક હાથના રહેશે અને ૧૦૦ વર્ષનો આયુમર્યાદા કાળ ઘટીને સરેરાશ ૨૦ વર્ષનો રહેશે. આ રીતે દેહમાન અને આયુષ્યમાં થતો કમિકઘટાડે તે દસ કેટીકેટી સાગરોપમ વર્ષોને લાંબા ગાળાનો ઘટ કમ છે. તે જ રીતે ઉત્સર્પિણી કાળમાં આયુષ્ય અને દેહમાન વધતાં ક્રમથી વિકાસ પામતાં હોય છે. એ રીતે પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રોમાં દેહમાન અને આયુષ્ય કાળમાં થતી વધઘટમાં જીવોના કર્મ સાથે, કાળબળની પણ અસર રહેલી છે. સે વરસના ટુંકા ગાળામાં પણ દેહમાન અને આયુષ્યની મયાંદા પર કાળ બળની સામાન્ય અસર થતી જણાય છે તે દશ કેટા કોટી સાગરોપમ કાળના લાંબા કાળ-ગાળામાં દેહમાન અને આયુષ્યની મર્યાદામાં સૂવાનુસાર વધઘટ થઈ શકે છે તે સરળ રીતે સમજી શકાય છે. અઢીદ્વીપમાં જ્યાં જ્યાં સદાય સમાન કાળ-ભાવ વતે છે, તે. તે ક્ષેત્રમાં અત્યારે પણ નવશરીર અને માનવેતર શરીર સૂત્રોમાં દર્શાવેલ ઉત્કૃષ્ટ દેહમાન અને ઉત્કૃષ્ટ આયુષ્ય ધરાવે છે, પાંચ ભારત અને પાંચ અરવત ક્ષેત્રમાં જ કાળ બળે દેહ-વિકાસ અને આયુષ્ય કાળની વધઘટ થયા કરે છે અને તેથી જ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ઉત્પન્ન થતાં શ્રી જિન-ભગવંતના દેહમાન ૫૦૦ ધનુષ્યના ક્રમથી ઘટીને સાતહાથના હોય છે તેમજ વધતા ક્રમે સાત હાથથી વધીને ૫૦૦ ધનુષ્ય સુધીના હોય છે. શ્રી જિન-ભગવંતના દેહમાન-પ્રમાણે, તે ક્ષેત્ર અને તે કાળના અન્ય માનવદેહ તે તે રીતે અનુરૂપ અને સરેરાશ દેહમાન અને આયુષ્ય ધરાવતાં હોય છે. શાસ્ત્રોમાં શ્રી જિનેશ્વર ભગવંતના દેહમાને, ઉઘાંશૂળ, આમાંગુણ અને પ્રમાણગુણ એ ત્રણ માપોથી. બતાવેલા છે. * જિન-દેહ પ્રમાણ ઉસેંધાગુલ અને આત્મ અંગુલથી. સ્થાનિક-૪૯-૫૦ ઉસેધાંગુલ ધનુષ.-એટલે ચાર હાથ અગર ૯૬ અંગુલ એથવા ૮૨/ર/૭ ૨ ઇંચ ચોવીસે ભગવંતના દેહમાન ઉત્સવગુણ પ્રમાણે અનુક્રમે પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાનનું દેહમાન ૫૦૦ ધનુષ્ય, ત્યાર પછી શ્રી અજીતનાથથી શ્રી સુવિધનાથ સુધી. પચાસ પચાસ ધનુષ્ય ઓછું ઓછુ દેહમાન ગણાતા અનુક્રમે ૪૫૦-૪૦૦-૩૫૦ -૩૦૦-૨૫૦-૨૦૦-૧૫૦ અને ૧૦૦ ધનુષ્યના દેહમાન શ્રી સુવિધિનાથ ભગવાન સુધી માનવા. ત્યાર પછી દસ-દસ ધનુષ્ય ઓછા કરતાં અનુક્રમે ૯૦-૮૦–૭૦-૬૦-૫૦ ધનુષ્ય દેહમાન અનુક્રમે શ્રી શીતળનાથથી શ્રી અનંતનાથ સુધીના જાણવા. ત્યાર પછી પાંચ પાંચ ધનુષ્ય ઓછા કરતાં ૪૫-૪૦ - ૩પ-૩૦-૩૫-૨૦-૧૫અને ૧૦ ધનુષ્ય દેહમાન અનુક્રમે શ્રાધમનાથથી નેમનાથ ભગવાનના જાણવા. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેહમાન ૯ હાથ એટલે સવા બે ધનુષ્ય છે Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૭૮ અને શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દેહમાન સાત હાથ એટલે ૧ ધનુષ્ય છે. આત્મ ગુલ પ્રમાણુથી સર્વ જિનેશ્વર ભગવંતના દેહ, પિતપતાના દેહાંગુલથી ૧૨૦ અંગુલ હોય છે. ૧૦૮ આત્માગુલ દેહ અને ૧૨ આત્માગુલની શીખા મળી દેહનું પ્રમાણ ૧૨૦ આત્માં ગુલ કહેલ છે. શ્રી જિન દેહ પ્રમાણાંગુલ પ્રમાણ સ્થાનક-પ૧ ઉસે ધાંગુલના નિયત માપ પ્રમાણે ચાર ધનુષ અને ઉપર એક ધનુષના બાર ભાગમાથી બે ભાગ એટલે ૪૨૧૨ ધનુષનું એક પ્રમાણ અંગુલ થાય છે. પ્રમાણ અંગુલ અને શ્રી ઋષભદેવ ભગવાનનું આત્મ-અંગુલ બંને સરખા છે. એક પ્રમાણ ગુલના ૪/૧૬ ધનુષ થાય છે એટલે ઋષભદેવ ભગવાનના ૧૨૦ આમ આંગુલના ૫૦૦ ધનુષ્ય થાય. ૨૫/૬ ધનુષ્યનું એક પ્રમાંણાંગુલ થાય તે રીતે પ૦૦ ધનુષ્યના ૧૨૦ પ્રમાણ આંગુલ થાય. પ્રમાણગુલ એટલે ૪ ધનુષ્ય અને ૧૬ આંગળ અથવા ૧૬ હાથને ૧૬ આંગળ અથવા ૩૪૨/૬/૭ ઇંચ અથવા ૪૦૦ ઉભેંઘાંગુલ. પ્રમાણાંગુલના પચાસમાં ભાગને એક અંશ કહેવાય છે. એક અંશ એટલે ૮ આંગુલ એક હાથને ત્રીજો ભાગ એટલે પ્રમાણુગુલના ત્રણ અંશનો એક હાથ થાય. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેહમાન ૦ પ્રમાણગુલ અને ૨૭ અંશ છે એટલે નવહાથ છે. શ્રી મહાવીર ભગવાનનું દેહમાન ૦ પ્રમાણુ ગુણ ૨૧ અંશ છે એટલે સાત હાથ છે. એટલે પ્રમાણગુલ અને ઉત્સધાંગુલ બંને મપ એકસરખુ જ દેહમાન જુદી જુદી રીતે બતાવે છે. એવી ભગવંતોના પ્રમાણગુલ પ્રમાલે દેહમાન અનુક્રમે દરેક માનમાં પ્રમાણુગુલ અને અંશના નિશાન સમજવા જેમાં અંશો નથી ત્યાં અંશના સ્થાનમાં છે મુકેલ છે. (૧) ૧૨૦-૦ (૨) ૧૦૮-૦ (૩) ૦૬-૦ (૪) ૮૪–૦ (૫) ર-૦ (૬) ૬૦-૦ (૭) ૪૮-૦ (૮) ૩૬-૦ (૯) ૨૪-૦ (૧૦) ૨૧-૩૦ (૧૧) ૧૯-૧૦ (૧૨) ૧૬-૪૦ (૧૩) ૧૪–૨૦ (૧૪) ૧૨-૦ (૧૫) ૧૦-૪૦ (૧૬) ૯-૩૦ (૧૭) ૮-૨૦ (૧૮) ૭-૧૦ (૧૯) ૬-૦ (૨૦) ૪-૪૦ (૨૧) ૩-૩૦ (૨૨) ૨-૨૦ (૨૩) ૦-૨૭ (૨૪) ૦-૨૧ જિન-આહાર સ્થાનક-પર સર્વે ભગવંતો બાલ્યાવસ્થામાં અંગુષ્ટપાન અમૃતપાન કરે છે. જન્મ સમયે મેરૂ પર્વત ઉપર સ્નાત્રાભિષેક કરી ઈન્દ્રો પ્રભુને પ્રભુમાતા પાસે લાવીને મૂકે છે ત્યારે ઈદ્ર ભગવંતના જમણા હાથના અંગુઠામાં અમૃતનું સંચારણ કરે છે. સર્વ જિન ભગવંતો બાલ્યવયમાં એ રીતે અમૃતવાહી અંગુષ્ટ પાન કરે છે. શ્રી જિન-ભગવંતે માતાઓને સ્તનપાન કરતા નથી. બાલ્યકાળ વીત્યા બાદ શ્રી ઋષભદેવ ભગવાન ક૯પ વૃક્ષના દિવ્ય ફળોનો આહાર કરતાં હતાં. જે ફળ દેવેન્દ્રો, દેવમુરૂ ઉત્તરકુરૂ ક્ષેત્રમાંથી લાવી ભગવાનને આહાર માટે આપતા હતા. શ્રી ઋષભદેવની કુમાર Page #138 -------------------------------------------------------------------------- ________________ ૮૦ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન અવસ્થાના કાળમાં પાકશાસ્ત્ર વિધિ પ્રવતી ન હતી કારણ કે તે કાળમાં અગ્નિ પ્રગટેલ નહીંદાવાનળ દ્વારા અગ્નિ પ્રગટ થયા પછી શ્રી ઋષભદેવ ભગવાને અનાજ આદિને અગ્નિમાં પકવવાની રીત ( પાકવિધિ) બતાવી હતી. શેષ–૨૩ ભગવતે અંગુષપાન પછીની વયમાં એદન-ભાત આદિ મધુર આહાર કરતાં હતાં. જિન-વિવાહ સ્થાનક–૫૩ શ્રી મલ્લિનાથ અને શ્રી નેમિનાથ એ બે ભગવત સિવાય શેષ બાવીશ ભગવતેએ ભેગ્યફળનો ઉદય હોવાથી વિવાહ કર્યો હતે. શ્રી આદીશ્વર ભગવાનની બે પત્નીઓના નામ અનુક્રમે સુમંગળા અને સુનંદા હતાં. શ્રી શાંતિનાથ ભગવાનની મુખ્ય પત્નીનું નામ યશોમતી હતું. તેઓની બીજી પત્નીઓના નામ મળેલ નથી. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પત્નીનું નામ પ્રભાવતી અને શ્રી વીર ભગવાનના પત્નીનું નામ યશેમતી હતું. શેષ ભગવંતોની પત્નીના નામે મળેલ નથી. જિન-કુમાર અવસ્થા કાળ સ્થાનક-પ૪ કુમાર અવસ્થા–રાજકાળ પૂર્વેની અવસ્થા. ચિવશે ભગવંતોની કુમાર અવસ્થાકાળ-અનુકમે (૧) ર૦ લાખપૂર્વ (૨) ૧૮ લાખપૂર્વ (૩) ૧૫ લાખપૂર્વ (૪) ૧૨ા લાખપૂર્વ (૫) ૧૦ લાખ પૂર્વ (૬) છ લાખ પૂર્વ (૭) ૫ લાખ પર્વ (૮) રાા લાખ પૂર્વ (૯) ૫૦ હજાર પૂર્વ (૧૦) ૨૫ હજારપૂર્વ (૧૧) ૨૧ લાખ વરસ (૧૨) ૧૮ લાખ (૧૩) ૧૫ લાખ (૧૪) ૭ લાખ (૧૫) રાા લાખ (૧૬) ૨૫ હજાર વરસ (૧૭) ૨૭૭૫૦ વરસ (૧૮) ૨૧૦૦૦ વરસ (૧૯) ૧૦૦ વરસ (૨૦) ૭૫૦૦ વરસ (૨૧) ૨૫૦૦ વરસ (૨૨) ૩૦૦ વરસ (૨૩) ૩૦ વરસ (૨૪) ૩૦ વરસ રાજ્યકાળ અને ચકીત્વ સ્થાનક ૫૫-૫૬ ચાવશે જિન ભગવંતના રાજ્યકાળ અનુક્રમે (૧) ૬૩ લાખ પૂર્વ (૨) ૫૩ લાખ પૂર્વ અને ૧ પૂર્વાગ (૩) ૪૪ લાખ પૂર્વ, ૪ પૂર્વાગ (૪) ૩૬ લાખપૂર્વ, ૮ પૂર્વાગ (૫) ૨૯ લાખ પૂર્વ ૧૨ પૂર્વાગ (૬) ૨૧ લાખ પૂર્વ અને ૧૬ પૂર્વાગ (૭) ૧૪ લાખ પૂર્વ ૨૦ પૂર્વાગ (૮) ૬ લાખપૂર્વ ૨૪ પૂર્વાગ (૯) ૦| લાખ પૂર્વ ૨૮ પૂર્વાગ (૧૦) ૫૦ હજાર પૂર્વ (૧૧) ૪ર લાખ વરસ (૧૨) રાજ્યકાળ નથી (૧૩) ૩૦ લાખ વરસ (૧૪) ૧૫ લાખ વરસ (૧૫) ૫ લાખ વરસ (૧૬) ૫૦ હજાર વર્ષ (૧૭) કળા હજાર વર્ષ (૧૮) ૪૨ હજાર વર્ષ (૧૯) રાજ્યકાળ નથી (૨૦) ૧૫ હજાર વર્ષ (૨૧) પ હજાર વર્ષ (૨૨-૨૩-૨૪) શ્રી નેમ પાસ અને વીરને રાજ્યકાળ નથી) (૧૬) શાંતિનાથ (૧૭) કુંથુનાથ (૧૮) અરનાથ એ ત્રણ ભગવંતે પ્રથમ માંડલિક રાજા અને પછી ચક્રવતી' રાજા હતા. તેમના ઉપર દર્શાવેલ રાજ્યકાળમાં અરધા કાળ સુધી માંડલીક રાજા અને અરધાકાળ સુધી ચકવતી રાજા હતા, એટલે શ્રી શાંતિનાથ ૨૫૦૦૦ વર્ષ માંડલિક Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન ઃ ૮૧ અને ૨૫૦૦૦ વર્ષ ચક્રવતી પણે હતા. અને શ્રી કુંથુનાથ ૨૩૭૫૦ વર્ષ માંડલિક રાજા અને ૨૩૭૫૦ વર્ષ ચકવતી પણે હતા. શ્રી અરનાથ ભગવાન ૨૧૦૦૦ વષૅ માંડલિક રાજા અને ૨૧૦૦૦ વ ચક્રવતી પણે હતા. શ્રી વાસુપુજ્ય, શ્રી મલ્લિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામીએ પાંચ ભગવતાને રાજ્યકાળ નથી. શેષ ૧૯ ભગવતાએ રાજ્ય ભાગવેલ છે. જેમાં (૧૬) શાંતિનાથ (૧૭) શ્રી *થુનાથ (૧૮) શ્રી અરનાય એ ત્રઝુ ભગવ’તા ચક્રવતી રાજા હતા. ૧૨ ચક્રવતી રાજા ચક્રવતી −છ ખ`ડના અધિપતિ રાજા તે ચકવતી રાજા, એકચક્રી ( સર્વોપરી રાજ્ય સત્તા ધારણ કરનાર ) અથવા તેા ચક્ર-આયુધ ધારણ કરનાર તે ચક્રવતી, ચાલુ અવસર્પિણી કાળમાં ૧૨ ચક્રવતી રાજાએ થયાં છે તેના નામે (૧) ભરત (૨) સગર (૩) મધવા (૪) સનતકુમાર (૫) શાંતિનાથ (૬) કુંથુનાથ (૭) અરનાથ (૮) સુમ (૯) પદ્મમ (૧૦) હરિષેણ (૧૧) જય (૧૨) બ્રહ્મદત્ત. ચક્રવતી ની રાજ્ય-દ્ધિ વન કુરૂજણવય હત્થિણાઉર નરસા પઢમ-તએ મહાચટ્ટિભાએ મહુખ ભાવે જો ખાવત્તર પુરવર સહસ્સવર નગર નિગમ જણ્વય વઈ, અત્તિસારાય વર સહરસાળુ યાય મળ્યે ચઉસ વરરયણ નવ મહાનિહિ ચઉર્ફ સહસ્સ પવરજીવ ઋણુ સુંદર વઈ ચુલસી હય-ગય-રહ સય સહસ્સ સામી છન્નુવઇ ગામ કૌડિ સામી આસિ. જો ભારતમિ ભયવ' “ ૧” વેબ્રુઆ ( અજિતશાંતિસ્તવ ૧૧-શાંતિજિન સ્તુતિ ) કુરુદેશમાં હસ્તિનાપુર નગરમાં પ્રથમ રાજા અને પછી ચક્રવતીની રાજ્ય રૂદ્ધિના મોટા પ્રભાવવાળા બહેાંતેર હજાર નગર અને ખત્રીશ હજાર મુગટબદ્ધ રાજાએ જેમને અનુસરતા હતા તથા ચૌદ રત્ન, નવનિધિ અને ચાસઠ હજાર સુંદર સ્ત્રીએના સ્વામી, ૮૪ લાખ ઘેાડા, ૮૪ લાખ હાથી ૮૪ લાખ રથ અને ૯૬ કોડ ગામાના સ્વામી એવા શ્રી શાંતિનાથ ભગવાન ભરત ક્ષેત્રને વિષે ચક્રવતી થયા. ચક્રવતી ના ૧૪ રત્ના ૧ ચક્રરત્ન- અપ્રતિહત શસ્ત્ર શત્રુના મસ્તકને છેદે છે-જે ૧ ધનુષ પ્રમાણ હોય છે. ર છત્રરત્ન- જે ધનુષ પ્રમાણુ હાય છે ચકીના હસ્ત સ્પર્શે વધીને ૧ર યેાજન વિસ્તારવાળુ બને ત્યારે તેની નીચે સમસ્ત ચકીદળના સમાવેશ થાય છે. મ્લેચ્છદેશના રાજાએથી દેવાદ્વારા વરસાવતા વરસાદના ઉપદ્રવ વખતે આ રત્નથી સમસ્ત સન્યનું રક્ષણ થાય છે. ૩ દંડ રત્ન- એક ધનુષ પ્રમાણ-જરૂર પડે એક હજાર યેાજન ભૂમી ખેાઢી શકે છે, ટેકરાવડે વાંકી ચૂકી ભૂમિ આ રત્નના પ્રહારથી તુરત સરખી બને છે. જિ ૧૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ ટર : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન ૪ ચમ રત્ન-બે હાથ પ્રમાણું લાંબુ હોય છે. ચક્રીના હસ્તે સ્પર્શે ૧૨ યોજન વિસ્તાર પામે છે. તેના ઉપર શાલી પ્રમુખ ધાન્ય સવારે વાવેલા હોય તે સાંજે ઉપગ યોગ્ય બને તે રીતે તૈયાર થાય છે. ૫ ખડગ રન-બત્રીશ આંગળ પ્રમાણવાળુ અતિશક્તિવંત શસ્ત્ર. ૬ કાકીણી રન-ચાર અંગુલ પ્રમાણવાળા આ રત્નથી વૈતાઢય પર્વતની ઘોર અંધકારમય ગુફામાં બંને બાજુ પ્રકાશ આપનારા ઓગણ પચાશ મંડળનું આલેખન કરે છે તે આળે ખેલ મંડળના પ્રકાશથી અંધકારમય ગુફામાં દિવસ જેવો પ્રકાશ પથરાય જાય છે તે પ્રકાશમાંથી સન્ય સુગમતાથી ગુફામાં પસાર કરે છે. ૭ મણિરત્ન-આ રત્ન ચાર આંગળ લાંબુ અને બે આંગળ પહેલું હોય છે. તે ૨નને ચક્રવતીની રાવટી ઉપર મૂકવાથી તે રનથી બાર જન સુધીની ભૂમિ પ્રકાશિત થાય છે. હાથે કે મસ્તકે બાંધવાથી તે તે અંગોના રોગો દૂર થાય છે. ૮ પુરોહિત રત્ન-શાંતિકર્મ કરનાર, ૯ અશ્વરત્ન – શ્રેષ્ઠ અધિ. ૧૦ ગજરત્ન – શ્રેષ્ઠ હાથી. ૧૧ સેનાપતિ રત્ન – ચકવતીની સહાય વિના જે ગંગા સિંધુ નદીની બહારના ચાર ખંડ સાધે છે. જે યુદ્ધમાં અતિ નિપુણ હોય છે. ૧૨ ગૃહપતી રન -ગૃહની ચીંતા રાખે છે (કેકારીના સ્થાને). ૧૩ વાર્ષિકી રત્ન – મકાન બાંધકામમાં અતિ નિપુણ લશ્કરના પડાવ નાખવા તથા વિચિત્ર પ્રવા હની નિમગ્ના અને નિમગ્ના જેવી મહાનદીઓ ઉપર પુલ બાંધવા આદિકામ કરનાર બાંધકામ નિષ્ણાત અગ્રણી. (૧૪) શ્રી રન-અત્યંત અદભુત રૂપવંત ચકીના ભાગને યોગ્ય તાકાતવાળી સ્ત્રી જેનું સ્થાન ચક્કીના સ્ત્રી સમુદાયમાં મુખ્ય ગણાય છે. ચક્રી શ્રી રત્ન સાથે મૂળશરીરે અને તે સિવાય બીજી સ્ત્રીઓ સાથે વૈક્રિય શરીરે ભોગ ભોગવે છે. ચકીઓને ૬૪ હજાર એક અંતે ઉરી અને સાથે બે વારાંગના હોય છે. એ રીતે ચક્રીને સ્ત્રી પરિવાર એક લાખ બાણુ હજારનો હોય છે. તેમાં સ્ત્રી રત્ન મુખ્ય ગણાય છે. દરેક ચક્રવતીના શ્રી રત્ન મૃત્યુ બાદ પ્રાયઃ છઠ્ઠી નરકે જાય છે જે સ્ત્રી રત્ન લડાઈ આદિ સંહાર કાર્ય કરતી નહીં હોવા છતાં ફક્ત કામાસકિતના મહારૌદ્ર અધ્યવસાય ધરાવતી હોવાથી નરકની અધિકારિણી બને છે. સ્ત્રી રત્નને કામાવેશ એટલા પ્રબલ હોય છે કે કામોત્તેજનાના સમયે ચકી સિવાય કેઈ અન્ય પુરુષ સ્ત્રી રત્નનું આલિંગન સહન કરી શકે નહીં. સ્ત્રી રત્નના કામ ઉત્તેજીત શરીરના આંદોલનોને પ્રચંડ વેગ અન્ય આલિંગિત પુરુષનું મૃત્યુ નીપજાવે છે. પ્રત્યેક રત્ન એક હજાર યક્ષોએ અધિછિત હોય છે અને બે હજાર યક્ષો ચક્રવતીના અંગરક્ષક સેવક હોય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૮૩ ચક રત્ન, દંડ, છત્ર અને ચર્મ એ ચાર રન આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. ખડગ્ન , કાંકણિ અને મણિ એ ત્રણ રને ભંડારમાં ઉત્પન્ન થાય છે. ગજ અને અશ્વ એ બે રને વિતાઢય ગિરિમાળામાં ઉત્પન્ન થાય છે. સ્ત્રી-રત્ન ક્ષત્રીય રાજાને ઘેર કન્યારૂપે ઉત્પન્ન થાય છે. બાકીના પુરોહિત-સેનાપતી-ગૃહપતી અને વાર્ષિકીએ ચાર રસ્તે ચકવતીની નગરીમાં ઉત્પન્ન થાય છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રની ૧૬૦ વિજ્યમાં યુગપ૬ ૨૮, ૨૮, ૨૮, ૨૮, ૨૮, ચક્રવતી, ૪, ૪, ૪, ૪, ૪, વાસુદેવ અથવા ૪૪પ ચકવતી અને ૨૮૪૫ વાસુદેવ હોઈ શકે છે. ચક્રવતીના નવ નિધાન ૧ નૈસપી નિધાન-ગામ નગર-આકર-પાટણ-દ્રોણ મુખ-કંટક-નિવેશ મંડળધર આદિ સર્વ સ્થાપત્ય - સંબંધી અને શિલ્પ સબંધી. ૨ પાંડુક નિધાન-ગણિતના માન ઉન્માન, બીજના પ્રમાણ ૨૪ પ્રકારના ધાન્યના ઉત્પાદન સબંધી. ૩ પિંડલક નિધાન – સ્ત્રી-પુરુષના આભરણ અને હસ્તી તથા અશ્વના લક્ષણ સબંધી. ૪ સર્વ-રત્નનિધાન–ચોદે રત્નની ઉત્પત્તિ સબંધી. ૫ મહાપદ્મ નિધાન–વસ્ત્ર અને રંગના ઉત્પતિ પ્રકાર, અને સાત ધાતુઓ અને વસ્ત્રોની દેવાની રીતે સબંધી. ૬ કાળ નિધાન- સમસ્તકાળ જ્ઞાન (જ્યોતિષ્મજ્ઞાન) શિલ્પ-વિષય, શતકમ, કૃષિ અને વાણિજ્ય સંબંધી. ૭ મહાકાળ નિધાન – સોનું, રૂપું, મેતી, પ્રવાળ, મણિ, સ્ફટિક આદિની ઉત્પતિ સબંધી. ૮ માણવક નિધાન – શસ્ત્ર, સર્વદંડ, અને સુભટ સબંધી, યુદ્ધ સામગ્રી, યુદ્ધ નીતિ અને દંડ નીતિ સબંધી. ૯ શંખ નિધાન નાટક, નૃત્ય, વાજીવ, ગદ્ય અને પદ્ય સબંધી તથા ધર્મ, અર્થ અને કામ સબધી. પ્રત્યેક નિધાન આઠ જન ઊંચા, નવજન પહોળા અને ૧૨ યોજન લાંબા, પિટીને આકારે, ગંગાનદીના મુખ આગળ સદાકાળ રહે છે. ચકવતી છ ખંડ સાધીને પાછા વળે ત્યારે, તેને પુદયે તેની સાથે આવે છે અને ચક્કીની નગરીના નીચેના ભાગમાં પાતાળમાં રહે છે. આ નિધાનો વિવિધ રનમય છે. ઘણું ધન અને રત્નાદિ સમૃદ્ધિમાં સહિત હોય છે. આ નવે નિધાને એક એક હજાર અધિષ્ઠાયક યોથી અધિષ્ઠિત હોય છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રના ૧૨ વિજયમાં દરેક વિજયને છ ખંડ હોય છે તે પ્રત્યેક વિજયમાં છ ખંડ અધિપતિ એક એક ચક્રવતી હોઈ શકે છે. ભારત અને ઐરવત દશ ક્ષેત્રોમાં દરેક ઉત્સપિણી અને અવસર્પિણી કાળમાં બાર બાર ચક્રવતી રાજાઓ થાય છે. વીશે ભગવતેને પુત્ર પરિવાર–અનુક્રમે (૧) ૧૦૦ (૨) – (૩) ૩ (૪) ૩ (૫) ૩ (૬) ૧૩ (૭) ૧૭ (૮) ૧૮ (૯) ૧૯ (૧૦) ૨ (૧૧) ૧૨ (૧૨) ૯ (૧૩) – (૧૪) ૮૮ (૧૫) ૧૯ (૧૬) ૧,૫૦,૦૦૦૦૦ (૧૭) ૧૫૦ લાખ (૧૮) Page #142 -------------------------------------------------------------------------- ________________ ૮૪ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન ૧,૨૫,૦૦૦૦૦ (૧૯) અવિવાહિત (૨૦) ૧૧ (૨૧) – (૨૨) અવિવાહીત(૨૩)-(૨૪) એકપુત્રી (શ્રી રવીન્દ્રસાગર મહારાજની નોટ ઉપરથી ) ક્રમાંક ૨-૧૩-૨૧ અને ૨૩માં ભગવાનને પુત્ર પરિવાર મળેલ નથી. લોકાંતિક દેવો સ્થાનક-૫૭ પાંચમાં બ્રહ્મદેવલોકના રિઝ નામના ત્રિજા પ્રતર પાથડામાં આઠ કૃષ્ણરાજી છે. કૃષ્ણરાજી એટલે શાશ્વત પરમાણુઓની ભીંત આકારે રહેલી પંકિતઓ જેની લાંબી પરિધિરૂપ આયામ અસંખ્ય યોજન છે અને પહોળાઈમાં સંખ્યાત જન છે. તે કૃષ્ણરાજીની આઠ દશાને આઠ આંતરામાં અને એક કૃષ્ણરાજીની મંધ્યમાં એમ લોકાંતિક દેના નવ વિમાનો છે જેમાં લોકતિક દે વસે છે, જે દેવો સાત કે આઠ ભવે મોક્ષે જનારા હોય છે. જેઓની આયુ-સ્થિતિ આઠ સાગરોપમની હોય છે. લેકાંતિક દેવના વિમાને છે દિશા, નામ અને સંખ્યા કૃષ્ણરાજીની – ૧ ઈશાનકેણમાં અર્ચિષ નામના વિમાનમાં સારસ્વત નામના લેકાંતિક દેવો ૭૦૦ની સંખ્યામાં છે. ૨ પૂર્વ દિશામાં અર્ચિષમાળી નામના વિમાનમાં આદિત્ય નામના લેકાંતિક દે ૭૦૦ની સંખ્યામાં છે. ૩ અગ્નિકોણમાં વિરોચન નામના વિમાનમાં વન્તિ નામના લેકાંતિક ૧૪૦૦ની સંખ્યામાં છે. ૪ દક્ષિણ દિશામાં પ્રભંકર નામના વિમાનમાં વરૂણ નામના લોકાંતિકદેવો ૧૪૦૦૦ની સંખ્યામાં છે. ૫ નિત્ય કેણમાં ચંદ્રાભ નામના વિમાનમાં ગાય નામના લેકાંતિક ૭૦૦૦ની સંખ્યામાં છે. ૬ પશ્ચિમ દિશામાં સૂર્યાભ નામના વિમાનમાં તુષિત નામના લેકાંતિકદે ૭૦૦૦ની સંખ્યામાં છે. ૭ વાયવ્યકોણમાં શુકાભ નામના વિમાનમાં અવ્યાબાધ નામના લોકાંતિકદેવો ૯૦૦૦ની સંખ્યામાં છે. ૮ ઉત્તરદિશામાં સુપ્રતિષ્ટ નામના વિમાનમાં આગ્નેય નામના લોકાંતિકદેવો ૯૦૦૦ની સંખ્યામાં છે. ૯ મધ્ય ભાગમાં રિષભ નામના વિમાનમાં રિઝા નામના લોકાંતિકદેવો ૯૦૦૦ની સખ્યામાં છે. આ વિમાનવાસી લોકાંતિક દેવ શ્રી તીર્થકર ભગવંતને દીક્ષા સમય આવેલો જાણી, શ્રી જિન ભગવંત જે ક્ષેત્રમાં હોય ત્યાં આવી પ્રભુને પ્રણામ કરીને હે ભગવંત તીર્થ પ્રવર્તા, એમ કર જેડીને વિનંતી કરે છે. આ દેવેનો તે આચાર છે. જે દેવો પોતાના પરા-પૂર્વ આચારનું ચુસ્તપણે પાલન કરે છે. કારણ કે તે આચારનું મહત્વ લોકાંતિક દેવો બરાબર સમજે છે. જગદાધાર જિન ભગવંતના અતિ મહિમાવંત દર્શનને માટે તે દેવો તલસતા હોય છે. વ્રત સમય પ્રસંગે-તીર્થ પ્રવર્તાવાની પ્રાર્થના કરે છે. શ્રી જિન-ભગવંત પણ અવધિજ્ઞાનથી દિક્ષા-સમય નજીક આવેલો જાણી, મહા પરિત્યાગના શરૂઆતના પ્રથમ સોપાન–ત્યાગ ભાવની પુષ્ટિ માટે, ધનના ત્યાગરૂપ વાષિક દાન દેવાની શરૂઆત કરે છે. સાંવત્સરિ-દાન સ્થાનક ૫૮ ત્રિભુવન તિલક સર્વ જિન-ભગવંત પ્રભાતના પ્રથમ પ્રહરે પ્રતિદીન એક કોડ આઠ લાખ સુવર્ણના દાન દ્વારા જગતના દારિદ્રને દૂર કરે છે. વરસ દરમિયાન ૩૮૮ કોડ અને ૮૦ લાખ સુર્વણ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયાત દર્શન : ૮૫ મુદ્રાનું મહાનદાન ઉદાર દિલે દરેક અરિહંત ભગવતા આપે છે. સંવત્સરી દાનમાં અપાતી સુવર્ણ મુદ્રાનુ વજન ૮૦ રતી હોવાનુ` આગમસાર સંગ્રહમાં દર્શાવેલ છે. પ્રભુના દાન અવસરે તિયંગ જા'ભક દેવા દ્રવ્ય પૂરુ પાડે છે. તિયગ્ જા ભક દેવા સર્વજિન ભગવંતાના વરસીદાનના સમયે ભગવાને દાન માટે દ્રવ્ય પૂરુ' પાડનાર નિગૂ જાભક દેવાના ૧૦ પ્રકાર છે. (૧) અન્ન જા‘ભ્રક (૨) પાન જાભક (૩) વસ્ર જા ́ભૂક (૪) લેણુ જાભંક (૫) પુષ્પ જા ભક (૬)ફળ જાંભક (૭) પુષ્પષ્ફળ જા ́ભક (૮) સયણ જો ભ્ક (૯) વિદ્યાજા ભૃક (૧૦) અવિયત જા ભક નિગૂ જા...ભૂક દેવાના સ્થાન પાંચ મહાવિદેહ ક્ષેત્રામાં-૧૬૦ તથા પાંય ભરત પાંચ ઐરવત ક્ષેત્રના ૧૦ મળી ૧૭૦ વત્તાય ગીરી ઉપર. તથા દેવકુરૂમાં ચિત્રકુટ પર્વત ઉપર, ઉત્તરકુરૂમાં યમક અને જમકપર્યંત ઉપર તથા જંબુદ્રીપમાં ૨૦૦, ઘાતકીદ્વીપમાં ૪૦૦ અને પુષ્કરામાં આવેલા ૪૦૦ મળી અહીદ્વીપમાં આવેલા-૧૦૦૦ કંચનગીરી ઉપર તિયગ્ જા ભૂક દવા રહે છે. તિર્યંગ જાÇક દેવના દરેક પ્રકારો ગીરીશ'ગ ઉપર વસનારા છે. દીક્ષા-માસ-પક્ષ તિથિ સ્થાન-પ ચાવીશ ભગવંતાના સં–સંગ– પરિત્યાગ-ત્રત-માસ-પક્ષતિથિ અનુક્રમે (૧) ચૈત્રવ-૮ (૨) મહાવ-૯ (૩) માગસર સુ-૧૫ (૪) મહા સુ-૧૨ (૫) વૈશાક વ-૯ (૬) કારતક વ-૧૩ (૭) જેઠ સુ-૧૩ (૮) પેાસ વ-૧૩ (૯) માગસર વ-૬ (૧૦) મહા વ-૧૨ (૧૧) ફાગણુ વ-૧૩ (૧૨) ફાગણુ વ-૩૦ (૧૩) મહા સુ-૪ (૧૪) વૈશાક વ-૧૪ (૧૫) મહા સુ-૧૩ (૧૬) જે વ-૧૪ (૧૭) વૈશાક વ-૫ (૧૮) માગસર સુ-૧૧ (૧૯) માગસર સુ-૧૧ (૨૦) ફાગણ સુ-૧૨ (૨૧) અષાડ વ-૯ (૨૨) શ્રાવણ સુ-૬ (૨૩) પેાષ વ-૧૧ (૨૪) માગસર ૧-૧૦, વ્રત-નક્ષત્ર અને રાશિ સ્થાનક-૬૦-૬૧ દીક્ષા નક્ષત્ર અને દીક્ષા રાશિએ વન કલ્યાણક પ્રમાણે સમજવા. વ્રત અવસ્થા સ્થાન-ર શ્રી વાસુપૂજ્ય, શ્રી મલ્લિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામી એ પાંચ ભગવડતાએ કુમાર અવસ્થામાં રાજ્ય ભાગવ્યા વિના પ્રથમ વયમાં દીક્ષા ગ્રહણ કરેલ છે. શેષ ૧૯ ભગવ'તાએ રાજ્ય ભાગવી રાજ્યકાળ પછીની વચ્ચે વ્રત અંગીકાર કરેલ છે. પાસ વીર વાસુ પૂજ્યને નેમ મલ્લિકુમારી, રાજ્ય વિદ્ધૃણા એ થયાં આપે વ્રત ધારી; શાંતિનાથ પસુહાવિ લઈ રાજ્ય નિવારી, મોલ નેમ પરણ્યાનહીં બીજા ઘર ખારી. ( શાંતિજીન-સ્તુતિ વીરવિજયજી, Page #144 -------------------------------------------------------------------------- ________________ ૮૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન વ્રત-તપ સ્થાનક-૩ શ્રી સુમતિનાથને એક ભક્ત (એગાસણું) શ્રી મલ્લિનાથ તથા શ્રી પાર્શ્વનાથ ને અઠ્ઠમ શ્રી વાસુપૂજયને ૧ ઉપવાસ શેષ ર૦ ભગવંતને વત તપ છડું હતું. વ્રત–શિબિકા સ્થાનક-૬૪ શિબિકા – પાલખી. દીક્ષા સમયે દીક્ષા મહેસવની રથયાત્રામાં જેમાં ભગવાન બેસે છે. તે પાલખીઓ વિવિધ આકારની, વિવિધ રચનાની અને વિવિધ નામની હોય છે. વીશે ભગવતેની દીક્ષા-પાલખીઓના નામ-અનુક્રમે (૧) સુદર્શન (૨) સુપ્રભા (૩) સિધ્ધાર્થ (૪) અર્થસિધ્ધા (૫) અભયંકરા (૬) નિવૃત્તિકરા (૭) મનહરા (૮) મરમિકા (૯) સુર પ્રભા (૧૦) શુક પ્રભા (૧૧) વિમલ પ્રભા (૧૨) પૃથ્વી (૧૩) દેવદિન્ના (૧૪) સાગરદત્તા (૧૫) નાગદત્તા (૧૬) સર્વાર્થ (૧૭) વિજયા (૧૮) વિજયંતી (૧૯) જયંતી (૨૦) અપરાજીતા (૨૧) દેવકુરૂ (૨૨) દ્વારવતી (૨૩) વિશાળા (૨૪) ચંદ્રપ્રભા પાઠાંતર : (૨૨) ઉત્તરકુરા. દીક્ષા સમયે એક હજાર પુરુષે દ્વારા શિબિકાનું વહન થાય છે. સહ-દિક્ષા સ્થાનક-૬પ વીર એકાકી ચાર હજારે દીક્ષા ધૂર જિન પતિ, પાસને મલ્લિ ત્રયેશત સાથે બીજા સહસે વતી; ખટશત સાથે સંયમધરતાં વાસુ પૂજ્ય જગધણી, અનુપમલીલા જ્ઞાન રસિલાદેજો મુજને ઘણી-(પાર્શ્વજિન સ્તુતિ વીરવિજ્ય) શ્રી જિન–ભગવંતે જ્યારે વ્રત ગ્રહણ કરે છે ત્યારે તેઓની સાથે અન્યજનો પણ વ્રતગ્રહણ કરે છે. તેઓને સહ-દીક્ષિત અથવા દક્ષા-પરિવાર કહેવાય છે. શ્રી વાસુ પૂજ્ય ભગવંતે ૬૦૦ પુરુષ સાથે, શ્રી મલ્લિનાથ અને શ્રી પાર્શ્વનાથે ત્રણ ત્રણસે પુરુષો સાથે ઋષભદેવ ભગવાને ચાર હજાર પુરુષો સાથે અને શ્રી મહાવીર ભગવાને સાથ વિના એકાકી પણે વ્રત ગ્રહણ કરેલ છે અને શેષ ૧૮ ભગવતેએ એક એક હજાર પુરુષ સાથે વ્રત ગ્રહણ કરેલ છે. વ્રત-નગર સ્થાનક-૬૬ શ્રી નેમિનાથ ભગવાને દ્વારિકા નગરીમાં અને શેષ ૨૩ ભગવંતેએ પિતાની જન્મ-નગરીએમાં દીક્ષા લીધી છે. દીક્ષાવન અને દિક્ષાવૃક્ષ સ્થાનક ૬૭-૬૮ ચાવશે ભગવતેના દિક્ષા વનના નામો શ્રી કષભદેવ ભગવાને સિદ્ધાર્થ વનમાં, શ્રી વાસુપૂજ્ય સ્વામીએ વિરામગેહ વનમાં, શ્રીધર્મ Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયેત દર્શન : ૮૭ નાથ જિને વપ્રગાવનમાં, શ્રી મુનિસુવ્રત સ્વામીએ નિલગુહાવનમાં, શ્રી પાર્શ્વનાથ ભગવાને આશ્રમ પદ વનમાં અને શ્રી મહાવીર સ્વામીએ સાત ખંડ વનમાં અને શેષ ૧૮ ભગવતેએ સહસાગ્ર વનમાં દીક્ષા લીધી છે, વીશે ભગવંતેએ અશોક વૃક્ષ નીચે દીક્ષા લીધી છે. કપૂર કાવ્ય કલોલ ભાગ પાંચમાં દિક્ષા-વૃક્ષના નામે જ્ઞાન વૃક્ષ પ્રમાણે દાખવેલા છે. લોચમૃષ્ટિ વ્રત-વેળા-અને વ્રતજ્ઞાન સ્થાનક ૬૦-૭૦-૭૧ શ્રી આદીશ્વર ભગવાને ચતુર્મષ્ટિ અને શેષ ૨૩ ભગવંતે એ પંચ મુષ્ટિ લેચ કરેલ છે. લેચ એટલે કઈ પણ વાળવપનના સાધનોના ઉપયોગ વિના ફક્ત હાથ દ્વારા વાળ ખેંચી કાઢવા તેને લેચ કર્યો કહેવાય છે. શ્રી આદિશ્વર ભગવાનને ચતુર્મુષ્ટિ લોચ થતાં, ઈન્દ્ર મહારાજે વિનંતી કરવાથી, એક મુષ્ટિ બાકી રહેલ વાળ રહેવા દીધા હતાં. શ્રી સુમતિનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી મલ્લિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથની વ્રતવેળા દિવસનો પૂર્વ ભાગ, પૂર્વાન્હ કાળ છે અને શેષ ૧૯ ભગવંતની વ્રતવેળા દિવસનો પાછળને ભાગ અપરાન્ત કાળ છે. સવ ભગવંતે જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત હોય છે. વ્રતવેળા સર્વ ભગવંતેને ચેથે મનઃ પર્યવ જ્ઞાન પ્રાપ્ત થાય છે. દેવદુષ્ય અને દેવદુષ્ય સ્થિતી સ્થાનક ૭૨-૭૩ દેવદુષ્ય-દિવ્ય-વસ્ત્ર ઈ આપેલ દિવ્ય વ સર્વ ભગવંતેને દીક્ષા સમયે, સૌધર્મેદ્ર ભગવાનના સ્કંધ ઉપર દેવ-દુષ્યનું સ્થાપન કરે છે. દેવો દ્વારા અપાતું તે દેવદુષ્યતે સમયે લાખ સુવર્ણ મુદ્રા કિંમતનું હોય છે. શ્રી મહાવીર સ્વામીના દેવદુષ્યની સ્થિતિ તેર માસની છે. શેષ ૨૩ ભગવંતોને, મોક્ષે ગયા ત્યાં સુધી દેવદુષ્ય રહેલું હોવાથી તેની સ્થિતિ તે પ્રમાણે નિર્વાણ કાળ સુધીની છે. શ્રી મહાવીર સ્વામી પાસે સોમ નામના વિષે દાનની માગણી કરવાથી અરધું દેવદુષ્ય ફાડીને આપ્યું હતું અને બાકી રહેલું અરધું વસ્ત્ર ઔધેથી સરકી ગયું હતું. આગમ સાર સંગ્રહમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના આધારે “આદી વીરને દેવદુષ્ય કાંઈ વધુ તેર માસ” લખેલ છે. પારણા દ્રવ્ય અને સમય સ્થાનક ૭૪-૭૫ શ્રી ઋષભદેવ ભગવાનના વ્રત-તપનું પારણું ઈક્ષરસ (શેરડીના રસથી) અને શેષ તેવીશ તતપ પારણા પરમાન (ક્ષીર ) થી થયાં છે. શ્રી ઋષભદેવ ભગવાનને પારાનું વ્રત લીધા પછી એક વરસ પછી થયું હતું અને શેષ ૨૩ ભગવંતોને તપનું પારણું બીજે દિવસે થયું હતું. શ્રી આદિશ્વર ભગવાનને દક્ષાતપ છ તપ હોવા છતાં કર્મગે થયેલ ૪૦૦ દિવસના ચાવિહાર ઉપવાસતપનું પારણુ ૧૩ માસ અને ૧૧મે દિવસે થએલ છે. કારણ કે યુગલિક કાળ પછીના ધર્મ-યુગની શરૂઆતના તે પ્રથમ સાધુ હતાં. સાધુઓના દીક્ષા-આચરોથી તે કાળના લોકો Page #146 -------------------------------------------------------------------------- ________________ ૮૮ : શ્રી જિનેન્દ્ર જીવન યેાત દર્શન અજ્ઞાત હતાં, ચારિત્રધર સાધુ પાતે રસેાઈ કરે નહી' અને પેાતાને માટે રસાઈ કરવાની બીજાને ભલામણ કરે નહી' અને એ રીતે છ કાય જીવેાના રક્ષણ માટે લીધેલ તિવિહ`તિવિહેણ પ્રતિજ્ઞાનુ રહસ્ય તે સમયે કાઈ લેાકેા જાણતા ન હતા. ભગવાન જેવા મેાટા માણસાને તેા કિમતી અલંકાર, ઉચ્ચ પ્રકારના વસ્ત્રો, સુંદર પ્રાસાદો, સ્વરૂપવાન કન્યાએ અને ઘણું ધન આપીને તે દ્વારા ભગવાનની ભક્તિ કરવી જોઈએ, તેમ દરેક લેકે સમજતાં હતાં. અને તે પ્રમાણે તેઓ પ્રવૃત્તિ કરતાં હતાં. તેમાંથી ભગવાન કાંઈ પણ સ્વીકારતા નહી' હાવાથી લેાકે ભગવાનની સાથે સાથે ફરતાં હતાં અને ઉપર્યુક્ત વસ્તુએ સ્વીકારવા માટે વારવાર વિન'તી કરતાં હતાં. પરંતુ ભગવાન તેમાંનું કંઈ સ્વીકારતા નહિ; પણ મૌન હતાં. જેથી લાકા બહુ વ્યથા અનુભવતા હતાં. કાઈ ને એવા ખ્યાલ નહાતા, કે સાધુઓને ચારિત્ર નિર્વાહ માટે નિર્દોષ આહાર અને નિર્દોષ જળની ભીક્ષા આપવી જોઈ એ. આ રીતે ૧ વરસ અને ૪૦ દિવસ૪૦૦ દિવસ૧૩ મહિના ને ૧૦ દિવસ સુધી ભગવાનના તપ ચાલુ રહ્યો. આહાર તથા પાણીના અભાવે ભગવાન સાથેના સહદીક્ષિત સાધુએ તાપસ અન્યા. અને તેએ ફળ-ફૂલ અને પત્રાદિના આહાર વડે દેહ પાષણ કરવા લાગ્યા. ભગવાનના પૌત્ર શ્રીશ્રેયાંસકુમારે ભગવાનનુ' સાધુરૂપ જોતાં આવું રૂપ કારે જોયેલ છે તેમ ખ્યાલમાં આવતાં ઉહાપાહ થતાં શ્રેયાંસકુમારને જાતિ-સ્મરણ જ્ઞાન થતાં, ભગવાન તા સાધુ છે અને સાધુઆતે નિર્દોષ ભીક્ષા ગ્રહણ કરે તેવા ખ્યાલ આવતાં, કરપાત્રી ભગવાનને ક્ષુરસ વહેારાવીને, દીક્ષાતપથી ચાલુ રહેલ તપનું પારણુ· શ્રેયાંસકુમારે કરાવ્યું અને તે જ સમયે અહાદાન' અહેાદાન'ની ઘેાષાપૂર્વક પંચ દિવ્ય પ્રગટ થયાં. અને શ્રેયાંસકુમાર તદ્ભવે મેાક્ષ ગતિ પામ્યો સર્વ જિનવ્રત તપના પારણા બીજે દીવસે જ થએલા કહેલ હાવાથી વ્રત-તપ દીક્ષાદીને પૂરા થાય એ રીતે તપની શરૂઆત થતી હાવાથી વ્રતના ખીજે દિવસે પારણા આવે છે. શ્રી આશ્વિર ભગવાનનું દીક્ષા તપ પારણુ ખારમાસ અંતે થયું છે તેમ જે દર્શાવેલ છે તે ખારમાસ અ`તે એટલે બારમાસ પછી ૪૧મે દિવસે થયુ તેમ સમજવુ', એક વરસથી વધારેસમય ગાળાના તપ હાવાથી વરસીતપ અગર બારમાસી તપ કહેવાય છે. ઉપરના ૪૦ દિવસે વરસીતપમાં અંતરગત રીતે વધારે સમજવાના છે. પારાનગર સ્થાનક-૭૬ ચેાવીશે ભગવંતેાના વ્રત તપ પૂરા થતાં જે નગરીમાં પારણા થયાં તે નગરીએના અનુક્રમે નામેા : (૧) હસ્તિનાગપુર (ર) અચેાધ્યા (૩) સાવથી (૪) અચેાધ્યા (૫) વિજયપુર (૬) બ્રહ્મસ્થળ (૭) પાટલીખંડ (૮) પદ્મખંડ (૯) શ્વેતપુર (૧૦) રિપુર (૧૧) સિદ્ધા'પુર (૧૨) મહાપુર (૧૩) ધાન્યક ટક (૧૪) વર્ધમાનપુર (૧૫) સેામનસપુર(૧૬) મંદરપુર (૧૭) ચક્રપુર (૧૮) રાજ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૦૮ પુર (૧૯) મિથિલા (ર૦) રાજપુર (૨૧) વીરપુર (૪) દ્વારામતી (૩) કેપકટક નગર (૨૪) કલાગસન્નિવેશ. પાઠાંતર ઃ (૧૩) ધાન્યકુટ (૯) ઉતપુર (૧૮) રાજગૃહી (૨૩) કૌતકૃતનગર પ્રથમ ભિક્ષાદાતાઓના નામ સ્થાનક૭૭ ચિવશે જિનના વ્રત-તપ પારણે પ્રથમ ભિક્ષા વહરાવનાર મહાભાગ્યશાળીઓના નામે અનુક્રમે (૧) શ્રેયાંસકુમાર (૨) બ્રહ્મદત્ત (૩) સુરેન્દ્રદત્ત (૪) ઈન્દ્રદત્ત (૫) પદમ (૬) સોમદેવ (૭) મહેન્દ્ર (૮) મદત્ત (૯) પુષ્પ (૧૦) પુનર્વસુ (૧૧) નંદ (૧૨) સુનંદ (૧૩) જય (૧૪) વિજય (૧૫) ઘર્મસિંહ (૧૬) સુમિત્ર (૧૭) વ્યાધ્રસિંહ (૧૮) અપરાજીત (૧૯) વિશ્વસેન (૨૦) બ્રાદત્ત (૨૧) દિન્ન (૨૨) વરદિન્ન (૨૩) ધન્ય નામે વણીક (૨૪) બહુલ નામે બ્રાહ્મણ. પ્રથમ ભિક્ષાદાતાઓની ગતિ સ્થાનક-૭૮ શ્રી ઋષભદેવથી શ્રી ચંદ્ર પ્રભુ સુધીના આઠ ભગવંતના આઠ પ્રથમ ભિક્ષા દાતા તદભવે મોક્ષ પામ્યા છે અને શ્રી સુવિધિનાથથી શ્રી મહાવીરજીન સુધીના સેળ જિનના પ્રથમ ભીક્ષા દાતાઓ તેજ ભવે મેક્ષે ગયા છે અગર ત્રીજે ભવે મોક્ષગતીને પામશે. પંચ દિવ્ય અને વસુધારા પ્રમાણ સ્થાનક ૭૯-૮૦ દિવ્ય-દેવતાઈ, દેવકૃત, વસુધારા, ધનવૃષ્ટિ. સુપાત્રમાં પણ સર્વોત્તમ રત્ન-પાત્ર સમાન એવા સર્વ અરિહંતેના પહેલા ભીક્ષાદાન સમયે તે સ્થળે દેવે દ્વારા પંચ દિવ્ય પ્રગટ થાય છે. (૧) સુગંધી જળ અને સુગંધભરપૂર પુષ્પવૃષ્ટિ (૨) વસુધારા ધનવૃષ્ટિ (૩) ચેલવૃષ્ટિ ઉત્તમ સુંદરવસ્ત્રોની વૃષ્ટ (૪) દુંદુભિનાદ દેવનગારાનાનાદ (૫) અહદાન અહેદાનની દિવ્ય-ઘેષણ. આ પાંચ દિવ્યકાર્ય ભગવાનનો મહિમાથી દેવે કરતા હોય છે. - જિનેશ્વર પ્રભુના પ્રથમ વ્રતના પારણે ભિક્ષા દાતાને ઘેર ઉત્કૃષ્ટથી સાડાબાર કોડ સુવર્ણ મુદ્રાની વૃષ્ટિ થાય છે તેને વસુધારા કહેવાય છે. તે સિવાયના તપના પારણા પ્રસંગે ૧૨ ક્રોડ કે ૧૨ લાખ સેનૈયાની વૃષ્ટિ થાય છે. જિનતીથે ઉત્કૃષ્ટ તપ સ્થાનક-૮૧ શ્રી ઋષભદેવ તીર્થે બારમાસ શ્રી અજીતનાથથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીર્થે આઠમાસા અને શ્રી મહાવીર સ્વામી તીર્થે છ માસને ઉત્કૃષ્ટ તપ થએલ છે. શ્રી મહાવીર પ્રભુના શાસનમાં શ્રી વિજ્ય હર સુરીશ્વર મ.સા.ની શુભ (પ્રેરણાથી) અકબર શાહના રાજ્યકાળમાં ચંપાબેન નામની શ્રાવિકાએ છ માસને ઉત્કૃષ્ટ તપ કર્યો રહેવાની ધ મળે છે. જિ ૧૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૯૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન શ્રી આદીશ્વર ભગવાનનો ૧ વરસ ૪૦ દિવસનો ઉત્કૃષ્ટ તપ બારમાસી તપ કહેવાય છે. બારમાસ ઉપર ૫ હોવા છતાં પરાપૂર્વથી બારમાસી તપ કહેવાનો વહેવાર છે. શ્રી જિન અભિગ્રહ સ્થાનક-૮૨ ચાવશે તીર્થકર ભગવંતોએ કરેલા અભિગ્રહો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ બહુવિધ બહુ-પ્રકારના છે. શ્રી મહાવીર દેવે કરેલા નિમ્નોક્ત પાંચ અભિગ્રહો અધિક જાણવા. સર્વ તીર્થકર કરતાં અધિક ગણુએલા મહાવીર દેવના પાંચ અભિગ્રહો ૧. રહેવાથી અપ્રિતી ઉત્પન્ન થાય તેવા ગૃહસ્થને ઘેર કે અન્ય કોઈ પણ સ્થળે નિવાસ કરવો નહીં. ૨. અપ્રતિબદ્ધ વિહાર (૩) મૌનપણે આત્મધ્યાનમાં સ્થિર રહેવું (૪) હસ્તકરપાત્રમાં આહાર લેવો ( સર્વથા પાત્રને ત્યાગ (-) (૫) ગૃહસ્થાને અભ્યસ્થાનાદિ વિનય કરવો નહીં. શ્રી ચંદનબાળાને હાથે પારણું થયું તે તપનાં અતિ વિષમ અભિગ્રહને અન્યગ્રંથોમાં મહાવીર દેવના મહા અભિગ્રહ કહેલ છે. તે અભિ ગ્રહ લગભગ નીચે મુજબ હતો. રાજકુમારી કુંવારી કન્યા, અઠુંમતપ હાથે-પગે બંધન માથે મુંડન આખે આંસુ અને ઉંબરામાં બેઠેલી હોય તેવી કન્યાના હાથેથી ભીક્ષા લેવી. ભગવાનને તે મહાઅભિગ્રહ પાંચમાસ અને પચીસ દિવસના તપને અંતે પૂરો થયો હતો. શ્રી મહાવીર દેવનો તે અભિગ્રહ દધિવાહન રાજાની કુંવરી ચંદનબાળા દ્વારા પૂરો થતાં પ્રભુ મહિમાએ તે સ્થળે પંચ દિવ્ય પ્રગટ થયા અને ચંદનબાળાના હાથપગના બંધના દેવ સહાયે દિવ્ય અલંકાર થયા હતાં અને મુંડીત મસ્તક પર દેવ સહાયે સુંદર દિવ્યવાળ ઉત્પન્ન થયા હતાં. ચંદનબાળા શ્રી મહાવીર ભગવાનના પ્રથમ પ્રવર્તિની સાધવી બન્યા અને અનુક્રમે સકલ કર્મક્ષયે અનંત શીવસુખના ભકતા બન્યા. દમસ્થ કાળે વિહાર ભૂમી સ્થાનક-૮૩ શ્રી રૂષભદેવ શ્રી નેમિનાથ. શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીએ ચાર ભગવાનોને છદ્મસ્થકાળનો વિહાર આય અને અનાર્ય બંને દેશમાં થયો હતો. શેષ વીશ તીર્થકર ભગવંતોનો છદ્મસ્થકાળનો વિહાર આર્ય દેશમાં હતો. છદમસ્થ કાળ અને તપ સ્થાનક-૮૪ કેવળજ્ઞાન પ્રાપ્ત થયાં પહેલાનો દિક્ષા-પર્યાય તે છેદમસ્થ કાળ ચાવશે તીર્થકર ભગવંતોનો છેદમસ્થ કાળ અનુક્રમે (૧) ૧૦૦૦ વરસ (૨ ૧૨ વરસ (૩) ૧૪ વરસ (૪) ૧૮ વરસ (૫) ૨૦ વરસ (૬) છ માસ (૭) નવ માસ (૮) ત્રણ માસ (૯) ચાર માસ (૧૦) ત્રણ માસ (૧૧) બે માસ (૧૨) એક માસ (૧૩) બે માસ (૧૪) ત્રણ વરસ (૧૫) બે વરસ (૧૬) એક વરસ (૧૭) સોળ વરસ (૧૮) ત્રણ વરસ (૧૯) એક અહોરાત્રી (૨૦) અગયાર માસ (૨૧) નવ માસ (૨૨) ચેપન દિવસ (૨૩) ચોરાશી દિવસ (૨૪) બાર વરસ સાડાછ માસ. Page #149 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર : (૧૯) એક પ્રહર. સર્વ જન ભગવાનુ છઢમસ્થ કાળે તપ ઉગ્ર હતુ' તેમાં શ્રી મહાવીર સ્વામીનુ` તપ ઘણું ઉગ્ર હતું, કારણ કે તેએના ક-સમુહ પણ ઘણે ઉંચ હતા. શ્રી મહાવીર ભગવાનના છંદસ્થકાળ ૧૨ વરસ અને સાડા છ માસના હતા તે સમય દરમિયાન ભગવાને ૩૪૯ પારણા કર્યાં‘ હતાં એણે હાર-ગ્રહણ દિન ૩૪૯ હતાં. આ રીતે પારણા હેન ઉપરથી શ્રી મહાવીર દેવની તપની ઉગ્રતાના આંક કેટલા ઉંચા હતા તે સહેજે સમજી શકાય છે. શ્રી મહાવીર દવ ઘણાં તપ કર્યાં હતાં. વધીને છ માસના ઉપવાસ કર્યાં હતાં. તપ-પારણા-અને છદ્મસ્થ કાળ શાસન નાયક ચરમ તીર્થ પતિ દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાનના ખાર વરસ અને સાડા છ માસના મથ કાળમાં થયેલ તપ અને પારણાઢીન નીચે મુજબ છે. છ માસી તપ– પાંચ દિવસ ન્યુન છ માસી તપ– ચાર માસી તપ ત્રણ માસી તપ– અઢીમાસી તપ– મે માસી તપ દાઢ માસી તપ માસખમણુત પુપાસ બમણુ તપભદ્રે મહાભદ્ર અને સ તા ભદ્રએ ત્રણ પ્રતિમા એકી સાથે વહન કરી તે તપસ્યા બે-ચાર-અને ૧૦ ઉપવાસની સળંગ કરીતે– ૧ ૧ ૨ २ બાર પ્રતિમા વહન કરી તેના અર્હુમ તપ ૧૨ છ તપ ૨૨૯ કુલ પારણા ૩૪ દીક્ષા તપના તપના દીક્ષા ટ્વીન એક ત્રણસે આગણ પચાશ પારણાના દીવસે ૧૨ ७२ ૧ સમયમર્યાદા :9 99 ,, ,, "" "" "" "" "" ,, "" શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૯૧ "" વરસ-માસ-દિવસ -૬-૦ ૦-૫-૨૫ 3-0-0 -૩-૦ 014-0 ૧-૦-૦ ૦-૩-૦ ૧-૦-૦ 3-0-0 ૦-૦,૧ ૦-૧૧–૩–૮ કુલ છંદમસ્થ કાળ- ૧૨-૬-૧૫ દીક્ષા લીધાના પ્રથમ દિવસથી તે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તેટલા સમયને છમસ્થ-કાળ કહેવાય છે. દરેક જિન-ભગવ ́તાના વ્રત-તપની શરૂઆત એ રીતે થતી હાય છે કે વ્રત તપ દીક્ષાના પ્રથમ દિવસે પૂરા થાય છે અને તેનું પારણુ દીક્ષાના ખીજે દિવસે થાય છે. વરસ ૧૧-૬-૨૫ ૦ - ૦ -૧ –૧૧–૧૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૯૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન ભગવાન શ્રી મહાવીર સ્વામીને વ્રત તપ છઠ્ઠ તપ છે. તેમાં પ્રથમ ઉપવાસ ગૃહસ્થાવસ્થામાં થએલ હેઈ, દીક્ષા-દીનને ઉપવાસ છમસ્થકાળમાં ગણાય છે. સપ્તતિશત સ્થાન પ્રકરણમાં ગાથા-૧૭૫માં “વય દિણ મેગં” થી દીક્ષા તપને એક દિવસ છદમસ્થ કાળની તપસ્યામાં ગણેલ છે. અને તે દિક્ષા છઠ્ઠનું પ્રથમ પારણું ૩૪૯ પારણામાં સાથે ગણુયેલ છે. પ્રથમ છઠ્ઠ સિવાય ભગવંતની કુલ તપસ્યાની સંખ્યા ૩૪૯ છે. પરંતુ જ્ઞાન–તપના છઠ્ઠ તપનું પારણું કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી થએલ હોય તે છેદમસ્થ કાળમાં ગણાય નહીં એટલે છદમસ્થકાળ પૂરો થયા પછીનું ૩૫૦ મું પારણું કેવળજ્ઞાન પામ્યા પછીનું હોઈ તે છેદમસ્થ કાળમાં ગણાય નહીં. એટલે તપસ્યાના કોઠામાં ૨૨૯ છઠ્ઠ તપ દર્શાવ્યા છે ત્યાં જ્ઞાન તપ સિવાયના છઠના પારણા૨૨૮ અને દીક્ષા છઠનું પારણું-એક મળી ૨૨૯ છઠ્ઠ તપના પારણું ગણવાના છે. ઉપરાંત, “સાડાબાર વરસ જિન ઉત્તમ વીરજી ભૂમી ન કાયારે” (શ્રીપદમ વિજ્યજી) વ્રત ગ્રહણ કર્યાથી તે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયાં સુધીના છદમસ્થ કાળના સાડા બાર વરસથી અધિક લાંબા ગાળામાં શ્રી વીરભગવાન ભૂમી ઉપર સૂતા તે નહાતા જ પણ વિશ્રાંતિ માટે ભૂમી ઉપર કદી પણ પલાંઠી વાળીને બેઠા ન હતા. વિવિધ મુદ્રા-આસનમાં ધ્યાન કરતા હતા અને વિહાર સમયે ગ્રામનુગ્રામ વિચારતા હતા. પ્રમાદકાળ અને ઉપસર્ગ સ્થાનક ૮૫-૮૬ છદમસ્થ અવસ્થામાં શ્રી મહાવીર દેવનો પ્રમાદ કાળ એક અંતમુહુર્ત અને શ્રી ઋષભદેવને પ્રમાદ કાળ એક અહોરાત્રીને હતો. શેષ ૨૨ ભગવંતને પ્રમાદ કાળને અભાવ હતો. શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીને દેવ મનુષ્ય અને પશુ જાતિ તરફથી અનેક ઉપસી થયો છે, શેષ ૨૨ જિન-ભગવંતાનેઉપસર્ગનો અભાવ છે. શ્રી મહાવીર-દેવને સંગમદેવે એક જ રાત્રિમાં વિશ ઉપસર્ગો કર્યા હતાં. એ રીતે મહાવીર દેવના ઉપસર્ગો વિશેષ અને કઠીન હતાં. જ્ઞાન-માસ-પક્ષ-તીથી-નક્ષત્ર અને રાશી સ્થાનકે ૮૭-૮૮-૮૯ ચિવસે ભગવંતના જ્ઞાન-માસ-પક્ષ અને તીથી અનુક્રમે (૧) ફાગણ-વ-૧૧ (૨) પિષ સુ-૧૧ (૩) કાર્તિક વ–૨ (૪) પોષ-સુ-૧૪ (૫) ચત્ર સુ૧૧ (૬) ચન્ન સુ-૧૫ (૭) ફાગણ-વ-૬ (૮) ફાગણ વ-૭ (૯) કાર્તિક સુ-૩ (૧૦) પસવ-૧૪ (૧) મહા-વ-૧૫ (૧૨) મહા સુ-૨ (૧૩) પાસ સુ-૬ (૧૪) વૈશાક વ-૧૪ (૧૫) પોષ સુ-૧૫ (૬) પિષ સુ-૯ (૧૭) ચૈત્ર-સુ-૩ (૧૮) કાર્તિક સુ-૧૨ (૧૯) માગસર સુ-૧૧ (૨૦) ફાગણ વાર () માગસર સુ-૧૧ (૨૨) આ વિ-૧૫ (૨૩) ચૈત્ર વદ-૪ (૨૪) વૈશાક સુ-૧૦ જ્ઞાન નક્ષત્ર અને જ્ઞાન રાશી વ્યવન નક્ષત્ર તથા રાશી પ્રમાણે જાણવા. જ્ઞાન નગરી અને ઉદ્યાન સંસ્થાના ૯૦-૯૧ શ્રી ઋષભદેવને પુરીમાળ નગરમાં શ્રી નેમિનાથને ગીરનાર પર્વત ઉપરુશ્રી મહાવીરસ્વામી Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૯૩ ને જાભિકા નગરની બહાર અને શેષ ૨૧ ભગવંતને પિતાના જન્મસ્થાન નગરમાં કેવળજ્ઞાન થએલ છે. શ્રી રૂષભદેવને શકટમુખ ઉદ્યાનમાં અને શ્રી મહાવીર સ્વામીને જુ વાલુકા–નદીને કિનારે અને શેષ ૨૨ ભગવંતોને દીક્ષા સ્થળ-ઉદ્યાનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. કેવળ જ્ઞાન વૃક્ષ અને વૃક્ષ પ્રમાણ સ્થાનક ૯૨-૯૩ ચોવીશે ભગવના જ્ઞાન વૃક્ષના નામે અનુક્રમે (૧) વટવૃક્ષ (૨) સપ્તપર્ણ (૩) શાલવૃક્ષ (૪) પ્રિયાલ (૫) પ્રિયંગુ (૬) છત્રાભ (૭) શરિષ (૮) નાગવૃક્ષ (૯) મહિલ (૧૦) પિલંખુ (૧૧) તિંદુક (૧૨) પાડલ (૧૩) જંબુ (૧૪) અશ્વસ્થ (૧૫) દધિપણું (૧૬) નંદી (૧૭) તિલક (૧૮) આમ્ર (૧૯) અશોક (૨૦) ચંપક (૨૧) બકુલ (૨) વેતસ (૨૩) ધાતકી (૨૪) શાલવૃક્ષ અર્થ- પ્રિયંગુ-રાયણ (૬) છત્રાભ-છત્રાકાર વૃક્ષ (૮) નાગવૃક્ષ-નાગકેસર (૧૪) અશ્વરથ પીંપળે (૨૩) ધાતકી ઘાવડી. જ્ઞાન-વૃક્ષ એટલે જે વૃક્ષની નીચે ભગવાનને કેવળજ્ઞાન થાય છે તે વૃક્ષે ભગવાનના શરીરથી બાર ગુણુ ઊંચા હોય છે. ચૈત્ય વૃક્ષ એટલે અશોક વૃક્ષ જે સમવસરણમાં હોય છે તે વૃક્ષે પણ ભગવાનના દેહમાનથી ૧૨ ગુણ ઊંચા હોય છે, પરંતુ મહાવીર સ્વામીનું જ્ઞાન વૃક્ષ અગિયાર ધનુષ પ્રમાણુથી વિશેષ છે. મહાવીર દેવના સમવસરણમાં શાલિવૃક્ષ સહિત અશોકવૃક્ષની ઉંચાઈ ૩૨ ધનુષ્ય હતી. દરેક ભગવંતોના સમવસરણમાં દેવકૃત અશોક વૃક્ષ ઉપર દેવો શ્રી જિન ભગવંતેને જે વૃક્ષ તળે કેવય પ્રાપ્ત થએલ હોય છે તે જ્ઞાન વૃક્ષ સ્થાપિત કરે છે. દરેક ભગવાનના દેહમાનથી જ્ઞાન-વૃક્ષ અને અશોક વૃક્ષ બારગુણ હોય છે. પણ શ્રી મહાવીર સ્વામીનું શાલ-વૃક્ષ ૩૨ ધનુષ ઊંચુ હેઈસમ વસરણના દેવકૃત અશોક વૃક્ષ કરતાં અગિયાર ધનુષ વિશેષ હતું. જ્ઞાન-વૃક્ષ તે વૃક્ષ છે અને અશોક વૃક્ષ પ્રાતિહાર્ય હાઈ દેવ રચના છે. દેવાધિદેવ ભગવાન મહાવીર નામના પુસ્તકના પરિશિષ્ટ ૧રમાં અશોક-વૃક્ષ અને જ્ઞાનવૃક્ષ બંને એકજ જણવ્યા છે. તેમાં જ જણાવે છે કે – શ્રી રૂષભદેવ આદિ તીર્થકર ભગવંતને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થાય છે તેજ વૃક્ષ તેઓનો અશોક વૃક્ષ કહેવાય છે. શ્રી રૂષભાદિના અશોકવૃક્ષે આ રીતે હતાં. (૧) વાધ (૨) સવર્ણ (૩) શાલ (૪) સરલ (૫), પ્રિયંગુ (૬) પ્રિયંગુ (૭) શિરિષ (૮) નાગ (૯) અક્ષ (૧૦) ધૂલી (૧૧) પલાશ (૧૨) તે (૧૩) તિલક (૧૪) પીપળ (૧૫) દધિપણું (૧૬) નંદી (૧૭) તિલક (૧૮) આઝ (૧૯) કંસ (૨૦) ચપ૪ (૧) બકુલ (૨૨) મેષગ (ર૩) ધવા (૨૪) શાલ” જેમ શાન વૃને જ અશોક વૃક્ષ જણાવેલા છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૯૪ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન ઉપરના વર્ણન મુજબ જે ભગવંતનું જે જ્ઞાન વૃક્ષ હોય તે જ્ઞાન વૃક્ષની તેના વિસ્તાર મુજબની દેવકૃત રચના એ જ અશોક વૃક્ષ પ્રાતિહાર્યા ગણાય છે. અહીં સમવસરણમાં રહેલા અશોક વૃક્ષ, ઉપર જ્ઞાન વૃક્ષની સ્થાપનાને બદલે, અશેક વૃક્ષના નામે જ્ઞાન-વૃક્ષની સ્થાપના દર્શાવેલ છે. હકીકતમાં અશોક-વૃક્ષ ઉપર જ્ઞાન વૃક્ષ ની સ્થાપના અને અશોક વૃક્ષને નામે જ્ઞાન-વૃક્ષની સ્થાપના. બંને વિચારમાં જ્ઞાન-વૃક્ષની સ્થાપના સ્વીકારાયેલી છે. જ્ઞાન-તપ અને જ્ઞાન વેળા સ્થાનક ૯૪-૯૫ શ્રી રૂષભદેવ, શ્રી મલિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથને અઠ્ઠમ તપ, શ્રી વાસુપૂજ્યને ચેાથ ભક્ત અને શેષ ૧૯ ભગવંતોને છઠ્ઠ તપ હેતે તે છતે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. શ્રી રૂષભદેવથી શ્રી પાર્શ્વનાથ સુધીના ૨૩ ભગવંતોને દિવસના પૂર્વ ભાગના પ્રથમ પ્રહરમાં અને શ્રી મહાવીર સ્વામીને દિવસના પશ્ચિમ ભાગના છેલા પ્રહરમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અઢાર દોષ ત્યાગ સ્થાનક-૯૬ દરેક કેવળી ભગવંતો અઢાર દોષ રહિત હોય છે. અઢાર દોષ પૈકી એક પણ દોષ કે એક પણ દોષને અંશ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ થાય નહીં. દોષોના સંપૂર્ણ નાશ થયે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સર્વ જિનભગવંતો તથા દરેક કેવળ ભગવંતે અઢાર દોષ રાહત હોય છે. (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભેગાંતરાય (૪) ઉપભેગાંતરાય (૫) વીર્યંતરાય (૬) મિથ્યાત્વ (૭) અજ્ઞાન (૮) અવિરત (૯) કામ (૧૦) હાસ્ય (૧૧) રત (૧૨) અરતિ (૧૩) ભય (૧૪) શાક (૧૫) દુગંછા (જુગુપ્સા ) (૧૬) રાગ (૧૭) દ્વેષ અને (૧૮) નિદ્રા. આ અઢાર દોષોનો નાશ થયે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્રકારતર–૧૮ દોષ (૧) હિંસા (૨) મૃષા (૩) અદત્તાદાન (૪) કીડા (૫) હાસ્ય (૬) રતિ (૭) અરતિ (૮) શેક (૯) ભય (૧૦) ક્રોધ (૧૧) માન (૧૨) માયા (૧૩) લાભ (૧૪) મદ (૧૫) મત્સર (૧૬) અજ્ઞાન (૧૭) નિદ્રા (૧૮) પ્રેમ અઢાર દોષ રહિત પરિણતી તે નિર્દોષ પરિણતી છે. અને નિર્દોષ પરિણતી એજ કેવળજ્ઞાનની ભૂમિકા છે અગર તો કેવળજ્ઞાન છે. બંને રીતે દર્શાવેલા અઢાર દોષોના નામ અને કમ જુદા હોવા છતાં તેમાં રહેલા ભાવ સરખા જ છે. મતલબ કે સંપૂર્ણ જ્ઞાન દર્શન અને ચારીત્રના અવરોધક કોઈ પણ દોષ ગમે તે નામે સંબોધાયેલા હોય તે સર્વને પરિહાર તે નિર્દોષ આત્મ પરિણતી છે. અઢાર દોષો કે વિવિક્ષા ભેદે થતાં અનેક દોષે તે સર્વ દોષ રહિત નિર્દોષ પરિણતી એજ શુદ્ધ આત્મ પરિણતી છે. તે Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન : ૯૫ ચેત્રીસ અતિશય સ્થાનક-૯૭ ચઉતિસ અઈ સય જુઆ અઠું મહા પાડિહેર કય સહા, તિસ્થયરી ગય મહા ઝાએ અવા પયત્તણું. ( તિજ્યપહુરંગા-૧૦) દરેક તીર્થકર ભગવંતે ચોત્રીશ અતિશયોથી અલંકૃત હોય છે. અતિશય એટલે વર્ણન કરાતા ગુણની ચરમ-સીમા, વધારેમાં વધારે પ્રમાણ જન્મથી હાનારા ચાર અતિશય (૧) અનંતરૂપ અને બળયુક્ત શરીર. મલ પ્રવેદ-રોગ અને દુર્ગધથી રહિત સુગંધથી ભરપૂર શરીર અને અનંતરૂપયુક્ત સર્વશ્રેષ્ઠ સમચતુસ્ત્ર સંસ્થાન અને સર્વ શ્રેષ્ઠ વા રૂષભનારાચ સંઘયણના ધારક અસીમ રૂપવાન અને મહા બળવાન શરીરવાળા. (૨) ઉજજવ લેહી અને માંસ - દુર્ગધ હિત અને સુગંધ સહિત સફેદ ક્ષીર સમાન લેહ અને માંસ યુક્ત શરીર, (૩) અગેચર આહાર – નિહાર. ભગવાનના આહાર અને નિહાર ચર્મચક્ષુથી અગોચર હોય છે. (૪) સુગંધી શ્વાસોશ્વાસ – ઉત્તમ કમળ પુરુષની સુવાસ જેવો સુગંધિ શ્વાસોશ્વાસ. માનવ માત્રના દેહ મળની પેદાશ અને મળના સંગ્રહ સ્થાન જેવા હોય છે ઢરેક માનવ દેહના લોહી અને માંસ લાલ હોય છે અને દરેક માનવ દેહની આહાર નિહાર પ્રવૃત્તિ દ્રષ્ટિગોચર હાય છે. સામાન્ય રીતે માનવ દેહ અશુચીના આલય રૂપ છે. દેહની અંદરની અશુચીને સ્પશીન વહન થતે શ્વાસે શ્વાસ દુર્ગધથી ભરપૂર હોય છે. દરેક માનવ દેહની રચના એ રીતે મળ આશ્રિત હાય છે. પણ માનવ સમુદાયના મહામાનવ શ્રી તીર્થકર ભગવંતના, તીર્થંકર નામ કર્મના મહાપુન્યાદયે ઉપરના ચાર આતશયો પ્રભુના ગભબંધારણથી જ અલોકિક પણ હોય છે. માતાની કુક્ષીમાં પ્રવેશથી જ ઉપરના ચારે મૂળ અતિશયોની હેતુભૂત પુન્ય પ્રકર્તા ઉદયમાં પ્રવર્તતી હોય છે જેથી શુદ્ધ અને પવિત્ર અણુઓથી શુચીતર ગર્ભનું બંધારણ બંધાય છે. શુચીતર ગમે-બંધારણ દ્વારા ઉ૫ન્ન થયેલ જન-દેહમાં મી-પ્રવેદ- દુધ કે શીરીનો પ્રાદુર્ભાવ બનતા નથી કારણું કે કારણોના ઉત્પાદક અણુઓનો તે દેહ બંધારણમાં અભાવ હોય છે. તે લોહી અને માંસ, સુગંધિત શ્વાસોશ્વાસ અને અગોચર આહાર નિહાર એ પણ ગર્ભકાળથી દેહ બંધારણ સાથેની જ દેહની ની પજ છે જે પૂર્વે નિકાચિત જન-નામ કર્મના મહા પુન્યોદયની બક્ષીસ છે. - આ ચારે અતિશયની પુન્ય પ્રકૃતિનો ઉદય પ્રભુ જન્મ થતાં જ તદ્દરૂપે પ્રત્યક્ષ રીતે જાણી દેખી શકાતે હોવાથી આચાર અતિશયોને જન્માતિશય કે મૂળાતિશય કહેવાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ; શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન અથ કમ ક્ષયે થનારા ૧૧ અતિશય (૫) સમવસરણ – પ્રભુના દેશના સ્થળની દેવકૃત અનુપમ રચનાકૃતિ, એક જન પ્રમાણ ક્ષેત્રના સમવસર્ણમાં મનુષ્યો–દેવે અને તિર્યંચે કેટકેટી સંખ્યામાં હેવા છતાં સંકડાશ કે બાધા વગર સમાઈ શકે છે. સમવસરણની રચના દેવકૃત છે અને સમવસરણમાં કેટકેટી શ્રોતા એના સમુહનો સમાવેશ તે પ્રભુના અતિશય અચિંત્ય મહિમા છે. (૬) રોગ નિવારક (૭) વૈરભાવ ત્યાગ (૮) મરકી આદિ ઈતિને અભાવ (૯) અતિવૃષ્ટિ અભાવ (૧૦) અનાવૃષ્ટિ અભાવ (૧૧) દુષ્કાળ અભાવ (૧૨) સ્વચક્ર પરચક ભય અભાવ – ભગવાન વિચરતા હોય તે ક્ષેત્રથી પચીશ જન સુધીમાં છ માસ સુધીના પૂર્વોત્પન રેગે નાશ પામે છે અગર તે ઉપશાંત થાય છે અને નવારોગ ઉત્પન્ન થતાં નથી. પૂર્વરભાવ ઉપશાંત થાય છે, નવા વેરભાવ ઉત્પન્ન થતાં નથી. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે દુષ્કાળનો ભય ઉત્પન્ન થાય નહીં. ઉત્પન્ન થયેલ હોય તે ઉપશાંત થાય છે. મરકી આદિ ૭ પ્રકારની ઈતિઓ અને સ્વચક કે પરચક્રના આક્રમણનો ભય ઉત્પન્ન થાય નહીં. તેવા ભય ઉપજેલા હોય તે ઉપશાંત થાય છે. પાઠાંતરે ૧૨૫ જન વિસ્તાર દર્શાવેલ છે તે ચારે દિશામાં ૨૫-૨૫ રોજન અને ઉદર્વ અધ દિશામાં ૧૨ા ૧ર ચોજન મળી ૧૨૫ યોજનમાં પ્રભુ પ્રભાવે કઈ પણ જીવને વ્યથા કે ભીતી વતે નહીં એ રીતે એક દિશામાં ૨૫ જન સુધી અને સર્વ દિશાઓ ને મળીને ૧૨૫ પેજન ના વિસ્તારમાં ઉપરના સાતે ઉપદ્રવ ન થાય, થયેલ હોય તે તક્ષણ શમી જાય. (૧૩) પાંત્રીશ ગુણયુક્ત વાણી – મનુષ્ય તિર્યંચ અને દેવે દરેક પિતપેતાની ભાષામાં સુગમતાથી સમજી શકે તેવા પરમ પ્રભાવવાળી પ્રભુવાણ શબ્દ અને અર્થને અનુસરીને ૩૫ ગુણ યુક્ત હોય છે. (૧૪) જન ગામીની વાણી, પ્રભુની વાણી એક જન ક્ષેત્ર સુધીના પ્રસરણ બળવાળી હોય છે (૧૫) ભામંડળ – સુર્યથી બારગુણ તેજવાળું મસ્તકની પાછળ મસ્તક ફરતું આભામંડળ (ભામ ડળ) તેજવતુળ કમાંક ૫થી ૧૫ સમવસરણથી ભામંડળ સુક્કીના અતિશયે ઘાતકર્મને ક્ષય થવાથી ઉત્પન્ન થતાં ૧૧ અતિશયો છે તેને કર્મ ક્ષયાતિશય કહેવાય છે. સમવયસરણ અને ભામંડળ અન્યત્ર દેવકૃત અતિશય કહેલા છે. ત્યાં તે અપેક્ષાએ તે રીતે સમજવા. અથ દેવકૃત ૧૯ અંતિશય (૧૬) ધર્મચક્ર-અતિ તેજસ્વી આરાઓથી યુક્ત આકાશમાં રહે છે. (૧૭) ચામર-ચતુર્મુખ પ્રભુની બન્ને બાજુ ચામર અણુવજ્યા જાય છે ચામરોની સંખ્યા ૮ ૧૬-૨૪-૩ર અને ૬૪ જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી હોય છે Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૯૭ (૧૮) સિંહાસન-પાપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજવળ ઉત્તમ સિંહાસન પ્રભુને સમવસરણમાં બેસવા માટે હોય છે. કેઈ ઠેકાણે સુવર્ણ-સિંહાસન કહેલ છે ત્યાં અર્જુન જતિના સફેદ સુવર્ણના સિંહાસન હોવાનો સંભવ છે. (૧૯) છત્ર- ચારે દિશામાં ચાર રૂપે દેશના દેતા ભગવાનના મસ્તક ઉપર ઉપરના ભાગમાં ત્રણ ત્રણ છત્ર હેય છે. (૨૦) ધર્મવિજ-રત્નમય દવજ (ઈદ્રવજ) સમવસરણમાં ઉચિત સ્થાને હોય છે. સમવસરણમાં ચારે દિશામાં ચાર ધર્મદેવજ હોય છે એટલે અહીં ૩૪ અતિશયમાં દર્શાવેલે દવજ તે ઈન્દ્ર-ધ્વજ સમજો. (૨૧) સુવર્ણકમળ – પ્રભુ વિહાર સમયે સુવર્ણ કમળ ઉપર પદ ઠવતા વિહાર કરે છે. ચાલતી વેળા બે પગ નીચે બે સુવર્ણ કમળ અને સાત સુવર્ણ કમળ પ્રભુના પાછળના ભાગમાં રહે છે. પ્રભુ ચાલે તેમ વારાફરતી બે-બે સુવર્ણકમળ આગળ આવતાં જાય છે. (૨૨) ત્રણ ગઢ-સમવસરણું. રૂપાના સોનાના અને રનના ત્રણ ગઢથી બનેલું હોય છે. એટલે સમવસરણને ત્રિગડુ પણ કહેવાય છે. ત્રણ ગઢ યુક્ત હોવાથી ત્રિગડુ કહેવાય છે. (૨૩) ચારમુખે દેશના – ભગવાન સમવસરણમાં પૂર્વ દિશાના સિંહાસન ઉપર બેસે છે. બાકીની ત્રણ દિશામાં વ્યંતરદેવ પ્રભુના રૂપ જેવા જ ત્રણ પ્રતિરૂપ વિકુવીને સ્થાપે છે. (૨૪) અશોક-વૃક્ષ સમવસરણના મધ્યભાગે ભગવાનના દેહમાનથી બારગણું ઊંચું, છત્ર-ધંટા અને પતાકાયુક્ત અશક વૃક્ષ-હોય છે જે ઘણુ ઘાટી છાયાવાળુ હોય છે. (૨૫) અધોમુખ કંટક-વિહાર માર્ગમાં આવતાં કંટકાદિ બાધા ન થાય તે રીતે અધોમુખ બને છે. કંટકે અને કંટકે જેવી બીજી બાધાકારક ધારદાર વસ્તુઓને સમાવેશ કટકમાં સમજવો. જિનેશ્વર દેવને વિહાર માર્ગ નિષ્ક ટક બની રહે છે. (૨૬) વૃક્ષ-પ્રણામ-વિહાર માર્ગમાં આવતાં વૃક્ષો અને વેલીઓ વંદન કરતાં હોય તે રીતે શરી રને વળાંક લેતા હોય છે. તે જાણે ઝુકી ઝુકીને વંદન કરતાં હોય તેમ લાગે છે. (૨૭) દુંદુભિનાદ–દેવ વાજિંત્રોનો અવાજ-ધ્વનિ. (૨૮) અનુકૂળ પવન – ભગવાન વિચરતા હોય ત્યાં ચિતરફ એક યોજન સુધીના ક્ષેત્રમાં પવન અનુકૂળ રીતે થાય છે. (૨૯) પક્ષી પ્રદિક્ષીણ-મર આદિ શુભ પક્ષીઓ પ્રભુની પ્રદિક્ષણા કરતાં હોય તે રીતે ઉડ્ડયન કરે છે. (૩૦) સુગંધ જળવૃષ્ટિ-ભગવાનના વિહાર માર્ગમાં સુગંધયુક્ત જળવૃષ્ટિ થાય છે. (૩૧) પુષ્પવૃષ્ટિ – પંચવર્ણના સુગંધી પુષ્પની વૃષ્ટિ. (૩૨) કેશ-નખ અવૃદ્ધિ-કેશ-રામ-દાઢી મૂછના વાળ અને નખ સંયમ લીધા બાદ વધે નહીં. (૩૩) દેવ-સાનિધ્ય-જધન્યથી ચારે નિકાયના એક ક્રોડ દે પ્રભુની સાનિધ્યમાં રહે છે, જિ ૧૩. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૯૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન (૩૪) અનુકૂળઋતુ - છએ ઋતુઓ અનુકળપણે વતે છે. કમાંક ૧૬થી ૩૪ અતિશયો દેવકૃત હોવાથી દેવકૃતનિશય કહેવાય છે. એ રીતે ૪ મુળાતિશય, ૧૧ ધાતિક ક્ષયાતિશય અને ૧૯ દેવકૃતાતિશય મળી ભગવંતને ચેત્રીશ અતિશય હોય છે. અરિહંત ભગવંતેના કર્મક્ષયાતિશય અને દેવકૃતાતિશય બંને વિભાગમાં સમવસરણ શબ્દ આવે છે. ત્યાં તે શબ્દ તે તે બાબતની અપેક્ષાએ સમજવાના હોય છે. સમવસરણમાં કોટાકોટી દેવ અને મનુષ્યોને સંકડાશ વગર અને બાધા વગર સુખપૂર્વક સમાવેશ થવો તે ભગવંતના કર્મ ક્ષયાતિશયનો પ્રભાવ છે એટલે ૧૧ કર્મ ક્ષયાતિશયમાં અક્ષણ મહાલય નામને અતિશય એટલે સમવસરણ સમાવેશ અતિશય સમજો અને દેવકૃત ૧૯ અતિશયમાં સમવસરણ અગર ત્રણ ગઢ અતિશય છે, ત્યાં સમવસરણ રચના દેવકૃત અતિશય સમજો. આ રીતે સરખા શબ્દો હોવા છતાં પ્રકાર ભેદે કહેવાને હેતુ જુદો હોય છે. ચેત્રીશ અતિશયમાં ભામંડળ કમ ક્ષયાતિશયમાં દર્શાવેલ છે અને આઠ પ્રાતિહાર્યોમાં ભામંડળ દેવકૃત દર્શાવેલ છે તે તે અપેક્ષાએ બરાબર છે. પાર્થીવ દેહથી પ્રકાશ પૂજનું પ્રકટીકરણ થવું તે કર્મ-ક્ષયાતિશયને પ્રભાવ છે અને તે તેજ પૂજના વર્તુળાકારની રચના તે દેવકૃતાતિશય છે એટલે કર્મક્ષયાતિશયમાં ભામંડળ એટલે દેહદ્વારા પ્રગટ થતો પ્રકાશ પૂંજ સમજો અને દેવકૃત અતિશયમાં ભામંડળ એટલે પ્રભુદેહની તેજ-છાયાને દેવો દ્વારા બનાવાયેલો વર્તુળાકાર સમજા. સપ્તતિશતસ્થાન પ્રકરણમાં ૩૪ અતિશય નામ અને ક્રમ નીચે મુજબ દર્શાવેલ છે. જ મૂળાતિશય (૧) મળરહિત શરીર (૨) સફેદ લેહી અને માંસ (૩) ચમચક્ષુ અગોચર આહાર-વિહાર (૪) સુગંધિત ધાસેશ્વાસ. ૧૧ ધાતિકર્મ ક્ષયાતિશય – (૧) સમવસરણ (૨) સર્વ ભાષા અનુગત વાણી (૩) ભામંડળ (૪) થી (૧૧) રોગ-વૈરઈતિ મારીને અકસ્માત-દુર્ભિક્ષ-અનાવૃષ્ટિ-અતિવૃષ્ટિ એ આઠે અનિષ્ટ દુખ દાયક બાબતોને અભાવ. ૧૯ દેવકૃત અતિશય – (૧) સમવસરણ (૨) અશેકવૃક્ષ (૩) સિંહાસન (૪) ધર્મચક્ર (૫) ચાર રૂપે દેશના (૬) છત્ર (૭) ચામર (૮) દુંદુભી (૯) ઈન્દ્રધ્વજ (૧૦) નવ સુવર્ણકમળ (૧૧) પુષ્પવૃષ્ટિ (૧૨) સુગંધી જળવૃષ્ટી (૧૩) અનુકૂળવાયુ (૧૪) છએ ઋતુનું એકીસાથે પ્રગટ થવું (૧૫) પક્ષી પ્રદક્ષિણું (૧૬) નખરામ અવૃદ્ધિ (૧૭) અધોમુખકંટક (૧૮) વૃક્ષ-વંદના (૧૯) જધન્યથી ક્રોડ દેવેનું આગમન. સમવસરણ (ત્રિગડુ) શ્રી તીર્થકર ભગવંતને કેવળ જ્ઞાન ઉત્પન્ન થતાં, દેવો દ્વારા સમવસરણની (દેશના-સ્થળની) અલૌકિક અને અજોડ રચના થાય છે. ભક્તિથી પ્રેરાયેલા દેવ ગણે તે સમવસરણની રચનામાં પિતાની સમસ્ત શક્તિ તથા દક્ષતાના સમન્વયથી અજબ સુંદરતા, અતિ અનુકૂળતા, સુંદર વ્યવસ્થા, નિર્મળ મનરંજન અને ઉચ્ચતામ શિ૯૫–કળા આદિના આલેખન દ્વારા ગઢાદિની શોભા અને ભવ્યતા દ્વારા સમવસરણને યોગ્ય અનેક વસ્તુઓનું સર્જન કરે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૯૯ પ્રથમ વાયુકુમાર દેવ ભૂમીને વાયુદ્વારા શુદ્ધ કરે છે. દરેક પ્રકારના કચરાને અને રજ સમુહને દૂર કરે છે. મેઘકુમાર દેવો સુગંધી જળનું સીંચન કરી, વાતાવરણ શીતળ અને સુગંધિત બનાવે છે તે સ્વચ્છ અને સુગંધમય બનેલી ભૂમી ઉપર વ્યંતરનિકાયના દેવા સવાકેશ ઊંચી સુવર્ણ રત્નમય પીઠ બનાવે છે અને ૧૦ હજાર પગથિયાં સહિત પ્રથમ ચાંદીને ગઢ બનાવે છે. જે ગઢની રાંગ સુવર્ણ કાંગરાઓથી સુશોભિત હોય છે પેલા રીપ્પગઢમાં ધ્વજા, તેરણ અને પુષ્પમાળાથી સુશોભિત ચારે દિશામાં ચાર દ્વારા બનાવે છે અને ચારે દિશામાં મીઠા જળની સુંદર મનરમ્ય ચાર વાવડી (વાપિકા) બનાવે છે. તુંબરૂ, ખટવાંગી, કપાલી અને જટા મુગટધારી આ ચાર દેવો પેલા ગઢના ચાર દ્વારપાળ છે. આ પ્રથમ ગઢમાં શ્રોતાજનેના વાહન રાખવામાં આવે છે. પાંચહજાર પગથિયાવાળે, રત્નકાંગરાથી સુશોભિત બીજે સુવર્ણગઢ જ્યોતિષી દેવ બનાવે છે. તેના ચાર દ્વારે જયા, વિજયા, અજિતા અને અપરાજીતા નામની બન્ને દેવીઓ દ્વારપાલિકા છે. બીજા ગઢમાં બેસીને પશુઓ અને પંખીઓ આદિ તિર્યંચ પ્રાણીઓ દેશના સાંભળે છે. બીજા ગઢમાં ઈશાન કેણે દેવો અતિ મનોહર દેવ છંદ રચે છે. જ્યાં ભગવાન દેશના સિવાયના સમયે વિશ્રામ લેવા બેસે છે. ઉજજવળ મણિ કાંગરાથી સુશોભીત ત્રીજો રત્નમય ગઢ વિમાનિક દેવો બનાવે છે. તેને પાંચ હજાર પગથિયા હોય છે અને તે ગઢના ચાર દ્વારના સેમ, યમ, વરૂણ અને ધનદ એ ચાર દેવ દ્વારપાળ છે. ત્રીજા ગઢની સમભુતળ પીઠની મધ્યમાં અશોક-વૃક્ષ ભગવાનના દેહથી બાર ગણી ઉંચાઈવાળુ અને ઉપરના ભાગમાં એક જન સમવસરણ પ્રમાણે વિસ્તારવાળું અને ગાઢ છાયાયુક્ત હોય છે. અશેક વૃક્ષના થડ પાસે ચારે દિશામાં રત્નજડિત સિંહાસનો હોય છે. તેના ઉપર પરમ જ્યોતિ સ્વરૂપી પુરુષોત્તમ શ્રી જિનેશ્વર ભગવાન બીરાજમાન થાય છે. દરેક સિંહાસન ઉપર ભગવાનના મસ્તકના ઉપરના ભાગમાં આવે તે રીતે શોભાયમાન ત્રણ ત્રણ છત્ર ખુલી રહ્યા હોય છે. દરેક સિંહાસનની બંને બાજુ બળે દેવતાઓ અગર દેવ યુગલ બે-બે ચામરો વીંજતા હોય છે. ચામરો વીજતા દેવોની સંખ્યા પ્રમાણમાં ચામરની સંખ્યાની વધઘટ થયા કરે છે. ચામર વીંજાવાની બાબત નિયત છે પણ કેટલા દે ચામર વીં જે તેની સંખ્યા નિયત નથી. કેઈ ઠેકાણે ચામર વીંજતા દેવ એક હાથે ચામર વજે છે. કેઈ ઠેકાણે બંને હાથે દેવો ચામર વીંજે છે. એમ ચામર માટેના જુદા જુદા ઉલેખ મળે છે. એટલે ચામર અતિશયમાં જધન્યથી આઠ અને ઉકષ્ટથી ૬૪ ચામર વીંજાતા હોવાના ઉલેખો છે. ધર્મદેવજ, માનવજ, ગજદેવજ અને સિંહબ્રજ નામના ચાર મહાવજે અનુક્રમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્વ-સ્વ ચિન્હથી અંકિત જિન શાસનના વિજયને વ્યક્ત કરતાં લહેરાતા હોય છે. સમવસરણના મધ્ય ભાગમાં મણીપીઠ, સિહાસન, ચિત્યવૃક્ષ અને દેવછંદ વિગેરેની રચનાઓ વ્યંતર દેવો અતિ નિપુણતાપૂર્વક રચે છે. સમવસરણની રચના વર્તુળાકારે અથવા ચોરસ આકારે (બંનેમાંથી ગમે તે એક આકારની) હોય છે. સમવસરણનો વિસ્તાર કાળને અનુરૂપ વધીને ૪૮ ગાઉ અને ઘટીને ચાર ગાઉ પ્રમાણ હોય છે. પ્રભાતકાળે પતિતપાવન પરમકૃપાળુ અરિહંત ભગવંત સુવર્ણકમળ ઉપર ચરણ કમળ સ્થાપના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ત્રીજા ગઢમાં અશોકવૃક્ષ પાસે આવી નમેથિસ્ટ બેલી વૃક્ષને ત્રણ પ્રદક્ષિણ દઈ, પૂર્વ દિશાના સિંહાસને બીરાજમાન થાય છે. ભગવાનના બંને ચરણે રત્નમય પાદપીઠ ઉપર હોય છે. ભગવાને ગંભીર મેઘનાદ નાદે પુષ્કરાવી મેઘસમાન અતિ ફલદાયી ધર્મ દેશના આપે છે. શેષ ત્રણ બાજુની દિશામાં વ્યંતર દેવ ભગવાનના ત્રણ પ્રતિરૂપ સ્થાપન કરે છે, જે ભગવાનના પ્રભાવથી સહજ રીતે ભગવાન જેવા જ દેખાય છે. અને ચારે દિશામાં રહેલા શ્રોતાઓને એમ લાગે છે કે શ્રી જિનેશ્વર પ્રભુ અમને ઉપદેશ આપી રહ્યા છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦: શ્રી જિતેન્દ્ર ત્રન જ્યાત દર્શન ચેાત્રીશ અતિશયાની બતાવેલી સંખ્યામાં અનેક અતિશયા સમાએલા છે. એક એક અતિશયના ઉંડા ચિંતવને અનેક અતિશયાની પરપરાના દન પ્રાપ્ત થાય છે. અતિશય શબ્દ પ્રભુના મહિમા અને પુન્યબળની પરાકાષ્ટારૂપ છે. વર્તુળાકાર સમવસરણ વિસ્તાર પ્રથમ ચાંદીના ગઢ દસ હજાર પગથિયા ધરાવે છે. ચાંદીના ગઢની ભીંતા ૫૦૦ ધનુષ્ય ઊં'ચી, ૩૩ ધનુષ ૩૨ આંગળ પહેાળી હાય છે, પહેલા ગઢની પ્રતર ભૂમિ ૫૦ ધનુષ, પરિધિ ૩ ચેન ૧૩૩૩ ધનુષ ૧ હાથ અને આઠ અ'ગુલ હાય છે. બીજો સુવણુ ગઢ પાંચહજાર પગથિયાવાળા હાય છે જે ગઢની દીવાલા ૫૦૦ ધનુષ ઊં’ચી, ૩૩ ધનુષ્ય ૩૨ આંગળ પહેાળી હાય છે જેની પ્રતરભૂમિમી ૫૦ પચાશ ધનુષ્યની છે. અને પરિધિ એ ચેાજન ૮૮૮ ધનુષ ૮૫૩ આંગળ છે. ત્રીજા રત્નમય ગઢને પગથિયા અને દિવાલ બીજા ગઢની માફક છે. પ્રતરભૂમિ ૧ગાઉ ૬૦૦ ધનુષ છે. પરિધ ૧ યાન ૪૩૩ ધનુષ્યમાં કાંઈક ન્યુન છે. હિસાબ કરતાં પરિધિ ૧ ચેાજન ૪૪૪ ધનુષ ૪૨ આંગળ આવે છે. ૧ દરેક ગઢના પગથિયા એક હાથ ઉંચા અને એક હાથ પહેાળા હોય છે. માર પઢા સાધુ, વૈમાનીક દેવી અને સાધ્વી ગણુરૂપ ત્રણ પદા અગ્નિખૂણામાં ડાય છે. જ્યાતિષી, ભવનપતિ અને વ્યંતરદેવની દેવીએની ત્રણ પટ્ટા નઋત્યકર્ણમાં હાય છે. જ્યાતિષી, ભવનપતિ અને વ્યંતરનિકાયના દેવાની ત્રણ પદા વાયવ્યકાણુમાં હાય છે. વૈમાનીક દેવા, માનવ પુરુષો અને માનવીઓની ત્રણ પÖઢા ઈશાનકાણમાં હાય છે. ચાર રૂપે દેશના આપતા, શ્રી જિનેશ્વર ભગવાનના ચારરૂપા દિશાભિમુખ અને પદાએ વિદિશાએમાં રહેલી દર્શાવીને, સમવસરણની વ્યવસ્થાના સુંદર ચીતાર ગ્રંથકાર ભગવંતે અતિ ટુંકાણમાં આબેહુબ રીતે આપેલ છે. ચારે નિકાયની દેવીઓ અને સાધ્વી-ગણા એ પાંચ પઢાઓ ઊભા ઊભા દેશના સાંભળે છે. બાકીની સાત પદાએ બેસીને નમ્રભાવે પ્રભુ દેશના સાંળળે છે, એ રીતે ખારે પદા સમવસરણના ત્રીજા ગઢમાં યથાસ્થાને રહી, સ`કડાસ કે ઉકળાટની બાધા પામ્યા વગર સમશિતા વાતાવરણમાં પ્રભુ-વાણીના પિયુષપાન કરે છે. બીજા ગઢમાં પશુ, પક્ષી આદિ સ'શીપ'ચેન્દ્રિય તિય "ચ પ્રાણી ગણા જાતિય વેરભાવના ત્યાગ કરીને વીતરાગ દેવની વાણી સાંભળે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી પીડિત પ્રાણીઓને શ્રી જિનેશ્વર પ્રભુની અમૃતવાણી તાપહર અને શાંતિકારક બને છે. ( શ્રી સમવસરણ પ્રકરણના આધારે) પ્રભુ દેશના શ્રવણુ કરતાં ઉંદર-બિલાડી, સર્પ, નકુલ આદિ પશુ જાતિના જન્મન્નતિ વૈરા ઉપશાંત બને છે જેઓ નિરૂપદ્રવી બની, સાથે બેસીને દેશના શ્રવણ કરે છે. ઉંદરને દેખીને ખિલાડી Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર છવન જયેત દર્શન : ૧૦ આક્રમણખોરન બનતાં શાંતિથી ઉંદરની પાસે બેસી રહે તે પ્રભુના અપાર અતિશયના મહિમાથી બને છે. પર્ષદા ઉપર પડેલી પ્રભુની પરિતાપહર દષ્ટિથી અને પાર્ષદ્ય લોકોએ કરેલ પ્રભુ દેહના દુખહર દર્શનથી, પરસ્પર જન્મજાત વૈરાની, ઉપશાંતિ અને ઉપદ્રની ભિતીઓ રહિત બનેલ સમગ્ર સમવસરણ ક્ષેત્ર સમભાવ, નેહભાવ અને કરૂણાભાવના છલકાતા સિંધુની લહેરાતી લહેરથી તરબળ અને તૃપ્ત બનેલ હોય છે. સમવસરણ વિસ્તાર વીશે ભગવંતના સમવસરણને વિસ્તાર અનુક્રમે ન્યુન-ન્યુન હોય છે. શ્રી આદીશ્વર ભગવાનના સમવસરણનો વિસ્તાર ૪૮ ગાઉ છે અને તે પછી ક્રમે ક્રમે બે બે ગાઉ વિસ્તાર ઓછો થતાં બાવીશમાં શ્રી નેમિનાથ પ્રભુજીના સમવસરણને વિસ્તાર છ ગાઉ છે. પછી એક એક ગાઉ વિસ્તાર ઓછો થતાં શ્રી પાર્શ્વનાથને સમવસરણ વિસ્તાર પાંચ ગાઉ અને શ્રી મહાવીરના સમવસરણને વિસ્તાર ચાર ગાઉ છે. શ્રી સમવસરણ પ્રકરણમાં દરેક જિન-ભગવંતના સમવસરણ વિસ્તાર આત્માંગુલ માપે એક જન કહેલ છે. અતિશય સંબંધી અલ્પ વિચારણા માનવ શરીર એ અશુચીમાંથી ઉત્પન્ન થયેલ મળની પેદાશ છે. મલ અને દુર્ગધ પરસ્પર સંમિલીત હોય છે. અહીં પ્રભુના અતિશયથી પરંપરાગત કાયાના પરિણામો પલટાય છે. જનનીની કુક્ષીમાં ઉત્પન્ન થએલ હોવા છતાં, પ્રભુની કાયા મળ અને દુર્ગધ રહિત શુદ્ધ અને પવિત્ર પરમાણુઓને ધારણ કરે છે. એ પ્રભુના અસાધારણ અતિશયનો મહિમા છે. રક્ત એટલે લાલ” લાલ પરમાણુઓના પ્રવાહી પદાર્થ રૂ૫ લોહી હોય છે. અને એ રાતા રક્ત ને આશ્રિત દેહનું માંસ પણ રક્ત રંગી હોય છે. આ માનવ દેહના બંધારણને અબાધિત રીતે સાચવીને, લેહી અને માંસના રંગીન રજકણોનો ત્યાગ કરી વેત રજકણોના સંગ્રહ-રૂ૫ લોહી અને માંસની સર્વાસે શ્વેતતા એ ભગવંતના અતિશયને આભારી છે. લોહીને શ્વેત ૨જકણોથી શરીર અતિ બળવાન, અતિ રૂપવાન અને અતિ સૌંદર્યધારક બને છે. એ કુદરતી નિયમ પણ આમાં સમાયેલો છે, કારણ કે પ્રભુના દેહનું બળ અને કાન્તિ ચરમ સીમાના અતિશય છે. માનવ શરીરના આહાર અને નિહાર ધણાત્મક અને જુગુપ્સાદાયક છે. જે દશ્યો આંખને જોવા રુચિકર બનતાં નથી, શરીરના બંધારણ સાથે આહાર નિહારને ઘનીષ્ટ સંબંધ છે તેને નિવારી શકાય નહીં. શરીરને પોષણ યોગ્ય પદાર્થો આપવા, તે આહાર અને તે આહાર માટે આપેલા પદાર્થોમાંથી પોષણના તો શરીર સંચાલન કાર્યમાં વપરાઈ જતાં, બાકી રહેલ નિસત્વ અને નકામા પદાર્થોનો શરીર દ્વારા ત્યાગ કરવો તે નિહા૨ છે, આ બંને ક્રિયાઓ શરીરના અસ્તિત્વ સાથે સરજાએલી અને શરીરના નાશ સુધી રહેનારી ક્રિયાઓ છે. માનવ સમુદાયની આ ધણાત્મક ક્રિયાઓ છે પણ માનવ શ્રેષ્ઠ ભગવંતેની આહાર-નિહારની પ્રવૃત્તિ ચર્મચક્ષથી અગોચર હોય છે. જેથી ધણાત્મકપણાની કેઈ અસર ભગવાનના આહાર-નિહારથી ઊપજતી નથી. સામાન્ય રીતે માનવીઓ માટે એકાંતમાં મળત્યાગ અને જ્યાં ત્યાં જેમ તેમ ન જમતાં, Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન પેાતાને ઘેર આવી, લેાજન-આસને બેસી ( જમવાના નિયત સ્થળે બેસી) ભાજન કરવાની પ્રથા તે શ્રેષ્ટ પ્રથા છે. ભગવાનના આહાર-નિહાર ચમચક્ષુથી અગેાચર રહે છે તે ભગવાનના અતિશયની જ મલીહારી છે. માનવદેવનુ' મળરહિતપણું, દેવશરીરથી પણુ અનત વિશેષ માનવદેવનું રૂપ અને ખળ, સફેદ લેાહી અને માંસ. માનવદેહના આહાર-નીહારની અગાચરતા અને સુગધના પરમાણુઓના પુજ સમાન શ્વાસેાશ્વાસ વહેવા એ ચારે અસાધારણ બાબત છે. સંખ્યાતા માનવ દેહના ખંધારણમાં ફક્ત અતિ-અપ સખ્યામાં થતાં શ્રી જિનેશ્વર દેવાના દેહ-અધારણમાં થતા આ અલૌકિક ફેરફાર તે શ્રી જિન-નામ કર્મ-રૂપ મહા પુન્યના પ્રભાવ છે. માતાના કુક્ષી પ્રવેશથી જ જે મહા પુન્ય પ્રકૃતિના પુન્યાયની શરૂઆત થાય છે અને જે અતિશયરૂપ ગણાય છે તે અતિશયાને મૂળાતિશય કહેવાય છે. સમવસરણની સમૃદ્ધિ-એ માનવ સમુદાય માટે કલ્પનાતિત સમૃદ્ધિ જેવી સમૃદ્ધિ જણાતી હાય છતાં જે જિન નામ કમના પ્રભાવે દેવા દ્વારા શ્રી જિન-ભગવતાને સાંપડેલી સમૃદ્ધિ છે. તે દેવકૃત રચનાઓ પ્રભુના અતિશયના પ્રભાવે અભૂતપૂર્વ અદ્ભુત બને છે. આ સમૃદ્ધિ માટે શાસ્ત્રોમાં આવતાં વણુનામાં અતિશયેાકિતના એક પણુ અંશ નથી. ક્રોડા દેવાનું સાનિધ્ય એ ભગવા માટે મામુલી બાબત છે. દેવા દ્વારા રચાતુ સમવસરણ અને આઠ પ્રાતિહાર્યાં વિગેરે દેવકૃત-રચના હાઈ, જરા પણ આશ્ચર્યકારી ગણાય નહી. ભગવંતાના દરેક અતિશયેા અનુભુત હોવા છતાં, ખરા અદ્ભુત મહિમાતા કર્મ ક્ષય થતાં, પ્રગટતા અતિશયાના છે. જે કાઈ અન્યની કૃતિ કે સહાયરૂપ નથી. જે અતિશયા ભગવાના પાતાના પુન્ય-પ્રભાવ અને સદ્ભાવથી પ્રવતે છે. દેવા કે માનવેાની જરાપણ સહકાર વીના જે અતિશયા પ્રભુના ઉયાગત-પ્રકૃષ્ટ પુન્ય-ખળથી જ પ્રવર્તે છે અને જે અતિશયા પૃથ્વી તળ પર પ્રગટ થએલા પાપાના પરિણામેાથી ઉપજતા અનેક સંકટાનું નિવારણ કરી પ્રથમ સુખાનુભવના. અમૃત-પાન આપીને સ્વાનુભવના (આત્મસ્વરૂપના) ભાજન થાળ પીરસીને પ્રાણીઓની અનાદીની ભૂખ અને તૃષાનુ નિવારણ કરે છે. પૂર્વીસન્ન રાગેાની ઉપશાંતિ, નવા રાગાની અનુત્પતિ, વૈરભાવની ઉપશાંતિ, મરકી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ અને સ્વચક્ર કે પરચક્રના આક્રમણુથી ઉત્પન્ન થતાં દુન્યવી ઉપદ્રવાની સાહજિક રીતે જ થતી ઉપશાંતિ અને અનુપતિ એ નિષ્કારણ ઉપકારી શ્રી જિનેશ્વર ભગવ'તાના જગતપુર પરમ ઉપકાર છે અને એ રીતે જગત ઉપર થતી સ’કટાની ઉપશાંતિ એ મહિમાવંત ભગવંતાના અતિશયેાની સહજ સ્વાભાવિકતા છે, કારણ કે જેમાં પ્રભુને કાંઇ પરિશ્રમ કરવા પડતા નથી, જેમ પુષ્પની સુવાસ વાતાવરણમાં સહજ રીતે વીના પરિશ્રમે પ્રસરે છે તેમ પ્રભુના પુન્યાતિશયા સહજ રીતે પૃથ્વી તળ પર પ્રસરે છે. અને જેથી પ્રભુ દેહથી ૧૨૫ ચેાજન પર્યંત ક્ષેત્રમાં ઉપદ્રવ ઉપશાંત થાય છે અને નવા ઉપજતા નથી. પ્રભુ–વાણીના ગુણ ૩૫. સ્થાનક-૯૮ સાતગુણુ શબ્દ સંધી અને ૨૮ ગુણુ અર્થ સબંધી મળી પ્રભુની પિયુષ સમી વાણી પાંત્રીશ ગુણુયુક્ત હાય છે. પ્રભુવાણીના શબ્દ અપેક્ષિત સાત ગુણા Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૧૦૩ (૧) સ‘સ્કારિતા-દરેક શબ્દો વ્યાકરણાર્ત્તિસ`સ્કાર યુક્ત શુદ્ધિ પામેલા (૨) ધેાષિત-મેઘ સમાન ગંભીર ઘેાષ સાથે આલ્હાદક (૩) ઉપચાર યુક્ત-હૃદય ગમ વિશઢતા અને વિદ્વત્તા દક (૪) ઉદ્દાત્તતારૂપ-ઉચ્ચ વૃત્તિ અને ઉચ્ચ-આશયવાળા (૫) પ્રતિનાયુક્ત-પ્રતિધ્વનિ (પડઘા) ના પ્રિતિકર આંદોલનવાળા. (૬) દાક્ષિણ્યતા – વકભાવાના અશવગરના સરલતાયુક્ત (૭) ઉપ નીત રાગ સહિત- ગ્રામ રાગ સહિત માલકાષ આદિ રાગેાથી રજિત. અની અપેક્ષાએ-૨૮ ગુણા (૧) સમ્યગ્ અર્થ (ર) પૂર્વાપર સબંધ (૩) સંશય રહિત (૪) તત્વ નિષ્ઠા-વિવક્ષિત વસ્તુના સ્વરૂપ પદક (પ) શિષ્ટ-અભિમત સિધ્ધાંત રૂપ (૬) પ્રસ્તાવ-દેશકાળ ઉચિત (૭) પ્રખલપ્રતિવાદીના કુતર્ક દોષ-ગ્રસ્ત-પ્રશ્નોના ઉત્તર આપવામાં પ્રબલ સમર્થ અને ધોષ રહિત (૮) પ્રીતિકારક (૯) પદ્મ વાકોની સાપેક્ષતા રૂપ (૧૦) અભિજાત-પ્રતિપાદક ભૂમિકા અનુસાર (૧૧) મધુર-સ્નિગ્ધ-સાંભળવા ગમે અને સુખદાયક બને તેવા (૧૨) પરિનંદારહિત અને સ્વ-સ્તુતિ રહિત (૧૩) સુસ બધ્ધ-ઓછા શબ્દોમાં વધારે વિગતવાળા એટલે થાડામાં ઘણું કહેનાર (૧૪) સ્પષ્ટતા-વર્ણ-પદ અને વાકચોથી સ્પષ્ટ (૧૫) સત્ત્વ ગુરુ યુક્ત (૧૬) ષટ્કારક-ભુત, ભવિષ્ય અને વર્તમાનકાળ તથા વચન અને લિંગાઢિથી યુક્ત (૧૭) વિશેષ અભાવ-અન્યની અપેક્ષાએ વિશેષ અર્થ અને વિશેષભાવ યુક્ત (૧૮) ઉદાર-ઘણી સમજણ આપે તેવુ' ઉદાર (૧૯) વિચિત્ર -ભિન્ન ભિન્ન વસ્તુના ભિન્ન ભિન્ન પ્રકારના અને ભિન્ન ભિન્ન અર્થાથી ભરપૂર (ર૦) માઁ આધાત રહિત સમત્વભાવવાહી-કેાઈના મમ ખુલ્લા પાડે નહી', સાંભળતા આઘાત લાગે નહી' તેવા સમભાવ-વાહક (૨૧) સ્થિરતાદાયક-શ્રોતાઓને ભ્રાંતિ અને વિક્ષેપ વગર સમજણુમાં સુગમ (૨૨) અવિલ‘ખપદ-વાકચ-વર્ણાદિની વિલબ રહિત સ્થાપના અને વિલ ખરહિત યથાસ્થિત ઉચ્ચારણ (૨૩) વિવક્ષિત-વ્યુચ્છેદ રહિત પરિપૂર્ણ રચના અને વિક્ષિત અર્થ સહિત (૨૪) ખેદ રહિત-સરલ રીતેસમજાય તેવું અને ગ્રહણ થઈ શકે તેવું (૨૫) અદ્ભુત અ-પ્રકાશક (૨૬) તત્વ-સ્પષ્ટતા (૨૭) બહુ પ્રશ`સનીય (૨૮) આશ્ચય કારક-નવા નવા ભાવાને જણાવનાર. સાત ગુણુ શબ્દનિષ્ટ અને અચાવીસ ગુણુ અનિષ્ટ મળી કુલ પાંત્રીશ ગુણેથી યુકત વાણી સર્વ જિનેશ્વર ભગવ તાની હાય છે. અન્ય કેવળી ભગવંતા અને અરિહંત ભગવતેાના કેવળજ્ઞાન ( જ્ઞાન શક્તિ ) સરખાં જ હાય છે. પર`તુ શ્રી અરિહંત ભગવડતાને શ્રી જિન નામ કમના મહાપુન્ય પ્રભાવથી વિશિષ્ટ વચનાતિશય યાગ પ્રાપ્ત હાવાથી વાણી વિન્યાસની અદ્દભુત શૈલી અને રાચકતા પ્રાપ્ત થાય છે. દરેક સંજ્ઞી તિય ચા, મનુષ્યા અને દેવાને ભગવતાની દેશના પાતપેાતાની ભાષારૂપે પરિશુમે છે તે ભગવાનની સજ્ઞેતા સાથે જિન નામ કમ દ્વારા પ્રાપ્ત થએલ વચનાતિશય-ખળની ઉચ્ચ કરામત છે. ભાષાના દરેક અણુ-ઉચ્ચારણ-તાકાત–પરિવર્તન-ખળ−તેની અસર તિત્રતા-મંદતા અને ભાષા અણુઓના જુદા-જુદા સમુહે। મિશ્રિત થતાં, ભાષાના પ્રગટ થતાં વિવિધ પરિબળે!–એક ભાષાને બીજી ભાષામાં પલટી દેતી તાકાતાના ભાષા પુદ્દગલે અને ભાષામાં અન્ય સહાયક પુદ્ગલ ખળાનુ સ કેવળી ભગવાને જ્ઞાન હોય છે. પણુ પાતાના દેહ બંધારણમાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન તે રીતે પ્રગટ કરવાની વચનબળની રચનાત્મક અને પ્રેરક વિશિષ્ટતા શ્રી અરિહંત ભગવતેના જ વચન બળમાં હોય છે. જે વિશિષ્ટતા જિન-નામકર્મ ને જ અનુબંધિત વચનાતિશય બળને પ્રકાર છે. તેમાં કાંઈ ચમત્કાર નથી કે જરા પણ અતિશયોકિત નથી. તે સહજ અને સ્વાભાવિક રીતે જ બને છે. શ્રી જિન મુખ દ્વારા બોલાતી ભાષા શ્રોતાઓને પોતપોતાની ભાષા પ્રમાણે પરિણમે છે. તે ભાષા વર્ગણના પુદ્ગલોની પરિણમન શકિત છે. અને તે પરિણમન શકિતનું રહસ્ય સર્વ-સર્વજ્ઞ ભગવંતે સમજે છે. પણ તેને ઉપગ ફક્ત અરિહંત ભગવંત જ તેને તે રીતની દૈહિક વચન-બળ શકિત પ્રાપ્ત હોવાથી કરી શકે છે. જે શકિતને દર્શન પરિભાષામાં વચનાતિશય કહેવાય છે. સમવસરણના મર્યાદિત-ક્ષેત્રમાં ક્રોડેની સંખ્યામાં આવેલા દે, મનુષ્ય અને તિય નિરાબાધ રીતે સમાઈ શકે છે. તે પાથીવપણુના પરિવર્તનના જ્ઞાન દ્વારા અને પરિવર્તન શકિતના પરિણામ રૂપ, પદલિક કાર્યો પરિણામ છે. ભગવાનની દેહિક અને પૂર્વબદ્ધ પુન્ય શકિતને એ નિર્દેશ છે જે સહજ અને સ્વાભાવિક છે. પાથીવતાના પરિણમન અને પરિવર્તન પર સત્તા ભગવતું પુન્ય બળ શ્રી અરિહંત ભગવંતે ને જ પ્રાપ્ત થાય છે. દર્શન-પરિભાષામાં તે પુન્ય બળને અક્ષણ મહાલય અતિશય કહેવાય છે. અરિહંત ભગવંતેનું સમવસરણ-અતિશયે કે વાણુના સમગ્ર ગુણે કેાઈ ચમત્કાર રૂપ નથી તેમજ કવચિત્ નીપજતાં અચ્છેરા પણ નથી. તે તે એક ને એક—બે જેવી નિર્વિવાદિત સત્ય હકિકત છે. શાસ્ત્રોના અલ્પ અભ્યાસથી ગુરૂગમના અભાવથી કે બુદ્ધિ મંદતાથી જિન-અતિશયાદિ રૂ૫ જિન-સમૃદ્ધિ કદાચ સમજી શકાય નહીં તેમ બને પણ ન સમજાય તેવી બાબતોને શાંત ચિત્તે વિચાર કરી સમજવા પ્રયત્ન કરે. જાણકાર પાસે સમજવા માટે મહેનત કરવી. પૂરી કેશિષ કર્યા છતાંય ન સમજાય તે તે બાબત જે રીતે જે શબ્દમાં જ્યાં છે તે રીતે ત્યાં રહેવા દેવી, મારી મચડીને મતિકલ્પનાને અનુરૂપ વિકૃત કરવી નહીં. તેમજ સમજી નહીં શકવાથી આ બેઠું છે, માનવા યોગ્ય નથી, તેવા ઘમંડમાં ફસાવું નહીં તેમજ તે બાબતને ચમત્કારનું રૂપ આપી વિકૃત બનાવવી નહીં. આઠ-પ્રાતિહાય સ્થાનક-૯ આઠ પ્રાતિહાર્યનું વર્ણન અરિહંત ભગવંતના ૧૨ ગુણના વર્ણનમાં આપેલ છે. તીથી ઉત્પતિ – સ્થાનક-૧૦૦ શ્રી ઋષભદેવથી શ્રી પ્રાર્થનાથ સુધી તેવીશ તીર્થકરેને પ્રથમ સમવસરણે પ્રથમ દેશના સમયે તીર્થની ઉત્પત્તિ થઈ છે. શ્રી મહાવીર-સ્વામીને બીજા સમવસરણમાં દેશના આપતા તીર્થ ઉત્પત્તિ થઈ છે. સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ-ગણધર અને દવાદશાંગી-શ્રત, ઉપચુત સંધ-ગણધર અને દ્વાદશાંગીની સ્થાપના તે તીર્થ ઉત્પત્તિ કહેવાય છે શ્રી મહાવીર ભગવાનની પ્રથમ દેશના સમયે કોઈ પણ મનુષ્યને વિરતીધર્મના પરિણામ Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિતેન્દ્ર જીવન યાત દર્શન : ૧૦૫ થયા નહીં તેથી શ્રી મહાવીર દેવને ખીજા સમવસરણની દેશના સમયે ચતુવિ`ધ સંઘ-ગણધર અને દ્વાદશાંગી રૂપ તી ઉત્પત્તિ થઈ છે માટે જ શ્રી મહાવીર દેવની પહેલી અભાવિત પદા એ અચ્છેરૂ ગણાય છે તી પ્રવૃત્તિ કાળ-સ્થાનક-૧૦૧ બીજા તીર્થં કરના તીની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી પૂર્વ તીર્થંકરના તીર્થં-પ્રવૃત્તિ કાળ જાણવા. શ્રી મહાવીર સ્વામી તીર્થં-પ્રવૃત્તિકાળ પાંચમાં દુખમ આરાના અંત પ ́ત છે. શ્રી મહાવીર કેવળજ્ઞાન પર્યાય ૨૯ વરસ પ!! માસ અને નિર્વાણુ પછી શેષ ચેાથા આરાના ૩ વરસ ૮૫ માસ અને પાંચમા આરાના ૨૧૦૦૦ મળી કુલ ૨૧૦૩૩ વરસ અને બે માસ શ્રી મહાવીર પ્રભુના તીના પ્રવૃત્તિ કાળ જાણવે. શ્રી તી કર ભગવંતાના કેવળજ્ઞાનથી આરંભી પાછળના તીર્થંકરને કેવળજ્ઞાન ન થયું હાય ત્યાં સુધીના કાળ તી પ્રવૃત્તિકાળ જાણવા. શ્રી ઋષભદેવ કૈવળી-પર્યાય ૧ હજાર વરસન્સુન એકલાખ પૂર્વ અને શ્રી ઋષભ દેવભગવાનના નિર્વાણ સમયે શેષ ત્રીજો આરક ૩ વરસ સાડા આઠમાસ અને ચેાથેા આરા ૪૨૦૦૦ વર્ષેન્યુન એક કાટાકાટી સાગરાપમ અને પાંચમા આરા ૨૧૦૦૦ વરસ મળી શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર ભગવાન સુધી ચાવીસે તીર્થંકર ભગવંતાના તી-પ્રવૃત્તિકાળ ૨૨ હજાર વન્યુન એક કાટાકાટી સાગરોપમ ૧ લાખ પૂર્વ ૩ વરસ અને ૮૫ માસ છે. તીથ વ્યુચ્છેદકાળ સ્થાનક-૧૦૨ તીવ્યુચ્છેદ-ધર્મ વ્યુચ્છેદકાળ શ્રી સુવિધિનાથથી શ્રીધર્મનાથ ભગવાન સુધીના સાત ભગવાનના તીથે તીર્થં વિચ્છેદ્યકાળ અનુક્રમે ા, ા, નાા, ન, માા, ન અને ! પત્યેાપમ મળી અગિયાર ન પચેાપમ એટલે રા પત્યેાપમ કાળ તીર્થં વિચ્છેદ કાળ જાણવા. પાઠાંતર : ૧-૧-૩-૧-૩-૧ અને-૧ એમ અનુક્રમે ૧૧ પત્યેાપમ તીર્થં વિચ્છેદ્ય કાળ જાણવા. શેષ-૧૭ તીર્થંકર ભગવતાના તીથૅ તીર્થં વિચ્છેદ કાળ નથી. મનહર છંદ ઋષભ સુવિધિ સુધી એક સૃષ્ટિ વાઢવીના, અંગ અગિયાર હેાય એવા ખ્યાલ આણુવા; સુવિધિથી શાંતિ વચ્ચે પુણાત્રણ પત્યેાપમ, દ્વાદશાંગીના વિચ્છેદ લલિત પ્રમાણવા. જિ. ૧૪ દુહા શાંતિનાથથી વી૨ સુધી અતર આઠનુ વેઢ અંગ રહ્યા ત્યાં સુધી પણ દષ્ટિવાદ વિચ્છેદ – ૧ ( આગમસાર સ*ગ્રહ-લલિતવિજયજી ) Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દન દૃષ્ટિવાદ સિવાયના અગિયાર અંગનુ પ્રવર્તન હોય તે કાળને પૂર્વ-વિચ્છેદ્ય કાળ સમજવા અને શ્રી સુવિધિનાથથી શ્રી ધનાધના તીર્થ જે તીથ વિચ્છેદ કાળ કહ્યો છે. તે તીથ વિચ્છેદ કાળમાં સમગ્ર દ્વાદશાંગીના વિચ્છેદ સમજવા. તીથ વિચ્છેદકાળમાં દ્વાદશાંગી શ્રુત હાય નહી. પ્રથમ ગણધરોના નામ-સ્થાનક-૧૦૩ ચાવીશે તીર્થંકર ભગવંતાના પ્રથમ ગણધરના નામેા અનુક્રમે (૧) પુંડરીક (૨)સિંહસેન (૩) ચારૂઇત્ત (૪)વજ્રનાભ (૫) ચમરણ (૬) સુદ્યોત (૭) વિભ (૮) દિન્ન (૯) વરાહ (૧૦) નંદ (૧૧) કૌસ્તુભ (૧૨) સુષુમ (૧૩) મન્દર (૧૪) યશેાધર (૧૫) અરીષ્ટ (૧૬) ચક્રાયુધ (૧૭) શાંખ (૧૮) કુંભ (૧૯) ભિષ (૨૦) મલ્લિ (૨૧) શુ‘ભ (૨૨) વરદત્ત (૨૩) આર્યદિન (૨૪) ઇન્દ્રભુતી. પાઠાંતર : (૮) દત્તગણિ (૯) વૃષભણ (૧૯) અભિક્ષક શ્રી મહાવીરદેવના ૧૧ ગણધર-ગણુ અને શિષ્ય સખ્યા. (૧) ઈન્દ્રભૂતિ (૨) અગ્નિભૂતિ (૩) વાયુભૂતિ (૪) વ્યક્ત (૫) સુધર્મા (૬) મડિતત્ર (૭) મૌ પુત્ર (૮) અક ંપિત (૯) અચલભ્રાતા (૧૦) મેનાય (૧૧) પ્રભાસ દરેક ગણધરાની શિષ્ય સખ્યા અનુક્રમે (૧થી ૫) દરેકના ૧૦૦ શિષ્ય (૬) ૩૫૦ (૭) ૩૫૦ (૮થી ૧૧) દરેકને ૩૦૦ શિષ્ય મળી અગિયારે ગણધર ભગવતાનાં શિષ્ય પરિવારની સંખ્યા ૪૪૦૦ છે. ક્રમાંક ૮ થી ૯ મા ગણધરના ૧ ગણુ અને ક્રમાંક ૧૦થી ૧૧માં ગણધરના ૧ ગણુ અને ક્રમાંક ૧થી ૭ ગણધરના દરેકના એક એક મળી ગણુ ૯ છે. મુખ્ય પ્રતિની-મુખ્ય સાધ્વીના નામેા-સ્થાનક ૧૦૪ ચાવીશે તી કર દેવાની મુખ્ય પ્રવૃતિનીના નામેા અનુક્રમે (૧) બ્રાહ્મી (૨) ફાલ્ગુની (૩) શ્યામા (૪) અજિતા (૫) કાશ્યપી (૬) રતિ (૭) સામા (૮) સુમના (૯) વારૂણી (૧૦) સુયશા (૧૧) ધરિણી (૧૨) ધરણી(૧૩) ધરા (૧૪) પદ્મમા (૧૫) શીવા (૧૬) શ્રુતી (૧૭) દામિની (૧૮) રક્ષિકા (૧૯) બધુમતી (૨૦) પુષ્પાવતી (૨૧) અનિલા (૨૨) યક્ષદત્તા (૨૩) પુચુલા (૨૪) ચંદનબાળા. મુખ્ય શ્રાવક તથા મુખ્ય શ્રાવિકાના નામ-સ્થાનક-૧૦૫-૧૦૬ શ્રી ઋષભદેવના પ્રથમ શ્રાવક શ્રેયાંસ, શ્રી નેમિનાથના નંદ, શ્રી પાર્શ્વનાથના સુઘાત અને શ્રી મહાવીર સ્વામીના પ્રથમ શ્રાવકનુ નામ શંખ, ઋષભદેવ ભગવાનની પ્રથમ શ્રાવિકા સુભદ્રા, શ્રી નેમનાથ ભગવાનની મહાસુત્રતા, શ્રી પાર્શ્વનાથની સુનંદા અને શ્રી મહાવીર સ્વામીની પ્રથમ શ્રાવિકાનું નામ સુલસા છે. એ રીતે ચાર ભગવાનના મુખ્ય શ્રાવક તથા મુખ્ય શ્રાવિકાના નામ જાણવા, શેષ ૨૦ ભગવંતાના શ્રાવક-શ્રાવિકાના નામ અપ્રસિદ્ધ હાવાથી મળેલ નથી. Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયાત દાનઃ ૧૦૭ શ્રી જિન ભક્ત રાજાઓના નામ અને દાન કથન–સ્થાનક-૧૦૭ ચાવીશે તીથ કર દેવાના ભક્ત રાજાએના નામ અનુક્રમે (૧) ભરત ચક્રવતી (૨) સગર ચક્રવતી (૩) મૃગસેન (૪) મિત્રવીય (૫) સત્યવીય (૬) અજીતસેન (૭) દાનવીય (૮) મધવા (૯) ચુધ્ધવીય (૧૦) સીમંધર (૧૧) ત્રિપષ્ટવાસુદેવ (૧૨) ઢવીપૃષ્ટ વાસુદેવ (૧૩) સ્વયંભુ વાસુદેવ (૧૪) પુરુષાત્તમ વાસુદેવ (૧૫) પુરુષસંહ વાસુદેવ (૧૬) કુણાક (૧૭) કુબેર (૧૮) સુભૂમ ચક્રવતી (૧૯) અજીત (૨૦) વિજય (૨૧) હરિષેણુ ચક્રવતી (૨૨) કૃષ્ણ વાસુદેવ (૨૩) પ્રસેનજિત (૨૪) શ્રેણિક પાઠાંતર : (૩) મિત્રસેન જિન ભક્તરાજા ભરત ચક્રવર્તી ને આરીસા ભુવનમાં કેવળજ્ઞાન પ્રથમ તીર્થંપતિ યુગાદિનાથ શ્રી ઋષભદેવ ભગવાનને સાપુત્ર અને બે પુત્રીઓના પરિવાર હતા. તેમાં જ્યેષ્ઠ પુત્ર શ્રી ભરત મહારાજા આ અવસર્પિણી કાળના-પ્રથમ ચક્રવતી મહારાજા હતા. તેઓ આરીસા ભુવનમાં (ઈંડુ વિભુષા શ’ગાર ભવનમાં )- અનિત્ય ભાવ ભાવતાં, કેવળજ્ઞાન પામ્યા હતાં. શ્રી આદીશ્વર ભગવાનના સે પુત્રા અને બે પુત્રીએ તદભવ-મેાક્ષ પામ્યા છે. ભરત ચક્રવતી ની પછીના સાત રાજવીએ ભરત ચક્રવતી'ની માફક આરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા હતાં. ભરત ચક્રવતી થી આઠ પાટ પર*પરા સુધીમાં આરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામેલ આઠ રાજવીઓના નામ (૧) ભરત (૨) આદિત્યયશાઃ (૩) મહાયશા : (૪) ખળભદ્ર (પ) ખળવીચ (૬) કીર્તિ વીય (૭) જળવીય' (૮) ઈંડવીય આદિ આઠે રાજાએ સાનુકૂળ ભેાગ સામગ્રીથી ભરપૂર જીવનમાં, વિશાળ રાજ્યરિદ્ધિના સત્તા કાળમાં, શરીરની સુંદરતા અને વિકસતા-બળની વયમાં, આકષ ક અભિનયયુક્ત અનેક અતિ લાવણ્યમય સુંદર સુંદરીઓના સમુહમાં જેને જગત ઝંખે છે તે બધા સુખાની પ્રાપ્તિ થવા છતાં-પણ નયના દ્વારા દેહરૂપને નીરખતાં, નીરખતાં, અંતર ચક્ષુ ખુલતા, આત્મદર્શન પામી તત્ક્ષણ ક્ષપક શ્રેણી ઉપર આરાહણ કરી, આરીસાના આલબને કેવળજ્ઞાનરૂપી આરાસેા મેળવનાર એ ભરત રાજા અને તેના અનુગામિ-પાટના અધિપતી બાકીના સાત રાજાઓના ભિતરના સમ્યગ્ ખજાના કેટલેા ઉજવળ અને વિશાળ હશે? ભરત ચક્રવતીની પાટ પરપરાના અસબ્ય રાજાએ મેાક્ષગામી બનેલ છે. શ્રી ઋષભદેવ ભગવાન અને શ્રી અજિતનાથ ભગવાનના અતરકાળ ૫૦ લાખક્રોડ સાગરોપમના હતેા. તેટલા લાંબા કાળ સુધી ભરત મહારાજાની પાટ પર આવેલા દરેક મહારાજાએ મેાક્ષપદ પામ્યા છે. ભરતની પાર્ટ ભુપતી ફૈ, સિદ્ધિવર્યા ઇશુંઢાય સલુણા; અસંખ્યાતા જિહાં લગે રે, હુઆ અજીત-જિન-રાય સલુભા. ( નવાણુ પ્રકારી પૂજા – શ્રી વીર વિજયજી) શ્રી મહાવીર ભક્ત શ્રેણીક મહારાજા કે જે આવતી ચાવીશીના પ્રથમ તીર્થં પતિ શ્રી પદ્મનાભ જિન થવાના છે. તે શ્રેણિક મહારાજાના શ્રીમહાવીરદેવ પ્રત્યે એવા અવિહડ અસ્થિ-મજ્જા પ્રેમ હતા કે હૃદયના પ્રત્યેક થડકારે અને રક્તાભિસરણના પ્રત્યેક ધકે-દેહાલયના દરેક પ્રદેશે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન મહાવીર નામ ગુંજતું હતું. અરિહંત પદ-ગુણ ગુંજનથી અરિહંત પદ પ્રાપ્ત કરનાર એ મહાનુંભાવને-દ્રવ્ય તીર્થકરને કોટિ કોટિ વંદન! જિન-આગમન વધાઈ. વૃત્તિદાન અને તુઢિાન- સ્થાનક-૧૦૭ પૃથ્વી પીઠ પર મહાપ્રભુ શ્રી તીર્થકર ભગવાનના પાદ સંચાર થતા, સમસ્ત પૃથ્વીતળ વિકસ્વર અને આલ્હાદક બને છે. પૃથ્વીના પેટાળમાં રહેલા પૃથ્વીના ગુપ્તરસ રૂપી ગુપ્ત રહેતા અમૃત ઝરણાનું પૃથ્વીમાતા-એ-પૃથ્વી પર સીંચન કરી, પોતાના પનોતા પુત્રના સ્વાગત અને વધાઈ માટે, ઋતુચક્રના સુંદર રાસમંડળ રચી, આત્મ-રાસ રસિક પ્રભુના પગલે પગલે, નિસર્ગના નિર્દોષ નૃત્ય અને ખુશનુમા વાતાવરણ સર્જીને, ચોતરફ સ્વાગતના સ્વસ્તિક પુર્યો. ક્ષેત્રે અને વર બની વીતરાગ દેવના ઓવારણા લેતાં. વધાઈ વ્યક્ત કરવા લાગ્યા. વૃક્ષો અને વનલતાઓ, વલિકાઓ લળી લળીને નમન કરવા દ્વારા સર્વસંગ પરિત્યાગીનું સ્વાગત કરવા લાગ્યા. પક્ષીઓ સ્વયં બુદ્ધ દીક્ષિતના દેહને વર્તુલાકાર રચી, ભવપરિકમ્માથી મુક્ત બનેલા ભગવાનના દેહને પ્રદિક્ષણ દેવા લાગ્યા. એ મહા માનવના મહાપ્રભાવે, વાતાવરણ સુસંવાદિત બન્યું અને માનવહૃદયની ભક્તિ અને પ્રીતિની ભાવનાઓની જાગૃતિએ ભક્તિભાવ ભરપૂર, ઠેર ઠેર સ્વાગતના અને વધાઈના ડંકા વગાડયા. એ યુગ પુરુષ યોગીની પધરામણીની વધાઈને સમાચાર સાંભળતાં ચક્રવતી રાજાઓની સમસ્ત રેમરાજી વિકસ્વર બને છે. આનંદની અતિ વિરલ ક્ષણ પ્રાપ્ત થતાં, એ ક્ષણને જીવનની અમુલ્ય ક્ષણ માની, અતિ હર્ષિત બની પ્રભુ પધાર્યાની વધાઈ આપનાર વનપાલકને ચકવતી રાજાએ સાડાબાર લાખ સુવર્ણ મુદ્રાનું વૃત્તિદાન આપે છે. અને ૧૨મા કોડ સુવર્ણ મુદ્રાનું પ્રીતિદાન આપે છે. અને એ રીતે નિગ્રંથના આગમને પોતાના ધન-નિધાનને ધન્ય બનાવે છે. ત્રણુખંડ વસુધા પતિ વાસુદેવો પ્રભુ પધાર્યાની વધામણી પ્રસંગે ૧ર લાખ રૂમુદ્રા વૃત્તિદાન અને ૧૨ા કોડ રૂય મુદ્રા પ્રિતિદાન આપી સ્વ. સંપત્તિને સાર્થક કરે છે. અન્ય માંડલીક રાજાઓ તારક પરમાત્માની પધરામણીના સમાચાર આપનારને ૧૨ાા હજાર રૂય મુદ્રાનું વૃત્તિદાન અને ૧૨ાા લાખ મુદ્રાનું પ્રીતીદાન દેવા દ્વારા આજીવન આજીવિકાની ચિંતા રહિત બનાવે છે. અન્ય નાગરિકે પણ પિતાની શક્તિ પ્રમાણે પ્રભુ આગમન વધાઈ પ્રસંગે ઉલસીત બની દાન આપે છે. શ્રી જિનેશ્વર દેવના આગમન પ્રસંગે, વધામણીના વધાઈ પ્રસંગે અપાતાએ વૃતિદાન અને પ્રીતિદાનમાં. અંતરના આદર, ભક્તિની ભાદર અને નેહના સાગરની ઉભરાતી સપાટી સમાએલી છે. પાઠાંતર વાસુદેવોનું વૃતિદાન અને પ્રીતીદાન અન્યત્ર સાડા બાર કોડ રીપ્ય મુદ્રા દર્શાવેલ છે. શાસન અધિષ્ઠાયક દેવ-દેવીઓ ૧૦૮–૧૯ શ્રી જિનેશ્વર દેએ પ્રવર્તાવેલ શાસન એ એક જ જગતમાં તારક તીર્થ છે. જે જગતના જીવો માટે અતિ જરૂરી શાસન છે, જગતમાં પ્રવર્તતા અનેક શાસનમાં શ્રી જિનશાસન સિવાય Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૦૮ કેઈ પણ શાસન આત્મ-તારક શાસન નથી અને જિનેશ્વરદેવે સિવાય કઈ તારક દેવ નથી. તેવી સાચી સમજણપૂર્વક યંતર દેવ નિકાયના યક્ષ વિભાગના દેવ દેવીઓ શ્રી જિનશાસનનું સેવાકાર્ય અતિ હર્ષપૂર્વક સંભાળે છે. જે શાસન જરૂરી છે તેનું જતન કરવાનું પણ જરૂરી હોવાનું માનીને શાસન રક્ષક યક્ષ અને યક્ષિણીઓ શાસન પર આવતાં વિદને દૂર કરે છે. અને શાસન-સેવાને પોતાની ફરજ માની આજીવન સેવા આપે છે. શાસન સેવા કરી પોતાના જીવનને કૃતાર્થ અને ધન્ય બનાવે છે. ચોવીશે તીર્થકર ભગવંતના શાસન રક્ષક દેવ દેવીઓના નામ અનુક્રમે જકખા ગેમુહ મહાજકખ તિમુહ જકખેસ તુંબરૂ કુસુમ, માયંગ વિજય અ જિઆ બંભે મણુઓ સુકુમારો – છમ્મુહ પાલ કિન્નર ગરૂલો ગંધવ્ય તહય જખિંદો, કુબેર વરૂણે ભિઉડી ગામે પાસ માતંગ – ૮ દેવીઓ ચકકેસરી અજિઆ દુરિઆરિ કાલિ મહાકાલી, અચુઅ સંતા જાલા સુતારયા-સેય સિરિવરચ્છા – ૯ ચંડા વિજય કુસ પઈત્તિ નિવ્વાણિ અચુઆ ધરણું, વઈરૂછત્ત ગંધારિ અંબ પઉમાવઈ સિધ્ધ – (૧૦) (સંતિક સૂત્ર) શાસન રક્ષક યક્ષેના નામ અનુક્રમે (૧) ગોમુખ (૨) મહાયક્ષ (૩) ત્રિમુખ (૪) ઈશ્વર (૫) તુંબરૂ (૬) કુસુમ (૭) માતંગ (૮) વિજય (૯) અજિત (૧૦) બ્રહ્મ (૧૧) મનુજ (૧૨) સુરકુમાર (૧૩) ષરમુખ (૧૪) પાતાળ (૧૫) કિન્નર (૧૬) ગરૂડ (૧૭) ગંધર્વ (૧૮) યક્ષેદ્ર (૧૯) કુબેર (૨૦) વરૂણ (૨૧) ભ્રકુટી (૨૨) ગોમેઘ (૨૩) પાર્થ (૨૪) માતંગ. પાઠાંતર : નામે (૪) યશ (૧૧) ઈશ્વર (૨૩) વામન શાસન રક્ષક ૨૪ થક્ષણીઓના નામ અનુક્રમે (૧) ચકેશ્વરી (૨) અજિતા (૩) દુરિતારી (૪) કાળી (૫) મહાકાળી (૬) અય્યતા (૭) શાંતા (૮) જવાલા (૯) સુતારિકા (૧૦) અશોકા (૧૧) શ્રીવત્સા (૧૨) ચંડા (૧૩) વિજય (૧૪) અંકુશા (૧૫) પ્રજ્ઞપ્તિ (૧૬) નિર્વાણું (૧૭) અછુપ્તા (૧૮) ધારણ (૧૯) વિરૂપ્યા (૨૦) દત્તા (૨૧) ગાંધારી (૨૨) અંબા (૨૩) પદમાવતી (૨૪) સિધ્ધાયિકા. પાઠાંતર ઃ નામે (૧) પ્રતિચક (૬) સુશ્યામા (૮) ભ્રકુટી (૧૧) માનવી. (૧૨) પ્રવરા (૧૩) વિદિતા (૧૫) પગ કંદ (૧૭) બલા–આલા-અષ્ણુતા (૨૦) નરઢત્તા અરઝુરા (૧૮) ધારણું. * શ્રી તીર્થકર દેવ અને તીર્થ છદમસ્થ સ્થિતી છેદી જિન નામ કમ ઉદયે, સર્વજ્ઞ થઈને સ્થાપ્યું એ તીર્થનું શરણહો (તત્ત્વવિચાર સ્તવનાવાળી) Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ : શ્રી જિનેન્દ્ર જીવન યાત દશન દેશ કે દુનિયાની સત્તા, અધિકાર કે સપત્તથી મળતા, કાઈ પણ પદના અધિકારની ઝંખના શ્રી અરિહંત ભગવ'તાને હેાતી નથી, સ`સારના દરેક પઢો અને સંસારના દરેક અધિ કારેાના માટે સંપૂર્ણ યાગ્યતા ધરાવતા હેાવા છતાં તે દરેકના પૂર્ણ પરિહારી અને મહાત્યાગી એવા શ્રી અરિહંત ભગવંતા પદ્યાતીત 'પરમ પુરુષ છે. મારાપણાની સ્વાર્થ ટષ્ટિથી સરાયેલા, હું' અમને મારાપણાના માવાથી પાષાએલા, તેવા હરકેાઈ દેશ, જાતિ કે સ`પ્રદાયના સ ́કુચિત સંચાલનેાના અશને પણ જે ભગવંતા અસ્પૃશ્ય માને છે. જેઓ એકેન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય સુધીના સચરાચર પ્રાણી જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે ‘વસુધૈવ–કુટુ બકમ્ની વિરાટ સદ્ભાવનાના વાહક છે. તેવા જગતદેવે કરેલ તીર્થ સ્થાપના એકાંતિક કે એક પક્ષિય નથી. નિયત નિયમ અને શિસ્તના ચુસ્ત પાલન વડે, કોઈ પણ માનવ તે તીના સભ્ય બની શકે છે, અને તીર્થંકર ભગવાએ ફરમાવેલ આજ્ઞાંકિત પ્રવૃતિઓથી પ્રવૃત્ત બની સ્વશ્રેય સાધી શકે છે. એ રીતે હરકેાઈ માનવ નિયમ અને શિસ્તના સ્વીકારથી તીમાં પ્રવેશ પામી શકે છે. તીરથાપના એ કાઈ નવી પ્રનાળીકા કે નવી પ્રવૃત્તિ નથી, પરાપૂર્વથી ચાલી આવતી સનાતન સ્થાપના છે. દરેક ભગવાની તીસ્થાપના સરખી જ હાય છે. સદ્ધર્મ આરાધનાના ફળેા આરાધકાને મુખ્ય બે રીતે ફલિતાર્થ બને છે. કર્મની નિર્જરા રૂપે અને શુભ-આશ્રવથી પૂન્યના શુભ ખંધરૂપે ફળદાયી બને છે. નિકાચિતપણે દૃઢ થએલા શુભ કે અશુભ ગમે તે પ્રકારના કર્મબધા ઉયકાળે ખાંધનારે અવશ્ય ભેગવવા પડે છે. પૂર્વભવમાં તી કર ભગવંતાના આત્માએ સદ્ધર્મ-આરાધના વડે જિન નામ કમરૂપ નિકાચિત પુન્ય પ્રકૃતિના શુભ બંધ બાંધેલ હેાવાથી, તે મહા શુભ જિન નામ કર્મના ઉદયથી, અરિહ‘તના ભવમાં અરિહંત પદની સવ સમૃધ્ધિ અને અરિહંત પદ્મના સર્વ મહા-પ્રભાવા પ્રાપ્ત થાય છે, અને ઉયકાળમાં વર્તતા તે શુભ કર્મની પાવન પ્રેરણાથી શ્રી તીર્થંકર ભગવડતા તીની સ્થાપના કરે છે. તીર્થંકર ભગવંતા દ્વારા થતી તે તીર્થ સ્થાપના, ભયંકર ભવ સમુદ્રમાં સુરક્ષિત અને સુવ્યવસ્થિત બંદર સમાન છે. જે તી ખંદરેથી ભવ પ્રવાસના વણુના પ્રવાસમાં ઉપયાગી સાધનાની પ્રાપ્તિ, સાધનાની સમર્થતાની વિગત, પ્રવાસમાં સાવચેત રહેવા માટેની સુચનાઓ, અને માર્ગમાં આવતી દરેક મુશીબતેાની સંપૂર્ણ વિગત અને મુશીબતેાના સામનાના સઘળા ઉપાયા તે તીથ બંદરેથી, પ્રાણી પ્રવાસીઓને વિગતવાર મળે છે. તીર્થ ખઢરેથી મળતી સામગ્રી અને સાધનાના તથા પ્રવાસ ઉચિત સૂચનાઓના સંપૂર્ણ પણે સાવચેત બની ઉપયાગ કરનાર પ્રવાસીઓ તીર્થ-મંદરેથી ક્ષેમકુશળતાપૂર્વક ઇચ્છિત શ્રેષ્ટ સ્થળે-( સ્વનગરે ) પહેાંચી શકે છે. વ્રત અને આરાધનાની કક્ષા અને નર-નારીના ભેદ વડે, મહાવ્રતધારી સાધુ-સાધ્વી અને અણુવ્રતધારી શ્રાવક અને શ્રાવીકા કહેવાય છે. આરાધકના એ ચારે વિભાગના સમુહને તી કહેવાય છે. વ્રત અને આરાધનાનાં પ્રકાર જુદા જુદા હાવા છતાં, ચારે વિભાગના સમુદાયનું ધ્યેય, ભવનિસ્તાર પામવાનું એકસરખું હાય છે. તે ભવનિસ્તારની ભાવનાનું સદ્ભક્ષ્ય એજ તીના સભ્યની મુખ્ય લાયકાત છે. શરૂઆતની એ સભ્યતા સમય જતાં મહાત્રતાની વિશાળતા રૂપ બને છે. તીમાં અસભ્યને પ્રવેશ મળતા નથી કારણ કે અસભ્યતા એ ગુણુના અંશ વગરના Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૧૧ ખાલી શુન્યાવકાશ છે, ઇષ્ટ કાર્યના સર્જનો માત્ર “છેમાંથી જ જાય છે. “નથી ” માંથી કાંઈ પણ નીપજતું જ નથી. એટલે કે ભવાનિસ્તારની ભાવના એ દરેક તીર્થ સભ્યની પ્રથમ સભ્યતા છે. આચારમાં અણઊતરેલી અને વિચારમાં જ રહેલી ભવનિસ્તારની ભાવના પણ એ ભવ વૃક્ષના મૂળને બાળનાર જલદ અગ્નિ સમાન છે. એ સદ્દલક્ષ્ય રૂપ અગ્નિ કણનું જતન ખૂબ જરૂરી છે. જે એ લક્ષ્ય રૂપ અગ્નિકણ બુઝાય જાય તો તેવા તીર્થસભ્યની સભ્યતા ચાલી જાય છે. - શ્રી અરિહંત ભગવંતે એ પ્રરૂપેલ નિયમોને અનુસરી સર્વ વિરતી ઘારક પુરુષ અને સ્ત્રી વર્ગને સાધુ સાધવી કહેવાય છે. દેશથી કે અલ્પાંશથી વિરતીધર્મને ધારણ કરનાર અથવા સભ્ય શ્રદ્ધાપૂર્વક વિરલીધર્મની સદહણ કરનાર પુરુષવર્ગ તથા સ્ત્રીવર્ગને શ્રાવક શ્રાવિકા કહેવાય છે. શ્રદ્ધા-વિવેક અને ક્રિયાના ત્રિગુણાત્મક બળ વડે સવથી કે દેશથી ધર્મ સાધના સાધતા સાધુ-સાવી અને શ્રાવક-શ્રાવિકાઓ ત્યાગ અને ભગના જુદા જુદા છેડા ઉપર ઉભેલા હોવા છતાં સદમાર્ગનું લક્ષ એક હોવાથી, ચાર વિભાગ એક તીર્થને સમુદાય ગણાય છે. તેના તીર્થકર ભગવાનના પ્રથમ શિષ્ય દ્વાદશાંશીની રચના રચનાર અને સાધુ ગણના ધારકને ગણધર કહેવાય છે. પ્રભુ મુખથી ઉત્પતિ સ્થિતી અને લય સંબંધી ત્રિપદી (ત્રણ વાક્યો) સાંભળવા માત્રથી અર્થગંભીર વિચારણું અને સદભાવના કુરણું બળે, ગણધર ભગવંતે દ્વારા તાત્કાલિક રચાએલ કૃત તે દ્વાદશાંગી શ્રત છે. ગણધર ભગવંતે સ્વયં વિશાળ જ્ઞાનને પુરવઠા ધરાવતાં હોય છે. ફક્ત ભગવાને કરેલ એક અંગુલી નિર્દેશે એટલે કે ત્રિપદીના મળેલ સંકેત, ગણધર ભગવંતને શ્રુત રચનાની સમસ્ત ખૂબી સમજમાં આવી જાય છે અને ભીતરમાં ભરેલ જ્ઞાન પૂરવઠે તાત્કાલિક શ્રતરૂપે પરિણમી, અદભુત દ્વાદશાંગી શ્રતની રચના પામે છે જેમાં સમસ્ત લોકના સર્વ પદાર્થોનું જ્ઞાન સમાયેલ છે. - સાધુ સમુદાય ગણધર ભગવંતોને આજ્ઞાવતી હોય છે અને સાધ્વી સમુદાય મુખ્ય પ્રવતિ, નીનો આંઝાવતી હોય છે. શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય સદેવ અને સદગુરૂઓનો ઉપાસક વર્ગ છે. દરેક વર્ગ જિન ભગવંતની આજ્ઞા એ જ ધર્મ છે તેમ માને છે અને આજ્ઞાધર્મની પોતાની લાયકાત (દરજજા) પ્રમાણે અનુપમ આરાધના કરે છે. શ્રી તીર્થકર ભગવંતની પ્રથમ પાટે ગણઘર ભગવંત બીરાજે છે. સંપ્રતિકાળે ચારિત્રધર્મની આરાધના કરતા સર્વ-સાધુ અને સર્વ સાવીઓ તે ગણધર ભગવંતની પાટ પરંપરાનો સમુદાય છે. સંપ્રતિ કાળે ઉપલબ્ધ અને પઠનપાઠન થતાં અંગ અને ઉપાંગ શ્રુત તે ગણધર ભગવંતોએ રચેલ અને પરંપરાગત પ્રાપ્ત થયેલું દ્વાદશાંગી પ્રવિષ્ટ શ્રત છે. ચતુર્વિધ સંઘની સ્થાપના સાથે, તીર્થ રક્ષક દેવ-દેવીઓ તીર્થના સેવાકાર્યને સહર્ષ સ્વીકાર કરે છે અને દરેક તીર્થપતિના શાસનકાળ સુધી સેવા આપે છે. આ રીતે તીર્થ નિશ્ચિત શાસન રક્ષક દેવ અને દેવથી અધિષ્ઠિત બને છે. એક તીર્થકર ભગવંતે સ્થાપેલ તીર્થનો તીર્થ પ્રવર્તનકાળ બીજા તીર્થકર ભગવંતનું તીર્થ ન સ્થપાયું હોય ત્યાં સુધી ગણાય છે. બીજા તીર્થકર દેવનું તીર્થ સ્થપાતા તે તે તીર્થકર Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ : જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન દેવનાં તીના તીર્થ -પ્રવનકાળ ગણાય છે. ચુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનથી ચાવીસમા તીપતિ શ્રી મહાવાર સ્વામીના તી કાળ સુધી તી પ્રવર્તન અખાધિત રીતે ચાલુ રહેલ છે અને શ્રી મહાવાર સ્વામીનું તીથ પ્રવન પાંચમા દુષમ આરાના અંત સુધી ચાલશે. નવથી પન્નર ભગવ'તાના તીથે, તીથ વિચ્છેદ કાળમાં, દ્વાદશાંગીના વિચ્છેદ્ર કહેલ છે તે સમયે સાધુસાધ્વીના અભાવ હાય છે. એ રીતે શ્રી આદિનાથ ભગવાનથી શ્રી મહાવીર સ્વામી ભગવાન સુધીના ચાવીશે ભગવાનાના તી પ્રવનકાળ ૨૨ હજાર વર્ષાં ન્યુન એક કાડાકેાડી સાગરાપ એક લાખ પૂર્વ ત્રણ વ્રરસ અને સાડા આઠ માસ છે. શ્રી વીર ભગવાનના તીથ પ્રવનકાળ પૂરા થતાં, તીથૅ વિચ્છેદકાળના છઠ્ઠા આરાના ૨૧૦૦૦ વરસ અને આવતી ઉત્સર્પિણી કાળના પ્રથમ એ આરાના ૪૨૦૦૦ વરસ મળી ૬૩૦૦૦ વર્ષના તીર્થં વિચ્છેદ કાળ પસાર થતાં. આવતી ઉત્સર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ જિન પ્રથમ તી-સ્થાપના કરશે. એ રીતે તીથૅ – સ્થાપના પ્રવાહથી અનાદિ અનંત રૂપે જગતમાં હોય છે. - શ્રી ગણધર ભગવતા અને ગણુ સખ્યા સ્થાન-૧૧૦–૧૧૧ ચાવીશે ભગવંતેાના ગણધરાની સખ્યા અનુક્રમે (૧) ૮૪ (૨) ૯૫ (૩) ૧૦૨ (૪) ૧૧૬ (૫) ૧૦૦ (૬) ૧૦૭ (૭) ૯૫ (૮) ૯૩ (૯) ૮૮ (૧૦) ૮૧ (૧૧) ૭૬ (૧૨) ૬૬ (૧૩) ૫૭ (૧૪) ૫૦ (૧૫) ૪૩ (૧૬) ૩૬ (૧૭) ૩૫ (૧૮) ૩૩ (૧૯) ૨૮ (૨૦) ૧૮ (૨૧) ૧૭ (૨૨) ૧૧ (૨૩) ૧૦ (૨૪) ૧૧ ચાવીશે ભગવંતેાની ગણધર સંખ્યા ૧૪૫૨ અને ગણુ સંખ્યા ૧૪૫૦ છે. તેવીશ ભગવ‘તા સુધી ગણુ અને ગણધર સખ્યા સરખી છે. મહાવીર ભગવાનના ગણુધર–૧૧ અને ગણ ♦ છે. આ કારણથી ગણધરાની સખ્યાથી ગણુ એ ઓછા છે. મુની સંખ્યા સ્થાન – ૧૧૨ ચાવીશે ભગવતેાના મુનીઓની સખ્યા અનુક્રમે લાખ અને હજારમાં (૧) ૦-૮૪ (૨) ૧-૦ (૩) ૨-૦ (૪) ૩-૦ (૫) ૩-૨૦ (૬) ૩-૩૦ (૭) ૩-૦ (૮) ૨-૫૦ (૯) ૨-૦ (૧૦) ૧-૦ (૧૧) ૦-૮૪ (૧૨) ૦-૭૨ (૧૩) ૦-૬૮ (૧૪) ૦-૬૬ (૧૫) --૬૪ (૧૬) ૦-૬૨ (૧૭) ૦-૬૦ (૧૮) ૦-૫૦ (૧૯) ૦-૪૦ (૨૦) ૦-૩૦ (૨૧) ૦-૨૦ (૨૨) ૦-૧૮ (૨૩) ૦-૧૬ (ર૪) ૦૧૪ ચાવીશે ભગવ'તાની સ` મુની સંખ્યા ૨૮ લાખ ૪૮ હજાર (૨૮૪૮૦૦૦) છે. ઉપર્યુક્ત મુની સંખ્યા ભગવાનના સ્વહસ્તે દીક્ષિત મુનીઓની છે. પ્રશિષ્યાદ્વિ પરિવારની સખ્યા જુદી સમજવી. Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિતેન્દ્ર જીવન જયાત ન : ૧૧૩ સાધ્વી સંખ્યા સ્થાનક–૧૧૩ ચાવીશે ભગવંતાની સાધ્વી સંખ્યા અનુક્રમે (૧) ૩ લાખ (૨) ૩ લાખ ૩૦ હજાર (૩) ૩ લાખ ૩૬ હાર (૪) ૬ લાખ ૩૦ હજાર (૫) ૫ લાખ ૩૦ હજાર (૬) ૪ લાખ ૨૦ હજાર (૭) ૪ લાખ ૩૦ હજાર (૮) ૩ લાખ ૮૦ હજાર (૯) ૧ લાખ ૨૦ હજા૨ (૧૦) એક લાખ અને ઉપર છ ૧૦૦૦૦૬ (૧૧) ૧ લાખ ૩ હજાર (૧૨) ૧ લાખ (૧૩) ૧ લાખ અને ૮૦૦ (૧૪) ૬૨ હજાર (૧૫) ૬૨ હજાર ૪૦૦ (૧૬) ૬૧ હજાર ૬૦ (૧૭) ૬૦ હજાર ૬૦૦ (૧૮) ૬૦ હજાર (૧૯) ૫૫ હજાર (૨૦) ૫૦ હજાર (૨૧) ૪૧ હજાર (૨૨) ૪૦ હજાર (૨૩) ૩૮ હજાર (૨૪) ૩૬ હજાર. પાઠાંતર : (૯) ૩ લાખ ૨૦ હજાર (૧૦) ૩ લાખ ૮૦ હજાર (૧૧) ૧ લાખ ૨૦ હજાર (૧૨) ૧ લાખ ૬ હજાર (૧૩) ૧ લાખ ૩ હજાર (૧૪) ૧ લાખ ૮૦૦ શ્રાવક સંખ્યા સ્થાનક-૧૧૪ ચાવીશે ભગવાનના શ્રાવકાની સંખ્યા અનુક્રમે લાખ અને હજારમાં (૧) ૩-૦૫ (૨) ૨-૯૮ (૩) ૨-૯૩ (૪) ૨-૮૮ (૫) ૨-૮૧ (૬) ૨-૭૬ (૭) ૨-૫૭ (૮) (૧૨) ૨-૧૫ (૧૩) ૨-૦૮ (૧૪) ૨૦૦૬ (૧૫) (૧૯) ૧-૮૩ (૨૦) ૧-૭૨ (૨૧) ૧-૭૦ (૨૨) ૨-૫૦ (૯) ૨-૨૯ (૧૦) ૨-૮૯ (૧૧) ૨-૭૯ ૨૦૪ (૧૬) ૨-૯૦ (૧૭) ૧-૭૯ (૧૮) ૧-૮૪ ૧-૬૯ (૨૩) ૧-૬૪ (૨૪) ૧-૫૯ ચાવીસે ભગવતાના સર્વ શ્રાવકાની સખ્યા ૫૫ લાખ ૪૮ હજાર-૫૫૪૮૦૦૦ છે. પાઠાંતર (૫) ૨ લાખ ૮૦ હજાર (૧૫) ૨ લાખ ૪૦ હજાર (૧૮) ૧ લાખ ૮૦ હજાર શ્રાવિકા સખ્યા સ્થાન-૧૧૫ ચેાવીશે ભગવાનેાની શ્રાવિકા સંખ્યા અનુક્રમે લાખ અને હજારમાં (૧) ૫-૫૪ (૨) ૫-૪૫ (૩) ૬-૩૬ (૪) ૫૨૭ (૫) ૫-૧૬ (૬) ૫-૦૫ (૭) ૪-૯૩ (૮) ૪૯૧ (૯) ૪-૭૧ (૧૦) ૪-૫૮ (૧૧) ૪-૪૮ (૧૨) ૪-૩૬ (૧૩) ૪-૨૪ (૧૪) ૪-૧૪ (૧૫) ૪-૧૩ (૧૬) ૩.૯૩ (૧૭) ૩-૮૧ (૧૮) ૩-૭૨ (૧૯) ૩-૭૦ (૨૦) ૩-૫૦ (૨૧) ૭-૪૮ (૨૨) ૩-૩૬ (૨૩) ૩-૩૯ (૨૪) ૩-૧૮ ચાવીસે ભગવંતાની સર્વ શ્રાવિકા સંખ્યા ૧ ક્રોડ ૫ લાખ ૩૮ હજાર – - ૧૦૫૩૮૦૦૦ છે. પાઠાંતર : (૫) ૨ લાખ ૮૦ હજાર (૧૫) ૨ લાખ ૪૦ હજાર (૧૭) ૧ લાખ ૮૦ હજાર જિ. ૧૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન કેવળી સંખ્યા સ્થાન-૧૧૬ વીશે ભગવંતના કેવળજ્ઞાની સાધુઓની સંખ્યા અનુક્રમે (૧) ૨૦ હજાર (૨) ૨૦ હજાર (૩) ૧૫ હજાર (૪) ૧૪ હજાર (૫) ૧૩ હજાર (૬) ૧૨ હજાર (૭) ૧૧ હજાર (૮) ૧૦ હજાર (૯) ના હજાર એટલે ૭૫૦૦ (૧૦) ૭ હજાર (૧૧) ૬૫૦૦ (૧૨) ૬૦૦૦ (૧૩) ૫૫૦૦ (૧૪) પ૦૦૦ (૧૫) ૪૫૦૦ (૧૬) ૪૩૦૦ (૧૭) ૧૨૦૦ (૧૮) ૨૮૦૦ (૧૯) ૨૨૦૦ (૨૦) ૧૮૦૦ (૨૧) ૧૬૦૦ (૨૨) ૧૫૦૦ (૨૩) ૧૦૦૦ (૨૪) ૭૦૦ વીશે ભગવાનના કુળ કેવળજ્ઞાની મુનીઓની સંખ્યા ૧ લાખ ૭૬ હજાર અને ૧ સે - ૧૭૬૧૦૦ છે. પાઠાંતરઃ સર્વસાધુ સંખ્યા ૧૭૩૫૦૦. મન:પર્યવજ્ઞાની સાધુ સંખ્યા સ્થાનક-૧૧૭ વિશે ભગવંતેના મન પર્યવજ્ઞાની સાધુઓની સંખ્યા અનુક્રમે (૧) ૧૨૭૫૦ (૨) ૧૨૫૦૦ (૩) ૧૨૧૫૦ (૪) ૧૧૬૫૦ (૫) ૧૦૪૫૦ (૬) ૧૦૩૦૦ (૭) ૯૧૫૦ (૮) ૮૦૦૦ (૯) ૭૫૦૦ (૧૦) ૭૫૦૦ (૧૧) ૬૦૦૦ (૧૨) ૬૦૦૦ (૧૩) ૫૫૦૦ (૧૪) ૫૦૦૦ (૧૫). ૪૫૦૦ (૧૬) ૪૦૦૦ (૧૭) ૩૩૪૦ (૧૮) ૨૫૫૧ (૧૯) ૧૭૫૦ (૨૦) ૧૫૦૦ (૨૧) ૧૨૫૦ (૨૨) ૧૦૦૦ (૨૩) ૭૫૦ (૨૪) ૫૦૦ વીશે ભગવંતના સર્વ મનઃ પર્યવજ્ઞાની સાધુની સંખ્યા ૧ લાખ ૪૫ હજાર ૫૯૧ - ૧૪૫૫૯૧ છે અવધિજ્ઞાન સાધુ સંખ્યા સ્થાનક-૧૧૮ (૧) ૯૦૦૦ (૨) ૯૪૦૦ (૩) ૯૬૦૦ (૪) ૯૮૦૦ (૫) ૧૧૦૦૦ (૬) ૧૦૦૦૦ (૭) ૯૦૦૦ (૮) ૮૦૦૦ (૯) ૮૪૦૦ (૧૦) ૭૨૦૦ (૧૧) ૬૦૦૦ (૧૨) ૫૪૦૦ (૧૩) ૪૮૦૦ (૧૪) ૪૩૦૦ (૧૫) ૩૬૦૦ (૧૬) ૩૦ ૦૦ (૧૭) ૨૫૦૦ (૧૮) ૨૬૦૦ (૧૯) ૨૨૦૦ (૨૦) ૧૮૦૦ (૨૧) ૧૬૦૦ (૨૨) ૧૫૦૦ (૨૩) ૧૪૦૦ (૨૪) ૧૩૦૦ ચૈવીશે ભગવાનના અવધિજ્ઞાની સાધુ સંખ્યા ૧ લાખ ૩૩ હજાર ૪૦૦ છે. - ૧૩૩૪૦૦ છે. પૂર્વધર સાધુ સંખ્યા સ્થાન–૧૧૯ ચિવશે ભગવંતના પૂર્વ ધારી સાધુ સંખ્યા અનુક્રમે (૧) ૪૭૫૦ (૨) ૩૭૨૦ (૩) ૨૧૫૦ (૪) ૧૫૦૦ (૫) ૨૪૦૦ (૬) ૨૩૦૦ (૭) ૨૦૩૦ (૮) ૨૦૦૦ (૯) ૧૫૦૦ (૧૦) ૧૪૦૦ (૧૧) ૧૩૦૦ (૧૨), ૧૨૦૦ (૧૩) ૧૧૦૦ (૧૪) ૧૦૦૦ (૧૫) ૯૦૦ (૧૬) ૮૦૦ (૧૭) ૬૭૦ (૧૮) ૬૧૦ (૧૯) ૬૬૮ (૨૦) પ૦૦ (૨૧) ૪૫૦ (૨૨) ૪૦૦ (૨૩) ૩૫૦ (૨૪) ૩૦૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૧૫ ચોવીશે ભગવંતે સર્વ પુર્વ ધારી સાધુ સંખ્યા ૩૩૯૯૮ તેત્રીશ હજાર નવસો અને અઠ્ઠાણું છે વંકિય લબ્ધિધારી સાધુ સંખ્યા સ્થાનક-૧૨૦ વિશે ભગવતે વૈકિય લબ્ધિધારી સાધુ સંખ્યા અનુક્રમે (૧) ૨૦૬૦૦ (૨) ૨૦૪૦૦ (૩) ૧૯૮૦૦ (૪) ૧૯૦૦૦ (૫) ૧૮૪૦૦ (૬) ૧૬૧૦૮ (૭) ૧૫૩૦૦ (૮) ૧૪૦૦૦ (૯) ૧૩૦૦૦ (૧૦) ૧૨૦૦૦ (૧૧) ૧૧૦૦૦ (૧૨) ૧૦૦૦૦ (૧૩) ૯૦૦૦ (૧૪) ૮૦૦૦ (૧૫) ૭૦૦૦ (૧૬) ૬૦૦૦ (૧૭) ૫૧૦૦ (૧૮) ૭૩૦૦ (૧૯) ર૯૦૦ (૨૦) ૨૦૦૦ (૨૧) પ૦૦૦ (૨૨) ૧૫૦૦ (૨૩) ૧૧૦૦ (૨૪) ૭૦૦ ચોવીશે ભગવતેના સર્વ ક્રિય લબ્ધિધર સાધુની સંખ્યા ૨ લાખ ૪૫ હજાર ૨૦૮ ૨૪૫૨૦૮ છે. વાદિમુની સંખ્યા સ્થાનક-૧૨૧ એવી ભગવંતોના વક્રીમુનીઓની સંખ્યા અનુક્રમે (૧) ૧૨૬૫૦ (૨) ૧૨૪૦૦ (૩) ૧૨૦૦૦ (૪) ૧૧૦૦૦ (૫) ૧૦૪૫૦ (૬) ૯૬૦૦ (૭) ૮૪૦૦ (૮) ૭૬૦૦ (૯) ૬૦૦૦ (૧૦) ૫૮૦૦ (૧૧) ૫૦૦૦ (૧૨) ૪૭૦૦ (૧૩) ૩૨૦૦ (૧૪) ૩૨૦૦ (૧૫) ૨૮૦૦ (૧૬) ૨૪૦૦ (૧૭) ૨૦૦૦ (૧૮) ૧૬૦૦ (૧૯) ૧૪૦૦ (૨૦) ૧૨૦૦ (૨૧) ૧૦૦૦ (૨૨) ૮૦૦ (૨૩) ૬૦૦ (૨૪) ૪૦૦ ચોવીશે ભગવંતના સર્વવાદિ મુનીઓની સંખ્યા ૧ લાખ ૨૬ હજાર અને ૨૦૦ – ૧૨૬૨૦૦–છે. સામાન્ય મુની સંખ્યા સ્થાનક-૧૨૨ વીશે ભગવંતની સવ સાધુ સંખ્યા ૨૮૪૮૦૦૦ ની છે તેમાંથી નીચેના સાત સ્થાનકેની સંખ્યા બાદ કરતાં જે સંખ્યા આવે તે સામાન્ય મુનીની સંખ્યા સમજવી. બાદ કરવાના સાત સ્થાનકે : (૧) ગણધર સંખ્યા ૧૪પર, (૨) કેવળી સંખ્યા ૧૭૬૧૦૦ (૩) મનપર્યવી સંખ્યા ૧૪૫૫૯૧ (૪) અવધિજ્ઞાની સંખ્યા ૧૩૩૪૦૦ (૫) પૂર્વધારી સંખ્યા ૩૩૯૮ (૬) વૈકિય લબ્ધિધર સંખ્યા ૨૪૫૨૦૮ (૭) વાદી મુનિ સંખ્યા ૧૨૬૨૦૦સાથે સ્થાનની કુલ સંખ્યા ૮૬૧૯૪૯ થાય છે તે સર્વ સાધુ સંખ્યા ૨૮૪૮૦૦૦ માંથી બાદ કરતાં ૧૯૮૬૫૧ સંખ્યા રહે તે ચોવીશે ભગવાનના સામાન્ય મુની સંખ્યા જાણવી બાદ કરવાના સાતે સ્થાનની સંખ્યા બાદ કરતા ચોવીશે ભગવતેના સામાન્ય મુનીઓની સંખ્યા અનુકમે Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન . (૧) ૪૧૬૬ (૨) ૨૧૪૮૫ (૩) ૧૨૧૯૮ (૪) ૨૩૨૩૪ (૫) ૨૫૪૨૦૦ (૬) ૨૬૫૮૫ (૭) ૨૪૫૦૨૫ (૮) ર૦૦૩૦૭ (૯) ૧૫૬૦૧૨ (૧૦) ૫૯૦૧૯ (૧૧) ૪૮૧૨૪ (૧૨) ૩૮૬૩૪ (૧૩) ૩૮૮૪૩ (૧૪) ૩૯૪૫૦ (૧૫) ૪૦૬૫૭ (૧૬) ૪૧૪૬૪ (૧૭) ૪૩૧૫૫ (૧૮) ૩રપ૬ (૧૯) ૨૮૮૫૪ (૨૦) ૨૧૧૮૨ (૨૧) ૯૦૮૩ (૨૨) ૧૧૨૮૯ (ર૩) ૧૭૯૦ (૨૪) ૧૦૦૮૯ ચોવીશે ભગવંતના સર્વ સામાન્ય મુનીની સંખ્યા ૧૯ લાખ ૮૬ હજાર અને પ૧ છે. - ૧૯૮૬૦૫૧ – છે. અનુત્તરપપાતિ મુની, પ્રકિર્ણક-ગ્રંથ, પ્રત્યેક બુધ સંખ્યા સ્થાનક-૧૨૩-૧૨૪-૧૨૫ અનુત્તર ૫ પાતિ-અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર, અનુત્તર વિમાનમાં ગમન કરનાર મુની સંખ્યા શ્રી ઋષભદેવના ૨૨૯૦૦, શ્રી નેમિનાથના ૧૬૦૦ શ્રી પાર્શ્વનાથના ૧૨૦૦ અને શ્રી મહાવીર સ્વામીના ૮૦૦, આ ચાર ભગવાન સિવાય શેષ ૨૦ ભગવાનના અનુત્તરોપપાતિ મુનીઓની સંખ્યા શાસ્ત્રોમાં બતાવેલ નહીં હોવાથી અવ્યક્ત છે. | સર્વ સાધુઓની દર્શાવેલ સંખ્યાથી અનુત્તરપાતિ મુનીની સંખ્યા અલગ જાણવી. પન્ના -પ્રકરણે અગર પ્રકિર્ણક ગ્રંથ-શિષ્યો માટેના હિતશિક્ષા ઉપદેશક ગ્રંથ-જિનેશ્વર ભગવાનના જેટલા શિષ્ય તેટલા પયન્ના-પ્રકિર્ણક ગ્રંથો જાણવા. પ્રત્યેક બુદ્ધની સંખ્યા પણ જિન-શિષ્ય પ્રમાણે જાણવી. દરેક જિન-શિષ્ય પ્રત્યેક બુદ્ધ છે. જિન-આદેશ-સંખ્યા સ્થાનક-૧૨૬ બાર અંગ આદિ આગમ શાસ્ત્રોમાં નહીં લખાએલા એવા આદેશે ર૩ તીર્થકરના સમયમાં અનેક પ્રકારે છે અને શ્રી મહાવીર દેવતા શાસને ૫૦૦ પ્રકારે આદેશ જાણવા. સિદ્ધાંતમાં નહીં દર્શાવાયેલ પણ જ્ઞાની બહુશ્રુત મુનીઓને કથનની પરંપરાએ તથા અનુભવથી કહેવાતા, સિદ્ધાંતમાં ગુંથાએલ ન હોય તેવી વસ્તુ સ્વરૂપને જણાવનારી આજ્ઞાઓ તે આદેશ કહેવાય છે. જેવાકે, (૧) કુરટ અને ઉત્કરટ નામના બે મુની ઉત્કૃષ્ટ ચારિત્ર અને ઉત્કૃષ્ટ તપયુક્ત હોવા છતાં રૌદ્ર ધ્યાનથી નરકમાં ગયાં. (૨) શ્રી મહાવીર દેવના ડાબા પગના અંગુઠાના દબાણથી મેરુગિરિ ચલાયમાન થયે. (૩) અનંતકાયરૂપ સ્થાવર વનસ્પતિકાયમાંથી નીચેદમાંથી) પ્રત્યેક વનસ્પતિકાયરૂપે કેળના ઝાડને ભવ પામી, બાજુમાં રહેલ કંટક-વૃક્ષના સંસર્ગ–દુખે પીડા પામીને, અકામ નિર્જરાવડે, મનુષ્ય ભવ પામીને, મરુદેવા બન્યા અને પ્રભુના સમવસરણનું ભરત મહારાજા દ્વારા વર્ણન સાંભળતા, સહજભાવે આત્મભાવના ભાવતા અંતકૃત કેવલી બની, હાથીની અંબાડી ઉપર રહેલા મરુદેવા માતા મેક્ષે ગયા. Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીનન જયાત દર્શન : ૧૧૭ (૪) વળયાકાર ત્થા નળિયાકાર એ બે આકાર સિવાયના દરેક પ્રકારના આકારવાળા મચ્છે સ્વયંભૂ રમણ આદિ સમુદ્રોમાં થાય છે તેમજ કમળ પણુ સ્વયંભૂ રમણ સમુદ્રમાં થાય છે. વસ્તુ સ્વભાવને જણાવનારી આ રીતની આજ્ઞાએરૂપે ઘણા પ્રકારના આદેશા સૂત્રેામાં ગુ'થાએલા નથી એટલે બહુશ્રુત પર'પરાએ કથનીય છે. સાધુ અને શ્રાવકાના વ્રત સ્થાનક ૧૨૭–૧૨૮ શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીરપ્રભુના તીથૅ સાધુઓને પાંચ મહાવ્રત અને શેષ ખાવીશ જિનના તીથે સાધુઓને ચાર મહાવ્રત હોય છે. શ્રી અજિતનાથથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીના સાધુએ સ્વભાવથી ઋજુ અને પ્રાજ્ઞ (સરલ અને સમજી) હેાવાથી પરિગ્રહત્યાગ વ્રતમાં સ્ત્રીના ત્યાગના સમાવેશ થયેલા હેાવાનુ` સમજતા અને પરિગ્રહત્યાગ વ્રતથી સ્રીત્યાગના સ્વીકાર કરતાં હતાં જયારે શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીરદેવના સાધુઓએ સર્વથા મૈથુન વિરમણ વ્રતથી સ્ત્રીત્યાગ સ્વીકારેલ છે. એ રીતે સર્વથી મથુન વિરમણુ (સ`પૂર્ણ ńચય ) વ્રત ચાવીશે ભગવ'તાના તીથે હાય છે. પેલા અને છેલ્લા તીથે ચેાથા વ્રતરૂપે અલગ હોય છે અને ૨૨ જિન તીથે સાધુએ બ્રહ્મચર્ય વ્રતના પરિગ્રહ ત્યાગવ્રતમાં સમાવેશ થયેલા સમજે છે. ઠાણાંગ સૂત્રમાં તે ચાથા મહાવ્રતને બહિર્યાદાણા વેરમણું કડેલ છે. એ રીતે ત્રતાની સખ્યાની દર્શા વાતી વધઘટમાં પણ પાંચ મહાવ્રતાના પૂરેપૂરા પાલન સમાયેલા છે. ચેાવીશે ભગવાનના તીથૅ શ્રાવકાના ૧૨ અણુવ્રતા દર્શાવેલ છે. પાંચ વ્રત (૧) હિંસા ત્યાગ (૨) મૃષા ત્યાગ (૩) અનુત્ત ત્યાગ (૪) મૈથુન ત્યાગ અને (૫) પરિગ્રહત્યાગ-એ પાંચ ત્રતા સાધુએ સર્વથી ગ્રહણુ કરતાં હેાવાથી મહાવ્રત કહેવાય છે અને શ્રાવક સમ્યકત્વપૂર્વક એ પાંચ ત્રતાને અંશથી ગ્રહણ કરતાં હાવાથી, અણુવ્રત કહેવાય છે. હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને પરિગ્રહ મુર્છા એ પાંચે અત્રતા જગતમાં ભયંકરમાં ભયંકર પાપરૂપ છે અને જે સ્વ અને પરને સદાય સંતાપ આપનાર છે. એ પાંચે અત્રતાના આચરણમાં અઢારે પાપરથાના સમાયેલા છે જેના અગણિત પ્રકારા છે જે દરેક દુરાચરણ રૂપ છે. જે દરેક દુઃખ દાયક અને અનિચ્છનીય છે પાંચ સત્રતાના સદાચરણથી તે દરેક દુષ્ટ દુરાચરણેાને દૂર કરી શકાય છે. ત્રતાનુ વેગબળ અત્રતાના આક્રમણથી બચાવે છે. મારામારી, સંહાર, સ`ગ્રામ, ખુનાખરાબી, કુડ, કપટ, ષડયંત્રા, ચારી, ધાડ, લૂંટફાટ જારવૃત્તિ, દેહભાગની ભૂખ, રૂપલાલસા, સ્વાદલેાલુપતા, ઈન્દ્રિય વિષયાની આધીનતા, ધન-ધાન્ય મકાન-ગામ-ગરાસ, નામના અને કામના આદિની પરિગ્રહ મૂર્છા આદિદુઃખા અને દુઃખાની પરંપરા, દરેક પ્રકારના જુમૈા અને દુઃખનુ ઘટનાએ એ દરેક પ્રકારની અત્રતાની અનીચ્છનીય આલાન છે. તે દુઃખ દાયક અત્રતાથી બચવા માટે દયા-સત્ય-આચૌય બ્રહ્મચય અને પરિગ્રહ ત્યાગરૂપ પાંચે વ્રતાનું નિષ્કારણ ઉપકારી ભગવંતાએ જગતના જીવાના હીત માટે નિરૂપણ કરેલ છે, Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન વ્રત પાલનથી વ્રતધારક પોતે સુખી બને છે. અને અન્ય જીવોને અડચણરૂપ થતું નહીં હોવાથી, અન્ય છે પણ ત્રત ધારકના વ્રત પાલનથી ઉપદ્રવો, અને ભિથીથી મુક્ત બને છે. ત્રત વિહીન લોકે અરસપરસની અથડામણ અને કલેશમાં ફસાયેલા હોય છે. શ્રાવકના ૧૨ વ્રત શ્રાવકના સમકિત સહિત બાર વ્રત દેશથી પાંચ વ્રતોનો સ્વીકાર તે પાંચ અણુવ્રત જે મૂળવ્રત છે. તે મૂળ વ્રતોને ગુણકારી થાય, મૂળ વ્રતોને મજબૂત કરે, પોષણ આપે તે ગુણવ્રત ત્રણ પ્રકારે છે અને વારંવાર સેવવા યોગ્ય ચાર શિક્ષા વતે છે, ગુણવ્રતના પિોષણ અને શિક્ષાત્રતની સહાયથી શ્રાવકોના અણુવ્રત ઉજ્જવળ બને છે. સાધુઓને સર્વથી વ્રત હોવાથી પોષક અને સહાયક વ્રતોને અલગ પ્રકાર નથી. કારણકે સાધુઓના તે તે વ્રતમાંજ પિષક અને સહાયક બળ સમાએલા છે. શ્રાવકોના વ્રત અંશથી અને અ૫ હોવાથી તે વ્રતને પોષક અને સહાયક વ્રતોની જરૂરીયાત રહે છે એટલે જ ભગવંતોએ શ્રાવકેના મૂળતરૂપ પાંચ અણુવ્રતોની જાળવણી માટે ગુણવત અને શિક્ષાત્રતનું નિરૂપણ કરેલ છે. ત્રણ ગુણવ્રત દોરડાથી ખીલે બાંધેલ પશુઓને તેફાનોને વિસ્તાર જેમ દોરડાની લંબાઈ પ્રમાણે મર્યાદિત બને છે તેમ ગુણ-ત્રતરૂપી વ્રત દોરડાથી બંધાએલ શ્રાવકના આરંભ સમારંભ આદિ પાપાચારો વ્રત મુજબ મર્યાદિત બને છે. તે (૧) દિમ્ પરિમાણ વ્રત-દશે દિશાના ગમનાગમન તથા દશે-દિશામાં આજ્ઞા-પ્રર્વતન સબંધિ નિયમ. દિશાગમન હદની મર્યાદા નક્કી કરી તે મુજબ વતી, નિયમથી વધારાની હદના ગમના ગમનને ત્યાગ. (૨) ભોગ ઉપભોગ વિરમણ. ભાગ અને ઉપભેગની વસ્તુઓના ઉપયોગ માટે વસ્તુઓની મર્યાદિત સંખ્યાને નિયમ અને નિયમમાં ધારેલ વસ્તુઓ સિવાય બીજી તમામ વધારાની વસ્તુ ઓનો ત્યાગ (૩) અનર્થ દંડ વિરમણ-વિના કારણે પાપ બંધ થાય તેવી હર કઈ પ્રવૃત્તિઓનો ત્યાગ જેનાથી કાંઈ મળે નહીં અને પાપ બંધાય તેવી પ્રવૃત્તિઓમાં પ્રવર્તવાથી આત્માવિના કારણ દંડાય છે, તેવી અનર્થ દંડના કારણ રૂપ થતી તમામ કાર્યવાહીના ત્યાગરૂપ અનર્થદંડ વિરમણ વ્રત છે. દિશાગમનનું પ્રમાણ અને ભોગ ઉપભોગની સામગ્રીની મર્યાદા નક્કી થતાં, તે મુળ આશુવ્રતના દયા-સત્ય-અચૌર્ય–બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રતના સ્વીકારેલા અંશને દ્રઢ અને મજબુત બનાવે છે. જેનાથી વ્રત પાલન સુગમ બને છે. આ વ્રતોથી આરંભ સમારંભ દ્વારા થતાં પાપાચરણોની મર્યાદા બંધાય છે. અનર્થદંડની કાર્યવાહી વિનાકારણ પડતાં લાઠી પ્રહારો જેવી છે. વીના કારણે થતી પાપપ્રવૃતિ દ્વારા, વિનાકારણ થતાં દંડ અને વીના કારણ ઉપજતાં દુખેથી અનર્થદંડ વિરમણ વ્રત, વ્રત ધારકને બચાવે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૧૦ ચાર શિક્ષા વ્રત સામયિક, દેશાવળાશિક, પૌષધ અને અતિથિ વિભાગ દ્રત આ ચારે વ્રત વારંવાર આ સેવન કરવા યોગ્ય હોવાથી શિક્ષા વ્રત કહેવાય છે. - સામાયિક, દેશાવળાશિક અને પૌષધ વ્રત એ સવ વિરતી ચારિત્રના અલ્પ અંશ છે. જે દ્વારા ચારિત્રનો રવાભાવિક આસ્વાદ મળે છે. અક્ષાંશથી થતી આરાધના, આરાધનાની રુચિ વધતાં છેવટે સર્વાશની પ્રાપ્તિરૂપ બને છે, દાન, શીયળ તપ અને ભાવ ચારે ધર્મ જેમાં સમાયેલા છે જેથી શિક્ષાત્રત વારંવાર સેવવા યોગ્ય છેઅતિથિ એવા સર્વ-સંગ પરિત્યાગી સાધુ અને સાધમીઓને આદરસત્કારપૂર્વક અપાતા અન્નાદિ દાનરૂપ અતિથિ વિભાગ વ્રત એ મૂળ અણુવ્રતોને ઘણું શુદ્ધ અને શક્તિશાળી બનાવે છે. સામાયિક દેશાવગાશક અને પૌષધવત એ સાધુ ધર્મના જ અપાશે છે અને અતિથિસત્કારએ સાધુઓની ભકિતરૂપ છે એ રીતે ચારે શિક્ષાત્રતા સાધુતાની જ સાધના સાધે છે. સાધર્મિક શ્રાવક અને શ્રાવિકાઓનો આદરસત્કાર, અને તેઓની માનપૂર્વક ભેજનાદિદેવાપૂર્વક કરાતી ભકિતને પણ અતિથી સંવિભાગ દ્રત ગણેલ છે–એટલે સાધુભકિત અને સાધર્મિકભકિત બંને ભક્તિ અતિથી સંવિભાગ છે, શ્રાવકપણુ તે સાધુતાનું નાનું રૂપ છે તેથી તે પણ અતિથી ગણાય છે. ધર્મ-સગાઈ સમજીને થતો અતિથી સત્કાર તે ખરી રીતે આત્મસત્કાર છે. દેહ અને કુટુંબ દ્વારા નીપજતી સગાઈઓ જીવને ભવોભવ પ્રાપ્ત થાય છે. પરંતુ જીવને ધર્મ સગાઈનો સબંધ મળવો અતિ દુર્લભ છે. સાધુ-સાધ્વીઓના ઉપકરણ સ્થાનક-૧ર૯ ચેવાશે તીર્થકર ભગવતેના તીર્થમાં, જિનકલ્પી સાધુના ૧૨ ઉપકર તથા સ્થવિર : કલ્પી સાધુઓના ૧૪ ઉપકરણે અને સાલવીઓના ૨૫ ઉપકરણો જાણવા. ઉપકરણોના બે પ્રકારો કહ્યાં છે. - (૧) ધિકઉપકરણ-ધર્મ પાલન માટે ખાસ જરૂરી ઉપકરણે (૨) ઔપગ્રાહિક ઉપકરણે - વિશેષ કારણ-પ્રસંગે જે ઉપકરણે ગ્રહણ કરવામાં આવે છે.' સાત પાત્ર-પરિકરણ ઉપકરણે– (૧) પાત્ર (૨) પાત્ર બંધ (૩) પાત્ર સ્થાપન વસ્ત્ર (૪) ઉનગુચ્છક ચરવલી (૫) પડલા (વશ્વના ટુકડા) (૬) રજસ્ત્રાણ વસ્ત્ર (૭) ગોરછક. પાંચ-અંગરક્ષણ માટેના ઉપકરણ શરીર પર ધારણ કરવાના ત્રણ કપડાં જેમાં (૧) કપડા (૨) કાંબળી (૩) કાંબળી સાથે પડમાં નાખવાનું વસ્ત્ર એ ત્રણ, અને રજોહરણ તથા મુહપત્તિ એ પાંચ અંગરક્ષણ માટેના ઉપકરણો છે. સાત પાત્ર પરિકર ઉપકરણ અને પાંચ અંગરક્ષણ માટેના ઉપકરણો મળી બાર ઉપકરણે જિનકલ્પી સાધુઓના જાણવા. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સ્થવિર કલ્પી સાધુને ઉપર જણાવેલા બાર ઉપકરણે ઉપરાંત એક માત્રક પાત્ર અને એક ચલ પટ્ટક (કટિપટક) એ-બે વધારે ગણતાં ૧૪ ઉપકરણ હોય છે. સાવીના ૨૫ ઉપકરણે સાધુઓના બતાવેલ ચદ ઉપકરણમાંથી એલપટક સિવાયના તેર ઉપકરણે અને સાથીદેહને ઉચિત બીજા અગિયાર વસ્ત્રો અને એક કમઢકપાત્ર જે તુંબડાનું હોય છે તે મળી સાધ્વીએના પચીશ ઉપકરણે જાણવા ચારિત્રસંખ્યા અને તત્ત્વસંખ્યા સ્થાનક-૧૩૦-૧૩૧ (૧) સામાયિક (૨) છેદપસ્થાપન (૩) પરિહાર વિશુધ્ધિ (૪) સુમ–સંપરાય (૫) યથાખ્યાત ચારિત્ર. આ પાંચે ચારિત્રો પ્રથમ અને છેલ્લા જિનના સાધુને હોય છેશેષ બાવીશ જિનના સાધુઓને (૧) સામાયિક (૨) સુકમ સં૫રાય અને (૩) યથાખ્યાત ચારિત્ર એ ત્રણ ચારિત્ર હોય છે. જીવ-અજીવ-આદિ નવ તો, સદેવ, સદગુરુ અને સદ્દધર્મ એ તત્વત્રિયી, તેમજ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર આદિ તાવિક બાબતનું તત્વ પ્રવર્તન દરેક તીર્થકર ભગવંતના સમયે સરખી રીતે જ પ્રવર્તે છે. તેમાં કશો ફેરફાર પડતો નથી. નવ-તત્વ (૧) જીવ (૨) અજીવ (૩) પુન્ય (8) પાપ (૫) આશ્રવ (૬) બંધ (૭) સંવર (૮) નિજેરા (૯) મોક્ષ. આનવ તત્વ સબંધી તત્ત્વજ્ઞાન સર્વ તીર્થંકર દવેના સમયમાં પ્રવર્તતું હોય છે અને એ નવે તો જગતમાં સદાકાળ પ્રર્વતતા પ્રવર્તમાન તો છે. જીવે તે જીવ, જડ અજીવ છે શુભ અશુભફળ પુન્ય પાપ છે, આશ્રવ દ્વારા કર્મો આવે અટકે સંવર બળે...જીન9. સબંધ કર્મનો આમપ્રદેશે બંધનરૂપ તે બંધ તત્ત્વ છે નાશ નિર્જરા કરે કર્મનો, મુક્ત દશા તો મળે જનજી તારાથી દુઃખ ટળે (તત્વવિચાર સ્તવનાવાળી) જગતમાં મુખ્ય જીવ અને અજીવ એ બે તો છે (દ્રવ્યો છે) દ્રવે દ્રવતિeતે તે પર્યામાં પરિગમે તે દ્રશ્ય કહેવાય છે. તરૂપ તે તત્ત્વ, જેના કાયમિક અસ્તિત્વથી જગતનું અસ્તિત્વ છે. દર્શનજ્ઞાન ચારીત્ર તપ, વીર્ય અને ઉપગ તે જવના લક્ષણ છે. એક જીવતત્ત્વ ચેતના લક્ષણ યુક્ત તત્ત્વ છે. અજીવ તત્વના મુખ્ય પાંચ પ્રકારો છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશા. સ્તિકાય પુદગ્લાસ્તિકાય અને કાળ એ પાંચે અજીવ દ્રવ્યોના લક્ષણો જુદા હોવા છતાં સર્વ જડ તત્વ છે. જડત્વ એ પ્રત્યેક જીવનું સમાન લક્ષણ છે. અજીવના પુદગલા સ્તિકાયના પ્રકાર કાર્પણ વગણાના સમહો રહેલા છે. જે રૂપી અને જડ છે. તે શુભ અને અશુભ કામણવર્ગણના વર્ગ સમૂહનું જે આમપ્રદેશોમાં આગમન તે આશ્રવ તત્વ છે. આત્મપ્રદેશ પ્રત્યે શુભ કાર્મણ વર્ગણુઓનું આગમન તે શુભ આશ્રવ છે અને આમ પ્રદોશ પ્રત્યે અશુભ કર્મ વર્ગણુઓનું આગમન તે અશુભ આશ્રવ છે શુભ અને અશુભ કર્મ—વગણના શુભ અને Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દન : ૧૨૧ અશુભ આશ્રવાને આત્મ-પ્રદેશેા પર થતા ખંધ તે શુભ મધ અને અશુભ મધ છે. શુભ અને અશુભ કર્મ બધાના ઉયકાળે પ્રાપ્ત થતાં સુખ અને દુઃખરૂપ પરિણામે તે પુન્ય અને પાપ તત્વ છે. અંધમાં પડેલા પુન્યમ ધેા અને પાપમધા ઉયકાળે તે તે રીતે શુભ કે અશુભરૂપે ફળે છે. સુખ અને દુઃખના પ્રકારેાની રચના રચે છે. અરૂપી જીવનારૂપી નૃત્યાથી નાચતી નાટકશાળા રૂપ સૌંસારના સર્વાં દ્રશ્યાના પુન્ય અને પાપ તત્વ જ સર્જક છે. આશ્રવ મધ અને ઉદયકાળમાં વર્તતા પુન્ય પાપના સમુહુરૂપ કાણુ વણાના જીવ- સાથેના સખ'ધ એ જ જીવને ભવ ભ્રમણનુ' કારણ છે. શુભ અને અશુભ આશ્રવાની અટકાયતરૂપ સવર તત્ત્વ છે. શુભ અને અશુભ કમ બંધનાની નાશક આત્મ-શક્તિ તે નિર્જરા તત્ત્વ છે. સવ સવર ભાવ અને સ નિર્જરા ભાવરૂપ આત્મ-પરિણામ પ્રગટ થતાં કર્મીના આગમનરૂપી શુભાશુભ આશ્રવાના સથા અભાવ થવાથી અને બધ સ્થિતિમાં બંધાયેલા સર્વ શુભાશુભ કર્મ બંધનાના આત્યંતિકપણે નાશ થવાથી જીવ સ ક-સમુહાના ખ'ધનાથી મુક્ત બને છે. આત્માની એ મુક્ત દશા તે મેક્ષ તત્વ કહેવાય છે. વિવક્ષા ભેદે અને પ્રકારાંતરે નવે તવાના અનેક ભેદા હેાય છે તે સ` ભેઢા મૂળ જીવ અને અજીવ એ એ દ્રવ્યાના જ ઉત્તર ભેદ છે. ચાર પ્રકારે સામાયિક, સ્થાનક–૧૩ર, સમભાવની પ્રાપ્તિ જેનાથી થાય તેસામાયિક. (૧) સમકિત સામાયિક (૨) શ્રુત સામાયિક (૩) દેશવિરતિ સામાયિક (૪) સર્વ વિરતી સામાયિક. સામાયિકના એ ચાર ભેદે છે. સામાયિકના ચાર ભેદેાના દર્શાવેલ ક્રમથી, શ્રુતધર ભગવ'તાએ અનુપમ અમૂલ્ય સુચના પાઠવી છે. સમકિત સામાયિકના પહેલેા નંબર એટલા માટે આપેલ છે કે સામાયિકના દન માટે સમકિત આંખ સમાન છે. સમકિત દ્વારા દર્શન સામાયિક પ્રાપ્ત થતાં શ્રુત સામાયિક પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનના પ્રભાવે સમ્યગુશ્રુત સમ્યગ્ રીતે પરિણમે છે. દનથી ષ્ટિ ખુલે છે અને જ્ઞાનથી માર્ગની માહિતી મળે છે. સમ્યગ્ દૃષ્ટિ અને સમ્યગ્ રીતે મા માહિતી પ્રાપ્ત થાય ત્યારે જ દેશથી કે સથી વિરતી સામાયિક પ્રાપ્ત થાય છે. આયુ વર્જિત સાતે કનીજી સાગર કાડાકેાડી હીણુ રે, સ્થિતિ પ્રથમ કરણે કરીજી વી અપુરવ મેાગર લીન રે. ભવ ભ્રમણુ કરતાં જીવને યથા પ્રવ્રુત્તિકરણ એટલે છત્ર ચેાગ્ય સામાન્ય ચેાગ્યતા, પ્રાથમિક યેાગ્યતા પ્રાપ્ત થતાં, આયુષ્ય કમ સિવાયની સાતે કર્માની કમ સ્થિતિ એક કેડાકેાડી સાગરાપમમાં કાંઈક આછી થાય છે ત્યારે જીવ અપૂર્વ કરણ દ્વારા મિથ્યાત્વની નિખડ ગ્રંથિના ભેદ કરે છે. એ રીતે ગ્રંથિ-ભેદ થયેલ આત્માને સામાયિકના લાભ મળે છે. ગ્રંથિ ભેદ પામ્યા વીનાના આત્માને સુંદર સભ્યશ્રુત પણ મિથ્યારૂપે પરિણમે છે. જેમ કમળાના રાગવાળાને જિ ૧૬ (આદીજીનસ્તવન ખીમાવિજયજી) Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ; શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન દરેક શ્વેત વસ્તુઓ પીળી જ દેખાય છે. તેમ ગ્રંથિ ભેદ પામ્યા વીનાના આત્માને શ્રત દ્વારા મળતું માર્ગદર્શન માર્ગ રૂપે પરિણમતું નથી કારણ કે તેના દર્શનમાં છવાયેલા મિથ્યાત્વના રંગના આવરણે વસ્તુ તવની તતા (શ્રેષ્ઠતા) નીરખવામાં અંતરાયરૂપ બને છે. આત્મધર્મની પ્રાપ્તિ દર્શન ગુણ પ્રાપ્ત થયા પછીથી જ પ્રાપ્ત થાય છે. દર્શન પ્રાપ્ત થતાં, અંતર લોચન ખૂલે છે. બાહ્ય ભાવમાં રાચતા જીવને અંતરદષ્ટિ ખુલતાં સમ્યગૂશ્રુત સમ્યગૂ રીતે પરિણમે છે. દર્શન અને જ્ઞાન સમ્યગૂ રીતે પરિણમતાં જીવને દેશવિરતી કે સવ વિરતી સામાયિકની પ્રાપ્તિ તેના સમ્યગ્ર પ્રકારના વીય–બળ મુજબ પ્રાપ્ત થાય છે. ગ્રંથી ભેદ થતાં પ્રથમ સમ્યગ્ર દર્શન ( સમકિત)ની પ્રાપ્તિ થાય છે. સન્ દર્શનથી સમ્યગૂશ્રત સમ્યગપણે પરિણમે છે. સમગ્ર દર્શન અને સભ્યશ્રત પ્રાપ્ત થતાં તે દ્વારા સમગૂ ચારિત્ર પ્રાપ્ત થાય છે. એટલે કે દેશવિરતિ કે સર્વવિરતિ સામાયિકની પ્રાપ્તિ થાય છે. સમકિત સામાયિક દર્શન છે. શ્રત સામાયિક જ્ઞાન છે. દેશ વિરતિ કે સર્વવિરતિ સામાયિક તે ક્રિયા (ચારીત્ર) છે. દર્શન હોય ત્યાં જ્ઞાન ચારિત્રની ભજના કહી છે. દર્શન અને જ્ઞાન હોય ત્યાં ચારિત્રની ભજન કહી છે. એટલે સમકિત સામાયિક એ દરેક સામાયિકનો મૂળ આધાર છે. માટે જ્યાં ચારિત્ર હોય ત્યાં દર્શન જ્ઞાન હોય જ અને જ્યાં જ્ઞાન હોય ત્યાં દર્શન હોય જ. એટલે સમકિત સામાયિક એ દરેક સામાયિકોને મૂળ આધાર છે. અન્ય સામાયિક ધર્મ પરિબળોને તાળ સમકિત સામાયિકથી જ મળે છે. પ્રતિક્રમણ. સ્થાનક–૧૩૩. (૧) દેવસિક (૨) રાત્રિક (૩) પાક્ષિક (૪) ચતુર્માસિક અને (૫) સાંવત્સરિક એ પાંચ પ્રકારના પ્રતિક્રમણ ભગવંતે કહેલા છે. શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર તીર્થ પાંચે પ્રતિકમણ હોય છે શેષ ૨૨ જિન તીર્થે દેવસિક અને રાત્રિક બે પ્રતિક્રમણે હોય છે. દિવસે–રાત્રે-પક્ષે ચારમાસે અને વરસ દહાડે કરવાના પ્રતિક્રમણની પ્રથા પ્રહરીઓના ઘંટનાદ પ્રમાણે ઘડીએ ઘડીએ આત્માને જાગૃત રાખે છે. પડિ સિધ્ધાણે કરણે કિલ્ચાણમકરણે પડિક્કમણું, અસદુદહણે આ તહા વિવરિય પર્વણા એ. , (૪૮ વંદિતા સૂત્ર) પ્રતિક્રમણપાછા ફરવું. ચિર-કાલીર આહાર, ભય, મિથુન અને–પરિગ્રહાદિ સંજ્ઞાબળે જીવ આક્રમણ ખેર બની, મૂળ વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન કરી, સંરક્ષણરૂપ વ્રતની નિયમાંકિત રેખાથી બહાર ચાલ્યો જાય છે. તે નિયમ રેખાની હદ ચૂકીને આગળ વધી નિયમ બહારની ધરતીમાં ઘૂમતા જીવને ત્યાંથી પાછા ફરી નિયમ-મર્યાદાની ભૂમિકામાં દાખલ થવું તે પ્રતિક્રમણ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૨૩ (૧) નિધિત કાર્યો કરવા (૨) કર્તવ્યરૂપ બતાવેલા કાર્યોન કરવા (૩) અશ્રદ્ધા રાખવી (૪) વિપરીત પ્રરૂપણ કરવી. શ્રુતધર ભગવંતોએ આ ચારે બાબતેને આક્રમણ ખેર દર્શાવેલ છે. તેનાથી બચવા માટે પ્રતિક્રમણ કરવાનું કહેલ છે. ઉપર્યુક્ત ચારે બાબતોની સતત તકેદારી રાખી, નિયમને ભંગ ન થાય તેમ વર્તવું જોઈએ. જે નિયમનું ઉલ્લંઘન થયું હોય તે તુરત જે જે ભૂલે થઈ હોય તે સુધારીને નિયમમાં દઢ થવું જોઈએ. જે ભૂલો નિવારવામાં વિલંબ થાય તે ભૂલોની પરંપરા વધતી જાય છે અને તેમ થતાં વ્રત-ક્ષેત્ર કેવળ ભૂલોનું ક્ષેત્ર બની રહે. ભૂલોના નિવારણ માટે રાત્રીના લાગેલ દોષ રાઈ પ્રતિક્રમણથી અને દિવસના લાગેલા દોષને દેવસિક પ્રતિકમણથી નીવારીને લીધેલા વ્રતોને નિર્મળ રાખવા માટે, સવાર સાંજ પ્રતિક્રમણ કરવું અતિ જરૂરી હોઈ શ્રતધર ભગવંતોએ પ્રતિકમણને આવશ્યક કહેલ છે. પ્રતિક્રમણ ક્રિયામાં નિષેધને ત્યાગ, કતવ્યને આદર, સમ્યગુ શ્રધ્ધા અને શુધ્ધ પ્રરૂપણાના બળ સમાયેલા છે. જે બળાનો સવાર સાંજ વ્રતોના રક્ષણ માટે ઉપયોગ કરવો તે પ્રતિક્રમણ છે. દિવસ દરમિયાન લાગેલા અતિચારો રૂપી ભેળો થએલો કચરો સાંજની સંધ્યાએ દુર કરવો અને રાત્રી દરમિયાન ભેળો થયેલો કચરો સવારની સંધ્યાયે દૂર કરવો એ રીતે સવાર સાંજ દિલની સાફસુફી રાખનાર રાઈ પ્રતિક્રમણ અને દેવસિક પ્રતિક્રમણ છે. કાયમ સાફ રખાતા ઘરના ખૂણાઓમાં, માલ સામાનની નીચે અને દીવાલ ઉપર જામેલી રજને દૂર કરવા સમાન પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિકમણ છે એ રીતે દૈનિક, પાક્ષિક, અને ચાતુર્માસિક સાફસૂફી થતી હોવા છતાં હલન ચલનના ઘસારાથી, ભેાંયતળમાં પડેલ તીરાડે અને ખાડાઓના સમાર કામ જેવું તથા લીપન જેવું અને ઝાંખી પડી ગએલી દીવાલોને ધોળથી અને રંગ રોગાનથી શોભાયમાન બનાવવા જેવું સાંવત્સરિક પ્રતિક્રમણ છે. * અપ્રત્યાખ્યાનીય કક્ષાની કાળસ્થિતી એક વરસની છે. એક વરરા ઉપર જે છેડે પણ કાળ પસાર થાય તો અપ્રત્યાખ્યાનીય કષાયો અનંતાનુબંધી કષાયમાં પરિણમી ખતરનાક ખતરારૂપ બને છે. સાંવત્સરિક પ્રતિક્રમણ અનંતાનુબંધી કષાયથી આત્માને બચાવી રાખે છે. અંતર ગૃહનો ખૂણેખૂણે તપાસી બાર માસની કાળ મર્યાદાના અપ્રત્યાખ્યાનીય કક્ષાના દરેક અંશને અંતરખેજ કરી તેને દૂર કરવા માટે સાંવત્સરીક પ્રતિક્રમણ અતિ જરૂરી છે. - અનંતાનુબંધી કષાયોથી બચવા માટે અને તે કષાયોનો સામનો કરવા માટે, સાંવત્સરિક પ્રતિક્રમણ એ મજબૂત-સંગ્રામ મરચો છે. ક્ષમાપનાના અમૃત–નીર એ કષાયોના નાશ માટે કાતિલ તેજાબ છે. સાંવત્સરિક પ્રતિકમણમાં ક્ષમા પના નીરનો છૂટે હાથે નિસંકેચ ઉપયોગ થાય છે. પ્રતિકમણ એ બતભૂમીને વફાદાર ચોકિયાત છે. ખામેમિ સવ્ય જીવે સવે જીવા ખમંતુ મે, મિની મે સવવ ભૂએસુ વેર મજઝ ન કેણઈ. | (વદિતા સુત્ર–૪૯) પ્રતિક્રમણની ક્રિયા દ્વારા-ક્ષમાજલ વડે કાયમ વ્રતે કે નિયમનું બે વખત પક્ષાલન થાય છે. છે. જેથી વેરનાં વિસર્જન અને ક્ષમાના સર્જન સર્જાય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન પ્રતિક્રમણ-પ્રતિચરણ-પ્રતિહરણા-વારણા-નિવૃત્તિ નિદા-ગર્હા અને શુદ્ધિ. આ આઠે પ્રતિક્રમના પર્યાય નામા છે. એ નામેામાં પણ તાકાતના તેજ ભરેલા છે. જેના વડે ઉરના અંધકાર ઉલેચાતા રહે છે. શ્રી મહાવીર તીથે શ્રુતધર ભગવંતાએ પ્રતિક્રમણને ઉભય-ટક-આવશ્યક અને ફરજિયાત જણાવેલ છે. રાત્રી ભાજન ત્યાગ વ્રતસ્થાનક-૧૩૪ શ્રી ઋષભદેવ અને શ્રી મહાવીર સ્વામીના શાસનમાં સાધુઓને રાત્રી ભાજન ત્યાગવતના પંચાણુ મૂળ ગુણમાં કરાવવામાં આવે છે. શેષ ખાવીશ ભગવંતાના સાધુને રાત્રિèાજન ત્યાગ-પ્રત્યાખ્યાન ઉત્તર ગુણમાં કરાવવામાં આવે છે. સ્થિતિ-કલ્પ સ્થાનક-૧૩૫ (૧) અચેલક કલ્પ-તુચ્છ અને જીર્ણાપ્રાય પ્રમાણેાપેત શ્વેત વસ્ત્ર ધારણ કરવા. (૨) ઔદ્દેશિક પ-આધાકમી` પિડના ત્યાગ, સાધુને ઉદ્દેશીને બનાવેલ આહારાદિક આદ્દેશિક હાવાથી તેના ત્યાગ. (૩) શપ્યાતર ૫-સાધુને વસતિ-ઉપાશ્રય આપનારના આહાર વિગેરે સાધુને ખપે નહીં. (૪) રાજપિંડ કલ્પ-રાજા-ચક્રવતી આદિના આહાર સાધુને કલ્પે નહીં. (૫) કૃતિક કલ્પ-પેાતાથી વધારે દીક્ષા પર્યાયવાળા અને પદવીધર પંડિત ગણિ-પ્રવત ક-ઉપાધ્યાય અને આચાય આદિ જ્ઞાન સ્થવિરના આદર કરવા, વંદન કરવું અભુટ્ટીએ ખામી તેઓનુ માન સાચવવું. (૬) મહાવ્રત કલ્પ–પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતાને પાળવા. (૭) જયેષ્ટ-કલ્પ– માટા-નાનાના વ્યવહાર વ્રત પર્યાય અપેક્ષાએ સમજવા. (૮) પ્રતિક્રમણ કલ્પ-પેલા અને છેલ્લા જિન-તીર્થ છ આવશ્યક રૂપ પ્રતિક્રમણ ઉભયકાળ કાયમ કરવાનુ... હાય છે તેમ જ પાક્ષિક, ચઉમાસિક અને સવત્સરિક પ્રતિક્રમણા તેના કહેલા નિયત્ત કાળે કરવાના હેાય છે. શેષ ખાવીશ ભગવતાના સાધુએ દેવસિ–રાઇ પ્રતિક્રમણ દોષ લાગે ત્યારે તે જ વખતે કરે, અન્યથા નહી. (૯) માસકલ્પ-ઋતુબંધ કાળમાં એક માસથી વધારે રહે નહીં. વર્ષારૂતુમાં ચાર માસ રહે. આ કલ્પ પેલા અને છેલ્લા જિનના સાધુને નિયમિત અને શેષ-૨૨ જિનના સાધુઓને માટે અનિયમિત છે. (૧૦) પર્યુષણા કલ્પ-ચામાસાના ૭૦ દિવસે એક સ્થાને રહેવું, ઉત્કૃષ્ટ પણે ચાર માસ સુધી Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન : ૧૨૫ રહેવું. ભાદરવા સુદી ૪ થી કારતક સુ-૧૪ સુધીના ૭૦ દિવસે એક સ્થાનમાં રહેવું. આ ૧૦ ક૯૫ પેલા અને છેલ્લા જિનના તીર્થમાં નિયમિત જાણવા અને બાવીશ જિનના સાધુઓ માટે ચાર પ્રકારને સ્થિતિકલ્પ નિયત જાણ. શેષ-૬ અનિયત કલ્પ જાણવા. અવસ્થિત કલ્પ-નિયમિત કલ્પ-કાયમિક કલ્પ. (૧)શય્યાતર કલ્પ (૨) મહાવ્રત ક૫ (૩) કૃતિકર્મ ક૫ (૪) અભ્યસ્થાન ક૯૫. આ ચાર કલ્પ અવસ્થિત ક૯૫ (કાયમિક) જાણવા, શેષ ૨૨ જિનના સમયમાં પણ આ કલ્પ હોય છેઅર્થાત્ સર્વે જિનના સર્વ સાધુઓને નિયત હોય છે. અસ્થિત કલ્પ - અનિયત સ્થિતિ કલ્પ, સ્થાનક-૧૩૬, (૧) પ્રતિક્રમણ ક૯૫ (૨) રાજપીંડ કપ (૩) શિક કલ્પ (૪) અચેલક ક૯૫ (૫) માસ ક૯૫ (૬) પર્યુષણ ક૫. પેલા અને છેલ્લા જિનના સાધુઓને આ છ કલ્પ અવશ્ય પાળવાના હોય છે શેષ ૨૨ જિનના સાધુઓ કદાચિત પાળે કદાચિત ન પાળે. કપ-શુધ્ધિ. સ્થાનક-૧૩૭. પ્રથમ જિનના સાધુઓને આચારોનું જ્ઞાન બહુ મહેનતે સમજાવી શકાય છે જ્યારે આચારોનું પાલન સુખે પળાવી શકાય છે. શ્રી મહાવીરદેવના સાધુઓને આચારોનું જ્ઞાન બહુ મહેનતે સમજાવી શકાય છે તેમજ આચારો બહુ મહેનતે પળાવી શકાય છે. શેષ ૨૨ જિનના સાધુઓને આચારોનું જ્ઞાન સુખેથી સમજાવી શકાય છે અને આચારોનું પાલન સુખેથી પળાવી શકાય છે. તે તે કાળમાં જીની કર્મોદયની વિચિત્રતાથી આ રીતના ક૫શુદ્ધિમાં ફેરફારો હોય છે. છ આવશ્યક તથા મુની સ્વભાવ, સ્થાનક ૧૩૮–૧૩૯ આવશ્યક-અવશ્ય કરવા ગ્ય. (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (લગન્સ) (૩) વંદન (ગુરુવંદન) વાંદણું (૪) પ્રતિક્રમણ (પાપનિંદા) (૫) કાર્યોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન-(સવાર સાંજના પચકખાણ) આચરની શુદ્ધિ માટે તથા આચારોની શુદ્ધ સ્થિતી ટકાવી રાખવા માટે આવશ્યક ક્રિયાએની અતિ આવશ્યક્તા કહી છે. સામાયિક પ્રતિક્રમણ અને કાઉસગ્ગ એ ત્રણ આવશ્યકથી ચારિત્રાચારની ચઉવિશ જિન સંસ્તવ આવશ્યકથી દર્શનાચારની, ગુરૂવંદન આવશ્યકથી જ્ઞાનાચાર અને પચ્ચકખાણ આવશ્યકથી તપાચારની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે અને વીર્યાચાર તે સર્વત્ર વ્યાપીને જ રહેલ છે. પંચાચારની નિર્મળતામાટે આવશ્યક ક્રિયા અતિ જરૂરી ક્રિયા છે. છએ આવશ્યકે અપચાર શુદ્ધિના સૂત્રધાર છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ : શ્રી જિનેન્દ્ર જીવન ત દર્શન છ આવશ્યક પેલા તથા છેલ્લા જિન-તીર્થમાં નિરંતર સવાર-સાંજ કરવાના હોય છે. શેષ બાવીશ જિન તીર્થ સાધુઓને પ્રાયશ્ચિત્ત અને પ્રમાદ આદિના કારણે કરવાના હોય છે. અને તે દેવસિક અને રાત્રિક પ્રતિકમણ સ્વરૂપ છે. પ્રથમ જિનના સાધુ ઋજુ અને જડ. શ્રી મહાવીર દેવના સાધુઓ વક્ર અને જડ તથા શેષ ૨૨ જિનના સાધુએ ઋજુ અને પ્રાણ હોય છે. એ રીતે કાળના યોગે જીવોના કર્મોદયની વિચિત્રતાથી આવશ્યક સદાકાળ અને કારણ ઊપજે કરવાને બે પ્રકાર પડેલ છે. આશ્રદ્વારને રૂંધીએ ઈદ્ધિદંડ કષાય, સતર ભેદ સંયમ કહ્યો એહીજમેક્ષ-ઉપાય. (સાધુગુણ પચીશી) સત્તર પ્રકારે સંયમ સ્થાનક–૧૪૦ પાંચ અવતોનો ત્યાગ, પાંચ ઈન્દ્રિયોને નિગ્રહ, ત્રણદંડનો ત્યાગ, અને ચાર કષાયોના ત્યાગરૂપ ૧૭ પ્રકારે સાધુઓ સંયમ ધર્મનું આરાધન કરે છે. પ્રકારાંતરે સંયમને ૧૭ ભેદ. ૯ પ્રકારે જીવ સંયમ-પૃથ્વી આદિ પાંચ સ્થાવર તથા બે-ત્રણ-ચાર અને પંચેન્દ્રિય એ ચારે પ્રકારે ત્રસજીવો મળી, નવે પ્રકારના સંસારી જીવોને દુઃખ ત્રાસ આદિ આપવાથી દૂર રહેવારૂપ સમસ્ત પ્રાણીગણે ઉપર દયાભાવ રાખવારૂપ નવ પ્રકાર, ૧૦ અજીવ–સંયમ. અજીવ–સંયમ બે પ્રકારે છે. (૧) ઉત્સર્ગથી અજીવ સંયમ-પુસ્તક-વસ્ત્ર તૃણ–પાત્ર આહાર આદીને ગ્રહણ નહીં કરવારૂપ. (૨) અપવાદે અજીવ સંયમ ઉપર જણાવેલ પુસ્તકાદિ પાંચને યતનાપૂર્વક ગ્રહણ કરવારૂપ. ૧૧ પ્રેક્ષા સંયમ-વસ્તુને નીરખીને પડિલેહણ કરી યતનાપૂર્વક ગ્રહણ કરી ઉપયોગ કરવો. ૧૨ ઉપેક્ષા સંયમ-બે પ્રકારે છે (૧) સાધુને શાતાદિ પૂછવારૂપ (૨) ગૃહસ્થને શાતાદિ ન પૂછવારૂપ ૧૩ પ્રમાર્જના સંયમ-જગ્યા-વા-પાત્ર-સંથારો-આસન વિગેરેને નીરખી, રજોહરણ દ્વારા ઉપયોગ પૂર્વક પ્રમાર્જના કરવારૂપ. ૧૪ પારિષ્ઠપન સંયમ-જગ્યા તપાસી જીવાત ન થાય તે રીતે નિર્જીવસ્થાને મળ-મૂત્ર અને અગ્ય આહાર આદિને ઉપગપૂર્વક પરઠવવારૂપ ૧૫ મન સંયમ-આ રૌદ્રધ્યાન રૂપ મનના અકુશળ પરિણામના ત્યાગરૂપ તથા ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનના કુશળ પરિણામો ઉત્પન્ન કરવા રૂપ. (૧૬) વચન સંયમ-સાવદ્ય ભાષાને ત્યાગ અને નિરવ ભાષાનો ઉપયોગરૂપ. (૧૭) કાયસંયમ-કાયા દ્વારા થતી પ્રવૃત્તિમાં જવઘાત ન થાય તેને ઉપગ રાખવા રૂ૫. Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિતેન્દ્ર જીવન યાત દર્શન : ૧૨૭ જાણુ ચારિત્ર તે આતમા નિજ સ્વભાવમાં રમતા રે, લેશ્યા શુદ્ધ અલ કર્યાં મેહવને નહીં. ભમતા રે. (નવપદ્મપૂજા યÀાવિજયજી ) ચાર પ્રકારે તથા બે પ્રકારે ધર્મ, સ્થાનક-૧૪૧. દાન-શીલ-તપ અને ભાવધમ એ ચાર પ્રકારે ધર્મ છે. એ (૧) દાન-ધર્મ-અભયદાન સુપાત્રદાન- અનુકપાદાન-ઉચિતદ્વાન અને કીર્તીિદાન દાનના પાંચ પ્રકારામાં અભયદાન અને સુપાત્રદાન એ શ્રેષ્ઠ દાન છે. અનુક'પાદાન, ઉચિતદાન, અને કિર્તિદાન એ પણ સમયેાચિત દાનના પ્રકાર છે. દાનના પાંચ દુષણેા નિવારીને અને દાનના પાંચ ભૂષણુ સાચવીને અપાતું દાન સાર્થક બને છે. કિર્તી દાનમાં કીતીની અપેક્ષા હાવા સાથે ત્યાગ ભાવ સમાયેલા છે ગૃહસ્થાને માટે દાન એજ મુખ્ય ધર્મ છે. (૨) શીલ-ધર્મ -મન વચન અને કાયાથી સદાચારાનુ' અને બ્રહ્મચર્યનું પાલન કરવું, (૩) તપ-ધર્મ - તપના છ બાહ્ય અને છ અભ્યંતર બાર ભેદ છે તે બારે પ્રકારના તપા કરવા તે તપ ધર્મ છે. અણુસણ–ણેાદરી–વૃત્તિસંક્ષેપ–રસત્યાગ—કાયકલેશ અને સલીનતાએ છ પ્રકારે બાહ્ય તપ છે. પાયશ્ચિત્-વિનય-વૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન અને કાર્યોત્સર્ગ એ છ પ્રકારે અભ્યતર તપ છે. ખારે પ્રકારના તપ દ્વારા નિરા થાય છે. (૪) ભાવ-ધર્મ - અશુભ મનના ભાવેાના ત્યાગ કરી અને શુભ ભાવમાં પ્રવવું તે ભાવ ધ છે અને અનુક્રમે શુદ્ધ ભાવમય બનવું – બે પ્રકારે ધમ – (૧) શ્રુત ધર્માં- દ્વાદશાંગી પ્રકરણ વિગેરે શ્રી જિન પ્રણિત શ્રુતજ્ઞાન ભણવું ભણાવવું–અને ભણુ નારને સહાય કરવી. (૨) ચારિત્ર-ધર્મ - શ્રી જિન-પ્રણિત ચારિત્ર ધર્મનું પાલન કરવું. સર્વ જિન ભગવંતાએ દુવિધ અને ચઉવિધ ધર્મ પ્રરૂપેલ છે. ૧ વસ્તુ વન કથન-સ્થાનક–૧૪૨. પેલા અને છેલ્લા તીથંકરના તીમાં એઘ નિયુકિત ગ્રંથમાં દર્શાવેલા માપવાળા શ્વેત વસ્ત્રો ધારણ કરવાના કલ્પ છે. શેષ ૨૨ જિનના તીમાં નિર્દોષ કલ્પનીય ગમે તે માપ અને વર્ણવાળા, હલકી કે ઉંચી કી'મતના જે વો મળે તે વાપરવાના કલ્પ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ : શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન ગૃહસ્થ અવસ્થા કાળ તથા કેવળી અવસ્થાકાળ. સ્થાનક ૧૪૩-૧૪૪ કુમાર અવસ્થા, રાજ્ય-અવસ્થા અને ચકવતીપણાનો સમગ્ર ભેળે કાળ તે ગૃહસ્થાવસ્થા કાળ જાણો. દિક્ષા અવસ્થાના કાળમાંથી છન્નમસ્થ અવસ્થાને કાળ બાદ કરતાં જે કાળ રહે તે કેવળી અવસ્થાકાળ દીક્ષા પર્યાય કાળ. (ત્રત-કાળ) સ્થાનક–૧૪૫ ચોવીશે ભગવંતને દક્ષા પર્યાયકાળ અનુક્રમે – (૧) એકલાખ પૂર્વ (૨) એકપૂર્વગમ્યુન એક લાખ પૂવ (૩) ચાર પૂર્વગમ્યુન ૧ લાખ પૂર્વ (૪) આઠ પૂર્વાગજુન ૧ લાખ પૂર્વ (૫) ૧૨ પૂર્વાગ ન્યુન ૧ લાખ પૂર્વ (૬) ૧૬ પૂર્વગમ્યુન ૧ લાખ પૂર્વ (૭) ૨૦ પૂર્વાગજુન ૧ લાખ પૂર્વ (૮) ૨૪ પૂર્વાગજુન ૧ લાખ પૂર્વ (૯) ૨૮ પૂર્વાગચુન ૧ લાખ પૂર્વ (૧૦) ૨૫ હજાર પૂર્વ (૧૧) ૨૧ લાખ વરસ (૧૨) ૫૪ લાખ વરસ (૧૩) ૧૫ લાખ વરમ (૧૪) ૭ લાખ વરસ (૧૫) શ લાખ વરસ (૧૬) ૨૫ હજાર વરસ (૧૭) ર૩૭૫૦ વરસ (૧૮) ૨૧૦૦૦ વરસ (૧૯) પ૪૯૦૦ વરસ (૨૦) ૭૫૦૦ વરસ (૨૧) ૨૫૦૦ વરસ (૨૨) ૭૦૦ વરસ (૨૩) ૭૦ વરસ (૨૫) ૪૨ વરસ. આયુષ્ય કાળમાન. સ્થાનક ૧૪૬. ચાવશે ભગવંતના આયુષ્યકાળ અનુક્રમે— (૧) ૮૪ લાખ પૂર્વ (૨) ૭૨ લાખ પૂર્વ (૩) ૬૦ લાખ પૂર્વ (૪) ૫૦ લાખ પૂર્વ (૫) ૪૦ લાખ પૂર્વ (૬) ૩૦ લાખ પૂર્વ (૭) ૨૦ લાખ પૂર્વ (૮) ૧૦ લાખ પૂર્વ (૯) બે લાખ પૂર્વ (૧૦) ૧ લાખ પૂર્વ (૧૧) ૮૪ લાખ વરસ (૧૨) ૭૨ લાખ વરસ (૧૩) ૬૦ લાખ વરસ (૧૪) ૩૦ લાખ વરસ (૧૫) ૧૦ લાખ વરસ (૧૬) ૧ લાખ વરસ (૧૭) ૯૫ હજાર વરસ (૧૮) ૮૪ હજાર વરસ (૧૯) ૫૫ હજાર વરસ (૨૦) ૩૦ હજાર વરસ (૨૧) ૧૦ હજાર વરસ (૨૨) એક હજાર વરસ (૨૩) ૧૦૦ વરસ (૨૪) ૭૨ વરસ પૂવ–સંખ્યા. ૮૪ લાખ વરસનું ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ– પૂર્વ એટલે ૭૦ પદ ઉપર દસ શૂન્ય એટલે ૭૦ લાખ ૫૬૦ હજાર કોડ વરસ અથવા ૭૦૫૬૦ અબજ વર્ષ. ૮૪ લાખ પૂર્વ–૨૯૨૭૦૪ના આંક ઉપર ૧૫ શુન્ય એટલે૫૯ લાખ ૨૭ હજાર અને ૪૦ કેટકેટી વરસનું શ્રી ઋષભદેવ ભગવાનનું આયુષ્ય જાણવું જિન નિર્વાણ માસ-પક્ષ-તીથી. સ્થાનક-૧૪૭, ચોવીશે ભગવંતેના નિર્વાણ માસ પક્ષ તીથી અનુક્રમે (૧) મહાવ-૧૩ (૨) ચૈત્ર સુ-પ (૩) ચિત્ર સુ-૫ (૪) વૈશાક સુ-૮ (૫) ચિત્ર સુ-૯ (૬) માગસર વ–૧૧ (૭) ફાગણ વ-૭ (૮) ભાદરવા વ-૭ (૯) ભાદરવા સુ-૯ (૧૦) વૈશાક વ-૨ (૧૧) Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયેત દર્શન : ૧૨૯ શ્રાવણ વ–૩ (૧૨) અસાડ સુ-૧૪(૧૩) અસાડવ-૭ (૧૪) ચૈત્ર સુ-પ (૧૫) જેઠ સુ-પ (૧૬) જેઠવ-૧૩ (૧૭) વૈશાક વ–૧ (૧૮) માગસર સુ-૧૦ (૧૯) ફાગણ સુ-૧૨ (૨૦) જેઠ વ-૯ (૨૧) વૈશાકવ-૧૦ (૨૨) અસાડ સુ–૮ (૨૩) શ્રાવણ સુ-૮ (૨૪) કારતક વદ-૧૫ નિર્વાણ નક્ષત્ર. સ્થાનક-૧૪૮ ચોવીશે ભગવંતના નિર્વાણ નક્ષત્ર અનુક્રમે (૧) અભિજીત (૨) મૃગશિર્ષ (૩) આદ્રા (૪) પુષ્ય (૫) પુનર્વસુ (૬) ચિત્રા (૭) અનુરાધા (૮) ચેષ્ટા (૯) મૂળ (૧૦) પૂર્વાષાઢા (૧૧) ઘનિષ્ટા ૧૨) ઉત્તર ભાદ્રપદ (૧૩) રેવતી (૧૪) રેવતી (૧૫) પુષ્ય (૧૬) ભરણું (૧૭) કૃતિકા (૧૮) રેવતી (૧૯) ભરણી (૨૦) શ્રવણ (૨૧) અશ્વિની (૨૨) ચિત્રા (૨૩) વિશાખા (૨૪) સ્વાતિ. નિર્વાણ રાશી. સ્થાનક-૧૪૯ વિશે ભગવંતની નિર્વાણ રાશી અનુક્રમે (૧) મકર (૨) વૃષભ (૩) મિથુન (૪) કર્ક (૫) કર્ક (૬) કન્યા (૭) વૃશ્ચિક (૮) વૃશ્ચિક (૯) ધન (૧૦) ધન (૧૧) કુંભ (૧૨) મીન (૧૩) મીન (૧૪) મીન (૧૫) કર્ક (૧૬) મેષ (૧૭) વૃષભ (૧૮) મીન (૧૯) મેષ (૨૦) મકર (૨૧) મેષ (૨૨) તુલા (૨૩) તુલા (૨૪) તુલા જિન-નિર્વાણ-સ્થાન સ્થાનક-૧૫૦ અષ્ટાપદ પર આદીજિન એ પહોંચ્યા મુક્તિ મઝાર તે, વાસુપુજય ચંપાપુરીએ નેમ મુકિત ગિરનાર તે પાવાપુરી નગરીમાં વળી એ શ્રી વીર તણુ નિર્વાણ તો, સમેતશીખર વિશ સિદ્ધ હુઆએ શિર વહુ તેહની આહુતે. (પંચમી સ્તુતિ) શ્રી ઋષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર, શ્રી વાસુપૂજ્ય ચંપાપુરીમાં, શ્રી નેમિનાથ ગીરનાર પર્વત ઉપર, શ્રી મહાવીર સ્વામી પાવાપુરીમાં અને શેષ વીશ ભગવંતે સમેતશીખર ઉપર નિર્વાણ પદ પામ્યા છે. મોક્ષાસન સ્થાનક-૧૫૧ શ્રી આદીનાથ, શ્રી નેમનાથ અને શ્રી મહાવીર સ્વામી પર્યકાસને મોક્ષપદ પામ્યા છે. શેષ ૨૧ ભગવંતે કાર્યોત્સર્ગ આસને મોક્ષપદ પામ્યા છે. (પર્યકાસન એટલે પદમાસન) અવગાહના સ્થાનક-૧૫ર ચરમ દેહ અવકાશથી નષ્ટ વિભાગે ન્યૂન, અમૂર્તની અવગણના ત્રણે કાળ અશ્રુત (તત્વવિચારસ્તવનાવાળી) જિ. ૧૬ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન સવ જિન-ભગવંતે અને સર્વ કેવળી ભગવંતે જે આસને નિર્વાણ પામે તે આસન અવસ્થિત દહની અવગાહનાથી તેના ત્રીજા ભાગની અવગાહના ઓછી ફરતાં જે અવગાહના રહે તે મેક્ષ અવગાહના. શરીરમાં ત્રીજા ભાગનું પલાણ હોય છે. તે પિલાણ ભાગ જેટલી અવગાહના ઓછી થવાથી સિધ્ધ થતાં આત્માઓની અવગાહના જે શરીરે સિધ્ધ થયા હોય તે શરીરના ૨/૩ ભાગ જેટલી રહે છે. 'નિર્વાણ ત૫ સ્થાનક–૧૫૩ શિવ પહોંચ્યા ઋષભ ચઉદસ ભકતે બાવીશ લદ્યા શિવ માસ થીતે, છઠું શિવ પામ્યા વીર વળી કાતક વદી અમાવાસ્યા નિરમળી. (સ્તુતી જ્ઞાનવિજયજી) નિર્વાણ સમયે શ્રી ઋષભદેવને છ ઉપવાસ, શ્રી મહાવીર સ્વામીને છઠું અને શેષ બાવીશ જિનને મા ખમણ તપ હતો. ' મેક્ષ ગમન પરિવાર (સહ-નિવાણ) સ્થાનક-૧૫૪ શ્રી ઋષભદેવ દસ હજાર સાથે, શ્રી પદ્મ પ્રભુ ૩૦૮ સાથે, શ્રી સુપાર્શ્વનાથ ૫૦૦ સાથે, શ્રી વાસુ પુજ્ય ૬૦૦ સાથે, શ્રી વિમલનાથ ૬૦૦ સાથે શ્રી અનંતનાથ ૭૦૦૦ સાથે, શ્રી ધર્મનાથ ૧૦૮ સાથે, શ્રી શાંતિનાથ ૯૦૦ સાથે, શ્રી મલિનાથ ૫૦૦ સાથે, શ્રી નેમિનાથ પ૩૬ સાથે, શ્રી પાર્શ્વનાથ ૩૩ સાથે અને શ્રી મહાવીર સ્વામી એકાકી પણે મોક્ષ પદ પામ્યા છે. શેષ બાર જિન એક એક હજારના પરિવાર સાથે મોક્ષપદ પામ્યા છે. ચોવીશે ભગવંતોને મોક્ષગમન પરિવાર ૩૮૪૮૫ છે. શ્રી મહાવીર સ્વામી એકાકી મોક્ષે ગયા તેની 1 સંખ્યા ગણીએ તે સર્વ સંખ્યા ૩૮૪૮૬ થાય છે પરંતુ પરિવાર સાથે પરિવાર ધારક જિનેન્દ્રોની સંખ્યા ગણવાની નથી. ફક્ત પરિવારની સંખ્યા ગણવાની છે. મહાવીર સ્વામીનું એકાકી મેક્ષગમન એટલે પરિવાર વગરનું મોક્ષગમન છે. જેથી પરિવાર સંખ્યા ગણતરીમાં શ્રી મહાવીર મોક્ષ ગમન પરિવારમાં શૂન્ય મુકતા પરિવાર સંખ્યા ૩૮૪૮૫ બરાબર થાય છે, નિર્વાણ વેળા સ્થાનક–૧૫૫ શ્રી સંભવનાથ, શ્રી પદ્મપ્રભુ, શ્રી સુવિધિનાથ અને શ્રી વાસુપુજ્ય એ ચાર ભગવંત પશ્ચિમાન્હ કાળે, શ્રી આદિનાથ, શ્રી અજીતનાથ, શ્રી અભિનંદન, શ્રી સુમતિનાથ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભુ, શ્રી શીતળનાથ અને શ્રી શ્રેયાંસનાથ એ આઠ ભગવંત પૂર્વાહ કાળે, શ્રી ધર્મનાથ, શ્રી અરનાથ શ્રી નેમિનાથ અને શ્રી મહાવીર સ્વામી એ ચાર ભગવંતે અપર રાત્રે રાત્રીના છેલ્લા પહોરે, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ, શ્રી મહિલનાથ, શ્રી મુનિસુવ્રત, શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથે એ આઠ ભગવંતે રાત્રીના પહેલા ભાગમાં (પૂર્વ રાત્રીએ) મેક્ષ પદ પામ્યા છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જોત દર્શન : ૧૩૧ મોક્ષ આરક સ્થાનક-૧૫૬ ચોવીશે જિનના મેક્ષ આરક વીશે જિનના જન્મ આરક પ્રમાણે જાણવા. શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ અને મોક્ષ ત્રીજા આરામાં અને શેષ ૨૩ ભગવતેના જન્મ અને મોક્ષ થા આરામાં છે. નિર્વાણુ શેષ આરક સ્થાનક-૧૫૭ જન્મ સમયના કહેલા આરક સમયમાંથી, આયુષ્યકાળને સમય બાદ કરતાં જે આરક સમય આવે તે નિર્વાણ સમયે રહેલે શેષ આરક કાળ જાણો. શ્રી ઋષભદેવ ભગવાનના જન્મ સમયે ૮૪ લાખ પૂર્વ અને નેવાશી પખવાડીયા ત્રીજા આરાના બાકી હતાં. તેમાંથી શ્રી ઋષભદેવ ભગવાનનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય બાદ કરતાં નેવાશી પખવાડીયા એટલે ૩ વરસ અને સાડા આઠ માસ શ્રી ઋષભદેવ ભગવાનના નિર્વાણ સમયે ત્રીજા આરાને શેષ આરક-કાળ જાણ. તે રીતે દરેક ભગવાનના જન્મ સમય આરકમાંથી આયુષ્યકાળ બાદ કરતાં, જે કાળ આવે તે શેષ આક-કાળ જાણો. શ્રી અજીતનાથથી શ્રી મહાવીર સ્વામી સુધીના ૨૩ ભગવંતોના જન્મ અને નિર્વાણ ચોથા આરામાં છે. શ્રી મહાવીર નિર્વાણ સમયે ત્રણ વરસ સાડા આઠ માસ ચેથા આરાને શેષ આરક-કાળ જાણે. યુગાંતકૃત ભૂમિકા રસ્થાનક-૧૫૮ યુગાંતકૃત ભૂમિ-શ્રી તીર્થકર ભગવાનના મોક્ષ ગમનથી તેમના શાસનમાં પુરુષ પરંપરાગત ચાલેલ મોક્ષ ગમન માર્ગ: શ્રી ઋષભદેવ ભગવાનના નિર્વાણથી, તેમના શાસનમાં અસંખ્યાત પુરુષોની પાટ પરંપરા સુધી મોક્ષ–ગમન માર્ગ ચાલુ રહેલ છે. શ્રી અજિત નાથથી શ્રી નમિનાથના શાસનમાં, સંખ્યાતા પુરુષ પાટ પરંપરા સુધી–સાધુઓના સિદ્ધિ–ગમનરૂપ યુગાંતકૃત ભૂમિ ચાલુ રહી છે. શ્રી નેમિનાથના શાસનમાં આઠ પુરુષપાટ પરંપરા સુધી, શ્રી પાર્શ્વનાથના શાસનમાં ચાર પુરુષપાટ પરંપરા સુધી અને શ્રી મહાવીર સ્વામીના શાસનમાં ત્રણ પુરુષ પરંપરા સુધી યુગાંતકૃત ભૂમિ ચાલી છે. શ્રી મહાવીર તીર્થે ત્રણ પુરુષ પરંપરા ચાલેલ યુગાંતકૃત ભૂમિ (૧) શ્રી વીરભગવાન મેક્ષ ગમન (૨) શ્રી સુધર્મા સ્વામી શ્રી વીરનિર્વાણ પછી ૨૦ વરસે મેક્ષે ગયા (૩) શ્રી જંબુવામી તે સુધર્મા સ્વામીની પાટે શ્રી વીર નિર્વાણ પછી ચેસઠ વર્ષે મેક્ષપદ પામ્યા. આ રીતે શ્રી મહાવીર સ્વામીના શાસનમાં ત્રણ પુરુષપાટ પરંપરા યુગાંતકૃત ભૂમિ ચાલી છે. પર્યાયાંતકૃત-ભૂમિકા સ્થાનક-૧૫૯ શ્રી તીર્થકર ભગવંતને કેવળજ્ઞાન થયા પછી જ્યારે મોક્ષમાર્ગની શરૂઆત થાય અર્થાત્ કોઈ આત્મા ક્ષે જાય ત્યાં સુધીના અંતરકાળને એટલે શ્રી જિન કેવળજ્ઞાનથી શ્રી જિન-તીર્થે પ્રથમ મોક્ષગમન વચ્ચેના અંતરકાળને પર્યાય આંતકૃત ભૂમિ કહેવાય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન શ્રી ઋષભદેવ ભગવાનને તાથે, ભગવાનને કેવળજ્ઞાન થયા પછી અંતર મૂહૂત કાળે પર્યાય અંત–કૃત ભૂમિ ચાલુ થઈ. એટલે મેાક્ષગમન ચાલુ થએલ શ્રી ઋષભદેવ ભગવાનના તીથે પ્રથમ મારૂદેવા માતા માક્ષે ગયા છે. શ્રી નેમિનાથને કેવળજ્ઞાન થયા પછી એ વરસે, શ્રી પાર્શ્વનાથને કેવળજ્ઞાન થયા પછી ત્રણ વરસે, શ્રી મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયા પછી ચાર વરસે મેાક્ષ માની શરૂઆત થયેલ છે. અને શેષ ૨૦ જિનાને કેવળજ્ઞાન થયા પછી એક અગર એ દિવસના આંતરે મેાક્ષગમન ચાલુ થવારૂપ પર્યાયઅંતકૃત ભૂમિકા ચાલુ થયેલ હતી. આ અવસર્પિણી કાળની ચાલુ ચાવીશીમાં પ્રથમ જિનના તીથે મારૂદેવીમાતા પ્રથમ મેસે ગયા છે અને શ્રી મહાવીર જિન શાસને છેલ્લા શ્રી જંબુસ્વામી મેક્ષે ગયા છે. મેાક્ષ–માગ અને મેાક્ષ વિનય સ્થાનક ૧૬૦-૧૬૧ મેાક્ષમા — મેાક્ષ પ્રાપ્ત થવાના વિધિ-અથવા જેના આરાધનથી જીવ મેક્ષ પામે છે તે ધર્મ –માક્ષ માર્ગ છે. સુસાધુ સ્વરૂપ, નિર્દોષ ચારિત્રવત મુનિ રૂપ, અથવા મુનિપણાના ધરૂપ મેાક્ષ માર્ગ છે. સમકિત સાથે ખાર વ્રત ગ્રહણ કરી ધર્મ આરાધના કરતાં શ્રાવકરૂપ અથવા તેા શ્રાવક દ્વારા સમકિત સહિત થતી વ્રત આરાધના અને દેવ-ગુરુ-ધમ ની થતી ભક્તિરૂપ મેાક્ષ માગ છે. સમ્યગ દન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીની આરાધનરૂપ મેાક્ષ માગ છે. જ્ઞાન, દેશન, ચારિત્ર, તપ અને ઔપચારિકપણુ'એ પાંચેની આચરણારૂપ વિનય મેાક્ષ માગ છે. ગૃહસ્થપણામાં શ્રાવકના વ્રત અને ક્રિયા, મુની અવસ્થામાં મુનિના ત્રતા, ચરણ સિત્તરી અને કરણસિત્તરીના આચરણુરૂપ મેક્ષ વિનય કહ્યો છે. એ રીતે શ્રાવક ધર્મ અને સાધુ ધર્મના આચરણુરૂપ વિનયને મેક્ષ માર્ગ કહેલ છે. રત્નત્રયીની આરાધના અને પાંચ આચારાના આચરણરૂપ વિનય વડે થતી સુસાધુએની ચારિત્ર સાધના અને સુશ્રાવકાની વ્રત ઉપાસનાને સવ ભગવડતાએ મેાક્ષ માગ કહેલ છે. સુસાધુઓની સાધનામાં સમ્યગ્ દર્શન, જ્ઞાન સાથે સર્વ વિરતિ ચારિત્ર હાવાથી સાધુધમ એ મુખ્ય અને સર્વાંગી માક્ષ માગ છે અને શ્રાવકાની ધર્મ-ઉપાસનામાં સમ્યગ્ર દેન જ્ઞાન સાથે દેશ વિરતિ ચારિત્ર હાવાથી શ્રાવક ધર્મ એ દેશથી મેાક્ષ-માગ છે. પૂર્વ-પ્રવૃત્તિ સ્થાન-૧૬૨ પૂર્વ-પ્રવૃત્તિ-ચૌદ પૂર્વ શ્રુતનુ પઠન પાઠન કરવારૂપ પ્રવૃત્તિ. શ્રી ઋષભદેવ ભગવાનથી શ્રી કુંથુનાથ ભગવાન સુધી ૧૭ ભગવંતાના શાસનકાળમાં પૂર્વ પ્રવૃત્તિ અસ`ખ્યાત કાળ સુધી ચાલી છે. શ્રી અરનાથથી શ્રી પાર્શ્વનાથ ભગવાન સુધીના છ ભગવંતાના શાસનકાળમાં સંખ્યાત કાળ સુધી ચૌદ પૂર્વાંની વાંચના, પૃષ્ઠના અને અનુજ્ઞાની પ્રવૃત્તિ ચાલુ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જવન જ્યાત દર્શન : ૧૩૩ હતી. શ્રી મહાવીર ભગવાનના શાસનમાં એક હજાર વરસ સુધી પૂર્વ-શ્રતની વાંચના, પૃચ્છના, પરાવર્તના અને અનુજ્ઞાની પ્રવૃત્તિ ચાલુ હતી. એક પૂર્વ એક ગુજ પુર ચડતી ચૌદે તેમ, સેાળતી અડતી ગજપુર શાહી સની એમ. એક પૂર્વ લખવા માટે એક હાથીના વજન જેટલી શાહીની જરૂર પડે અને ક્રમથી ચૌદ પૂર્વ લખવા માટે ખમણી ખમણી શાહી ગણતાં, ચૌદે પૂર્વ લખવા માટેની શાહીના જથ્થા ૧૬૩૮૩ હાથીના વજન બરાબર થાય છે. પૂર્વ શ્રુત અતિ વિશાળ શ્રુત છે. જે લખી શકાય નહીં. જે ગુરુ પરંપરાએ મુખપાઠ દ્વારા ગ્રહણ કરાય છે, સ’પ્રતિકાળે પૂર્વ પ્રવૃત્તિ નથી. જ્ઞાનતંતુઓની તીવ્ર અને અજબ ગ્રહણ શક્તિ ધરાવનાર એટલે શ્રત જ્ઞાનાવરણીય કર્માંના સાર ક્ષયેાપશમ ધરાવનાર અને સારી ધારણા શક્તિ ધરાવનાર મુનિરાજ આ વિશાળ શ્રત ધારણુ કરી શકે છે. દરેક તીર્થં કર ભગવડતાના તીર્થાંમાં પૂર્વાંધારી મુનીઓની અલ્પ સ`ખ્યા હૈાવાનુ એક કારણ એ છે કે વિશાળ પૂર્વ શ્રુતની યથાયેાગ્ય વિશાળ ધારણા શક્તિ ધરાવનાર મુનીઓની સંખ્યા અલ્પ હેાય છે. ૧૪ પૂ` અને પદ સખ્યા ૧ ઉત્પાદ પ્રવાદ પૂર્વ-જેમાં એક ક્રોડ પદ્ય સંખ્યા છે અને સં દ્રવ્યાના ઉત્પત્તિસ્વરૂપ પ્રરૂપેલા છે. ૨ અગ્રાયણી પ્રવાદ-જેમાં ૯૬ લાખ પદો છે. અનેસ' દ્રવ્યા અને સ` પર્યાયેાના પ્રમાણ પ્રરૂપેલ છે. ૩ વીય પ્રવાઃ—જેમાં ૬૦ લાખ પદો છે. ક સહિત અને કર્મ રહિત જીવની શક્તિ તથા અજીવની શક્તિનું સ્વરૂપ પ્રરૂપેલ છે, ૪ અસ્તિ-નાસ્તિ-પ્રવાદ-જેમાં ૬૦ લાખ પદો છે, અસ્તિ-નાસ્તિ અને સદ-અસદ રૂપે વસ્તુનુ' સ્યાદવાદ શૈલીએ સ્વરૂપ પ્રરૂપેલ છે. ૫ જ્ઞાન-પ્રવાદ-જેમાં એકન્યુન એક ક્રોડ પદો છે એટલે ૯૯૯૯૯૯૯ પદોમાં પાંચ જ્ઞાનાનુ` વિસ્તાર. પૂર્ણાંકનું વર્ણન છે. ૬ સત્ય-પ્રવાદ—જેમાં ૧ ક્રોડ અને ૬ પઢો છે, તેમાં સત્ય, સંયમ અને વચન એ ત્રણ વસ્તુ સબ ધી વણના વણુ વેલા છે. ૭ આત્મ-પ્રવાદ-જેમાં ૨૬ કોડ પદો છે, તેમાં જીવદ્રવ્ય અતે નય દશ નાનુ પ્રતિપાદન છે. ૮ કર્મ-પ્રવાદ-જેમાં એક ક્રોડ ૮૦ લાખ પદો છે, આઠેં કર્મીના સ્વરૂપનું' વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ : શ્રી જિતેન્દ્ર જીવન યાત દર્શન ૯ પ્રત્યાખ્યાન-પ્રવાઃ—જેમાં ૮૪ લાખ પદો છે, ત્યાગ કરવા ચેાગ્ય પદાર્થો સહિત પ્રત્યાખ્યાનના પ્રકારાનું તેમાં પ્રરૂપણ છે. ૧૦ વિદ્યા પ્રવાદ-- જેમાં ૧ ક્રોડ ૧૦ લાખ પદો છે, અનેક પ્રકારની ચમત્કારિક વિદ્યાએ, મંત્રપાઠ અને પ૪ સિદ્ધિએની વિદ્યાએતુ વર્ણન છે. ૧૧ કલ્યાણ પ્રવ૬- જેમાં ૨૬ ક્રોડ પો છે, સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારીત્રનુ નિરૂપણુ અને ફળપ્રાપ્તિની પરિગાથાઓનુ` ગુંથન છે. ૧૨ પ્રાણાયુ-પ્રવાદ- જેમાં એક ક્રોડ ૫૬ લાખ પદ્મથી ( ૧ ક્રોડ ૫૬ લાખ) જીવ-પ્રાણુ શરીર, અને આયુષ્ય વગેરેનુ' સવિસ્તર વર્ણન છે. ૧૩ ક્રિયાવિશાળ પ્રવાદ- જેમાં નવ ક્રોડ પો દ્વારા, પચીશ ક્રિયાઓના ભેદ અને પ્રભેદોનુ વર્ણન છે. ૧૪ લેાકબિંદુસાર પ્રવાદ- જેમાં સાડાબાર ક્રાડ પો છે. તેમાં સમસ્ત લેાક વિષે રહેલ સારભૂત વસ્તુએની સમાલેાચના છે. પૂર્વ વિચ્છેદકાળ અને શેષ શ્રુતપ્રવૃત્તિકાળ સ્થાનક–૧૬૩–૧૬૪ પૂર્વાં-વિચ્છેદકાળ એટલે પૂર્વ શ્રુત સિવાયના શેષ સૂત્ર પ્રવૃત્તિકાળ, શ્રી ઋષભદેવથી શ્રી કુંથુનાથ સુધીના ભગવંતાના તીમાં પૂર્વ વિચ્છેકાળ અસ`ખ્યાત કાળ પ્રમાણ જાણવા. શ્રી અરનાથથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીથે પૂર્વ- વિચ્છેદ કાળ સખ્યાત પ્રમાણે કાળ જાણવા. શ્રી મહાવીર સ્વામીના તીમાં પૂર્વ વિચ્છેદ કાળ ૨ હજાર વરસના કહ્યો છે. શ્રી મહાવીર ભગવાનના શાસનકાળ ૨૧ હજાર વર્ષના કહ્યો છે તેમાં પ્રથમના એક હજાર વર્ષ પૂર્વ-પ્રવૃત્તિ કાળના અને પછીના ૨૦ હજાર વર્ષ પૂર્વ વિચ્છેદ કાળના કહ્યા છે. હાલ પૂર્વ વિચ્છેદ કાળ પ્રવર્તે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીથે, કેટલાક આચાર્ચીના મતે પૂર્વવિચ્છેદ નથી તે માટે વિકલ્પ સમજવા, પૂર્વ વિચ્છેદ કાળમાં શેષ સૂત્ર પ્રવૃત્તિ હાય છે. શ્રી જિન નિર્વાણુ અ‘તરકાળ-સ્થાનક-૧૬૫ જિન અતરકાળ એટલે એ જિન વચ્ચેના સમયગાળા. એ અતરકાળ. શ્રી જિન ભગવંતાના પરસ્પર અંતર કાળ ચાર પ્રકારે કહેલા છેઃ (૧) એક જિન જન્મથી બીજા જન જન્મ સુધી (૨) એક જિન જન્મથી ખીજા જિનના નિર્વાણુ સુધી (૩) એક જિનના નિર્વાણું થી બીજા જિનના જન્મ સુધી (૪) એક જિનના નિર્વાણુથી બીજા જિનના નિર્વાણુ સુધી. Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૩૫ શ્રી જિનના પરસ્પર ચાર પ્રકારના અતરકાળમાંથી અહીં ચેાથા પ્રકારનાં અંતરકાળનુ ( એટલે નિર્વાણુથી નિર્વાણ કાળ સુધીના અંતરકાળનું) વન દર્શાવેલ છે. ચાવીસ ભગવા વચ્ચે આવેલા તેવીશ અંતર કાળનું કુલ કાળમાન ૪૨૦૦૦ વર્ષ ન્યુન એક કેટાકેાટી સાગરાપમ છે. ગત ચેાવીશના છેલ્લા તીપતી શ્રી સ`પ્રતિ ભગવાનથી ચાલુ ચાવીશીના પ્રથમ તી કર શ્રી આદીશ્વર ભગવાનના અંતરકાળ અઢાર કાડાકેાડી સાગરાપમ છે. અને ચરમ તી કર શ્રી મહાવીર ભગવાનથી આવતી ચાવીશીમાં થનાર પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના અંતર કાળ ચારાથી હજાર વર્ષના છે. શ્રી મહાવીર ભગવાન ચેાથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ શેષ હતા ત્યારે નિર્વાણ પામ્યા અને આવતી ચાવીશીમાં શ્રી પદ્મનાભ ભગવાન ત્રીજા આરાના ત્રણ વરસ અને સાડા આઠ માસ વ્યતિત થતાં જન્મ પામશે. સાત વરસને પાંચ માસ એ ગણતરીએ કાઈ ઠેકાણે વધારે અંતરકાળ ગણાવ્યા છે. તે રીતે ગણતાં શ્રી મહાવીર નિર્વાણુથી શ્રી પદ્મનાભના જન્મકાળ સુધીના અંતરકાળ ચારાશી હાર અને સાત વરસ અને પાંચ માસ બતાવેલ છે. શ્રી આદિશ્વર ભગવાનનું નિર્વાણુ ત્રીજા આરાના અંતના ત્રણ વરસ સાડાઆઠ માસ બાકી રહેતા થએલ છે અને શ્રી વીર નિર્વાણુ ચેાથા આરાના ત્રણ વરસ સાડા આઠ માસ બાકી રહેતા થએલ છે એટલે શ્રી આદી-નાથ નિર્વાણુથી શ્રી મહાવીર નિર્વાણુ ચેાથા આરાના કાળમાન મુજબ બની રહે છે. શ્રી ચાવીશે જિનના તૈવીશ અતરકાળ અનુક્રમે (૧) ૫૦ લાખ ક્રોડ સાગરાપમ (૨) ૩૦ લાખ ક્રોડ સાગરાપમ(૩) ૧૦ લાખ ક્રોડ સાગરરાપમ (૪)નવ લાખ ક્રોડ સાગરાપમ(૫) ૯૦ હજાર ક્રોડ સાગરાપમ (૬) નવ હજાર ક્રોડ સાગરાપમ (૭) ૯૦૦ ક્રોડ સાગરોપમ (૮) ૯૦ ક્રોડ સાગરોપમ (૯) નવક્રોડ સાગરોપમ (૧૦) એક ક્રોડ સાગરાપમમાં ૧૦૦ સાગરાપમ ૬૬ લાખ અને ૨૬ હજાર વર્ષી આછા, એટલે ૯૯ લાખ ૯૯ હજાર અને ૯૦૦ સાગરોપમાં ૬૬ લાખ અને ૨૬ હજાર વરસ એાછા (૧૧) ૫૪ સાગરાપમ (૧૨) ૩૦ સાગરાપમ (૧૩) નવ સાગરાપમ (૧૪) ચાર સાગરાપમ (૧૫) ત્રણ સાગરાપમમાં ના પલ્યાપમ આછા (૧૬) ના પડ્યેાપમ (૧૭) ૦ા પત્યેાપમમાં ૧૦૦૦ ક્રોડવ ઓછા (૧૮) ૧૦૦૦ ક્રોડ વર્ષ (૧૯) પ૪ લાખ વર્ષ (૨૦) છ લાખ વર્ષ (૨૧) પાંચ લાખ વર્ષ (૨૨) ૮૩૭પ૦ વર્ષ (૨૩) ૩૫૦ વર્ષ શ્રી આદીનાથ નિર્વાણુથી શ્રી મહાવીર નિર્વાણુ સુધીમાં આવતા ૨૩ અંતરકાળનું કુલ અંતરમાન ૪૨૦૦ વરસ ઓછા એક કેાટાકાટી સાગરાપમ કાળ છે. કાઇ કાઈ પુસ્તકામાં નિર્વાણુથી નિર્વાણ કાળના આંકેડા જુદા જુદા આપેલા છે ત્યાં ત્યાં તેતે પુસ્તકાના લેખકની ગણતરીની ભૂલ અગર તા મુદ્રણદોષ છે તેમ સમજવું. સપ્તતિશતસ્થાન પ્રકરણ મૂળમાં અને સસ્કૃતછાયામાં તથા ગુજરાતી અનુવાદમાં કુલ અંતરમાન કાળ ૪૨૦૦૦ વન્યુન એક કાટાકાટી સાગરોપમ બતાવેલ છે પણ ગુજરાતી અનુવાદમાં છૂટા છૂટા ૨૩ અંતરકાળની વીગતામાં શ્રી શીતળનાથથી શ્રીયાંસનાથના અંતરકાળમાં અને શ્રી કુંથુનાથથી શ્રી અરનાથના નિર્વાણુ અતરકાળમાં ભૂલ રહેલી છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ : શ્રી જિનેન્દ્ર જીવન યાત દર્શન તે મુદ્રણદોષ હોય તેમ લાગે છે કારણ કે સ`સ્કૃત છાયા અને ગુજરાતી અનુવાદ 'ને શ્રી રૂપ્પી સાગર સુરિશ્વરજીએ કરેલ છે એટલે સસ્કૃત છાયા અને ગુજરતી અનુવાદની વિગતમાં જે ફરક છે તે મુદ્રણદોષ જ હાઈ શકે. સપ્તતિ શત સ્થાન પ્રકરણ પાને ૨૦૭માં થએલ મુદ્રણદોષ નિવારવા નીચે મુજબ સુધારીને વાંચવા વીન'તી છે. “શ્રી શીતલનાથના નિર્વાણથી એક કરેાડ ઉપર એકસા સાગરોપમાંથી છાસઠ લાખ છવ્વીસ હજાર વર્ષ આછા ” છપાએલુ છે ત્યાં સુધારીને શ્રી શીતલનાથના નિર્વાણુથી એક કરાડ સાગરાપમમાંથી એકસેા સાગરામ છાસઠે લાખ છવ્વીસ હજાર વર્ષ ઓછા એમ વાંચવુ. અને શ્રી કુંથુનાથના નિર્વાણુથી એક કરોડ વર્ષ બાકી પા પડ્યેાપમ છપાએલ છે તે એક હજાર ક્રોડ વર્ષ બાકી પા પડ્યેાપમ એમ સુધારીને વાંચવાથી મૂળ અને સંસ્કૃત છાયાને અનુરૂપ અતરકાળ મળી રહે છે. શ્રી જિન જીવ વસ્તુ ન સ્થાનક-૧૬૬ ચાલુ અવર્પિણી કાળમાં પરમસુખદાતા ચેાવીશે ભગવંતેાના શાસન કાળમાં ભાવિકાળમાં નારા મહાભાગ્યશાળી જિન-જીવાનું વર્ણન. શ્રી ઋષભદેવ ભગવાનના સમયમાં પ્રભુના પૌત્ર મરીચિ, ભાવિ-જિન શ્રી મહાવીરના જીવ તરીકે પ્રસિધ્ધી પામેલ, સ‘પ્રતિ કાળે તે ચરમ તીપતિ શ્રી મહાવીર દેવનુ શાસન પ્રવર્તે છે. શ્રી સુપાર્શ્વનાથના તીર્થાંમાં શ્રી વર્ષારાજા, શ્રી શીતળનાથના તીર્થમાં શ્રી હરિષેણુ તથા શ્રી વિશ્વભુતી, શ્રી શ્રેયાંસનાથના તીથમાં શ્રી કેતુ, ત્રિપષ્ટ, મરૂભુતિ, અમિતતેજ અને ધન, શ્રી વાસુપૂજ્યના તીમાં નંદન, નંદે, શ ́ખ, સિધ્ધા અને શ્રી વર્મા શ્રી મુનિસુવ્રત તીર્થ રાવણુ અને નારદ ઋષી, શ્રી તેમનાથના તીમાં કૃષ્ણ, કૃષ્ણની માતા દેવકી, ખળદેવ અને ખળભદ્રની માતા રાહીણી, શ્રી પાર્શ્વનાથના તી માં અંખડ, સત્યકી. તથા આનંદ અને શ્રી મહાવીર સ્વામીના તીથમાં શ્રેણિક-સુપાર્શ્વ, પાટ્ટિલ, ઉદાચિ, શંખ, દઢાયુ, શતક, રેવતી, અને સુલસા વિગેરેના જીવા ભાવિકાળે જિન–બનવાના હોવાથી તે દરેકને જિન-જીવ કહેલ છે. ઉપર દર્શાવેલ જિન-જીવા વીંશ સ્થાનક પદનુ' આરાધન કરીને શ્રી જિન-નામ કનિકાચિત બાંધીને ભાવિકાળે અરિહંત પણે ઉત્પન્ન થઈ તીની સ્થાપના કરી સિધ્ધ-પદ પામશે. જબુદ્વીપ ભરતક્ષેત્રમાં આવતી ચાવીશીમાં થનાર ચાવીશે જિન-ભગવંતા કેાના જિન-જીવ હતાં અને અત્યારે તે જીવા કયાં છે તેની વીગત. આવતી ચાવીશીના તીથ"કરાના નામ તેકાના જીવહતાં અને હાલ કયાં છે તે અનુક્રમે. (૧) શ્રી પદ્મનાભ મહાવીર પ્રભુભક્ત શ્રેણિક રાજાના જીવ અત્યારે પહેલી નરકે છે. (૨) શ્રી સુરદેવ (૩) શ્રી સુપાર્શ્વ (૪) શ્રી સ્વયં પ્રભ ત્રીજા દેવલાકમાં છે સુપાર્શ્વ શ્રાવકના જીવ કૈાણિક પુત્ર ઉદાયિ રાજાના જીવ પેાટિલ શ્રાવકના જીવ ત્રીજા દેવલાકમાં છે ચાથા દેવલાકમાં છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ (૫) શ્રી સર્વાનુભૂતી (૬) શ્રી દેવશ્રુત (૭) શ્રી ઉદ્ભય પ્રભ (૮) શ્રી પેઢાળ જિન (૯) શ્રી પાટ્ટિલ (૧૦) શ્રી શતકીતી (૧૧) શ્રી સુત્રત (૧૨) શ્રી અમમ (૧૩) શ્રી નિષ્કષાય (૧૪) શ્રી નિષ્કુલાક (૧૫) શ્રી નિર્મીમ (૧૬) શ્રી ચિત્રગુપ્ત (૧૭) સમાધિ જિન (૧૮) સવર જિન (૧૯) શ્રી યશેાધર (૨૦) શ્રી વિજય (૨૧) શ્રી મલ્લ જિન (૨૨) શ્રી દેવ જિન (૨૩) શ્રી અન તવીય (૨૪) શ્રી ભદ્રંકર જિન દ્રઢાયુના જીવ કાર્તિક શેઠના જીવ શખ શ્રાવકના જીવ આનંદ મુનીના જીવ સુનંદના જીવ શતક શ્રાવકને જીવ શ્રી જિતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૩૭ બીજા દેવલાકમાં છે. પેલા દેવલાકમાં છે. બારમા દેવલાકમાં છે. પેલા દેવલાકે છે પાંચમા દેવલાકે છે ત્રીજી નરકે છે. આઠમા દેવલાકે છે. ત્રીજી નરકે છે. શ્રી દેવકી તે શ્રી કૃષ્ણની માતાના જીવ કૃષ્ણ વાસુદેવના જીવ સત્યકી મહાદેવ (રૂદ્ર)ના જીવ ખળભદ્ર ( કૃષ્ણના મંધુ)ના જીવ સુલસા શ્રાવિકાના જીવ બળભદ્રની માતા રાહીણીના જીવ રેવતી શ્રાવિકાના જીવ સતાલિના જીવ દ્વૈપાયન ઋષિના વ કરણના જીવ આઠમા નારદના જીવ અ’બડ પરિવ્રાજકના જીવ અમરકુમારના જીવ સ્વાતિ બુદ્ધના જીવ પાંચમા દેવલાકે છે. છઠ્ઠું દેવલાકે છે. પાંચમા દેવલાકે છે. ખીજા દેવલાકે છે. બારમા દેવલાકે છે. બારમા દેવલેાકે છે. અગ્નિકુમાર દેવ છે. બારમા દેવલાકે છે. પાઠાંતર :- ચેાવીશમાં શ્રી ભદ્રંકર જિનના જીવ હાલ સર્વાર્થ સિધ્ધ વિમાનમાં છે. તે દર્શાવેલ વિગતમાં વિકલ્પ અગર સ‘શય છે. પાંચમા દેવલેાકે છે. બારમા દેવલાકે છે. નવમે ગ્રેવયેકે છે. સર્વાર્થ સિધ્ધમાં છે. સર્વાર્થસિધ્ધ અનુત્તર વિમાનના દેવ જીવાને એકાવતારી કહેલા છે, જ્યારે શ્રી ભદ્ર'કર જિન આવતી ચાવીશીમાં છેલ્લા ભગવત થવાના હોઈ તેની કાળ-મર્યાદા ઘણી લાંબી છે. સર્વાર્થ સિધ્ધ વિમાનના દેવાનું આયુષ્ય ૩૩ સાગરાપમનુ હાય છે જ્યારે ચાવીશમાં ભદ્રંકર જિન શ્રી વીર નિર્વાણુથી ૪૨ હજાર વર્ષે અધિક એક કાટાકાટી સાગારાપમ કાળે થનાર છે. તેથી શ્રી ભદ્ર'કર જિનનેા જીવ હાલ કયાં છે તે પ્રશ્ન ઊભેા રહે છે તે વિકલ્પના ખુલાસેા જાણકાર મુની ભગવત પાસેથી મેળવવા અતિ જરૂરી છે. રૂદ્ર સ્થાનક-૧૬૭ અતિ કઠીન તપસ્યા કરતાં હાવાથી રૂદ્ર નામે પ્રસિધ્ધિ પામેલા અગીયાર અંગના ધારક અગીયાર રૂદ્રો કયા ભગવાનના તીથૅ થએલા છે તે અનુક્રમે શ્રી ઋષભદેવના તીથૅ ભીમાવલી, શ્રી અજિતનાથના તીથે જિતશત્રુ, શ્રી સુવિધિનાથના તીર્થ રૂદ્રનામે રૂદ્ર, શ્રી શીતળનાથના તીથૅ વૈશ્વાનળ, શ્રી શ્રેયાંસનાથના તીર્થ' સુપ્રતિષ્ટ, શ્રી વાસુજિ. ૧૭ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ; શ્રા જિતેન્દ્ર જીવન જ્યેાત દર્શન પૂજ્યના તીથૅ અચલ, શ્રી વિમળનાથના તીથૅ પુડરીક, શ્રી અનંતનાથ તીર્થ અજિતધર, શ્રી ધર્મનાથ તીથે અજિતનાભ, શ્રી શાંતિનાથ તીર્થ પેઢાળ અને શ્રી મહાવીર જિન તીથૅ સત્યકી નામે કુલ ૧૧ રૂદ્રો થયા છે. દરેક રૂદ્રો સવ વિતિ ધર્મ પામેલા હોય છે અને તદ્ભવે કે ભવાંતરે મેાક્ષને પામનાર હોય છે. શ્રી વીર તીધે થએલ સત્યકી રૂદ્રના જીવ આવતી ચાવીશીમાં ૧૩મા શ્રી નિષ્કષાય નિ બનશે. દર્શન ઉત્પત્તિ સ્થાનક ૧૬૮ દર્શન-ષ્ટિ. નિયતદૃષ્ટિકોણ ધરાવનાર માનવ સમુદાય, દાર્શનિકેાના સમુહ અથવા નિયત દાર્શનિક માન્યતા તે દર્શીન. તત્ સબંધી રચાએલ શાસ્ત્રો તે ઇનશાસ્ત્ર દૃષ્ટિકણુ અને માન્યતાને ખાધારે ઉત્પન્ન થતાં દુના અનેક પ્રકારે હોય છે. તે દરેકમાં સાત દન મુખ્ય ગણેલ છે. (૧) જૈન દર્શન (૨) શૈવ દન (૩) સાંખ્ય દર્શન (૪) વૈક્રાંતિક દર્શન (૫) નાસ્તિક દર્શન (૬) બૌદ્ધ દર્શન (૭) વૈશેષિક દન. ચાલુ અવસર્પિણી કાળના પેલા, બીજા અને ત્રીજા આરામાં યુગલિક કાળ પ્રવર્તતા હતા. યુગલિક કાળમાં અસિમિસ અને કૃષિના વ્યાપારા તેમજ કોઈપણ દનનું ધર્મ-પ્રર્યંતન ડાય નહીં, તે યુગલિકકાળના અંતમાં, ત્રીજા આરાના અંતકાળે, પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ થયાં, તેથી તેને આદીનાથ અને યુગાદિનાથ પણ કહેવાય છે. આ અવસર્પિણી કાળમાં શ્રી આદિનાથ ભગવાનથી પ્રથમ જૈન દન ઉત્પન્ન થએલ છે અને ક્રમે ક્રમે કાળમળે, બદલાતી જતી માન્યતાના ધારણે અને આધારે અન્ય અનેક દનાની ઉત્પત્તિ થઈ, તેમાં સાત દનાને મુખ્ય માનેલ હાઈ તે દના કયા કચા ભગવાનના તી કાળમાં થયા તે અનુક્રમે દર્શાવેલ છે. શ્રી ઋષભદેવ ભગવાનને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થતાં, શ્રી ઋષભદેવ ભગવાને જે પ્રથમ દર્શન સ્થાપ્યુ. તે જૈન દર્શન, શ્રી ઋષભદેવ ભગવાનના શાસન કાળ ૫૦ લાખ ક્રેડ સાગરોપમ વર્ષના હતા, તે સમય ગાળામાં અન્ય માન્યતાને આધારે શૈવદ્રન અને સાંખ્ય દર્શન ઉત્પન્ન થયાં એ રીતે શ્રી ઋષભદેવ ભગવાનના શાસનકાળમાં ત્રણ ઇન ઉત્પન્ન થયાં છે. શ્રી શીતળનાથ ભગવાનના શાસનકાળમાં વેઢાંતિક દર્શન અને નાસ્તિક દર્શન એમ એ દર્શીનની ઉત્પત્તિ થઈ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનકાળમાં બૌધ્ધ-દર્શનની ઉત્પત્તિ થઈ છે. અને શ્રી મહાવીર સ્વામીના શાસનકાળમાં વૈશેષિક દર્શનની ઉત્પત્તિ થઈ છે. એ પ્રમાણે સાત મુખ્ય દનાની ઉત્પત્તિ જાણવી. જગત ઉપર માન્યતાના ધેારણે અને આધારે ઘણા દર્શાના પ્રવર્તતા હાય છે. પશુ તે પ્રથ તા દરેક દર્શોના માન્યતાની પેાકળતાએ એકના અનેક બની જળબુંદ બુંદ પરપાટા પેઠે ઉપજીને નાશ પામે છે તેથી તે દનાને મુખ્ય ઉપરાંત સાતે દનામાં સમાવેશ થઈ શકે નહી દર્શોનાની મૂળ માન્યતામાં ચેતન અને જડ તત્વાનુ જે રીતે નિરૂપણુ થએલ હાય તે રીતે તે તે દર્શીનના અનુયાય, ઉપાસક વર્ગની દૃષ્ટિ વિકસિત અગર સ`કુચીત અને છે. ખંધારણમાં Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૩૯ રાપાએલ ભાવ પ્રમાણે ઉપાસકે આંતરભાવ અને બાહ્યભાવની લાભ-હાની પામે છે, દરેક દશને ભવનિસ્તારક કે આત્મતારક હોતા નથી, કારણે દરેક દર્શનની માન્યતા અને માન્યતા પ્રમાણે દર્શન સાહિત્ય અલગ અલગ હોય છે. દર્શન અને દર્શનશાસ્ત્રોમાં આત્મભાવના સીંચાએલ (અમૃત) અમી પ્રમાણે દર્શને આત્મલક્ષી અને આત્મતારક બને છે, સંપુર્ણ અનાત્મભાવી પણ દર્શન હોય છે જે દર્શને આત્મભાવ ભુલવવામાં અગ્રેસર હોય છે કારણકે તે દર્શનનું બંધારણ અનાત્મભાવી હોય છે. સારાંશ એ છે કે દરેક દેશને સ્વ-સ્વ માન્યતાના મંદિરો છે. માન્યતા પ્રમાણે પ્રકાશ અને અંધકારના ધારક છે, માન્યતા પ્રમાણે ધર્મ અને અધર્મના પોષક છે. અને માન્યતા પ્રમાણે કર્તવ્ય અને અકર્તવ્ય સ્વીકારનાર છે. એ રીતે દરેક દર્શને માન્યતા પ્રમાણે ફળદાયક બને છે. હરકેઈ દરેક આત્મા સત્ય કે અસત્ય ગમે તે દર્શનનો ઉપાસક છે, તેથી જ વિચિક્ષણ ઉપાસકો દર્શનદૃષ્ટિના ગુણ અને દેશનું નિરીક્ષણ કરીને દર્શનનો સ્વીકાર અથવા ત્યાગ કરે છે. પરિપકવ નિરીક્ષણદષ્ટિથી થતાં, દર્શન-પરિવર્તન દ્વારા પ્રાયે ઉચિત-દર્શન પ્રાપ્ત થાય છે. સત્ય દર્શન ન પામે ત્યાં સુધી આત્માના દર્શન પરિવર્તનના કામો ચાલુ જ હોય છે. જૈન દર્શનની તાવિકતા શ્રી કષભદેવથી શ્રી મહાવીરદેવ સુધી એક સરખી ફેરફાર વગરની ચાલી આવી છે તેની નક્કરતામાં કશે પણ ફેરફાર કટાકેટી સાગરોપમ કાળે પણ થયો નથી, તે તેના પ્રવર્તકેની સત્ય શોધ અને નિપુણ-નિરૂપણને આભારી છે. અન્ય છ દર્શનેમાં ઘણા નાના મોટા ફેરફાર સાથે મૂળ આશયમાં (મૂળ માન્યતામાં) પણ ઘણું ફેરફારો થએલા છે. શ્રી જિન તીર્થ અચ્છેરા સ્થાનક-૧૬૦ અનંતી અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ ગયે છતે જે આશ્ચર્યકારક બનાવો બને છે તેને અચ્છેરા કહેવાય છે. ચાલુ અવસર્પિણી કાળમાં તેવા ૧૦ અ છેરા છે. મોટા, નાના અને મધ્યમ શરીરની અવગાહનાવાળા કમથી બે ચાર અને ૧૦૮ ની સંખ્યાએક સમયમાં સિદ્ધિપદ પામે છે. એ નિયમને અનુસરીને પાંચસો ધનુષ્યના ઉત્કૃષ્ટ દેહમાનવાળા એક સમયમાં બે જ સિદ્ધ પદ-પામે. બે હાથની જધન્ય દેહ અવગાહનાવાળા એક સમયમાં ચાર જ સિદ્ધ-પદ પામે. મધ્યમ દેહમાનવાળા એટલે પાંચસે ધનુષ્યથી ઓછા અને બે હાથથી વધારે દેહમાનવાળા એક સમયે ૧૦૮ જી સિદ્ધ-પદ પામે–એ નિયમ છે. જ્યારે અહીં ઉત્કૃષ્ટ દેહમાનવાળા એટલે ૫૦૦ ધનુષ્ય દેહમાનવાળા ૧૦૮ સંખ્યામાં એક સમયે સિદ્ધ-પદ પામ્યા તે આશ્વર્ય–અચ્છેરું છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન ૧. ઉત્કૃષ્ટ દેહમાનવાળા-શ્રી ઋષભદેવ ભગવાન, ભગવાનના ૯૯ પુત્ર અને ભરત ચક્રવતીના - પુત્રો-મળી–૧૦૮ ની સંખ્યામાં એક સમયે સિદ્ધિ-પદ પામ્યા તે પ્રથમ અ છે. રાને બનાવ ભગવાન ઋષભદેવના શાસનકાળે બંનેલ છે. ૨. અસંયત પૂજા-અસંતો પૂજાને યોગ્ય મનાયા તે બીજા અરોરાનો બનાવ શ્રી શીતળના ભગવાનના તીર્થવ્યુચ્છેદ કાળમાં બન્યો છે. ૩. હરિવંશ-ઉત્પત્તિ-પૂર્વભવે સબંધી વિરદેવ, હરિવર્ણ યુગલિક ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા યુગલને, હરિવર્ષ ક્ષેત્રમાંથી, ભરતક્ષેત્રમાં લાવી રાજ્યાસને બેસાડ્યા, અને તેનાથી જે વંશ ચાલ્યો તે હરિવંશ કહેવાય, હરિવર્ષ ક્ષેત્રના કે કોઈ પણ યુગલિક ક્ષેત્રના યુગલિક ભરતક્ષેત્રમાં આવે નહીં. તે ભરતક્ષેત્રમાં આવ્યા અને તેઓથી ભરતક્ષેત્રમાં હરિવંશ ઉત્પન્ન થયે તે અચ્છેરારૂપ બનાવે છે તથા યુગલિક સરલ સ્વભાવી હોઈ મરીને નરકે જાય નહીં પણ અહીં રાજ્ય કાર્યભારના પાપારંભે આ યુગલ મરીને નર્કગામી બન્યું છે તે પણ અચ્છેરારૂપ બનાવી છે. આ અચ્છેરાને બનાવ શ્રી શીતલનાથ તીર્થે બનેલ છે. ૪. સ્ત્રી તીર્થકર દરેક તીર્થ પ્રવર્તક તીર્થકર દે પુરૂષ-દેહધારી (પુરૂષો જ) હોય છે. પણ-૧૯ મા શ્રી મલિનાથ ભગવાન સ્ત્રી તીર્થકર થયા છે ચેથા અરછેરાનો બનાવ શ્રી મલિનાથ તીર્થો બન્યો છે. તપકીધો માયા કરીજી મિત્ર શું રાખ્યો ભેદ, મલિ જિનેસર જાણજી તે પામ્યા સ્ત્રી-વેદ. (માયાની સજઝાય ઉદયરતન) ૫ અપરકંકા ગમન-ઘાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા નગરીનો પદમોત્તર રાજા પાંડવપત્ની શ્રી દ્રૌપદીના રૂપની પ્રશંસા નારદના મુખેથી સાંભળીને, દેવસહાયે દ્રૌપદીનું અપહરણ કરીને અપરકા નગરીમાં લઈ ગયો. આ કારણથી દ્રૌપદીના શીલના રક્ષણ માટે, અને દ્રૌપદીને પાછી લાવવા માટે, શ્રી કૃષ્ણ વાસુદેવ ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા અને અપરકંકા નગરીથી દ્રૌપદીને લઈ પાછા વળ્યા, તે સમયે ઘાતકી ખંડના ભરત ક્ષેત્રના કપિલ નામે વાસુદેવ, શ્રી મુનિસુવ્રત જિનના મુખથી શ્રી કૃષ્ણ વાસુદેવ ઘાતકી ખંડમાં આવ્યા છે. તેવી વાત સાંભળીને, તેઓ શ્રી કૃષ્ણને (સમ-૫૮ અધિકારી વાસુદેવને) મળવા માટે ઉકંડિત થયા, પરંતુ તે સમયે શ્રીકૃષ્ણ લવણુ સમુદ્રમાં ઘણે દૂર પહોંચી ગયા હતા, તેથી મુલાકાતની શક્યતા ન જણાતા ઘાતકી ખંડના ભારતક્ષેત્રના વાસુદેવે સમુદ્ર કાંઠે રહીને, શંખનાદથી શ્રી કૃષ્ણના આગમનનો સત્કાર કર્યો. શ્રી કૃષ્ણ પણ વળતે શંખનાદ કરી, ખુશાલી વ્યક્ત કરી. આ રીતે એક ક્ષેત્રને વાસુદેવ બીજા ક્ષેત્રમાં ન જાય છતાં શ્રી કૃષ્ણ ઘાતકી ખંડના ભરતક્ષેત્રમાં ગયાં તે અરારૂપ બનાવ છે. તેમજ બે વાસુદેવના શંખનાદ ભેળા થાય નહીં, પરંતુ આ પ્રસંગે ભેળા થયાં તે અર છેરારૂપ બનાવી છે. અમરકંકા ગમન અર છેરું શ્રી નેમિનાથ તીર્થ બનેલ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેક જીવન જીત દર્શન : ૧૪૧ ૬ ગર્ભહરણ-સૌધર્મેન્દ્રની આજ્ઞાથી હરિણગમેષ દેવે શ્રી દેવાનંદા બ્રાહ્મણીની કક્ષામાંથી ગભ સ્વરૂપે રહેલા શ્રી મહાવીર પ્રભુનું અપહરણ કરી, શ્રી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષીમાં સ્થાપ્યા. તે છઠ્ઠા અરછેરાને બનાવ શ્રી પાર્શ્વનાથના શાસન કાળમાં બન્યો છે. પણ શ્રી મહાવીરનું પોતાનું ગર્ભ અવસ્થામાં અપહરણ થવાથી, શ્રી મહાવીર પ્રભુના સમયમાં બનેલ બનાવ ગણાય છે. દરેક શ્રી તીર્થકર ભગવંતેના જન્મ ઉચ્ચ ક્ષત્રિય કુળોમાં જ થાય છે. પરંતુ ભિક્ષુક એવા બ્રાહ્મણ કુળમાં કર્મોદય અનુસાર ગર્ભરૂપે રહેલા ભગવંતને હરિગમેલી દેવે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાંથી લઈને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષીમાં સ્થાયે તે અરારૂપ બનાવ છે. ૭, કેવળી ઉપસર્ગ - કેવળજ્ઞાન પામ્યા પછી શ્રી તીર્થકર ભગવંતોને કોઈ પણ ઉપસર્ગ ઉપજે જ નહીં, છતાં કેવળજ્ઞાની શ્રી મહાવીર દેવ ઉપર ગોશાળાએ તેને લેડ્યા મૂકી ઉપસર્ગ કર્યો તે સાતમું આછેરુ શ્રી મહાવીર તીર્થ બનેલ છે. ૮. ચમરેન્દ્ર ઉત્પાત (૯) અભાવિત પર્ષદા, (૧૦) ચંદ્ર-સૂર્યનું સ્વવિમાને પૃથ્વી ઉપર આગમન, તે ત્રણ અઠેરા શ્રી મહાવીર તીર્થે બનેલા છે. ૬૩ શલાકા પુરુષ સ્થાનક-૧૦૦ શલાકા-રેખા, રેખા પુરુષ શ્લાઘા પુરુષ, ઉત્તમ પુરુષ ૨૪ તીર્થકર ભગવંતે, ૧૨ ચક્રવર્તી રાજા, વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવ મળી એક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં ૬૩ શલાકા પુરુષે થાય છે. ચાલુ અવસર્પિણી કાળના ૨૪ તીર્થકરો અને ૧૨ ચક્રવતી રાજાઓના નામે અગાઉ આવી ગયેલ છે જેથી ચાલુ અવસર્પિણી કાળમાં થએલા વાસુ દેવ બળદેવ તથા પ્રતિ વાસુદેના નામ નીચે મુજબ છેઃ વાસુદેવ–ત્રણ ખંડના અધિપતિ જેને સાત રત્ન હોય છે. (૧) ચક્ર (૨) ખડગ (૩) મણ (૪) સારંગધનુષ (૫) કૌમુદિકી ગદા (૬) વનમાળા, (પુષ્પની એક જાતની માળા) (૭) શખ. દરેક વાસુદેવને આ સાત રનો હોય છે. બળદેવ-વાસુદેવની અપરમાતાથી જન્મેલા ભાઈ, વાસુદેવ અને બળદેવનો બંધુપ્રેમ જગતમાં અજોડ ગણાય છે. પ્રતિવાસુદેવ-ત્રણ ખંડ એધિપતી, ત્રણ ખંડ પૃથ્વી સાધીને, વાસુદેવ સાથે લડાઈ લડતાં, પિતાને પ્રાપ્ત થએલ ચક્રરત્ન વાસુદેવનો ઘાત કરવા, વાસુદેવ ઉપર છોડે છે પણ વાસુદેવના પુન્ય પ્રભાવે, ચક વાસુદેવને ઘાત ન કરતાં વાસુદેવના કર પર પ્રતિષ્ઠિત થાય છે. અને એ જ ચક દ્વારા વાસુદેવ, પ્રતિવાસુદેવને ઘાત કરે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ : શ્રી જિતેન્દ્ર જીવન જ્યોત દર્શન પ્રતિ વાસુદેવાને પ્રાપ્ત થયેલ ચક્ર આ રીતે વાસુદેવાને મળે છે અને દરેક પ્રતિવાસુદેવા પેાતાને પ્રાપ્ત થએલા ચક્રથી જ ઉપર જણાવેલ રીતે પાતે પેાતાના ઘાત નાતરે છે. નારદ-વાસુદેવ અને બળદેવના સમકાલીન પુરુષ, જેને શલાકા પુરૂષમાં સમાવેશ નથી. પણુ વાસુદેવના સમકાલીન, અને ખ્યાતનામ બ્રહ્મચારી પુરુષ હોઇ તેઓના નામ નિર્દેશ અહી' આપ્યા છે. ૬૩ ની બદલે ૭૨ પુરુષોની સખ્યા લઈ એ ત્યારે નવ નારદના નામ તેમાં આવે છે. કેાનાતી થયા શ્રી શ્રેયાંસનાથ તીર્થ શ્રી વાસુપૂજ્ય તીથૈ શ્રી વિમળનાથ તીર્થે ૧ ત્રિપ ૨૪વીપૃષ્ઠ ૩ ૪ શ્રી અનતનાથ તીર્થ શ્રી ધર્મનાથ તીર્થ શ્રી અરનાથ મલ્લિનાથ આંતરે ૬ ૫ શ્રી અર–મલ્લિ આંતરે વાસુદેવનાનામ સ્વયંભૂ પુરુષાતમ પુરુષસંહ પુરુષ પુડરીક બળદેવના અચળ વિજય ભદ્રે સુભદ્ર મધુકેટમ સુદર્શન નિશુંભ સુદૅશન(આન'દ) ખળ પ્રહલાદ નંદન રામ ખળભ પ્રતિવાસુદેવના નારદનાનામ અશ્વત્રીવ તારક મેરક ભીમ મહાભીમ ७ દત્ત શ્રી મુનિસુવ્રત–નમિ-આંતરે ૮ નારાયણુ શ્રી નેમનાથ તીર્થ ૯ કૃષ્ણ આવતી ચાવીશીમાં થનારા ૬૩ શલાકા પુરુષોના નામ અનાગત ચાવીશીના ૨૪ તીર્થંકર ભગવતાના નામ અગાઉ આવી ગયા છે. આવતી ચાવીશીના ૧૨ ચક્રવતી એના નામ રાવણ જરાસધ ३५ મહારૂદ્ર કાળ મહાકાળ મુ ખ (૧) ઢીઢંત (૨) ગુઢ'ત (૩) શુદ્ધŕ'ત (૪) શ્રીચંદ (૫) શ્રીભૂતિ (૬) શ્રીસેામ (૭) પન્નુમ (૮) મહાપક્રમ (૯) ઇન (૧૦) વિમલ (૧૧) અમલવાહન (૧૨) અરિષ્ટ આવતી ચાવીશીના નવ વાસુદેવાના નામ નરમુખ અધામુખ (૧) ન'હે (૨) નામિત્ર (૩) સુંદરબાહુ (૪) મહાબાહુ (૫) અતિમળ (૬) મહાબળ (૭) ખળ (૮) ધ્રુવીપૃષ્ઠ (૯) ત્રિપૃષ્ટ આવતી ચાવીશીના નવ મળદેવાના નામ (૧) જયંત (૨) અજિત (૩) ધર્મ (૪) સુપ્રભ (૫) સુદ્ઘન (૬) આનંદ (૭) નંદન (૮) પદમ (૯) સ ́વષ્ણુ, આવતી ચાવીશીના નવ પ્રતિવાસુદેવાના નામેા Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૪૩ (૧) તિલક (૨) લોહલંઘ (૩) વજ અંધ (૪) કેશરી (૫) બળી (૬) પ્રહૂલાદ (૭) અપરાજિત (૮) ભીમ (૯) સુગ્રીવ ૬૩ શલાકા પુરુષોના દેહવણ તીર્થકર ભગવતેના દેહ પાંચે વર્ણના, ચક્રવતીના હેડ સુવર્ણ વણ, વાસુદેવ તથા પતિવાસુદેવના દેહ શ્યામ અને બળદેના દેહવર્ણ ઉજવળ હોય છે. ૬૩ શલાકા પુરુષોની ગતિ તીર્થકર ભગવતે મોક્ષપદ પામે છે. ચક્રવતી–મોક્ષ, દેવલોક અગર નરક ગતિ પામે છે. વાસુદેવ-પ્રતિવાસુદેવો- અવશ્ય નરકગામી હોય છે. બળદેવ પ્રાયે મેક્ષે જાય છે અગર દેવગતિ પામે છે. ચાલુ ચોવીવીમાં થએલા ત્રેસઠ શલાકા પુરુષોને અનુક્રમ કાળ પ્રથમ તીર્થંકર શ્રી યુગાદિનાથ ઋષભદેવ ભગવાન થયાં અને પ્રથમ તીર્થંકરના તીથે પ્રથમ ચક્રવતી ભરત મહારાજા થયાં, પછી અજીતનાથ ભગવાન અને અજીતનાથ ભગવાનના તીર્થે બીજા સગર ચક્રવતી થયા છે તે પછી ત્રીજા શ્રી સંભવનાથથી દશામા શ્રી શીતળનાથ સુધીના આઠ તીર્થકર ભગવત થયા છે. તે આઠ તીર્થકર ભગવંતના તીર્થ કે આંતરામાં કોઈ ચકવતી કે વાસુદેવ થયા નથી. ત્યાર પછી અગીયારમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનથી પન્નરમાં શ્રી ધર્મનાથ ભગવાન સુધીના પાંચ તીર્થકર થયા છે તે પાંચે તીર્થકરના જિનતીથે અનુક્રમે ત્રિપૃષ્ઠ, દેવી પૃષ્ઠ-સ્વયંભુ-પુરુષોતમ અને પુરુષસિંહ નામે પાંચ વાસુદેવો થયા છે. ત્યાર પછી શ્રી ધર્મનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનના અંતરકાળમાં પ્રથમ મધવા અને પછી સનતકુમાર નામે ત્રીજા અને ચોથા ચકવતી થયા છે. ત્યાર પછી શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ નામે ૧૬-૧૭ અને ૧૮ મા તીર્થકર તથા તેજ તીર્થકર ભગવંતે ગૃહસ્થાવાસમાં પાંચમા, છઠ્ઠા અને સાતમા ચકવતી હતા. શ્રી અરનાથ અને શ્રી મલ્લિનાથના આંતર કાળમાં પહેલાં પુરુષ કુંડરિક નામે છઠ્ઠા વાસુદેવ થયા અને તે પછી એ જ ભગવંતના આંતરકાળમાં સુભમ નામે આઠમાં ચકવતી થયા અને ત્યારપછી દત્ત નામે સાતમા વાસુદેવ પણ તે જ જિન અંતરકાળના છેવટના ભાગે થયા. તે પછી ૧૯માં શ્રી મલિનાથ તીર્થકર થયા. તેઓના તીર્થે કોઈ ચકી કે વાસુદેવ થયાં નથી. પછી શ્રી ૨૦ મા મુનિ સુત્રત તીર્થકર થયા અને શ્રી મુની સુવ્રત જિન તીર્થે પદમનામે નવમા ચક્રવતી થયા. અને શ્રી મુનિસુવ્રત અને શ્રી નમિનાથના આંતરામાં નારાયણ નામે (લક્ષમણ) આઠમા વાસુદેવ થયા. તે પછી ૨૧ માં શ્રી નેમિનાથ ભગવાન થયા. અને શ્રી નમિનાથ જિન-તીર્થે હરિષેણ નામે દસમા ચક્રવતી થયા. પછી શ્રી નમિનાથ અને શ્રી નેમિનાથના આંતરકાળમાં જય નામે અગીયારમાં ચક્રવતી થયા. પછી ૨૨ માં શ્રી નેમિનાથ તીર્થંકર થયા. શ્રી નેમનાથ જિન તીથે કૃષ્ણ નામના નવમા વાસુદેવ થયા. અને શ્રી પાર્શ્વનાથના આંતરામાં બ્રહ્મદત્ત નામે બારમાં ચકવતી થયા. ત્યાર પછી ૨૩ માં શ્રી પાર્શ્વનાથ અને ૨૪ મા શ્રી મહાવીર સ્વામી તાર્થકર થયાં. તેઓના તીર્થ કે આંતરમાં કેઈ ચક્રવતી કે વાસુદેવ થયાં નથી. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન વાસુદેવ-પ્રતિવાસુદેવ અને બળદેવ સમકાલીન હોય છે. ચાલુ અવસર્પિણી કાળમાં ત્રેસઠ શલાકા પુરુષને ઈતિહાસકળ ત્રીજા આરાના છેવટના ભાગે યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનના જન્મ સમય થી શરૂ થઈને ચરમ તીર્થપતિ શ્રી મહાવીર દેવનું ચોથા આરાના અંત ભાગે નિર્વાણ થતાં પૂરો થાય છે. તે એક કટાકોટી સાગરોપમ કાળને લાંબા ગાળાને સમગ્ર ઈતિહાસ જૈન શાસ્ત્ર-ગ્રંથોમાં, અબાધિત રીતે હકીકત, પ્રસંગે અને સમયની પુરવણ સાથે સચવાઈ રહ્યો છે. તે વિશ્વભરમાં ઈતિહાસ ક્ષેત્રે એ ભારતનો ઇતિહાસ દરેક દેશ કરતાં લાંબા ગાળાને અને નકકર સત્ય હકિકતથી યુક્ત હાઈ ગૌરવ લેવા ગ્ય છે. આવા લાંબા ગાળાનો ઈતિહાસ યથાર્થ રીતે સાચવી રાખવો એ ઘણું કઠીન કાર્ય હોવા છતાં, પરંપરાથી વહી આવતી સુંદર વ્યવસ્થા અને સાચા સાહિત્યપ્રેમથી યથાવત સચવાઈ રહ્યો છે તે ભારત દેશના અહોભાગ્ય છે. અને તેના જતન કરવાવાળા હરકોઈ પુણ્યાત્મા ધન્યવાદને પાત્ર છે. શ્રમણ-સમુદાયની પઠન-પાઠન પરંપરાથી, તીર્થે તીથે દ્વાદશાંગી શ્રુતની રચના અને આદાન પ્રદાન દ્વારા જે પરાપૂર્વથી, શ્રી મહાવીર સ્વામીના તીર્ઘકાળમાં પણ સુંદર રીતે સચવાઈ રહેલ છે. અને એ એ રીતે દ્વાદશાંગી શ્રત સાથે આદિ કાળના અકબંધ ઈતિહાસ સહિતનો શ્રત ખજાને ખૂબ જતનપૂર્વક જળવાઈ રહેલ છે. દરેક તીર્થકર ભગવાનના તીર્થ દ્વાદશાંગી શ્રતના પુનઃ પુનઃ સર્જનથી લાંબા કાળના સમયના ઘસારાથી ઈતિહાસની ટટી ગએલી અને વિખુટી પડી ગએલી કડીઓનું શ્રમણ-સમુદાય દ્વારા સદાકાળ સંધાન થતું રહ્યું છે. લેખન પ્રવૃત્તિકાળમાં શ્રમણ સમુદાય દ્વારા પુષ્કળ સાહિત્ય સર્જન થએલ છે, શ્રી સુધર્મા સ્વામીથી તે વર્તમાન સમય સુધીની પાટ પરંપરાએ સાહિત્ય—પ્રેમ, સાહિત્ય સર્જન અને સાહિત્યના જતન આજીવન ઉજમાળ રીતે કરેલ છે. પડતા સમયમાં, પડતા પરિણામે અને ઘટતા બળના કાળભાવમાં પણ જે શેષ શ્રત સાહિત્ય ઉપલબ્ધ છે, તે મૂળ સ્વરૂપ, મતિકલ્પનાના કાદવથી મુક્ત નિર્ભેળ રીતે સચવાઈ રહ્યું છે તે પૂર્વના મહાપુરુષોને અનેય ઉપકાર છે. જૈન સિવાયના અન્ય ઈતિહાસ ગ્રંથોમાં શ્રી ઋષભદેવ પ્રભુના કાળથી શ્રી મહાવીર સ્વામી સુધી થએલા શલાકા પુરુષો સબંધી હકિકતો કે ઉલેખ પ્રાયે મળતા નથી. કેઈ કઈ ઈતિહાસગ્રંથમાં ઉપલક પાણે ઉકેલે હોય છે. તેમાં હકિકતની વિકૃતી અને સમયકાળના વરસની જુદી જુદી સંખ્યા દર્શાવેલી હોય છે. તેથી તે એતિહાસિક પુરુષો જે સમયમાં થયા છે. તેના પાકા સમયનો નિર્ણય થઈ શકતો નથી. શ્રી તીર્થકરો, ચકવતી રાજાઓ, વાસુદેવ, બળ અને પ્રતિવાસુદેવે મળી ૬૩ શલાકા પુરુષો પેકી અમુક નામોનો જ ઉલેખ અન્ય ઈતિહાસ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થકર ભગવંતના શ્રી આદિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીના ફક્ત નામનિર્દેશ સાંપડે છે. તેઓની પ્રતિભા અને વ્યક્તિત્વનો યથાર્થ રીતનો ઉપાડ કોઈ અન્ય ઇતિહાસ ગ્રંથમાં ઉપસેલે દેખાતો નથી. ૧૨ ચક્રવતી પૈકી ભરત, સગર, મધવા અને સનતકુમાર એ ચાર ચક્રવતી રાજાઓના નામ નિર્દેશ અન્ય ઈતિહાસ ગ્રંથમાં મળી આવે છે. તેઓના જીવન પ્રસંગો Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૪૫ અને સમય કાળના ઉલ્લેખ પ્રાયે આલેખાયા નથી અને જે-જે ઉલ્લેખો આલેખાયેલા છે તે તે ઉલેખે તે તે વ્યક્તિને વ્યક્તિત્વને અને કાળને ઉચિત રીતે અનુસરતા નથી. નવ વાસુદેવામાં આઠમાં અને નવમા વાસુદેવ શ્રી લક્ષમણ અને શ્રીકૃષ્ણ, તથા પ્રતિવાસુદેવ રાવણ અને જરાસંઘ માટે દર્શનશાસ્ત્રોમાં ઘણી રીતના અને ઘણા ઉલ્લેખ મળે છે. તેઓના જીવન વિષયક વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે. અનેક ગ્રંથકારોની અનેક ગ્રંથરચના હોવા છતાં, સંવાદિતાના અભાવે વિપુલ સાહિત્ય પણ વિસંવાદિતા વધારે છે. પ્રસંગેની ભિન્નતાથી અને સમયકાળના જુદા જુદા વર્ણનથી, પાત્રોને યથાર્થ પરિચય અને સમયની સાચી કાળમર્યાદા મળતી નથી. નવમા ચકવતી પદમ રાજાથી બારમાં બહ્મદત્ત ચક્રવતી અને આઠમા નવમા વાસુદેવ શ્રી લક્ષ્મણ અને શ્રીકૃષ્ણ ક્યારે થયા તેના સમય માટે જુદા જુદા ઇતિહાસકારોની જુદી જુદી માન્યતા છે. તે ચક્રવતીઓ અને વાસુદેવો જે જિન તીર્થે અથવા જે જિન આંતરે થયા છે તે કાળને અનુસરીને, કાળની ગણતરી કરવાથી તેઓને સારો સમયકાળ અને વ્યતીત વરસની સાચી સંખ્યા સહેજે પ્રાપ્ત થઈ શકે છે. શ્રી જિન અંતરકાળના ચોક્કસ અને સાચા આંકડાઓ જૈન–શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. તેના આધારે શ્રી પ આદિ ચાર ચક્રવતી અને શ્રી લક્ષ્મણ અને શ્રી કૃષ્ણ એ બે વાસુદેવો સબંધી પ્રમાણિત અને પ્રમાણીક કાળ સમજી શકાય છે. જૈન શાસ્ત્રોમાં દર્શાવેલ જિન-નિર્વાણ અંતરકાળના આધારે છેલ્લા ચાર ચક્રવતી અને છેલ્લા બે વાસુદેવાનો સમયકાળ નીચે મુજબ છે. નવમા પ ચક્રવતી શ્રી મુની સુત્રત ભગવાનના તીથે થયા છે. શ્રી પદ્ધ ચક્રવતી શ્રી મુની સુવ્રત સ્વામીના સમકાલીન હોવાથી તેને જીવન કાળ ૩૦૦૦૦ વરસ છે શ્રી મુનીસુત્રત નિર્વાણકાળથી શ્રી મહાવીર નિર્વાણ અંતરકાળ ૧૧૮૪૦૦૦ વરસ છે એટલે શ્રી પદમ ચક્રવતીને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૧૨૧૪૦૦૦ વરસે છે શ્રી પદમ ચકવતીને જીવનકાળ વિરનિર્વાણ પૂર્વે ૧૨૧૪૦૦૦થી ૧૧૮૪૦૦૦ વરસનો છે. શ્રી લક્ષમણ વાસુદેવ શ્રી મુનીસુવ્રત અને શ્રી નમિનાથના આંતરે થયા છે. શ્રી મુનીસુવ્રત સ્વામીથી શ્રી વીર નિર્વાણ અંતરકાળ ૧૧૮૪૦૦૦ વરસ છે. શ્રી લક્ષમણને બંને જિન વચ્ચેના અંતરે થએલા ગણીઓ તો શ્રી મુની સુત્રત અને શ્રી નમિનાથના અંતરકાળના અરધા ભાગના ૩૦૦૦૦૦ (૩ લાખ) વરસ બાદ કરતાં શ્રી લક્ષ્મણને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૮૮૪૦૦૦ વરસે છે. શ્રી લક્ષમણ શ્રી મુની સુવ્રત અને શ્રી નમીનાથના આંતરકાળે થયા હોવાથી મધ્ય આંતરકાળના આયુષ્યમાન ૨૦૦૦૦ વર્ષના હેવાથી શ્રી લક્ષ્મણને જીવનકાળ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૮૮૪૦૦૦ થી ૮૬૪૦૦૦ વરસ સુધી છે. શ્રી હરિફેણ ચકવતી શ્રી નેમિનાથ જિન તીથે થયાં છે. શ્રી હરિષેણ ચકી નમિનાથ ભગવાનના સમકાલીન હોવાથી તેનું આયુષ્ય ૧૦૦૦૦ વરસ છે શ્રી નમિનાથ અને શ્રી મહાવીર નિર્વાણ અંતરકાળ ૫૮૪૦૦૦ વરસ છે એટલે શ્રી હરિપેણ ચક્રવતીને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે પ૯૪૦૦૦ વરસે છે જિ. ૧૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬: શ્રી જીતેન્દ્ર જીવન જયોત દર્શન અને શ્રી હરિ ચક્રવત જીવનકાળ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૫૯૪૦૦૦ થી ૫૮૪૦૦૦ વરસ સુધીનો છે. શ્રી જય ચક્રવતી શ્રી નમિનાથ અને શ્રી નેમનાથને આંતરે થયો છે. શ્રી નમિનાથ ભગવાનના નિર્વાણથી શ્રી વીર અંતરકાળ ૫૮૪૦૦૦ વરસ છે. જય ચક્રવતી નમીનાથ અને શ્રી નેમિનાથને મધ્ય અંતરે થયા માનીએ તો તે બે જિન અંતરના અરધા વરસે ૨૫૦૦૦૦ વરસે બાદ કરતાં શ્રી જય ચક્રવતીને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૩૩૪૦૦૦વરસ પૂર્વે છે. શ્રી નમીનાથ અને શ્રી નેમિનાથને મધ્ય અંતરના આયુષ્ય લગભગ ૫૦૦૦ વરસના છે એટલે શ્રી ય ચકીને જીવનકાળ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૩૩૪૦૦૦ વરસથી ૩૨૯૦૦૦ વરસ સુધી છે. શ્રી કૃષ્ણ વાસુદેવ નેમનાથના તીર્થે થયાં છે. શ્રી કૃષ્ણ શ્રી નેમિનાથના સમકાલીન હોવાથી તેઓનું આયુષ્ય ૧૦૦૦ વરસ છે શ્રી નેમિનાથ અને શ્રી વીર અંતરકાળ ૮૪૦૦૦ વરસ છે એટલે શ્રી કૃષ્ણ વાસુદેવને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૮૫૦૦૦ વરસે છે. અને શ્રી કૃષ્ણ વાસુદેવનો જીવનકાળ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૮૫૦૦૦થી ૮૪૦૦૦ વરસ સુધી છે. શ્રી બ્રહ્મદત્ત ચકી શ્રી નેમનાથ અને શ્રી પાર્શ્વનાથના અંતરે થયા છે શ્રી નેમિનાથના નિર્વાણકાળથી શ્રી વિર નિર્વાણકાળ અંતર ૮૪૦૦૦ વરસ છે. શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથના નિર્વાણુ અંતરને મધ્યભાગે જો બ્રમદત્ત ચકીનો જન્મ માનીએ તો શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ નિર્વાણ અંતરના અરધા ભાગે ૪૧૮૭૫ વરસ બાદ કરતાં શ્રી બ્રહ્મદત્ત ચક્રવતીને જન્મ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૪૨૧૨૫ વરસે છે. શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના મધ્યઅંતરકાળના આયુષ ૭૦૦ વરસના છે તેથી શ્રી બ્રહ્મદત્ત ચક્રવતીને જીવનકાળ શ્રી વીર નિર્વાણ પૂર્વે ૪૨૧૨૫ થી ૪૧૪૨૫ વરસ સુધી છે. શ્રી જૈન સાહિત્યથી પ્રાપ્ત થતાં શ્રી જિન નિર્વાણ અંતર કાળની ચોક્કસ અંક સંખ્યાથી છેલ્લા ચાર ચકવતી અને બે વાસુદેવના જીવનકાળ ક્યારે હતા ? તે કાળ આંકડાઓ સાથે બતાવેલ છે. જે યથાતથ્ય આંકડાઓ દ્વારા નક્કી થયેલો યથાતથ્ય કાળ છે. શ્રી જિન નિર્વાણ અંતર કાળમાં થયેલા ચક્રવતીઓને અને વાસુદેવને ઉત્પત્તિકાળ બે જિન નિર્વાણકાળ વચ્ચેને મધ્યકાળ માનીને તેઓના જીવનકાળની ગણતરી કરેલ છે. જે ઉપર્યુક્ત ચક્રવતીઓ વાસુદેવ મધ્યકાળની પહેલાના કાળમાં અગર તે મધ્યકાળ પછીના કાળમાં ઉત્પન્ન થયા હોય તે તેટલા કાળની વધઘટ સમજવી. તિષ્ક દે અઢી કપ પ્રમાણે માનવકમાં જેના દ્વારા દિવસ અને રાત્રી રૂપ વહેવારકાળ પ્રવર્તે છે તે જ્યોતિષ્ક દેવને ચર અને સ્થીર બે પ્રકાર છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયેત દર્શન : ૧૪૭ (૧) ચર-તિષ્ઠદેવ- અવિરત રીતે પરિભ્રમણ કરતા તિષ્ક વિમાનમાં વસતા દેવો ચર- જ્યોતિષી વિમાનોનું પરિભ્રમણ ક્ષેત્ર-અઢી દ્વીપ પ્રમાણ નર-ક્ષેત્રની મર્યાદાવાળા ઊધ્વ આકાશ ક્ષેત્રમાં હોય છે. તે વિમાને સદાકાળ લોકસ્વભાવે જ ફરતા રહેતા હોવાથી ચર કહેવાય છે. (૨) સ્થિર - જોતિષદ- જે તિષ્ક દેવાના વિમાનો જ્યાં હોય છે, ત્યાં જ રહે છે. જેને પરિભ્રમણ કરવાનું હોતું નથી. તે સ્થિર - જ્યોતિષ્ક દેવોના વિમાનો અઢીદ્વીપ સિવાયના તીર્ઝા લોકના સર્વ દ્વીપો અને સમુદ્રોના ઉદવ આકાશમાં સમભુતલાથી ૯૦૦ યોજન સુધીની ઉંચાઈમાં હોય છે. ચર અને સ્થિર બને જ્યોતિષી દેવોના ચંદ્ર-સુર્ય–ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકાર છે. અઢી-દ્વીપ પ્રમાણ માનવ લોકના ઊર્વ આકાશમાં આવેલા પાંચ પ્રકારના જ્યોતિષી દેવેને શાસ્ત્રકાર ભગવંતેએ ચર કહેલા છે. ચર જ્યોતિષી દેવાના વિમાને નિયત– ગતિથી પરિભ્રમણ યુક્ત હોય છે એટલે આધુનિક શિક્ષણની સૂર્ય સ્થિર હોવાની માન્યતા સર્વજ્ઞશાસ્ત્રને માન્ય નથી. અઢીદ્વીપ - નરલેક ક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય છે. તે દરેકને શાસ્ત્રકાર ભગવંતો એ ચર કહેલા છે. એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કટાકોટી તારાઓ છે. અઢીદ્વીપ ક્ષેત્રમાં આવેલ ચર ચંદ્રોને પરિવાર પણ ચર છે. અઢીદ્વીપ ક્ષેત્રની બહારના જ્યોતિષી દેવોના પાંચ પ્રકારના વિમાન સદાકાળ લોકસ્વભાવે જ સ્થિર હોય છે તેથી સ્થિર જ્યોતિષ્ક કહેવાય છે જ્યોતિષ્ક દેના આયુષ્ય ચંદ્રનું ૧ પલ્યોપમ અને એકલાખ વરસ, સૂર્યનું ૧ પલ્યોપમ એક હજાર વરસ, ગ્રહોનું ૧ પલ્યોપમ, નક્ષત્રોનું છે પોપમ અને તારાઓનું ૦૧ પોપમ આયુષ્ય હોય છે. જ્યોતિષી દેના આયુષ્યથી જયોતિષી દેવીઓના આયુષ્ય અરધા ભાગે કહ્યાં છે. ચંદ્ર અને સૂર્યના વિમાને શાશ્વત છે. . જગતમાં ભવ ભ્રમણ કરતાં ના ગર્ભજ-સમુછમ અને ઉપપાત ત્રણ પ્રકારે જન્મ હોય છે. મનુષ્યોને જન્મ પ્રકાર ગર્ભ જ છે તેથી તે માતાની કુક્ષીમાં ઉત્પન્ન થાય છે. દેવોનો જન્મ પ્રકાર ઉપપાત છે એટલે પુષ્પશધ્યામાં ઉત્પન્ન થાય છે. જ્યોતિષી દેવોના ઉત્પત્તિસ્થાન માટે નિયત ઉપપાત પુષ્યશપ્યાઓ હોય છે. આયુષ્ય કાળ પૂર્ણ થતાં દેવોનો દેહ કપૂરની જેમ વિલીન થઈ જાય છે. વીખરાય જાય છે. એક દેવ કે દેવીનું ચ્યવન થતાં તેજ પુષ્પ શય્યામાં બીજા દેવ કે દેવીને દેહ ઉત્પન્ન થાય છે. જન્મ પામે છે. તે પ્રમાણે દેવાની પરંપરા ચાલુ રહે છે. જ્યોતિષી. દેવો આયુષ્ય ક્ષયે ચ્યવન પામે છે. પણ તેના રહેવાના સ્થાનો (વિમાનો) શાશ્વત હોય છે. “ચંદ્ર- સૂર્યના વિમાને કાળાંતરે નાશ પામવાના છે. તેવી કોઈ માન્યતાને શાસ્ત્રકાર ભગવ તેની સંમતિ નથી. શાસ્ત્રકાર ભગવંતએ ચંદ્ર સૂર્યના વિમાનને શાશ્વત દર્શાવેલા છે. ગતિના ઘસારાથી ઘસાઈને, અથવા અન્ય કેઈની અથડામણથી કે વિમાનોની સ્થિતિ પુરાણી થવાથી ચંદ્ર Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન સૂર્યના વિમાનાની ટૂટી પડવાની દર્શાવાતી ભીતીને નકારી કાઢીછે. શાસ્ત્રકાર ભગવંતા એ ચ`દ્ર-સૂર્યના વિમાના માટે શાશ્વત શબ્દ દાખવીને તે વિમાના ટૂટી પડવાની ભીતીને નકારેલી છે. શાશ્વત વસ્તુઓમાં ઘસારા પડતાં, જે પુદ્ગલ અણુએના સ્કંધા ખૂટે છે. તેજ સમયે ઘસારા પૂરક નવા પુદ્ગલાણુઓના સ્કંધાની વણાઓને તેમાં પ્રવેશ થાય છે તે વિમાના સચિત્ત પૃથ્વીકાય હાવાથી, સદાકાળ એક સરખી નૂતન અવસ્થામાં જ રહે છે તેથીજ શાશ્વત વસ્તુઓની સ્થિતિ શાશ્વત અની રહે છે. એક ચંદ્ર અને એક સૂ હાવાની મર્યાદિત વાત એક મર્યાદિત ક્ષેત્ર માટે સાચી છે. હાલનુ ભુગેાળ જ્ઞાન જે વિશ્વ વિસ્તાર દેખાડે છે તેટલા વિસ્તાર ક્ષેત્ર માટે બીજા ચંદ્ર કે ખીજા સૂર્યની જરૂર નથી. આટલા વિસ્તાર ક્ષેત્રમાં એક ચંદ્ર એક સૂર્ય છે તે વાતને શાસ્ત્રના પણ ટેકા મળે છે. જે ભ્રુગેાળ જ્ઞાન વર્તમાન સમયે અભ્યાસક્રમમાં ચાલુ છે. તેના કરતાં માનવલેાક અનેક ગણા માટે હાવાથી તે માટા વિશ્વમાં અનેક ચદ્ર અને સૂર્ય છે. મનુષ્ય લેાકક્ષેત્ર એટલુ વિશાળ છે કે જેના આકાશ ક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય ની પરિભ્રમણકક્ષાઓના સમાવેશ થયેલા છે. એ દરેક પરિભ્રમણ- કક્ષાના ક્ષેત્રોના માપ સાથે મનુષ્ય ક્ષેત્રના ૧૦૧ વિભાગેાના માપ તથા સમસ્ત મનુષ્ય ક્ષેત્રના સળ’ગ વિસ્તારના માપના ચાક્કસ ગણતરીપૂર્વકના પ્રમાણિત આંકા શાસ્ત્રોમાં દર્શાવેલ છે એ. ચાક્કસ આંકડા દર્શાવનાર દાનિકાના ગણિતજ્ઞાન અને ભૂગાળજ્ઞાનના શાંત ચિત્ત વિચાર કરતાં, તે જ્ઞાનીઓના જ્ઞાન પ્રતિ શીર ઝુકી પડે છે. તેઓના વિશાળ ભૂગાળજ્ઞાનની સાથે, વર્તુમાન વિશ્વભૂગાળની મુલવણી કરતાં અત્યારનુ આપણું ભુગેાળ જ્ઞાન એટલુ' અલ્પ જણાય છે કે જે કુપમંડુકના કુપ જેટલું ક્ષેત્ર પણ ગણી શકાય નહી. કારણ કે એક ચંદ્ર-સૂર્યની પરિભ્રમણ કક્ષામાં આવતાં સમગ્ર વિસ્તાર ક્ષેત્રનું પૂરુ ભૂગાળ-જ્ઞાન હાલ આપણી પાસે પ્રાપ્ત હોય એવું જણાતુ' નથી. નવા નવા જે પ્રદેશેા શેાધાય છે તે દરેક પ્રદેશે। આ એક જ ચંદ્રસૂર્યની પરિભ્રમણ કક્ષામાં જ સમાયેલા છે અને હવે પછી પણ જે જે પ્રદેશે શેાધાશે તે પણ આજ પરિભ્રમણ કક્ષાના પ્રદેશ હશે. ૧૩ર ચર ચંદ્ર અને તે ચદ્રોના ગ્રહાદિ ચર પરિવાર તથા ૧૩૨ ચર સૂની જુદી જુદી પરિભ્રમણ કક્ષાના અને પરિભ્રમણ કક્ષાના ક્ષેત્રાના જેમાં સમાવેશ થાય છે તેવા વિશાળ મનુષ્યલેાકના સમગ્ર વિસ્તાર શાસ્ત્રકાર ભગવતાએ ૪૫ લાખ ચેાજન દર્શાવેલ છે. મેરૂ પર્વતની સમશ્રુતળા પૃથ્વીથી ૯૦૦ યાજન ઉંચાઈ સુધીના આકાશ ક્ષેત્રમાં ચર જ્યાતિષી ઢવેાના વિમાનેા રહેલા છે. તેમાં તારાઓના વિમાના ૭૯૦ ચેાજન, સૂ` વિમાન ૮૦૦ ૨ાજને, ચંદ્ર વિમાન ૮૮૦ ચેાજને, નક્ષત્રાના વિમાના ૮૮૪ યેાજને અને ગ્રહેાના વિમાના ૮૮૮થી ૯૦૦ યેાજને સમભુતલા પૃથ્વીથી ઊંચા ઊધ્વ આકાશ ક્ષેત્રમાં રહેલા છે. તે દરેકના ભ્રમણ મા, ભ્રમણ માગના વિસ્તાર, તીવ્ર મંદ ગતિ ગાળ—લ ખગેાળ-સીધી કે વક્રગતિ, અને ભ્રમણ કાળના સમયની ગણતરીના પાકા હિસાબે વિગેરે દરેક વિગતા અને આંકડાએ શાસ્ત્રોમાં ચાક્કસ રીતે દર્શાવેલા છે. પત, પૃથ્વી અને વિમાન આદિ શાશ્વત પદાર્થોના માપેા શાસ્ત્રમાં પ્રમાણાંગુલ યેાજનથી દર્શાવેલા છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૪૯ ચંદ્રવિમાન ૫૬ ૬૧ જન, સૂર્યવિમાન ૪૮/૬૧ યાજન, ચહેનો વિમાનો બે ગાઉ, નક્ષત્રના વિમાને એક ગાઉ અને તારાઓના વિમાનો યા ગાઉ પ્રમાણગુલ માપે લાંબા-પહોળા છે અને લંબાઈ-પહોળાઈન અરધા ભાગે ઊંચાઈ છે. ઉત્સધાંગુલથી પ્રમાણગુલ ૪૦૦ ગણે લાંબા અને અઢી ગણો પહોળે છે. અહીં લંબાઈના માપ માપવાના હોઈ ૪૦૦ ગણી લંબાઈથી માપવાના છે. એટલે એક પ્રમાણુમુલ યોજનના ૪૦૦ ઉસેંઘાંગુલ જન અથવા ૧૬૦૦ ઉભેંઘાંગુલ ગાઉ થાય છે. તે રીતે ચંદ્રવિમાનની લંબાઈ પહેબાઈ ૧૪૬૮ર ગાઉ, સૂર્ય વિમાનની ૧૨૫૯ ગાઉ, ગ્રહના વિમાનની ૮૦૦ ગાઉ નક્ષત્રના વિમાનની ૪૦૦ ગાઉ અને તારાઓના વિમાનની લંબાઈ-પહોળાઈ ૨૦૦ ઉભેંઘાંગુલી ગાઉની છે અને વિસ્તારના અરધા ભાગે ઉંચાઈ છે. સમભુતલા પૃથ્વીથી તારાઓના વિમાને ૧૨,૬૪,૦૦૦ ગાઉ, સૂર્ય ૧૨,૮૦,૦૦૦ ગાઉ, ચંદ્ર ૧૪,૦૮,૦૦૦ ગાઉ, નક્ષત્ર ૧૪,૧૪,૪૦૦ ગાઉ અને ગ્રહોના વિમાને ૧૪,૨૦,૮૦૦ ગાઉથી ૧૪.૪૦,૦૦૦ ઉસેદ્યાંગલ ગાઉની ઊંચાઈએ આકાશ ક્ષેત્રમાં આવેલા છે. ચંદ્રપરિવારમાં દર્શાવેલ તારાઓની સંખ્યા જે કેટકેટી એટલે ક્રોડ ગુણ્યા કેડથી ગણવામાં આવે તે વિમાનના માપ ઉભેંઘાંગુલ એજનના માપે સમજવાનું કથન કહેલ છે. શાસ્ત્રકાર ભગવંતોએ પૃથ્વીને વલયાકાર ગોળ અને સ્થિર કહેલ છે, સમસ્ત તાછલેક પૃથ્વીમાં આવેલા અસંખ્ય દ્વીપો અને સમુદ્રની મધ્યમાં એક લાખ યોજના વિસ્તાર ધરાવતે થાળી આકારે ગોળ જંબુદ્વિપ નામે દ્વિપ આવેલ છે. જે જંબુદ્વીપના ભરત ક્ષેત્ર નામના વિભાગના દર્શાવેલા છ ખંડ પૃથ્વીના અમુક પેટા વિભાગોમાં આધુનિક માનવલક સમાયેલ છે. આ જંબુદ્વીપની ફરતા ક્રમે ક્રમે અસંખ્ય સમુદ્રો અને અસંખ્ય દ્વીપ આવેલા છે. જે દરેક એક બીજાને વલયાકારે વીંટાયેલા છે. જંબુદ્વીપ ફરતો વલયાકારે વીંટાએલો લવણ સમુદ્ર બંને બાજુ બે-બે લાખ એજનના વિસ્તારવાળો છે અને તે પછી આવતા દ્વીપ અને સમદ્રો બમ બમણો વિસ્તાર ધરાવે છે. આ સમસ્ત પૃથ્વી મંડળને તી છલોક અગર મધ્યલોક કહેવાય છે. જેને સમસ્ત લંબાઈ-પહોળાઈ વિસ્તાર એક રજજુ પ્રમાણ છે. સમભુતલાથી ઊર્વના ૯૦૦ જન અને અધભૂમિના ૯૦૦ પેજન મળી કુલ ૧૮૦૦ પેજને તી છલકની ઊંચાઈ (જાડાઈ) છે અને એક રજુ પ્રમાણ લંબાઈ-પહોળાઈ છે. આ તીર્થોલોકની નીચેના ભાગમાં સાત અલોક પાતાળ ભૂમિઓ ક્રમેકમે વધતા વધતાવિસ્તારવાળી આવેલ છે. છેલ્લી પાતાળ ભૂમી સાત રજુ વિસ્તારવાળી છે. સમભુતલાથી નીચેના ૯૦૦ એજન પ્રમાણના તોછલોકમાં વ્યંતરનિકાય અને ભુવનપતિ નિકાયના દેવોની આવાસે-ભવને છે. તેની નીચેના ભાગમાં નીચે, નીચે, સાત મારક પૃથ્વીઓમાં ૮૪ લાખ નરકાવાસે આવેલા છે. તીછલોકને ઉપરનો ભાગ તે સ્વર્ગલેક અગર દેવલોક કહેવાય છે. સ્વર્ગલોક તિછલોક અને પાતાળલોક એ સમસ્ત વિશ્વના ઊદવ તિર્યો અને અર્ધભાગ છે. એ ત્રણ વિભાગ મળી સમસ્ત (લોક જગત) ચૌદ રજુ પ્રમાણ વિસ્તૃત છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ : શ્રી જિનેન્દ્ર જીવને જોત દર્શન ચોદ રજજુ પ્રમાણ લોકના મધ્યભાગે તીછલેક આવેલ છે. જેમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો વિદ્યમાન છે. તે બધામાં સર્વથી મધ્ય ભાગે અઢી દ્વીપ પ્રમાણને નરક આવેલ છે. ઉપર્યુકત સમસ્ત તીછલકના વિસ્તારની અપેક્ષાએ સૂર્યનું વિમાન (સૂર્ય-ભૂમિ) એક બીજું માત્ર જ છે. તેવા બીન્હરૂપ સૂર્યની આસપાસ વિરાટકાય પૃથ્વી ફરતી હોવાને ખ્યાલ અતિ બેહુદી લાગે છે. જેમજ મનુષ્ય ક્ષેત્ર જેટલા વિભાગની પૃથ્વીને સૂર્યની આસપાસ પણ ફરતી માની શકાય નહી કારણ તી છલકના અસંખ્ય દ્વીપ અને સમુદ્રોથી) વલયાકારે વીંટાયેલ અઢીદ્વીપ પ્રમાણુ માનવક છે, માનવલોક એ વલયાકારે વીંટળાઈને રહેલા દ્વીપ અને સમુદ્રોથી છુટા પડેલો વિભાગ નથી પણ તિર્થીકની સળંગ પૃથ્વી સાથે સંકળાએલ ભાગ છે તે બીન્દુ માત્ર સૂર્યની આસપાસ શા માટે ફરે ? તેને સૂર્યની આસપાસ ફરવાનું કોઈ કારણ નથી. અઢી દ્વીપ પ્રમાણ માનવ લોકને વિસ્તાર પણ એટલો બધે વિશાળ છે કે જે માનવક્ષેત્રમાં ૧૩૨ સૂર્ય અને તેના પરિભ્રમણ માર્ગોને સમાવેશ થયેલો છે. માનવ લોકના ક્ષેત્ર વિસ્તારની તુલના એ સૂર્યનું ક્ષેત્ર તેના ભ્રમણ માગ સાથે એક અ૫ ક્ષેત્ર છે. અતિશય નાના સૂર્યની આસપાસ અતિ વિશાળ પ્રમાણને ધારણ કરતી માનવલોકની પૃથ્વી પ્રદક્ષિણા કરે નહી તેમજ ફરી શકે પણ નહીં પરંતુ વિશાળ માનવક પ્રમાણ પૃથ્વીના ઉદર્વ આકાશ ક્ષેત્રમાં સૂર્ય નિઃસંદેહ ભ્રમણ કરી શકે છે કારણકે સૂર્યને પરિભ્રમણ માગ તે માનવલોકની અપેક્ષાએ અતિશય અ૯પ ભાગ છે. અસંખ્ય દ્વીપ-સમુદ્ર પ્રમાણ તીછલોકના મધ્ય ભાગમાં રહેલ, અઢી દ્વીપ પ્રમાણ માનવકને તીછલકથી છૂટે પડેલો ભાગ માની શકાય નહીં અને તીછલોકની સાથે સળંગ સંકળાએલ માનવ-પૃથ્વી સૂર્યની આસપાસ ફરી શકે જ નહીં, તે માનવ પૃથ્વીના વિસ્તાર અને પૃથ્વીનું એક બીજા દીપ થા સમુદ્ર સાથેના જોડાણથી સહજ રીતે મુશ્કેલી વીના સમજી શકાય તેવી સાદી હકીક્ત છે. તે હકીકત સર્વ સર્વસ દેએ સારી રીતે સમજાવેલ છે. સર્વ–સર્વજ્ઞ જિનેશ્વર ભગવતેએ તીર્થો લોકની બરાબર મધ્યમાં આવેલ નરક્ષેત્રમાં પણ સર્વથી મધ્યભાગે રહેલ જંબુઢાપને થાળી આકારે ગોળ અને સ્થિર દેખેલ છે અને કહેલ છે. પછીના માનવકને વલયાકાર ગોળ અને સ્થિર યથાદષ્ટ તથા કહેલ છે. માનવ લેકપ્રમાણની પૃથ્વીને વિરાટકાય તીર્જીકની પૃથ્વીથી અલગ બનાવી, ગોળ-ગોળા રૂપ સૂર્યની આસપાસ ફરતી માનવી અને અખતરા દ્વારા તે બાબતને સિધ્ધ કરવાની કેશિષ કરવી તેને બાળ ચેષ્ટા સિવાય બીજું શું કહેવું? તે સમજી શકાતું નથી. પૃથ્વીની ગેળ ટુકડાની માન્યતામાં જ આ ભૂલોના મૂળ સમાયેલા છે. પ્રાથમિક અભ્યાસ કાળથી પૃથ્વી ફરતી હોવાના મળેલા ખ્યાલને શાસ્ત્રોક્ત ભૂગોળજ્ઞાન દ્વારા દૂર કરી શકાશે અને તેમ થવાથી અન્ય ભૂગોળના દર્શન પ્રાપ્ત થશે. પૃથ્વી દડા જેવી ગોળ તેમજ ફરતી અને બીજા દ્વીપ સમુદ્રના સબંધ વગરની, એકલી અને પરિમિત-મર્યાદિત વિસ્તારની હોવાનું શિક્ષણ, અભ્યાસકાળની શરૂઆતથી મળતું હોવાથી વર્તમાનકાળના અભ્યાસીઓ પૃથ્વીને તે રીતે માને અને જુએ તે શકય છે. તે માન્યતી ભૂગોળના એકાંગી અભ્યાસનું પરિણામ છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેક જીવન જ્યોત દર્શન : ૧૫૧ માન્યતા સત્ય હોય કે અસત્ય હોય પણ દરેક માન્યતાને અનુરૂપ દલીલો અને સમર્થનોના ટેકા સાંપડેલા હોય છે એટલે ગષકે એ માન્યતાની સત્યતા પારખવા માટે માન્યતાના મૂળ સુધી પહોંચી માન્યતાના નકકર કે બેદાપણાનો ખ્યાલ કરવો પડે છે. જે માન્યતાઓ પળે પળે પરિવર્તન પામતી હોય છે અને જેના સમર્થનના ઉભા કરેલા થાંભલાઓ પણ બદલાતા હોય છે. એવી અનિશ્ચિત માન્યતાના નિવારણ માટે સર્વજ્ઞ કથિત શાસ્ત્રોક્ત ભૂગોળ જ્ઞાનનું ઉત્તમ સાહિત્ય વિપુલ પ્રમાણમાં અત્યારે પણ મોજુદ છે જે સમજવાથી ભૂગોળ સબંધી અનીશ્ચિત માન્યતાઓ દૂર થશે અને તેમ થતા સમર્થનના ટેકાઓ બદલવાની કોઈ જરૂર નહીં રહે. લોકાલોક પ્રકાશક ઝળહળતી સર્વ દશા પ્રાપ્ત કરી, ઉત્તમોત્તમ શ્રી જિનેશ્વર પ્રભુએ જે ભૂગોળ જ્ઞાન પ્રકાશેલ છે. તેને અક્ષરશઃ અનુસરીને જ નિગ્રંથ મહામુનિવરોએ જે ભૂગોળ સાહિત્યનું નિરૂપણ કરેલ છે. જેમાં સમસ્ત માનવલોક ક્ષેત્રના ખંડ, પ્રખંડ, ક્ષેત્રફળ, પરિધિ, પર્વતગ્રહો અને નદીઓના માન–પ્રમાણ સહિતની સંખ્યાના વર્ણનો તથા કાળબળથી વાતાવરણમાં ઉત્પન્ન થતાં નિશ્ચિત અને અનિશ્ચિત ભાવના ક્ષેત્રાશ્રિત વર્ણનેની ભરપૂર હકીકતો વર્ણવેલી છે. એકંદર અસંખ્ય દ્વીપ સમુદ્ર સ્વરૂપ તીર્થોલોક અને તેમાં આવેલ અઢી દ્વીપ માનવલક સબંધી સંપૂર્ણ ભૂળ જ્ઞાન જેમાં સમાયેલ છે. તે બહત્ સંગ્રહણું અને ક્ષેત્ર સમાસ આદિ શાસ્ત્રોના શાસ્ત્રોક્ત ભૂગોળ જ્ઞાન પ્રત્યે દાખવેલી ઉપેક્ષા દૂર કરી, તેમાં યથાશક્તિ ચંચુપાત કરીને ભુલાયેલ ભૂગોળનું સાચું જ્ઞાન મેળવવા આગ્રહ ભરી વિનંતી છે. ભૂગેળ અને ખગોળ સંબંધી અવનવા શોધખોળ-પ્રયોગો, પ્રવાસ અને પર્યટનો દ્વારા અનેક રીતના સંશાધને અત્યારે ચાલે છે, તેનાથી મળતા અનુભવો અને ઊપજતા અનુમાને દ્વારા એકત્ર થતી માહિતીઓ તે દરેક એકાંગી માહિતી હોય છે કારણ કે તેમાં એકદેશીય નિરીક્ષણ થતું હોય છે. નવા પ્રદેશોની શોધ તે તે પ્રદેશ પૂરતી હોય છે જે પૃથ્વી-પટના એક અપ-અંશ સમાન છે. શોધાએલ નો પ્રદેશ એ નો પ્રદેશ નથી એ તો હતો જ. જે હેવાને ખ્યાલ નહોતે તે ખ્યાલ શોધ દ્વારા મળ્યો. દીશાઓમાં આગળ વધવાના પ્રયોગો તે તે દિશામાં એક કદમ આગળ ચાલ્યા સમાન છે કારણ કે દીશાઓની–સીમાઓની સમાપ્તિ નથી. પરિભ્રમણ -પ્રવાસ કે ૫ર્યટનો કદી પૂર્ણ-વિરામ પામી શકતા નથી. મહા-પ્રવાસીઓના પ્રવાસ મર્યાદિત હોય છે, સમસ્ત પૃથ્વી-તળ અને નભોમંડળ એટલું વિશાળ છે કે આજના મર્યાદિત ૧૦૦ વર્ષ સરેરાશ લગભગના અલ્પ આયુ ધરાવતા માનવીની સમસ્ત જિંદગીનો પ્રવાસ ફક્ત પ્રવાસના પગરણ (શરૂઆત) સમાન છે. યાંત્રિક વાહનોના ઝડપી-પ્રવાસ કે ઉડ્ડયનની ગતિથી ભૂતળ કે ગગન-મંડળના માપ માપી શકાય તેમ નથી. ઉસેધાંગુણના માપે (ચાલુ) ભેળસેગાઉના માપ ધરાવતા એક યજનના હિસાબે પિસ્તાળીશ લાખ યોજન એટલે ૭ અબજ અને ૨૦ કરોડ ગાઉ લાં અને પહોળાઈમાં થાળે આકારે ગોળ અઢી દ્વીપ પ્રમાણે માનવલોક છે. સાત અબજ અને ૨૦ કોડ ગાઉ લાંબો અને પહોળો થાળી આકારે ગોળ પ્રમાણ અઢી દ્વીપ માનવલક છે અને નમંડળમાં નિરખાતી નિહારીકા જે તીર્ષાલકના ઉપરના અગ્રભાગે આકાશમાં ચૌદલાખ ચાલીશ હજાર ગાઉ દૂર ઊંચે રહેલી છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન માનવીઓના અનુભવોની નેધથી અથવા અનુમાનના આધારોથી ઓળખાયેલ ભૂગોળ અને ખગોળ જ્ઞાન તે તે રીતે અતિ પરિસીમિત જ્ઞાન છે. છદ્મસ્થ માનવ પ્રયત્ન કે અનુમાન દ્વારા તેનો તાગ પામી શકાય તેમ નથી. તે રીતે પ્રાપ્ત થએલ સીમિત ભુગોળ કે ખગોળ જ્ઞાનના નિષ્કર્ષોને સર્વજ્ઞ કથિત ભૂગોળ અને ખગોળ જ્ઞાનના આધારે જે તપાસવામાં આવે તે જે તે સત્ય નિષ્કર્ષ હશે તે તે ભૂગોળ ખગોળના વનમાં ચોકકસ સ્થાન પામશે અન્યથા વૈજ્ઞાનિક દ્વારા પ્રાપ્ત થએલી ભૂગોળ-ખગોળની માહીતીઓની પોકળતાનો યથાર્થ ખ્યાલ પામી શકાશે. ભૂગોળ તથા ખગોળ સંબંધી દરેક વિગતોથી ભરપૂર સર્વજ્ઞ –કથિત અનેક ગ્રંથો અત્યારે પણ મેજુદ છે. સાચું વિશ્વ-દર્શન પામવા માટે તે ગ્રંથાને અભ્યાસ અતિ જરૂરી છે. આ રહ્યાં તે ગ્રંથ : ઈજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ જ્યોતિષકરંડક, જીવાભિગમ બહત્ સ ગ્રહણી, ક્ષેત્રસમાસ, લઘુ સંગ્રહણી. આ પુસ્તકમાં દર્શાવેલ દરેક બાબતો ભવભીરૂ પૂર્વાચાર્ય ભગવંતોએ રચેલ શાસ્ત્ર-ગ્રંથેના પર્યાલોચન અને જ્ઞાની ગુરુની દોરવણીથી યથામતિ વર્ણવી છે. છતાં તેમાં મતિષ, અજ્ઞાનતા અને પ્રમાદને કારણે તથા શ્રુત અભ્યાસની અપજ્ઞતાના કારણે, જે કઈ ક્ષતિઓ રહી ગઈ હોય અથવા મતિમંદતાથી જે કાંઈ વિપરીત લખાયું હોય તે બદલ ક્ષમા ચાહું છું. ચિર-સંચિઅપાવ-પણુણઈ ભવ-સય-સહસ મહણીએ, ચકવીસ-જિણ વિણગ્યયહાઈ વેલંતુ મે દિઅહા. લાખ ના સંચિત થએલા પા૫ સમૂહને નાશ કરનાર, સાચા સ્વાધ્યાય રૂપ અને અનુપમ નિર્જરા રૂપશ્રી જિનેશ્વર ભગવાનના જીવનચરિત્રોના પરિશીલનમાં, ધર્મકથાઓના શ્રવણ ચિંતવનમાં અને સમ્યગત્તત્ત્વ ચર્ચામાં મારા જીવનના દિવસે પસાર થાઓ. Page #211 -------------------------------------------------------------------------- ________________ ચાલુ અવસર્પિણી કાળાના ચવીશ તીર્થકર ભગવંતના કુલ-ભવ અને પૂર્વ-ભવ-પૂર્વનર ભવ સબંધી સ્થાને પૂર્વ–ભવ | 3. به તકીદ્વીપ به به به و له به પુકાર રમણિય ) ચાલુ ચોવીશી ભવ પૂર્વભવ પૂર્વ ભવ પૂર્વભવ પૂર્વ-ભવ તીર્થકર નામ સંખ્યા દ્વીપ ક્ષેત્રદીશા વિજય ૧ શ્રી ઋષભદેવ | ૧૩ | જબુદ્વીપ | પૂર્વ મહાવિદેહ શીતા નદીથી ઉત્તર | પુષ્કલાવતી ૨ શ્રી અજીતનાથ શતાથી દક્ષિણ | વછાવિજય શ્રી સંભવનાથ | રમણિય , ૪ શ્રી અભિનંદન મંગલાવતી ,, ૫ શ્રી સુમતિનાથ શીતાથી ઉત્તર પુષ્કલાવતી ૬ શ્રી પદ્મપ્રભ શીતાથી દક્ષિણ વછાવિજય ૭ શ્રી સુપાર્શ્વનાથ રમણિય , ૮ શ્રી ચંદ્રપ્રભ મંગલાવતી ,, ૯ શ્રી સુવિધિનાથ શીતાથી ઉત્તર પુષ્કલાવતી ૧૦ શ્રી શીતળનાથ શીતાથી દક્ષિણ વછાવિજય ૧૧ શ્રી શ્રેયાંસનાથ ૧૨ શ્રી વાસુપૂજ્ય મંગલાવતી, ૧૩ શ્રી વિમલનાથ ભરતક્ષેત્ર મેરૂથી દક્ષીણ ભરત ૧૪ શ્રી અનંતનાથ અરાવતક્ષેત્ર મેરૂથી ઉત્તર અરવત ૧૫ શ્રી ધર્મનાથ ભરતક્ષેત્ર મેરૂથી દક્ષિણ ભરત ૧૬ શ્રી શાંતિનાથ પૂર્વ મહાવિદેહ શીતાથી ઉત્તર | પુકલાવતી ૧૭ શ્રી કુંથુનાથ આવર્ત વિજય ૧૮ શ્રી અરનાથ શીતાથી દક્ષિણ | વછાવિજય ૧૯ શ્રી મલિનાથ પશ્ચિમહાવિદેહ | શીતદાથી દક્ષિણી સલિલાવતી ૨૦ શ્રી મુનિસુવ્રત ભરતક્ષેત્ર | મેરથી દક્ષિણ ભરત ૨૧ શ્રી નમિનાથ ભરત ૨૨ શ્રી નેમિનાથ ૨૩ શ્રી પાર્શ્વનાથ ૨૪ શ્રી વર્ધમાન ૨૭ પાઠાંતર: ૧ આદીનાથ ૮-૮ ૮ પુષ્પદંત રૂ ૨૨ અરિષ્ટનેમિ ૨૦-૩ ૨૪ મહાવીરસ્વામી w w w w on WR w w w Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પૂર્વ—ભવ નામ પૂર્વભવ નગરી ૧ પુંડરિક ગીણી ૨ સુશીમા નગરી ૩ શુભાપુરી ૪ રત્નસંચયા ૫ પુંડરીક ગીણી ૬ સુશીમા નગરી ૭ શુભાપુરી રત્નસંચય ૯ પુંડરીક ગણું વજીનાભ વિમલવાહન વિપુલબળ મહાબળ પુરૂષસિંહ અપરાજીત નંદિણ પદમ મહાપદ્મ પ્રાણુત ) અયુત છે. પ્રણિત સરસ્સાર , પ્રાણત ) م પૂર્વ—ભવ પૂર્વ-દેવ ભવ પૂર્વ–દેવભવ ગુરુ આયુષ્ય વાસેન સર્વાર્થ સિદ્ધ | ૩૩ સાગરેપમ અરિદમન વિજયવિમાન સંભાત ૭મે શ્રેયક વિમલવાહન જયંતવિમાન સીમંધર પિહિતાશ્રવ નવ રૈવેયક અરિદમન ૬-ચૈવેયક યુગધં૨ વિજયવિમાન સવજગાનંદ આનદેવલોક , જગદાનંદ સસ્તાધ વદત્ત વજનાભ સર્વગુપ્ત ચિત્રરથ વિમલવાહન વિજયવિમાન ધનરથ સર્વાર્થસિધ્ધ સંવર સાધુસંવર વરધમ જયંતવિમાન સુનંદ અપરાજીત નંદ પ્રાણુત અતિયશ અપરાજીત દાદર પ્રાણુત { પોટીલાચાર્ય | ૨૦. م م له له ૧૦ સુશીમાનગરી ૧૧ શુભાપુરી ૧૨ રત્નસંચય ૧૩ મહાપુરી ૧૪ રિઝાનગરી ૧૫ ભદ્દીલપુર ૧૬ પુંડરીકગીણી ૧૭ ખડ્ડી પુરી ૧૮ સુશીમાપુરી ૧૯ વિતશેકાનગર ૨૦ ચંપાનગરી ૨૧ કૌશાંબીપુરી ૨૨ રાજગૃહી ૨૩ અયોધ્યા ૨૪ અહિછત્રા له પદ્મ નલિની ગુમ પદમોત્તર પદ્મસેન પદ્મરથ દઢરથ મેધરથ સિંહાવહ ધનપતિ વૈશ્રમણ શ્રીવર્મા સિધ્ધાર્થ સુપ્રતિષ્ટ આનંદ નંદન له لها له પાઠાંતર: ૪ ધર્મસિંહ, ૫ સુગ્રીવ અતિબળ, ૬ ઘર્મમિત્ર, ૭ સુંદરબાહુ, ૧૧ કિન્ન, ૧૨ ઈન્દ્રહિન્ન ૧૩ સુહર, ૧૪ મહેન્દ્ર, ૧૫ સિંહરથ, ૧૭ રૂપી, ૧૮ સુદર્શન, ૧૯ નંદન, ૨૨ શંખ, ૨૩ સુદર્શન Page #213 -------------------------------------------------------------------------- ________________ لي ૧૨ ૧3 ૧૫ માસ-પક્ષ તીથી નક્ષત્ર રાશિ નક્ષત્ર ૧૪ ગર્ભસ્થિતી માસ-દિવસ જન્મ–દેશ અને કેશલ દેશ ૮-૨૫ વૃષભ મિથુન કુલાણકેશલ દેશ ઉત્તરષાઢા રોહિણી મૃગશીષ પુનર્વસુ મઘા ચિત્રા વિશાખા અનુરાધા ૮-૨૮ ૯-૬ ની વત્સ સિંહ કન્યા તુલા વૃછિક કાશીપૂર્વ- કેશલ , મૂળ ८-२६ મલય , કાશી- , ૧ અષાઢ વદી-૪ ૨ વૈશાખ સુદી૧૩ ૩ ફાગણ સુદી-૮ ૪ વૈશાખ સુદી-૪ ૫ શ્રાવણ સુદી-૨ ૬ મહા વદી-૬ ૭ ભાદરવા વદી-૮ ૮ ચૈત્ર વદ-૫ ૯ ફાગણ વદ-૯ ૧૦ વોશાખ વદી-૬ ૧૧ જેઠ વદી-૬ ૧૨ જેઠ સુદી-૯ ૧૩ વૈશાક સુ-૧૨ ૧૪ શ્રાવણ વ-૭ ૧૫ વૈશાખ સુ-૭ ૧૬ ભાદરવા વ-૭ ૧૭ શ્રાવણ વદી-૯ ૧૮ ફાગણ સુદી-૨ ૧૯ ફાગણ સુદી-૪ ૨૦ શ્રાવણ સુ–૧૫ ૨૧ આસો સુ-૧૫ ૨૨ કારતક વ-૧૨ ૨૩ ચૈત્ર વ-૪ ૨૪ અષાડ સુ-૬ અંગ , પંચાલ-by ૮-૨૧ કેશલ ,, ઉત્તરકોશલ કરે , પૂર્વાષાઢા શ્રવણ મકર શતભિષા ઉત્તર ભાદ્રપદ મીન રેવતી પુપ ભરણી મેષ કૃતિકા વૃષભ રેવતી મીન અશ્વની મેષ શ્રવણ મકર અશ્વની ચિત્રા કન્યા વિશાખા તુલા ઉત્તરાફાગુની | કન્યા ܕܕ ܕܝ ܘ વિદેહ 53 મગધ ? મેષ ܬ ܐ ܬ ܂ વિદેહ , કુશાવત, કાશી- by પૂર્વ , Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૧૭ ૧૮ માતાના નામ પિતાના નામ જન્મનગરી માતાગતિ પિતાગતિ નાભિરાજા મક્ષ જિતશત્રુ નાગકુમાર ઈશાનદેવલોક પૃથ્વી સનતકુમારદેવલોક. સનતકુમાર અયોધ્યા મારૂદેવા વિજ્યા ૩ શ્રાવસ્તી સેના ૪ અયોધ્યા સિદ્ધાર્થી મંગળા ૬ કોસાંબી સુશીમાં ૭ કાશી ૮ ચંદ્રપુરી લક્ષ્મણ ૯ કાકંદી રામાં ૧૦ ભીલકર નંદા ૧૧ સિંહપુર ૧૨ ચંપ જયા ૧૩ કાંપિલ્યપુર શ્યામાં ૧૪ અધ્યા સુયશા ૧૫ રત્નપુર સુત્રતા ૧૬ હસ્તિનાપુર અચિરા શ્રી. ૧૮ ૧૯ મિથિલા પ્રભાવતી ૨૦ રાજગૃહી પદ્માવતી ૨૧ મિથિલા વપ્રા. ૨૨ સૌરીપુર શીવા ૨૩ કાશી વોમાં ૨૪ ક્ષત્રિયકુંડ ત્રિશલા પાઠાંતર: ૨૦ રાજગ્રહ ૧૬-૧૭–૧૮ હસ્તિનાપુર=રાજપુર ૧૯ મથુરા-૨૧ મથુરા જિતારી સવ૨ મેઘરથ શ્રીધર સુપ્રતિષ્ટ મહાસેન સુગ્રીવ દેઢરથ વિષ્ણુરાજ વસુપૂજય કૃતવર્મા સિંહસેન ભાનું વિશ્વસેન સુર સુદર્શન વિપ ૧૭ ;) દેવલોકમહેન્દ્ર | મહેન્દ્રદેવલોક દેવી સુમિત્ર વિજય સમુદ્રવિજય અશ્વસેન સિદ્ધાર્થ ૨૪ બારમે દેવલોક ૨૪ બારમે દેવલોક Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૨૧. * જન્મ તીથી ૨૩ દેહવર્ણ લાંછન , ૨૪ દેહમાન ઉસેંઘાંગુલ . : ૨૫, દેહમાન પ્રમાણુગુલ અગલ-અશ સુવર્ણ ૫૦૦ ધનુષ્ય વૃષભ હાથી ૧૨૦૦ ૧૦૮-૦ by ૪૫૦. અશ્વ જ છે કપિ ૩૦૦ રક્ત સુવર્ણ વેત વેંત ૨૫૦ ૨૦૦ ૧૫૦ ૧ ચીત્ર વ૮ ૨ મહા સુ-૮, માગસર–સુ૧૪ મહા સુ–૨ ૫ વૈશાખ છે સુ-૮ કાર્લોક -૧૨ ૭ જેઠ સુ-૧૨ ૮ પોષ વ–૧૨ ૯ માગસર વ-૫ ૧૦ મહા વ–૧૨ ૧૧ ફાગણ વ-૧૨ ૧૨ ફાગણ - ૧૪ ૧૩ મહા સુ-૩ ૧૪ વૈશાખ વ-૧૩ ૧૫ મહા સુ-૩ ૧૬ જેઠ -૧૩ ૧૭ વૈશાખ વ–૧૪ ૧૮ માગસર સુ-૧૦ સુવર્ણ સારસ લાલકમળ સ્વસ્તિક ચંદ્ર મગર શ્રીવલ્સ ગેડે મહિષ વરાહ સિંચાણે વજી મૃગ છાગ નંદાવર્ત (સાથીયો) ૮૪-૦ હર-૦ ૬૦-૦ ૪૮-૦ ૩૬-૦ ૨૪-૦ ૨૧-૩૦ ૧૯-૧૦ ૧૬-૪૦ ૧૪-૨૦ ૧૨-૦ ૧૦-૪૦ ૯-૩૦. ૮-૨૦ ૨ત સુવર્ણ - ૬-૦. = = . ૧૯ માગસર સુ-૧૧ ૨૦ જેઠ -૮ ૨૧ શ્રાવણ વ-૮ ૨૨ શ્રાવણ સુ-૫ ૨૩ પિષ વ-૧૦ ૨૪ રત્ર સુ-૧૩ ક૨૭૫ નીલકમળ શખ સર્પ નીલ શ્યામ સુવર્ણ શ્યામ નીલ સુવર્ણ | ૧૦ 55 ૪-૪૦ ૩-૩૦ ૨-૨૦ –૨૭૦-૨૧ સિંહ -હાથ - ૭–હાથ ૧૯ કળશ Page #216 -------------------------------------------------------------------------- ________________ २६. ૨૭ ૨૮ ૨૯ ૩૦ કુમાર અવસ્થા કાળ પુત્ર-પરિવાર ' રાજ્ય કાળ ૧ માસ-તીથી દીક્ષા-ત૫ લાખ પૂર્વ પૂર્વાગ ૧ ૨૦ લાખ પૂર્વ ૬૩- ૦ ચૈત્ર ૧-૮ છરું ૨ ૧૮ b ૫૩– ૧ મહા-વ-૯ માગસર સુ-૧૫] ૩ ૧૫ , ૪ ૧૨ ,, ૩૬ાા- ૮ મહાસુ-૧૨ | ૫ ૧૦ , ૨૯- ૧૨ , વૈશાખ વ-૯ | એકભક્ત ૬ , ૨૧- ૧૬ , કારતક વ-૧૩ - છઠું ૭ ૫– 5 ૧૪- ) ૨૦ , જેઠ સુ-૧૩ ૮ ૨ો પેસ-વ-૧૩ છે ૬- ) ૨૪ ) ૯ ૫૦ હજાર પૂર્વ ૦૧ ૨૮ ,, માગસર-વ-૬, ૧૦ ૨૫ હજાર પૂર્વ ૫૦ હજાર પૂર્વ -૦- મહા-વ-૧૨ ૧૧ ૨૧ લાખ વરસ ૪૨ લાખ વરસ ફાગણ વ–૧૩ ૧૨ ૧૮ by by રાજ્યકાળ નથી ફાગણ વ-૧૫] ઉપવાસ ૧૩ ૧૫ ) by ૩૦ લાખ વરસ મહા-સુ-૪ ] . છઠું ૧૪ ૭ ૧૫-૦ વિશાખ વ-૧૪] ૧૫ ૨ ) ૧૯ ૫-y મહા-સુ-૧૩ ૧૬ ૨૫ હજાર વર્ષ ૧,૫૦,૦૦૦.૦૦ ૫૦ હજાર, જેઠ-વ-૧૪ ૧૭ ૨૩૭૫૦ વર્ષ ૪૭૫૦૦ કે, વૈશાખ વ-૫ ૧૮ ૨૧૦૦૦ , ૧૨૫૦૦૦૦૦ ૪૨૦૦૦ 55 માગસર સુ-૧૧ ૧૯ ૧૦૦ , અવિવાહીત રાજ્યકાળ નથી માગસર સુ-૧૧] ૨૮ ૭૫૦૦ , ૧૧ ૧૫૦૦૦ વરસ ફાગણ સુ-૧૨ ૨૧ ૨૫૦૦ , ૫૦૦૦ વરસ અષાડ-વ-૯ ૨૨ ૩૦૦ , અવિવાહીત રાજ્યકાળ નથી શ્રાવણ-સુ-૬ ૨૩ ૩૦- છેષ વ-૧૧ | , ૨૪ ૩૦- , I એક પુત્રી માગસર-વ-૧૦ ૨-૧૩-૨૧-૨૩ સંખ્યા દર્શાવેલ નથી પાઠાંતર ૧૬-૧૭-૧૮ ચક્રવર્તી રાજા રાજ્ય કાળને અરધા ભાગે મ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વ્રત શિબીકા ૩૨ સહદીક્ષા ४००० ૧૦૦૦ ૧ સુદર્શના ૨ સુપ્રભા ૩ સિદ્ધાર્થી ૪ અર્થસિદ્ધા ૫ અભયંકરા ૬ નિવૃત્તિકરા ૭ મનહરા૮ મરમિકા ૯ સુરપ્રભા ૧૦ શુક્રપ્રભા૧૧ વિમલ પ્રભા ૧૨ પૃથ્વી ૧૩ દેવ દિન્ના ૧૪ સાગરદત્તા ૧૫ નાગદત્તા ૧૫ સર્વાથી ૧૭ વિજ્યા ૧૮ વૈયંતી ૧૯ યંતી ૨૦ અપરાજીતા ૨૧ દેવકુફ ૨૨ દવારવતી ૨૩ વિશાળા ૨૪ ચંદ્રપ્રભા ૩૩ ૩૪ ૩૫ ३६ વ્રતનગર દીક્ષાવન વ્યતવેળા પારણનગર જન્મસ્થળ સિધ્ધાર્થ વન | અપરાન્ત કાળ | હરિતનાપુર સહસાગ્ર વન અયોધ્યા સાવથિ અયોધ્યા પુર્વાન્હ કાળે વિજયપુર અ૫રાહ કાળ બ્રહ્મસ્થળ પાડલીખંડ પદ્મખંડ તપુર રિષ્ટપુર પૂર્વાન્હ કાળે સિધાર્થપુર વિરામગહ વન | અપરાન્ટ કાળ મહાપુર સહસાગ્ર વન ધાન્યકટક , વર્ધમાનપુર વપ્રગાવન મનસપુર સહસામ્રવન મંદરપુર ચક્રપુર રાજપુર પૂર્વાહ કાળે . મિથિલા નિલગુહાવન અપરાન્હ કાળ રાજગૃહ સહ સામ્રવન વીરપુર દવારિકા પૂર્વાહ કાળે છે. દ્વારામતી જન્મનગર | આશ્રમપદવન કેપટકનગર જ્ઞાનખંડવન અપરાન્હ કાળ કેલોગ સન્નીવેશ ૧૦૦૦ ૩૦૦ એકાકી ૨૨ ઉત્તરકુરા ૧૩ ધાન્ય કુંડ ૯ ઉદ્યોત પુર ૨૩ કૌતકૃત નગર Page #218 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૩૭ પ્રથમ ભક્ષા દાતા - ૩૯ - જિન-તીર્થ ઉત્કૃષ્ટતપ ४० છદમસ્થકાળ ૪૧ જ્ઞાન દાતાના નામ માસ-તીથી દાતાની ગતિ મેક્ષ બારમાસ આઠ માસ ૧૮ , = તેજભવે અગર ત્રીજે ભવે મોક્ષ ૧ શ્રેયાંસકુમાર ૨ બ્રહ્મદત્ત ૩ સુરેન્દ્રદત્ત ૪ ઈન્દ્રદત્ત ૫ પદ્મ મદેવ ૭ માહીન્દ ૮ સોમદત્ત ૯૯ પુષ્પ ૧૦ પુનર્વસુ ૧૧ નદ ૧૨ સુનંદ ૧૩ જય ૧૪ વિજય ૧૫ ધર્મસિંહ ૧૬ સુમિત્રા ૧૭ વ્યાધ્રસિંહ ૧૮ અપરાજીત ૧૯ વિશ્વસેન २० अझहत्त ૨૧ દિન ૨૨ વરદિન્ન ૨૩ ધન્યવાણિક ૨૪ બહુલ બ્રાહ્મણ ૧૦૦૦ વરસ ફાગણ-વ-૧૧ ૧૨ , પિષ-સુ-૧૧ ૧૪, કાર્તિક-૧-૫ પાષ-સુ. ૧૪ ૨૦ ,, રૌત્ર સુ-૧૧ માસ. ચૌત્ર–સુ.૧૫ ૯ માસ ફાગણ વદ ૩ માસ ફાગણ વ ૭. ૪ માસ કાર્તિક સુ-૩ ૩ માસ પષ-વ-૧૪ ૨ માસ મહા-વ-૧૫ ૧ માસ મહા-સુ-૨ ૨ માસ પિષ-સુ-૬ ૩ વરસ વૈશાખ વ–૧૪ ૨ વરસ પોષ સુ-૧૫ ૧ વરસ પોષ સુ-૯ ૧૬ વરસ રૌત્ર સુ-૩ ૩ વરસ કાર્તક સુ-૧૨ ૧ અહોરાત્રી માગસર સુ-૧૧ ૧૧ માસ ફાગણ વ-૧૨ ૯ માસ | માગસર સુ-૧૧ આ વ–૧૫ ૮૪ દિવસ 1 રૌત્ર વ-૪ ૧૨ વરસ અને| વૈશાખ સુ-૧૦ ૬ માસ ૧૯ એક પ્ર ૨૨ છ માસ પાઠાંતર Page #219 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૪૨ જ્ઞાન નગરી ૪૫ જ્ઞાનત૫ જ્ઞાન ઉદ્યાન જ્ઞાન વૃક્ષ ४६ સમવસરણ વિસ્તાર અઠ્ઠમ ૪૮ ગાઉ ૧ પરિપતાળ નગર | શકટમુખ ઉધાન વટ વૃક્ષ ૨ જન્મ નગરે | દીક્ષા ઉધાનમાં ! સપ્તપણું , શાલ પ્રિયાલ પ્રિયંગુ છત્રામ શિરિષ નાગ મબ્રિ પિલબુ હિંદુક છે = A & દ ર હ હ ? < = ^ & * ૮ જ છે છઠું પાડલ , ચોથભક્ત જંબુ અશ્વસ્થ દધિપણું , નંદી તિલક આઝ અશાક ચંપક બકુલ ૨૨ ગીરનાર પર્વત વેતસ અડ્ડમ ૨૩ જન્મ-નગરે ઘાતકી અઠ્ઠમ ૨૪ જુમિકા નગરી બહાર રૂઝુ વાલીકા | શાલ નદી કીનારે પાઠાંતર: પ પ્રિયંગુકરાયણ ૬ છત્રાભ= છત્રાકાર ૮ નાગવૃક્ષનાગકેસર ૧૪ અશ્વસ્થ-પીપળો ૨૩ ઘાતકી=ઘાવડી ૪ ગાઉ જિ. ૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૪૭ તીર્થ વ્યુચ્છેદ કાળ ४८ ४६ ૫૧ પ્રથમ ગણધરના મુખ્ય સાધવી શ્રીજિન–ભક્ત યક્ષના નામ પ્રવતીની નામ રાજાઓનાનામાં નામ બ્રાહ્મી પુંડરીક સિંહસેન ચારૂદત્ત વજીનાભ ચમરગણિ સુદ્યોત ફાલ્ગની શ્યામાં અજિતા કાપી રતિ વિદભ દિન વૃષભ ૧૦ ૦ પલ્યોપમ ૧૧ ૦ ૧૨ ૦૧ ૧૩ ૦મી ૧૪ ૦૧ ૧૫ વા કૌસ્તુભ સુભુમ મન્દર યશોધર અરિષ્ટ ચકાયુદ્ધ શાબ ભરત ચક્રવતી ગોમુખ | સગર ) | મહાયક્ષ મૃગસેન રાજા ત્રીમુખ | મિત્રવીર્ય , ઈશ્વર સત્યવીર્ય તુંબરૂ. અજીતસેન કુસુમ દાન વીર્ય , માતંગ મધવા વિજય યુદ્ધવીર્ય અજિત સિમંધર બ્રહ્મ ત્રિપૃષ્ટ વાસુદેવ દિવપૃષ્ઠ 9 સુસ્કુમાર સ્વયંભુ , મુખ પુરુષોતમ પાતાલ પુરુષસિંહ , કુણુક ગરૂડ કુબેર ગંધર્વ સુભૂમ યક્ષેન્દ્ર અજીત કુબર વિજય વરૂણ હરિણચક્રવતી ભૃકુટી કૃણ વાસુદેવ ગોમેદ્ય પ્રસેનજીત પાશ્વ શ્રણક માતંગ ૩ મિત્રસેન- ૪ યક્ષેસ અમિતસેન ૧૧ ઈશ્વર ૨૩ વામન સમા સુમના વારૂણી સુયશા ધારણી ધરણી ધરા પદમાં શીવા શ્રુતિ દામિની રક્ષિકા બંધુમતી પુષ્પાવતી અનિલા યક્ષદરા પુ૫ચૂલા ચંદન માલા કિન્નર ૧૬ % 0 'o આ ભિષજ મલિ શુભ વરદત્ત આર્ય દિન્ન ઈન્દ્ર ભુતી પાઠાંતરઃ કુલ–રા પલ્યોપમ ૯થી૧૫ સુધી વરાહ મણિ ૧૧ પલ્યોપમ. પલ્યોપમ છે જ્યાં ૧ પલ્યોપમ સમજવું Page #221 -------------------------------------------------------------------------- ________________ ચોવીસે ભગવંતના સાધુ સમુદાય સંબંધી સાથ્થી સમુદાય; શ્રાવક સમુદાય સંબંધી, પર પy ૫૬ યક્ષિણીના નામ - ૫૩ સવ જિનના ગણધર સંખ્યા ૫૪ સર્વ જિનની સની સંખ્યા સાદવી સંખ્યા શ્રાવક સંખ્યા લાખ હજાર લાખ હજાર લાખ હજાર ૩ - ૦. ૩ - ૦૫ ૧- ૦ ૩ - ૩૦ ૨ – ૯૮ | જ જ 2 | જ છ w ૧૦૨ ૧૧૬ ૧૦૦ ૧૦૭ ? | જે છ | જ છ * ૯૫ * છ | | જ U P જ છે | V V જ જ | S . ન - | જે છે P ૦ | જ - ૦ ૧ ચકેશ્વરી ૨ અજિતા ૩ દુરિતારી ૪ કાળી ૫ મહાકાળી ૬ અછુતા અયુતા ૭ શાંતા ૮ જવાલા ૯ સુતારિકા ૧૦ અશેકા ૧૧ શ્રીવત્સા ૧૨ ચંડા ૧૩ વિજયા ૧૪ અંકુશ ૧૫ પ્રજ્ઞપ્તિ ૧૬ નિર્વાણ ૧૭ અછુપ્તા ૧૮ ધરણી ૧૯ વિરૂધ્યા ૨૦ દેરી ૨૧ ગાંધારી ૨૨ અંબા , ૨૩ પદમાવતી ૨૪ સિધ્ધાયિકા કે 9 જ | ૦ | જે ૦ છે | જ ૦ 8 | જ ૦ ૧ – ૨૦ ૧૦૦૦૦૬ ૧-૩ હજાર ૧ – ૦ ૧૦૦૮૦૦ ६२००० ૬૨૪૦૦ ૬૧૬૦૦ ६०६०० ६०००० પપ૦૦૦ ૫૦૦૦૦ ૪૧૦૦૦ ૪૦૦૦૦ 3८००० (૩૬૦૦૦ | ન ૦ છે - | ૦ - | \ ૦ | - ૦ ૦ ૧૧ ૦ ૧૦ ૧ – ૭૦ ૧ – ૬૯ ૧- ૬૪ | ૧ – ૫૯ - ૫૫૪૮૦૦૦ ૦ ૧૧ ૦ – ૧૪ २८-४८००० ૧૪૫૨ ४४४६४०६ પાઠાંતર: ૧ પ્રતિચકા ૬ સુશ્યામા-અષ્ણુતા ૮ ભુકુટિ ૧૧ માનવી ૧૨ પ્રવરા ૧૩ વિદિતા ૧૫ કંદર્પ–પન્નગા ૧૭ બલા–બાલા-અરયુતા ૨૦ નરદતા–અચ્છતા ૧૮ ધારણ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૫૭ શ્રાવિકા સખ્યા લાખ હજાર ૧ ૫-૧૪ ર ૫-૪૫ 3 ૬-૩૬ ૫-૨૭ ૫-૧૬ ૫-૦૫ ૪-૯૩ ૪-૧ ૪-૭૧ ૧૦ ૪-૫ 11 *-* ૧૨ ૪-૩૬ ૧૩ ૪-૨૪ ૧૪ ૪-૧૪ ૧૫ ૪-૧૩ ૧૬ ૩-૩ ૧૭ ૩૮૧ ૧૮ ૩-૭૨ ૧૯ ૩-૭૦ ૨૦ ૩-૫૦ ૨૧ ૩-૪૮ ૨૨ ૩૩૬ ૨૩ 3-36 * ૩-૧૮ ૧૦૫૩ ૮૦૦૦ ૫ * ७ < રે ૫ ૫૯ ૬૦ ૬૧ ધ્રુવળી સાધુ સંખ્યા મનપવ જ્ઞાની અવધિજ્ઞાની પૂર્વ ધારી મુની સખ્યા સખ્યા સંખ્યા ૨૦ હજાર ૨૦ ૧૫ ૧૪ ૧૩ ૧૨ ૧૧ ૧૦ ૭૫૦૦ ૭૦૦) "" 39 ,, 39 ,, 17 ૧૨ ૫૦૦ ६००० ૫૫૦ ૫૦૦૦ ૪૫૦૦ ૪૩૬૦ ૩૨૦૦ ૨૮૦૦ ૨૨૦૦ ૧૮૦૦ ૧૬૦૦ ૧૫૦૦ ૧૦૦૦ ७०० ૧૭૬૧૦૦ ૧૨૭૫૦ ૧૨૫૦૦ ૨૨૧૫૦ ૧૧૬૫૦ ૧૫ ૧૦૩૦૦ ૧૫૦ ૮૦૦૦ ૭૫૦૦ ૭૫૦૦ ૬૦૦૦ ૬૦૦૦ ૫૫૦૦ ૫૦૦૦ ૪૫૦ ૪૦૦૦ ૩૩૪૦ ૨૫૫૧ ૧૯૫૦ ૧૫૦૦ ૧૨૫૦ ૧૦૦૦ ૭૫૦ ૫૦૦ ૧૪૫૫૬૧ ૯૦૦૦ ૯૪૦ *૬૦૦ ૯૮૦ ૧૧૦૦૦ ૧૦૦૦૦-૮ ૯૦૦૦ ८००० ૮૪૦૦ : ७२०० ૬૦૦૦ ૫૪૦૦ ૪૮૦૦ ૪૩૦૦ ૩૬૦૦ ૩૦૦૦ ૨૫૦૦ ૨૦૦ २२०० ૧૮૦ ૧૬ ૧૫૦૦ ૧૪૦ ૧૩૦૩ ૧૩૩૪૦૦ ૪૭૫૦ ૩૭૨૦ ૨૧૫૦ ૧૫૦૦ ૪૦ ૨૩૦૦ ૨૦૩૦ ૨૦૦ ૧૫૦૦ ૧૪૦૦ ૧૩૦૧ ૧૨૦૦ ૧૧૦૦ ૧૧૦૦ ૧૦૦ - ૮.૦ ૬૭૦ 1 ૬૬૮ ૫૦૦ ૪૦૦ ૩૫૦ ૩૦૦ ૩૩૯૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ६४ વેકિય લખધી મુની સંખ્યા વાદિમુની સંખ્યા સામાન્ય મુની સંખ્યા સર્વજિન કેવળી પર્યાય કાળ ૧૨૬૫૦ ૧૨૪૦૦ ૧૨૦૦૦ ૧૧૦૦૦ ૧૦૪૫૦ ૯૬૦૦ ૧ ૨૦૬૦૦ ૨ ૨૦૪૦૦ ૩ ૧૯૮૦૦ ૪ ૧૯૦૦૦ ૫ ૧૮૪૦૦ ૬ ૧૬૧૦૮ ૭ ૧૫૩૦૦ ૮ ૧૪૦૦૦ ૯ ૧૩૦૦૦ ૧૦ ૧૨૦૦૦ ૧૧ ૧૧૦૦૦ ૧૨ ૧૦૦૦૦ ૧૩ ૯૦૦૦ ૧૪ ૮૦૦૦ ૧૫ ૭૦૦૦ ૧૬ ૬૦૦૦ ૧૭ ૫૧૦૦ ૧૮ ૭૩૦૦ ૧૯ ૨૯૦૦ ૨૦ ૨૦૦૦ ૨૧ ૫૦૦૦ ૨૨ ૧૫૦૦ ૨૩ ૧૧૦૦ ૨૪ ૭૦૦ ૨૪૫૨૦૮ ७६०० १००० ૫૮૦૦ ૫૦૦૦ ४७०० ૩૨૦૦ 3२०० ૨૮૦૦ ૨૪૦૦ ૨૦૦૦ ૧૬૦૦ ૧૪૦૦ ૧૨૦૦ ૧૦૦૦ ૮૦૦ ६०० ૪૧૬૬ ૨૧૪૮૫ ૧૨૯૧૯૮ ૨૩૨૯૩૪ ૨૫૪૨૦૦ ૨૬૯૫૮૫ ૨૪૫૦૨૫ ૨૦૦૩૦૭ ૧૫૬૦૧૨ ૫૯૦૧૯ ૪૮૧૨૪ ૩૮૬૩૪ ૩૮૮૪૩ ૩૯૪૫૦ ૪૦૬૫૭ ૪૧૪૬૪ ૪૩૧૫૫ ૩૨૫૦૬ ૨૮૮૫૪ ૨૧૧૮૨ ૯૦૮૩ ૧૧૨૮૯ ૧૦૭૯૦ ૧૦૦૮૯ ૧૯૮૬૦૫૧ ૧૦૦૦ વરસ ન્યુન ૧ લાખ પૂર્વ ૧ પૂર્વાગ ૧૨ વરસન્યુન ૧ લાખ પૂર્વ ૪ ), ૧૪ , ન્યુન sy ૮ કે ૧૮ ) ન્યુન ૧૨ = ૨૦ , ન્યુન છે . ૬ માસ ન્યુન ( માસ ન્યુન by ૩ માસ ન્યુન , 55 ૪ માસ ન્યુને 5 . ૩ માસ જુન ૨૫ હજાર પૂર્વ ૨ માસ જુન ૨૧ લાખ વરસ ૧ માસ ન્યુન ૫૪ લાખ વરસ ૨ માસ જુન ૧૫ લાખ વરસ ૩ વરસ જુન છા લાખ વરસ ૨ ) , રાા લાખ , ૧ , ૨૫ હજાર વર્ષ ૧૬ વરસ જુન ૨૩૭૫૦ વર્ષ ૩ . * ૨૧૦૦૦ વર્ષ ૧ અહોરાત્રી ન્યુન ૫૪૯૦૦ વર્ષ ૧૧ માસ જુન ૭૫૦૦ વર્ષ ૯ માસ ન્યુન ૨૫૦૦ વર્ષ ૫૪ દિવસ ન્યુન ૭૦૦ વરસ ૮િ૪ દિવસ ન્યુન ૭૦ વરસ ૬ માસ ઓછા ૩૦ વરસ ૧૨૬૨૦૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ ६७ ૬૯ ૭૦ સર્વ જિન વ્રત કાળ નીનામ સર્વજિન આયુષ્ય કાળ ગૃહ શાંતી જિન-ગણુ જાપ ગુરુ માનવ ૧ ૧ લાખ પૂર્વ ૨ ૧ પૂર્વાગ ન્યુન ૧ લાખ પૂર્વ ૩ ૪ ) , ૧ - " નકુલ સર્પ દેવ s ૧૨ , , ૧ રાક્ષસ , , نی نی نی نی بی بی 2 - 0 5 છે જે છે તે જ તે છોગ મુષક મહિષ મૃગ મૃગ વોર્નર ૨૦ , , , , દેવ ચંદ્ર શુક રાક્ષસ માનવ ૪ લાખ વરસ દેવ ગુર મગળ બુધ રાક્ષસ માનવ દેવ - 8 6 ૧૦ • , ૧લાખપૂર્વ ૨૫ હજાર પૂર્વ ૨૧ લાખ વર્ષ ૫૪ લાખ વર્ષ ૧૫ લાખ વર્ષ ૭ લાખ વર્ષ રસો લાખ વર્ષ ૨૫ હજાર વર્ષ ૨૩૭૫૦ વર્ષ ૨૧૦૦૦ ૦ ૫૪૯૦૦ વર્ષ ૭૫૦૦ ૨૫૦૦ વર્ષ ૭૦૦ વર્ષ ૭૦ વર્ષ ૪૨ વર્ષ વાનર: અશ્વ છાગ . હસ્તિ મઝાર હસ્તિ છોગ હસ્તિ • - માનવ રાક્ષસ અશ્વ - વર્ષ વાનર અશ્વ ૨ાક્ષસ ૧૦ ,, ૧૦૦૦ વર્ષ ૧૦૦ વર્ષ ૭૨ વર્ષ - મહિષ મૃગ બુધ માનવ મહિષ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ચિવીશે જિન નિર્વાણ કલ્યાણક સંબધી ૭૨ નિર્વાણ નક્ષત્ર ૭૪ નિર્વાણ નિર્વાણ રાશિ નિર્વાણ સ્થળ આસન અષ્ટાપદ પર્યકાસન સમેતશીખર | કાર્યોત્સર્ગ આસને અભિજીત મૃગશિર્ષ આદ્રા મકર વૃષભ મિથુન પુષ્પ કન્યા વૃછિક વૃચ્છિક ધન ધન ૭૧ નિર્વાણ માસ-તીથી ૧ મહા-વ ૧૩ ૨ ચૈત્ર સુ ૫ ૩ ચૈત્ર સુ-૫ ૪ વૈશાક સુ-૮ ૫ ચૈત્ર સુ-૯ ૬ માગસર વ-૧૧ ૭ ફાગણ વ-૭ ૮ ભાદરવા વ-૭ ૯ ભાદરવા સુe ૧૦ શાખ વ-૨ ૧૧ શ્રાવણ વ-૩ ૧૨ અષાડ સુ-૧૪ ૧૩ અષાડવ -૭ ૧૪ ચિત્ર સુ-૫ ૧૫ જેઠ સુ-૫ ૧૬ જેઠ -૧૩ ૧૭ વૈશાક -૧ ૧૮ માગસર સુ-૧૦ ૧૯ ફાગણ સુ-૧૨ ૨૦ જેઠ વ-૯ ૨૧ વિશાક વ–૧૦ ૨૨ અષાડ સુ-૮ ૨૩ શ્રાવણ સુ-૮ ૨૪ કારતક વ-૧૫ પાઠાંતર મીન ચંપાપુરી સમેતશીખર મીન મીન પુનર્વસુ ચિત્રા અનુરાધા જ્યેષ્ઠા મૂળ પૂર્વાષાઢા ધનિષ્ઠા ઉત્તર ભાદ્રપદ રેવતી રેવતી પુષ્પ ભરણી કૃતિકા રેવતી ભરણી શ્રવણ અશ્વની ચિત્રા વિશાખા સ્વાતિ મેષ વૃષભ મીન મેષ મકર શ્રેષ તુલા તુલા ગીરનાર પર્યકાસન સમેતશીખર | કાર્યોત્સર્ગ આસન પર્યકાસન તુલા વાપરી ૭-કન્યા Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧ ઉપવાસ ૨ મામખમણ 3 ૪ ૫ ૬ ७ < રે ૧૦ ૧૧ ૧૮ ૧૯ ૨૦ ७६ નિર્વાણુ તપ ૨૧ ૨૨ ૨૩ ૨૪ 39 19 27 "T ૧૨ "" ૧૩ ૧૪ 33 ૧૫ ૧૬ ૧૭ ,, 19 در ,, 33 11 ,, ,, ,, 93 22 99 ७७ નિર્વાણુ પરિવાર ૧૦૦૦૦ ૧૦૦૦ ૩૦૮ ૫૦૦ ૧૦૦૦ " ૦૦૨ 22 17 29 ૬૦૦ ९००० ७००० ૧૦૮ ,, 17 ૧૦૦૦ 39 ૫૦૦ ૧૦૦૦ ૫૩૬ ૩૩ એકાકી ७८ નિર્વાણુ વેળા પુર્વાહ કાળે પશ્ચિમાન્હા કાળે પુર્વાન્હ કાળે "" ૧૬ પશ્ચિમાન્ત કાળે પુર્વાહ કાળે પશ્ચિમાન્ય કાળે પુર્વોન્હ કાળે પુર્વાન્હ કાળે પશ્ચિમાન્ય કાળે પૂર્વ રાત્રીએ "" અપર રાત્રે પૂર્વ રાત્રીએ અપર રાત્રે પૂર્વ રાત્રીએ "" અપર રાત્રે પૂર્વ રાત્રીએ અપર રાત્રે ce નિર્વાણુ અંતર કાળ ૧ જિન નિર્વાણથી ખીર્જા જિન નિર્વાણુ સુધીના ળ નિર્વાણુ અંતર કાળ ૫૦ લાખ ક્રોડ સાગરોપમ ૩૦ લાખ ક્રેડ ૧૦ લાખ કોડ ૯ લાખ ક્રાડ "" ૯૦ હજાર ક્રોડ સાગરાપમ ૯ હજાર ક્રોડ ૯૦૦ ક્રોડ સાગરોપમ ૯૦ ક્રોડ સાગરાપમ ૯ ક્રોડ સાગરાપમ ૧ ક્રોડ સાગરાપમાં ઓછા ઓછા ૧૦૦ સાગર ૬૬ લાખ ૨૬ હજાર વર્ષ ૫૪ સાગરાપમ ૩૦ પાઠાંતર : શબ્દાર્થ : પુર્વાહ દિસવના પેલા ભાગે પશ્ચિમાન્ડ : દિવસના - ૐ પાછલા ભાગે અપર રાત્રે: રાત્રીના છેલ્લા પહેારે પૂર્વ રાત : રાત્રીના પેલા ભાગમાં ,, ૪ ૩ સાગરાપમમાં ના પડ્યેાપમ આછા ના પલ્યાપમ ! પત્યેાપમમાં એછા ૧૦૦ ક્રોડ વર્ષ ૧૦ ક્રોડ વર્ષ ૫૪ લાખ વર્ષ ૬ લાખ વર્ષ ૫ લાખ વર્ષ ૮૩૭૫૦ વર્ષ ૨૫૦ વર્ષ 39 શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર સુધી २४ જિનના ૨૩ અંતરકાળના કુલ સમય ૪૨૦૦૦ વવ ઓછા એક કાટાકાટી સાગરાપમ કાળ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭ જિનતીર્થ ભાવિમાં થનારા જિન-જીવ ૧૬૬ વીશે જિન તીથે કમાંકમાં દર્શાવ્યા મુજબના જિનશાસન ભવિષ્યમાં થનારા જિન જીવનું વર્ણન ૧ મરિચી-જિન જિવ પ્રસિદ્ધ થયો-જે મહાવીર નામે ૨૪ મા જિન થયા. ૦ ૦ = ટ ૧ ૭ વર્મા રાજા, ૧૦ હરિણ, વિશ્વભુતિ. ૧૧ શ્રી કેતુ, ત્રિપષ્ટ, મરૂભૂતિ, અમિતતેજ,-ધન. ૧૨ નંદન, નંદ, શંખ, સિદ્ધાર્થ, વર્મા. ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ રાવણ, નારદ ૨૧ ૨૨ શ્રીકૃષ્ણ, કૃષ્ણને માતા દેવકી, બળભદ્ર અને બળભદ્રના માતા રોહીણી. ૨૩ અંબડ, સત્યકી, આનંદ. ૨૪ શ્રેણિક, સુપાર્શ્વ, પિદિલ, ઉઢાયિ, શંખ, દઢાયુ, શતક, રેવતી, અને તુલસા. ઉપર બતાવેલ તીર્થકરના તીર્થમાં થએલા આ દરેક જિન-જીવો છે એટલે ભવિષ્યમાં જિન–ભગવંત થવાના છે, જિ ૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧ ભીમાવલી ૮૧ શ્રીજિનતિ થએલા-૧૧ રૂદ્રના નામ ૨ જિતશત્રુ × ૦ ૩ ૫ ७ . ૯ રૂદ્રનામેરૂદ્ર ૧૦ વિશ્વાનલ ૧૧ સુપ્રતિષ્ટ ૧૨ અચલ ૧૩ પુંડરિક ૧૪ અતિધર ૧૫ અજિતનામ ૧૬ પેઢાળ ૧૭ ૧૮ ૧૯ २० ૨૧ ૨૨ ૨૩ ૨૪ સત્યકી પાઠાંતર : ૮૨ દન ઉત્પત્તિ જૈન, શૈવ, અને સાંખ્ય વેદ્યાંતિક અને નાસ્તિક બૌધ્ધ દર્શન વિશેષિક ૧૮ ૮૩ શ્રી જિન તિથે થએલા ૧૦ આશ્વર્યા ( અચ્છેરા ) ઉત્કૃષ્ટ દેહમાનવાળા-૧૦૮ નુ એક સમયે સિધ્ધિ-ગમન અસ યત-પૂજા હરિવ’શ-ઉત્પત્તિ સ્ત્રી-તીર્થંકર ઘાતકીખ ડે અપરકકામાં કૃષ્ણનું ગમન મહાવીર ગર્ભ હરણ ચમરેન્દ્ર ઉત્પાત્ત, પદા અભાવિતા, ચંદ્રસૂર્યાંનુ‘મૂવિમાને આવવુ, કેવળી ઉપસર્ગ', ૨૩- શ્રી મહાવીરનું પેાતાનું અપહરણ થયુ. હેાવાથી-ગ-હરણ અચ્છેરૂ મહાવીરના સમયમાં ગણાય છે પણ-તે સમયે શ્રી પાર્શ્વનાથનું શાસન ચાલુ હતુ. Page #229 -------------------------------------------------------------------------- ________________ ચોવીશે ભગવંતના શાસન અધિષ્ઠાયક દેવ-યો-સંબંધો નામ સહન ભુજ મુખ નેત્ર જમણા હાથમાં ધારણ કરેલ ડાબા હાથમાં ધારણ કરેલ. ૧ ગોમુખ ૨ મહાયક્ષ સુવર્ણ / હાથી =1 A = = મયુર ગજ ગરૂડી હરણ = ૩ શ્રીમુખ ૪ ઇશ્વર ૫ તુંબરૂ ૬ કુસુમ ૭ માતંગ ૮ વિજય ૯ અજિત ૧૦ બ્રહ્મા = ૦ = 'સ ચક = પદ્માસન • = ૧૧ મેનૂજ ૧૨ સુરકુમાર ૧૩ વમુખ વૃષભ હંસ મેરા = = વરદ, અક્ષમાળા, બીજેરૂ, પાશ, વરદ અક્ષસુત્ર મુદગર પાસ બીજેરૂ, અંકુશ, અભય, શક્તિ નકુલ, અભય, ગદા, બીજોરૂ, અક્ષસૂત્ર,નાગ, બીજેરૂ, અક્ષસૂત્ર, અંકુશ, નકુલ, વરદ, શક્તિ , ગદી, નાગપાશ, ફળ-અભય, નકુલ, અક્ષસૂત્ર, બિલ્વ,–પાશ, નકુલ, અંકુશ, મુદગર, માતલિંગ, અક્ષસૂત્ર, નકુલ, કુંત, માતુલીંગ, પાશ, મુદગર, નકુલ,અંકુશ,ગદો, અક્ષસૂત્ર, અભય, માતુલીંગ, ગદા. નકુલ, અક્ષસૂત્ર, માતુલીગ બાણ નકુલ, ધનુષ્ય, ફળ, ચક્ર,પાશ,બાણ,ખડગ નકુલ, ચક્ર, ધનુષ્ય, ફલક, અક્ષસૂત્ર. અંકુશ, અભય, પદ્મ, પાશ, ખટ્ટ, નકુલ, અક્ષસુત્ર, ફલક, બીજેરૂ, અભય-ગદા નકુલ, અક્ષમાળા, પદ્મ, વરદ-પાશ, માતુલીગ, અંકુશ, વરદ, પાશ, માતુલીંગ, અંકુશ, બીજે, બાણ, ખડગ, નકુલ,ધનુષ, અંકુશ,ફલક મુદગરે, પાશ, અભય, શુળ, અક્ષસૂત્ર, વરદ, પરશુ, અભય, શૂળ, બીજરૂ, મુદગર, શક્ત, અક્ષસૂત્ર, બીજેરૂ, ગદા,શક્તિ,બાણ, બકુલ, ધનુષ, પદ્મ, પરશુ, બીજોરૂ, મુદગર, શક્તિ, નકુલ,પરશુ,વજ અક્ષસૂત્ર, અભય, માતુલીંગ, પરશુ, ચક. ! નકુલ, શૂળ, શક્તિ, માતુલીંગ-ગદા, નકુલ-સર્પ, || નકુલ, બીજ-પુરક, ૨ક્ત મગર = • ૧૪ પાતાલ ૧૫ કિન્નર ૧૬ ગરૂડ ૧૭ ગંધર્વ ૧૮ યક્ષેન્દ્ર યા વરાહ હંસ = = 8 ૧૯ કુબર નીલ ગજ \ ત વૃષભ \ સુવર્ણ \ ૨૦ વરૂણું ૨૧ ભકુટી ગોમેધ ૨૩ પાશ્વ યામ. = = ૨૪ માતંગ ૪ યક્ષેત્ર ૧૧ ઈશ્વર ૨૩ વામન Page #230 -------------------------------------------------------------------------- ________________ ચોવીશે ભગવાનના શાસન અધિષ્ઠાયિકા દેવી-ચક્ષણીઓ ૮૫ વાહન ૧ ચકેશ્વરી ગરૂડ ગા ગૌર - મેષ પદ્માસન નર ગજ નીલ ગૌર વરાહ વૃષભ પદમાસન સિંહ અશ્વ પદમાસન યક્ષિણીના નામ વર્ણ સુવર્ણ ૨ અજિતા ગૌર ૩ દુરિતારી ૪ કાળી શ્યામ મહાકાળી સુવર્ણ અછુતા, અષ્ણુતા શ્યામ શાંતા સુવર્ણ ૮ જવાલા પીળા ૯ સુતારિકા ગૌર ૧૦ અશાકા ૧૧ શ્રીવત્સા ૧૨ ચંડા શ્યામ ૧૩ વિજયી હરિત ૧૪ અંકુશા ગૌર ૧૫ પ્રજ્ઞપ્તિ ૧૬ નિર્વાણી સુવર્ણ ૧૭ અછુપ્તા સુવર્ણ ૧૮ ધરણી નીલ ૧૯ વરૂટ્યા २० हत्ता કનક ૨૧ ગાંધારી વેત ૨૨ અંબા કનેક ૨૩ પદ્માવતી કનક ૨૪ સિધાયિકા હરિત પાઠાંતર ઃ ૧ પ્રતિપકો ૬ સુશ્યામા-અય્યતા ૮ કુટ ૧૧ માનવી ૧૨ પ્રવરી ૧૩ વિદિતા ૧૫ કંદર્પ પન્નગા ૧૭ બલા–બાલા--અયુતા ૨૦ નદતા - અરડૂતો ભૂજ જમણે હાથમાં ડાબા હાથમાં રદબાણચકે, પાશ, ધનુષ,વાચક્ર, અંકશ.. વરદ, પાશ, બીજપુર,અંકુશ, વરદ, અક્ષસૂત્ર, ફળ, અભય, વરદ, પોશ, | નાગ, અંકુશ, વરદ, પાશ, માતુલીગ,અંકુશ, વરદ, બાણ, ધનુષ, અભય, વરદ, અક્ષસૂત્ર, શૂળ, અભય, ખડગ, મુદગર, ફલક, પરશુ, વરદ, અક્ષસૂત્ર, કળશ, અંકુશ, વરદ, પાશ, ફલક, અંકુશ, વરદ, મુદગર, કળશ, અંકુશ, વરદ, શક્તિ , પુપ-ગંધ બાળ, પાશ, ધનુષ્ય, નાગ, ખડગ, પાશ, ફિલક, અંકુશ, કમળ, અંકુશ, પદમ, અભય, પુસ્તક, કમળ, કમંડલ, કમળ, બીજપુરક, ચળ, ! ભુવંડી, પદમ, માતુલીગ,ઉત્પલ,! પદમ, અક્ષસૂત્ર, વરદ, અક્ષસૂત્ર, છે બીજપુરક, શૂળ, વરદ, અક્ષસૂત્ર, ! બીજપુરક, શળ, વરદ, ખડગ, ! બીજપુરક, કુંત આમ્રલંબ, પાશ, ચક, અંકુશ, પદમ, પાશ, ફળ, અંકુશ, | પુસ્તક, અભય, | બીજપુર, વીણ ૧૦ વરદ મુદગર, ૬ બીજોરૂ અંકુશ ૧૬ પુસ્તક, ઉત્પલ, ૧૧ પુષ, ગંદા, ૨૪ પદમ, પાશ, ગીર મસ્ય પદમાસન મયુર પદમાસન કૃષ્ણ ભદ્રાસન હંસ સિંહ કર્કસ સિંહ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પાંચ ભરલ પાંચ એરવત ૧૦ ક્ષેત્રે અતિત-વર્તમાન અને અનાગત ૩૦ ચોવીશીના ભગવંતના નિર્મળ નામ ૮૭ ૧ જંબુદપીપ ભરતક્ષેત્રે ત્રણ ચોવીશી ૨ જંબુદવીપ અવત ક્ષેત્રે ત્રણ વીશી અતીતે ચાવશી વર્તમાન-ચાવીષી ભગવંતના નામે જીન નામ અનાગત ચોવીશીનામે અતિત ભગવત નામ સુરદેવ સુપાશ્વ ૧ કેવળ નાણી શ્રી કષભદેવ | શ્રીપદમનાભ | પંચરૂપ ૨ નિર્વાણી અજીતનાથ જિનહર ૩ સાગર સંભવનાથ સંપુરિક ૪ મહાજસ અભિનંદન સ્વયં પ્રભ ઉજંયતિક ૫ વિમળ સુમતિનાથ સર્વાનુભુતિ અધિષ્ઠાયક ૬ સર્વાનુભુતી પદમપ્રભ દેવભુત અભિનંદન ૭ શ્રીધર સુપાશ્વનાથ ઉદય રનેશ ૮ શ્રીદત્ત ચંદ્રપ્રભ પેઢાળ રામેશ્વર ૯ દામોદર ! સુવિધિનાથ પેટિલ અંગુષ્ટમ ૧૦ સુગ શીતળનાથ શતકીતી વિનાશક ૧૧ શ્રી સ્વામી શ્રેયાંસનાથ સુત્રત આશેષ ૧૨ મુનિસુવ્રત | વાસુપુજ્ય અમમ સુવિધામ ૧૩ સુમતિ વિમલનાથ નિષ્કષાય શ્રી પદત ૧૪ શીવગતિ અનંતનાથ નિષ્ણુલાક શ્રી કુમાર ૧૫ અસ્તાંગ ધર્મનાથ નિર્મમ સર્વશૈલા ૧૬ નમીશ્વર શાંતિનાથ ચિત્રગુપ્ત પ્રભંજન ૧૭ અનીલ કુંથુનાથ સમાધિ સૌભાગ્ય ૧૮ યશોધર અરનાથ સંવર દિનકર ૧૯ કૃતાર્થ મલ્લિનાથ યશોધર વૃત્તાધ ૨૦ જિનેશ્વર | મુનીસુવ્રત વિજય સિધ્ધિકર ૨૧ શુદ્ધ મતિ | નમિનાથ મલ જિન શારિરીક ૨૨ શિવંકર નેમનાથ દેવજિન ક૬૫મ ૨૩ સ્પંદન પાર્શ્વનાથ અનંતવીય તીર્થાદિ ૨૪ સંપ્રતિ મહાવીર ભદ્રકર વીરસેન વર્તમાન અનાગત ભગવંતનામ ભગવંતના નામ ખાલચંદ્ર સિધ્ધાર્થ શ્રીસુચંદ્ર પુણ છેષ અગ્નિસેન ચશષ નંદિષેણ નદિષેણુ ઋષિદત્ત સુમંગળ વ્રતધર વજધર સેમચંદ નિર્વાણ દીર્ઘ સેન ધર્મદેવજ શતાયુષ સિધ્ધસેન શિવસુત મહાસેન શ્રેયાંસ વીરમિત્ર સ્વયં જળ સત્યસેન સિંહસેન શ્રી ચંદ્ર ઉપશાંત મહેન્દ્ર ગુપ્તસેન સ્વયજળ મહાવિર્ય દેવસેન પાશ્વ સુત્રત અભિધાન જિનેન્દ્ર મરૂદેવ સુપાર્શ્વ શ્રીધર સુશળ સ્વામિકેષ્ટિ અનંત સ્વામિ કષ્ટ અગ્નિ પ્રભ અગ્નિદત્ત અજીતસેન વીરસેન અગ્નિ દત્ત વિમળ પાઠાંતર : ૨૪ ભદ્રકૃત ૧ આદીનાથ ૮ પુષ્પદંત ૨૪ વર્ધમાન ૧ ચંદ્રાનન ૨ વમળ ૨ સુવ્રત સુરંદ્ર ૧૧ રવિમિત્ર ૧૬ સદાવીય ૧૪ સિંહસેન ૧૯ શ્યામકંબુ ૨૩ અમૃત Page #232 -------------------------------------------------------------------------- ________________ પાંચભરત-એરવત ક્ષેત્રે-અતિત વતમાન અનાગત વીશી ૩ ઘાતકખંડ પૂર્વભરતે ત્રણવીશા ૪ ઘાતકીખંડ પશ્ચીમ ભરતે ૩ ચાવીશી શાંતનુ અતિત વર્તમાન અનાગત અતિત વર્તમાન અનાગત ચોવીશી નામ ચોવીશી નામ ચોવીશી નામ ૧. રત્નપ્રભ યુગાદિનાથ સિધ્ધનાથ વૃષભનાથ વિન્દુ રત્નકેશ ૨ અમિત સિદ્ધાંત સિમ્યગુનાથ પ્રિય મિત્ર કરણનાથ ચકહસ્ત સંભવ મહેશ જિનેન્દ્ર વૃષભનાથ સાંકૃત ૪ અકલંક પરમાર્થ સંપ્રતિ સુમૃદુ પ્રિયતેજ પરમેશ્વર ૫ ચકસ્વામી સમુધર સર્વસ્વામી અતિતજીન વિમર્શજિન સુમૂર્તિ ૬ શુભંકર ભૂધર મુનિનાથ અવ્યક્ત પ્રશમ મુસ્કૃતિક ૭ સત્યનામ ઉદ્યોત વિશિષ્ટનાથ કળાશત ચારિત્ર નિકેશ ૮ સુંદરનાથ આર્થવ અપારનાથ સર્વ જિન પ્રભાદિત્ય પ્રશસ્તિક ૯ પુરંદર અભય બ્રહ્મશાંતિ પ્રબુધ મંજુકેશી નિરાહાર ૧૦ સ્વામી અપ્રકપ પર્વતનાથ પ્રવૃજિન પતિવાસ અમૂર્તિ ૧૧ દેવદત્ત પદમનાભ કાર્યક સૌધર્મ સુરરિપુ દિવજનાથ ૧૨ વાસવદત્ત પદમાનદ ધ્યાનવર તપદીપ દયાનાથ શ્વેતાંગ ૧૩ શ્રેયાંસ પ્રિયંકર શ્રીક૯૫ વાસેન સરસ્ત્રભૂજ ચારૂનાથ ૧૪ વિશ્વરૂપ સુકૃતનાથ સંવરનાથ બુધ્ધિનાથ જિનસિંહ દેવનાથ ૧૫ તપસ્ટેજ ભદ્રેશ્વર સ્વસ્થનાથ પ્રબંધ રેપક જિન વયાધિક ૧૬ પ્રતિબંધ મુનિચંદ્ર આનt અજિત બાહુ પુષ્પનાથ ૧૭ સિધ્ધાર્થ પંચમુષ્ટિ રવિચંદ્ર પ્રમુખ પહિલ નરનાથ ૧૮ સંયમ પ્રભવનાથ પાપમ અયોગ પ્રતિકૃત ૧૯ અચળ ગાંગીક સાન્નિધ્ય અર્થોપમ ચાગનાથ મૃગેન્દ્રનાથ ૨૦ દેવેન્દ્રનાથ | પ્રવણવ સુકર્ણ તિષ્ઠિત કામરિપુ તનિધિક ૨૧ પ્રવરનાથ સર્વાગ મૃગનાભ અરણ્યબાહુ અચળ ૨૨ વિશ્વસેન | બ્રહમેન્દ્ર અમમ દેવેન્દ્ર નેમિકનાથ અરર્થક ૨૩ મેઘનંદન | ઈન્દ્રદત્ત પાર્શ્વનાથ | પ્રાયચ્છિત ગર્ભજ્ઞાન દશાનન ૨૪ સર્વજ્ઞજિન! જિનપતી શાશ્વતનાથ ] શિવનાથ અજિત શાંતિક ૧૫ સ્વયતેજ ૧૧ પદમનાથ ૨૩ પદમરથ ૧ ખેડુજિન ૧૯ નાગેન્દ્ર ૨ કપિલનાથ ૨૦ નિષ્ટિનાથ ૧૭ બાલિ ૨૧ મૃગનાથ ૨૨ દેવેન્દ્રનાથ ૨૩ પદમરથ ૨૪ શિવનાથ ત્રીસૃષ્ટિ સુકર્મા Page #233 -------------------------------------------------------------------------- ________________ સુકુમાળ ૫ ઘાતકીખંડ પૂર્વ ઐરાવતે ૩ ચાવીશી ૬ ઘાતકીખંડે પશ્ચીમ એરવતે ૩ ચોવીશી ૩ અતિત વર્તમાન અનાગત અતિત ચોવીશી વર્તમાન ચોવીશી અનાગત ચોવીશી ચિવશીનામ ચોવીશીનામ ચોવીશી નામ જિન-નામ જિન–નામ જિન-નામ ૧ વાસ્વામી| અપશ્ચિમ | વિજય પ્રભ | સુમેરૂક. ઉપાદિત વિન્દ્ર ૨ ઈદ્રયત્ન | પુષ્પદંત નારાયણ જિનકૃત જિનસ્વામી ૩ સૂર્ય સ્વામી અહંત સત્યપ્રભ ઋષિકેલી સ્વમિત પૃથ્વીવંત ૪ પુરૂરવ | સુચરિત્ર મહામૃગેન્દ્ર અશમ્મદ ઈન્દ્રજિન કુલપરોધા ૫ સ્વામીનાથ સિધ્ધાનંદ ચિંતામણી નિર્ધર્મ પુષપક ધર્મનાથ ૬ અવધ નદક અગિન કુટલિક મંડિક પ્રિયમ ૭ વિકમસેન પ્રકૃપ દિવસૃગેન્દ્ર વર્ધમાન પ્રહત વરૂણ ૮ નિર્ધાટિક ઉદય ઉપવાસિત અમૃતેન્દ્ર મદનસિંહ અભિનંદન ૯ હરીન્દ્ર રૂકમેન્દ્ર પદપચંદ્ર શખાનદ હસ્તનિધિ સર્વભાનું ૧૦ પ્રતીક બાધકેન્દ્ર કલ્યાણુવ્રત ચંદ્રપાર્વ સદષ્ટજિન ૧૧ નિર્વાણ પેઢાળ ચિંતાહિક હરિનાથ અશ્વબોધ મૌષ્ટિક ૧૨ ધર્મહેતુ સિદધેશ્વર ઉતરાહિક બાહસ્વામી જનકાદિ સુવર્ણ કેતુ ૧૩ ચતુર્મુખ | અમૃતતેજ અપાશિત ભાર્ગવ વિભૂરિક સેમચંદ્ર ૧૪ જનકૃતેન્દુ | જિનેન્દ્ર દેવજી સુભદ્ર કમરપીંડ ક્ષેત્રાધિપ ૧૫ સ્વયંક | ભેગલી તારક જિન પ્રતિપ્રાપ્ત સુવપિ સેઢાતિક ૧૬ વિમળાદિ સર્વાર્થ અમોઘ વિષિત હરિવાસ કર્મોષ્ટક ૧૭ દેવપ્રભ મેઘાનંદ નાગેન્દ્ર બ્રહ્મચારી પ્રયમિત્ર તમરિપુ ૧૮ ધરણેન્દ્ર નંદિકેશ નિલાલ અસંખ્યા ગતિ ધર્મદેવ દેવતામિત્ર ૧૯ તીર્થનાથ હરનાથ અપ્રકપ ચારિમેશ ધર્મચંદ્ર કૃતપાW ૨૦ ઉદયાનંદ અધિષ્ઠાયક પુરોહિત પારિણમિક | પ્રવાહિત, બહુનંદ ૨૧ સર્વાર્થ શાંતિક ઉભયેન્દ્ર કાજ | નંદિનાથ અધોરિક ૨૨ ધાર્મિક | નંદિક પાર્શ્વનાથ વિધિનાથ અશ્વામિક નિતંબુ ૨૩ ક્ષેત્ર સ્વામી કુંડપાર્શ્વ || નિર્વસ પૂર્વનાથ દૃષ્ટિસ્વામી ૨૪ હરિચંદ્ર | વિરેચન વિષિત ધર્મેશ યક્ષેસજન પાઠાંતર ૧૦ નિર્વાણ ૭૫ પદમરૂ, ૧૫ નારિક ૨ દિનકર ૨ જયનાથ ૨૨ નિતંબુ ૧૧ સૌરિ ૭૯ અફહર ૧૪ વસુપ્રભ ૧૮ સિધધર્મ ૧૪ અગિ ૧૫ પંચપદ ૧૫ વિકમેન્દ્ર ૨૦ પરિણામિક ૨૨ નિધિનાથ કૌશિક ચિત્રક Page #234 -------------------------------------------------------------------------- ________________ ૭ પૂષ્પરાધે ત્રણ–ચાવીશી પૂર્વ ભારતે ૮ પૂષ્પરાધે – પશ્ચિમ ભરતે ૩ ચેવીશી A,.. યોગેશ્વર પોરવ ત્રિકર અતિત ચોવીશી વર્તમાન જિનનામ વીશી ૧ શ્રીમદગન જગન્નાથ ૨ મૂર્તિ સ્વાપી પ્રભાસ ૩ નિરાગ સરસ્વામી ૪ પ્રલંબિત ભરતેશ પ પૃથ્વી ધર્માનન ૬ ચારિત્રનિધિ વિખ્યાત ૭ અપરાજીત ! અવસાનક ૮ સુબોધક | પ્રબંધક ૯ બુધેશ તપનાથ ૧૦ વૈતાલિક ! પાઠક ૧૧ ત્રિમુષ્ટિક | ૧૨ મુનિબોધ શાગત ૧૩ તીર્થ સ્વામી. શ્રીવશા ૧૪ ધર્માધિક શ્રી સ્વામી ૧૫ વમેશ સુકર્મેશ ૧૬ સમાધિ કર્માતિક ૧૭ પ્રભુનાથ અમલદ ૧૮ અનાદિ દવજાશિક ૧૯ સર્વતીર્થ પ્રસાદ ૨૦ નિરૂપમ વિપરીત ૨૧ કુમારિક | મૃગાંક ૨૨ વિહારગ | કફાહિક ૨૩ ધણેસર ! ગજેન્દ્ર ૨૪ વિકાસ | ધ્યાનજ્ઞ પાં- ૯ યુધેશ ૨ ઇશ્વર ઠા ૧૫ યમઈશ ૫ દિર્ઘનાથ ત્ત ૧૭સપ્તદીરા ૧૨ સાગર ૨ ૨૩ ધરણેન્દ્ર ૧૪ અહમત અનાગત અતિત ચોવીશી વર્તમાન ચાવશ અનાગત એવા શી ચોવીશી જિનનામ જિનનામ જિનનામ વસંતધ્વજ પદમચંદ્ર પદમપદ પ્રભાવક ત્રિમાતુલ રકતાંગ 1 પ્રભાવક વિનયેન્દ્ર અધટિત અગિક સુભાવ ત્રિખંભ સર્વાર્થ બળનાથ દિનકર અચળ ઋષિનાથ સુષમાંગ અગસ્તેય પ્રવાદિક હરિભદ્ર બલાતીત ધન ભૂમાનંદ ગણાધિપ મૃગક ત્રિનયન પારત્રિક કલંબક જિનદત સિદધાંત બ્રહ્મનાથ બ્રહ્મનાથ પાર્શ્વનાથ પ્રથમ મની દ્ર નિષેધક મુનિસિંહ ભગ દીપક પાપહર આસ્તિક ગોસ્વામી રાજર્ષિ સુસ્વામી ભવાનંદ પ્રવાસિક વિશાખ મુક્તિચંદ્ર નૃપનાથ મંડલૌક અચિંતીત અપ્રાસિક નારાયણ મહાવસુ વિસ્વામી નદિતટ પ્રાથમાંક ઉદયંતુ સોમદત મલધારી ભૂપતિ દરિક જયસ્વામી સુસંયમ ટોસુ પ્રબંધ મેક્ષનાથ મલયસિંહ ભવભીરૂક અભયાંક અગ્નિભાનું અક્ષોભ નંદનનાથ પ્રમોદ ધનુષ્કાંગ દેવધર ભાર્ગવ દહારિક રોમાંચિત પ્રયછ પરાનસ્ય ત્રતસ્વામી મુક્તિનાથ | આગમિક કિદવષાદ નિધામ પ્રસિદ્ધ વિનીત નવનાશિક ત્રિકર્મક જિનેશ રતાનંદ ભરતેશ ૫ અચળ ૧૯ શ્રૃંગભાનું ૫ મગસ્તેય ૯ વિદવાંસ ૨૦ અગ્રનાથ | ૭ દેવજિના ૨૧ ધર્મજિન ૧૦ સર્વજિન Page #235 -------------------------------------------------------------------------- ________________ રે ૧ અતિત પુષ્કરાધે ચાવાશી જિત-નામ ૧ કૃતાંત ૨ એરિક ૩ દેવાદિત્ય ૪ અનિધિ પ પ્રચ’ડ ૬ વેણુક ૭ ત્રિભાનુ ૮ બ્રહ્માદિ ૯ જાાંગ ૧૦ વિાહિત ૧૧ અપાપક ૧૨ લેાકેાર ૧૩ જધિ ૧૪ વિદ્યોતન ૧૫ સુમેરૂ ૧૬ સુભાષિત ૧૭ વત્સલ ૧૮ જિનાલ ૧૯ તુષારિક ૨૦ ભુવન ૨૧ સુકાલિક ૨૨ દેવાધિદેવ ૨૩ આકાશિક ૨૪ આંખક પાઠાંતર: ૯૪ પૂર્વ ૨ વર્તમાન ચાવીશી જિન -નામ નિશામતી અક્ષયાસ અચિતકર નયાદિ પણું પંડુ સ્વણું નાથ તપેાનાથ પુષ્પકેતુ ક િક ચંદ્રકેતુ પ્રહારિક વિતરાગ ઉદ્યોત તપેાધિક અતિત મરૂદેવ દામિક શિલાદિત્ય સ્વસ્તિક વિશ્વનાથ શતક સહસ્તાદિ તમાકિત બ્રહ્માંક ૧૭ વામિક અરવતે 3 અનાગત ચાવીશી જિનનામ યશેાધર સુવ્રત અભયધેાષ નિર્વાણુક વ્રતવસુ અતિરાજ અશ્વનાથ અર્જુન તપચંદ્ન શારીરિક મહુસેન સુશ્રાવ દ્રઢપ્રહાર 'રિક વૃતા તત તુ ખર સવ શીલ પ્રતિરાજ જિતેન્દ્રિય તપાદ રત્નાકર વેશ લાંછન પ્રવેશ ૯ ધાર્મિક ૧૨ સુગ્રીવ [૨૫] ૧૦ પુષ્કરાધે ૧ તત ચાવીશી જિન-નામ સુસ ભવ પછાભ પૂર્વાસ સૌન્દ ગેરિક ત્રીવિક્રમ નાસિંહ મૃગવતુ સામેશ્વર સુભાનુ અપાપમલ વિધ સમિક માધીન અશ્વતેજા વિદ્યાધર સુલેાચન મનનધ પુ રિક ચિત્રગણું માણુ હિંદુ સર્વા કલ ભુરિસર્વાં પુણ્યાંગ ૨ ફુલ્તુશ્રી ૧૪ ધાતુક ----- ૫ પશ્ચીમ અરવતે ત્રણ ચાવીશી 3 २ વર્તમાન ચાવીશી જિન-નામ ગાંગેય નલવશા ભજિન વજાધિક સુભદ્ર સ્વામીનાથ હિતક ન દ્વિધાષ રૂપીય વ્રજનાભ સતાષ સુધર્મા શ્રીફા દ વીરચંદ્ર મેધાનિક સ્વરછ કે પક્ષય અકામ સંતાષિત શત્રુસેન ક્ષેત્રવાત દયાનાથ કીતી શુભનામ ૩ ભીમક અનાગત ચાવીશી જિન-નામ અંદાષિત વૃષભ વિનયાન ફ્રેં મુનિનાથ ઈન્દ્રક ચંદ્રકેતુ ધ્વજાદિત્ય વસુબંધ વસુકીતી ધર્મ આધ દેવાંગ મિચિક સુવ યશેાધર ગૌતમ મુનીશુદ્ધ પ્રમેાધ શતાનિક ચારિત્ર શતાન દ વેઢા નાથ સુધાનાથ જયેશ તમુખ સુર્યાકનાથ Page #236 -------------------------------------------------------------------------- ________________ [૨] જબુદ્વીપના ભરત ક્ષેત્રની આવતી ( અનાગત) ચાવીશીના જિન નામ તે જિન જીકેાના જીવ છે અને હાલ ગઈ ગતિમાં છે. તે વિગત નામ ૧ શ્રી પદમનાભ ૨ શ્રી સુરદેવ ૩ શ્રી સુપાર્શ્વ ૪ શ્રી સ્વયં પ્રભ ૫ શ્રી સર્વાનુભૂતી ૬ શ્રી દેવશ્રુત ૭ શ્રી ઉદયપ્રભ ૮ શ્રી પેઢાળજિન ૯ શ્રી પાટ્ટીલ ૧૦ શ્રી શતકીતી ૧૧ શ્રી સુવ્રત ૧૨ શ્રી અમમ ૧૩ શ્રી નિષ્કષાય ૧૪ શ્રી નિષ્કુલાક ૧૫ શ્રી નિમત્વ ૧૬ શ્રી ચિત્રગુપ્ત ૧૭ શ્રી સમાધિજીન ૧૮ શ્રી સંવર જિન ૧૯ શ્રી યશેાધર ૨૦ શ્રી વિજયાંજન ૨૧ શ્રી મનિ ૨૨ શ્રી દેવજિન ૨૩ શ્રી અનવિય ૨૪ શ્રી ભદ્રંકરજિન પાઠાંતર : ૨૨ વિમળ કાના જીવ શ્રી વીરભક્ત શ્રેણિકરાજાના જીવ સુપાર્શ્વ શ્રાવકના જીવ કૈાણિક પુત્ર ઉદાયિરાજાના જીવ પેાટીલ શ્રાવકના જીવ દ્રઢાચુના જીવ કાર્તિક શેઠના જીવ શખ શ્રાવિકાના જીવ આનંદ મુનીના જીવ સુનંદા શ્રાવિકાના જીવ શતક શ્રાવકના જીવ શ્રી દેવકી તે શ્રીકૃષ્ણની માતાના જીવ શ્રી કૃષ્ણ વાસુદેવના સત્યકી મહાદેવના જીવ શ્રી બળભદ્રે ว કૃષ્ણના બંધુના જીવ સુલસા શ્રાવિકાના જીવ રહિણી તે બળદેવના માતાના જીવ રેવતી શ્રાવિકાના જીવ સતાલિના જીવ દ્વીપાયન ઋષિના જીવ કરણના જીવ આઠમા નારદને જીવ અબડ પરિપ્રાજકના જીવ અમરકુમારના જીવ સ્વાતિ બુદ્ધના જીવ કે અત્યારે કયાં છે પહેલી નરકે બીજા દેવલાકે ત્રીજા દેલલાકે ચાથા દેવલાકે બીજા દેવલાકે પેલા દેવલાકે બારમા દેવલાકે પેલા દેવલાકે પાંચમાં દેવલાકે ત્રીજા નરકે આઠમા દેવલાકે ત્રીજા નરકે પાંચમા દેવલાકે છઠ્ઠા દેવલાકે પાંચમા દેવલાકે ખીજા દેવલાકે ૯૬ બારમા દેવલા બારમા દેવલાકે ૨૪ સર્વાર્થ સિદ્ધ સ્થાન માટે ગીતારથ ભગવંત પાસે ખુલાસેા મેળવવા. અનુત્તર વિમાનાના દેવ જીવાને એકાવતારી જણાવેલા છે. જ્યારે શ્રી ભદ્રંકર જિત આવતી ચેવીશીમાં છેલ્લા ભગવંત થવાના હોઈ તેની કાળ-મર્યાદા ઘણી લાંબી હાઈ કયાં દેવ લેકમાં છે? તેનાખુલાસા મેળવવા જરૂરી છે. અગ્નીકુમાર દેવ બારમા દેવલાકે પાંચમા દેવલે કે બારમા દેવાકે નવમે ગ્રૌવેયક સર્વાર્થ સિદ્ધ વિમાનમાં Page #237 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની શ્રી અજીતનાથના સમયે ઉત્કૃષ્ટકાળે ૧૭૦ ક્ષેત્રે પાંચ મહાવિદેહના-૧૬૦ ૯૭ વિજયમાં ૫ ભારત અને પાંચ એરવત ક્ષેત્રમાં મળી–૧૭૦ ૩ મહાવિદેહ ક્ષેત્રના ૩૨ જંબુદ્વિપ મહાવિદેહ ઘાતકીખંડ પૂર્વ ઘાતકીખંડ પશ્ચિમ વિજયના નામ ૩૨ જિનના નામ મહાવિદેહ જિનનામ મહાવિદેહે ૩૨ જિનનામ ૧ કચ્છ જયદેવ વીરચ દ્ર ધર્માદા ૨ સુક કર્ણભદ્ર વત્સસેન ભુમીપતી ૩ મહાક૨૭ લક્ષ્મીપતી નીલકાંત મેરૂદત્ત ૪ કચ્છાવતી અનંતહર્ષ મુંજ કેશી સુમિત્ર ૫ આવર્ત ગંગાધર રૂફમીક શ્રીષેણનાથ ૬ મંગલાવર્ત વિશાળચંદ્ર ક્ષેમંકર પ્રભાનદ ૭ પુષ્કલા પ્રિયંકર મૃગાંકનાથ પદમાકર ૮ પુલાવતી અમરાદિત્ય મુનિ મૂર્તિ મહાષ ૯ વરછ કૃષ્ણનાથ વિમલનાથ ચંદ્રપ્રભ ૧૦ સુવસ ગુણ ગુપ્ત આગમિક ભૂમીપાળ ૧૧ મહાવત્સ પદમનાભ નિષ્પાપનાથ(દત્તનાથ)| સુમતિષેણ ૧૨ વાસાવતી જળધર વસુંધરાધિપ અસ્કૃત ૧૩ રમ્યા યુગાદિત્ય મલનાથ તીર્થપતી(તીર્થભૂતિ) ૧૪ રમ્યક વરદત્તા વનદેવ લલિતાંગ ૧૫ રમણિય ચંદ્રકેતુ બળભદ્ર અમરચંદ્ર ૧૬ મંગલાવતી મહાકાય અમૃત વાહન સમાધિનાથ ૧૭ પદમ અમરકેતુ પૂર્ણભદ્ર (મુનીચંદ્ર) મૂનિચંદ્ર ૧૮ સુપદમ અરણ્યવાસ રવાીકત (રેવાંકીત) મહેન્દ્રનાથ ૧૯ મહાપદમ હોહર ક૯૫શાખા શશાંક ૨૦ પદમાવતી રામન્દ્ર નલીની દત્ત જગદીશ્વર ૨૧ શંખ શાંતિદવ વિદ્યાપતિ દેવેન્દ્રનાથ ૨૨ કુમુદાની અનંતકૃત સુપાર્શ્વ ગુણનાથ ૨૩ નલીન ગજેન્દ્ર ભાનુનાથ ઉદ્યોતનાથ ૨૪ નલીનાવતી સાગરચંદ્ર પ્રભંજન નારાયણ ૨૫ વપ્રા લક્ષમીચંદ્ર વિશિષ્ટનાથ કપિલનાથ ૨૬ સુવપ્ર મહેશ્વર જળપ્રભ પ્રભાકર ૨૭ મહાવપ્ર ઋષભદેવ મુનિચંદ્ર જિન દિક્ષિત ૨૮ વપ્રાવતી સૌમ્યકાન્ત ઋષિષામ સકળનાથ ૨૯ ૧૯શુ નેમિપ્રભ કુડગદત્ત શીલાહનાથ ૩૦ સુવશુ અજિતભદ્ર ભુતાનંદ વિજધર ૩૧ ગંધિલ મહીધર મહાવીર સહસ્ત્રાર ૩૨ ગધિલાવતી રાજેશ્વર તીર્થેશ્વર અશોકાખ્ય Page #238 -------------------------------------------------------------------------- ________________ | ૧૭૦ [૨૮] ઉષ્પષ્ટ સંખ્યામાં ૧૭૦ ભગવતે વિચરતાં હતાં તેના મંગલકારી પાપહર નામ ૫ અરવત ૫ ક્ષેત્રમાં મળી–૧૭૦ પુષ્પરાધે પૂર્વ મહા- પુષ્પરાધે પશ્ચિમ મહા પાંચ ભરત તથા પાંચ ૧૦ જિન નામ વિદેહે ૩૨ જિન નામ વિદહ ૩૨ જિન નામ અરવત ક્ષેત્રે ૧ વાહન પ્રસનચંદ્ર ૧૬૦ પાંચ મહાવિદેહના | ૨ જીવરક્ષક મહાસેન ૧ જંબુદ્વિમ ભરતક્ષેત્રે અજીતનાથ 3 મહાપુરુષ વજનાથ ૨ , અરવતક્ષેત્રે | શીતળનાથ ૪ પાપહર સુવર્ણબાહુ ૧ ઘાતકીખંડ પૂર્વ ભારતે સિદ્ધાંતનાથ ૫ મૃગાંકનાથ કુરુચંદ્ર ૧ ,, પશ્ચિમભરતે | કરણનાથ ૬ સુરસિંહ વજીવિર્ય ૧ ઘાતકીખંડ પૂર્વઅર પુપદml ૭ જગતપુજ્ય વિમળચંદ્ર વતે ૮ સુમતિનાથ યશાધર ૧ , પશ્ચિમ અરવતે | જિનસ્વામી ૯ મહા મહેન્દ્ર મહાબળ ૧ પુષ્કરદ્ધિમપૂર્વ ભારતે પ્રભાસનાથ ૧૦ અમર ભુતિ વજાસેન ૧ ,, પશ્ચિમ ભારતે પ્રભાવકનાથ ૧૧ કુમારચંદ્ર વિમળબાધ ! ૧ , પૂર્વ સંરતે અક્ષપાસનાથ ૧૨ વારિણ ભીમનાથ | ૧ , પશ્ચિમ એરવતે નવલશાનાથ ૧૩ રમણનાથ મેરૂ પ્રભ ૧૪ સ્વયંભુ ભદ્રગુપ્ત ૧૫ અચલનાથ સુદઢસિંહ ૧૬ મકરકેતુ સુત્રત ૧૭ સિદ્ધાર્થનાથ હરિચંદ્ર ૧૮ સકળનાથ પ્રતિમાધર ૧૯ વિજયદેવ અતિશ્રેય ૨૦ નરસિંહ કનકકેતુ ૨૧ શતાનંદ અજિત વીર્ય ૨૨ વૃંદારક ફશુમિત્ર ૨૩ ચંદ્ર તપ प्रहात ૨૪ ચિત્રગુપ્ત(ચંદ્રગુપ્ત) હિમકર (હિતકર) ૨૫ દઢરથે વરૂણદત્ત ૨૬ મહાયશા યશકિતી ર૭ ઉમાંક નાગેન્દ્ર ૨૮ પ્રયુમ્નનાથ મહેશ્વર ૨૯ મહાતેજ કૃતબ્રહ્મ ૩૦ પુષ્પકેતુ મહેન્દ્ર ૩૧ કામદેવ વર્ધમાન ૩૨ અમરકેતુ સુરેન્દ્ર દત્ત Page #239 -------------------------------------------------------------------------- ________________ [૨૯] ર૦ વિરહમાન ભગવંત સંબંધી આઠ બાલને કોઠે નામ પિતાનામ શ્રેયાંસ સુદઢ સુગ્રીવ નિષધ દેવસેન ચિત્રભુતી કતી ૧ સીમંધર ૨ યુગમંધર ૩ બહુ ૪ સુબાહુ ૫ સુજાત ૬ સ્વયંપ્રભ છ ઋષભામન ૮ અનંતવીર્ષ ૯ સુરપ્રભ ૧૦ સુવિશાળ ૧૧ વ્રજધર ૧૨ ચંદ્રાનન ૧૩ ચંદ્રબાહુ ૧૪ ભુજંગમ ૧૫ ઈશ્વર ૧૬ નેમિપ્રભુ ૧૭ વીરસેન ૧૮ મહાભદ્ર ૧૯ દેવયશ ૨૦ અજિતવીર્ય ૧૯ ચંદ્રયશ વિજય નાગ પદમરથ વા૯મીક દેવાનંદ માહાબળ વ્રજસેન વીરરાજ ભાનુસેન દેવરાજા સંવરભુની - રાજપાળ માતાનામાં સત્યકી સુતારા વિજયા સુનંદા. દેવસેના સુમંગળા વીરસેના મંગલાવતી વિજ્યાવતી ભદ્રા સરસ્વતી પદ્માવતી વિજ્યા મહિમા જસેદદા સેના ગજગતિ ઉમાદેવી ગંધા કનીનિકા ૧૬ એમાં પનિનામ રૂક્ષ્મણી પ્રિયમંગલા મેહની કિંગુરુષા જયસેના પ્રિયસેના જયાવંતી વિજયા , નંદસેના વિમલા વિજ્યાવતી લીલાવતી સુગંધા ગંધસેના ભદ્રાવતી મેહની રાજસેના સુરિકાનતા પદ્માવતી રત્નમાળા Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧ છે Aa ૢ ( 0 0 ૫ લઈન વૃષભ ગુજ મૃગ ૪ પિ ભાનુ ૬ શશી સિહ ગજ 'દ્ર ૧૦ ભાઈ ૧૧ શખ વૃષભ કમળ ૧૩ ૧૪ કમળ ૧૫ શશી ૧૬ સૂ ૧૭ વૃષભ ૧૮ ગુજ ૧૯ ચંદ્ર ૨૦ પાઠાંતર : સ્વસ્તિક . ક્ષેત્ર જ બુઢીપમહાવિદેહ ધાતકીપૂ મહા "" 33 99 ધાતકીપશ્ચિમમહા. "" 27 "" પુષ્કરપૂર્વ મહા. "" ., ,, પુષ્કરપશ્ચિમમહા. [૩૦] 99 ७ વિજય પુષ્કલાવતી વા વહા નલીનાવતી પુષ્કલાવતી વા વચ્છ નલીનાવતી પુષ્કલાવતી વપ્રા વા નલીનાવતી પુષ્કલાવતી વા વચ્છા નલીનાવતી પુષ્કલાવતી . નગરી પુડરીકાણી વિજ્યા શુશીમાપુર અયેાધ્યા પુંડરીકાણી વિજ્યા સુશીમા અાધ્યા પુંડરીકગીણી વિજયા સુશીમા અયેાધ્યા પુ’ડરીકાણી વિજ્યા સુશીમા અચાધ્યા વપ્રા વચ્છા નલીનાવતી ૪-૮-૧૨-૧૬ અને ૨૦ માં ભગવાનની નગરી વિતશેાકા પુંડરીકીણી વિજ્યા સુશીમા અયેાધ્યા Page #241 -------------------------------------------------------------------------- ________________ [૩૧] ૨૦ વીરહરનામ ભગવંત સંબંધી બીજા સરખાં સ્થાને ૯ ગણધર સીમંધર સ્વામીને ૮૪ ગણધર છે બીજા ભગવંતોની ગણધરની સંખ્યા મળી નથી આગમસાર સંગ્રહમાં દરેક ભગવંતને ૮૪ ગણધર દર્શાવેલ છે. ૧૦ આયુષ્ય દરેકનું ૮૪ લાખ પૂર્વ ૧૧ દેહ માન , ૫૦૦ ઘનુષ્ય ૧૧ ગુણ ,, ૧૨ ગુણ (અરિહંતના બાર ગુણ) ૧૨ દેહવર્ણ , કંચન વર્ણ ૧૩ અતિશય , ૩૪ અતિશય ૧૪ વાણીગુણ , ૩૫ વાણી ગુણ ૧૫ પ્રાતિહાર્ય , આઠ પ્રાતિહાર્ય ૧૬ કેવળી સંખ્યા ૧૦ લાખ ૧૭ સાધુ સંખ્યા ,, ૧૦૦ કીડ ૧૮ ચ્યવન , કુંથુનાથ અરનાથ ભગવાનને આંતરે ૧૯ જન્મ ૨૦ દીક્ષા મુનિસુવ્રત અને નેમિનાથ આંતર ૨૧ જ્ઞાન ૨૨ નિર્વાણ , આવતિ ચોવીશીમાં ઉદય નાથ અને પિઢાળજિન આતરે થશે ૨૩ થવનતીથી શ્રાવણ-વ-૧ ૨૪ જન્મતીથી વિશાક-વ-૧૦ ૨૫ દીક્ષાતીથી , ફાગણ સુ-૩ ૨૬ જ્ઞાનતીથી ચિત્ર-સુ-૧૩ ૨૭ નિર્વાણતીથી શ્રાવણ સુ-૩ નાધશે ૨૮ ગૃહસ્થાવાસ , ૮૩ લાખ પૂર્વ ૨૯ દીક્ષા પર્યાય , ૧ લાખલપૂર્વ ૩૦ છદમસ્થ અવસ્થા , ૧૦૦૦ વરસ ૩૧ સાબી સંખ્યા દરેકને ૧૦૦ કોડ ૩૨ શ્રાવક સંખ્યા ૯૦૦ કોડ ૩૩ શ્રાવિકા સંખ્યા , ૯૦૦ કેડ ૩૪ દીક્ષા-વૃક્ષ , અશોક વૃક્ષ. Page #242 -------------------------------------------------------------------------- ________________ [૩૨] શ્રીજિન તીર્થ થએલ ચકવતી વાસુદેવ બળદેવ પ્રતિવાસુદેવના નામો ૧૨ ચક્રવતીના ૯ વાસુદેવના ૯ બળદેવના ૯ પ્રતિ વાસુદેવના ૯ નારદના (૯) નામે નામ નામો નામે નામે ૧ ભરત – ૧ ભરત ૨ સગર– ૨ સગર ૧ અચલ ૧ અશ્વગ્રીવ ૨ દિગપૃષ્ઠ | ર વિજય ૨ તારક ૩ સ્વયંભુ ૩ ભદ્ર ૩ મેરક ૪ પુરૂષેતમ ૪ સુપ્રભ (સુભદ્ર ૪ મધુકૈટભ ૫ પુરૂષસિંહ ૫ સુદર્શન | ૫ નિશુંભ ભીમ મહાભીમ ३द्र મહારૂદ્ર કાળ ૧૩ ૧૪ ૧૫ ૦ ૩ મધવા ૦ ૪ સનતકુમાર ૧૬ ૫ શાંતિનાથ ૧૭ ૬ કુંથુનાથ ૧૮ ૭ અરનાથ ૬ પુરૂષ પુંડરીક ૬ આનંદ | ૬ બલિ મહાકાળ ૦ ૮ સુભુમ ७हेत्त ૭ નંદન ૭ પહલાદ દુર્મુખ ૨૦ ૯ પદ્મ ૮ નો૨ાયણ | ૮ રામ ૮ રાવણ નરમુખ ૨૧ ૧૦ હરિણ ૦ ૧૧ જ્ય ૨૨ ૦ ૧૨ બ્રરમત ૯ બળભદ્ર | ૯ જરાસંધ | મુખ વર્ણ સુવર્ણ | શ્યામ ઉજવળ શ્યામ Page #243 -------------------------------------------------------------------------- ________________ [૩૩] જબ દ્વિપ ભરત ક્ષેત્રે આવતી (અનાગત) વીશીમાં થનાર ચકવતી વાસુદેવ પ્રતિવાસુદેવ અને બળદેવ ના નામ ૧૦૦ અનાગત ચોવીશી | ચકવતીના નામ | વાસુદેવના નામ ૧ દીર્ઘદ્રત ૨ ગુઢદંત ૨ નંદીમિત્ર ૩ શુધદંત ૩ સુંદરબાહુ ૪ શ્રીચંદ ૪ મહાબાહુ ૫ શ્રીભુતિ ૫ અતિબળ ૬ શ્રીમ ૬ મહાબળ ૭ પદમ ૭ બળ ૮ મહાપદમ ૮ દિવપૃષ્ટ ૯ દર્શન ૯ ત્રિી પૃષ્ટ ૧૦ વિમળ ૧૧ અમલવાહન ૧૨ અરિષ્ટ બળદેવના નામ જયત અજીત ધર્મ સુપ્રભ સુદર્શન આનંદ નંદન પદમ સંઘર્ષણ પ્રતિવાસુદેવના નામ તિલક લેહજંઘ વજસંઘ કેશરી બળી પ્રહલાદ અપરાજીત ભીમ સુગ્રીવ Page #244 -------------------------------------------------------------------------- ________________ [૩૪] કલિકાળ સવા શ્રી હેમચંદાચાર્ય પિરચિત ત્રિશષ્ટિ શવાકા પુરુષ ચરિત્ર આધારે ગેસઠ ૧૦૧ શલાકા પુરુષના નામ વિગેરે તેર સ્થાનકનો કે 3. ૫ નગરી નામ પદવી. પિતા નામ માતા નામ વણ ચકવતી કચન ઝડપભદેવ સુમિત્ર પ્રજાપતિ બળદેવ - સફેદ શ્યામ મયુરગ્રીવ બ્રહમ સફેદ રયામ વિજ્યાપુર શ્રીધર રૂદ્ર ૧ ભરત ૨ સગર ૩ અચળ ૪ ત્રીપષ્ટ ૫ અશ્વગ્રીવ ૬ વિજય ૭ દિવપૃષ્ટ ૮ તારક ૯ સુભદ્ર ૧૦ સ્વયંભુ ૧૧ મેરક ૧૨ સુપ્રમ ૧૩ પુરુષોતમ ૧૪ મધુ ૧૫ સુરદર્શન ૧૬ પુરુષસિંહ | ૧૭ નિશુંભ ૧૮ મધવા ૧૯ સનતકુમાર ૨૦ શાંતિનાથ ! વાસુદેવ પ્રતિવાસુદેવ બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ ચક્રવતી સુમંગળા અધ્યા યશોમતિ ભદ્રા પોતનપુર મૃગાવતિ નીલાંજના ૨નપુર સુભદ્રા દ્વારિકા ઉમાદેવી શ્રીમતી સુપ્રભા દ્વારિકા દ્વારિકા | નંદનપુર સ્નિગ્ધદશના ! દ્વારિકા સુદર્શના ગુણવતી વિજયા અશ્વપુર અમકી સમરકેસરી સેમ પૃથ્વી સુંદરી યામ શ્યામ સફેદ યામ વિલાસ શિવ પૃથ્વીપુર સફેદ શ્યામ હરિપુર ભદ્રા કચન સમૃદ્રવિજય અશ્વસેન વિશ્વસેન શ્રાવસ્થ હરિતનાપુર સહદેવી અચિરા Page #245 -------------------------------------------------------------------------- ________________ ઊં દેહમાન ૧૫૦ ધનુષ્ય ૨ ૪૫૦ ૩૮૦ ‚ ૪ ૮૦ ૫ ૮૦ ૬ ૭૦ ૧૭. ૧૦ ૬૦ .. 33 ' ૮ ૭૦ ૯ ૬૦ ધનુ ,, 93 ૧૦ ૧૨ પૂ ધન ૧૩ ૫૦ 33 ر ૧૪ ૫૦ ૧૫ ૪૫ ધનુ ૧૬ ૪૫, ,, ૧૭ ૪૫ ૧૮ ૪રા થતુ ૧૯ ૪૧૫ ધનુ ૨૦ ૪૦,, .. . આયુષ્ય ૮૪લા-પૂર્વ ૭૨ ૮૫ લાખ ૮૪ લાખ ૮૪ ૭૫ લાખ ७२ 39 ૭ર,, ૬૦ ,, ૫ લાખ ૩ ૧, 33 ૬૦ પય લાખ ૩૦ 27 ૩૦ ૧૭ લાખ ૧૦ ,, ૧૦ ૫ લાખ ૯ ગતિ માક્ષ "" ,, સાતમીનરક 29 મેાક્ષ છઠ્ઠીનારક "" માક્ષ છઠ્ઠાનારક માક્ષ .. માક્ષ છઠ્ઠીનારક 99 માક્ષ ઠ્ઠીનારક ત્રીજે દેવલાક "" [૩૫] ૧૦ આગતિ અનુત્તર મહાશુક્ર અનુત્તર પ્રાણત અનુત્તર અમ્રુત સહસ્રાર સહસ્ત્રાર ઈશાન ', વેક સૌધમ સર્વો સિદ્ધ ૧૧ ગાત્ર કાશ્યપ ગૌતમ 33 ગૌતમ ,. ગૌતમ ગૌતમ ગૌતમ .. હ કાશ્યપ ૧૨ કયાતીય " કરના સમયે ઋષભદેવ અજિતનાથ શ્રેયાંસનાથ વાસુપુજ્ય વિમળનાથ = ,, અને તનાથ "" ધર્મનાથ ,, '' શાંતિનાથ પાતે Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧ નામ ર૧ કુંથુનાથ ૨૨ અનાથ ૨૩ આનદ બળદેવ ૨૪ પુરૂષપુંડરીક વાસુદેવ ૨૫ ખાલ ૨૬ સુમ ૨૭ નંદન ૨૮ દત્ત ૨૯ પ્રહલાદ ૩૦ મહાપમ ૩૧ પદમ ૩૨ લક્ષ્મણ ૩૩ રાવણ ૩૪ હરિષેણ ૩૫ જય ૩૬ રામ ૩૭ કૃષ્ણ ૩૮ જરાસ ધ ૩૯ બ્રહ્મદત્ત ૨ પદ્મવી ચક્રવતી પ્રતિ- વાસુદેવ ચક્રવતી બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ ચક્રવતી બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ ચક્રવતી 99 બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ ચક્રવતી ૩ પિતા નામ સુર સુદ ન મહાશીર મેઘનાદ કૃત્તવિય અગ્નિ-સિ હ 39 પદ્મમાત્તર દુસરથ 33 રત્નત્રવા મહારિ વિજય વસુદેવ ,, જયદ્રથ બ્રહ્મ (૩૬) ૪ માતા નામ શ્રીમાતા દેવી વૈજ્ય‘તી લક્ષ્મીવતી તારા જય તી શૈષવતી . જ્વાલા અપરાજીતા સુમિત્રા સૈકસી મેરા વપ્રા રાહીણી દેવકી ચુલની a ૫ નગરી હસ્તિનાપુર "" ચકપુર અરિ’જ્ય હસ્તિનાપુર વણારસી સિહપુર હસ્તિનાપુર અયેાધ્યા લંકા કાંપિલપુર રાજગ્રહી શોધપુર ', રાજગૃહ કાંપીલ્યપુર વર્ણ કચન ,, સફેદ શ્યામ કચન સફેદ શ્યામ કચન સફેદ શ્યામ શ્યામ કચન ,, સફેદ શ્યામ શ્યામ કચન Page #247 -------------------------------------------------------------------------- ________________ (૩૭) ૧૨ માન માપ ૧૦ આગતિ દેહુમાન આયુષ્ય ગોત્ર માક્ષ કાશ્યપ સર્વાથસિદ્ધ નવવેચક સહસ્ત્રાર ક્યા જિનના સમયે કુંથુનાથપોતે અરનાથપોતે અરનાથના નિર્વાણ પછી મહેન્દ્ર મહાશુક્ર બ્રહ્મલાક સૌધર્મ કાયમ ગૌતમ ૨૧ ૩૫ ધનુ \ ૯૫હજાર ૨૨ ૩૦ ,, ૮૪ હજાર ૨૩ ૨૯ધનું ૮૫ હજાર 1 મેક્ષ ૨૪ ૨૯ , ૬૫ હજાર છઠ્ઠીનારક ૨૫ ૨૬ કે, ૬૫ હજાર ૨૬ ૨૮ધનું ૬૦ હજાર સાતમીનારક ૨૭ ૨૬ધનું ૬૫ હજાર મેક્ષ ૨૮ ૨૬ ,, પ૬ હજાર પાંચમીનારક ૨૯ ૨૬ ,, ૫૬ હજાર ૩૦ ૨૦ધનું ૩૦ હજાર મેક્ષ ૩૧ ૧૫ધનુ ૧૫૦૦ ૦ ૩ર ૧૬ , ૧૨૦૦૦ રોથી નારક ૧૨૦૦૦ ૩૪ ૧૫ ) ૧૦૦૦૦ મોક્ષ ૩૫ ૧૨ , ૩૦૦૦ ૩૬ ૧૦ધનું ૧૨૦૦ ૩૭ ૧૦ધનું ૧૦૦૦ ત્રીજીનારક ૩૮ ૧૦ધનું ૧૦૦૦ ચોથીનારક ૩૯ ૭ ધન સાતમીનારક ૪૦થી ૬૩ રૂષભદેવ આદિ ૨૪ તીર્થકર ભગવંતે મુનીસૂત્રત અયુત બ્રહ્મલેક દેવક કાય કાશ્યપ ૩૩ ૧૬ ) કાય૫ સનતકુમાર મહાશુક નમિનાથ-૨૧ નેમનાથ કાય૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ [3] આઠ પ્રકારના વ્યંતર દેવા સબંધી વ્યતરદેવાની ઉત્તર શ્રેણી અને દક્ષિણ શ્રેણી બે શ્રેણી છે (૧) ઉત્તર શ્રેણી સમધી ૧૦૨ વ્યતરદેવાના પ્રકાર ૧ પિશાચ ૨ ભૂત ૩ યક્ષ ४ રાક્ષસ ૫ કિન્નર ૬ કિ‘પુરુષ ૭. મહારગ ૮ ગધવ દક્ષિણ શ્રેણી ૧ પિશાચ ર ભૂત ૩ યક્ષ ૪ રાક્ષસ ૫ કિન્નર ૬ કિ’પુરૂષ ૭. મહેારગ ૮ ગંધવ ઈન્દ્રના નામ મહાકાલેન્દ્ર પ્રતિરૂપેન્દ્ર મણિભદ્ર . મહાભીમેન્દ્ર કિ‘પુરુષેન્દ્ર મરાપુરુષેન્દ્ર મહાકાર્યન્દ્ર ગીતયશેન્દ્ર કાલેન્દ્ર સ્વરૂપેન્દ્ર પૂર્ણ ભદ્ર ભીમેન્દ્ર કિન્નરેન્દ્ર સતપુરૂષેન્દ્ર અતિકાયેન્દ્ર ગીતરાંતન્દ્ર શરીર વ શ્યામ શ્યામ શ્યામ વેત શ્યામ શ્વેત શ્યામ શ્યામ શ્યામ શ્યામ શ્યામ વેત શ્યામ શ્વેત શ્યામ શ્યામ શરીર માન હાથ "" "" "" "" "" 99 "" ૭ હાથ "" 93 "" "" ,, "" "" વા ચિન્હ કદ બવૃક્ષ સુલસ ક વક્ષ તાપવિ નાઉપકરણ અશે।કવૃક્ષ ચપકવૃક્ષ નાગરૃક્ષ તંબુરવૃક્ષ ક દુખવૃક્ષ સુલસ મૃ વૃક્ષ તાપસ વિ. નાઉપકરણ અશેાકવૃક્ષ ચપકવૃક્ષ નાગરૃક્ષ ત ખુરવૃક્ષ Page #249 -------------------------------------------------------------------------- ________________ [2] ઉત્તર શ્રેણી સબંધી દેવી અંગ રક્ષક દેવે સામાં નિક દેવ ઉત્કૃષ્ટ દેવ-દેવી જધન્યાયું દેવા ઉત્કૃષ્ટ આયુ આયુ ૧ ૧૬૦૦૦ ૪૦૦૭ ૧૫લ્યોપમ oણી પદ્ય ૧૦૦૦૦ છે - જ ૮ * & ^ દક્ષિણ શ્રેણી સબંધી ૧ ૧૬૦૦૦ ૪૦૦ ૦ ૧૫લ્યોપમ ! ગાપલ્ય ૧૦૦૦૦ છે ઇ ૯ ૮ * & ^ વ્યંતર દેવોના રહેવાના સ્થાન, રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧૦૦૦ એજનમાંથી ઉપરના-સે જન અને નીચેના સે જન છેડી મધ્યના ૮૦૦ યોજનમાં સે–સ યોજનાના આઠ ભાગમાં આઠે વ્યંતર દેવોના સ્થાને છે. જેમાં અસંખ્યાતા રમણીય ભુવને છે. તેઓના મોટા નગરો લાખાજન મધ્યમ નગર ૩૩૬૮૪ જન, જધન્ય નગરો–પ૨૬ યોજન છ કળા વિસ્તારના છે એટલે જંબુદ્વીપ મહાવિદેહ ક્ષેત્ર અને ભરતક્ષેત્ર સમ વિસ્તારવાળા છે. ૪. રાક્ષસના દવા ચિન્ડમાં ખટવાંગનું ચિન્હ હોય છે તે તાપસેનું ઉપકરણ છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ | [૪૦] ૧૦૩ આઠ વ્યંતર દેવોના ૧૭ર પેટા પ્રકાર પિશાચના ૧૫ ભૂતના રાક્ષસના યક્ષનો ૧૩ પૂર્ણભદ્ર મણિભદ્ર રતભદ્ર ૧ કુણુડ ૨ પટકા ૩ જોષા ૪ અહિકા ૫ કાળ ૬ મહાકાળી ૭ ચેક્ષા ૮ અક્ષા ૯ તાલપિશાચ ૧૦ મુખરપિશાય ૧૧ અદ્યસ્વારકા ૧૨ દેહા ૧૩ મહાદેહા ૧૪ તુદશ્રીકા ૧૫ વન-પિશાચા સ્વરૂપ પ્રતિરૂપ અનિરૂપા ભૂતાત્મા સ્કદિડા મહા-સ્કૃદિકા મહાવેગા પ્રતિછત્રા આકાશગા ભીમાં મહાભીમાં વિદના વિનાયકા જળરાક્ષસી રાક્ષસરાક્ષસ બ્રહ્મ-રાક્ષસી હરિભદ્ર સુમનાભદ્ર વ્યતિપાતભદ્ર સુભદ્ર સર્વતોભદ્ર મનુષ્ય પક્ષા ધનાધિપતિ ધનહરા રૂપયક્ષા યક્ષેતમાં Page #251 -------------------------------------------------------------------------- ________________ [૪૧] કિન્નરના ગંધર્વના ઝિંપુરૂષના ૧૦ મહારગના ૧૦ ૧૨ હાહા ૧ કિન્નષા ૨ કિપુરુષા ૩ કિંગુરુષોતમાં ૪ હૃદયંગમાં ૫ રૂપશાલિન ૬ અનિંદિતા ૭ કિન્નરોતમાં ૮ મનોરમાં ૯ રતિપ્રિયા ૧૦ રતિષ્ઠા પુરુષ સપુરુષા મહાપુરુષો પુરુષવૃષભ પુરુતમાં અતિપુરુષા મહાદેવ મરૂતા મેરૂ પ્રભા યશવંતા ભુયંગા ભગશાલિન મહાકાયા અતિકાયા સ્કંધશોખીન મનોરમાં મહાવેગા મહેશ્વાક્ષા મેરૂકાન્તા ભાવંત તું બુરવ નારદા ઋષિ-વાદકા ભૂતવાદકા કાઠંબા મહાકાદંબા રેવતા વિશ્વાવસવ ગીતરતિ ગીતયશા ક૯પપન્ન દેવની સામાજિક વ્યવસ્થા ૧૦ પ્રકારે હોય છે. (૧) ઈન્દ્ર- અધિપતિ- રાજા- (૨) સામાનિક-ઈદ્રસમાન પણ ઈન્દ્રના આજ્ઞાવતી (૩) ત્રાયંશિ –તેત્રીસની સંખ્યાથી મંત્રી અગર પુરોહિત વગ (૪) પાર્ષદ- પર્ષદામાં બેસનાર પાર્ષદ ઈન્દ્રને મિત્ર જેવો હોય છે (૫) આત્મ રક્ષક – અંગ રક્ષક- (૬) લોકપાળ-આરક્ષક (૭)સૈનિકાધિપતિ-સૈન્યનાનાયક (૮) પ્રકીર્ણક-પ્રજાજન. રૈયત (૯) સેવકવર્ગ (૧૦ ) કિલિવષકહલકું કામ કરનાર- આ દસે પ્રકારની વ્યવસ્થા વૈમાનિક અને ભુવન પતિ નિકાયમાં હોય છે. વ્યંતર નિકાય અને જ્યોતિષ્કમાં લોકપાળ અને ત્રાયસ્ત્રિીશ એ બે પ્રકારના દેવ હોય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ [૪૨] આઠ પ્રકારના વાણુ વ્યતર દેવ સંબંધી-વાણુ વ્યંતર દેવોની ઉત્તરશ્રેણી અને દક્ષિણ શ્રેણી બે શ્રેણી છે ૧ વાણવ્યંતર ઉત્તર શ્રેણી ૧૦૪ વાણવ્યંતર ઈન્દ્રના નામ દેહમાન દેવનું દેવીનું દેવ-દેવીનું અંગ સામાન્ય દેવાના પ્રકાર ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જધન્ય રક્ષક નિક * આયુ. આયુ આયુ દેવ દેવો ૧ અણપત્રી | સનિહિત ઈન્દ્ર છે ૭ હાથ ! ૧પલ્યોપમ વાપલ્યોપમ'૦૦૦૦વરસ/૧૬૦૦૦| ૪૦૦૮ ૨ પણ પન્ની | ઘાતા-દ્ર ૫ ઋષિવાદી ઋષોઈન્દ્ર ૪ ભૂતવાદી | ઈશ્વર ઈન્દ્ર ૫ કદિત ! સુવર૭ઈન્દ્ર ૬ મહાનંદિત હસ્ય ઈન્દ્ર ૭ કોહંડ ! સ્વેતઈન્દ્ર ૮ પતંગ ! પતંગ-દ્ર - - દક્ષિણ શ્રેણી ૧ આણપન્ની ! સામાનેન્દ્ર ! ૭ હાથ ૧ પલ્યોપમ બાપલ્યોપમ/૧૦૮ ૦૦વરસ૧૬૮૦૦ ૨ પણ પત્ની વિધાતા ઈન્દ્ર ૩ ઋષિવાદી ઋષિપાલે ૪ ભૂતવાદી મહેશ્વરઈન્દ્ર ૫ કદિત વિશાલ ઈન્દ્ર ૬ મહાકંદિત હાસ્યરતી દ્ર ૭ કેહડ મહાઈ ૮ પતંગ | પતંગપતીન્ક | પાઠાંતર : ૩ એસીવાદી વાણવ્યંતર દેવને રહેવાના સ્થાન-રત્નપ્રભા પૃથ્વીની ઉપરના- ૧૦ જનમાં પેલા- ૧૦ અને છેલ્લા દસજન છાંડી મધ્યના ૮૦ જનમાં આઠ પ્રકારના વાણુ વ્યંતરદે દસ દસ ચજન ક્ષેત્રમાં રહે છે. તેઓના મનોહર અને રમણિય અસંખ્યાતા ભુવન છે Page #253 -------------------------------------------------------------------------- ________________ [૪૩] ભુવન પતિ–દેવ સંબંધી બે શ્રેણી ઉતરશ્રેણી તથા દક્ષિણ શ્રેણું ભુવન પતિ ઉત્તર શ્રેણી ૧૦૫ દેવોના પ્રકાર ઈન્દ્રનું નામ ભુવન શરીર શરીર વસ્ત્રરંગ ચિન્હ સંખ્યા વણું માન લાખ ૧ અસુરકુમાર બલીન્દ્ર ૩૦. રાતા મુગટેચુડામણી ૨ નાગકુમાર ભૂતાનેન્દ્ર ૪૦ લીલા આભરણસર્પ ૩ સુવર્ણકુમાર વેદ્દાલીન્દ્ર » ગરૂડ ૪ વિધુતકુમાર હરિ હેન્દ્ર | લીલા - વજી ૫ અગ્નિકુમાર અગ્નિમાન વેન્દ્ર કળશ ૬ દ્વિીપકુમાર વિશિષ્ટન્દ્ર . સિંહ ૭ ઉદધિકુમાર જળપ્રભેન્દ્ર ૮ દિનેશકુમાર અમિતવાહેન્દ્ર) ધોળા , હસ્તિ ૯ વાયુકુમાર પ્રભુજીનેન્દ્ર ! લીલા સંધ્યારંગ મગર ૧૦ સ્તનતકુમાર | મહાધોષેન્દ્ર | ૩૬ ] કનક ધાળા , સંપુટ ધાળા ૨ત ३६ , અશ્વ કનક ભુવન પતિ દક્ષિણ શ્રેણી S L9N ૨ાતા લીલા ધોળા લીલા મુગુટેચુડામણી આભરણસર્પ , ગરૂડ , વજી ૧ અસુરકુમાર ! અમરેન્દ્ર ૨ નાગકુમાર | ધરણેન્દ્ર ૩ સુવર્ણકુમાર | વેણુદેવેન્દ્ર ૪ વિધુત કુમાર હારયેન્દ્ર ૫ અગ્નિ કુમાર અગ્નિશિપેન્દ્ર! ૬ દ્વિીપકુમાર પૂર્ણ દ્ર ૭ ઉદધિકુમાર જલક નિદ્ર ૮ દિશિકુમાર અમિતગતિ૯ વાયુકુમાર વેલબેન્દ્ર ૧૧ સ્તનતકુમાર | ધષેન્દ્ર $ $ $ $ $ $ $ $ , કળશ , સિંહ , અશ્વ હસ્તિ , મગર , સંપુટ ધાળા સંધ્યારંગ ધોળા Page #254 -------------------------------------------------------------------------- ________________ [૪૪] - ભુવન પતિ ઉત્તર શ્રેણી દેવનું દેવ-દેવીનું આયુ યુ ઉત્કૃષ્ટ જધન્ય અંગરક્ષક સામાનિક દેવા દેવા દેવીઓનું આયુષ્ય ઉત્કૃષ્ટ લાખ ૧ સાગરેપમ ! ૧૦૦૦૦ વરસ | ૨લાખ૪ હાર! ૬૦૦૦ દેસેઉણપલ્યોપમ | દસ હજારવર્ષ ૨૪ હજાર ૩ ૪ ૫લ્યોપમ દિશેઉણપલ્યોપમ ભુવન પતિ દક્ષિણ શ્રેણી ૧ સાગરોપમ | દસ હજારવર્ષ ૧ાાપલ્યોપમ ૨લાખ૫૬હજા૨! ૬૪૦૦૦ ૨૪૦૦૦ વાપલ્યોપમ ના પાપમ ભુવનપતિ દેવના રહેવાના સ્થાન, જંબુદ્વિપ, મેરૂની સમ- ભુતલી પૃથ્વીથી- રત્નપ્રભા પૃથ્વીનો ૧૮૦૦૦૦ જે જન પૃથ્વી પીંઠના ઉપર નીચેના એક એક હજાર યોજન છાંડીને એકલાખ અઠોતેર હજાર જનમાં રત્નપ્રભા નારકીના તેર પાઘડાના બાર આંતરમાં મધ્યદશ આંતરમાં ભુવનપતિ દેવોના ભવન આવેલા છે. બ્રહત અંગ્રણિ ભાષાંતરમાં ભુવનપતિ દેવોનોક્રમ નીચે મુજબ દર્શાવેલ છે (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) વિધુત્તકુમાર (૪) સુવર્ણકુમાર (૫) અગ્નિકુમાર (૬) વાયુકુમાર (૭) સ્વનિતકુમાર (૮) ઉદધિકુમાર (૯) દીપકુમાર (૧૦) દિગકુમાર કપૂર કાવ્ય કલાદિ ભાગ-૮ માંથી Page #255 -------------------------------------------------------------------------- ________________ [૪૫] પરમાધામી દેના સ્થાન પહેલી નરકના બાર આંતરા પૈકી પેલા અને ક્ષેલ્લા આંતરામાં તેના સ્થાન છે. તેઓ ત્રીજી નરકાસુધી-નારક જીવોને વેદના કરવા માટે જાય છે એથી નીચેની નારક ભુમીમાં પરમાધામી કૃત-વેદનાઓ હોતી નથી પરમાધામી દેવાના ૧૫ પ્રકાર છે. ૧ અંબ ૨ અંબરસી ૩ શ્યામ ૪ સંબધ ૫ રૂદ્રસંભાર ૬ ઉપદ્ર ૭ કાળ ૮ મહાકાળ ૯ અસિપત્ર ૧૦ ધનુષ્યધાર ૧૧ કુંભી ૧૨ કાલુ ૧૩ વૈતરણી ૧૪ પરસ્પર ૧૫ મહાધેષ દેહમાન ૭ હાથ આયુષ્ય. ૧ પલ્યોપમ Page #256 -------------------------------------------------------------------------- ________________ ચૈાતિષી દેવના પ્રકારએક ચંદ્ર પરિવારમાં જબુદ્વીપમાં આવેલ સ`ખ્યા [૪] રાત્રી દિવસ સખથી વહેવાર કાળ જેની ગતિ વડે પ્રવર્તે છે તે-ચર-જ્યાતિષી દેવા સખી અઢીદ્વીપ ક્ષેત્રના-તીર્થંલાક આકાશક્ષેત્રે ૯૦૦ ચેાજન ઉંચાઈ સુધીમાં આવેલ જ્યાતિષી દેવ સબ ધી ૧૦૭ લવણ સમુદ્રમાં ધાતકી ખંડમાં,, દધિમાં કાળે પુષ્કરાઘ દ્વિપમાં,, અહીદ્વીપે કુલસંખ્યા જ્યાતિષીદેવાનુ' દેહમાન ઉત્કૃષ્ટ આયુષ્ય ' જધન્ય આયુષ્ય દેવીએના આયુષ્ય- દેવના સમભુતળા પૃથ્થીથીઉંચાઈ વિમાન લાંબા પહેાળા ,. ઉંચાઈ 13 પી ચર-ક્ષેત્ર. સ્થીર ક્ષેત્ર ચંદ્ર ૧ ૨ Y ૧૨ ૪૨ ७२ ૧૩૨ ૭ હાથ ૧પત્યેાપમ અને૧લાખ વરસ ૧/૪ ૧૫ આયુષ્યથી ૮૮-યાજન વિમાનવાહકદેવાનીસ`ખ્યા ૧૬૦૦૦ અંગરક્ષક દેવા. ૧૬૦૦૦ સામાનિક દેવા ૫૬/૬૧ યેાજન લાંબા પહેાળા ૪૦૦ ઈન્દ્ર સૂ ૧ २ ૪ ૧૨ ૪૨ ૭૨ ૧૩૨ ૭ હાથ ૧૫લ્યેાપમ અ ને૧હજાર વરસ ૧/૪ પદ્મ અડધા ભાગે ૮૦૦ યાજન ૪૮/૬૧ યેાજન વિસ્તારના ૧૬૦૦૦ ૧૬૦૦૦ 8:00 ઈન્દ્ર ગ્રહ ૮ ૧૩૨ ૭ હાથ ૧૫૨ેપમ ૧/૪ ૫૫ ૮-૮૮થી ૯૦૦જ્ગ્યાજન એ ગાઉ ચંદ્રની સંખ્યા પ્રમાણે તેટલા ગુણ અડધા ભાગે ८००० નથી નથી નક્ષત્ર ૨૮ ૭ હાથ નાપલ્યેામ તારા ૬૬૯૭૫કાટાકાટી ૪૦૦૦ નથી નથી ૭ હાથ ૦પડ્યેાપમ ૧/૪૫૫ ૧૮૫૫ ૮૮૪યેાજન ૭૯૦યેાજન એક ગાઉ ના ગાઉ નરલેાક સિવાયના અર્થ પુષ્કરામાં ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય સ્થીર પ્રકારના છે અને તે પછીના દ્વીપ સમુદ્રોમાં સ્થીર યાતિષી છે ૨૦૦૦ નથી નથી કપૂર કાવ્ય કલ્લેાલાદિ ભાગ-૮ ના આધારે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ 1 સૌધર્મ ઈશાન ઇન્દ્ર દેવલાકનામ પદવીદેહમાન શરીરવણું મુગટ-સન્હ ઉત્કૃષ્ટ આયુષ્ય જધન્ય આયુષ્ય પૃથ્વીપીડાજનવિમાનસંખ્યા વિમાનવણ વિમાન ઉંચાઈએજન વિમાન-આધાર આત્મરક્ષક દે-લાખમાં સામાનિકદેવ પ્રતર સંખ્યા વિષય ૭ હાથ રક્ત-સૂવર્ણ મૃગ૨ સાગરોપમ ૧ પલ્યોપમ ૨૭૦૦. ૩૨ લાખ પંચવર્ણ ૫૦૦ ધનોદધિ ૭ હાથ રક્ત-સૂવર્ણ પાડે ૨ સાગરો-થી વધારે ૧ પલ્યોપમથીવધુ ર૭૦૦ ૨૮ લાખ પંચવણ ૫૦ ૦. ધનોદધિ સનતકુમાર ઇદ્ધ ૬ હાથ કમળ કેસર સુઅર ૭ સાગરોપમ ૨ સાગરોપમથી २६०० ૧૨ લાખ લાલ પીળા લીલા-વાદળી ૬૦૦ ધનવાત ૩૩૬૦૦૦ ८४०००० ૩૨ ૦૦૦૦ ૮૦૦૦૦ ૧૩ કાયસેવી ૨૮૮૦૦૦ ૭૨૦૦૦ ૧૨ સ્પેશ સેવી ૧૩ કાયસેવી Page #258 -------------------------------------------------------------------------- ________________ [૪] મહેન્દ્ર મહાશુક ઈન્દ્ર ૪ હાથ ૬ હાથ કમળકેસર સિહ મેડક ૭ સાગરોપમથીવધુ ૨ સાગરોપમથી વધુ ૨:૦૦ ૮ લાખ લાલ-પીળા-લીલાવદળી બ્રહમ લાંતક ઈ-દ્ર ઈન્દ્ર છે ૫ હાથ ૫ હાથ કમળકેસર સફેદ છાગ ૧૦ સાગર ૧૪ સાગર ૭ સાગર ૧૦ સાગર ૨૫૦૦ ૨૫૦૦ ૪ લાખ ૫૦હજાર લીલા-પીળા-વાદળી ૩િવર્ણ લાલપીળાવાદળી ૭૦૦ ૭૦ ૦ ધનવાત ધનવાત २४०००० ૨૦૦૦૦૦ ૬૦૦૦૦ ૫૦૦૦૦ અશ્વ ૧૭ સાગર ૧૪ સાગર २४०० ૪૦ હજાર પીળા-વાદળી ૮૦૦ ધનોદધિ ૧૬૦૦૦૦ ४०००० ધનવાત ૨૮૦૦૦૦ ૭૦૦૦૦ ૧૨ સ્પર્શ સેવી રૂપસેવી રૂપસેવી શબ્દસેવી Page #259 -------------------------------------------------------------------------- ________________ [૪૮] ૮ સરસ્ટારઈન્દ્ર ૪ હાથ ૯ આણંત બે દેવલોકમાં ૩ હાથ સફેદ ૧૦ પ્રાણુત ૧૧ આરણું ૧૨ અયુતએક ઈન્દ્ર બેદેવલોકમાં ૧ ઈન્દ્ર ૩ હાથ ૩ હાથ ૩ હાથ સફેદ સફેદ સફેદ ગેડે વૃષભ મૃગ-વિગેરે વિવિધજલિ ૨૦ સાગર | ૨૧ સાગર ૨૨ સાગર હસ્તિ સ૫ ૧૯ સાગર ૨૦ ૨૧ २३०० ४०० ૧૮ સાગર ૧૭ સાગર २४०० ૬૦૦૦ પીળા વાદળી ૮૦૦ ધનવાત ૧૨૦૦૦૦ ૩૦૦૦૦ २३०० ४०० સફેદ ૨૩૦૦ ૩૦૦. સફેદ J ૨૩૦જન ૩૦૦ સફેદ કાશ અકિાશ ૮૦૦૦૦ ૨૦૦૦૦ અાકાશ ૪૦૦૦૦ ૧૦૦૦૦ આકાશ ૪૦૦૦૦ ૧૦૦૦૦ २०००० મનસેવી શસેવી મનસેવી | મનસેવી | મનસેવી દેવીઓની ઉત્પત્તિ બીજા ઈશાન દેવલોક સુધી છે. દરેક દેવીએ કાયસેવી પ્રકારની હોય છે. પેલા બે દેવલોકની અપરિગ્રહિતા દેવીઓ આઠમ દેવલાક સુધી જાય છે. –આ રીતે દરેલી લીટી બે વિમાનની ભેગી હકિક્ત દર્શાવે છે ૬૨ પ્રતરનીવિગત-પેલા-બીજા દેવલોકના મળીને-૧૩, નવમા દેવ-લોકના ભેળામળી૪૦૦વીમાનો છે ત્રીજા ચોથા દેવલોકના મળીને ૧૨ અગિયાર તથા બારમા દેવલેકના ભેળામળી ૩૦૦ વીમાનો છે પાંચમા દેવલોકના ૫ ૬-૭– ઘાતંક શુક અને સહસ્ત્રાર દેવલોકના સાતમાં ૪] વિમાને ધનેદધિ અને ધનવાત આઠમાં ઉભય પ્રતિષ્ટ છે નવ-દસ મળી દેવીઓનું જધાન્ય આયુષ્ય-પલ્યોપમ અને સાધિક, ઉકુષ્ટ આયુષ ૭થી પ૫, પલ્યોપમાં અગીયાર બાર , LI -બ્રહત સંગ્રહરણિ ભાષાંતર-કુંવરજી ભાઈ નવગેયકના -- અનુતર વિમાન- છઠ્ઠી કપુર કાવ્ય હë લાદિ ભાગ ૮ ના આધારે Page #260 -------------------------------------------------------------------------- ________________ [૫] ૧૦૯ કલ્પાતીત-દે; નવરૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવે સંબંધ અનુ નવરૈવેયક દેહમાન દેહ આયુ પૃથવી – વીમાન વીમાન રજજુ કેમ નામ વર્ણ ઉત્કૃષ્ટ જધન્ય પીંડ પ્રતર સંખ્યા ઉંચાઈ આધારે માન સાગરોપમ યોજન ૦૦૦ I અાકાશ ૧ સુદર્શન | હાથ ૨ સુપ્રતિબદ્ધ ૩ મનોરમ ૪ સર્વનભદ્ર | ૫ વિશાલ સૌમ્ય ૭ સૌમનસ ૮ પ્રિયંકર ૯ આદિત્ય. અનુત્તર વિમાન ૧ વિજ્ય ૧ હાથ ૨ વિત્યંત ૩ જયંત ૪ અપરાજિત ૫ સર્વાર્થસિદ્ધ | યિક અનુત્તર અને સિદ્ધ શીલા મળી ૧ રાજમાન ૦૦ | દરેકનું ! આકાશ ૧૧૦૦ ] યોજન I યિક અને અનુતર વિમાનના દરેક દેવે વિષય રહિત છે. દરેક વીમાને વેત રંગના છે પાઠાંતર; ૨ સુપ્રતિબંધ પાંચ અનુત્તર વિમાને બ્રહ સંગ્રહણિ ભાષાંતર કુંવરજીભાઈકૃતમાં ૪ સર્વમદ્ર ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૨થી૩૩ સાગરોપમ જણાવેલ છે. ૬ સુમનસ કપૂ૨ કાવ્યકલોલાદિ ૭ સુમણુસ ભાગ-૮ના આધારે Page #261 -------------------------------------------------------------------------- ________________ [1] ૧૧૦ ક્ષેત્રે આશ્રયિ મનુષ્યોના શરીર-આયુષ્યાદિક ક્ષેત્રોના જંબુ ઘાતકી પુષ્કર દેહમાન કાળમાન સંઘ કાય પ્રાણ પર્યાયાની લે નામ દ્વિપમાં ખંડમાં અર્ધમાં (કાળભાવ) સ્થતિ તી સ્થા ૧ ભરતક્ષેત્ર કાળ પ્રમાણે કાળ પ્રમાણે ૬ ૭થી ૧૦ | દચૌદ | ૬ ૨ ઐરાવત ” કાળ પ્રમાણે ૩ મરાવિદેહ ” ! ૫૦૦ ધનુષ્ય | ૪ આરો ૪ હિમવં.” ૧ ગાઉ ૩ આરો ૫ ઐરણયવંત ” ૧ ગાઉ ૩ આરો ૬ હરિવર્ધક્ષેત્ર ૨ આરો ૭ રમ્યક ” ૨ ગાઉ ૨ આરે ૮ દેવકુરુ ” ૧ આરો ૯ ઉત્તરકુરુ ” ૧ આરો ૧૦ અંતર દ્વીપ !! || ૮૦૦ ધનુષ ત્રીજા ! કુલમનુષ્યક્ષેત્ર આરાના | અંગુલના 1 અંતના ભાવે ૧૧સ મુઈિમ મનુષ્ય દરેક ક્ષેત્રમાં હોય અસંખ્યાત વિઠ્ઠો ૦ ૭થી ૮ ૩ ,, ભાગે له ૨ ગાઉ له 3 ગાઉ ૩ ગાઉ થી * ક ર કાવ્ય કલોલાદિમાં દેવકુ ઉત્તરકુરુ માનવ દેહમાન બે-બે ગાઉ કોઠામાં દર્શાવેલ હતું પણ તે મુદ્રણ દોષ હશે તેના દેહમાન ૩ ગાઉ હોય છે તેથી અહીં તે પ્રમાણે સુધારીને . લખેલ છે કપૂર કાવ્ય કલાદિ ભા ૮ માંથી Page #262 -------------------------------------------------------------------------- ________________ [૨] ૧૧૧ તિય ચ છને ૪૮ ભેદ ઉત્કૃષ્ટ દેહમાન આયુ સ્વકીય સ્થિતિ પ્રાણ અને ની ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ તિર્યંચ જીવોના શરીરની આયુષ્ય સ્વકાય પ્રાણ ની ભેદોના નામ ઉંચાઈ સ્થિતિ ૧ પૃથ્વીકાય |અંગુલનો અસં ૨૨૦૦૦ વર્ષ અસંખ્ય ઉત્સ-, શરીર શરીરબળ ૭લાખ બાદર ખ્યાત ભાગ સપિણી અવસર્પિણ ધિશ્વાસોશ્વાસ અને આયુ ૨ પૃથ્વીકાય અંતમુહુર્ત સુક્ષ્મ ૩ અપકાયનાદર ૭૦૦૦ વર્ષ ઉપરના પ્રાણ ૭લાખ ૪ , સુક્ષ્મ અંતમૂહુર્ત ૫ તેઉકાય ત્રણ અહોરાત્ર ૭લાખ બાદર ૬ ,, સુમ અંતમૂહુર્ત ૭ વાયુકાય ૩૦૦૦ વર્ષ ૭લાખ બાદર ૮સુક્ષ્મ અંતમહુત ૯ સાધારણ ૧૪લાખ વનસ્પતિકાય બાદર ૧૦ - સુક્ષ્મ ૧૧ પ્રત્યેકબાદર ૧૦૦૦ જન| ૧૦૦૦૦ વર્ષ | I૧૦લાખ વનસ્પતિકાય. અધિક ૧૨ બેસઈદ્રિય ૧૨ જન | બાર વર્ષ | સંખ્યાતવર્ષ | વચનબળ અને ૨લાખ રસના ઈદ્રિય બે વધારેકુલ-૬ by Page #263 -------------------------------------------------------------------------- ________________ [૫૩] ૧૩ તેઈ દ્રિય | ત્રણ ગાઉ | ૪૯ દિવસ | સંખ્યાતવર્ષ નાસીકાવધારે | લાખ ૧૪ ચઉરિંદ્રિય | ૧ એજન છ માસ ચક્ષુ વધારે ૨લાખ કુલ ૮ ૧૫ પંચેન્દ્રિય ! ૧૦૦૦ એજન | ૭થી૮ ભવ ૧૦પ્રાણ ૪લાખ જલચર ૧૬ ચતુષ્પદ | ૬ ગાઉ ત્રણ પળેપમ ૧૦ પ્રાણ ૪લાખ ૧૭ ઉરપરિસર્પ ૧૦૦જન પલ્યોપમના અસંખ્યાતભાગે ૧૮ ભુજપરિસર્યા ગાઉ પૃથકત્વ | કોડપૂર્વ વર્ષ ૧૯ ખેચર ધનુષ્યપૃથકવ ૨૦ જળચર સમુ ૧૦૦૦ એજન | મનીવીના ૯ પ્રાણુ ૨૧ સ્થળચર ગાઉપૃથકત્વ | ૮૪૦૦૦ વર્ષ ચતુષ્પદ ૨૨ ઉરપરિ યજન પૃથકત્વ ૫૩૦૦૦ સર્ષ ૨૩ભુજપરિસપ ધનુષ્યપૃથકત્વ ૪૨૦૦૦ વર્ષ ૨૪ ખેચર ) ,, ! ૭૨૦૦૦ વર્ષ ! ૨૪–પર્યાપ્તા ૨૪ અપર્યાપ્તા કુલ-૪૮ ૧૧ સ્થાવર-૧૩ ત્રસ) ૨૪ પર્યાપ્તા ૨૪ અપર્યાપ્તા ૧૧ એકેન્દ્રિય ૩ વિગલેન્દ્રિય ૧૦ પંચેન્દ્રિય-૨૪ પર્યાપ્તધ ૨૪ આર્યાપ્તા/૪૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ નારકીના જીવોના ૧૪ ભેદ ઉત્કૃષ્ટ પાંચ સ્થાને ના૨ક પૃથ્વીના ગોત્ર નામે દેહુમાન આયુષ્ય સ્વકાયસ્થિતિ પ્રાણ ની ગોત્ર ૧ ધમાં બધા-દસે ૪ લાખ ૨નપ્રભા ૭ી ઘનુષ | ૧ સાગ૨પમ નથી ૬ અંગુલ ૨ વસા શર્કરામભા ૧૫ ધનુષ ૧૨ અંગુલ ૩ સેલા ૩૧ ધનુષ વાલુકાપ્રભા ૪ અંજન ૬૨ા ધનુષ પંકપ્રભા ૫ રિષ્ટા ૧૨૫ ધનુષ્ય ધુમ્રપ્રભા ૬ મધા ૨૫૦ ધનુષ્ય નમઃપ્રભા ૭ માધવતી ! ૫૦૦ ધનુષ્ય તમતમઃ પ્રભા ૭ પર્યાપ્તા ૭ અપર્યાપ્તા - ૧૪ Page #265 -------------------------------------------------------------------------- ________________ આ દેશના નામ ૧ મગધ દેશ ૨ અંગ, ૩ મગ ઝ ૪ કલિંગ ” ૫ કાશી ” ૬ કેશલ ” "" ૭ કુરુ "" ૮ કુશાવત ૯ પંચાલ છે 22 ૧૦ જંગલ ” ૧૧ સૌરાષ્ટ્ર ૧૨ વિદેહ 22 27 ૧૩ વત્સ ૧૪ શાંાંડેલ ૧૫ મલય ૧૬ મત્સ્ય ', ૧૭ વરૂણ ૧૮ દશાણું ” ૧૯ ચે િદેશ "" ,, ,, "" ૨૦ સિંધુ સૌવીર ૨૧ શુરસેન ” ૨૨ મગ "" ૨૩ માસ ૨૪ કુણાલ ૨૫ લાટ ર૫ાા કૈકય 22 "" 22 [૫૫] સાડી પચ્ચીશ આ દેશ મુખ્ય નગરી રાગૃહી ચ’પાનગરી તામ્રલિપ્તી કાંચનપુર વાણારસી સકેતનપુર હસ્તિનાપુર સૌરીપુરી કાપિલ્યપુર અહિછત્રા દ્વારામતી મિથીલાનગરી શાંખીનગરી નંદીપુર ભદ્રીલપુર વૈરાટપુર અથ્થાપુરી મુક્તિકા વતી શુક્તિકા વતી વિતભય પતન મથુરા નગરી પાવાપુરી પુરિવ,ટ્ટા નગર સાવિત્થનગરી કારીવનગર શ્વેતાંબિફા ગામાની સંખ્યા ૬૬ લાખ ૫ લાખ ૫૦ હજાર ૧ લાખ ૧ લાખ ૯૨ હજાર ૯૯ હજાર ૮૭૩૨૫ ૧૪૦૮૩ ૩ લાખ ૮ઉહજાર ૧ લાખ ૪૫ હેનર ૬૮ લાખ ૫ હજાર ૮ હજાર ૨૮ હજાર ૧૦ હજાર ૭ લાખ ૮૦ હજાર ૨૪ હજાર ૧૮ લાખ ૯ હજાર ૬૮૦૦૭ ૬૮૫૦૦ ૬૮૦૦૦ ૩૬૦૦૦ ૧૪૨૫ ૬૩૦૫૩ ૨૧ લાખ ૩ હજાર ૨૫૮ Page #266 -------------------------------------------------------------------------- ________________ Page #267 -------------------------------------------------------------------------- ________________ # એહ નમઃ શ્રી સતિ શત સ્થાન-નિર્દેશ-કાવ્ય મંગલ સ્તુતી -દોહાદેવગુરુ સદ ધર્મના ધુરંધર જે ધામ, અસિઆ ઉભા પાંચને પ્રેમ કરું પ્રણામ...૧ પાંચે તે પરમેશની એભા એકસે આઠ, અંતરને ઉજાળવા- પઠું મંત્રના પાઠ..૨ સેમ તિલક સૂરીશ્વરે પ્રકરણમાં પછાન, આપી છે આળેખીને સતિશત જિન–સ્થાન...૩ મૂળ પ્રમાણે મૂલવી અનુપમ તસ અનુવાદ, સૂરીશ રૂદ્ધિ સાગરે આપ્યો છે આબાદ..૪ રૂઝુ મુનિની રૂઝુતા સ્નેહ અને સહકાર, રવીન્દ્રસાગરથી રૂડા લાધ્યા રસ ભંડાર..૫ દ્રષ્ટિ કેણુ દરેકથી ઉત્તમ જિન ઈતિહાસ, સમજ્યા મુજબ સાંપડે ઉર દર્શન ઉજાસ...૬ સુંદર રીતે સમજવા આપીને ઉપયોગ, કાવ્ય વિષે કંડારીને સફળ કરું સંજોગ...૭ - પ્રકરણ–પ્રવેશ ભવ-અને-ભવની ભયંકરતા ચાર ગતિ સંસારમાં જન્મ અને અવસાન, દેહ-દશાના બંધનો એ ભવ રોગ મહાન...૮ ત્રણ સ્થાવરના સાણસે સપડાએલા પ્રાણ, ત્રિવિધ તાપ વિટંબના, માટી ભવ મેકાણું...૯ ભવનું ભ્રમણ અનાદીનું પુંછ નહીં પકડાય, ચાલુ ભવના ચાકડે કરવટ બદલે કાય....૧૦ અતીત એહ ગણાય ના ભાખે છે ભગવંત, ગ્રંથિ ભેદ થયા પછી અંતે આવે અંત..૧૧ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન શુકલ પાક્ષિક સર્વનો નકકી ભવ નિતાર, ભવ ગણના તેની બને નિયમ એ નિરધાર..૧૨ સંસારી સમકિતીને અગણિત સંખ્યા , ગણતા તેહ ગણાય ના સઘળાના ભવ આંક.૧૩ તેથી રત્ન પુરુષ જે તીર્થકર ચોવીશ, તેની ભવ-સ્તવના કરે સેમ તિલક સૂરીશ...૧૪ રવીન્દ્રને હૃદયે ધરી રસ-લોલુપ સવાઈ આતમ રસ આરોગવા જિન ભવના ગીત ગાય....૧૫ વીશે જિન ભગવંતોની ભવ સંખ્યા સવૈયા એકત્રીશી છંદ સમક્તિની શક્તિ સજીને તેર ભવે શ્રી આદીનાથ, સાત ભવે શ્રી ચંદ્ર પ્રભુ ને બાર ભવે શ્રી શાંતિનાથ નવ ભવથી ભવભ્રમણ નિવારે, શ્રી મુનિસુવ્રત નેમકુમાર, દસ, સત્યાવીશ ભવ સંખ્યાથી પાસ અને વીરનો વિસ્તાર...૧ શેષ રહેલા સત્તર જિનવર ત્રણ ભવથી પામ્યા છે તીર, તીથી પ્રવર્તકના પ્રણમીજે ભવ વિસામા રૂપ શરીર; શ્રી મુનિસુવ્રત ચંદ્ર પ્રભુના ત્રણ ભવ છે પાઠાંતર પાઠ, ભવ્યાદર્શ ભરેલા ભવથી ઠીક સવાઈ પામ્યા ઠાઠ..૨ જિન ભવ અગાઉના પૂર્વના બે ભવના તેર સ્થાને રાગ-ગઝલ અઢીકાપે મનુજ ક્ષેત્રે ક્ષિતીજના આર્ય ખંડોમાં, વિવિધ દીશા વિજય નગરી રહેલી કર્મ ભૂમિમાં..૧ પ્રવર્તિત ધર્મ દેશમાં જનમ નૃપતિ કુળે ધારી, ધરી શુભનામ કુશળતા ગૃહસ્થા વાસ સ્વીકારી..૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ ધરીને રાજ્ય, રાને વિજય ભેરી ખાવી છે, ७ ભુજા મળને નિપુણતાથી ધવલ કિતી સ્વીકારી સર્વ ગુરૂ સાનિધ્ય પુરવ ભવના ત્રીજા ભવમાં તપી તપ વીશ સ્થાનકના અતિ ઉલસીત અંતરથી ધરી શ્રુત અને જિન-નામ શુભ ખંધે નિકાચીતતા સફળતાના શીખર સાધી જરૂરીને જરૂર રાખી મરણના નાશ કરવાને મરણના સિધાવ્યાસ્વર્ગ વિમાને પૂરુ ૧૨ શ્રી જિનેન્દ્ર જીવન જયાત દર્શન : ૩ ધરાવી છે...૩ વિરતીને, પામીને...૪ સફળ માનવ જીવન કીધું, નકામાને તજી સુરાયુ ૧૩ હરિગીત છંદ સુરનુ` ભવાયુ પૂર્ણ હાતા મધ્ય-નિશા ૧ ૪ દ્વાદશાંગીને, ૧૦ નીકાચીને..પ ૧૧ સાથ પામીને, ધારીને..૭ ચતુરવશે જિનેન્દ્રોના પુરવભવ ઉભયના સ્થાને, યેાદશ દાખવેલા છે ખરાખર તેહ પીછાના...૮ જિનાના નામ ને કામે જનાના ભવ-ભ્રમણ સ્થાના સદાયે ઉચ્ચ ગામી છે પ્રભુના સ થવા કટિબદ્ધ કમાથી સવાઈ સજ્જતા પ્રભુ જીવન પ્રસ`ગેાના પુરા પરિમાણુ પ્રસ્થાના...૯ દીધું... ૬ ચ્યવન કલ્યાણક ચ્યવન સમય, માસ, તીથી, રાશી, નક્ષત્ર સ્થાન-૧૪-થી-૧૭ સજવા, પારખવા...૧૦ અનુસરી, શુભ માસ-તીથી રાશીને નક્ષત્રની શુભતા ધરી; ૧૬ ૧૫ 19 નરલેાક જનની કુક્ષી મધ્યે સંચરી સ્થાપન થતાં, ત્રીલેાકના સઘળા સ્થળે, આનંદ મંગલ ઉપજતા—૧ ચૌદ સુપન અને સુપન ફલાદેશ સ્થાન-૧૮ થી-૧૯ જિન જનની કુક્ષીમાં અનુપમ ગ સ્થિતી પામતાં, જિન જનની, ગભ પ્રભાવથી ચદસ સુપન નિહાળતાં; Page #270 -------------------------------------------------------------------------- ________________ ૪: શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન દેખી સુપન હરખી જનેતા જાગીને પિયુને કહે, ચૌદે સુપનની વાત દેખેલી, પિયુ પણ સદહે–૨ ૧૮ ત્યાં સ્વપ્ન ક્ષાસ્ત્રોના પ્રવિણતમ પાઠકે બેલાવીને, ને સ્વપ્નની સઘળી હકિત તેહને સુણાવી છે; કર જેડીને પાઠક કહે પૃથ્વી-પતીને પ્રેમથી, આ રત્ન કુક્ષીથી થશે જિન-જન્મ કુશળ ક્ષેમથી-૩ હે રત્ન કુક્ષી ધન્ય તમને ધન્ય છે આ ધામને, ને ધન્ય છે અહીંની ધરાને ધન્ય છે આ ગામને, અરિહંતના અવતારની એ ઉચ્ચતમ આગાહીને, નિષ્ણતના નિવેદને સાચી પ્રતિતી પામીને–૪ ધન ભાગ્ય પોતાના ગણીને શુકન ગ્રંથી બાંધતા, ઉલસીત અંગે પાઠકોને પ્રેમથી સત્કારતા; ઉમંગથી ધન રત્ન ને આભુષણે અર્પણ કર્યા, મેવા મીઠાઈથી ભરેલા થાળ પણ સાથે ધર્યા–પ ગર્ભકાળ-સ્થિતિ સ્થાનક-૨૦ નવ માસથી છે ન્યૂન દશદીન કાળ એહ જઘન્યથી, ઉત્કૃષ્ટ છે નવ માસ સ્થિતી અધિક દિવસ આઠથી પરિપકવ કાળે સુખદ ને બાધા વીના પ્રસુતિ બને, આનંદ કાર્યો અવનવા વતી રહે ભૂ-મંડળે–૬ જન્મ કલ્યાણક – સ્થાનક-૨૧ થી-૩૨ જન્મ-માસતીથી-સમય-નક્ષત્ર-રાશી-આરક-શેષ-આરક દેશ, નગર, માતા, પિતા, માતાગતિ પિતાગતિ છે ચ્યવન રાશી સમયને નક્ષત્રના નિર્દેશ જે, ૨૧ ૨૨ ૨૩ જિન જન્મના કલ્યાણ કે નિર્દેશ તેના તેજ છે; છે માસ–પક્ષતીથી જુદા શુભગ બળને આદરી, જિન જન્મ સમયે સ્વચ્છ દીશા પલ્લવિતા પાંગરી–૭ આદી પ્રભુનો જન્મ આરક છેક ત્રીજે જાણ, તેવીશ પ્રભુને ચતુર-આરક જન્મ-આરક જાણવા શ્રી અજિત જિનને જન્મ ચોથા મધ્ય આરે માનવ, કમથી મહાવીર જન્મ આરક અંત ભાગે માન–૮ ૨૪ ૨૫. Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૫ તે જન્મ આરકની પ્રમાણે મેક્ષ આરક માનવા; જીવન સમયને બાદ કરીને શેષ આરક કાઢવા જાંબુક કીપે ભરત ક્ષેત્રે આર્ય દેશે ઉપજે, સાડી પચીશે ધર્મ ભુમીના નગર નૃપતિ કુળ–૯ ૨૭ ૨૮ માતા પિતાના પ્રેમને વાત્સલ્ય પુરા પામતાં, ૩૦ માતા પિતા પણ પુન્યશાળી સદગતિને સાધતા; જે આઠ માતા મેક્ષ પામે સેળ સ્વર્ગ ઉપજે, પિતા દરેકે દેવલોકે ભુવન વિમાનીક બને...૧૦ ૩૨ દિગકુમારી દેવીના સ્થાન અને કાર્ય સ્થાન-૩૩-૩૪ ગજદંતને રૂચક ગીરીની દિકુમારી જાતની, છપ્પન ગિરિ-વિહારીકા રૂપ મંજુષા લાવણ્યની; ૩૩ જન્મ સમયે જિનના દિગુ દેવીઓ ઉત્સાહથી, સંપૂર્ણ કાર્યો સાધતી શુભ વિધિને વિવેકથી...૧૧ ३४ જિન જન્મ સમયે સુખદ જાતિ જગતભરમાં સંભવે, મૂછીત સ્થાવર જગત પણ આનંદ અંગે અનુભવે જળ સ્થળ વને, રસ રૂપને, મીઠાશના પુર ઉમટે, સુંદર સવાઈ સુખદ ક્ષણ છે વાયુ પણ સુખદ વહે..૧૨ ઈન્દ્ર અને ઈન્દ્રના કાર્યો–સ્થાન-૩૫-૩૬ -ટક દુમિલા-છંદ-- સુંદર તન અમરી, દિગ કુમરી, રૂપ રસ ઝરતી લાવણ્યવતી, જિન-જન્મ સમયના કાર્યોને અતિ આદર ધારી અનુસરતી ૧ સુતિકાના કાર્ય સમાપ્ત કરી, સુરસુંદરી સંચરે નીજ ધરે, ત્યાં સ્વર્ગાલયમાં ઈદ્રોની ઓચીંતા આસન કંપ ધરે..૨ ભુવન પતીની વીશ શ્રેણીના ને બત્રીશ વાણને વ્યંતરના, બે જ્યોતિષી દશ વીમાની આસન કંપે છે ઈન્દ્રોના...૩ ૩૫. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૬ : શ્રી જિનેન્દ્ર જીવન જીત દર્શન ચોસઠ ઇન્દ્રો ઉપયોગ ધરી જિન જન્મ સમયને પામીને, હાર્ષિત સિંહાસનથી ઉઠી કરજોડી રહ્યાા શીર નાખીને..૪ સ્વર્ગે-વગે સુઘાષાના સુષિત ઘોષ કરે, જિન-જન્મ સમયના સકતે એકત્રિત સુર સમુદાય બને..૫ સૌધર્મેદ્રાદિ સુર–ગણો. ગુણાધીશના ગુણ-ગાન કરે, ભક્તિ ભરપુર ભરેલ દિલ સુર આવે છે જિન-માત ધરે...૬ સંભાળી કર-સંપુટ ગ્રહી રૂપ પાંચ ધરી સૌધર્મ પતી, આનંદિત પાંડુક વન આવે, મુખ બેલે જય જિન જગત્પતી...૭ ઉત્તમ તીર્થોદક લાવીને ઔષધ – ચુરણ મેળાવીને, અડજાતિ કંચન કળશોથી અભિષેક કરે પ્રભુના અંગે...૮ જિન જન્મ મહોત્સવ સરજીને દેવે આનંદે નાચે છે, ત્યાં બળદ બનીને ઇંગથી સેહમ પ્રભુ અંગ પખાળે છે દેવો દિલરંજનના દ્રશ્યો પ્રભુ ભક્તિમાં પલટાવે છે, મન તનના તારો સાંધીને સુર સંગીતને સરજાવે છે...૧૦ સુર સુંદરી સુરલતા સરખી તન અંગ મરડ અભિનયથી, સરજે છે નૃત્ય કળા નવલી ગાયે છે ગીત લલિત લયથી ૧૧ સુરધીશ પ્રભુને સંભાળી માતાની પાસે મૂકે છે, ભુલોની માફી માંગીને જિનવરના ચરણે મૂકે છે..૧૨ અંગુઠે અમૃત વાહીને ધન-ધારાને વરસાવે છે, જિન ભક્તિ ભર્યા હૃદયે દેવો નંદીસર દ્વીપે આવે છે...૧૩ ઢોલક વાજીંત્રોની સાથે ભક્તિની ધુન મચાવે છે, રસરંગ સવાઈ રેલાવી સુર સુરાલય જાવે છે..૧૪ ગોત્ર અને વંશ સ્થાન ૩૭–૩૮ ભુજંગી છંદ કરી ભક્તિ સુર ગયા સ્વર્ગ ધામે, પ્રભુ તો પિતાના પુરા લાડ પામે, જનેતા પરિવારના પૂર્ણ પ્રેમે, રહે છે પ્રભુ તે પ્રતિદીન શેમે...૧ હતા યુગલિકે વિના વંશ ગોત્રો, પ્રભુ આછી જન્મે નહોતા સુસુત્રો, સુરેશ પ્રભુને દિધી ઈશુ સાંઠી પ્રભુને બન્યો વંશ ઈફવાકુ ત્યાંથી...૨ હરિવર્ષના યુગલીકે વહેલો હરીવંશ તેનાથી ચાલુ થએલો, શરૂઆતથી આજ સુધી રહેલા, જિનેશ બધા બે જ વંશે થએલા...૩ મુનીનાથ મુનિસુવ્રત સ્વામી સાથે પ્રભુ નેમજી ગૌતમી ગેત્ર છાજે, અને કાશ્યપી ગોત્ર બીજા જિનેન્દ્રો નામે નિત્ય ચરણ સુરેન્દ્રો નરેન્દ્રો....૪ ૩૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૭ અને એજ રીતે હરિવશ, એનો અને ઈક્ષવાકુ બીજા છે જિનેન્દ્રો, રૂડા વંશ ગોત્રી જિને ચોવીશેને ભલા ભક્તિ ભાવે સવાઈ ભજે છે..૫ શ્રીજિન-નામ નામના સામાન્ય વિશેષ અર્થ સ્થાનક ૩૯-થી-૪૧ ચોપાઈ છંદ ગીરૂઆ ગોત્રો વિમળ વંશ, માનસ સરમાં શેભે હંસ, ઋષભ આદિ ઉત્તમ નામ ગુણાલંકૃત નિર્મળ નામ..૧ નામની જેવા પરિણામ મહિમા નીધી મંગલ ધામ, નામો મુજબ નીપજે અર્થ નામ માફક છે સામર્થ્ય...૨ કે લાંછનને સંયોગ અથવા માતા સુપન વેગ કઈ દોહદના દિલ-રંગ, નિપજે કેઈ કાર્ય પ્રસંગ.૩ સેનામાં સામેલ સુવાસ પ્રગટેલા છે નામ પ્રકાશ; ભરપુર મહીમા ભારોભાર ઉત્તમ ગુણેના આગાર...૪ અર્થ અને ફલિતાર્થ ભરેલ સાર્થક છે સહુ નામ કરેલ પુનીત સુણતાં-કાયા-કાન રંજીત જાપે રસના સ્થાન...૫ અભય અનોપમ સુખ આરામ નામે પામે દામ દમામ, નાસે દેહગ દુખ તમામ નામે સીજે સઘળા કામ..૬ નામે સાંપડતા સન્માન નામે અંતર બાહ્ય નિધાન; નામે નિપુણતા સદ્દજ્ઞાન નામે નીપજે સુંદર ધ્યાન..૭ નામ સવાઈ રોકડ દામ ખરિદીનું પુરૂ કર કામ; આ ભવમાં આપે ઉપચોગ પરભવમાં સુખને સંગ...૮ જિન લંછન તથા ફણા અને ફણાના કારણ સ્થાન કર–૪૩ -દોહાદક્ષિણ સાથળ દીપતું, જન્મ જાત નીશાન, આકર્ષક આકારના, છે જિન લંછન સ્થાન...૧ પશુ પંખી પુષ્પાદિના, નિર્ધારિત નીશાન, તે સંકેત સાંપડે, પ્રતિમાની પીછાન...૨ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૮ ; શ્રી જિનેન્દ્ર જીવન યાત દર્શન શીલ...૩ ધારે લાંછન દેહ તા, નિર્લોછન છે દીલ, લાંછન છે લક્ષણુ રૂપે, રૂપાળા છે કાંમુદ્રા કાઉસગ્ગની, માં પદમાસન કાય, સ્રોતથી, જિન મુદ્રા છલકાય...૪ અભય મુદ્રા અંગની, શસ્રાયુધ રહિત, આદિના સંગના, દુર્ગુણ દોષ રહિત...પ સમતા રસના સ્ત્રી સ આપ નહી' સાધક નહી સાધના, નહીં જાપક જપ માળ, નહી યાગીયેાગાસના, નહી. નારી નહીં ખાળ... ૬ રીતે સપૂણું જે, પરની નહી જંજાળ; સ્વરૂપે આપતા, જીવન ઝાક ઝમાળ,૭ પદ્મના પુરા, પરમાંશા પામેલ; પ્રતિમા પણ જિન-દેવની, આત્મ સ્વરૂપ સામેલ...૮ જેવુ જળહળતુ હતુ, જીવન ખળ જિનરાજ; તેવી પ્રતિમા તેમની, છે ભવ-નીર પરમાતમ સક્ષમ શ્રી સુપાર્શ્વને તેવીશમાં શ્રી પાસ; છત્ર કૃણાથી યુક્ત છે એ પ્રભુ પ્રતિમા ખાસ...૧૦ ઉલસિત ભક્તિ ભાવ, પ્રભુ મસ્તકે ધારીને સદ્ ભાવ..૧૧ શક અને ધરણેન્દ્રના છત્ર ધરે તેથી ખીં શાલે છે શ્રી સુપાસને એક પાંચ નવફે; પાસને વધતી એ રે'''[9 એક સહસને આઠ સુલક્ષણુ re મૈંડુ લક્ષણુ– ગૃરસ્થાવાસજ્ઞાન-દેહ વર્ણ - રૂપ અને ખળ વર્ણન સ્થાન-૪૪ થી-૪૮ સંવૈયા ત્રીશી-છંદ અભ્ય તર લક્ષણ લક્ષાંકે સમ્યગ્ મતિને શ્રુત ભરપુર જે પુરવ–દેવ ભાપાત જે બે ફેણુ...૧૨ લક્ષણ લક્ષિત કાયા છે, ધારે છે, અગણિત આંક ગણાયા જ્ઞાન ખજાના નિર્મળ અવધિ ધારે છે...૧ -૪૫ છે; Page #275 -------------------------------------------------------------------------- ________________ ત દર્શન : ૯ શ્રી જિનેન્દ્ર જીવન રાતા ધેાળા પીળા લીલા કાળા રંગ પ્રકારે છે, જિનવરના દેહ પચરંગી પાંચે રંગો ધારે છે; સઘળા દેવોના રૂપાણુ એકજ અંગુલ જે આવે, તોપણ જિન ચરણાંગુલ પાસે તદ્દન તેજ વિહિન લાગે..૨ બળ દેવોથી અધિક બળી છે વાસુદેવ તે બળમાં, તેનાથી ચકી બળ બમણું શ્રેષ્ઠ ગણાયે સૃષ્ટિમાં; ચકી ને ઈન્દ્રોના કૌવત સાવ નમાલા લાગે છે, જિનવરના તન બળની પાસે હીન અનંતા ભાગે છે....૩ સઘળા સુલક્ષણ લક્ષીત કલ્પતરૂ જિન કાયા છે, ગૃહ જીવનમાં મતિ શ્રત અવધિ ત્રણ જ્ઞાને પંકાયા છે; પચરંગી પંચામૃત કાયા પાવન પુષ્પ પરાગી છે, અસીમરૂપ અનંત બળી પ્રભુ વિશ્વેશ્વર વડભાગી છે..૪ દેહમાન સ્થાન ૪૯ થી ૫૨ ઉસેધગુણ-આત્માગુણ અને પ્રમાંણગુલથી વસંતતિલકા-છંદ છે પાંચસે ધનુષ કાય યુગાદી સ્વામી, છે ન્યુન ન્યુન ઘટતી કમથી કહેલી, છે છેવટે વીર વધુ કર સાત ધારી, છે કાળની નિયત ગતીની એહ યારી...૧ આમાંગુલે વધુ શતાધિક વશ જાણે, સ્વ-સ્વ જિનેશ તન અંગુલ માન માને, જુદી રીતે નિયત માપ બતાવતા તે, સરખા પ્રમાણ દર્શિત પ્રમાગુલો છે...૨ ૫૦ જુદા પ્રકાર ત્રણ, માન પ્રમાણ સરખા, છે રીત જુદી જ છતાંય જવાબ સાચા, હિસાબની હકિકતા સરખી ખૂબી છે, વિવિધ તાળ-કાળની બધી કુંચીઓ છે..૩ જિ ૨ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૫૨ : ૧૦ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શ આહાર વિવાહ અને કુમારકાળ-સ્થાન પર થી પ૪ નાના કરે જનની-પાન જિનેશ ક્યારે અંગુષ્ટ-પાન કરતાં જિન શીશુ કાળે યૌવન વયે મધુર ભેજન આદિનાદિ લેતા શ્રી આદીજિન કલ્પતરૂ ફળાદિ...૪ શ્રી મહિલા નેમ પ્રભુએ નથી લગ્ન લીધા, બાવીશ ભેગ ઉદયે ઘરવાસ માંડ્યા, કુમારકાળ જિનના જુદા જુદા છે, વદ સવાઈ કર જોડી જિને બધાને..૫ ૫૩ રાજ્યકાળ-ચકીકાળ સ્થાન પપ-પ૬ ચામર છંદ મહિલનેમ પાસવીર વાસુ પૂજ્ય બારમાં, નાકર્યો સ્વિકાર રાજ્ય કાજ જાણે કારમાં, એગણીશ રાજયની ધૂરા ધરે ધરાપતિ, શાંતિકુંથુ અર પ્રભુ છ ખંડના અધિપતી ૧ જિનના જુદા જુદા જ રાજ્યકાળ જાણવા, રાજ્યકાળ ચકીકાળ અર્ધ અર્થ માનવા, ૫૫ પાળતા પ્રજા સુરેખ સત્ય ન્યાય સાચવી નષ્ટ કરી કષ્ટ રૂડી રાજ નીતી દાખવી. ૨ લેકાંતિક દે અને સંવછરદાન સ્થાન ૫૭ – ૫૮ ન્યાયને નિતિ નિપૂણ નેક ટેક રાખતા, કાળ ચાલતો રહે જ, વારના જતાં જતાં, કૃષ્ણ રાજીમાં રહેલ દેવ દેવલોકના, આવીને વદે નમીય પાય જિન દેવના....૩ સુર લોક આંતિકે વદે ધરી વિવેકને, સ્વામી સમય છે થયો, હવે વહાવો તીર્થને, Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૧૧ સમયના સુજાણુ દક્ષ, દક્ષપણુ. દાખવી, વરસી દાન આપતા સુયેાગ્ય કાળ પારખી...૪ ૫૮ એક ક્રોડ આઠ લાખ નિત્ય તા પ્રભાતમાં, જિન-દેવથી અપાય હેમ-દ્દામ દાનમાં, દીનતા હટાવી દૂર વિશ્વની સુવેગથી, રૂણ મુક્ત ભૂમી થાય નાથ થાય સયમી, દાન ભાગ નાશ છે ત્રિવિધ સ્થિતિ દ્રવ્યની, દાન એજ શ્રેષ્ટ, નાશ છેવટે બને નકી, વ મધ્ય અજ્જ ત્રીક ને અટ્ઠાસી ક્રોડનું, એસી લાખ હેમઠ્ઠામ માપ થાય દાનનું. ૬ દાન પામતાં દરેક ભવ્ય જીવ જાણવા રાગ શાગ અપાય તેહના છૂટી જતા છેવટે દરેક છેક માક્ષ માગ પામીને પામતા સવાઈ શીવ ધન્ય જિન-દાનને...૭ દીક્ષા-કલ્યાણક સ્થાન--પ૯ થી ૭૩ દીક્ષા-માસ-તીથી—નક્ષત્ર-રાશિ વેળા-તપ-શિખીકા-સહદીક્ષા વ્રતનગર વન-વૃક્ષ લેાચ-તજ્ઞાન દેવદુષ્ય-દેવદૃષ્ય સ્થિતિ ચીખરણી છંદ વહાવી ધન વર્ષો તરત તતા રાજ્ય ગ્રહને, સજાવી સ`વેગે સમ`રસ–મળે આત્મ બળને, થતાં રાશિ આદિ ચ્યવન મુજબ દિવસભરમાં, પ ૬. ૬૧ કાય કસતાં...૧ રૂડા તિથિ-માસે વ્રત-તપ તપી ર ૬૩ શિબિકા ૬૪ વ્રતાથી આ સાથે વ્રત તળે લાચ કરતા, ૬૭ ૬૮ ૬ ચઉજ્ઞાની સ્વામી દિવસ હેાતા વ્રત ઉચરતા, 190 ভ દિધેલુ દેવાએ શૈાભાવી સપરિવારે નગર વનમાં, ૬૫ પટકુળરૂડ અગ ધરતા...૨ ૭૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન રહ્યું આ જીવન છે જિન સકળને વીર વીના, રહ્યું છે રાજી ચરમ પ્રભુને તેર મહિના, સમારંભાદિના બહુલ તંતુ દોર તેડી, સવાઈ તન્મય છે સ્વપદ લીનતા ધ્યાન જોડી..૩ ૭૩ - દોહા – વ્રત – વય - વાસુપૂજ્ય મલ્લી પ્રભુ નેમ પાસ ને વીર, પ્રથમ વયે વ્રત ધારતા ધર્મ ધુરંધર ધીર...૧ રાજ્ય રૂધિને ભેગવી ઓગણીશ અરિહંત, સંકેલી સંસારને દ્વિતીય વયે દિક્ષીત..૨ વ્રત-તપ એકાશન સુમતિ પ્રભુ વાસુ પૂજ્ય ઉપવાસ, મહિલ પાસ જિણુંદને વ્રત તપ ત્રણ ઉપવાસ..૩ શેષ વિશ જિનેશને વ્રત ત૫ બે ઉપવાસ, શીબીકાને છાંડીને ધારે વ્રત ઉલ્લાસ ..૪ દીક્ષા-પરિવાર ષટ શત સાથે બારમા ત્રણશત મલ્લિ પાસ, સાથે સંયમ આદરે વીર વીના સહવાસ...૫ દિક્ષાથી પરિવાર છે આદી ચાર હજાર, શેષ પ્રભુના સાથમાં પ્રતિજિન એક હજાર..૬ દિક્ષા–સ્થળ દ્વારા પુરી નેમજી શેષ જન્મ-પુર સ્થાન, નગરે દીક્ષા ધારતા જુદા તરૂ ઉદ્યાન...૭ લેચ-મુષ્ટિ એક મુષ્ટિ ઓછો કહ્યો આદી જિનેને લોચ, તીર્થ–પતી તેવીશને પંચ મુષ્ટિ છે લોચ...૮ દેવદુષ્ય અને સ્થિતિ દેવ દુષ્ય ઈન્દ્રો ધરે જિન અંગે ઉલ્લાસ, આજીવન તેવીશને, વીર ત્રદશ માસ..૯ માસ તીથી ને શિબીકા-વન તરૂવરના નામ, આપેલી છે ગદ્યમાં વિગત તેહ તમામ...૧૦ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૩ દીક્ષા તપના પારણા સબંધી સ્થાન ૭૪ થી-૮૦ પારણુ-દ્રવ્ય-સમય-નગર ભિક્ષાદાતા-દેતાગતિ પંચદિવ્ય અને વસુધારા સયા એકત્રીશી છંદ સિધાનંદ રમણ રસ રમણિક દેહ વસેલા દેહાતીત, મૌન મહાબળી મહીમાશાળી દિલ દિલાવર ત્રત દીક્ષીત; ચઉશત રાત દિવસને અંતે આદીશ્વર પામે આહાર, ઈશુ-રસના ઘટ નવ્વાણુ વહોરા શ્રેયાંસ કુમાર..૧ અન્ય જિનેશ ઉજવળ ક્ષીરના બીજે દિન પામ્યા આહાર, જુદા દેશ નગરને સ્થાને જુદા ભિક્ષાના દેનાર; આદીથી અષ્ટમ સુધીના મેક્ષ ગયા ભિક્ષા દેનાર, ડશ જિનના ભીક્ષાદાતા મોક્ષ ગયા કે છે જાનાર..૨ ભક્ષા દાતાના ભુવનમાં પરમાતમને પુન્ય પ્રભાવ; પાંચ દિવ્ય દેવો પ્રગટાવે ધારીને ખૂબ ભક્તિ ભાવ; સુગંધીત જળ ધારા પુષ્પ વસ્ત્ર અને વસુને વરસાદ, દેવ દુંદુભી અહો દાનના નભમંડળ ગાજે છે નાદ..૩ સાડાબાર કરોડ મુદ્રાઓ વસુધારામાં ઘન વરસાદ, ભુવનને ભુતળ દીસે છે સરજેલા સોનાના સાજ; ઉલેચે છે આતમરામી અંતર ભૂમીના ભવ-કુપ, ગ્રામાનુગ્રામે વિચરતા સંત સવાઈ સ્થિત-સ્વરૂપ...૪ છદ્મસ્થ કાળ સંબંધી સ્થાનક ૮૧ થી ૮૬ છવાસ્થતપ–વિહારભૂમી છદ્મસ્થકાળ પ્રમાદકાળ અને ઉપસર્ગો દોહા તપ તપતા તીર્થકર ધરતા વ્રત ને ધ્યાન, કર્મ કઠીન દળ કાપતાં ભૂ-વિચરે ભગવાન..૧ જિન-તીથે-તપ-સ્થાન-૮૧ વરસી આદી તીરથે આઠ માસ બાવીશ, છ માસી વીર શાસને તપ તીથે ચોવીશ...૨ જિન-અભિગ્રહ-સ્થાન–૮૨ બહુબહુ વિધ અભિગ્રહો શ્રી જિન જીવન કાળ, વીર પ્રભુના છે વધુ વિશેષે વિશાળ..૩ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન જિન-વિહાર ભૂમી તથા છદ્મસ્થકાળ સ્થાન-૮૩ આદીનાથ નેમી પ્રભુ પાસ મહાવીર ચાર, ભૂમીઆર્ય અનાયમાં કીધાં છે વિહાર...૪ શેષ વીશ ચઉનાણીના આર્યભૂમી વિહાર, ૬ છદ્મસ્થાવસ્થા બધા જિનની જુદી ધાર...૫ જિન-તપ સ્થાન-૮૪ કઠીન તપ કિરતારના સહુના ઉગ્રપ્રકાર, વીરનું તપ વિશેષથી અતિ ઉગ્ર અવધાર..૬ પ્રમાદકાળ સ્થાન–૮૫ સાંઠ ઘડી, અંતર મુરત આદીને ચરમેશ, પ્રમત્ત દશાને પામતા, અપ્રમત્ત બાવીશ..૭ ઉપસર્ગો-સ્થાન-૮૬ પાસ વીર પામેલ છે ઉપસર્ગો બહુ રીત, બાકી જિન બાવીશ છે ઉપસર્ગોથી રહિત...૮ જ્ઞાન કલ્યાણક સ્થાન ૮૭ થી ૯૫ જ્ઞાન માસ–તીથી રાશી નક્ષત્ર ૮૭ થી ૮૯ જ્ઞાન માસ તીથી જુદા રાશીને નક્ષત્ર, ચ્યવન માફક સમજવા તત્ર પ્રમાણે અત્ર..૯ જ્ઞાન નગર સ્થાન પુરીમ તાળ પુરે, પ્રથમ નેમ ગિરિ ગિરનાર, જાંભિક ગામે વીરજી પામ્યા કેવળ સાર...૧૦ જન્મ નગર ઉદ્યાનમાં શેષ જિને એકવીશ, પરમજ્ઞાન પરમાતમા પામ્યા છે જગદીશ....૧૧ જ્ઞાન ઉદ્યાન સ્થાન-૯૧ વીર નદી રૂઝુ વાલિકા ઋષભ શકટ ઉદ્યાન, દીક્ષાના ઉદ્યાનમાં શેષ જિનેને જ્ઞાન...૧૨ જ્ઞાન–વૃક્ષ-સ્થાન-૯૨ વૃક્ષ ઊંચાઈ સ્થાન–૯૩ જુદા નામે ધારતા જ્ઞાન વૃક્ષ સહાય, બાર ગુણ જિન-દેહથી ઊંચા માન ગણાય...૧૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૧૫ વીર-વૃક્ષ વિશેષ છે. ઊંચુ ધનુ અગિયાર, જ્ઞાન તરૂની સ્થાપના સમવસરણ નિરધાર...૧૪ જ્ઞાન-તપ-જ્ઞાને વેળા સ્થાન ૯૪–૯૫ ઋષભ મડિલ નેમ ને અઠ્ઠમ તપથી પાસ, તપ શ્રી વાસુ પુજને છે એકજ ઉપવાસ...૧૫ શેષ પ્રભુ છડૂતપ તપી પામ્યા કેવળ જ્ઞાન, પૂર્વાહે તેવીશ પ્રભુ દિનાતે વીર જ્ઞાન...૧૬ સર્વ સવાઈ સંહરી ઘાતીની ઘટમાળ, પ્રગટી સર્વ પ્રદેશમાં જતી જાકજમાળ ૧૭ '' અઢાર દોષ ત્યાગ સ્થાનક-૬ પ્લવંગમ છંદ [રાગ મેમાને એ વહાલા પુનઃ પધારજો] અંતર જામી અલવેસર અવધાર છે, અવનીતળ અખિલેશ ખરા આધાર જે, નિર્દોષિત નિરખ્યા નિરંજન આપને, તરલિત તાકાતથી તારણહાર જે.અંતરજામી ૧ અષ્ટાદશ દોષના ઘેષિત ઘોષની, નિવારી છે સઘળી બુમાબુમ જે, બ્રહ્મ અનાહત બાંસુરીના નાદથી, પરનાદોની ટાળી ધુમાબુમ જે... અંતરજામી ૨ કાર્પણ કુરૂક્ષેત્રાશ્રિત આંતર શત્રુના, છેદેલા છે. કુળ અને પરિવાર જે, માતેલા અલમસ્ત નિરંકુશ દુષ્ટની, એકજ ક્ષણમાં સરજ્યા છે સંહાર જે....અંતરજામી ૩ સદ-આચાર ધરાના કુડા કંપને, નિવાર્યા ભૂકંપના ભણકાર જે, સ્વ-પરિણામ પરિણતી ધારા પામીને, કીધે છે પર આલંબન પ્રતિકાર જે... અંતરજામી ૪ દે છે આતમ કેના દ્રવ્યની, લુંટારૂ ટેળીના અગ્રિમ લંઠ જે, આક્રમણને કલ્પાંતેના કાઠીયા, દીધા સહુને દંડ-પ્રહાર પ્રચંડ જે અંતરજામી ૫ " Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન ભુડે જે ભંડારી આતમ કેષને, માલીક થઈને બેઠેલો મઝધાર છે, વીર્ય વેગના એકજ વિક્રમ ઝાટકે, સંહાર્યા શઠ પાંચે વિન પ્રકાર છે. અંતરજામી ૬ આવરણના જાળા જામેલા બધા, તંતુ માફક દૂર કર્યા છે. તમામ જે, અગ્નિ ચાંપી અક્કડ અત્રત અંગમાં, સર્વ વિરતી વિરલ દિવ્ય દમામ જે.અંતરજામી ૭ કામાગ્નિને છાંટી જ્ઞાન જળાંજલી, સદબાધે કીધું છે શીત સલિલ જે, હાસ્ય ષટક તો છાંડે સત્વર આંગણું, કૌવત કરને દેખી બીન દલીલ જે....અંતરજામી ૮ દિલ દયાના દ્રઢ આસનને દેખીને, બંધ બની છે કુરતાની કરતાળ જે, પટકાયોના સવે પ્રાણી માત્રના, પૃથવી-પટ પર એક તમે પ્રતિપાળ જે...અંતરજામી ૯ રાગદ્વેષ સર્પોના ઝેર નીચવીને, સમરસના સીંચ્યા છે. સુધા-નીર જે, દર્શન આવરણને નિદ્રા વાદળા, વિખેર્યા છે વાહી આત્મ સમીર જે...અંતરજામી ૧૦ સર્વ સવાઈ સ્વ-ભૂષણ ભુષિત બની, દોષોના દેના રૂંધ્યા-શ્વાસ જે, પાતાનું પોતાની પાસે રાખીને, પર પરિણતીને કહે છે પરિહાસ જે.... અંતરજામી ૧૧ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં સ્થાન-૯૭થી–૧૦૦ ચોત્રીશ અતિશય, પાંત્રીશ વાણીગુણ આઠ પ્રાતિહાર્ય–તીર્થસ્થાપના દોહાચિત્રીશ અતિશય શોભતા વાણી ગુણ પાંત્રીશ, જગમળે જળકી રહ્યા જગવલલભ જગદીશ....૧ પ્રાતિહાર્યો આઠ છે ત્રણગઢ દ્વાદશ દ્વાર, સમવસરણમાં દેશના સુણે પર્ષદા બાર... ૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર જીવન જયાત દર્શન : ૧૭ ચાવીશે ભગવતાના સમવસરણ–વિસ્તાર આદી અડતાળીશથી, એ બે કરતાં બાદ, ષટ ગાઉના ત્રીગડે, નમા તેમના પાદ...૩ પાંચ ગાઉ છે પાસનુ', ચરમ જિનનું' ચાર, ચાવીશે જિનેશના, સમવસરણ વિસ્તાર...૪ તીર્થ સ્થાપના. સ્થાનક–૧૦૦ તીર્થ સ્થાપના સ્થાપતા, પ્રથમ દેશના કાળ, તેવીશે તીર્થંકરા, દુઃખહર દીન-દયાળ... ૫ ઢતાં ખીજી દેશના, વધમાન મહાવીર, સ્થાપે તીરથ સ્થાપના, તારક ભવ જળતીર...૬ તીથ પ્રવૃત્તિકાળ. સ્થાનક-૧૦૧ પેલા તીના માનવા, તીથ પ્રવૃત્તિ કાળ, ખીજી તીર્થ બને નહીં, ત્યાં સુધીના કાળ...૭ તીકાળ છે તે રીતે, પાર્શ્વ સુધી પ્રખ્યાત, વીરતી વિચ્છેદ છે, પચમ આરક અંત...૮ દરેક દુષમ કાળમાં, ઉપજે નહી' અરિહંત, કાળ દુષમતા દૂર થતાં,પુનઃ તીર્થં જળક'ત...૯ તીથ વ્યુચ્છેદ કાળસ્થાનક–૧૦૨ નવથી પન્નર નાથના, તીથૅ તીથ વ્યુચ્છેદ, તીર્થં વિચ્છેદે જાણવા, દ્વાદશાંગી વિચ્છેદ...૧૦ પોણા ત્રણ પત્યેાપમા, કાઈ મતે અગિયાર, સાત જિનના તીને, કુલ વિચ્છેદ્ય વિચાર ...૧૧ ગણધર, સ્થાન-૧૦૩ શિષ્યા શ્રી જિન ચદ્રના, સાધુ ગણુનાધાર, દ્વાદશાંગીના રચિયતા, ગણધર ગુણાગાર...૧૨ '' મુખ્ય પ્રવૃતિની-૧૦૪ શિષ્યા મુખ્ય પ્રવર્તિની સાધવીના પરિવાર, વહન કરે વિવેકથી જિનાજ્ઞા અનુસાર...૧૩ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યાત દર્શન મુખ્ય શ્રાવક-શ્રાવિકા-સ્થાન ૧૦૫-૧૦૬ કાં શરૂઆતે મુખ્ય છે, કાં ગુણથી વિશેષ, તેજન મુખ્ય ગણાય છે, બીજા ક્રમમાં શેષ..૧૪ ગૃહસ્થ ધર્મ ગૌરવી, અવિચળ શ્રદ્ધા ધાર, તે શ્રાવક તે શ્રાવિકા, અગ્રેસર અવધાર...૧૫ ભકત-રાજા સ્થાન-૧૦૭ રાજાએ સહસાવધિ, પૂજે પ્રભુના પાય, ભક્તિ ભાવ વિશેષથી, રાજા ભક્ત ગણાય...૧૬ શાસન અધિષ્ટાયક—દેવ-દેવીઓ સ્થાનક ૧૦૮–૧૦૯ વ્યંતર દૈવ નિકાયના, ચક્ષ વર્ગના દેવ, સ્વેચ્છાએ સ્વીકારતા, જિન-શાસનથી સેવ... ૧૭ કાટાકાટી દેવતા, સહિત પદા ખાર, સાક્ષીભૂત ખની રહે, સમવસરણ માઝાર...૧૮ શાસન રક્ષક–રક્ષીકા, ભક્તિ ભાવ ભરપુર, શાસન સેવા સઢા, સ્વીકારે મગરૂર... ૧૯ ચાવીશે ભગવ'તાના ગણધર ત્થા ગણુસખ્યા સ્થાન-૧૧૦-૧૧૧ ચાવીસેના સામટા, ગણધર અતિ ગુણવ ́ત, ચઉદશ શત બાવનકહ્યાં, ગણુ બેન્યૂન ગણુંત...૨૦ (૧૪૫૨ ૧૪૫૦) સર્વ સાધુ પિરવાર-સ્થાન-૧૧૨ સ` પ્રભુના સાધુના, પવિત્ર છે પરિવાર, લાખ અઠયાવીસ ઉપરે, અડતાળીશ હજાર ...૨૧ (૨૮૪૮૦૦૦) સર્વ સાધવી સંખ્યા સ્થાન-૧૧૩ સાધવી સંખ્યા સામટી, લાખ ચુમ્માલીશ લેખ, છેંતાળીશ હજારને, ચશત ષટ ઉલ્લેખ...૨૨ (૪૪૪૬૪૦૬) ફલ શ્રાવક સંખ્યા-સ્થાન-૧૪ છે પચાવન લાખને, અડતાળીશ હજાર, ચાવીશે જિણુંદના, શ્રાવકના પરિવાર...૨૩ (૫૫૪૮૦૦૦) Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૧૯ શ્રાવિકા સખ્યા સ્થાનક–૧૧૫ એક કરાડની ઉપરે, પાંચ લક્ષ પ્રમાણુ, આડત્રીશ હજાર છે, શ્રાવીકા સુજાણુ...૨૪ (૧૦૫૩૮૦૦૦) કેવળજ્ઞાની–સખ્યા. સ્થાન-૧૧૬ એક લાખ છેતેર છે, સહસ અને શત એક, કેવળજ્ઞાનીમુનીઓ, ચાવીશેના છેક...૨૫ (૧૭૬૧૦૦) મન વજ્ઞાની સાધુ–સખ્યા-સ્થાન-૧૧૭ એકજ લાખથી અધિક છે, પીસ્તાળીશ હજાર, પંચ શતક એકાણુ છે. ચઉનાણી અણુગાર...૨૬ (૧૪૫૫૯૧) અવધિજ્ઞાની સાધુ સંખ્યા-સ્થાન ૧૧૮ તેત્રીશ સહસને ચારશેા, લાખ ઉપર એ લેખ, અવધિજ્ઞાની સાધુની, સ`ખ્યાના ઉલ્લેખ... ૨૭ (૧૩૩૪૦૦) પૂર્વધર મુની સંખ્યા-સ્થાન-૧૧૯ છે ચાત્રીશ હજારમાં, ઓછા બે અણુગર, ચઉદ્દેશ પૂર્વી મુનીવરા, ઉજવળ શ્રુત અવતાર...૨૮ (૩૩૯૯૮) વૈક્રિય લબ્ધિધર મુની સખ્યા-સ્થાનક-૧૨૦ સચમધર બે લાખને, પીસ્તાળીશ હજાર, એ શત ઉપર આઠે છે, વૈક્રિય લબ્ધિ સાર...૨૯ (૨૪૫૨૦૮) વાદી મુની સખ્યા-સ્થાનક-૧૨૧ એક જ લાખની ઉપરે, છે છવ્વીશ હજાર, એ શત વાદી મુનીઓ, વાદ પ્રવિણ પરિવાર...૩૦ (૧૨૬૨૦૦) સામાન્ય મુની સંખ્યા સ્થાનક-૧૨૨ એગણીશ યાશી અને, શુન્ય એકાવન આંક, સર્વ સાધુ સમુદાયમાં, સામાન્યત મુની આંક...૩૧ (૧૯૮૬૦૫૧) 1 અનુત્તાપ પાતિ મુની સખ્યા-સ્થાનક–૧૨૩ અનુત્તરાપ પાતિ મુની, સંખ્યાના સંખ્યાક, ચેાવીશે ભગવંતના, પ્રાપ્ત નથી પૂર્ણાંક ૩૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દર્શન પ્રકિક ગ્રંથ તથા પ્રત્યેક બુદ્ધ સંખ્યા સ્થાનક-૧૨૪-૧૨૫ ભુજ‘ગી’g— પ્રતિશિષ્ય માટે પ્રરૂપેલ સૂત્રેા, પયન્ના કહેવાય ઉપદેશ ગ્રંથા, દરેકેય છે શિષ્ય પ્રત્યેક બુધ્ધા, સમાંક્તિ છે શિષ્ય ગ્રંથા પ્રબુધ્ધા...૧ આદેશ-સ્થાન-૧૨૬ નહી' આગમામાં ગુંથાએલ વાણી, પરાપૂર્વ સદ્ગુરૂથી જે પ્રમાણી, જિનાદેશ તેવા જીજીઆ ઘણા છે, અતિવાસ્તવિક તત્ત્વભર તીથૅ તીથે...૨ મુનીવ્રત સ્થાન-૧૨૭ પ્રભુ આદીને વીર તીથૅ મુનીના, ત્રતા પાંચ છે, ચાર તીથે ખીજાના, દિસે આંક ઘટતા, ત્રતા ના ઘટે છે, ઘટેલી મીના પાંચમામાં મળે છે...૩ શ્રાવકના તા-સ્થાન-૧૨૮ વ્રતા શ્રાવકાના સહી તીર્થ સઘળા, ખરાખર બતાવેલ છે ખાર સરખા, ધર્યું જૈન નામે જીવન તે તપાસી, ખુબીથી સવાઈ ધરા ખત ખાસી...૪ સાધુ સાધ્વીના ઉપકરણ સ્થાન-૧૨૯ પાઈ છંદ સયમ પાલન સુખે થાય, ધારણ કરતાં ધર્મ ધરાય, ઉપકરણની મર્યાદીત, સખ્યા તેથી છે અ‘કીત... ૧ અંતર-મૂર્છા-અંશ અભાવ, સાધુજનના સંત સ્વભાવ, પરિગ્રહ રૂપે પરિગ્રહત્યાગ, સાધુના ઉપકરણ તમામ...૨ ખાસા ધરવા એહુ ખચીત, અણુગારા માટે ઉચીત, સાધુ સાધવી ચૌદ પચીશ, ઉપકરણ દાખ્યા છે શિ...૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી અને જીવન જ્યોત દર્શન : ૨૧ ચારિત્ર સંખ્યા-સ્થાન-૧૩૦ પેલા છેલ્લા તીરથે સાર, ચારીત્રો છે. પાંચ પ્રકાર, બાવશે શાસન બે બાદ, ત્રણ ચારીત્રો નિર્વિવાદ...૪ તત્વ-પ્રકાશ, સ્થાન-૧૩૧ જીવાદિ નવતત્વ વિચાર, દેવ ગુરૂને ધર્મ પ્રકાર, રત્નત્રચિના સમ આખ્યાન, સઘળા તીર્થે સરખા સ્થાન.૫ સામાયિક પ્રકાર. સ્થાન-૧૩૨ સામાયિક સમરસને કુપ, એકાંતે છે આત્મ સ્વરૂપ, દર્શન સામાયિક અંઘળ, દર્શનના ઉતારે ડોળ...૬ નેત્રના વારે નુકશાન, દિવ્ય આપે છે દછિદાન, શ્રત સામાયિક સૂર્ય સમાન, દર્શાવે છે દીશા સ્થાન....૭ દર્શન-દ્રષ્ટિ, શ્રત–પ્રકાશ, અંતર ભૂમીને ઉજાસ, દ્રષ્ટિ ખુલે, દેખે દેદાર, સન્માર્ગે તેનો સંચાર.૮ સમજે તેની વાધે શાન, પામે સાચી પંથ પીછાન, પામે ચરણે પંથ પ્રવેશ, અલ્પગતિ કે હાય વિશેષ...૯ દેશથી ચાલે મંદર ચાલ, સર્વ વિરતી વેગ વિશાળ, અરિહતે દાખ્યા અધિકાર, સામાયિકના ચાર પ્રકાર...૧૦ પ્રતિકમણ પ્રકાર-સ્થાન-૧૩૩ પ્રતિક્રમણના પાંચ પ્રકાર, સામાયિક છે મુળાધાર, આદિ-અંતે પાંચે હોય, બાવીશ તીર્થે તે બે હાય..૧૧ રાત્રીજન ત્યાગવત-સ્થાનક-૧૩૪ રાત્રી ભોજન દેષ મહાન, ફરમાવે જિનો ફરમાન, મૂળ કે ઉત્તર ગુણમાં સ્થાન, રાત્રી ભોજન પ્રત્યાખ્યાન,..૧૨ અસ્થિતકલ્પ અવસ્થિત ક૫ સ્થાન ૧૩૫-૧૩૬ સ્થિતિ કલ્પ કહ્યાં દશ દ્વાર, છ, અસ્થિત અવસ્થિત ચાર, કાળબળે વધઘટ પામેલ દેવાધિદેવે દાખેલ..૧૩ ૧ કલ્પ શુદ્ધિ-સ્થાનક-૧૩૭ બદલે મુનિજનના મનભાવ, કાળબળે બદલાય સ્વભાવ તેથી ક૯૫ શુદ્ધિના સ્થાન, બદલાતા ભાખ્યા ભગવાન...૧૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : શ્રી જિનેન્દ્ર જીવન જ્યોત દર્શન છે આવશ્યક-સ્થાન–૧૩૮ અવશ્ય દા ખ્યા ઉભયકાળ, પેલા છેલ્લા શાસન કાળ, આવશ્યક બાવીશ જિન-કાળ, કારણુ-જોગ કરેઉજમાળ...૧૫ સાધુ સ્વભાવ-સ્થાન–૧૩૯ પેલા જિનના સાધુ સ્વભાવ, ધારે રૂડ્ઝને જડ–ભાવ, વીરના વક અને જડ જાણુ, બાવીશના રૂઝુને પ્રાણ..૧૬ સત્તર ભેદે સંયમ-સ્થાન-૧૪૦ પાંચ વ્રતોના પાંચ પ્રકાર, પાંચે ઈન્દ્રિયનિગ્રહ સાર, દંડ કષાયાને પ્રતિકાર, સત્તર સંયમ-ધર્મ પ્રકાર...૧૭ બે પ્રકારે, ચાર પ્રકારે ઘમ–સ્થાન–૧૪૧ . દુવિધ ચઊંવિધ ધર્મ પ્રકાર, ઉપદેશ્યા અરિહતે સાર, આટોપીને ઉર અધર્મ, ધીરજધારી ધારે ધર્મ...૧૮ વસ વણકથન-સ્થાન-૧૪૨ શ્વેત અને આજ્ઞા અનુસાર, ધારે આદી વીર પરિવાર, બાવીશ તીથે વસ્ત્ર વિચાર, જેવો જોગ તે સ્વીકાર. ૧૯ ગૃહસ્થાવાસ કાળ અને કેવળીકાળ-સ્થાન–૧૪૩–૧૪૪ દીક્ષા પેલાનો જે કાળ, જિનને તે ગૃહ-વાસી કાળ, છદ્મસ્થ સમય હોતા બાદ, બાકીને તે કેવળ કાળ..૨૦ દીક્ષાકાળ અને અયુષ્યકાળ. સ્થાન–૧૪૫–૧૪૬ દીક્ષાને જીવનન કાળ, જુદા આંક તમામ નીહાળ, ઉતરતા આંકને ખ્યાલ, વીના વાસુ મહિલા વ્રત કાળ..૨૧ નિર્વાણ કલ્યાણક નિર્વાણ-માસતિથી નક્ષત્ર-રશી-સ્થાન ૧૪૭થી-૧૪૯ જુદા મુક્તિના ટીન માસ, અંતે દાખેલા છે ખાસ, નિર્વાણ નક્ષત્રોના નામ, જુદા રાશી નામ તમામ...૨૨ પ્રકરણમાં વિગતથી વાત, સમજાવી છે સહુ સંઘાત, જિન જીવન બાલાની વાત, રસભર જાણે બની રળયાત...૨ ૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીતેન્દ્ર જીવન જ્યાત દર્શન : ૨૦૭ નિર્વાણ સ્થળ–નિર્વાણ આસન. સ્થાન-૧૫૦-૧૫૧ અષ્ટાપદ આદી નિર્વાણ, ચંપા વાસુ પૂજ્ય ભગવાન, રૈવતગીરી નેમકુમાર, વી૨ મુક્તિ પાવા-માઝાર...૨૪ શેષ સમેત શીખર ભગવાન, ચાવીશેના મુક્તિ સ્થાન, પદમાસન નેમ વિર આદીશ, બીજા કાઉસગ્ગ સિદ્ધ.૨૫ મેાક્ષ–અવગાહના સ્થાન-૧૫૨ મેાક્ષાસનના ત્રીજે ભાગ, કાયાનેા ખાલી અવકાશ, તેથી હાય ત્રીભાગે ન્યુન, અવગાહનનું ક્ષેત્ર અચ્યુત...૨૬ મેાક્ષ-તપ-સ્થાન-૧૫૩ આદીશ્વર જિન છ ઉપવાસ મુક્તિ-તપ છઠ્ઠું વીરના ખાસ, માસખમણુ તપથી ખાવીશ, સિદ્ધાલય સિધ્યા ચાવીશ...૨૭ મેાક્ષ પરિવાર-સ્થાન-૧૫૪ વીરવિભુ વિના પરિવાર,-જુદા આંકે જિન અગિયાર, આર પ્રભુ પ્રત્યેક હજાર, સાથે સિદ્ધિ પામ્યા સાર...૨૮ માક્ષવેળા-સ્થાન-૧૫૫ ચાર દિવસને અંતિમ પહેાર, આઠ દિવસના પ્રથમ પહેાર, ચાર જિના છેવટ નિશાંત, સિધ્યા આઠ નીશા શરૂઆત...૨૯ મેાક્ષઆરક ત્થા શેષઆરક. સ્થાન-૧૫૬-૧૫૭ મેાક્ષારક ત્રીજો આદીશ, ચાથા મેાક્ષારક તેવીશ, જન્મારકથી આયુ બાદ, શેષારક તે નિવિવાદ...૩૦ પાંચ કલ્યાણકના મેલ, પૂર્વાચાયે તાળી તાલ, આપ્યા છે સાચા અવદાત, અવલેાકન શુદ્ધિ સંઘાત...૩૧ ગ્રંથાના મથનના સાર, સપ્તતિશત છે સ્થાનક દ્વાર, ખાસ સવાઈ દિલ ઉમ ગ, રસ પ્રગટથો છે અ’ગામ’ગ...૩૨ યુગાંતકૃત ભૂમિકા-રથાન-૧૫૮ હરિગીત છંદ— તીથૅ શના નિર્વાણુથી ચાલેલ જેહ પર’પરા, જે મેાક્ષના માર્ગે વહે તે છે યુગાંતક ભૂમિકા; 'ધ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન અગણિતને સંખ્યાત અષ્ટમ ચાર સુધી ઉતરતી, ત્રણ પાટ વીર પરંપરા છેવટ સુધી ચાલુ રહી...૧ પર્યાય અંત કૃત ભૂમિકા–સ્થાન-૧૫૯ જિનાજ્ઞાનથી જે પ્રથમ મેક્ષ ગમન સુધી અંતર રહે, પર્યાય અંતકૃત ભૂમીકા તે કાળને જ્ઞાની કહે; મોક્ષમાર્ગ સ્થાન ૧૬૦ શ્રાવક અને અણુવ્રત કિયા મુનિ અને મુનિ ધર્મ જે, ત્રણરત્નની આરાધના તે મુખ્ય મુક્તિ માર્ગ છે...૨ મોક્ષ વિનય-સ્થાન-૧૬૧ અરિહંતના આદેશને સ્વીકાર તે સવિનય છે, ફરમાનની ફુલ માળની સુવાસમાં પણ વિનય છે; સુદેવ ગુરૂ ધર્મની સદભક્તિ રૂપી વિનય છે, પાંચે સદાચારોનું પાલન એહ મુક્તિ વિનય છે...૩ પૂર્વ શ્રત પ્રવૃતિકાળ સ્થાનક-૧૬૨ અગણિત વરસો રૂષભથી શ્રી કુંથુ તીર્થે ચાલતી, અર-પાસના શાસન સુધી સંખ્યાત વરસે ચાલતી. શ્રી વીર તીરથે જે સહસ વરસે સુધી ચાલુ રહી, ચોવીશ ઈશના શાસને એ પૂર્વ શ્રતની પ્રવૃતિ...૪ - પૂર્વ વિચ્છેદ કાળ સ્થાન–૧૬૩ ચઉદસ પૂરવ વિરછેદને કુંથુ સુધીના કાળમાં, અગણિત કાળ કહેલ છે વિતેલ જે પૂર્વે વિના; સંખ્યાત અરથી પાસ તીથે ૨છેદ કાળ કહેલ છે, વસ સહસ વરસે સંપ્રતિ વિચ્છેદ હાલ રહેલ છે...૫ શેષ કૃત-પ્રવૃત્તિ કાળ-સ્થાન-૧૬૪ શ્રત પૂર્વના વિચ્છેદમાં શાસન સહી ચાલુ રહે, બાકી રહેલા શ્રતના આલંબને શાસન વહે વિચ્છેદ કાળે પૂર્વના શેષ શ્રત દિપ પ્રકાશતા, તે ધવલ શ્રત ઉજાસમાં શાસન પ્રવર્તન ચાલતા...૬ Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીતેન્દ્ર જીવન જયોત દર્શન : ૨૫ જિન-નિર્વાણ અંતરકાળ-સ્થાન-૧૫ નિર્વાણથી નિર્વાણના અંતર સમય ઘટતા રહે, બાવીશ અંતર-કાળથી શરૂઆતનું અંતર વધે; તેવીશ અંતરકાળમાં આરક ચતુર સમાય છે, અંતિમ અંતર વીરનું અઢીસો વરસનું અ૫ છે..૭ જિન તીર્થ જિન જીવ-સ્થાનક–૧૬૬ ભાવિ બને જિનેશ જે તે જિન છો જાણવા, વર્મા હરિષણ વિશ્વભુતિ તે વિગેરે માનવા; સિધ્ધાર્થ રાવણ નંદ નંદન શંખ આદિ રાજવી, નારદ રૂષીને કૃષ્ણ સાથે કૃષ્ણ માતા દેવકી...૮ બળદેવને રોહીણી અંબડ સત્યકી આનંદ એ, શ્રી પાર્શ્વના શાસન સુધીના દ્રવ્ય જિનના જીવ છે; શ્રેણીકને સુપાસ પિટિલ શંખ ઉદાયિ સુલસા, શતક દ્રઢાયુ રેવતી અંતિમ તીર્થે નવ જણ૯ અગીયાર રૂદ્રો-સ્થાન-૧૬૭ એકંદરે અગિયાર રૂદ્રો કઠિન તપ કાયા કસે, અગિયાર અંગે જ્ઞાત પ્રાયઃ મેક્ષગામી તદ્દભવે; રૂદ્રો કહ્યાં છે રૌદ્ર શબ્દોમાં રહેલા અર્થથી, ચારિત્રધર છે કૃતઘરે પુરા પ્રવિણ પરમાર્થથી...૧૦ સાત દર્શન ઉત્પતિ-સ્થાન-૧૧૮ યુગાદી દેવે પ્રથમ સ્થાપ્યું જૈન દર્શન જગતમાં, કૃષિ આદિ પ્રવૃત્તિના પ્રણેતા આદ્ય છે એ યુગમાં તે રૂષભ પ્રભુના શાસને વર્ષો ઘણું વિતી જતાં, કાળાંતરે શિવ-સાંખ્ય એ બે દર્શને ઉત્પન્ન થતાં..૧૧ શીતળ પ્રભુના શાસને નાસ્તિક વેદાંતીક છે, શાસન સમયના અંતકાળે દ્રષ્ટિ ભેદ ઉપજે; શ્રી પાર્શ્વ તીર્થે બૌધ દર્શન અંતકાળે ઉપજે, વૈશેષિક શ્રી વીર તીથે, સાત દર્શન એ રીતે...૧૨. દશ અચ્છેરા-સ્થાન–૧૬૮ આશ્ચર્ય કારક જે બનાવો નિયતકમ ઉલંધીને, કેવાય અહેરા અનંતા કાળમાં કઈ બને, Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન ચાવીશીમાં ચાલુ બના દસ બનેલા છે બધા, છુટા છવાયા પાંચને છે પાંચ વીર તીર્થ બન્યા...૧૩ ત્રેસઠ શલાકા પુરૂષો-સ્થાન–૧૭૦ ચોવીશ અરિહંત અને ષટખંડ છત્રાધિ પતી, તે બાર ચકી વાસુદેવે નવ ભુધરવર ભુપતી; બળદેવ નવ ને નવ પ્રબળ પ્રતિવાસુદેવ જે મળી, તેસઠ શલાકા પુરૂષોની સર્વ સંખ્યા જાણવી..૧૪ નવ નારદ નવ નારદ તે વિષ્ણુને પ્રતિ વિષ્ણુના કાળે થતાં, સંપૂર્ણ ત્રિવિધ યોગથી જે શીયળ વ્રતને ધારતાં; અરિહંતના ઉપાસકે છે અ૯૫ સંસારી બધા, ઉત્તમ પુરૂષ અંતમાં કાળાંતરે મોક્ષે જતાં ૧૫ -ઉપસંહારજે સ્થાનકે દાખેલ છે. શ્રી સેમ તિલક સુરીશ્વર, સમ્ય પણે સુરેખ તે આળેખ આળે ખેલ છે, તીર્થકરો ને તીર્થની માહિતીને મેળાવડો, દિવ્યાંશ શાસનના ઉચીત દર્શાવતે છે દીવડો...૧૬ શ્રી જૈન શાસન જાણવા માટે જરૂરી વિગત, સંકલિત રીતે છે સમાવેલી બધી બાબતો ટુંકાણમાં જે તારવી દાબેલ સ્થાન પ્રકાર છે, તે ગ્રંથકર્તાને અનુપમ ઉમદા ઉપકાર છે...૧૭ રવીન્દ્ર સાગરનો રૂડો સહકાર પુરો સાંપડ્યો, ને પ્રેરણા પ્રીતિ ભરેલો હાથ મસ્તક સ્થાપીયે, વિહારમાં દુરે છતાં અંતર નિકટ અવલોકતા, તે શાંત-મુદ્રા યોગથી. સમ્યગ બની વિચારણા...૧૮ સમ્યક રીતે જિન બોલને–સમજી અને વિચારવા, કેશિષ કીધી છે પુરી મન-ધારણ અવધારવા; મતિદોષ બુદ્ધિમંદતા કે અ૫ જ્ઞાનાભ્યાસથી, ભૂલો થએલી હોય જે ચાહુ ક્ષમા ત્રી–ગથી...૧૯ દેહાંત દુર્લભ થતાં આઘાતના અતિરેકથી, અંતર વ્યથા અતિઉપજી લીધી પ્રતિજ્ઞા ટેકથી; Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૨૭ અણમોલ જે જિનાલનો અભ્યાસથી સંગ્રહ કરી, મરનારના સન્માન શ્રેયાર્થે કૃતિ આ છે કરી. ૨૦ કાયા અતિ કથળેલ ને સ્મૃતિ-ભ્રંશની સંભાવના તે પણ હૃદયની ટેકને આશિષથી ગુરુદેવના; નુતન પરામાં ભાવનગરે પાર્શ્વજિન સાનિધ્યથી, લેખન અને આકાવ્યની બંને કૃતિ પુરી કીધી.. ૨૧ ભાગવતી માતા પ્રવજ્યા હાલ રિસાએલ છે, ના દોષ તેમાં તેહનો સંસ્કાર ભૂલાએલ છે; તે ભુલની ભૂતાવળોને જિનજીવન અનુરાગથી, નીવારવા કોશિષ છે જિન બેલના પડકારથી...૨૨ અધ્યાત્મભાવ અભાવથી માનવ જીવનના મામલા, રૂંધાય શ્વાસોશ્વાસ વિના આહતી આબોહવા; જે ધર્મક્ષેત્રે પ્રાણવાયુના પુરા સંચાર છે, તે ધર્મ-ક્ષેત્ર પ્રવેશ માટે આ સવાઈ પ્રયાસ છે...૨૩ પરમ તારક શ્રી જિનેશ્વર દેવના જીવન સબંધી ત્થા શ્રી જન દર્શન સબંધી અનેક બેલોની હકીકતના વર્ણનો જેમાં વર્ણવાએલા છે તે શ્રી “જિનેન્દ્રજીવન દર્શન” પુસ્તક માટે, કાંઈક લખાણની માંગણી થતાં, તે પુસ્તકને અનુરૂપ શ્રી જિન ભગવંતોએ ભાખેલી, બાર ભાવનાનું લખાણ રજુ કરી, ભાવના બળના પોષક બળોનું પોષણ મેળવી આનંદીત બનીએ છીએ. શ્રી જિનેન્દ્ર જીવન દર્શન પુસ્તકમાં દર્શાવાયેલા આધ્યાત્મિક અને ઐતિહાસિક પ્રસંગોનું પુનઃ પુનઃ ચિંતન અને મનનથી આંતરભૂમિ વિશુદ્ધ બનશે અને સ્કુરાયમાન ચેતના અધિક અધિક ધર્મ–ભાવોને ધારણ કરશે તેવી અંતર-શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ. સાવીશ્રી દક્ષયશાશ્રીજી સાધ્વીશ્રી મયણયશાશ્રીજી –આ૨ ભાવના આનંદ પૂર્ણ જીવન જીવવા માટે અને પ્રશમ સુખ પામવા માટે, ભાવનાના સ્વરૂપ-ભાવો સમજવા અતિ જરૂરી છે. અંતર-મુખ બનવા માટે અને આંતર શાંતિ ટકાવી રાખવા માટે શ્રીજિનેશ્વર ભગવંતે એ બાર ભાવના ઉપદેશેલ છે. જે ભાવનાઓ સગરીતે આત્મ સ્વરૂપ સમજવા માટેના જુદા જુદા દ્રષ્ટિકોણ છે. જે દરેક દ્રષ્ટિકોણ નિજાનંદ મસ્તીથી ભરપુર છે. જે ભાવનાઓ ભાવવાથી જીવની અજ્ઞાન દશા અને રાગાદિ દોષો પાતળા બને છે. જે દ્વારા અધ્યવસાયે શુદ્ધ થતાં, આત્માને સંવરશક્તિ પ્રાપ્ત થાય છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : શ્રી જીતેન્દ્ર જીવન જીત દર્શન સંવર બળ તે કર્મોના થતાં આક્રમણને અટકાવનાર આત્મબળ છે. જે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિસહ, દશવિધ યતિધર્મ, બારભાવના અને પાંચ ચારિત્ર મળી સત્તાવન ભેદે છે. તે પૈકી બાર ભાવનાઓ તે બાર પ્રકારની સંવર શક્તિ છે. આત્માના આમિક બળાની ઓળખાણ માટેના અનેક દ્રષ્ટિકોણેને આ બાર ભાવનામાં સમાવેશ થયેલો છે. લેશ્યાઓથી પીત અધ્યવસાયને નિલેપ બનાવનાર આત્મબળ તે ભાવના-બળ છે. મિત્રી આદિ ચારે ભાવનાઓના ભાવ આ ભાવનાઓમાં ભરપુર ભરેલા છે. આત્માને પરભાવ પ્રેરીત ભાવોથી બચાવનાર અને સ્વભાવને સાચો ખ્યાલ આપનાર બારે ભાવનાઓ સંવરબળ ધારક ધર્મભાવનાઓ છે. કર્મોને અટકાવનાર અને કર્મોનો નાશ કરનાર આત્મબળને સંવરબળ અને નિર્જરા બળ કહેવાય છે. આત્માની શક્તિ સળંગ હોવા છતાં, નીપજતા કાર્યના પ્રકારે તે સંવર, નિજર અને મોક્ષ કહેવાય છે. વિભાવદશામાં ખેંચી જતી ભાવનાએ તે પદગલીક પરભાવના છે. જેનાથી કમ- આશ્ર અને કર્મના બંધ નીપજે છે તે પરભાવનાઓના થતા આક્રમણને અટકાવવા માટે શ્રી જિન ભગવંતે સંવર બળ પ્રેરીત બાર ભાવનાઓ દર્શાવેલી છે. દરેક ધર્મ ભાવનાઓ એકબીજી ભાવનાઓમાં અંતરગત્ રીતે રહેલી છે. જ્યારે જે ભાવનાની પ્રબળતા દેખાય ત્યારે તે ભાવના તે નામે કહેવાય છે. સંવર શક્તિરૂપ ભાવનાઓ ભાવવાથી આમ આત્માની સામર્થ્ય યોગને પ્રાપ્ત કરે છે. ૧ અનિત્ય ભાવના સંસારમાં નીપજતાં સર્વ સંજોગે નાશ પામનાર અનિત્ય પ્રકારના છે. રૂદ્ધિ, સમૃદ્ધિ, કુટુંબ પરિવાર અને તે પ્રત્યે રાગ-દ્વેષાદિથી નીપજેલા અહંકારાદિ કષાયિક ભાવે દરેક અનિત્ય છે. તે અનિત્ય ભાવ પાછળ દોડતાં, શાશ્વત આત્માને અનિત્ય ભાવના નિત્યનો નિરીક્ષક અને અનિત્યને પરીક્ષક બનાવે છે. ૨ અશરણ ભાવના આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબનાઓથી ભરપુર, અશરણ જગતમાં જીવને કઈ પણ શરણ આપવા સમર્થ નથી ફક્ત જીવને સદધર્મશરણ એ જ સ્વશરણું છે. તે સ્વ-શરણ પ્રાપ્ત થતાં, અશરણ દશા આપોઆપ દૂર થાય છે. સંસાર ભ્રમણમાં સ્પષ્ટ રીતે પ્રવતી રહેલ અશરણ સ્થિતિનો સાચે ચિતાર જીવને અશરણ ભાવના ભાવતા સાંપડે છે. જેનાથી જીવને ધર્મ -શરણ રૂપ સ્વ-શરણ પ્રાપ્ત કરવાના બધાબળ પ્રાપ્ત થાય છે. અને કમે કમે અશરણ સ્થિતિનો અંત થાય છે. ૩ સંસાર ભાવના કાચી માટીના ઘડા જેવો દેહ, પાણીના પરપોટા સમાન આયુષ્ય, વીજળીના ચમકારા જેવી મિલકત અને પાકેલા વૃક્ષના ખરી પડતા પાન જેવા કુટુંબ પરિવાર વિગેરે ક્ષણિક અને નાશવંત છે. જીવને ભવ-ભ્રમણમાં પ્રાપ્ત થતાં સર્વે સંજોગે અને સંબંધે ક્ષણીક અને નાશવંત હોવાથી સંસાર ભાવના જીવને સંસારની અસારતા સમજાવે છે. ચાર ગતિ રૂપ સંસારની ચોરાશી લાખ યોનીમાં જીવદેહ-પર્યાય બદલત બદલતે, જન્મ મરણના ભયંકર દુઃખે ભેગવી રહ્યો છે. તેના સાચે ચિતાર જે કેવળ નાશવંત અને Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૨૯ અસાર છે. સંસાર ભાવના જીવને તે રીતે સંસારની અસારતા સમજાવે છે અને અનાદિ અસાર સૌંસારથી મુક્ત થવાના પ્રેરક સૂચના પાાઠવીને પૌઢગલીક પરવશતાના પરદાને ચીરીને, સારમાં સાર એવા આત્મતત્વની ઝાંખી આપે છે-પ્રતીતિ કરાવે છે. ૪ એકત્વ ભાવતા આત્મા દ્વારા ઉત્પન્ન થએલા કમ પરિબળાને આત્માએ પેાતાને જ એકાકીપણે ભાગવવાના છે. એ રીતે પરભાવનાના બંધન પરિણામેાને સમજાવતી એકત્વ ભાવના નિજત્વાની નીતિ સમજાવે છે. આત્માને એકાકી બનવાના બળ-ભાવ બતાવે છે. અસખ્ય પ્રદેશી આત્મા એકત્વભાવ ભાવવાથી સૌંસારીક દબાણની દીનતા દૂર કરીને, એકત્વ ભાવના બળે સ` પ્રદેશને પેાતામય નીરખતા, એકાકી આત્મખ્યાલના આત્મ ખમીર પામીને એકાકી આત્મ લક્ષી ખને છે. ૫ અન્યત્ય ભાવના પુષ્પ અને પરિમળ, તલ અને તેલ જેમ જુદા છે તેમ એકરૂપ દેખાતા જીવ અને દેહ પણ જાદા છે. તેવું ભેદ જ્ઞાન ધ્વને અન્યત્વ ભાવના સમજાવે છે. સસારના સોગે અને દેહભાવની અન્યત્યતા દર્શાવીને અન્યત્વભાવના અનિત્ય એવા અન્યત્વના ત્યાગ માટે આત્માને સુસજ્જ થવાના સાદ આપીને સદા જાગૃત રાખે છે. ૬ અશ્િચ ભાવના ચળકતી ચામડીના આવરણ નીચે, ગંધાતી સપ્ત ધાતુઓની ગંદકીથી ભરપુર, માનવની ઔદારિક કાયા કેવળ અચિના પીડ રૂપ છે. તેવા અશુચિથી ભરપુર માનવ દેહમાં શુચિભાવ માની રહેલા મૂઢ જીવને કાયાની અશુચિના સાચા ખ્યાલા સમજાવીને અશુચિ ભાવના આત્માને આત્માના શુચિતર સદભાવ સમજાવે છે. અચિના એઠવાડ સમી કાયામાં શુચિ-આભાસ સેવી રહેલ આત્માને અશુચિભાવના શુચિતર આત્મ-ધર્મના સાધક બનવાનો સ્પષ્ટ સર્કતા પુરા પાડે છે. આશ્રવ ભાવના ચાર ગતિ રૂપ સ’સારના દરેક પ્રકારના ચણતરના મૂળ પાયારૂપ આશ્રવ તત્વ છે. જેના દ્વારા આત્મ પ્રદેશે! પ્રત્યે કર્મીનું આગમન થાય છે. તે ઈન્દ્રિઓ, કષાય, અવ્રત, ચેાગ અને ક્રિયાએ દરેક કર્મીને દાખલ થવા માટેના દ્વારા છે. આશ્રવ ભાવના કર્મ આગમનના દ્વારાને દેખાડે છે. આક્રમણખાર કર્યાંના ઘસારાના બળાબળ સમજાવે છે અને કમ હેાનારતથી આત્મશક્તિના થતાં અવમૂલ્યાનાના સાચા હિસાબેા બતાવે છે ૮ સવર આવના ' કર્માના થતાં ધસારાને અટકાવનાર આત્મશક્તિ તે સવર તત્વ કહેવાય છે. કર્માશ્રવાની પ્રવેશ બંધી કરનાર મજબુત બારણા સમાન સંવર તત્વ છે. સંવરભાવના સવરતના સળ’ગ ખળવણું નાની વિગત આત્માને સમજાવે છે. આશ્રવ વિધી વિજય મેારચાના આલેખનાના Page #296 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન નકશાઓની નખશીખ સમજણ પુરી પાડે છે અને રણમોરચે થતાં કર્મ આક્રમણને ખાળવા માટે. સતાવન સંવર યોધ્ધાઓના બળવર્ણનની બીરૂદાવળી બોલતી સંવર ભાવના આત્માને સંગ્રામ-વીર બનવાના ઉદ્દેશ સમજાવે છે. ૯ નિજ ભાવના નવા અને જુના, સતાગત અને ઉદયમાન દરેક જાતના કર્મોને નાશ કરનાર આત્મબળ તો નિર્જરા તત્વ છે. છ બાહ્ય અને છ અત્યંતર મળી, આત્મામાં રહેલી બાર પ્રકારની અચિંત્ય તપ-તાકાત રૂપ નિર્જરા ભાવના કમ નિકંદન કરવા માટે તબક્કાવાર તપ-તાકાતને સમજાવે છે. નિર્જરા ભાવના એ નિર્જરાબળ પ્રગટ કરવાની શ્રેષ્ઠ તાલીમ છે જેના દ્વારા આત્માને નિર્જરા ગુણ પ્રગટ થાય છે. ૧ લોક સ્વભાવ ભાવના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ ષડદ્રવ્યાત્મક જગતને, ચદરાજ લોક પ્રમાણે વિસ્તારમાં, કટિપર હાથ ટેકવી પહોળા પગ રાખી ઉભેલ પુરુષ આકૃતિએ નિહાળી. અનાદિ અનંત ભાવે જગતના ભાવની ભાવના ભાવવી તે લાકસ્વભાવ ભાવના છે. પગની પહોળાઈ સાત રજુ, મધ્ય કટી પહોળાઈ એક રજુ, કેણીના ભાગે પાંચ રજુ અને મસ્તકના ભાગે એક રજુ પહોળાઈ ધારણ કરતો અને ચૌદ રજુ ઉંચાઈ ધરાવતે પુરુષાકૃતિ ધારણ કરતે લેક આકાર વિરાટકાય ઊભી માનવ આકૃતિ જેવો છે. તે રીતે લોક સ્વભાવ ચીંતવતા, સર્વજ્ઞ કથીત ઉર્વલક, અલક અને તીર્થાલેકના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી દર્શન થાય છે જેથી જીવ જીવપણે અને અજીવ પણે સમજાય છે. જીવ જીવજગતને અને અજીવ જગતને જ્ઞાતા બને છે. પરભાવ અને પારક્ષેત્રને પરખતો જીવ સ્વભાવ અને સ્વક્ષેત્રને અભિલાષી બને છે. ૧૧ બધિદુલભ ભાવના અનંતકાળ, અસંખ્યાત કાળ અને સંખ્યાત કાળની, લાંબી અને અને અતિ લાંબી કાય સ્થિતિની કાળ મર્યાદાઓ પુરી કરીને, જીવ અતિ લાંબા કાળે માનવ બને છે. માનવભવ મેળવ્યા પછીથી પણ જીવ ઈદ્રિયાધીન અને વિષયાસક્ત બનીને, પરભાવોની પાછળ દોડતો રહી, ફરી કાય-સ્થિતિના લાંબા કાળ સકંજામાં સપડાય જાય છે. અને એ રીતે વારંવાર માનવ બનીને માનવ ભવ હારી જાય છે. ચૌદરાજ લોક ક્ષેત્રના પ્રદેશ–પ્રદેશે, સમ અને વિષમ શ્રેણી વડે જન્મ મરણ પામી ચુકેલા જીવ ભવ-ભ્રમણમાં ઘણું ઘણું પામે છે અને ઘણું ઘણું ગુમાવે છે. રાજ્ય, રુદ્ધિ સ્ત્રી, પરિવાર વિગેરે ભવની યોગ્યતા મુજબ ભવભવ ધારણ કરે છે અને તજે છે. ભવભ્રમણ કરતાં જીવને આત્મિક ગુણના પ્રાથમિક એકડારૂપ સમ્યગૂ દર્શન ગુણની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. અનંતાનુબંધી ચાર કષાયો અને દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમથી જીવને તે તે પ્રકારના ક્ષાયીક-ઉપશમીક અને ક્ષાપશમક દર્શન ગુણ પ્રાપ્ત થાય છે. દર્શને ગુણ પ્રગટ થયે જીવ શુકલ પક્ષક બની તદભવે, ત્રણ ભવે કે વધારેમ Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીતેન્દ્ર જીવન જ્યોત દર્શન : ૩૧ વધારે અ પુદગલ પરાવર્તન કાળે અવશ્ય કર્મ મુક્ત બને છે. મેાધિદુલ ભ ભાવના ભાવતા જીવના એધિ-મૂળ નિર્મળ બને છે. જેથી જીવ જ્ઞાન-પથ અને ચારિત્ર પથના પ્રવાસમાં ખળ અને વેગ મેળવે છે અને છેવટે મેાક્ષ સુખના ભાકતા મને છે. ૧૨ ધર્મ સાધક અરિહંતાદિ દુલ ભ ભાવના સમ્યગ્ દર્શોન પ્રાપ્ત થતાં, આત્મા સદેવ સદ્ગુરૂ અને સદૈવના ગવેષક બને છે. સમકીત પામ્યાવિના જીવને સદેવાદિ સર્વોચ્ચ સામગ્રી મળી શકતી નથી. અને મળે તેા સમજાતી નથી. અનતકાળે સમ્યગદર્શન પ્રાપ્ત થતાં ધર્મસાધક અરિહંતાક્રિક તત્ત્વત્રયી પ્રાપ્ત થએલ છે. અને સદદેવ ગુરૂ ધર્મ પ્રત્યે સમ્યગ રૂચી પૂર્વકના આદરભાવ ઉત્પન્ન થએલ છે તે અનંતકાળ પસાર થયે પ્રાપ્ત થએલ દુભ પ્રસંગ છે. એ રીતે ધર્મસાધક અરિહંતાદિ દુર્લભ ભાવના ભાવતા, ફાગઢ ગએલા અનાદિ ભવાના અનાદિ કાળની જીવ ઝાંખી અનુભવે છે અને વર્તમાન જીવન સફળ રીતે આત્મ-સાધક અને તેવી પ્રેરણાએ પામે છે. શ્રી જિનેશ્વર ભગવંતે દર્શાવેલ સવર-ખળ ધારક બાર ભાવનાઓના ભાવ-અને ઉદ્દેશ વગરની દરેક ભાવનાઓ પરભાવનાઓ છે જે-ભવબંધનાને વધારનાર કુભાવનાએ છે. સવર ભાવનાઓના ભૂતળ રૂપ અંતઃકરણ જેટલા અંશે દન મેહના આવરણેાથી રહિત હાય છે તેટલે અંશે ભાવનાબળ પ્રગટ અને સ્પષ્ટ બને છે. અધિકાધીક ભાવનાબળ મેળવવા માટે અને કેળવવા માટે સમ્યગ્ સૂત્રાભ્યાસ અને સદગુરૂ સાનિધ્ય એજ સફળ ઉપાય છે. ભાવના દ્વારા ઉત્પન્ન થતાં સમ્યગ્ વિચારે એજ ચારિત્ર ધર્મનુ મૂળ બીજક છે. જે ક્રમે ક્રમે સમ્યગ્ ઉચ્ચાર અને સમ્યગ આચાર રૂપ ચારિત્ર ધર્માંમાં પરિણમી જીવનને સમ્યગ અને સંપૂર્ણ બનાવે છે. ભાવનાએ ભાવવાથી આત્માઆત્મભાવ વાહી બની, લેપીત સુષુપ્ત દશાના ત્યાગ કરી, તંદ્રાને તજીને જાગૃત બને છે. જાગૃત બનેલ આત્મા ભાવના બળ વડે ઈન્દ્રિયાદિ આશ્રય દ્વારાને સવર બળની તાકાતે સુંદર સંવર સ્થાના બનાવે છે, એ રીતે ભાવના બળના વેગ વધતાં ભાવના રૂપ સંવર ખળ સ્વાધ્યાય રૂપે પરિણમન પામીને નિર્જરારૂપ બની કર્મના નાશ કરે છે. વૃદ્ધિ પામતુ’ ભાવના બળ સવર અને નબળની બેવડી કાર્યવાહી બજાવે છે તેથી જ શ્રી જિનેશ્વર ભગ વાને ભાવનાઓને ભવનાશીની કહેલ છે. ભાવના ભાવમાં આગળ વધેલેા આત્મા જ કરણ સત્તરી અને ચરણુ સત્તરી રૂપ ચારીત્ર ધર્મના ધારક બને છે. જે દ્વારા આત્મા આત્મ-શુદ્ધિ પામે છે. સંપૂર્ણ આત્માની પરમ સ'પદા છે.પરમ સ'પદ્માની પ્રાપ્તિ એજ ભવના નાશ છે. ભવનાશીની ભવના બળે, દરેક જીવા એ પરમ સ’પદ્માને પામેા. આત્મ શુદ્ધિ એજ 04 એજ અભિલાષા Page #298 -------------------------------------------------------------------------- ________________