________________
પૂજ્યપાદ શાસન પ્રભાવક આચાર્યદેવશ્રી વિજ્યમતીપ્રભ–સૂરિશ્વરજી
મહારાજ સાહેબની ગુરુ-તુતિ,
દોહા-સપ્તક
હણહણતા હય પાંચની, લીધી હાથ લગામ; ચીવટ સજજ ચલાવિયા, શિવ-પંથે સરિયામ ...૧ બૂઝ બની, બ્રહ્મચર્યને, રત્ન-દીપ રળિયાત; નવગઢમાં નવકટિથી, ધારી ધરી નિરાંત...૨ પરભાવની પાલખી, કાષાયિક કમજાત; કધિ માન માયા અને, તજી લાભ પંચાત. ... ૩ પંચ મહાવ્રત-મંદિરે, પંચાચાર પ્રકાશ; સમિતી ગુપ્તિ સંકેતથી, શુભ ત્રિયાગ સુવાસ ...૪ વિજય સૂરીશના, શિષ્ય રત્ન સૂરીશ; ગગન રવિ તપ ગરછના, છલકે ગુણ છત્રીશ ...૫ સૂરિ-ગુણ સાચા મોતીની, ધારી મૌક્તિક માળ, ચણાનામ તથા ગુણે, સફળ જીવન ઉજમાળ ...૬ સંત સરળ શિરોમણી, મોતી-પ્રભ સૂરીશ; સદગત્ શાસન સ્થંભને, નમીએ નામી શીશ ..૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org