________________
પાઠાંતર : (૧૯) એક પ્રહર.
સર્વ જન ભગવાનુ છઢમસ્થ કાળે તપ ઉગ્ર હતુ' તેમાં શ્રી મહાવીર સ્વામીનુ` તપ ઘણું ઉગ્ર હતું, કારણ કે તેએના ક-સમુહ પણ ઘણે ઉંચ હતા. શ્રી મહાવીર ભગવાનના છંદસ્થકાળ ૧૨ વરસ અને સાડા છ માસના હતા તે સમય દરમિયાન ભગવાને ૩૪૯ પારણા કર્યાં‘ હતાં એણે હાર-ગ્રહણ દિન ૩૪૯ હતાં. આ રીતે પારણા હેન ઉપરથી શ્રી મહાવીર દેવની તપની ઉગ્રતાના આંક કેટલા ઉંચા હતા તે સહેજે સમજી શકાય છે. શ્રી મહાવીર દવ ઘણાં તપ કર્યાં હતાં. વધીને છ માસના ઉપવાસ કર્યાં હતાં.
તપ-પારણા-અને છદ્મસ્થ કાળ
શાસન નાયક ચરમ તીર્થ પતિ દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાનના ખાર વરસ અને સાડા છ માસના મથ કાળમાં થયેલ તપ અને પારણાઢીન નીચે મુજબ છે.
છ માસી તપ–
પાંચ દિવસ ન્યુન છ માસી તપ–
ચાર માસી તપ
ત્રણ માસી તપ– અઢીમાસી તપ–
મે માસી તપ દાઢ માસી તપ
માસખમણુત પુપાસ બમણુ તપભદ્રે મહાભદ્ર અને સ તા ભદ્રએ ત્રણ પ્રતિમા એકી સાથે વહન કરી તે તપસ્યા બે-ચાર-અને ૧૦ ઉપવાસની સળંગ કરીતે–
૧
૧
Jain Education International
૨
२
બાર પ્રતિમા વહન કરી તેના અર્હુમ તપ
૧૨
છ તપ
૨૨૯
કુલ પારણા
૩૪
દીક્ષા તપના તપના દીક્ષા ટ્વીન એક ત્રણસે આગણ પચાશ પારણાના દીવસે
૧૨
७२
૧
સમયમર્યાદા
:9
99
,,
,,
""
""
""
""
""
,,
""
શ્રી જિનેન્દ્ર જીવન જયોત દર્શન : ૯૧
""
વરસ-માસ-દિવસ
For Private & Personal Use Only
-૬-૦
૦-૫-૨૫
3-0-0
-૩-૦
014-0
૧-૦-૦
૦-૩-૦
૧-૦-૦
3-0-0
૦-૦,૧
૦-૧૧–૩–૮
કુલ છંદમસ્થ કાળ- ૧૨-૬-૧૫
દીક્ષા લીધાના પ્રથમ દિવસથી તે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તેટલા સમયને છમસ્થ-કાળ કહેવાય છે. દરેક જિન-ભગવ ́તાના વ્રત-તપની શરૂઆત એ રીતે થતી હાય છે કે વ્રત તપ દીક્ષાના પ્રથમ દિવસે પૂરા થાય છે અને તેનું પારણુ દીક્ષાના ખીજે દિવસે થાય છે.
વરસ ૧૧-૬-૨૫ ૦ - ૦ -૧ –૧૧–૧૯
www.jainelibrary.org