SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિતેન્દ્ર જીવન જ્યાત દન : ૧૨૧ અશુભ આશ્રવાને આત્મ-પ્રદેશેા પર થતા ખંધ તે શુભ મધ અને અશુભ મધ છે. શુભ અને અશુભ કર્મ બધાના ઉયકાળે પ્રાપ્ત થતાં સુખ અને દુઃખરૂપ પરિણામે તે પુન્ય અને પાપ તત્વ છે. અંધમાં પડેલા પુન્યમ ધેા અને પાપમધા ઉયકાળે તે તે રીતે શુભ કે અશુભરૂપે ફળે છે. સુખ અને દુઃખના પ્રકારેાની રચના રચે છે. અરૂપી જીવનારૂપી નૃત્યાથી નાચતી નાટકશાળા રૂપ સૌંસારના સર્વાં દ્રશ્યાના પુન્ય અને પાપ તત્વ જ સર્જક છે. આશ્રવ મધ અને ઉદયકાળમાં વર્તતા પુન્ય પાપના સમુહુરૂપ કાણુ વણાના જીવ- સાથેના સખ'ધ એ જ જીવને ભવ ભ્રમણનુ' કારણ છે. શુભ અને અશુભ આશ્રવાની અટકાયતરૂપ સવર તત્ત્વ છે. શુભ અને અશુભ કમ બંધનાની નાશક આત્મ-શક્તિ તે નિર્જરા તત્ત્વ છે. સવ સવર ભાવ અને સ નિર્જરા ભાવરૂપ આત્મ-પરિણામ પ્રગટ થતાં કર્મીના આગમનરૂપી શુભાશુભ આશ્રવાના સથા અભાવ થવાથી અને બધ સ્થિતિમાં બંધાયેલા સર્વ શુભાશુભ કર્મ બંધનાના આત્યંતિકપણે નાશ થવાથી જીવ સ ક-સમુહાના ખ'ધનાથી મુક્ત બને છે. આત્માની એ મુક્ત દશા તે મેક્ષ તત્વ કહેવાય છે. વિવક્ષા ભેદે અને પ્રકારાંતરે નવે તવાના અનેક ભેદા હેાય છે તે સ` ભેઢા મૂળ જીવ અને અજીવ એ એ દ્રવ્યાના જ ઉત્તર ભેદ છે. ચાર પ્રકારે સામાયિક, સ્થાનક–૧૩ર, સમભાવની પ્રાપ્તિ જેનાથી થાય તેસામાયિક. (૧) સમકિત સામાયિક (૨) શ્રુત સામાયિક (૩) દેશવિરતિ સામાયિક (૪) સર્વ વિરતી સામાયિક. સામાયિકના એ ચાર ભેદે છે. સામાયિકના ચાર ભેદેાના દર્શાવેલ ક્રમથી, શ્રુતધર ભગવ'તાએ અનુપમ અમૂલ્ય સુચના પાઠવી છે. સમકિત સામાયિકના પહેલેા નંબર એટલા માટે આપેલ છે કે સામાયિકના દન માટે સમકિત આંખ સમાન છે. સમકિત દ્વારા દર્શન સામાયિક પ્રાપ્ત થતાં શ્રુત સામાયિક પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનના પ્રભાવે સમ્યગુશ્રુત સમ્યગ્ રીતે પરિણમે છે. દનથી ષ્ટિ ખુલે છે અને જ્ઞાનથી માર્ગની માહિતી મળે છે. સમ્યગ્ દૃષ્ટિ અને સમ્યગ્ રીતે મા માહિતી પ્રાપ્ત થાય ત્યારે જ દેશથી કે સથી વિરતી સામાયિક પ્રાપ્ત થાય છે. આયુ વર્જિત સાતે કનીજી સાગર કાડાકેાડી હીણુ રે, સ્થિતિ પ્રથમ કરણે કરીજી વી અપુરવ મેાગર લીન રે. Jain Education International ભવ ભ્રમણુ કરતાં જીવને યથા પ્રવ્રુત્તિકરણ એટલે છત્ર ચેાગ્ય સામાન્ય ચેાગ્યતા, પ્રાથમિક યેાગ્યતા પ્રાપ્ત થતાં, આયુષ્ય કમ સિવાયની સાતે કર્માની કમ સ્થિતિ એક કેડાકેાડી સાગરાપમમાં કાંઈક આછી થાય છે ત્યારે જીવ અપૂર્વ કરણ દ્વારા મિથ્યાત્વની નિખડ ગ્રંથિના ભેદ કરે છે. એ રીતે ગ્રંથિ-ભેદ થયેલ આત્માને સામાયિકના લાભ મળે છે. ગ્રંથિ ભેદ પામ્યા વીનાના આત્માને સુંદર સભ્યશ્રુત પણ મિથ્યારૂપે પરિણમે છે. જેમ કમળાના રાગવાળાને જિ ૧૬ (આદીજીનસ્તવન ખીમાવિજયજી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy