________________
૭૦ : શ્રી જિનેન્દ્ર જીવન ત દર્શન
દેવકરૂ તથા ઉત્તરકુરૂ ક્ષેત્રમાં ૧-૧. ભદ્રશાલ વનના ૮ કરિકુટ ઉપર૧-૧
કુલ – ૨ કુલ – ૮
-
-
| ૬૩૫ જંબુદ્વીપ તીરરચ્છલકમાં ૬૩૫ પ્રાસાદ અને દરેક પ્રાસાદમાં ૧૨૦ બીંબ છે. ઉપર દર્શાવેલ જંબુદ્વીપના ૬૩૫ પ્રાસાદ દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ પ્રતિમા ૭૬૨૦૦ તે જ પ્રમાણે ૬૩૫ પ્રાસાદ પૂર્વ ધાતકી ખંડમાં દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ ૭૬૨૦૦ તે જ પ્રમાણે ૬૩૫ પ્રાસાદ પશ્ચિમ ઘાતકીમાં દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ ૭૬૨૦૦ ધાતકી ખંડમાં બે ઈષકાર પર્વત ઉપર ૧-૧ પ્રાસાદ. દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ ૨૪૦ ધાતકીખંડ પ્રમાણે ૧ર૭૨ પ્રાસાદ પુષ્કરાઈમાં દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ ૧૫૨૬૪ નંદીસર દ્વીપની ચારે દિશાના પર પ્રાસાદ. દરેકમાં ૧૨૪ પ્રતિમા નંદીસરદ્વીપની ચાર વિદિશામાં ૧૬ પ્રાસાદ. દરેકમાં ૧૨૦ પ્રતિમા કુલ ૧૯૨૦ માનુષેતર પર્વત ઉપર ૪ પ્રાસાદ. દરેકમાં ૧૨૦ પ્રતિમા કુંડલદ્વીપ પર ચાર પ્રાસાદ. દરેકમાં ૧૨૪ પ્રતિમા
કુલ ૪૯૬ રૂચકદ્વીપ ઉપર ૪ પ્રાસાદ. દરેકમાં ૧૨૪ પ્રતિમા
કુલ- ૪૯૬ તીછલકના કુલ પ્રસાદ ૩૨૫૯ અને પ્રતિમાઓ ૩૯૧૩૨૦ તછ લોકો ઉપર દર્શાવેલ પ્રાસાદો અને બીબોની વિગત ટુંકાણમાં નીચે મુજબ છેઃ જંબુ દ્વીપમાં ૬૩૫ પ્રાસાદમાં
७६२००
જિન-બીંબ છે ધાતકી ખંડમાં ૧૨૭૨ પ્રાસાદમાં ૧૫૨ ૬૪૦ જિન બીંબ છે પુષ્કરાર્ધમાં ૧૨૭૨ પ્રાસાદમાં
૧૫૨૬૪૦
જિન બીંબ છે નંદીસર દ્વીપની દિશા વિદિશામાં ૬૮ પ્રાસાદમાં ૮૩૬૮
જિન બીબ છે માનુષેતર પર્વત ૪ પ્રાસાદમાં
૪૮૦
જિન બીબો છે કુંડલ દ્વિીપમાં ૪ પ્રાસાદમાં
જિન બી એ છે રૂચક દ્વીપમાં ૪ પ્રાસાદમાં
જિન બીંબ છે ૩૨૫૯
૩૯૧૩૨૦ બત્રીશેને ઓગણસાઠ તીર્થો લેકમાં ચૈત્યને પાઠ ત્રણ લાખ એકાણુહજાર ત્રણસે વીસ તે બીબ જુહાર
તીર્થો લેકમાં આવેલ શાશ્વત જિન પ્રાસાદો વધીને ૧૦૦ યોજન લાંબા, ૫. યોજન પહોળા અને ૭૨ જન ઊંચા છે તેથી મધ્યમ વિસ્તારવાળા પ્રાસાદો ૫૦ એજન લાંબા, ૨૫ પેજન પહોળા અને ૩૬ જન ઊંચા છે. તેથી ઓછા વિસ્તારવાળા જિન પ્રાસાદો ૧ ગાઉ લાંબા, ગાગાઉ પહોળા અને ૧૪૪૦ ધનુષ્ય ઊંચા છે. તીર્થો લોકમાં આ રીતે પ્રાસાદોને વિસ્તાર જુદા જુદા પ્રકારે છે. દરેક પ્રાસાદમાં જિન પ્રતિમા ૫૦૦ ધનુષ ઊંચાઈના છે.
એ રીતે વૈમાનિક દેવલોકમાં ૮૪૭૦૨૩ પ્રાસાદમાં ૧૫૯ ૪૪૪૭૬૦ જિન બીંબ છે ભુવન પતિના ભવનમાં ૭૭૨૦૦ ૦૦૦ પ્રાસાદમાં ૧૩૮૬૦ ૦૦૦૦.૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org