SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ : શ્રી જિતેન્દ્ર છત્રન જ્યાત દર્શન જ્ઞાન શ્રી મુની સુવ્રત ભગવાન અને શ્રી નમિનાથ ભગવાનને આંતરે, નિર્વાણુ આવતી ચાવીશીના શ્રી ઉદયનાથ અને શ્રી પેઢાળનાથને આંતરે, ચ્યવન શ્રાવણ -વ-૧, જન્મ-વૈશાક વ−૧૦, દીક્ષા ફાગણુ સુદ્રી – ૩, જ્ઞાન-ચૈત્ર સુ–૧૩ ના થએલ છે અને નિર્વાણુ શ્રાવણ સુ-૩ના થશે. દીક્ષા પર્યાય૧ લાખ પૂર્વ, છટ્ઠમર્થકાળ-૧૦૦૦ વર્ષ. જબુદ્વીપ મહાવિદેહની ૪ વિજયમાં, ધાતકીખંડ મહાવિદેહની ૮ વિજયમાં અને પુષ્કરા ના મહાવિદેહની ૮ વિજયમાં; જ્યાં હાલ ૨૦ વિહરમાન ભગવા વિચરે છે તે વિશે વિજયમાં વિદ્યમાન તીર્થં ́કર સહિત ૮૪ તીર્થં'કર ભગવંતા જીવતપણે જીવનની જુદી જુદી અવસ્થાએમાં હાય છે. તે ચારાશી ભગવડતામાં એક ભગવંતનું તીર્થ પ્રવર્તતુ' હેાય છે. શેષ ૮૩ દ્રવ્ય ભગ વંતામાં કોઈ બાળક, કેાઈ યુવાન, કેાઈ રાજવી અને કેાઈ છમસ્થ સાધુપણામાં હાય છે. એક તીર્થં‘કર દૈવ નિર્વાણ પામે, અન્ય એક ભગવ’તને કેવળજ્ઞાન થાય અને એક અરિહત ભગવતના જન્મ થાય. આ પ્રમાણે એક લાખ પૂર્વને આંતરે જન્મ અને નિર્વાણુના ક્રમ અનુસારે ચારાશી જિન-પર'પરા વીશે વિજયમાં સદાકાળ પ્રવર્તતી હૈાય છે. આ રીતની કિ ંવૠતી સાંભળવા મળે છે. તત્વ' તુ કેવલિગમ્યમ્. જંબુદ્રીપની જગતીના ભરત ક્ષેત્રાંતર્ગત દક્ષિણ દ્વારથી મહાવિદેહ ક્ષેત્ર ૩૩૧૫૭ ચેાજન અને ૧૭ કળા દૂર છે. સંસ્થાન – ( દેહાકૃતિ ) ધર્મ સારથી, ધનાયક એવા સર્વ જિનેશ્વર ભગવ'તાનુ' મહાસુદર સમચતુસ્ર સ`સ્થાન હોય છે. સસ્થાનના છ પ્રકાર છે: ૧. સમચતુરઅ – સંસ્થાન :- સમ-સરખું, ચતુસ્ર – ચારે કેાણુથી. પલાંઠી વાળીને બેઠેલા દેહનું ચારે બાજુનું (ચારે ખુણાનુ' ) સરખું પ્રમાણુ હાય છે અને દેહનું માપ સ્વ અંશુલે ૨૦૮ અશુલ હેાય છે. દેહાકૃતિ અને મુખ-મંડળ ઘણું જ સુંદર અને મનેાહર હેાય છે. અને દેહના દરેક અંગોપાંગ સપ્રમાણ અને સુડેળ હોય છે. ૨. ન્યગ્રોધ - પરિમ ́ડળ સંસ્થાન :- ન્યત્રેાધ-વટવૃક્ષ, પરિમડળ – વિસ્તાર પામેલું. વટવૃક્ષ પેઠે શરીરના ઉપરના ભાગ પરિમ`ડિત વિસ્તારવાળા, સુંદર અને સુડાળ હોય છે. એટલે નાભિથી ઉપરના દેહભાગા સપ્રમાણ અને ઘાટિલા હોય છે. નાભિથી નીચેના અંગોપાંગ સપ્રમાણુ હાય નહીં ૩. સાદિ – સ`સ્થાન :- આદિ – શરૂઆતના અ°ગા એટલે નાભિની નીચેના અગાપાંગા સપ્રમાણ અને સુડાળ હાય. અને નાભિની ઉપરનાદેહુ ભાગેા પ્રમાણહીન અને એડાળ હાય. ૪. કુબ્જક – સસ્થાન :- હાથ - પગ વિગેરે સુડાળ – સપ્રમાણ હાય છે અને ઉદર વિગેરે પ્રમાણુહીન હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004859
Book TitleJinendra Jivan Jyot Darshan
Original Sutra AuthorN/A
AuthorSawai Jadav Shah
PublisherShah Mulchand Vanmalidas and Shah Shantilal Nagardas Mumbai
Publication Year1985
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy