________________
પડીને તે સ્વરૂપને વધારે આચ્છાદિત કરી નાંખે છે. આ માટે ભારતના એક મહાન સંત કબીર કહે છે –
तेरा सांई तुझ में ज्यों पुहुपन में वास ।
कस्तुरी का मिरग ज्यों फिर फिर टूटे घास ॥ જેમ ફૂલોમાં તેમની સુગંધ છે તેમ તારો પરમાત્મા તો તારી અંદર જ છે, પરંતુ જેમ કસ્તુરી મૃગ પોતાની નાભિમાં રહેલી કસ્તુરીને ભૂલીને ઝાડીઓ વગેરેમાં ઘાસ સૂંઘી સૂંઘીને તેને શોધ્યા કરે છે, તે રીતે તું પણ તેને બહાર શોધ્યા કરે છે.
____ "मनुष्य-देहमास्थाय छन्नास्ते परमेश्वराः" "५२मेश्वर मनुष्यमित ४ छुपामेवी छ."
વર્તમાન સમયમાં લોકો આ તત્ત્વને સમજતા નથી અને ઈશ્વરને શોધવા-પામવા માટે જંગલમાં ભટક્યા કરે છે એટલે કે બાહ્ય જગતમાં શોધે છે. સંત કબીર આ પ્રકારના લોકોને ઉદ્દેશીને કહે છે –
मोको कहाँ ढूँढे तू बंदा, मैं तो तेरे पास में । ना मैं कोई क्रियाकर्म में, ना मैं जोग-संन्यास में ना मैं पोथी, ना मैं पण्डित, ना मैं कासी-कैलास में । ना रहता श्री द्वारिका, ना रहता जगनाथ में ना मैं रहता मक्का मदीना, ना रहता हिमालय में । ना रहता मैं जंगल सहरा, रहता में विश्वास में ॥ ३ ॥ कहत कबीर सुनो भाई साधू, सब स्वासन की स्वास में । जो खोजे तो तुरत मिलूँ मैं, छिन भर की तलास में ॥ ४ ॥
વસ્તુતઃ જોઈએ તો યથાર્થ આત્મદર્શન જ ઈશ્વરદર્શન છે. ઈશ્વરને ક્યાંય બહાર શોધવા કરતાં પોતાના આત્મામાં શોધવો જોઈએ. કવિ કહે છે -
खुद को खुद में ढूंढ़, खुद को तू दे निकाल ।
फिर तू खुद कहेगा, खुदा हो गया हूँ मैं ॥ १. ४ारनी भाषामा असो -
"घट घट मेरा साईयाँ सूनी सेज न कोय । वा घट की बलिहारियों जा घट परगट होय ॥"
- संपादक
688
888888888888888
EHERE
પરમાત્માનું નિવાસસ્થાન