Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 279
________________ મુંબઈ ૨૦૦૮થી૨૦૧૦. મુંબઈમાં ધર્મશાળા, ભોજનશાળા, પાઠશાળા માટે પ્રેરણા કરી. મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે ફંડ. ૩૪૦ મૂર્તિઓની અંજનશલાકા થાણામાં કરી. ઘાટકોપરમાં ઉપધાન. ઉપાધ્યાય શ્રી સમુદ્રવિજયજીને આચાર્યપદાર્પણ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય માટે ફંડ. સંવત ૨૦૧૦ના ભાદરવા વદિ ૧૦ની રાત્રે સ્વર્ગવાસ. (મુંબઈ) – દામજીભાઈ કે. છેડા ૨૬૮ રત્નત્રયીનાં અજવાળાં

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284