________________
સમાજના ઉદ્ધાર વિશે મારા વિચારો દર્શાવું
કોઈ એમ કહી શકે કે સાધુઓએ તો આત્મોદ્ધારની જ વાતો કરવી જોઈએ, એમને સમાજોદ્ધાર સાથે શું નિસ્બત ? સમાજ તો સંસાર છે અને એવી સાંસારિક બાબતોમાં પડીને સાધુ પોતાના કલ્યાણનું કાર્ય ભૂલી જશે. અમુક મર્યાદા સુધી આ વાત ઉચિત છે કે સાધુએ પોતાના આત્માનું કલ્યાણ ભૂલવું જોઈએ નહીં. આત્મોદ્ધારનો સંબંધ માત્ર પોતાના જ આત્મા સાથે હોય તો બરાબર, પરંતુ જૈનધર્મની દૃષ્ટિએ સમગ્ર વિશ્વ(છ કાયનાં પ્રાણીઓ)ની સાથે આત્મોદ્ધારનો સંબંધ દર્શાવ્યો છે. ભગવાન મહાવીરની અનુભવવાણી કહે
છે
-
સમાજોદ્ધારનો મૂળમંત્ર
धम्मस्स एं चरमाणस्स पंच निस्सा ठाणा पणत्ता, ૪ જાવા, ગળે, રાયા, નહાવર્ડ રીર ।
तंजहा
८
સમાજોદ્ધારનો મૂળમંત્ર
-
જે ધર્માચરણ કરીને આત્મશ્રેય સાધવા માગે
છે, તેના માટે પાંચ સ્થાનોનો આશ્રય (સહયોગ)
અનિવાર્ય છે. (૧) ષટ્કાય (વિશ્વના પ્રાણીમાત્ર) (૨) ગણ (જે સંઘ કે સમાજમાં રહેતો હોય તે) (૩) રાજા (શાસનકર્તા) (૪) ગૃહસ્થ સમાજ અને (૫) શરીર.
-
૧૧૯