________________
જ્ઞાનપ્રચારની નિંદા કરવી, વિરોધ કરવો, તેમાં પથરા નાખવા એ જ્ઞાનાવરણીય કર્મબંધનનું કારણ છે. સમ્યકજ્ઞાનનો પ્રચાર થવાથી જ સમાજ અને રાષ્ટ્રના ચારિત્ર્યનો વિકાસ થશે. મારી તો હાર્દિક ભાવના છે કે સમ્યકજ્ઞાનનો પ્રચાર આખા વિશ્વમાં ફેલાય.
સ્થળ ઃ ગૌડીજીનો ઉપાશ્રય, પાયધુની, મુંબઈ
સમય : વિ.સં. ૨૦૦૯, ભાદ્રપદ વદ ૮
|
નમો નાણસ.
૧ળ