________________
જિન-વચન ઇન્દ્રિયોને સંયમમાં રાખો साहरे हत्थपाए व मगं सब्बिंदियाणि य । पावगंच परिणामं भासादोसं च तारिसं ॥ सूत्रकृतांग १-८-१७ સાધુઓએ પોતાનાં હાથ, પગ, મન, અને પાંચ ઇન્દ્રિયોને સંયમમાં રાખવાં જોઈએ. પાપમય પરિણામવાળી પ્રવૃત્તિઓનો અને ભાષાોષનો પણ તેઓએ ત્યાગ કરવો જોઈએ
Ascetics should have control over
their hands and feet, mind and all
the five senses. They should avoid faulty language and such activities which may result in sin. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંધિત ‘ઝિન વવન'માંથી)
'પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી
૧. શ્રી મુંબઈ જૈન યુવક સંધ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨
૨. પ્રબુદ્ધ જૈન
૧૯૩૨ થી ૧૯૩૩
બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે
૩. તરૂણ જૈન
૧૯૩૪ થી ૧૯૩૭
૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન ૧૯૩૯૨૧૯ ૫૩
૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન' ૧૯૫૩ થી
+ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક
+ ૨૦૧૧માં 'પ્રબુદ્ધ જીવન'નો ૫૮માં વર્ષમાં પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ
પૂર્વ મંત્રી મહાશયો
જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ મી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
પ્રબુદ્ધ જીવન
આચમન
વાણીના થા
૧૪ વર્ષની ઉંમરના એક છોકરાનું મગજ ખૂબ તેજ હતું. તે વાતવાતમાં ગુસ્સે થઈ જાય ને તોડફોડ શરૂ કરી દે. તેના માતા-પિતા ખૂબ હેરાનપરેશાન થઈ ગયા હતા. તેને ઘણી વાર સમજાવ્યો, ધમકાવ્યો પણ પથ્થર પર પાણી!
છેવટે તેના પિતાએ એક ઉપાય શોધી કાઢી છોકરાને થોડા ખીલા અને હથોડી આપીને કહ્યું, જ્યારે તને ગુસ્સો આવે ત્યારે એક-એક ખીલો દીવાલમાં લગાવી દેવો.
પ્રથમ દિવસે છોકરાએ દીવાલમાં ૩૮ ખીલા લગાવી દીધા પણ જેમ જેમ દિવસો જતા મા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. એક દિવસે એવો દિવાલમાં એક પજા ખીલો ન લગાવ્યો.
પિતાજીએ છોકરાને કહ્યું, 'ખૂબ સરસ ! હવે
소리
કુતિ (૧) શ્રીમંતો, શ્રીમંતાઈ અને ધર્મ
(૨) પ્રાચીન વલભી રાજ્ય, વલભી વિદ્યાપીઠ}
અને જૈન ધર્મ
(૩) મન સંબંધી સર્વ દર્શનોની વિચારક્ષા
(૪) જૈન સંસ્કૃતિમાં નારી
(૫) ક્રોધ
(૬)
ફેબ્રુઆરી, ૨૦૧૧
તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબુમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.'
પીરે ધીરે છોકરાએ ગુસ્સા પર સંધમ રાખતા દીવાલમાંથી બધા ખીલા નીકળી ગયા. પિતાએ દીકરાને દીવાલ પાસે લઈ જઈને કહ્યું, 'બેટા ! તેં ઉત્તમ પ્રયત્ન કર્યો છે પણ આ દીવાલ સામે તેં જોયું ? એમાં પડી ગયેલા કાણાં જોયા ? આ દીવાલ હવે પહેલા જેવી નહીં બની શકે.' દીકરો સજળ નયને પિતાની વાત સાંભળી રહ્યો.
તમે જ્યારે ગુસ્સામાં બીજાને અપમાનજનક વેણ કહી દો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે, એ થા પછી કાયમ માટે રહી જતો હોય છે. ‘માફ કરી દો' એમ કહેવાથી સામેની વ્યક્તિ એ ધાને કદાચ ભૂલી શકે પરંતુ એણે કરેલો દિલ પરનો ઉઝરડો ક્યારેય રૂઝાતો નથી. શબ્દોનો યા આત્માને દુઃખી કરે છે. (સૌજન્ય જીવનનૈયા) હ્યુસ્ટન - ટેક્ષાસ (યુ.એસ.એ.)
સર્જન-સૂચિ
શ્રીમદ્દ દેવચંદ્ર રચિત અતીત ચોવીસીના નવમા તીર્થંકર શ્રી દામોદર જિન સ્તવન ગૌતમકથા
(૭)
(૮) એ પદ કબીરજીનું જ : સંશોધનાત્મક સત્ય (૯) સ્વરાજ આશ્રમ, વેડછી ચેક અર્પા કાર્યક્રમ (૧૦) જયભિખ્ખુ જીવનધારા :૨૫ (૧૧) શ્રી સ્નાત્ર પૂજાનાં
સ્યો
(૧૨) જૈન સાહિત્ય ગૌરવ ગ્રંથ-૧૮ : શ્રી પ્રતાપના સૂત્ર (૧૩) જૈનો જાગો ! સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ (૧૪) સર્જન સ્વાગત
(૧૭) પંથ પંથ પાથેય : “કાંતા : જે ક્યારેય હારશે નહીં ” અંતરાત્માનો અવાજ
કર્તા ડૉ. ધનવંત શાહ
ડૉ. ગંભીરસિંહ ગોહિલ
પૃષ્ટ
ડૉ. પ્રચકાભાઈ સી. શાહ
ડૉ. કલાબહેન શાહ ડૉ. રણજિત પટેલ
સુમનભાઈ શાહ
ડૉ. નિરંજન રાજ્યગુરુ થુરાદાસ ટાંક ડૉ. કુમારપાળ દેસાઈ
પ. પૂ. આ. શ્રી‘વાત્સલ્યદીપ' સૂરીધરજી મ.
૨૬
ડાં. પાર્વતીબેન નેજાશી ખીરાથી ૨૮
૩૪
૩૫ ૩૬
૩૩
સુબોધીની સતિશ મસાહિ ડૉ. કલા શાહ
ગીતા જૈન
ભોગીલાલ શાહ
૧૦
૧૨
૧૫
* * * * *
મુખપૃષ્ટ સૌજન્ય :
પૂ. મુનિશ્રી કુલચંદ્ન વિજયજી સંપાદિત 'સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫