Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જેન શ્રમણોપાસકરને વિશેષાંક
આરાધના અવશ્ય કરીશ જ. માટે હે સ્ત્રિ! મારું રાજ્ય ચાલ્યું જાય, મારા પ્રાણે શું ક્ષય-નાશ પામે, પરંતુ પર્વદિવસના તપથી હું જરા પણ ભ્રષ્ટ નહિ જ થાઉં. મારી છે પ્રતિજ્ઞામાં અરાલ રહીશ.'
તેથી રાજાના પ્રકોપનું વારણ કરવા સ્ત્રી ચરિત્રને બતાવતી મોહમાયા ક તી છે એવી ઉર્વશીએ ફરીથી કહ્યું કે- “હે સ્વામિન! હે પ્રાણનાથ ! તમારા શરીરને પીડા ન 8 { થાય એટલા માટે પ્રેમગર્ભિતવાણી વડે મારા વડે આ વાત કરાઈ છે, તે થી અત્યારે હું કોઈનો આ જરા પણ અવસર નથી. વળી પહેલા અમારા બે વડે સ્વછંદચારી એ 8
પતિ ન વરાયે. હાલમાં અશુભ કર્મના પરિપાકથી તમે વર તરીકે વરાયે, તેથી છે. 4 અમારૂં સંસાર સુખ અને શીલ બંને ચાલી ગયું, કારણ કે જે સ્વાધીન પુરૂષ અને છે. સ્ત્રીઓને વેગ હોય તે સાંસારિક સુખની પ્રાપ્ત થાય અન્યથા રાત્રિ-દિવસના વિયેગની છે છે જેમ વિડંબના જ થાય. વળી તે સ્વામિનાશ્રી નાયજિનની આગળ તાર વડે પણ છે છે મારું જ વાકય કરવાનું–મારું કહ્યું કરવાનું– અંગીકાર કરાયેલું જ છે. મેં એકવાર તરી છે ૧ પરીક્ષાને માટે તેની યાચના કરી તે ખેદની વાત છે કે તું તે અહપ કાર્યથી પણ છે A ક્રોધથી વ્યાપ્ત થઈ ગયે તેથી હે નાથ ! હું તે શીલથી અને સુખથી ઉભયથી 8 છે ભ્રષ્ટ થઈ ગઈ. તેથી મારે તે હવે ચિતાગ્યનું જ સેવન કરવું-ચિતામાં પડી બળી !
મરવું તે જ શ્રેય છે, શરણભૂત છે.” ( આ પ્રમાણે રાણીના મેહમય વચનને સાંભળીને તેનામાં હજી આરકત ચિત્ત છે ૧ વાળા એવા રાજાએ પોતાના વચનને યાદ કરતાં કહ્યું કે હે પ્રિયે ! પિતામહ વડે જે છે
કહેવાયું અને મારા પિતા વડે જે કરાયું તે જ પર્વને (પર્વતિથિની આરાધનાનો) છે ( નાશ તેમના પૌત્ર અને પુત્ર થઈને હું કેમ કરું? માટે હે હરિણાક્ષી ! મ રી સઘળી છે 8 પૃથ્વી, ભંડાર હાથી આદિ સઘળુ ય તું જાતે ગ્રહણ કર. પરંતુ જેના વડે સુખ પણ છે છે ન થાય અને ધમ પણ ન થાય તેવું કૃત્ય મારી પાસે મા–ના કરાવ.”
ત્યારે સહેજ હસીને પ્રેમ ગર્ભિત એવી મધુર વાણીએ તેણીએ કહ્યું કે હે ? { પ્રાણેશ! તમારા જેવાને તે સત્યવચન એ જ સદૂત્રત છે જે કારણથી જે પાપી વડે છે. જ પિતે જ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાન ભંગ કરાય તે તે અશુચિરૂપ છે, તેવાના ભારથી જ છે 3 આ પૃથ્વી અત્યંત વિષાદને પામે છે. હે નાથ ! જે તમારા વડે આટલું પણ (તે છે કે સ્વીકારેલ અંગીકારના પાલન રૂ૫) કાર્ય સિદ્ધ નથી કરાતું તે રાજયાદિ માપવા રૂપ છે ૧ તે કઈ રીતના પળાશે ? અર્થાત્ આપ એકવાર પણ બોલેલું પાળવા તૈયાર નથી તે 5 આ બધું આપી જ દેશે તેવો વિશ્વાસ કેણ રાખે? વળી તમારી ખાતર મારા વડે છે