Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસકર ને વિશેષાંક
અધ્યા તે સાક્ષાત્ તીર્થભૂમિ છે તેથી શ્રી ઋષભદેવ સ્વામિના બિંબને વંદન કરવા અમે બંને અત્રે આવ્યા છીએ.' ત્યારે મંત્રીએ કહ્યું – આમ જ હોય અ. શ્રી સૂર્યયશા રાજા તમારે માટે બધી રીતના યોગ્ય છે. ત્યારે તે બંને સ્ત્રીઓએ કહ્યું કે અમને જ આધીન પતિને મુકી, બીજા પતિને વરવાની અમારી ઈચ્છા નથી.” ત્યારે રાજાની આજ્ઞાથી છે મંત્રીએ કહ્યું કે–“તમારા બંનેની વાતને અન્યથા કરતાં અર્થાત્ નહિ માન-સ્વીકાર એ રાજા મારા વડે રોકાશે.” પિતાની ઈચ્છાની પૂતિ થવાથી તે બંનેની સાથે રાજાને લગ્નોત્સવ કરો. ત્યાર પછી તે બંનેમાં જ આસકત એ રાજા, બીજા ને ભૂલીને, છે તે બેની સાથે જ ભેગમાં મગ્ન પિતાના દિવસે પસાર કરવા લાગ્યા.
એકવાર સંધ્યાના સમયે તે શ્રી સૂર્ય યશા રાજા, બંને પત્ની સાથે મહેલના ઝરૂખામાં બેઠી નગરચર્યા જઈ રહ્યો છે તે વખતે “હે લોકે ! આવતી કાલે અષ્ટમી છે પર્વતિથિ છે તે તેની આરાધનામાં આદરપૂર્વક તૈયાર થવું એવી નગરમાં થતી ઉદ્દ- 8 ઘોષણાને પડહ તે બંને કપટસ્ત્રીઓએ સાંભળે. તેથી હવે અમને રાજા ની પરીક્ષાની રે તક મળી છે તેમ જાણી, જાણે કશું જાણતી જ ન હોય તેવા અજાણ પણ ને ડોળ કરી મેં રંભાએ પ્રેમલાપ પૂર્વક રાજાને આ પટવાદનનું કારણ પૂછયું. ત્યારે આવા સુખ છે
ભેગમાં મગ્ન છતાં ય ધર્મના રંગથી રંગાયેલ અને દઢ પ્રતિજ્ઞા પાલક એવા રાજાએ રે કહ્યું કે– હે કયાણકારિણી રભે ! સાંભળ. પિતાવડે અમને કહેવાયું છે કે, ચતુદશી છે. { [ચૌદશ], અષ્ટમી [આઠમ] રૂપ ૫૧ છે તેમ અમાવાસ્યા, પૂર્ણિમા, બે શાશ્વતી અઠાઈ ? છે [આ ચિત્ર માસ સંબંધી] ત્રણ ચાતુર્માસી [માસી], શ્રી પર્યુષણ પર્વ રૂપ વાર્ષિક
પર્વ છે, જ્ઞાનની આરાધના માટે પંચમી [જ્ઞાન પાંચમ] પર્વ છે તેમ બીજા પણ પર્વો ? છે કહેવાયેલા છે. આ પર્વ દિવસમાં આજ્ઞા મુજબ કરાયેલી આરાધના આ માને સદગતિ ! છે અને મુકિતના સુખોને આપનારી થાય છે. તે જ કારણથી ચતુપવમાં સધળાય આરંભ- ૨ આ સમારંભ ગૃહ વ્યાપારને ત્યાગ કરીને એક માત્ર ધર્મની આરાધના કરવી જોઈએ. વળી ? છે આ ચતુપર્વના દિવસે માં નાન-વિલેપન-શ્રીસંગ-કલહ-ઘુત-ક્રિડા-હાંસી-મશ્કરી, . 8 ક્રોધાદિક કષાયે કે પ્રમાદાદિ કાંઈ પણ કરવું ન જોઈએ. પ્રાણપ્રિય ચીજ વસ્તુ વ્યક્તિછે એને વિશે પણ જરા પણ મમતા ન કરવી જોઈએ, શ્રી નવકાર મહામંદિ રૂપ શુભ ! તે દયાનમાં એકાકાર બનવું જોઇએ, સામાયિક પૈષધ કરવા જોઈએ, છઠ અઠમ વગેરે તપ છે ન કરવા જોઈએ, વિશેષ વિશેષ પ્રકારે શ્રી જિનપૂજા ભકિત કરવી જોઈએ.
આ રીતના હ યાના ઉમંગથી, આજ્ઞા મુજબ પતિથીઓની આ વના કરનારા રે છે આત્માઓ વિપુલ કમ નિર્જશને સાધતા ક્રમે કરીને સઘળાય કર્મોનો નાશ કરીને મુક્તિ !