________________
૧૫
જુદા ભાગમાં મોક૯યા. ચાર પાંચ ઘડી પછી પાછા આવ્યા ત્યારે પર્વત પણ આવ્યો તેને પુછયું ત્યારે કહે કે મેતે પાંચ કોડીઓની ધાણી લઈને ખાધી અને ભુખ્યો પણ આવ્યું. તે પછી વસુ કુમાર આ તેને પુછયું ત્યારે, તે કહેકે આ કેડીઓ તમારી ૯ અને હું તે મારું પેટ પણ ભરી આવ્યું. તે બોકે કેડીઓ
ખી હાથમાં અને કોઈને હાટે જઈને સુખડી કઢાવી તે માંહેથી કટકે લઈને ચાખે ને ભાવ પૂછી આગળ ચાલ્યો. એ રીતે હાટ દસ વીસ ફર્યાથી પિટભરીન આવે. એ વાત થતી હતી તે વારે નારદ પણ આવ્યો અને તેણે પણ એમજ કહ્યું કે કેડીઓ પાછી આવી છે અને પેટ પણ ભરીને આછું. તે વારે પંડીતે કહ્યું કે જે સ્ત્રી, બુદ્ધિ તો કમનસારીણી. વળી કેટલાએક દીવસને આંતરે પંડીતે અડદના લોટના કડા ત્રણ ઘડીને તૈયાર કીધા. એકે કને જુદે જુદો એક એક આપે અને કહ્યું કે જયાં કઈ ન દેખે ત્યાં જઈને મારી આવજે. એમ કહીને ત્રણે જણને જુદા જુદા આધા વન ખંડીમાં મૂકાયાં. તે વેળા પછી ઘડીએ બે ઘડીએ પાછા આવ્યા. તે મણે પ્રથમ પરવત આવે. પરંવત કહે હુંબોકડાને મારી આજે પણ કેણે ન દીઠે. તેવારે, પંડીતે કહ્યું કે પુત્ર હમણું બેસે, એટલી વાત કરતામાં તો