________________
મા છે
આકી છે ત્યારે અઠમ પચખાણ કર્યો. અને થે દી
સે સસરાના ગામ નજીક આવે એટલામાં તેને વિ. ચાર આવ્યે કે આડમનું પારણું કરીને જાઉં કારણ કે સગાં વહાલાંમાં જઈને કરેલા વૃતનું ફલ બીજે આપવું એ ઠીક નથી. આમ વિચાર કરીને તે એક તલાવ ઉપર આવે અને પાણી ગલીને સાથે ૫લાવે તથા તેને એક પીંડા કે એટલામાં એક માસે ઉપવાસી સાધુ આવતો દેખીને સન્મુખ જઈને તેડી લાવે તે સાથે સાધુને હેરા એટલે સાધુ વિહારીને ગયા. બાકી રહ્યા તેનું પોતે પારણું કીધું પછી તે સાસરે આવ્યું અને સહુ સગાં આવીને મને
ળ્યાં. આગતા સ્વાગતા કરી અને ત્યાં બે ત્રણ દીવસ થયા ત્યારે દીકરા મલીને માને કહેવા લાગ્યા કે માતું કહે ત્યાં સુધન શેઠને આપીએ ત્યારે તેમની માતાએ કહ્યું કે હું તમને વિચારીને સવારે જવાબ દઈ શ. આ સાંભળીને દીકરા પિતાને સ્થાનકે ગયા. ત્યારે ડેસીએ ગોત્રજ આગળ જઈને ધુપ દીપ કરીને કહ્યું કે “માતાજી તમે કહો તે જમાઇને આપીએ.” એમ કહીને આગળ સુતી તે વખતે અરધી રાતને સમે ગાત્રજ આવીને કહે કે “તમારા જમાઈએ મારગમાં પુન્ય ઉપાર્જન કર્યું છે તેમાંથી તમને ત્રીજો ભાગ કે ચે ભાગ જે આપે તો તમે જે એ માગે