________________
૧૬
કારે નીવાજ પછી રાજાએ તેને હાથ પકડીને વચન માગ્યું તે વખત પ્રધાને કેલ આવે તે કોલ લઈને રાજા પ્રધાનને કહેવા લાગ્યું કે પ્રધાનજી તમારી સ્ત્રી તે મરી ગઈ. તે સાંભળી પ્રધાન બે કે શું ? રાજાને ધાને કોલ દીધા હતા તેથી તેના પ્રા ણ તે ન ગયા પણ ઘેલે થઈ છે અને ઘેલો ઘેલો ગામમાં ફરવા લાગે અને સરસ્તી, સરસ્તી એમ કરતો કરતો ગામમાં ફરવા લાયે. તેની પાછળ રાની ચેકી કુરતી રહેતી. એમ કરતાં કરતાં વરસ ૬ વહી ગયાં ત્યારે પ્રધાન રાજને કહેવા લાગ્યો કે જીરાજ, હવે મને હુકમ કરો તે હું ગંગા કાંઠે હાડકાં લઈ જઉં. તે સાંભળી રાજાએ કહ્યું કે ભલે જાઓ. એવી રીતે રાજાનું વચન લઇને પ્રધાન ગંગા નદીને કિનારે સરસ્વતિના ફુલ લઇને ગંગાને કીનારે આવ્યું. ત્યાં સરસ્વતિ, સરસ્વતિ, કહીને હાડકાંને અરબ દેવા લાગ્યો. તે વચન સરસ્વતાએ સાંભળીને મને નમાં વિચારતી વિચારતી ચાલી જતી હા .વામાં મુછી આવી. સીપચાર કરતાં કરતાં તે સચેતન પીહું પામી અને જાતી સ્મરણ પામી અને પુર્વ ભક્તિર દીઠે અને ઘણેજ હર્ષ પામી. ત્યાંથી નાહીને પાછી વળતી વખત તાપસના ઉતારા પાસે આવી અને જોયું તે ત્યાં સમુળગે તાપસ દીઠે નહીં તેથી બીજેને પુછ્યું કે