Book Title: Jain Katha Sangraha 01
Author(s): Ghelabhai Liladhar
Publisher: Ghelabhai Liladhar

View full book text
Previous | Next

Page 248
________________ ૨૩૮ મુદત માટે પર સ્ત્રી પાત્રમાં શુક!મ જીવ ભગાડું એમ જાણીને મે તેા દાન દીધું છે. ત્યારે રાજાએ વિચાર્યુ કે આ બધા સમજયા પણ હું ક્રાંઈ ન સમા તે ધીકારછે મને એમ વિચારી મેઢુ દાન આપી દઈને નાટકીઆને રત્ન આપી. ક્ષુલ૪ કુમારને ડેક્રઢુવા લાગ્યા કે તુ રાજય લે. ત્યારે તે આયા કે મારે તા પાછે વેરાગ્ય લેઇ ચારિત્રય ધારણ કરવું છે. તે વખતે રાજા પેાતાના દીકરાને રાજય આપી પાતે હ્યુલક કુમાર સાથે રાજા રાણી કુંતાર જઈને સુત્રતાચાર્ય પાસે આવીને દીક્ષા લીધી. માતાને મળ્યા. ચારિત્રય યાળી એકા અવતારી થયા. અનિત્ય ભાવ ઉપર એક દ્રષ્ટાંતિક કથા. Key કુસુમપુર નગરમાં શાંતનુ નામે રાજા તા. તેને કરે શાંતનુ તાપ એને નામે સ્ત્રી હતી. સ્ત્રીને પુરે માસે એક જોડલુ અવતર્યુ. તેમાં દીકરાનું નામ પુક્ ચુલ એવું રાખ્યું અને દીકરીનું નામ પુકચુલા એવું પાડયું. તે બે મેટા થયાં ત્યારે માખાપે એકાંતમાં બેશીને વિચાર કર્યો કે જે જોડી પરમેશ્વર સાથે મેકલી તેા તેમને આપણે જુદાં પાડવાં એ ઠીક નહીં એમ વિચારીને તે બેન ભાઈને માંઢા માં પરણાવ્યાં કેટલાક કાળ વહી ગયા ત્યારે પુકચુલને રાજય આપી રાજા અને રાણી એ દેવ લાક પહાંચ્યા. તે વખત

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259