________________
રર૫
શી તકરાર છે. ત્યારે જીનપાલ છે કે અમારે અ* આ બીજા ઉભેલા માણસને એ વાડ છે કે ચં. નથી બમણા કણ દેવા કણ એવું મોતીનું નામ છે ત્યારે તેઓ કહે છે કે જાર બાજરો ત્યારે તેના ન્યાયમાં આપ ધણી કહે તેમ કરીએ. ત્યાં ત્યા ઉબી હતી તે વગેરે કહેવા લાગ્યા કે પ્રમાણ વાત છે. ભાવના ચંદનને બદલે મોતી જ હોય પણ કાંઇ ધાન સાટે હેાય નહીં. તે વખત તે સાર ધુતને બંધૂખાને નાખ્યા. રાજાએ જીનપાલને ઘણું જ માન દઈને રજા આપી. પછી જીનપાલકે એક મોટી વખાર લઈને સઘળે માલ ઉતાર્યો અને મન ગમતે ભાવે છે. બધા માલના નાણાં કરીને સર્વ પાસેથી રજા માગી અને ને ચાલતો થયે અને કેટલેક દીવસે પિતાને ઘરે આ - તથા માતા પીતા કુટુંબ સર્વને .
બુદ્ધિ ઉપર સાગર દતની કથા. અવંત નગરીમાં બુદ્ધિ સાગર નામે વહેવાર વસતે હું તેને સાગરદત્ત નામે એક પુત્ર હતું. તેને બેણાતટમાં પર હતો. તેની સ્ત્રીનું નામ શ્રીમતી શ્રીમતીને આણું વાળીને ઘરે તેડી લાવ્યા અને સુખે ઘરે બેઠાં આનંદ કરે છે. એક દીવસને ગે રાતની bલાએ સ્ત્રી ભરતાર બે જણા ઓરડામાં બેઠાં હતાં