Book Title: Jain Katha Sangraha 01
Author(s): Ghelabhai Liladhar
Publisher: Ghelabhai Liladhar

View full book text
Previous | Next

Page 235
________________ રર૫ શી તકરાર છે. ત્યારે જીનપાલ છે કે અમારે અ* આ બીજા ઉભેલા માણસને એ વાડ છે કે ચં. નથી બમણા કણ દેવા કણ એવું મોતીનું નામ છે ત્યારે તેઓ કહે છે કે જાર બાજરો ત્યારે તેના ન્યાયમાં આપ ધણી કહે તેમ કરીએ. ત્યાં ત્યા ઉબી હતી તે વગેરે કહેવા લાગ્યા કે પ્રમાણ વાત છે. ભાવના ચંદનને બદલે મોતી જ હોય પણ કાંઇ ધાન સાટે હેાય નહીં. તે વખત તે સાર ધુતને બંધૂખાને નાખ્યા. રાજાએ જીનપાલને ઘણું જ માન દઈને રજા આપી. પછી જીનપાલકે એક મોટી વખાર લઈને સઘળે માલ ઉતાર્યો અને મન ગમતે ભાવે છે. બધા માલના નાણાં કરીને સર્વ પાસેથી રજા માગી અને ને ચાલતો થયે અને કેટલેક દીવસે પિતાને ઘરે આ - તથા માતા પીતા કુટુંબ સર્વને . બુદ્ધિ ઉપર સાગર દતની કથા. અવંત નગરીમાં બુદ્ધિ સાગર નામે વહેવાર વસતે હું તેને સાગરદત્ત નામે એક પુત્ર હતું. તેને બેણાતટમાં પર હતો. તેની સ્ત્રીનું નામ શ્રીમતી શ્રીમતીને આણું વાળીને ઘરે તેડી લાવ્યા અને સુખે ઘરે બેઠાં આનંદ કરે છે. એક દીવસને ગે રાતની bલાએ સ્ત્રી ભરતાર બે જણા ઓરડામાં બેઠાં હતાં

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259