Book Title: Jain Katha Sangraha 01
Author(s): Ghelabhai Liladhar
Publisher: Ghelabhai Liladhar

View full book text
Previous | Next

Page 232
________________ २२२ ટો કે તે તું થશવટને રોજગારે જા. ત્યારે કુંવર કહે કે ભલે તો હું તમ કરૂ છું. પછી ત્યાંથી બા વ ચંદનના લાકડાં સેબલ ડાં ભરીને શુભ દીવસે સાપરા પાટમાં ભળી ચા, આલાતની ગામમાં ખબર પડતાં ગામના વિપારીઓ સાપારા પાટ કાગળ લખીને ત્યાંના વેપારીઓને જણાવ્યું કે અત્રથી જીનપાલક કુવર બસે ગાડાં ભરીને બાવન ચંદન લઈ આવે છે એવા આગલથી જ ખબર આપ્યા હતા. તે કાગળો જ્યારે પારા પાટણની બજારમાં વેચાયા ત્યારે તે ગામમાં ચાર ધુતારા વસતા હતા તેણે આ વાત ધ્યાન રાખીને સાંભળી. તેમણે વિચાર્યું કે હવે બાવના ચંદનની હેડ આવે છે. તેઓએ ચારે જણ. આ એક સંપ કરીને સલાહ કીધી અને સામે ચાદયાને ચાર પાંચ ગાઉ જઈને ગાડાં આવતાં દેખીને તેઓ ચારે દીશાએ ચાર સગડીઓ સલગાવીને બેઠા. તેમાં એક કટકે બાવના ચંદનના લાકડાને મુક અને તાપવાને બેઠા. તે વખતે બાવન ચંદનની સબંધી અને પરિમલ પ્રસરવાથી આખું જંગલ આસપાસમાં બેહેકી રહ્યું. એ સુવાસ જીનપાલને આવી તથી પિતાના બધાં ગાડાં તપાસ્યાં અને સર્વે અકબંધ જોયાં પછી પુર્વ દીશામાં નજર પડી તે તરફ થોડે દુર અંગીઠી દીઠી ત્યાં જઈને પુછયું કે તમે કોણ છે

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259