________________
૧૨૫
પડ્યું તે વખતે તેણે બાણ ફેક્યું તે મૃગને લાગ્યું અને ને એ પડશે તે ધબકે થયે અને મરતાં મરતાં બે કે –
વાયવાયમમખચકર ! નાશીરધરણીઢળત છે
વેધ્યાહી વટીયા અણવેધ્યામાલ ચરત છે તે વખતે પેલી સ્ત્રીએ પાછે પ્રત્યુતર કહે -
વધ્યાસેવાસા અણધ્યા મરજાવ .
ભરજે નર બાપડા જે વેધ્યા વાલે ઘાવ છે એ વચન સાંભળીને તેઓ બારણે આવ્યા અને જુએછે તે મગ પચે છે આ જોઈને મનમાં મહાત્રાસ ઉપજ અને ડોસીને કહ્યું કે ફીટ ભુંડી પાપણી તેં કેકટ જીવ મરા એમ કહીને મગને ઘસડી નાખ્યા પતે પાછો જયાંથી આવ્યું હતું ત્યાં ગયો અને સવાર થતાંમાં ઘરે આવ્યો. સ્ત્રીને મળ્યો અને સર્વ સુખની પરિપુર્ણતા કરી. પણ કાનના વિષય થકી મૃગ મણું પામ્ય માટે કઈ પણ વિષયની વાસનામાં પડવું એ વહાલા વાંચનાર તમે વિચારો કે કેટલું હાની ભરેલું છે એ વિષે કહેલું છે “અતી સર્વત્ર વર્જત” માટે કઈ પણ બાબત ઉપર બહુ મેહ કરીને જીવને તે તરફ લમાડવે નહી પણ ધર્મની બાબતમાં વિકાર રહોત થઈ તે પ્રવૃત થવું.