________________
નવું અને જૂનું
શ્યામળા અક્ષરે એના સર્વ ભાગે ઉપર વિચિત્ર આકારે સજાવી દીધા છે. અહી હુારા વર્ષાના વરસાદ પેાતાનાં આંસુએ લીટી દોરી ગયા છે. અને હજાર વર્ષાની વસ ́તઋતુએ પેાતાના જવા આવવાની તારીખેના લીલા દાઘ દરેક ભીતનાં કાણાંમાં કરી ગઈ છે. એક બાજુએથી એને નગર કહી શકાય તે બીજી બાજુએથી એને રાન કહી શકાય. અહી માત્ર છાયાના અને વિશ્રામન, ચિતાના અને વેદનાને જ વાસા છે. અહીંના તમરાંથી ગાજી રહેલા રાનમાં, અહીં’નાં વિચિત્ર પ્રકારે ડાલતાં જટાજૂટ સાફ નીચેની ને પુરાણી અટારીઆની ગંભીર ભીતાની અંદરની છાયા તે કાયા હોય ને કાયા તે માયા હોય એવા ભ્રમ થાય છે, અહીની આ સનાતન છાયા નીચે સત્ય અને કલ્પના એ બે ભાઈબહેનની પેઠે હળીમળીને રહે છે, એટલે કે પ્રકૃતિનું વિશ્વકાય તથા માનવીની માનસિક સમે એકબીજાને વળગીને રહે છે ને નાના પ્રકારની છાયાકુને અનાવે છે. અહી છેકરાં છેડીએ સારા દહાડા ખેલ્યા કરે, પણ જાણે નહિ કે એ તે માત્ર ખેલજ છે; અને ઉમરે આવેલા લેક રાતદહાડો સ્વપ્નાં દેખે, પણ માને કે અમે તે કાજ કરીએ છીએ. જગતના અપેારના સુરજ છાપરાનાં કાણાંમાંથી હીરા માણેક જેવા ચકચકતા દેખાય, પ્રમળ વાવાઝોડુ ધણાં જંગલમાં અથડાઈ નરમ પડી મ'ક્રમઃ વાયુરૂપે આવે; અહી' જીવન અને મૃત્યુ, સુખ અને દુઃખ, આશા અને નિરાશા એકબીજાના અંતરની સીમાએ ભુસી આવ્યાં છે; અદેછે. વાદ અને કકાણ્ડ, વૈરાગ્ય અને સ`સાયાત્રા એક સાથે જ દેડયાં આવ્યાં છે. આવશ્યક અને અનાવશ્યક, બ્રા અને પાષાણુમૂર્તિ, જડમૂળથી ઉખડી ગયેલા સૂકે। ભૂતકાળ અને નવપલ્લવ પામેલે જીવતે વમાન પણ સરખે ભાવે આદર પામે છે. શાસ્ત્ર જ્યાં ચાય છે ત્યાં વહેંચાય છેજ, અને શાસ્ત્રને ઢાંકી દઇને જ્યાં રિવાજના ક્રીડાઓના કા આ થયા છે ત્યાં પણ આળસુ ભક્ત પાતાના હાથ એના ઉપર લગાડતા નથી. શાસ્ત્રગ્રંથાના અક્ષર અને પાનમાં કીડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
の
www.umaragyanbhandar.com