________________
નવુ અને જાનુ'
આંધવા મંડી પડવુ* ?
તેય વહાણુ હકારવાની તે ઈચ્છા છે, જ્યારે જોયું કે માનવપ્રવાહ ચાલે છે, ચારે બાજુએ તરંગ ઉડે છે, પ્રચંડ વેગે કમ-શ્વાસ ખાધા વગર દાડે છે, ત્યારે મન નાચી ઉઠયું. એવે વખતે ઇચ્છા થાય કે અહુ વરસનાં ઘરઅધન તાડી કૂદીને બહાર પડીએ, પણ પછી ખાલી હાથ ઉપર નજર પડે ત્યારે યાદ આવે કે મુસાફરીનું ભાથુ’ ક્યાં હૃદયમાં એ અનત આશા, જીવનમાં એ અત્યત અળ, વિશ્વાસના એ હઢ પ્રભાવ કયાં ? ત્યારે તે પૃથ્વીના ખૂામાં ચુપચાપ પડયુ' રહેવુ જ ભલું. આ ટુકો સાષ અને નિર્જીવ શાન્તિ આપણે માટે ઘણીય છે.
ત્યારે ઘરમાં બેઠા બેઠા વિચાર કરી મનને સમજા વીએ કે આપણુ યંત્ર મનાવી શકીએ નહિ, જગતના ગુપ્ત ભે સમજી શકીએ. નહિ, એ ખરૂં, પશુ સ્નેહ રાખી શકીએ, ક્ષમા કરી શકીએ, બીજાને આપણું ઘર પણ ખાલી કરી આપીએ. ત્યારે દુરાશાના માર્યાં અસ્થિર થઈ રખડવા માં લાભ શું ? ત્યારે ગમે તે ઘરમાં એક ખૂણે પડયા રહેવુ, ગમે તે વતમાનપત્રનાં વિખ્યાત પાનાંમાં નામ કાઢવુ. પણ દુ:ખ છે, દરિદ્રતા છે, ખળીઆના જુલમ છે, નિરાધારના નસીબમાં અપામાન છે, ખૂણામાં બેસીને કેવળ ઘરકાજ ને પરાણાગત કર્યું શું કઇ એનો નિકાલ થાય ?
હાય, એ તા ભારતનનું માટું. દુઃખ છે ! આપણે ફાની સાથે બુદ્ધ કરવુ ? રૂઢ માનવપ્રકૃતિની પુરાણી નિ યતા સાથે ? ઇસુ ખ્રિસ્તનું લેાહી રેડાયે પણ જે કહ્યુ નિર્દયતા હેજીયે ફામળ થઈ શકી નથી, એ પથ્થર સાથે પ્રબળતા હંમેશાં નિબળતા ઉપર નિય; આપણે એ પુરાણી પશુ પ્રકૃતિને શી રીતે જીતવી સભાઓ કરીને ? દરખાસ્ત મૂકીને ? આજે એક ભિખના ટુકડા ખાઇને ને વળી કાઢે એક થપ્પડ ખાઇ ને ? ના, એ કદાપિ બનશે નહિ, ત્યારે બળીમાના જેવા અળીમા ચર્ચે ? હા, એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com