Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યુગદિવાકર જૈન ગ્રંથમાળા પુષ્પ રજુ
શ્રી પ્રશ્નોત્તર-મોહનમાળા.
સ્પSSSSS
-: સગ્રાહક :પ. પૂ. આચાર્ય દેવ શ્રી વિજય ધમસૂરીશ્વરજી મ. સા.
પંચાસજી ધમવિજયજી (તે સમયના)
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ગાડી પાર્શ્વનાથાય નમ: !!
અનત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામિતે નમ: ।। પ્રાત : સ્મરણિય પરમ શાસન પ્રભાવક આચાય ભગવા શ્રી વિજય મેાહનસૂરિશ્વરજી મ. સા., પ. પૂ. આ. શ્રી વૈજય પ્રતાપસૂરિશ્વરજી તથા યુગદીવાકર ૫. પૂ આ. શ્રી વિજય ધસૂરિશ્વરજી મ. સા. સદ્ ગુરૂબ્યા નમા નમશ્ન
શ્રી પ્રશ્નોત્તર - મોહનમાળા
1
-: મુખ્ય પ્રશકાર :
સ્વ. પન્યાસ પ્રવર શ્રીમાન ખાન્તિવિજયજી ગણિવય
-: ઉત્તર આપનાર –
શાસન પ્રભાવક પરમ ગીતા પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણિય જૈનાચાય શ્રી ૧૦૦૮ શ્રી વિજય મેાહન સૂરીશ્વરજી મહારાજ * સંગ્રાહક :
પદ્મપકારી બહુ ગુણુ નિધાન આચાય શ્રી વિજય પ્રતાપસૂરિશ્વરજી મહારાજના શિષ્યરત્ન યુગ દીવાકર પ. આચાય` શ્રી ૧૦૦૮ શ્રી વિજયધમ સૂરિશ્વરજી મ. સા. (તે સમયના પંન્યાસજી)
-ઃ પ્રકાશક -
પ. પૂ. આચાય ભગવત શ્રી ૧૦૮ શ્રી વિજયકનકરત્નસૂરિશ્વરજી મ. સા.
કીંમત–અમુલ્ય
(વિ. સં. ૨૦૪૪ જ્ઞાનપશ્ચિમ)
ઈ. સ. ૧૯૮૭
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
આ -
મ -
ખ -
-
-
જગ હિતકર પરોપકાર પરાયણ, ગંગાજળ સમ શિતળ, નિર્મળ સ્વભાવી સંત જનને અગણીત વંદના !!
પરમ શાસન પ્રભાવક પરમ વાત્સલ્ય મૂતિ, કરૂણુ નિધાન પરમ પૂજ્ય યુગ દીવાકર ગુરૂદેવ શ્રી વિજય ધમસૂરિશ્વરજી મ. સા. ની પાવન કૃપાથી વિ. સં. ૨૦૪૩ ની સાલમાં મુંબઈમાં તીર્થ સમાન શ્રી ગેડીપાર્શ્વનાથ જૈન દેરાસરના શ્રી વિજય દેવસૂર સંઘના વિશાળ ઉપાશ્રયમાં ચતુમસ કરવાનો વેગ પ્રાપ્ત થયે.
આ ઉપાશ્રયમાં પહેલા માળે એક વિશાળ જ્ઞાન ભંડાર છે. અનેક ગ્રંથેથી ભરપૂર છે. ચતુર્વિધ સંઘ એને ઉપયોગ કરે છે. સાધુસાધ્વીઓને અભ્યાસ અંગે તથા સંશોધન અર્થે જેઈલ શાસ્ત્રીય ગ્રંથે આ જ્ઞાન ભંડા માંથી પ્રાપ્ત થઈ શકે છે. આજકાલ ગૃહસ્થોને જગ્યાની અગવડની કારણે અથવા તે ધાર્મિક વાંચનની રૂચી ઓછી થવાના કારણે ઘરમાં રહેલા ઉપગી પુસ્તકે પસ્તીમાં વેચી દે છે તે કેટલાક ભવભીરૂ પુણ્યશાળીએ જ્ઞાન ભંડારમાં મૂકી જાય છે.
આવા બેક થોકડામાં એક ઉધઈ ખાઈ એલ સ્થીતિમાં એક પુસ્તક મારી નજરે ચડી ગયું. અને આ પ્રશ્નોત્તર મેહનમાળા” મારા પૂજ્ય ગુરૂદેવના પવિત્રવાણીને ગ્રંથ, જોતાં મારું મસ્તક નમી પડ્યું. અરે! આ પુસ્તકની આ દશા ? આખું પુસ્તક ઉધયથી ચાલણીની જેમ છીદ્રોથી ભરપુર હતુ એ જોઈને દુઃખ થયું અને ઘણુ વરસે આ પવિત્ર ગ્રંથ અચાનક હાથમાં આવતાં આનંદ થયો. અને અંદર પરમ કૃપાળુ ગુરૂદેવના ઉંડા જ્ઞાનની, ઝળહળતી ત અને અનેક કઠીન પ્રશ્નોના ઉકેલ જોતાં એમના જ્ઞાનામૃતનું પાન કરીને ચિત્તમાં પ્રસન્નતા પ્રાપ્ત થઈ
Page #5
--------------------------------------------------------------------------
________________
મનન અને ચિંતન પૂર્વક વાંચ્યું એ જ સમયે વિચાર આવ્યું કે આ ગ્રંથે અનેક તત્વરૂચી જીને, જ્ઞાન પિપાસુઓને, તથા વિદ્યાર્થીઓને અત્યંત ઉપયોગી અને ઉપકારક બને તેમ છે માટે તેને પુનઃ મુદ્રણ કરાવવું એ નિર્ણય કર્યો.
પૂજ્ય ગુરૂદેવના આશિર્વાદ અને કૃપાથી અનુકુળ સહકારના સંગે પણ મળતા ગયા. અમૂક સંઘના આગેવાનેને વાત કરતાં જ આર્થિક સહાયતા આપવા તેઓએ ઉહાસ બતાવ્ય ને ખર્ચ જેટલી રકમના વચન મળી ગયા અને યોગાનુયોગ છપાવવા માટેની કઠી કાર્યવાહી માટે એંશી વરસની ઉમરના છતાં યુવાન જેવા ઉત્સાહી શાસન પ્રેમી શ્રાધવર્ય શ્રીયુત રાયચંદ મગનલાલ શાહને સહકાર ઘાણે જ મળી ગયે. બહુ જ ટૂંકા સમયમાં આ કાર્ય પુસ્તક પ્રકાશન કરવાનું કાર્ય પરૂ કરવામાં આવ્યું તે માટે તેઓશ્રી તેમની જ્ઞાનભક્તિ ઉત્સાહ અંત અને ચીવટ માટે ધન્યવાદને પાત્ર છે.
આ અતી ઉપયોગી ગ્રંથ પુનઃ પ્રગટ કરતાં અત્યંત આનંદ થાય છે. આ ગ્રંથના વાંચન, મનન અને સ્વાધ્યાયથી ધમંતવના પિપાસુઓ, વાચકને તત્વપ્રીતિ, તત્વપ્રાપ્તિ પૂર્વક મુમુક્ષુભાવ જાગે. અને ફળ સ્વરૂપે મેક્ષ પ્રાપ્તિ સુલભ બને એજ મંગળ કામના !!
આ કાર્યમાં જે જે સંઘ તથા મહાનુભાવેએ સહકાર અને સહાય કરી છે તે સર્વે જ્ઞાન પ્રેમીઓને ધન્યવાદ !!
સંવત ૨૦૪૪ કા. શુ. ૫ જ્ઞાનપંચમિ | થી ગેડીઝ જૈન દેરાસર-ઉપાશ્રય } આ, શ્રી કનકરિત્નસુરિશ્વરજી. ૧૨, પાયધૂની, મુંબઇ-૪૦૦ ૦૦૩
Page #6
--------------------------------------------------------------------------
________________
નિવેદન
本夺全本
“શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા” નામના આ ગ્રંથને શ્રી મુક્તિકમલ જૈન ગ્રંથમાળાના ૪૦ માં પુષ્પ તરીકે સં. ૧૯૩ માં પ્રગટ થયું હતું, આ ગ્રંથમાળાએ અત્યત્તમ પુસ્તકનું પ્રકાશન કરી જૈન સંઘની અને જ્ઞાન પ્રચારની સારી સેવા કરી છે. એ સર્વેને યશ ગ્રંથમાળાના આદ્ય પ્રેરક પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મ. સા. અને તેઓના પટ્ટાલંકાર સચ્ચારિત્ર ચૂડામણી આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ તેમજ યુગદીવાકર પ. પૂ. આ. શ્રી વિજય ધમસૂરીશ્વરજી (તે વખતે પંન્યાસજી) ના સપ્રયત્નને આભારી છે.
આ પ્રશ્નોત્તરમાં પચાસ પ્રવર શ્રી ખાંતિવિજયજી ગણવયે પિતાના મુંબઈમાં થયેલા બે ચાતુર્માસ દરમ્યાન (સંવત ૧૯૮૦-૮૧ ની સાલમાં) પૂછેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર ઉપરાંત અન્ય મુનિરાજો અને શ્રાવકે તરફથી પૂછવામાં આવેલા ઉપગી પ્રશ્નો અને તેના ઉત્તરેને સંગ્રહ કરવામાં આવ્યો છે.
કેટલાક પ્રશ્નોત્તરે ચાલ જમાનાને અંગે ઘણું જ ઉપયોગી થઈ પડે છે તેમ છે. યદ્યપિ ચારે અનુગ સંબંધી પ્રશ્નો તેમજ ઉતરે છે. તે પણ દ્રવ્યાનુગ સંબંધી ઝીણવટવાળા પ્રશ્નોત્તરે વધુ પ્રમાણમાં આ ગ્રંથમાં દાખલ થયા છે. આ ગ્રંથમાં એકંદર ત્રણ શ્રેણિઓ છે. તેમાં પ્રથમ શ્રેણિમાં તે પં. શ્રી ખાંતિવિજયજીના પ્રશ્નો અને આચાર્યશ્રીએ આપેલા ઉત્તરાને જ સંગ્રહ છે. જ્યારે બીજી બને શ્રેણિમાં અન્ય મુનિરાજે તથા શ્રાવક વગ
Page #7
--------------------------------------------------------------------------
________________
તરફથી થયેલા પ્રશ્નો અને આચાર્ય મહારાજશ્રી તરફથી અપાયેલા ઉત્તરોને સમાવેશ થાય છે. આ ગ્રંથમાં એકંદર સવા ત્રણ (૩૨૫) પ્રશ્નોત્તરને સંગ્રહ છે. વધુ ખુબી તે એ છે કે જે જે સ્થળે અન્ય ચના પ્રમાણે આપવાની જરૂર જણાઈ છે ત્યાં શક્ય તે તે ગ્રંથના સવિસ્તૃત પ્રમાણે આપવામાં આવેલા છે. આટલા નાના ગ્રંથમાં લગભગ ૭૫ ગ્રંથની સાક્ષિઓ – પ્રમાણે આપવામાં આવ્યા છે. જેની યાદી અનુક્રમણિકા પછી સ્વતંત્ર આપવામાં આવી છે.
પ્રત્યેક પ્રશ્નો વિષયાનુક્રમમાં પણ લીધા છે. તેમજ કેટલાક પ્રશ્નોના વધુ વિચારરૂપે એક પરિશિષ્ટ પણ આપવામાં આવ્યું છે.
આ ગ્રંથનું સાઘન સંશાધન ૫ પૂ. આ. શ્રી વિજય ધમસૂરિજીએ (તે સમયના પંન્યાસજી) કર્યું છે. તથા પ. પૂ. આચાર્ય શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજીએ સર્વ પ્રકારે સહાય કરેલી છે.
આ ગ્રંથના પુન: મુદ્રણમાં જાણતા કે અજાણતા લખના રહેવા પામી હોય તે ક્ષમા યાચીએ છીએ. તત્વજ્ઞાનભય આવા પ્રશ્નોત્તર ગ્રંથનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરી ભવ્યાત્માઓ આકલ્યાણમાં ઉજ્જવળ બને એ જ હૃદયની અભિલાષા!!
સ્વ. શ્રી લાલચંદભાઇના નિવેદનમાંથી સાભાર ઉધૃત.
રાયચંદ મગનલાલ શાહ
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
પ્રક્સ સખ્યા, વિષયાનુક્રમ
પૂર્ણ સંખ્યા અવતરણ ... ૧ બાહુબલીનું આયુષ્ય. . ૨ નરકના જીવો પરમાધામી તમે તરવું પાયતે. . ૩ ૨૪ દંડકમાં માનનારકને એક દંડક કહેવાનું કારણ. ૪ ગુદાદ્વારા પિચકારીથી દવાના પ્રયોગમાં રાત્રિભોજન –
દેષ લાગે ? .. .. • • ૫ મૃતક બાળી આવ્યા બાદ કયારે પૂજા થાય ? - ... -- ૬ સમ્યકત્વ પ્રાપછી શું શ્રેણિક માંસભક્ષી હતા ? - ૭ સાતવ્યસન લેનારને સમ્યકત્વ હોય ? • • ૮ નિિિસ્ટા રિમો એનો અર્થ શું? ૯ મરિચિએ કપિલને પ્રભુ પાસે મોકલ્યો હતો કે મુનિએપાસે? ૧૦ વાસુપૂજ્ય સ્વામ કુમાર હતા કે પરિણીત હતા? – ... ૧૧ મુર્ય ચન્દ્ર ગ્રહગુની અસઝાય. • • • -- ૧૨ ભાદ્રપદ માસમાં શાંતિસ્નાત્રાદિ શુભ કાર્યો થાય?. .. ૧૩ ભ્રમર ઇલિકા થાય. ૧૪ ચંદરાજ કુક થયો તે વખતે તિર્યંચગતિને ઉદય કે - મનુષ્યગતિને ? ... .. ૧૫ સુમંગલા કુમારી હતી કે કેમ ? .... ૧૬ વેગથી પ્રકૃતિપદેશબંધ, કષાયથી સ્થિતિ-રસબંધ, તે
મિથ્યાત્વ તથા અવિરતિથી કયો બંધ? ૧૭ સાત બારકીને એક દંડક અને ભુવનપતિના ૧૦ દંડક
તેમાં કારણ શું? જ . ૧૮ શ્રીકૃષ્ણવાસુદેવન પાંચભવ....... .... ૧૯ પાક્ષિક પ્રતિક્રમણમાં છીંક સંબંધી. .. ૨૦ વસિક પ્રતિક્રમણમાં છીંક સંબંધી. .. ૨૧ દેવલોકની વાવડીઓમાં નિયચપંચેન્દ્રિય હોય? .. ૨૨ બ્રાહી અને સુંદરી વિવાહિત હતી કે અવિવાહિત ?.
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રસ સંખ્યા : વિધા છે
પૂર્ણ સંખ્યા W૨૩ ભગવતીસૂત્રનું મૂલ તથા ટીકાનું પ્રમાણ કેટલું ? ... ૨૬ ૧૪ ર્ધમાનતપમાં પર્યાણુના દુ અટ્ટમ થઈ શકે? - ૨૬, ૨૫ ભટકકર્મ કોને કહેવાય ?..* * .. .. ૨૬ મનુષ્ય તથા તિર્યચના થનમાં કેટલી છવોત્પત્તિ ? ." ૨ '૨૭ દેવ મનુષ્યની સ્ત્રી સાથે ભોગ કરે તે જીવોત્પત્તિ થાશે અને
* ગર્ભ રહે? ... " . " . . . . . 'રટ ૨૮ દેવોની મિથુનક્રિયામાં છત્તિને પ્રસંગ ને હોય તે છે
દેવ લાગેખરો * . . . . . . ૨૮ ૨ટે મનુષ્ય દેવગના સાથે ભાગ કરે તે છત્પત્તિ તેમજે છે ??
ગર્ભે સિને સંભવ હોય છે . " , ૩૦ વ્યવહાર રાશિ-વ્યવહાશિ આને કહેવી . કુદ ૩૧ નિકાચિત કર્મને વિપાકોદય સિવાય હાય ? ' . " ૧ ૩ર શ્રેણિક, શ્રીકૃષ્ણ વિગેરેને મરણે સમયે કબૂલે કે ભાવ 31 : - વેશ્યા ? :- . . .
. . . ૩૩ “ દ્રવ્યથી ચાર પરેજે તેમ છે અર્થ? - ૩૬ - ૩૪ અભવ્યને પૂર્વલબ્ધિ ન હોય ? ". == . ! "3" ૩૫ પંચમ આરામેશ્વMAધિજ્ઞાન સાથે સંs ! . ૧} : ૩૬ નારક વિગેરેનો સંસાર સંચિઠ્ઠણ કાલ. ....કે !} : sify: ૩૫ ૩૭ એકેન્દ્રિોને ઉંદીર પ્રહણી અને સંવરેણાં હાય..' ૩૮ ૩૮ “ચે લેવ” ને અર્થ શું ? . .
' ૩૮ પાંચ પ્રકારની નિદ્રામાંથી દેવને ટિલ નિદિન ઉથ ?'s " ૪૦ ભારંપતિનું સ્વરૂપ- ૧ : ", 25 - - 5 , ૪૧ તંદુલીઆ મલ્યમાં વજનનારીચ સહિ? જર ૪ર નિસગ મળેદેશમીને પણ વખતે ઉપદેશાદિ માગી!” --J. ઇ. ”
મલી હેય- કે કેમ ? . .. . .. - 5 if૪૨ ૪૩ સમયે સમયે સાત આઠ કર્મની નિર્જરા !!! - P!! *vજ ૪૪ અછુવા(અસોચ્ચા) કેવલી . 4. Si! :
૫ અબુવા કેવલી ધર્મ દેશના આપે? : : : A. - ૪૬ લા ક્યા કમનો ઉદયથી હોય? .. . જ
દવેના શરીરમી છાયો પડે કે નહિ : : ' તે જ
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નસંખ્યા વિષયાનું કામ પૂર્ણ સંખ્યા ૪૮ ગર્ભગત છવ ને વૈકિય બ્ધિ. ; ; . . . . ૪૭ ૪૭ તિર્યંચને અ ધિજ્ઞાન હોય? .. . . . : : ૪૭ પ. નારકને ઉપાત વિરહ... .. .. કે 1 : ૩ ૪૮ ૫૧ મેāકુમાર દે કઈ નિકાયના હોય? - : ", " . " : ૪૮ ૫૪ ઉત્કૃષ્ટ કાળે કોઈ નર મુનિઓ. .. અ.૧ ૪૯ ૫૫ પ્રતિક્રમણાદિ ક્રિયામાં સાધુની ઉચ્ચાર સંબંધી અશુદ્ધિ - ૫ - અંગે શ્રાવક સ્વયં પ્રતિક્રણ કરી લે તો ચાલે છે આ 4 ૪૯ ૫૬ પ્રસન્નચંદ્રરાષિને અધિકાર કયા ગ્રન્થમાં છે? ..1. ૫૧ પ૭ દેવઆદિન યુલિક, તિર્યચે. ... " . ૫૦ ૫૮. સમવસરણમાં ત્રીજી ગઢમાં વાહને કેવી રીતે હોય? : : ૫૧ ૫૯ બદર સ્થાવર પિકી તોલેકમાં કેટલા અને ચોદ આ ? : રાજકમાં ટલા ? . . . .
. પુર ૬૦ દવાના કારણે નાસિકાથી કઈ વસ્તુ રાત્રે પીવાય? - પર હા મરિચિને સુ ની જનોઈ સંબંધી હકીકત શેમાં છે કામ પર ૧ર, કપિલ એજ સાંખ્યદર્શનને ઉત્પાદક કે બીજો કોઈ ડો. ૫૩ દ: મરિચિને શિય કપિલ એજ શું ગૌતમસ્વામિ છલકતો પુરુ ૬૪ ત્રિપુટવાસુદેવ ભારથિનો જીવ એ ગૌતમસ્વામિને હતું : ૫ ૬૫ હરિગમેપી ને જીવ તે દેવહિંગણિકામાબમણું? એવા પુરૂ દબાવીશમાસ માં, સજા અને વીમામાં ચાવી છે - એમ કિામાં છે તે શું બરાબર છે? : : ૩ છે ગુદાદ્વારા લેવાતી દવા લેમાહારમાં ગુણાય; બes ૬. અસંખ્યાતા પર્યચન્દ્ર સમુકિતત , , , , , ૬ એકાદળની બારાધનાને અને વાળ : હર કોડ - દેશવિરતિવર ગણાય કે નહિં? ' , છે મધર બ્રાદિ ભિક સલમાં કેમ ઉન્ન થયા ૦૧ દુબલી આઠ બે શા માટે કહેવાય છે ને ! - ખ તીર્થંકર ગૃહસ્થપણામાં-મફત દેશવિરલ ઉંર ' - સાધુને વંદન કરે?
-
- છે પ્રભુને કાનમાં ખીલો માતે ઉગ" કાયા ઉપર જ યુગલિકનું અકાલ મૃત્યુ થયું તે આંખ મિમિ છે કે
છે
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રય સખ્યા.
વિષયાનુક્રમ
૭૪ શ્રેણિક રાજાને કૃણિકે કેદ કર્યો ત્યારે આહાર નિર્વાહ શી રીતે થતા હતેા ?
...
000
...
૭૬ કાલાસર્વશિક પુત્ર અણુગાર.... હલ્ક ચેલાએ અભયકુમારના પ્રયાગથી ધ્રુહદ પૂર્ત્તિને અંગે, કલ્પિત માંસ ભક્ષણ કર્યુ તે તેને તે વખતે સમકિત હતું ? ૭૮ અર્મેનિપ’ચેન્દ્રિયને સમકિત અને સકામનિજાડાય ? ૭૯ કયા કયા ગુણહાણે અકામ નિર્જરા હાય ? ૮૦ પન્નવાત્રની ટીકાના કોં કાણ કાણુ છે? ૮૧ તીમાળ અને ઇન્દ્રમાળમાં શું તફાવત ? ૮૨ ઇન્દ્રોત્સવ એટલે શું ?
...
૮૩ શુભયાગ–શુદ્ધયોગ કાને કહેવાય ?
-૪ ભગવતીસૂત્રના હાલમાં કેટલા શતક ઉદેશયા અને પ્રશ્નો વિદ્યમાન છે ?
...
૮૫ વાસુદેવનાં સાત રસ્તે ક્યાં ક્યાં હોય ?
૮૬ સુમિત્રના પ્રથમપ્રસ્થાનની અધિ...ાત્રીદેવી ક્રાણુ ? ૮૭ ઠંલેક્ટ્રીક ચિત્ત ગણાય કે ચિત્ત ? ૮૮ માથુરીવાયના કયા આચાર્યે કરી ? ત્યાં લખાયુ કે ચાયુ? ૮૯ મૌનૈકાદશીના દોઢસો કલ્યાણક
...
...
પૃષ્ઠ સંખ્યા.
...
...
...
...
...
૫
t.
૬૯
૭૧
५. धम्मत्थिकायस्स णं भंते केवइया अभिवयणा पत्रन्ता ? ૯૧ દુબલીઆઇમે કલ્પસૂત્રનું નવમું વ્યાખ્યાન–સામાચારી વંચાય ? ૭૩ ૯૨ રજસ્વલા સ્ત્રીને ભાદરવા સુદ ૮ મે સંવચ્છરી પ્રતિક્રમણ થાય ? ૯૩ મહાવીર પ્રભુનું નિર્વાણ કયા નક્ષત્રમાં થયું?
૯૪ શ્રેણિક અને ચેલણાનું રૂપ દેખી મુગ્ધ થયેલા સાધુઓએ નિયાણું કર્યુ તે સાચું છે ?
૯૫ જાતિસ્મરણવાળે! કેટલા ભવને દેખે ? ૯૬ પત્ર પ્રતિક્રમણ કેટલા હાય ?...
૯૭ શાભસૂરિના જીવ શુ હેમચંદ્રસૂરિ થયા ? ૯૮ પ્રસન્નચંદ્ર રાજર્ષિંને નરક, અનન્તાનું, ભાવ ચાત્રિ, ૯૯ સીરત્ન મરીને અવશ્ય ઠ્ઠી નરકે ય ? ૧૦૦ વિજળીના પુદ્ગલે! વિશ્વમા કે પ્રયાગસા ? સચિત્ત કે ચિત્ત?
•
'
1
1
૬૩
૬૩
૪
૪
};
}}
૬૯
છ
ૐ છુ ?
૭૪
૭૪
૦૫
૭૧
.૦૬
: Oc
Page #12
--------------------------------------------------------------------------
________________
ખ્યા. ૮
ગમ સંખ્યા
પાક ૧૧ “વાયુકાય ઉઘાડે મુખે બોલ્યા” તેનું વિવેચન. -
૦૨ હિંસાના અનુબંધ હિંસા વિગેરે પ્રકારે. . * * ૧૦૩ આઠ પ્રકારની દયાનું સ્વરશ્ય. . . . ૧૦૪ થી ૧૦૮ વિદળ અને ગોરસ કોને કહેવાય અને તે એનું ન થાય તે જીવાત્પત્તિ થાય તે બાબતે જુદા જુદા પાડે »
૮૧
અપ હતીયા જિ. . પ્રશ્ન સંખ્યા, વિષયાનુકામ પૂર્ણ સંખ્યા
અવતરણ. .. ૧ વિરતિવંત મનુષ્યથી વનસ્પતિ પ્રમુખને ભય હોય? .... ૨ ઉપશમણથી પડેલ આત્મા મેડામાં મેડે કયારે મેક્ષ
પામે ? ... - • • ૩ તંદુલમસ્યનું ગર્ભસંબંધી પ્રમાણ કેટલું ? .. ૪ કુલિંગીને અર્થ ? ...
... ૫ વિગ્રહગતિમાં વર્તાતા જીવને કર્મબન્ધ ચાલુ હોય? ૬ છાગુણસ્થાનો આરંભિકી ક્રિયા શી રીતે હેય? - ૭ મિથ્યાત્વના ભાગમાં વિરતિને વ્યપદેશ કેમ નહિ? ... ૮અશન્યકાળને અર્થ ... ••• ... ૮ એક સાથે બંધાયેલા કર્મ એક સાથે જ ઉદયમાં આવે ખરા? ૧૦ ઉદયાવલિકાના કર્મલિકે ભોગવવાની વ્યવસ્થા. ... ૧ ઉદીરણાકરણ વડે ઉદીરાયેલા દલિને શેમાં પ્રક્ષેપ થાય? ૧૨ ભૂતકાળ તથા ભવિષ્યકાળના સમયે સરખા ? . ૧૩ ફલપાક્ષિક તથા કૃષ્ણપાક્ષિકનું સ્વરૂપ શું ? ... ૧૪ સ્ત્રીને ઉપશમ શ્રેણિ હાય રે... • • A૫ અક્ષરના અનંતમો ભાગ ઉધાડા એટલે શું? ૧૬ કેવલિ સમુધાતથી કર્મનું વદન થાય તે શી રીતે ? ૧૭ “પ્રમાદ એજ કર્મ' એ શી રીતે? ... ૧૮ જીવમાત્રને વીર્ય સરખું છતાં કરતમતા દેખાય છે તેનું
શું કા ? “. . . » ન
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રશ્ન સંખ્યા , વિષયાન કર્યું
સંખ્યા ૧૯ સિદ્ધના જીવોને ચારિત્રી ને અચારિત્ર કહ્યા તે શી રીતે? ૯૪
૨ ભાવમન એટલે શું ? .... - ૨૧ ભવ્યની તથા અભવ્યની ક્રિયામાં શો તફાવત? ...
૨૨ મનુષ્યો દેને જોઈ શકે ખરા? ... ૨૩ કાંક્ષામોહનીય કોને હેય? .. ૨૪ પ્રત્યેકપરમાણુના અનન્તપર્યાય શી રીતે ? .. ૨૫ પ્રદેશોદયનું ઘણું સ્પષ્ટ સ્વરૂપ. • ૨૬ ગર્ભધારણ થાય ત્યારથી જ છવ ત્યાં હોય કે અમુક 2 વખત પછી? .. છે નરકનાભવમાં તીર્થકરના આત્માને કષાય કે હોય ? ૨૮ સંમછિમ પંચે તિર્યંચને સમ્યકત્વ દેશવિરતિ હે? - ૧૯ સભ્યત્વાદિગુણ સંત્તિને જ હોય કે અસંગ્નિને પણ હે.ય? ૩૦ ક્ષયોપશમસમ્યક્ત્વને સાથે લઈને કઈ છવ નરકમાં નય? ૩૧ અસંક્ષિપંચેન્દ્રિય દેવપણું પામે તે બે અજ્ઞાન કે ત્રણ? ૧૦૩ ૩૨ અનુત્તર વિમાનવાસીદેને પ્રત્યક્ષ લોભનાં સાધને કયાં? ૧૦૩ ૩૩ સ્વયંભૂસમુદ્રના છેડા ઉપર રહેલા ચંદ્રસૂર્યનું પ્રકાશ ક્ષેત્ર કઈ રીતે? ૧૦૩ ૩૪ સિદ્ધના છાને અલકાકાશના પ્રદેશોની સ્પર્શના હેય? ૧૦૩ ૩૫ કેવલી ભગવંત અનાદિ-અનંતને કેવી રીતે દેખે? .. ૩૬ ઈન્દ્રો સમકિતવંત હોય તો નવ દૈવેયકમાં અહમિન્દ્રો માટે શું?,૦૪ ૩૭ તીર્થકર માત્રને કેવલી સમુદ્યાત હોય ?... . .. ૩૮ ઇલિકાગતિવડે ઉત્પન્ન થનારને આયુષ્ય કયા ભવનું? .. ૧% ૩૯ દેના કંઠમાં રહેલી પુષ્પમાળ સચિત્ત કે અચિત્ત .. ૧૦૮ ૪૦ મનોવગણનાં દ્રવ્ય ગ્રહણ કર્યા બાદ પૂર્વના વદિ રહે? ૧૦૯ ૪૧ આહારક લબ્ધિવંત આહારકશરીર રચે તે આશ્રવ લાગે? ૧૦૯ ૪૨ સિદ્ધાચલજી ઉપર પાંચડ, દશક્રોડ, વીશોડ, મુનિઓ * .: મોક્ષે ગયા તે શું એક સાથે બધાયનું આયુષ્ય પૂર્ણ થયું હશે? ૧૧૦ ૪૩ વિમો મો’ એ ગાથાનું રહસ્ય. .. ૧૧૧ ૪૪ જાતિસ્મરણ જ્ઞાન આ કાળમાં હેય? .... . . . . ૧૧૨ ૪૫ શ્રી વીરપ્રભુની પ્રથમદેશના નિષ્ફળ શી રીતે ? .... * ૪૭ તીર્થકરે ફેવળજ્ઞાનના દિવસે ગણધર સિવાય બીજા , - . દીક્ષા ન આપે એ પ્રૉષ સાચે છે? - - -
૧૦૪
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૧૯
૧૨૩
પ્રશ્ન સંખ્યા, વિષયાનુક્રમ
પક સંખ્યા. ૪૮ પરિગ્રહીતા અપરિગ્રહીતા દેવી સંબંધી. • • ૧૧૬ ૪૯ અસંજ્ઞિ નરકમાં જાય તે વિભંગશાન કયારે? .. " ૧૧૮ ૫૦ ચશનમાર્ગણામાં આહારક મિથકાયાગને -અભાવ શા માટે ?
• •
• ૫૧ ચંદરાજા કુકડે થયો તો વિપાકેદય કઈ ગતિને? .. પર એક આયુષ્યને બીજા આયુષ્યમાં સંક્રમ થાય કે નહિં? ૫૩ શ્રીકૃષ્ણ વાસુદ સાતમી નરકનું આયુષ્યબાંધ્યું અને પછી
અપવ7નાવડે ત્રીજી નરક જેટલું કરી નાંખ્યું એ કેમ બને? ૧૨૫ ૫૪ ઉપશમ સક્તિવંત અન્તર્મદૂતં બાદ અવશ્ય મિયા- વેજ જાય ? ...
- - - ૧૨૨ ૫૫ એક ભવમાં આયુષ્ય કેટલી વખત બંધાય ૫૬ કર્મના સ્થિતિ રસની ઉદ્ધવના અપવતના કયારે કયારે
અને કેવા કર્મની થાય ? ... ... .... પ૭ ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનોમાં યથાખ્યાત સંયમ હવા
છતાં ત્યાંથી જ મોક્ષપ્રાપ્તિ કેમ નહિ ? . . ૧૨૩ પ-ઉપશમ સમકિતમાં છવ મરણ પામે ? પરભવમાં જાય? ૧૨૩ ૫૯ આકાશ ગામિની લબ્ધિવાળા વર્ષાકાળે આકાશમાં વિહાર કરે ? ૧૨૪ ૬૦ તીર્થકરે વંદન કરનારને ધર્મલાભ આપે ?
૧૨૪ ૬. સગરચક્રીન સાઠ હજાર પુત્રો. ” ...
૧૨૪ દર વાટે વહેતા જીવને પ્રાણ હોય કે કેમ ? ..
૧૨૫ '૩ પાણસ્મને આગાર ઉર્યા પછી ગૃહસ્થ કાચાપાને અડી શો' ... ... ... ...
૧૨૫ ૬૪ પરતીથિંક સાથે આલાપ-સંલાપ. ૬૫ શાસન ઉગાહનું રક્ષણ કરવાની સાધુની કયાંસુધી ફરજ? ૧૨૬ કે “નિષેક' એટલે ? ..
૧૨૬ ક૭ કાળવખતે પ્રતિક્રમણાદિ થઈ શકે? ..
૧૨૬ ૬ ઉકાળેલું પાણી પીનાર તિવિહારનું પચ્ચખાણ કરી શકે? , ૧૨૭ ૬૯ અષ્ટાપદ ઉપરના ચો તેમજ શંખેશ્વરજીની પ્રતિમા
અસંખ્યાતા કાળથી છે તે તેમ હીર શકે? ૭૦ સંમૂ૦ મનુષ્ય તિર્યંચમાંથી ગર્ભજ મનુષ્ય થયેલ તેજ આ ભવમાં મેલે જાય? ....
- ૧૨૭
૧૨૫
૧૨૬,
Page #15
--------------------------------------------------------------------------
________________
ર
મેય સંખ્યા.
વિષયાનુક્રમ
છ ‘ મહત્તરાગારેણ ’ એ આગાર મુØસી પચ્ચખાણમાં લેવાનું શું કારણ ?
૭૨ અન્યચક્રીની માક તો કર ચકીને છૂખંડ માટે અમ કરવા પડે?
૧૭૩ જે શણીયું પહેરીને ભાજન કયુ` હાય.તે પહેરીને પૂન્ન થાય? - છજ જિનેશ્વરનું મંદિર ગમે તે બધાવી શકે? છપ દેવ નારક પરભવાયુષ્યના કયારે બંધ કરે? ૭૬ જાતિસ્મરણવાળા પોતાના અતીત કેટલા ભવ દેખે ? ૭૭ નવ નારદ સમ્યગ્દષ્ટિ હોય કે મિથ્યાદષ્ટિ ?
ક સંખ્યા.
...
૭૮ ૭ માસ આયુષ્ય બાકી રહે ત્યારે બધાય દેવા ઝુરે કે અમુક ? ૭૯ મનુષ્યલાકના દુન્ય કેટલે ઉંચે જાય ? ...
...
૮૦ છેવŕા સંઘયણવાળા સ્વ` અને નરકમાં કયાં સુધી જાય? ૨૧ ભરતક્ષેત્રમાં પાંચચારિત્ર તેા મહાવિદેહમાં કેટલા હાય? ૮૨ ક્ષેત્રાતીત અને કાલાતીત આહારનું સ્વરૂપ શું? ૨૩ સામાન્ય કૅલી તીર્થંકર ભગવંતને વંદના કરે ૮૪ ઉકાળેલુ પાણી ગળીનેજ પીવું જોઇએ ?.. ૮૫ પામ્સના આગાર સબંધી. ૨૬ શાસ્ત્રાધારે શ્રાવકાને ક્યા ક્યા સૂત્રેા ભણવાને અધિકાર? ૨૭ અભિવિનાં નામ અને તેઓ ક્યા ક્યા લાભો ન પામે ? અભક્ષ્યાદિને નિષેધ કયા આગમમાં છે ?
...
800
...
900
(૮
....
૮૯ પ્રતિવાસુદેવની માતા કેટલા સ્વમ દેખે ?... ૯૦ ધર્મિવેાને પણ રોગ થાય તેમાં શું કારણ ? -૯૧ હું ભવ્ય કે અભવ્ય તે શાથી સમજાય ? ૯૨ કયા કયા તીથંકર કયા કયા આસને મેાક્ષે ગયા ? ૨૩ દેવ નર્કગતિ સિવાય બીજેથી આવેલ અનન્તર ભવમાં તીથ કર થાય ? મનુષ્યગતિમાંથી તુરત ચક્રી થાય ? ૨૪ ભૂમિની સચિત્તાદિ વ્યવસ્થા કેવી રીતે?... ૨૫ પદ્મદ્રહમાં ૧૦૦૦ યેાજનથી અધિક પ્રમાણવાળાં કમળ શી રીતે હોય ? ૯૬ તીઓંલામાં ૩૨૫૯ શાશ્વત ચૈત્યો વીરીતે રેય કે...
...
000
•
000
...
૧૨૮
૧ર૮
૧ર૮
૧૨૯
૧૯
૧૩૧
૧૩૧
૧૩૨
૧૩૨
૧૩૩
૧૩૩
૧૩૪
૧૩૫
૧૩૬
૧૩૬
૧૩૭
૧૩૭'
૧૩૮
૧૩૮
૧૩૨
૧૪.
૧૪૦
૧૪૧
૧૪૧
૧૪૩
૧૪૨
Page #16
--------------------------------------------------------------------------
________________
13
સત સાં
વિષયાનુક્રમ
૨૭ ૫૦૦ ધનુષ્ય પ્રમાણુવાલી મણિપીઠિકા ઉપર ૫૦૦ ધનુષ્ય પ્રમાણવાળી ૧૦૮ પ્રતિમાઓ કઇ રીતે રહે? -૯૮ અપસ અને પર્યાપ્ત નિગાદ જુદી શી રીતે? ૯૯ એક અપર્યાપ્ત સૂક્ષ્મનિગેાદની નિશ્રાએ અસંખ્ય પર્યાપ્ત સૂમ નગાદ કઈ રીતે ?
...
૧૦૦ કૈવલી ભગવંત તી કરને નમસ્કાર શામાટે ન કરે ?
1૧૦૧ સંપ્રદેશી અસંખ્યપ્રદેશી કધા ચઉસ્પર્શી કે અષ્ટસ્પર્શો?
૧૦૨ ભાષાવાના સ્કા ચસ્પર્શી કે અસ્પર્શી ? ૧૦૩ ભાષા ગણા ચઉસ્પર્શી હાય તેા તેથી આધાત પ્રત્યાધાત ક્રમ શાય? ૧૦૪ અદસ્પર્શી પુગલા બધાય દષ્ટિગાચર થાય ? ૧૦૫ આનંદપુરમાં કલ્પસૂત્ર વાંચનાર ક્રાણુ ? ૧૦૬ ચતુર્થી કરનાર કાલકાયા કયારે થયા ?... ૧૦૭ નવમા-દશમા જિનના આંતરામાં અસંયતીની પૂજા થઈ એનેા તાત્ત્વિક અર્થ શું? ..
...
૧૦૮ તીર્થ"કરાને દીક્ષિત અવસ્થામાં દૈવષ્ય ઉપરાંત રોહાદિ લિંગ ડ્રાય કે પ્રેમ ?
પ્રશ્ન સંખ્યા.
...
6.0
૧ પાશ્વભુના સાધુ
200
॥ અથ તો શ્રેષ્ઠિ | વિષયાનુક્રમ
...
મહાવીર પ્રભુના શાસનમાં આવે
જ સ્કંધમાંથી પરમાણુ થવામાં ચાર કારણ કેમ ? ૫ દ્રવ્યાદેશી તથા દ્રવ્યસપ્રદેશી પુદ્ગલા ને કહેવાય ? હું ક્ષેત્રાપ્રદેશી વિગેરે પુદ્ગલાનુ સ્વરૂપ.
ત્યારે મહાવીરના સાધુઓને વાંદે?
૧૨
૨. અવ્યવહારરાશિ મને કહેવાય?
૩ અચાક્ષુન પરમાણુ કપરૂપે થતાં ચા૧ કેમ થાય ?
960
633
....
>.
...
...
છ એક સરીરમાં અનન્ત થવા શી રીતે સંભવે ? હું એક શરીસ્માં અનન્તવેને સમાવેશ કી રીતે પડે?
૧૪૪
૧૪૪
પૃષ્ઠ સંખ્યા
૧૪૫
૧૪૬
૪૬
૧૪૬
૧૪૭
૧૪૦
૧૪૭
૧૪'9
૧૪૭
૧૪૭
૧૪૮
૧૪
:૪૨
૧૫૦
૧૫૧
૧૧
૧૫૩
૫૪
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પ્રશ્ન સંખ્યા વિષયાન પણ સંખ્યા - ૯ થી ૪૨-નિગોદના ભેદ સ્થાન પ્રાણ પ્રતિ યાવત નિગે
દના છવો નિગોદમાંથી નીકળીને મનુષ્ય થાય તે કઈ
કઈ પદવી મળે વિગેરે ૩૪ ધારા. .. ••• ૧૫૬ ૪૩ “ઘટે ન રાશિ નિગદકી, બડે ન સિહ અનન્ત' .. ૧૬૫ ૪૪ અનન્તકાળે નિગેદના છ અનન્ત મટીને અસંખ્ય - કેમ ન થાય? ... • ૪૫ પ્રત્યેક વનસ્પતિ સદા પ્રત્યેક જ રહે? સાધારણ સદા
સાધારણ જ રહે કે ફારફેર થાય ? ૪૬ એક ગતિમાંથી અન્યગતિમાં કેટલી રીતે આત્મા જાય? ૪૭ ઈલિકાગતિ અને કંદુક ગતિ કોને કહેવાય ?
૧૬૭ ૪૮ અજુગતિ અને વિક્રાગતિ કોને કહેવાય ?... . ૧૬૮ ૪૯ ઉપશમ અને લાપશમ એ બેમાં તફાવત શું ? .. ૫૦ થી પ૦-પ્રદેશદય અને તેને અંગે કોઈ સ્પષ્ટીકર. ૧૭
૪ ભગવતી સૂત્રગત ધર્માસ્તિકાય વિગેરેનાં અભિવચને.... ૫૫ આયુષ્ય જલ્દી ભોગવાઈ જાય તેનું શું કારણ? ... ૫૬ રસ અને પ્રદેશના ભેદમાં દષ્ટાંતપૂર્વક સમજ. . ૧૭૩ ૫૭ આયુષ્ય વિગેરે કર્મ ઉપક્રમને અંગે જલદી ભોગવાય
છતાં કૃતનાશ ન મનાય તેનું શું કારણ? ૫૮ યુગલિક મનુષ્યતિયચનું આયુષ્ય નિરૂ૫ક્રમ હેય? . ૫૯ તમસ્કાય શી વસ્તુ છે તથા તે કયાંથી આવે છે ? .... ૧૭૫ ૬ ભારતની જે શાશ્વતી ગંગા છે તે હાલ છે તે કે બીજી ? ૧૫ ૬૧ સૂર્યોદયબાદ નવકારશીનું પચ્ચખાણ લેવાય કે નહિ? ૧૭૫ ૬૨ જંબૂદીપના મહાવિદેહની કુબડીવિજયની માફક ધાતકી
ખંના મહાવિદેહમાં કુબડીવિજયે હેય ખરી? . ૬૩ યુગપ્રધાન કેટલા હેય? એમનું લક્ષણ શું? ... ૧૭૬ ૬૪ સુકાએલા આદુ (સુંઠ) ની માફક સુકા બટાકા ખવાય? ૬૫ પર્ય પણ પછી આઠમે સામાચારી વંચાય તે વ્યાજબી ગણાય? ...
- -
૧૭૭ ૬૬ કલ્પસૂત્ર વાંચવાને અધિકારી કોણ ? . .
૧૭૭ ૬૭છ અક્ષમાં બે શાયતી બાકી અશાશ્વતીનું શરણ? - ૧૭
૧૭ર
૧૪
૧૫
:
-
Page #18
--------------------------------------------------------------------------
________________
મ
પ્રશ્ન સંખ્યા
વિષયાનુક્રમ
૬૮ વીંઝુના પેટમાંથી સંખ્યાબ ́ધ બચ્ચાં નીકળે તે ગભ`જહાય? ૬૯ દેવલીભગવત કાને લાવેલા આહાર વાપરે ? છ દેશજણુને એકજ ક્ષેત્રમાં એક સાથે કેવલજ્ઞાન થાય તે પ્રથા દેશના કાણુ આપે ? ...
૭૧ અનંતજીવા સિદ્ધાચલમાં મેક્ષે ગયા છતાં વત્ત શીમાંથી એકનું પણ નિર્વાણુ ત્યાં કેમ ન થયું ? ૭૨ મહાવીર સ્વામિએ સાળ પ્રહર સુધી ધમ દેશના આપી તા શુ તી કરેા રાત્રે દેશના આપે ?
...
૭૩ કેવલી અવસ્થામાં લબ્ધિ ફારવાય ?
૭૪ ઝુંડ પ્રાણી કેવું હોય ? ૭૫ પ્રભુની સાથે દીક્ષા લેનારાએ કરેમિભ'તે સાથે ઉચરે કે જુદું : ૭૬ જમાલિને અનત સંસાર કે બીજી રીતે ?
છ શરીરના કારણે ઉચ્ચરેલી પંચમી આગળ કરે તા ચાલે ?
...
પૃષ્ઠ સંખ્યા.
૧૦૮
૧૦૮
૮૩ પરાવેલી પુલની માળાથી પ્રભુ પૂજન થાય ? ૮૪ તામિલ, તાપને સમકિત કયાં પ્રાપ્ત કર્યુ ? ૮૫ ધરતીક ંપ થવાનું શું કારણ ?
...
ચાવી
૭૮ ૫'ખાના પન સચિત્ત કે અચિત્ત ?
૯ અન્ય દશનાઓએ બનાવેલા ગ્રન્થેા ભણવામાં મિથ્યાત્વ લાગે ?
...
૨૦ સાધુ સિવાય બાવા વિગેરે ને દાન આપતાં શ્રાવકને • સમ્યકત્વમાં દૂષણ લાગે ?
.
૧૧ સાધુએ ગૃહત્યને ત્યાંથી નિર્દોષ પાણી લાવ્યા બાદ તેમાં પેારા પડે તેા શું કરે ?
૮૨ દિવસે સુવું સાધુને કલ્પે કે નહિ ?
...
0.0
૮૬ કેવલી ભગવ તમે મનનુ, શું પ્રયેાજન ? ૨૭ સિદ્ધિગિરિને ખભવ કરસે નહિ એટલે શું ? ૮૮ ગુત્રે ચેાવિહાર કરનાર ( અણુાહારી ) તમાકુ ખાઇ શકે ? ખીડી પાવાય ? ૨૯ મહાવીર સ્વા મેના વખતે સોમ દ્રવ્ય શેમાં વપરાતું હશે?
...
...
...
'
૧૦૯
૧૦૯
૧૦૯
૧૮૦
૧૮૦
૧૮૧
૧૮૨
૧૮૩
૧૮૩
૧૮૪
૧૮૪
૧૮૪
૧૮૫
૧૮૫
૧૫
૧૮૩
૧૮૮
૧૮૮
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રશ્ન મળ્યા. વિષયાનુગ
પણ મળ્યા. ૯૦ ચાર પ્રકારે ફુલ ચઢાવાય છે તે ચાર પ્રકાર કયા ? . ૧૮* ૧ દે ધૂપ કરે તો તે અગ્નિકાય કેવો હોય ? ..
બાદરતે ત્યાં હોય નહિ. દર છવ મરણ પામે ત્યારે ઉત્પત્તિ સ્થાને કેવી રીતે પહોંચે
૧૮૯ ૯૩ દેવતાઓના પુસ્તકમાં કઈ લિપિ હોય ? ..
૧૯૦ ૯૪ દિફ કુમારી અને ૨૪ યક્ષિણી કઈ નિકાયની હશે ? ૫ શાલિભદ્રને ત્યાં આવતી વસ્તુ ઔદારિક કે વેકિય ? .. ૯૬ સમવસરણમાં દેવીઓની માફક શ્રાવિકાઓ પણ બીજ
રહે કે બેસે ? .. . ૭ આનત પ્રાણતાદિ દેવલોકમાં મનઃ પ્રવિચાર શીરીતે હેય? ૧૯૦ ૯૮ દીપકના અજવાળામાં સાધુ સાધ્વીને શું દેપ લાગે? ૯૮ તન્દુલી આમચ્છનું આયુષ્ય કેટલું ? ... ... ૧૦૦ વર્તમાનમાં નરકમાં વર્તતા ભાવિતીર્થકર આત્માઓ કેવા
પુગલનું ગ્રહણ કરે ? ... .... ૧૦૧ ભવનપતિદેવે વ્યન્તરથી પણ અલ્પગદ્ધિવાળા હેય? ૧૯૪ L૧૨ અનાદિ મિયાદષ્ટિ પ્રથમ ઉપશમ સમકિત પામે કે પશમ? ૧૫ ૧૦૩ કુત્રિકા પણ કોને કહેવાય ? . ...
૧૯૬ ૧૦૪ નીગેદમાંથી નીકળી કેળને ભવ કરી મારૂદેવામાતા સીધા
મોક્ષે ગયા તે બાબતમાં શાસ્ત્રીય અક્ષરે ક્યા છે? ... ૧૯૬ ૧૦૫ એકંદર છવોના ભવ્યાદિ કેટલા પ્રકારે ? ૧૬ ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થકરોની ગણતરી કેવી રીતે હોય? ૧૭ ૧૦૭ જઘન્યકાળે કેટલા તીર્થકર હેય? ..
૧૯૭ ૧૦૮ તીર્થકરોના કલ્યાણક પ્રસંગે નરકમાં ઉલ્લોત કેવો હોય ?
૧૯૨
૧૪
૧૮
અકસે અભિષેકની ગણતરી
-
- -
૧૯૯
Page #20
--------------------------------------------------------------------------
________________
આ પ્રસેત્તર ગ્રન્થમાં સાક્ષિતરીકે અપાયેલા પ્રખ્યાની યાદી
-
-
૧ આવશ્યક ચણિ. ૨ જોડશક. ૩ ગચ્છાચાર પત્રો. ૪ નંદીસૂત્ર. " દશાશ્રુત સ્કંધ. ૬ હીરપ્રશ્ન. ૭ કુમારપાલ ચરિત્ર. ૮ હરિભદ્રસૂરિ વિચિત અષ્ટક ૯ બત્તીસા બસ. ૧૦ વહિદશા ઉપાંગ. ૧૧ ધર્મસંગ્રહ. ૧૨ કલ્પભાળ્ય. ૧૩ પુરાણ ૧૪ સંદેહ દેલાવલી. ૧૫ પંચમ કર્મપ્રન્થ ૧૬ નવત. ૧૭ સમાસ. ૧૮ ગુણસ્થાનક મારોહ. ૧૮ આવશ્યક નિયંતિ.
૦ આવશ્યક ચૂર્ણિ. ૨૧ સૂયગડાંગવૃત્તિ. રર પરિશિષ્ટપર્વ. ૨૩ ઉપદેશમાલા કણિકા. ૨૪ બહત કલ્પવૃત્તિ-દ્વિતીયખંડ. ૨૫ લોપ્રકાશ. ૨૬ *ભપંચાશિકા. ૨૭ વીર નિર્વાણ કલ્યાણકસ્તવ. ૨૮ ગૌતમસ્તોત્ર. ૨૯ શત્રુંજયમાહાત્મ.
૩૦ એનિયુક્તિ. ૩૧ પ્રજ્ઞાપનાટીકા. ૩૨ શ્રી વીરચરિત્ર સંસ્કૃત. ૩૩ ” . પ્રાત. ૩૪ શ્રી સેનપ્રશ. ૩૫ ધર્મરત્ન પ્રકરણ મટી ટીકા. ૩૬ ધર્મપરીક્ષા (ન્યા. ઉપા.
યશોવિજયજી.) ૨૭ પન્નવણાસૂત્ર. ૩૮ ત્રિષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર
પ્રથમપર્વ. ૩૯ નવપદ બાલાવબોધ. ૪૦ ઠાણાંગસૂત્ર. ૪૧ આવશ્યકસૂત્ર ટીકા (હારિ૦) ૪૨ ચતુર્યકર્મગ્રન્થ. ૪૩ પંચમકર્મપ્રન્થ. ૪૪ સેનપ્રશ્ન. '૪૫ નેમિનાથ ચરિત્રવિષ્ટિશલાકા ૪૬ કર્મપ્રકૃતિ ઉપા. યશોવિ ટીકા ૪૭ વસુદેવહિંડી. ૧૮ પ્રશ્નચિંતામણિ. ૪૯ યોગશાસ્ત્ર. ૫- તંદુલ વેવાલિય પયો. ૫૧ સંબધ પ્રકરણ. પર બૃહત સંગ્રહણી. ૫. શ્રી આચારાંગસૂત્ર.
૫૪ સમયસાર. * ૫૫ ભવભાવના. છે પદ સંસ્કૃત નવરા.
Page #21
--------------------------------------------------------------------------
________________
૫૭ અખામસાર. . ૫૮ તપમુલક (દેવેન્દ્રસુરિ કૃત.) ૫૮ પવિ. કૃત નવપદપૂજા, • અધ્યાત્મમત પરીક્ષા. ૧ પંચાશક. . ૬૨ વિશેષાવશ્યક. ૬૩ શ્રી ભગવતી સૂત્ર. ૬૪ અભિધાન સજે.
૫ પ્રશ્નોત્તર ચિંતામણિ. . ૬૬ આવશ્યક કથા. ૬૭ તત્વાર્થ સૂત્ર ટીકા. ૬૮ ઉત્તરાધ્યયન પાઈય ટીકા. ૬૮ જગચિંતામણિ. ૭૦ પરિશિષ્ટપર્વ. ૭૧ આત્મપ્રબોધ.
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નારને અંગે ઉપયોગી વધારેપૃ૪ રા. પ્રશ્ન ૧૮, શ્રીકૃષ્ણ વાસુદેવના પાંચ ભવને અને
વિશેષ હકીકત– अड उपसमि चउ वेअगि खइए इक्कार मिच्छतिगिदेसे सुहुमि सटाणं तेरस आहारगि निअ निअ गुणोहो ॥
तृतीय कर्मग्रन्थ गाथा २० मी. આ ગાથામાં લાયિક સમ્યગ્દષ્ટિને ૧૧ ગુણસ્થાનકે હોય અથાત. ચતુર્થ ગુણસ્થાનકથી ૧૪ મા ગુણઠાણ સુધી ક્ષાયિક સમ્યક્ત્વ હોય અને બંધ પણ આઘે (એટલે બીજા કર્મગ્રન્થમાં) જે પ્રમાણે કહ્યો છે તે પ્રમાણે સમજ. એથી ક્ષા યેક સમ્યક્તવમાં ૯, અવિ૦ ૭૭, દેશ વિ. ૬૭, પ્રમત્ત ૬૩ ઇત્યાદિ કમપ્રકૃતિઓને બંધ હોય, યાવત અયોગી અબંધક હેય.
અહિં શંકા થશે કે–ક્ષાયિક સમ્યફવીને પાંચમા તથા છઠ્ઠા ગુણઠાણે દેવાયુને બંધ કહ્યો છે. તે શી રીતે સંભવે? કારણ કે અબદ્ધાયુ ક્ષાયિક સમદષ્ટિ (ભવે મોક્ષે જાય છે એટલે આયુષ્ય બાંધતે નથી અને બદ્ધાયુ હોય તો આયુષ્ય બાંધેલું હોવાથી બાંધવાનું નથી. આ શંકાના સમાધાનમાં એમ સમજવું ઠીક લાગે છે કે ક્ષાયિક સમ્યફલ્હીને માટે કહેલ આ દેવાયુષ્યને બન્ધ ક્ષાયિક સમ્યફીના પાંચભવનું સૂચન કરે છે. પાંચમા આરાને અંતે થનારા દુઃ૫સહસૂરિ ક્ષાયિક સમ્યગદષ્ટિ છે, તેઓ દેવાયુ બાંધી દેવ થવા પૂર્વક મનુષ્ય થઈ માસે જશે. તેઓનું ક્ષાયિક સમ્યફળ આ જન્મનું પેદા કરેલું નથી, કારણ કે પાંચમા આરામાં ઉત્પન્ન થયેલાને ક્ષાયિક થતું જ નથી, અનન્તર પૂર્વ જન્મનું પણ નથી, કારણ કે જે દેવ કે નરકમાંથી તેઓ આવ્યા હોય તે ત્યાં ક્ષાયિક ઉત્પન્ન થતું નથી, ક્ષાયિક સમ્યકત્વને ઉત્પાદક સંખ્યાત વર્ષના આયુષ્યવાળો, પ્રથમ સંઘયણી જે કાળમાં તીર્થંકરો થઈ શકતા હોય તે કાળમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય હેય માટે, તેમ મનુષ્ય કે તિર્યંચગતિમાંથી પણ સીધા આવ્યા નથી, કારણ કે સંખ્યાત વર્ષના આયુષ્યવાળાને મનુષ્ય તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી સાયિક સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી, દુપસહસૂરિ દેવગતિમાંથી મનુષ્યમાં આવ્યા છે, એમનું ભાયિક સફર્વ દેવભવથી પહેલાંના મનુષ્યના ભવનું છે, દેવાયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે એટલે તે ભવ, ત્યાર પછી દેવો ભવ, પછી દુઃપિસહસૂરિ રૂપે મનુષ્યને ભવ, પછી દેવને *ભવ અને પછી મનુષ્યને ભવ પામી મોક્ષે જશે. આવી રીતે કેક સમ્યફવીને પાંચ ભવ પણ ઘટી શકે છે એ વાત આ ગાથાથી સચિત થાય છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
ક્ષાયિક સમ્યગદષ્ટિ કૃષ્ણ વાસુદેવને પાંચ ભવ કેમ ઘટી શકે ? તે બાબત પ્રશ્નોત્તરમાં વિચાર કર્યો છે અને કોઈ વિદ્વાનના મત પ્રમાણે શુદ્ધ સોપશમ માનવું એ પણ જણાવેલ છે. પરંતુ આ ગાથાને જે આશય ઉપર જણાવેલ છે તે આશય પ્રમાણે વિચારીએ તે કોઇક ક્ષાયિક સમ્યગદષ્ટિને પાંચ ભવમાનવામાં પણ બાધકહેતુ દેખાતો નથી. તત્વજ્ઞાની ગમ્ય.
વળી “ધર્મોપદેશમાળા'ની વૃત્તિમાં “મા તો ગુમં, તો દવट्टित्ता इहेव भारहे वासे सयदुवारे नयरे जियसत्तुस पुत्तो अममो નામ તિરથી દક્ષિણિ” [ હે કૃષ્ણ તમે ખેદ કરશે નહિં, ત્યાંથી ( નરકમાંથી ) નીકળીને આજ ભરતક્ષેત્રમાં જિતશત્રુ રાજાના પુત્ર પણે ઉત્પન્ન થઈ તમે અમમનામના તીર્થકર થશે. ] આ પ્રમાણે ત્રણ ભવ સંબંધી લખેલા અક્ષરો પણ વિચારવા જેવા છે. - પ્રથમ શ્રેણિમાં પર-પ૩ એ બે પ્રશ્ન રહી ગયા છે તે
આ પ્રમાણે સમજવા – પર ક–જેટલાં છેવો વ્યવહાર રાશિમાંથી મોક્ષે જય તેટલાં જ જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે કે વધારે પણ આવે ?
પર ૩૦-નિત્યંતિ તિવા ઉપર, ફુદ સંવાdra aોવે મન્નાવો. નંતિ કળાવત્સરાણી તરબ તંગ ? આ ગાથામાં “તિમા” અને “સત્તા ” એવા પદે આપેલાહે વાથી જેટલા મેસે જાય તેટલા જ અવ્યવહાર રાશિમાં આવે એમ માનવું વિશે ઉચિત લાગે છે.
૫૩ ૪૦–આત્માના આઠીક પ્રદેશોને કર્મને સંબંધ જરા પણ થાય કે નહિં? ”
૫૩ ૩૦ –એ આઠ રૂચક પ્રદેશોને સર્વથા કર્મ સંબધ ન થાય કે માટે, જ્ઞાન દીપિકામાં કહ્યું છે કે * Bરાજે ઉર્મr Rsપિ, કેરાઈ आत्मनो यदि । तदा जीवो जगत्यस्मिन् अजीवत्वम्वाप्नुयात् ॥१॥ ( ભાવાર્થ સ્પષ્ટ છે). દ્વિતીય શ્રેણિમાં ૪૬ મો પ્રશ્ન બાકી રહી ગયું છે તે આ પ્રમાણે –
૪૬ ૪૦–સ્ત્રી કાલ ધર્મ પામી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન થાય કે કેમ ?
૪૬ ૩૦-શ્રી વિજયચન્દ્ર કવાલિ ચરિત્રમાં દેવ પૂજાના અધિકારમાં બ્રિો પણ સર્વાર્થ સિદ્ધમાં ઉત્પન્ન થાય છે તેવા અક્ષરો છે. એ સિવાય વાસુપૂજ્ય ચરિત્ર, પન્નવણું સત્ર વિગેરેમાં પણ આ અધિકાર છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
श्रीउजयंतगिरिमंडनयदुकुलतिलक
श्रीमते नेमीश्वराय नमोनमः॥ ॥वालब्रह्मचारिपरमाराध्यपादाचार्यवर्यश्रीमद्विजयकमल
सूरीश्वरसद्गुरुभ्यो नमोनमः ॥
הרחבתכחכחכתכתבתכתבתכחלחלתכתבתניתכתכתבתם
श्री प्रश्नोत्तर मोहनमाला.
SELSLEUCUE
תלבובהכתבתלהבהבהבהבהבהבהבנתברכתכתבהל
स्फूर्जत्यौढगुणप्रसूनसुरभिप्रावासिताईद्वनो, यः सिद्धान्तविचारचारुविचरो व्याख्यानवित्कोविदः । श्रद्धाज्ञानविवेकश'लविलसत्सद्रलपायोनिधिः, स श्रीमोहनमुरिगाइ विजयतां कल्याणवारांनिधिः ॥१॥
अवतरण-सब १८८०-८१ सालमा सनहिती પંન્યાસ શ્રી ખાતિવિજયજી ગણીનાં મુંબઈમાં ચાતુર્માસ થવા દરમ્યાન વ્યાખ્યાનમાં પાંચમાંગ શ્રીભગવતી સૂવની વ્યાખ્યા ચાલતાં શ્રોતાઓ તરફથી તેમજ સ્વાભાવિક પોતાને ઉત્પન્ન થતી શંકાઓના સમાધાન અર્થે પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય
Page #25
--------------------------------------------------------------------------
________________
(૨)
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાલા.
આગમપ્રર્ આચાર્ય મહારાજ ૧૦૮ શ્રીશ્રીશ્ર. વિજયમે હનસૂરીશ્વરજી મહારાજને સંખ્યાબંધ પ્રશ્નના પત્રદ્વારા પુછાવેલા અને પૂજ્ય આચાર્યશ્રીએ સિદ્ધાન્તાની સાક્ષિએ પૂર્વક સાષ કારક સમાધાના આપેલાં, સંતાષકારક સમાધાને મળવાથી તેને ઘણાજ આનંદ થતા અને સતત પ્રશ્નપર પરા ચાલુ રાખવામાં આવી. પુછાએલા પ્રશ્નોના સંતોષકારક સમાધાન મળવાથી પન્યાસશ્રીને કેવા સતાષ થતા તે સંબધમાં તેઓએ પૂજય આચાર્યશ્રી ઉપર લખેલા અનેક પત્રામાંથી એક પત્રન અક્ષરશ: ઉતારા વાચકાની જાણ માટે (શરૂઆતમાંજ ) આપ વામાં આવે છે—
મુંબઇ શ્રાવણ વદ ૧૨
શાન્ત્યાઘનેકગુણગણવિભૂષિત પરમપૂજય પરમાપકારી પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ આચાર્ય મહારાજ શાસનપ્રભાવક શ્રીમાન્ વિજયમેાહનસૂરીશ્વરજી તથા પંન્યાસજી શ્રી પ્રતાપવિજયજી આદિ સપરિવાર ડભેઇ, '
ખાન્તિવિજયાદિની સવિનય વન્દના અનુવન્દના સાથે આપશ્રીના કૃપાલુ પત્ર કે જે આપના લખવા પ્રમાણે સંક્ષેપથી પણ મારા માનવા પ્રમાણે વિસ્તારથી ખુલાસ. પૂર્વક લખાયેલ મળ્યા, વાંચી અત્યાનન્દ થયા, ઉત્સાહમાં પણ વૃદ્ધિ થઈ. મશ્ન પુછી કુતર્ક કરનારાઓ શાસ્રાક્ષરી જોઇ બંધ થયા. આપશ્રીએ પત્રદ્વારા ભારે ઉપકાર કર્યાં છે કે; જે ફેઇપણ વખતે ન ભૂલાય તેવા છે. હજી પણ તેવી રીતે ખુલાસા કરી આભારી કરશેા તેવી નમ્રવિજ્ઞપ્તિ છે. હું જે પત્ર લખું' તેના ઉત્તર આ પની ફુરસદે કડાચ મેડા મળશે તે પણ અડચણુ નથી, મારે ખાસ ઉતાવળના પ્રશ્નેા હશે તે હું તે વખતે સૂચના કરીશ; બાકી તા માડા ઉત્તરી આવશે તેમાં ઢાઇ પ્રકારે અડચણ આવશે નહિં. આપશ્રીની પાસેથી શાસ્ત્રધાર અને યુક્તિ
·
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
પૂર્વકના ખુલા છે જે થાય છે તે મારા આટલા વર્ષના અનુભવમાં બીજેથી થયા નથી. તેથી દરેક બાબતના ખુલાસા આપશ્રી દ્વારા મેળવવા મન લલચાય છે. પરંતુ અત્રે ફુરસદ બીલકુલ મળતી ન હોવાથી પત્ર લખવે તે પણ મુશ્કેલી જેવું થઈ પડે છે. આ શ્રીને પત્ર લખ પડે છે તે તે પ્રકારના ખુલાસા થવાથીજ અત્રે લોકેને ઉત્તર દઢતાથી આપી શકાય છે, તેને માટે ખસ કુરસદના અભાવે પણ ફુરસદ લેવી પડે છે. માટે આ પછી પણ આ મારા પત્રને એક શાસ્ત્રાર્થ સમજાવી ઉપકાર કરવાને લણી શાસ્ત્રાધાર અને યુક્તિપૂર્વક ખુલાસે કરવાની કૃપા કરે તેવી મારી સાદર સવિનય વિજ્ઞપ્તિ છે.” (આજ પત્રમાં અહિંથી મને શરૂ થાય છે તે પ્રશ્નને આગળ ઉત્તર સાથે જ આ વાના હેઈ અહિં આપવામાં આવ્યા નથી.)
આ ઉપરથી વાચકે સમજી શકશે કે આ પ્રશ્નને અને તેના ઉત્તર પ્રશ્નક ૨ અને ઉત્તર આપનાર બનેને અવસર પ્રાપ્ત થયા હોઈ પણ ઉપયોગી છે. અને તેવા ઉપયોગી પ્રશ્નોનરેને સંગ્રહ કરવા પૂર્વક ભવ્યાત્માઓની સમક્ષ રજુ કરવામાં આવે તે અનેક શાકાઓના સમાધાન પુરસ્સર આત્મકલ્યાણનું પણ અનુપમ સાધન બને! એ આશયથી એ પ્રશ્નોત્તરેનો તેમજ બીજા પણ કેટલાક દ્વારા પુછાયેલ ઉપયોગી પ્રશ્રનેત્તરેને સંગ્રહ અહિંથી કમશઃ ૨ તુ કરાય છે
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા
– ન્યાસ શ્રીમાન વનિવિનયની જft उत्तर आपनारः-पूज्यपाद जैनाचार्य १००८ श्रीमद्
विजयमोहनसूरीश्वरजी महाराज । ૧ શ્રી બાહુબલીનું આયુષ્ય કેટલું હતું અને તેને લેખ શેમાં છે?
૧ ઉત્તર–શ્રી બાહુબલીનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. જો એ પ્રમાણે આયુષ્ય છે તો પછી શ્રી આદીશ્વર ભગવંતની સાથે શી રીતે મેક્ષે ગયા? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પરંતુ
એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ મેક્ષે ન જાય છતાં શ્રી ઋષભદેવ પ્રભુની સાથે મોક્ષે ગયા” એ અચ્છેરાની સાથે અંતર્ગત બાહુબલી વિગેરેના આયુષ્યનું સંકેચાણું પણ કહેલ છે. આ બાબત શ્રી સેનપ્રશ્ન (મુદ્રિત પત્ર ૬૦ પ્રશ્ન ૧૨૨) ગ્રન્થમાં જણાવેલ છે. તે પાઠ આ રીતે છે – __. 'चतुरशीतिलक्षपूर्वायुपां श्रीऋषभदेवेन सार्द्ध मोक्ष गतानां भरतस्याष्टनवतिभ्रातृणामायुपोऽपवर्त्तनं कथमिति प्रश्नः, अत्रोत्तरम्-बाहुबलेरिव यदि तेषामायुश्चतुरशीति लक्षपूर्वप्रमाणं क्वापि ग्रन्थे प्रोक्तं स्यात् तदा तदपवर्तनस्य हरिवंशकुलोत्णदयुगलिकायुरपवर्तनादिवदाश्चर्यान्तर्भावान दोप इति ॥'
અર્થ–પ્રશ્ન “શ્રી ઋષભદેવ ભગવંતની સાથે મોક્ષે ગયેલા ચોરાશીલાખપૂર્વના આયુષ્યવાળા ભરત મહારાજાના અઠ્ઠાણું ભાઈઓના આયુષ્યની અપવર્ણના શી રીતે થઈ શકે? [ કારણ કે યુગલિકનું આયુષ્ય નિરૂપક્રમ અનપવર્તનીય શામાં જણાવેલ છે.]
ઉત્તર–શ્રી બાહુબલિની માફક તે અ ણુ ભાઇઓનું આયુષ્ય ૮૪) લાખ પૂર્વનું છે, એ પ્રમાણે જો કોઈ ગ્રંથમાં જણાવેલ હોય તો “વિદ્યોત્પત્તિ એ આશ્ચય (છેરા) માં જે યુગલિકના આયુષ્યનું અપવર્તન જણાવેલ છે તે પ્રમાણે અહિં પણ સમજવું,
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા.
( ૫ )
૨ ૬૦-નારક ના જીવાને પરમાધામીદેવા તતરવુ' ( સીમુચિર) પાય તે ૐ ાસાહારમાંજ ગણાય ?
૨ ૩૦-આવે ભયસૂત્રેા છે. શ્રી ધરત્નપ્રકરણ ટીકામાં ( ભાષાંતર ભાગ જો પાનું ૧૦૬ માં) નીચે મુજબ જુદી જુદી જાતના સૂત્રેાના વેચનમાં લખ્યું છે; તે આ પ્રમાણે— * મથત્રાળ;-ન છુ માંસધિયયનરાળ, ૩૧૧,नरपसु सरुहिराइवन्नणं जं पसिद्धिमित्रेण । भयहेतेसिंवेच्ािओ न तयं ॥ १ ॥'
•
અટલે કે ત કરવાના પાનથી કવલાહાર કિ`વા લેામાહારની કલ્પના કરવાની થી. તતરવાનું પાન એ કેવળ ભયસ્વરૂપ છે. સિવાય નફન જીવાને પાશવસ્થામાં લામાહારાજ હાય એ પ્રમાણે શ્રીપત્ર ણાજી તથા શ્રીભગવતીજી વિગેરેમાં કહેલ છે.
૩ ૬૦-સાતે નારકીના એક દંડક કહ્યો અને અસુરકુમારાદિકના દશ દંડક ચા તેમાં વિવજ્ઞાજ કારણ છે કે બીજો કાઈ હેતુ છે? વિવક્ષાજ કારણ હોય તે તે સંબંધી ઉલ્લેખ રોમાં છે ?
૩ ૩૦--સાત રકીના એક દંડક અને અસુરકુમાર વિગેરે દેશભુવનપતિના દડા દંડક કહ્યા તેમાં વિક્ષાજ કારણ છે. તે પ્રમાણે ભગવતીજ માં કહેલ છે. અ: સંબંધમાં શ્રી સેનપ્રશ્ન (મુ૦ પત્ર-૧૦) માં નીચે મુજબ ખુલાસા આપેલ છે. તે આ પ્રમાણે,— 'चतुर्विंश (दण्डकमध्ये भुवनाधिपानां दण्डकदशकं प्रो.
तम, अपरेपां न्तरादिकानां दण्डक एकैकः प्रोक्तस्तत्र किं
कारणमिति प्रश्नः अत्रोत्तरम् - अत्र सूत्रकृतां विवक्षेत्र प्रमाणम् ॥' અર્થ:—સુગમ છે.
૪ ૬૦-રાત્રે ગુદાદ્વારા પિચકારીથી પેટમાં દવા નાખે તેા રાત્રિભોજનના ઢા લાગે? અથવા બીજી નસેાદ્વારા શ્મીરમાં રાત્રે દવા નાખે તે રાત્રિભાજનના ઢાય લાગે ?
인
૪ ૩૦-રાત્રિĞાજનનું પ્રચખ્ખાણ તે કેવલ પ્રક્ષેપ આહારનું છે, એટલે સુખદ્વાર ી-કનાડીથી જે આહાર લેવા તે સંબધી
Page #29
--------------------------------------------------------------------------
________________
(F)
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા. પચ્ચખ્ખાણ છે, પરંતુ રાઞકૃપાદ્વારા જે પદાર્થોના પ્રવેશ થાય તેનું પચ્ચખ્ખાણ હોવું સંભવિત નથી. કેમકે કારણ પ્રસંગે સાધુઓને પણ રાત્રે તેલ વિગેરે ચાલાવવું પડે છે અને તે તેલના અણુઆના શરીરમાં પ્રવેશ થાય છે. દત લાવવાના સ્થાન ઉપર રાત્રિએ અમુક દવા વિગેરેના લેપ પણ થાય છે. તે સના દારીરમાં પ્રવેશ થતાં પણ પચ્ચખ્ખાણતા જેમ ભંગ થતા નથી તે પ્રમાણે કાઈ નસદ્વારા ખાસ કારણે કાઈ ચાગ્ય દવાના પ્રવેશ થાય તા ચવિહારના પચ્ચખ્ખાણના તેમજ રાત્રિભાજનના નિયમના ભંગ થાય તેમ મારી દૃષ્ટિએ દેખાતું નથી.
•
૫ ૬૦-અમદાવાદવાળા ઝવેરી છે.ટાલાલ લલ્લુભાઈ મૃતક બાળી આવ્યા બાદ તેજ દિવસે પૂજા કરતા હતા એવુ મારા જાણવામાં છે તેા તેમ થઈ શકે ?
૫ ૬૦-પૂજા સંબંધમાં અમદાવાઢવાળા છે.ટાલાલ ભાઈના દાખલા લખ્યા તે તે ખાખતમાં જણાવવાનું જે; એક ધારી (ઉત્સ) માગ હાય છે, જ્યારે બીજો ખાસ કારણે (અપવાદ) માર્ગ હાય છે. ધારી માગે વ્યવહારદૃષ્ટિએ સ્મશાન ગએલ વ્યક્તિથી તે દિવસે પ્રભુની અંગપૂજા થઈ શકે નહિં, પરંતુ કાઈ એવા ધચુસ્ત પુરૂષ હાય કે જે ત્રિકાલ પ્રભુ પૂજા કરનારા છે, સમ્યક્ત્વાદિ ગુણામાં નિશ્ચલ દેખાય છે, ગમે ટલું મેાડું થયું હાય તા પણ શરીરની શક્તિ હેાય ત્યાં સુધી ( કેવટ) સાંજે પણ, પૂજા કર્યાં સિવાય ભાજન લેતા નથી, એવી વ્યક્તિ માટે સ્મશાનમાં ગયા માદ ક`કાડી વિગેરે દ્રવ્યથી શુદ્ધ થવા પૂર્વક જિનપૂજા માટે છુટ હાય તા તે યાગ્ય ગણી શકાય. કારણ કે તે વ્યક્તિનું ચિત્ત પ્રભુ પૂજા તરફજ હાઈ જ્યાં સુધી પૂજા ન કરે ત્યાં સુધી તેના ચિત્તને શાંતિ થતી નથી. એ સિવાય બીજા માટે જે મર્યાદા મતાવેલ છે તે પ્રમાણેજ વત્તવું યાગ્ય છે.
હું મરું-શ્રેણિક મહારાજા સમ્યક્ત્વ પામ્યા પછી માંસભક્ષણ કરતા હતા તેવું કાંઈ જાણવામાં છે ?
૬ ૩૦-શ્રેણિક મહારાજાએ ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત કર્યાં બાદ કાઈ પણ વખતે માંસ ભક્ષણ કર્યુ હોય તેવુ જાણ્યુ" નથી
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. . ( ૭ ) તેમજ તેવા અક્ષરે પણ કયાંઈ વાંચવામાં આવેલ નથી. માત્ર તેમને અવિર તેને ઉદય હેવાથી પચ્ચખાણ કરી શક્યા નથી.
૭ ઘર- સાત વ્યસનને સેવનારમાં સમ્યકત્વ લાભે કે નહિં? અને લાભે તે તે સંબંધી દષ્ટાંત એક અથવા સાતે જુદા જુદા મળી શકે છે
૭ ૩૦- સાત વ્યસનને સેવનારને સમ્યકત્વ નજ લાભે એમ. એકાંતે નજ કહી શકાય, જુઓ શ્રી ધર્મનો ઉપાઠ શ્રી યશેવિ કૃત પુસ્તકાકારે પૃષ્ઠ રપપ ગાથા ૮૮૦) શ્રી કૃષ્ણ વાસુદેવને આ ભાવે છે જેમાં “g-=-માં’ એ પ્રમાણે લખેલ છે. ઇતના સંબંધમાં તદ્દભવ મેલગામી પાંચ પાંડવોનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, પરસ્ત્રીના પ્રસંગમાં રાવણનું દષ્ટાંત જગજાહેર છે, એટલે કે સમ્યત્વ એ શ્રદ્ધાત્મક વસ્તુ છે જ્યારે સતધ્યસનને ત્યાગ એ વિરતિ છે. ય પિ સદ્દષ્ટિને સસ્ત વ્યસનનું સેવન ન જ હોય, કારણ કે સમ્ય વના અનુકશ્મા પ્રમુખ લક્ષણોમાં બાધા પહોંચે, તથાપિ કે : સ્તવ્યસનને સેવનારમાં રાખ્યત્વ ગુણને સંભવ કદાચિત સંભ શકે. શ્રી ધર્મરક્ષા પાઠ અને તેનો અર્થ આ પ્રમાણે છે,
श्रीधर्म रीक्षा-'तिव्यासग्गहदोसा एयारिसया हवंति વિTHI’ ૩ Hi I xxxx ! “નાટક' તિરેશન यः परस्यायं कु वेकल्पोऽस्ति-यो मांसमश्नाति तस्य सम्यक्त्वं न માત, નો પ્રવાત , વાવાળsaरतेरेव माहात्म्हात् इतराऽभक्ष्यभक्षणस्येव मांसभक्षणादपि निवतेर नियमान् । दि च सद्यः सम्मूच्छिताऽनन्तजन्तुसन्तानपितं तद् ज्ञात्वा सुअ तस्य सर्वांशानुकम्पारादित्यान्न सम्यक्त्वमित्यभ्यु पगमस्तदाऽनन्त जन्तुमयं ज्ञान्या मूलकादिकं भक्षयतोऽपि सम्यक्वक्षतिरभ्युपा तव्या स्यात् । यदि च मांसभक्षणस्यातिनिन्यत्त्वातस्य र म्यक्त्वनाशकत्वं तदा परदारगमनस्य तत्तरां स्यादिति त सनवतः सत्यकिमभृतेः सम्यक्त्वमुच्छित । एतेन ।
Page #31
--------------------------------------------------------------------------
________________
(८) भी प्रोत्तर भानभाया. 'विलवासिनामपि मनुजानां तथाविधकर्मक्षयोपशमेन यदि मांसपरिहारनियन्तृत्त्वं तदा सम्यग्दृशां तत्मुतरां ग्यादिति मांसभक्षणे सम्यक्त्वक्षतिरेव' इति निरस्तम् सम्भक्त्वस्य भावधर्मचेन कुलधर्ममात्रत्वाभावात् , तथाविधकर्मपरिणतेरनुचितप्र त्तिमतोऽपि श्रद्धानगुणेन तदनपगमात् । अन्यथा स्तेनानामपि केपाञ्चित्परदारगमनपरिहारनियन्तृत्त्वात् , ततोऽनिवृत्तस्य सत्यकिमभृतेः सम्यक्त्वमुच्छिद्येतवेति । न च मांसाहारस्य नरकायुबन्धस्थानत्वादेव तदनिवृत्तौ न सम्यक्त्वमिति शनीयम् , महारम्भमहापरिग्रहादीनामपि तथाचात् , तदनिवृत्तौ कृष्णवासुदेवानामपि सम्यक्त्वापगमापत्तेः। किञ्च सम्यक्त्वारिणां कृष्णप्रभृतीनां मांसभक्षणेऽपि सम्यक्त्वानपगमः शास्त्रे श्रूयते । तदुक्तं षष्ठाङ्गे-'तएणं दुवए राया कंपिल्लपुरं नगरं अणुपविसइ, अणुपविसित्ता विउलं असणं ४ उववखडावेइ, उवक्खडावित्ता कोडंबियपुरिसे सद्दावित्ता एवं वयासी-गच्छह पं तुम्मे देवाणुप्पिया ? विउलं असणं ४ सुरं मज्ज मंसं च संपनं च मुबहुपुप्फफलवत्स्यगंधमल्लालंकारं वासुदेवपामोक्खाणं रायसहस्साणं आवासेसु साहरह । तेवि साहरति । तएणं ते वासुदेवप्पामोक्खा विउलं असणं जाव सम्पन्नं आसाएमाणा विहरंति 'त्ति । न चात्र , मांसभक्षणादिकं स्वपरिवारभूमिथ्यादृशामेव तदाज्ञानिमित्तकत्वात् तत्कर्तृकं व्यपदिष्टमिति शङ्कनीयम्, 'वासुदेवप्रमुखा' इत्यत्र सर्वपामेकक्रियायोगात् सम्यक्त्वनाशके तदाज्ञादानग्याप्यनुपपत्तेश्च । यत्तु वर्णनमात्रत्त्वेनैतत्यूत्रस्याकिञ्चित्करत्वं परेण द्भाव्यते, तस्य महानेव कृतान्तकोपः । एवं सति स्वर्गादिप्रतिपादकमूत्राणामपि वर्णनमात्रत्वेनाकिञ्चित्करताया वावदूकेन व शक्यत्त्वाद् , लोकनिन्धविषयमात्रेणाऽपि यथास्थितार्थप्रतिपादकसूत्रविलोपे नास्तिकत्त्वस्यानिवारिप्रसरतया सर्वविलोपप्रसङ्गादिति ।
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રોતર મોહનમાલા.
किञ्च-यद्यनन्तकायादिमांसभक्षणे सम्यक्त्वस्य मूलोच्छेदः स्यात् , तदा तत्र ता : प्रायश्चितं नोपदिष्टं स्यात् , उक्तञ्च तत्र । ત૬ શ્રાદ્ધનીત – 'चउगुरुणं ते २ उलहु परित्तभोगे सचित्तवज्जिस्स । मंसासववयभंगे छग्गुरु चउगुरु अणाभोगे ॥१॥ xxxxxો તd “માંસમક્ષ સભ્ય નક્ષેત્રે
इत्ययगपि कुविकल्प एवेति बोध्यम् ॥८॥ ટીકાને ભાવા:–ગાથામાં આપેલ “પતાદરા:” એ અતિ દેશ પરવડે “જે માંસ ભક્ષણ કરે છે તેને સમૃત્વ નથીજ એ વાદીને જે અભિપ્રાય છે તે દૂર થાય છે. કેવલ સમ્યક્ત્વને ધારણ કરવાવાળા જીવને અવિરતિનાજ માહાસ્ય-પ્રભાવથી અન્ય અભશ્યના ભક્ષણની માફક માંસભક્ષણની નિવૃત્તિને નિયમ હાઈ શકતો નથી. માંસમાં તત્કાલ સંમૂર્છાિમ અનન્તજન્તુઓની પરમ્પરા ઉત્પન્ન થતી હોઈ તે દૂષિત છે અને તે દૂષિત માંસભક્ષણ કરનારને સર્વથા અનકમ્પા ન હોવાથી સમ્યકત્વ ન હોવું જોઈએ? એ પ્રમાણે જે માત્ર ૧ હોય તે કંદમૂલાદિકમાં અનન્તજન્તુપણું જાણ્યા પછી પણ તેનું ભક્ષણ કરનારમાં અનુકશ્યા ન હોવાથી સમ્યકત્વના નાશને પ્રસંગ આવશે. માંસભક્ષણ અતિનિત્વ, છે અને તેથી તેનું ભક્ષણ કરનાર સભ્યત્વનો અધિકારી નથી છે એમ કહેતા હે તો પરસ્ત્રીનું સેવન વિશેષ નિન્ય હાઈ તેવા પરસ્ત્રીલંપટને વિશેષ કરીને સમ્યક્ત્વ ન હોવું જોઈએ, અને એ. | કારણથી તેવા વ્યસનવાળા સત્યપ્રિમુખ જીવને સમ્યકત્વને નાશ થવો જોઇએ, જ્યારે તેવાઓને સમ્યકત્વને સદ્દભાવ સિદ્ધાંતમાં પણ પ્રતિપાદન કરેલ છે. આ વચનથી “બિલવાસિ મનુષ્યોને પણ તથા પ્રકારના ક્ષપશમથી માંસપરિહાર સંબંધિ નિયમ હોય છે, તો જમ્યદૃષ્ટિ જીવોને વિશેષે માંસનો પરિહાર હિં જોઇએ, અને એથી માંસભક્ષણ હોય તો સમ્યક્ત્વને નાશ થાય છે એવી માન્યત પણ દૂર થાય છે. સમ્યકત્વ એ ભાવધર્મ હાઈ કુલ ધર્મ માત્રને અભાવ છે અને એ કારણેજ તથાગારે
Page #33
--------------------------------------------------------------------------
________________
(૧૦).
જો પ્રશ્નોત્તર મોહનમાલા.
કર્મ પરિણતિથી અનુચિત પ્રવૃત્તિવાળાને પણ શ્રદ્ધાળુણવડે સમ્યકુત્વ જતું નથી, જે એમ ન હોય તો કેટલાક ચોરને પરદારાગમનને નિયમ હેવાથી સમ્યકત્વ હોવું જોઈએ અને પરદારાગમનથી વિરામ નહિં પામેલ સત્યકિપ્રમુખને સત્વને ઉચ્છેદ થવો જોઇએ! “માંસાહારથી નરકાયુષ્યને બંધ થાય છે, માટે માંસાહારની જ્યાં સુધી નિવૃત્તિ ન થાય ત્યાંસુધી સમ્યક્ત્વ ન હેય” એમ કહેવું પણ વ્યાજબી નથી, કારણકે મહારંભ અને મહાપરિગ્રહને પણ નરકાયુષ્ય સંબંધી બંધના કારણમાં ગણ્યા છતાં તેવા આરંભપરિગ્રહવાળા કૃષ્ણવાસુદેવને રમ્યત્વ હવામાં બાધ જણાવેલ નથી. વળી સમ્યત્વને ધારણ કરવાવાળા કૃષ્ણ વિગેરેને માંસભક્ષણ છતાં સમ્યકત્વથી ભ્રષ્ટ થવાને ઉલેખ શાસ્ત્રમાં જણવેલ નથી, પરંતુ સમ્યક્ત્વ છે, એમ ડી શાતાજાથામાં જણાવવામાં આવેલ છે. તે આ પ્રમાણે
તે વાર પછી કુપદરાજા કપિલપુર નગરમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને વિપુલ અશનપાન ખાદિમ સ્વાદિમ તૈયાર કરાવે છે, તૈયાર કરાવીને નોકર વર્ગને લાવે છે, બેલાવીને આ પ્રમાણે તેઓને કહે છે કે –“હે દેવને વલ્લભ એવા નેકર તમે જલદી જાઓ અને વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમતેમજ મદિર -માંસ તથા સુંદર પુષ્પ-વસ-ફલ-ગધ-માલાઓ અને અલંકારે વાસુદેવ વિગેરે હજારે રાજાઓના આવામાં એકઠા કરે. એ પ્રમાણે રાજાની આજ્ઞાથી તેઓ તે સર્વ વસ્તુઓ ત્યાં લાવે છે, અને તે વાર પછી તે વાસુદેવવિગેરે રાજાઓ વિપુલ-અશન પાન યાવત અલંકારે વિગેરેને ભાગ ઉપભોગ કરતાં વિચરે છે, “અહિં માંસભક્ષણ પિતાના પરિવારમાં રહેલા મિથ્યાષ્ટિએ માટે છે, પરંતુ પિતે આસ્વાદ લીધેલ નથી તેઓની આજ્ઞા નિ મે તે વસ્તુઓ
ત્યાં આવેલી હોવાથી ફક્ત તગ્નિમિત્તક ગણાય છે, એવી શંકા કરવાની જરૂર નથી, કારણકે સૂત્રમાં “વાયુદેવપ્રમુa:' એ પદથી સવની એક સરખી ક્રિયા જણાવવામાં આવેલ છે. વલી જે માંસભક્ષણથી સમ્યકત્વને ભ્રશ થતા હોય તો તે માંસ સંબંધી આજ્ઞા કરવાથી પણ સભ્યત્વને નાશ થવો જોઈએ. “ફક્ત વર્ણન પરતું જ આ સત્ર છે, માટે તેવા સત્રમાં કાંઈ વેશિય નથી
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
એવું કહેનારા માને તો ઘણાજ યમરાજ સરખો કેપ જાતે હેય તેમ દેખાય છે. કારણ કે એ પ્રમાણે સૂત્રને વર્ણન પુરતું રાખવા સાથે તેનું કાંઈપ મહત્વ નથી, એમ જણાવવાથી “સ્વર્ગ વિગેરેની રિદ્ધિનું પ્રતિપ ન કરનારા સૂત્રોનું પણ કાંઈ મહત્વ નથી” એમ પણ વાચાલથી કહી શકવાને પ્રસંગ આવશે,
માંસભક્ષણ એ લોકમાં નિન્ય છે માટે સમૃષ્ટિને તે માંસભક્ષણ ન હેત જોઈએ, એટલા લોકનિન્દાના વિષયમાત્રથી યથાર્થ પ્રતિપાદક સૂત્રના લોપમાં નાસ્તિકપણાને અનિવાર્યવિસ્તાર થવાથી સર્વ લો થવાને પ્રસંગે પ્રાપ્ત થશે.
વલી અને નકાય વિગેરે અને માંસના ભક્ષણથી સમ્યક્ત્વને સમૂલ ઉશ્કેદ થય હોય તો ત્યાં તરૂપ પ્રાયશ્ચિત્ત નજ કહેલું હેતી અને કહેલું તો છે. જે માટે શ્રદ્ધતતFિqત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું –
“સચિત્ત વિગેરેના ત્યાગી શ્રાવક પ્રમુખને મેળો-આદુ વિગેરે અનન્તકાયનું ભક્ષણ થાય તે જદ પ્રાયશ્ચિત્ત છે. તેમજ સચિત્ત વિગેરેના ત્યાગી તેવાજ શ્રાવકને કેરી વિગે કે પ્રત્યેક વનસ્પતિકાયના ભક્ષણમાં ૪૩રજુ પ્રાયશ્ચિત્ત કર્યું છે અને ઉપયોગ રહિતપણાએ માંસ વિગેરેનું ભક્ષણ થાય તે જરૂર પ્રાયશ્ચિત્ત છે. તથા આભેગથી ( ઉપગ પૂરક, માંસભક્ષણ થાયતા ગુદ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં જણાવેલ છે.' એથે માંસભક્ષણમાં સમ્યત્વને નાશ અવશ્ય થાય છે એ કુવકલ્પ છે એમ સમજવું.
તાત્પર્ય એ છે સમ્યગદાને માંસભક્ષણ પ્રાય: હોતું નથી. છતાં કોઈ જીવ માંસ ભક્ષણ કરતા હોય તો તેને સમ્યક્ત્વનજ હોય એમ તો પૂર્વાન પ્ર રે નજ કહી શકાય, કારણકે સમ્યક્ત્વ એ શ્રદ્ધાનજનક છે જયા માંસ પરિવારના વિરતિમાં સમાવેશ થાય છે.
૮ g૦-નવતર પ્રકરણમાં પરિસિદ્ધમ” ઈત્યાદિ ગાથામાં જણાવેલ થમ પદનો શું ભાવાર્થ ?
૮ ૩૦-નવતત્વમાં “જિસ્ટિાલિમો ' એ પદને અર્થ તે એજ થાય કે મરતમહારાજા ગૃહિલિંગ સિદ્ધ થયાં. પરંતુ અહિ સિદ્ધ શબ્દનો અર્થ અકર્મક્ષયરૂપ સિદ્ધાવસ્થા ન રહણ
Page #35
--------------------------------------------------------------------------
________________
થિી પ્રમૌત્તર મોહનમાયા. 1 કરતાં ઘાતિકના ક્ષયરૂપ કેવલજ્ઞાન પ્રાપ્તિ લક્ષણ સિદ્ધાવસ્થા
પ્રહણ કરવી ઉચિત સમજાય છે, કારણકે કેવલજ્ઞાન એ પણ અને પક્ષાએ સિદ્ધપણાની પૂર્વાવસ્થા છે. ગૃહિલિંગ સિદ્ધ તે મરવા માતા છે, એમ શ્રી પજવણાજીના પ્રથમ પદમાં કહ્યું છે. તે 'મા પ્રમાણેક'गहिलिङ्गे सिद्धा गृहिलिङ्गसिद्धा मरुदेवीप्रभृतयः ।।
વિજ્ઞાપનાત્ર પતિ પત્ર ૨૨]. ૯ –મરિચિએ કપિલને પ્રભુ પાસે મેક હતા કે મુનિઓ પાસે? કારણકે ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રના આદ્યપર્વમાં તેમજ અંતિમપર્વમાં તે સંબંધી જે અધિકાર છે તેમાં એક સ્થલે પ્રભુ પાસે મોકલ્યાનું લખેલ છે અને અન્ય સ્થલે પ્રભુના નિર્વાણ પછી મુનિઓ પાસે મોકલ્યાનું જણાવેલ છે. તે એકજ આચાર્યની કૃતિમાં આ પ્રમાણે ફોરફેર આવે તે હેતુ શું?
૯ ૩૦-મરિચિએ કપિલને સાધુઓ પાસે મોકલ્યાને પાઠ ઘણા ગ્રન્થોમાં જોવામાં આવે છે, જે સર્વત્ર પ્રસિદ્ધ છે. પરંતુ ત્રિષષ્ટિના પ્રથમ પર્વમાં પ્રભુ પાસે મોકલ્યાનો ઉલ્લેખ છે. જે આ પ્રમાણે– ___ "धर्म तेनानुयुक्तस्तु मरीचिरिदमभ्यधात् । नेहास्ति धर्मों धर्मार्थी यदि तत्स्वामिनं श्रय ॥१॥ ऋषभस्वामिनः पादाभ्यर्ण भूयो जगाम सः। पुनराकर्णयामास धर्म तत्र तथैव तम् ॥२॥"
[ ગિણિત પ્રથમ પર્વ, પ્રદિન, પગ ૫] આ પ્રમાણે સ્પષ્ટ શબ્દા હોય તેવા પ્રસંગે મતાંતર માનવા સિવાય બીજો ઉપાય નથી.
૧ અહિં આપેલા શ્લોકમાં તેમજ તેથી આગળના શ્લોકમાં સર જુના, ઇત્યાદિ પદે જેતાં શ્રી ઋભદેવના નિર્વાણ પહેલાં કપિલનું મરિચિ પાસે આવવું થયેલ હોય અને મરિચિએ કપિલને પ્રભુ પાસે મોકલેલ હોય, ત્યારબાદ અમુક વખત વીત્યા પછી પુનઃ કપિલનું મરિચિ પાસે આવવું થયું હોય અને તે વચલા ટાઈમમાં પ્રભુનું નિવણ થવાથી સાધુઓ પાસે મોકલેલ હોય તે તેમ થવું પણ સંભવિત છે, તત્વ શું છે તે જ્ઞાનીગમ્ય તથા
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા,
(૧૩')
૧૦૪૮ -વધ માનસૂરિષ્કૃત વાસુપૂજ્ય ચરિત્રમાં તેમના લગ્ન મહાત્સવનુ સવિસ્તર વર્ણન આપે છે. પરંતુ ત્રિષષ્ટિમાં વાસુપૂજ્ય સ્વામિ । કુમારાવસ્થામાંજ દીક્ષા વÖવી છે, તા તેમાં મતાંતર જાણ્ ત્રુ કે અન્ય હેતુ છે?
૧૦૩૦– ત્રેષ્ટિશલાકાપુરૂષ ચરિત્રમાં વાસુપૂજ્ય સ્વામીને કુમાર અવસ્થામાં જિત થવાના અને વાસુપૂજ્યરિત્રમાં લગ્ન થયા બાદ પ્રજિ થવાના શબ્દો હોઈ તેમના પાણિગ્રહણ સંબંધી શંકા થવાના સંભવ છે પરંતુ ‘મ ’શબ્દના અર્થ પાણિગ્રહણના અશ્ વ રૂપે ન (ગ્રહુણ) કરતાં રાજ્યાભિષેકના અભાવપરક લેૉ વિ ષ ચિત સમજાય છે. કારણકે જે અવસરે રાજ્યા ભિષેક થાય ! અવસરે થતા અનેક અભિષેકા પૈકી સ્રો સંબધી અભિષેક થવ નું પ્રસિદ્ધ છે. તે સ્રી સંબંધી અભિષેક રહિત હાય. અર્થાત્ રાજ્યાસન ઉપર બિરાજમાન થયા સિવાય પ્રત્રજિત થયા હાય તે। કુમાર શબ્દના પ્રયોગ કરેલા હાય તેમાં કાઇ વિરાધ આવવાના સ’ભવ નથી. એ પ્રમાણે અર્થ કરતાં નીચે જણાવેલી અ વશ્યક નિયુકિતની ગાથા પણ સંગત થઈ શકે છે.
' वीरं अरिनेमिं पासं मल्लिं च वासुपुज्जं च । न यत्थिभिसेया कुमारवासम्मि पव्वइया || १ ॥
• ( અ;- -વીરપ્રભુ નેમીધર ભગવત, પાર્શ્વનાથ, મહિનાથ અનેવાસુપૂજ્ય સ્વામી એ પાંચે તીર્થંકરે સ્રીના અભિષેક થયા વિના કુંમાર અવસ્થ માંજ રાજ્યાભિષેક થયા સિવાય પ્રવ્રુજિત (દીક્ષિત) થયા છે)
૧૧૬૦-સૂર્ય-ચન્દ્ર ગ્રહણની મામતમાં અસજ્ઝાય ક્યારથી ગણાય? અને કયાં સુધી અસજ્ઝાય રહે ?
૧૧ ૩૦-પૂ-ચન્દ્ર ગ્રહણની અસય સબંધમાં શ્રી ઠાણાંગ સૂત્ર-૭ પેલ-પત્ર૪૭૬માં દશ પ્રકારે ઐદારિક અસજ્ઝાયના ત્રિષષ્ટિની રચના પ્રાયઃ વસુદેવ હિંડીના આધારે થયેલ હાઇ તેમાં તે ઉભયપ્રકારના શબ્દો ાય અને ગ્રંથકારે તે પ્રમાણેજ ઉલ્લેખ કર્યો હોય તો તેમ મતાન્તરની કલ્પના કરવી પણ અનુચિત જણાતી નથી.,
Page #37
--------------------------------------------------------------------------
________________
(१४)
श्री प्रश्नोत्तर मनभाया.
વર્ણન પ્રસંગે તે વિષયનું પણ સ્પષ્ટીકરણ કરેલ છે. તે સિવાય સામાચારી-વ્યવહાર વિગેરેમાં પણ તે વિષય છે. ઠાણાંગ સૂત્રને 40 प्रमाणे
'सविधे अंतलिक्खिते असज्झाइए पं०,०- उकावाते, । दिसिदाघे, गजिते विज्जुते निग्याते जूयते जक्वालित्ते धूमिता महिता रतउग्याते । दसविधे ओरालिते असज्झाइए पं०, तं०अहि मंसं सोणिते असुतिसामंते सुसाणसामते चंदोवराते सुरोवराते पडणे रायवुग्गहे उवसयस्स अंतो ओरालिए सरीरगे ॥ [प्रश्नोत्तरोपयुक्तटीकांशः;-] चन्द्रस्य चन्द्रविमानस्योपरागोराहुविमानतेजसोपरञ्जनं चन्द्रोपरागो ग्रहणमित्यर्थः, एवं मूरोपरागोऽपि, इह चेदं कालमानम्- यदि चन्द्रः सूर्यों या ग्रहणे सति सग्रहोऽन्यथा वा निमज्जति तदा ग्रहणकालं तद्राभिशेपं तदहोरात्रशेपं च ततः परमहोरात्रंच वर्जयन्ति, आह च;- 'चंदिममूरुवरागे निग्याए गुंजिए अहोरत्तं' इति, आचरितं तु यदि तत्रैव रात्री दिने वा मुक्तस्तदा चन्द्रग्रहणे तस्या एव रात्रे पं परिहरन्ति, मूर्यग्रहणे तु तद्दिनशेष परिहृत्यानन्तरं रात्रिमपि परिहरन्तीति, आहच- 'आइन्नं दिणमुक्के सोचिअ दिवसो व ईय ।' इति"। [स्थानाङ्ग-स्थान १० पत्र ४७६]
प्रश्नोत्तरोपयोasli -": (विमान )२ રાહ (વિમાન)ના તેજની છાયા થવી તે ચંપરાગ અર્થાત ચંદ્રગ્રહણ કહેવાય, એ પ્રમાણે સૂર્યગ્રહણ માટે પણ સમજવું. તે પ્રસંગે અસઝાયનું કાળમાન આ પ્રમાણે જે ચંદ્ર અથવા સૂર્યગ્રહણ થયે સંગ્રહ (ગ્રહણ સાથે) અસ્ત પામે ત્યારે (તે) તેને ગ્રહણકાળરૂપ તે રાત્રિ શેષરાત્રિ અને તે અહેરાવશેષ અને તે ઉપરાંત અહેરાત્ર વજર્યું છે. કહ્યું છે કે-- ચંદ્ર સૂર્યના ગ્રહણાદિ થયે અહેરાત્ર” આચરણ તો આ પ્રમાણે છે– ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ અનુક્રમે તેજ રાત્રે અથવા દિવસે અસ્ત
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોલનમાળા.
(૧૫)
પહેલાં મુકાઈ જાય તો ચંદ્રગ્રહણમાં શેષરાત્રિ પરિહરે છે, અને સૂર્યગ્રહણમાં રોષદિવસ તેમજ તે દિવસની રાત્રિ પણ ૫રિહરાય છે. કહ્યું છે કે દિવસેજ મુક્ત થાય તે તેજ દિવસ અને રાત્રિ વજય છે એમ આચરણું છે?
૧૨ કc-ભાદ્રપદ મારામાં શાન્તિસ્નાત્ર તથા અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવાય કે કેમ? ન ભણાવાય તેવો નિષેધ આપના જાણવામાં છે?
૧૨ ૩૦-ચોમાસામાં શ્રાવણ માસમાં પ્રતિષ્ઠા વિગેરે તેમજ આધિનમાસમાં શુભ કાર્ય પ્રસંગે અષ્ટોત્તરી તેમજ શાંતિસ્નાત્ર થતું જોવામાં આવે છે, ભાદ્રપદ માસમાં શ્રાદ્ધ વિગેરેના દિવસેને લાકિક દૃષ્ટિએ અશુભ મનાતા હોઈ તે માસમાં શાંતિસ્નાત્ર વિગેરે કરાવવા સંબંધમાં વિધિને જાણનાર છાણવાલા જમનાદાસભાઈ અથવા નગીનભાઈને પુછ{.
૧૩ –“ભ્રમર-ઈલિકાંન્યાય માં જેમ ભ્રમર ઇયેલને પકડી પિતાના ઘરમાં રાખે છે અને ઈથલ ભ્રમરીના દયાનથી ભ્રમરી થાય છે. તેમ વીતરાગના ધ્યાનથી વીતરાગ અવસ્થા પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે શ્રી કલ્યાણ મંદિરના દાનાને મરતો એ કાવ્યની ટીકામાં લખેલ છે તે ઈયળ તેઈન્દ્રિય છે અને ભ્રમર ચઉરિન્દ્રિય છે તે જ્યારે બ્રમર થાય ત્યારે ઈયળનું જાતિનામકમ બદલાય કે તેનું તેજ રહે" • ૧૩ ૩૦-ઈયળના જીવને ભ્રમર સેવતાં ઈયલને જીવ થી જઇ ત્યાંને ત્યાંજ જમર રૂપે ઉત્પન્ન થાય છે. આ સંબંધી શ્રી હિરપ્રશ્નમાં નીચે મુજબ ઉલ્લેખ છે. . प्र०-दीन्द्रियेलिका स्फिट्वा चतुरिन्द्रियभ्रमरो कथं भवति ?
उत्त०-ईलिकाकलेवरमध्ये ईलिकाजीवः परो वा भ्रमरी येना गत्योत्पद्यते। * 'वीतराग यतो ध्यायन वीतरागो भवेद्भवी।
ईलिका भ्रमरो भीता, ध्यायन्ती भ्रमरो भवेत् ॥१॥ ન્દ્રિ' પાઠને સ્થાને નો”િ પાઠ હોવો ઉચિત સમજાય છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
(૧૬).
પ્રશ્નોત્તર શાહનમાલા. * ભાવાર્થ-ઈન્દ્રિય એવી ઈયળ મટીને ચહેરિન્દ્રિય ભ્રમરી શી રીતે થાય છે? ઉત્તર-તેઈન્દ્રિય એવી ઈયલનો જીવ ઈયેલના શરીરમાંથી આવીને તેજ ઈયળના શરીરમાં તે ઈયળને જીવ અથવા બીજો જીવ ભ્રમરીપણે ઉત્પન્ન થાય છે?
૧૪.૦-ચંદરાજા કૂકડો થયો ત્યારે કૂકડાની અવસ્થામાં તેને તિર્યંચગતિને ઉદય હતો કે મનુષ્ય ગતિને? અને કૂકડાની અવસ્થામાં મનુષ્યનું આયુષ્ય વેદતો હતો કે તિયચનું?
૧૪ ઉ૦ચંદરાજા કૂકડા થયે તે મંત્રના બલથી થયો હતો, પરંતુ આયુષ્ય તો મનુષ્યનું જ ભેગવતો હતો. કારણ કે એક ભવમાં બે આયુષ્ય ભેગવવા માટે જૈન સિદ્ધાન્તમ સર્વથા નિષેધ છે. ગતિના ઉદય માટે પણ મનુષ્યગતિનેજ ઉદય મજા . જો કે ચાર ગતિ પૈકી એક ગતિનામકર્મને વિપાકેદય અને બાકીની સત્તામાં રહેલ ત્રણે ગતિનામપ્રકૃતિઓને પ્રદેશદય કહેલ છે. પણ એકજ ભવમાં બે જુદી જુદી ગતિનામ પ્રકૃતિને વિપાકેદય સંભવી શકતો નથી.
૧૫ ૪૦-સુમંગલા કે જે અકાલ મૃત્યુ પામેલ યુગલિકની યુગલિની (પત્ની) હતી, અને તેનું પાણિગ્રહણ ઋષભદેવ પ્રભુએ કર્યું હતું, તે કન્યા પ્રથમ યુગલિક સાથે સંસાર વ્યવહારમાં જે ડાએલ હતી કે કુમારી અવસ્થામાં હતી? તે બાબતને સ્પષ્ટ ઉલેખ છે?
૧૫ ૩૦તમાએ સુમંગલાનું નામ લખ્યું છે તેને બદલે સુનંદા નામ લખવું જોઇએ. તે સુનન્દા કુમારી અવસ્થામાં હતી. અને એ અવસ્થામાં જ પ્રભુ શ્રી ઋષભદેવ ભગવંત સાથે પાણિગ્રહણ થયેલું હતું. કારણકે તે યુગલને એક તાલ વૃક્ષની નીચે મુકીને માતપિતા કાર્ય પ્રસંગે અન્યત્ર જતાં ઉપરથી તાળનું ફળ પડવાથી પુરૂષરૂ૫ યુગલિકનું મૃત્યુ થયેલ છે. અર્થાત્ માતપિતાની હયાતીમાં બાલ્યવયમાં જ અકાલ મૃત્યુ થયેલ છે, એથી બાલ્યકાળમાં તે યુગલિકના પતિપત્નીરૂપે વ્યવહાર સંબંધી કલ્પનાને અવકાશજ નથી. જે માટે આવશ્યક સૂત્રની ટીકામાં નીચે મુજબ જણાવવામાં આવેલ છે
Page #40
--------------------------------------------------------------------------
________________
ક પ્રસિંહ મહેમાન. - “ અવ સમજુ, દિ તારે તો !
મા શુદિ , િાિ મા II ટીभगवती देशोनवर्षाले एवं किञ्चिन्मिथुनकं साताऽपत्य सत् तदंपन्यमिथुन त लक्षस्यायो विमुच्य रिरंसयां कदलीगृहादिक्रीडागृहमगमत् । स्माच तालवृक्षात् पवनप्रेरितं पक्वतालफलमपप्तन् , तेन दारक ऽकाल एव जीविताद् व्यपरोपितः । एष प्रथमोऽवसपिण्याम कालमृत्युः। तदपि मिथुनकं तां दारिकां वर्द्धयित्वा प्रतनुक यं मृत्वा सुरलोके समुत्पन्नम् । सा चोंद्यानदेवतेवोत्कृष्टरूपा एकाकिन्येव वने विचचार, दृष्ट्वा च तांत्रिदशवधूसमानरूपां मथुनकनरा विस्मयोत्फुल्लनयना नाभिकुल. कराय न्यवेदयन्। निवेदिते च तैः कन्या नाभिकुलकरेंण ऋषभपत्नी भविष्यतीति सङ्गहीता॥'
રીનો માવ –પ્રથમ તીર્થકર શ્રી ભવપ્રભુ કાક ન્યૂન એક વર્ષની ઉમ્મરંવાળા થયા તેવા અવસરમાં જેણે પુત્ર પુત્રીરૂપ યુગલિકનો જન્મ આપેલ છે એવું એક જોડલું તે પિતાને પુત્રપુત્રીરૂપ જેડલા તાલવૃક્ષની નીચે મુકી રમવા-ક્રીડા કરવાની ઈચ્છાથી કેળ વિગેરે ક્રીડા કરવાન: ઘરમાં ગયું. અહિં જે તલ વૃક્ષની નીચે પુત્રપુત્રીરૂપ જોડલું મુકાએલું છે, તે તાલવૃક્ષ ઉપર પવનના જોરથી રંક પવ ફળ પુત્ર ઉપર પડયું તેથી તે પુત્ર અકાળે જ મૃત્યુ પાર, આ અવસર્પિણીમાં આ પ્રથમ અકાલ મૃત્યુ થયું, કીડા કરવા અર્થે ગયેલું તે માતપિતારૂપ યુગલિંક બાકી રહેલ પુત્રીને માટે કરી અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે દેવલેકે ગયું. હવે ઉપવનની દેવીના સરખી રૂપવાળી તે બાળા એકલી જંગલમાં ફરવા લ ગી. દેવીના સરખા સુંદર રૂપવાળી તે બાળાને દેખીને યુગલિક મનુએ આશ્ચર્યયુક્ત નેત્રવાળા થયી થઈ નાભિકુલકરને તે વત્તાંત જણાવ્યું. તેઓએ તે વૃત્તાંત જણાવ્યા બાદ “ આ સુંદર પવંતી બાળા પત્ની થશે” એસ યુગ, લિકોને જણાવવા પૂર્વક તે બાળા સુનન્દોનું ગ્રહણ કર્યું
Page #41
--------------------------------------------------------------------------
________________
(!)
શ્રી પ્રશ્નોત્તર માહનચાલા.
ઉપર જણાવ્યા મુજબ સવતો રેચોનવર્ષા હે' એ પાઠથી સાબીત થાય છે, કે ભગવ’તની ઉમ્મર એક વર્ષમાં કાંઈક ન્યૂન છે, તે મપેક્ષાએ તે અવસરે વત્તતી સુનન્દાની ઉમ્મર તેથીપણ આછી હોવી જોઇએ. અને તેથીજ તે કુમારી હોય તેમાં કાંપણ આશ્ચય નથી. અજ્ઞાતા પત્યું ’.એ. પદ્મથી ચાક્કસ એવા અર્થે નીકળો શકે છે કે તે જોડલાના જન્મ હમણાંજ અર્થાત્ તાજોજ થયેલા છે. એ પદથી પણ મુનન્દાની કામાય્યવસ્થા સિદ્ધ થાય છે.
(
તાં ાિં વન્દેચવા ’ એ વાકયથી માતપિતાએ એ પાલનપાષણ દ્વારા તે બાળાને ઉછેરવાનું જણાવાતું હાઇ માળાની કામાર્યાંવસ્થાની વિશેષ સાખીતી થાય છે, આ પ્રમાણે મુદ્દાની કામાર્યાંવસ્થાને સિદ્ધ કરનારા સ્પષ્ટાક્ષરા હાવા છતાં તે કામાય્યવસ્થાના અપલાપકરવાપૂર્વક પુનર્લગ્નાદિ વિરૂદ્ધ વિચારેામ. જે ઢારવાય છે તે પેાતાના શાસ્ત્રીય અભિજ્ઞપણાના સૂચન સાથે કદાગ્રહને પ્રદર્શિત કરે છે.
"
૧૬ ૬૦-કગ્રન્થ ૫ મા, ગાથા ૯૬ માં પ્રકૃતિબંધ અને પ્રદેશમય યાગથી તથા સ્થિતિમધ અને અનુભાગ (રસ) અન્ય કષાયથી થાય છે, એ પ્રમાણે જણાવવામાં આવેલ છે તેામિથ્યાત્વ તેમજ અવિરતિથી કયા અન્ય થાય?
ན
૧૬ ૩૦- ગોવા થડિપä, દિનુમાનું સામો પંચમક ગ્રન્થની આ અગાથામાં જે યાગને પ્રકૃતિબંધ તથા મહેરાબંધમાં કારણ કહ્યા છે, તેમજ સ્થિતિ અને સબંધનું કારણ કષાય છે એમ જણાવ્યુ છે તે અન્વયવ્યતિરેકરૂ. પ્રધાન કારણ તરીકે જણાવવામાં આવેલ છે, એજ અર્થ તેજ ગાથાની ટીકામાં આપેલ નીચેની પંક્તિઓથી સ્પષ્ટ થાય છે.
"
'मिथ्यात्वाऽविरतिकपाययोगा यद्यपि सामान्येन कर्मबन्धtतव उक्तास्तथापि आद्यकारणत्रयाऽभावेऽप्युपशान्तमोहादिगुणस्थानकेषु केवलयोगसद्भावे वेदनीयलक्षणा प्रकृतिस्तत्प्रदेशाव बध्यन्ते, अयोग्यवस्थायां तु योगाऽभावान्न वध्यन्ते इत्यन्वय'व्यतिरेकाभ्यां ज्ञायते प्रकृतिमदेशबन्धयोर्योग एव प्रधानं कारणम् ।
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
(૧૯) xxxxxiमिथ्या त्वाऽविरतिकारणद्वयाऽभावेऽपि कषायसद्भावेऽपि प्रमत्तादिषु स्थत्यनुभागवन्धौ भवतः, कषायाऽभारे तूपशान्तमोहादिषु न भवतः, इतीहाप्यन्वयव्यतिरेकाभ्यां ज्ञायते कषाया एव स्थित्यनु नागबन्धयोः प्रधानं कारणमिति, | ભાવાર્થ છે કે ષડશીતિકા (ચતુર્થ કર્મગ્રન્થ) વિગેરે પ્રકરણમાં મિથ્થાર -અવિરતિ-કષાય-અને પેગ એ સામાન્યત: કર્મબંધના હેતુ મા કહ્યા છે તો પણ પ્રથમના મિથ્યા અવિરત કષાયરૂપ ત્રણ ક ાના અભાવમાં પણ ઉપશાત મેહ વિગેરે ત્રણ ગુણસ્થાનકોમાં વિલ યોગના સદુભાવમાં યોગ નિમિત્તક સાતાવિદનીય પ્રકૃતિ રંમજ તેના પ્રદેશે બંધાય છે. અને અાગી
અવસ્થામાં યોગ ને અભાવ હોવાથી સાતવેદનીય પ્રકૃતિ તેમજ તેના પ્રદેશને 1 ણ બંધ થતું નથી. એથી જણાય છે કે યોગ અને પ્રકૃતિ પ્રદે શબંધને કારણુકાય ભાવરૂપે અવયવ્યતિરેક સંબંધ છે.xxx મિથ્યાત્વ અવિરતિરૂપ પ્રથમના બને કારણે બંધ હેતુઓનો અભાવ હોય તો પણ કષાયના સદુભાવમાં પ્રમત્તાદિગુણસ્થાનકેમ સ્થિતિબંધ અનુભાગબંધ અવશ્ય થાય છે, અને કષાયના અભામાં ઉપશાતમોહ વિગેરે ગુણસ્થાનકમાં સ્થિતિબંધ-અનુભાગાર ધ થતા નથી. એ પ્રમાણે કષાય અને સ્થિતિ રસધન પણ કારણકાર્યપણે અન્ય વ્યતિરેક સંબંધ સમજે,
ઉપર જણ વવા પ્રમાણે મુખ્યરીતિએ યોગ તેમજ કષાય એ અનુક્રમે પ્રકૃતિ દેશબંધ તેમજ સ્થિતિ-સબંધમાં કારણ છે. સામાન્યરીતિએ તો મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ એ ચારે પ્રકૃતિબંધ વિશે માં કારણો છે. વળી મિથ્યાવરહિત કેવળ કપાયા અથવા ગમત અયિક જે પ્રકૃતિ વિગેરે બંધ થાય છે તેમાં અને મિથ્યાવાહિત કષાય અને યોગથી થતા પ્રકૃતિપ્રમુખબંધમાં ઘણી તરતમતા હોય છે. મિથ્યાવસહિત કષાયપ્રત્યયિક સ્થિતિબંધ ઉત્કૃષ્ટથી ૭૦ કે કેડી સાગરોપમ પ્રમાણ હોય છે. જ્યારે મિથ્યાનવરહિત કપાય પ્રત્યાયિક સ્થિતિબંધ ઉત્કૃષ્ટથી પણ અંત:કડાકડી સાગરેપમથી વિશેષ હોઈ શક્તો નથી. વલી ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં તેમજ અશુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધમાં તીવ્ર સંકલેશજ
Page #43
--------------------------------------------------------------------------
________________
(૨૦)
તેમાં પ્રશ્નોત્તર મહનમાલા.
મુખ્યત્વે કારણ કહ્યો છે. અને એ ઉત્કૃષ્ટ સ્થિતિ સબધક તીવ્ર સુલેશ મિથ્યાદષ્ટિનેજ સંભવી શકે છે. તીવ્ર સ ક્લેશથીજ સ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અને અશુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબં ધાય છે, તે સંબંધમાં નીચેની ગાથાનું પ્રતીક ચાનમા રાખવા લાય છે.
- સન્માન ત્રિ નિવૃદ્િ ગદ્યુહાૐ સાવિલે ' । टीका - सर्वासां शुभानामशुभानाञ्च कर्मप्रकृतीनां ज्येष्ठा स्थितिरुत्कृष्टा स्थितिरश्शुभा प्रशस्ता, कुतो देतो रेत्याह- 'जं - साइकिलेसेणं' ति यद्यस्मात् कारणात् सा ज्येष्ठा स्थितिरतिसंक्लेशेनाऽत्यन्ततीत्रकषायोदयेनोत्कृष्टस्थितिव धाऽध्यवसायस्थानकेन जन्तुभिर्वध्यत इति शेषः ॥
(પંચમ ક ગ્રન્થ ગાથા પરની ટીકા) ભાવા સુગમ છે. અશુભપ્રકૃતિના ઉત્કૃષ્ટરસમ ધક મિથ્યાÊટિજ હાય છે તે આશ્ય નીચેની પંક્તિથી સ્પષ્ટ થાય છે,
'
चतुर्गतिका अपि मिथ्यादृष्टयो ज्ञानावरणाशुभप्रकृतीनां ...ती मुत्कुष्टानुभागं बध्नन्ति ॥
ભાવાર્થી યારેગતિના મિથ્યા-ષ્ટિએ જ્ઞાનાવરણીયાઢિ અ શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસબંધને કરે છે.
-
વળી મિથ્યારહિત કષાયાયથી છ સાત અથવા આઠ કર્મના અધ થાય છે, જ્યારે મિથ્યાસહિત કાયાદયથી સાત અથવા આનાજ અંધ થાય છે પણ છના બધ થતા નથી એ પણ વિશેષતા છે, જે માટે શ્રી આચારાંગ સૂત્રમાં નીચે પ્રમાણેં જણાવેલ छे; - मिच्छत्तेणं उदिष्णेणं एवं खलु जीवे अट्ठ कम्मपयडिओ बंधे' ( શ્રી ખાચારાંગ સૂત્ર મુ॰ પત્ર ૧૬૦) અહિં આયુષ્યકર્મ બંધની અપેક્ષાએ આઠ અન્યથા સાતના અધ સમજવા
- ૧૭.૪૦—સાત નારીનાં એક ક અને વનસ્પતિના કુશ દંડક તેમાં વિક્ષા જણાયા છે. તા.તેવા અક્ષરો રોમાં છે?
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મહનમાલા.
(૨૧)
૧૭. ઉ–જુઓ સેનપ્રશ્ન પાનું ૧૦ મું પ્રશ્ન ૭૦ મે (અથવા પ્રકાર નં. ૨ જુઓ)
૧૮ g:-ક્ષયિક સમ્યગુદૃષ્ટિના ઉત્કૃષ્ટથી ત્રણ અથવા ચાર ભવ હોય એમ જાણવામાં છે, છતાં શ્રી નેમિનાથ ચરિત્રમાં શ્રી કૃષ્ણ વાસુદેવના પાંચભવ કહ્યા છે તે તેમાં શું સમજવું ૧૮ ૩૦-ifક ર
તળે માંfમ તિજોતિ વત્તા सुग्नरयजुगलिसु गई इमं तु जिणकालियनराणं ॥२॥' ભાવાર્થ-અદ્ધાયુષ્કને ક્ષાયિકસભ્યત્વની પ્રાપ્તિ થાય તે ત્રીજે અથવા ચતુર્થભવે અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, દેવ અથ વિા નરકના આયુષ્યને બંધ પડેલ હોય તો ત્રીજે ભવે અને યુગલિકના આયુષ્યને બંધ થયું હોય તો ચતુર્થભવે મેક્ષ થાય છે, વળી આ ક્ષાકિસભ્યત્વ જિનકાલિક મનુષ્યને જ હોય છે. આજ વિસ્તૃ શ્રી ભગવતીજી તેમજ શ્રી પન્નવણ સૂત્રમાં પણ જણાવવામાં આવેલ છે. આ પ્રમાણે ગાથા અને તેના ભાવાર્થથી સ્પષ્ટ થાય છે કે બદ્ધાયુષ્ક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ત્રણ અથવા અપેક્ષાએ ચાર ભવ હોય છે. પરંતુ તેથી અધિક ભવ કર્મચન્થ વિગેરે કેઈપણ મૂળ ગ્રન્થમાં કહેવામાં આવ્યા નથી. આમ ક્ષાયિક સમ્યગ દષ્ટિના ત્રણ અથવા ચાર ભવસંબંધી નિશ્ચય હોવા છતાં ચરિતાનુયોગ પ્રસંગે કલિકાલ સર્વર શ્રીમાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી નેમીધર ચરિત્રમાં, તેમજ ન્યાયાચાય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી પ્રકૃતિની ટીકામાં શ્રી કૃષ્ણ १'भूयोऽभ्यधत सर्वशो, माविषीद जनार्दन । सत उध्धृत्य मयस्त्वं,
भावी वैमानिकस्तुतः ॥१॥ च्युत्त्वा भाव्यत्र भरते, शतद्वारपुरेशितुः। ઉતારો સુતોષ, વિશે નામતોમમ: રા”
* इदं च प्रायोवृत्त्योक्तमिति सम्भाव्यते, यतः क्षीणसप्तकस्य कृष्णस्य पञ्चमभवेऽपि मोक्षगमनं श्रूयते । उक्तञ्चा-'नरयाउ - नरभवम्मि देवा होऊण पंचमे कप्पे । तत्तो चुओ समाणो बारसमो अममतित्ययरो ॥१॥' इति । इत्थमेय दुःप्रसहादीनामपि क्षायिकसम्यक्त्रमागमोक्तं युज्यत इति यथागमं विभावनोयम् ॥ [कर्मप्रकृतिटीका उ० यशोवि० विरचिता पत्र १९१] ,
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૨)
ના પ્રશ્નોત્તર મેહનમાલા.
વાસુદેવ તેમજ પૂજ્યપ્રવર શ્રી દુ:૧૫સહસૂરિ મહારાજાને ક્ષાયિક સમ્યદૃષ્ટિ માનવા સાથે પાંચ ભવ જણાવે છે, તો તેનું તાત્ત્વિક રહસ્ય શું છે? તે તે કેવલી ભગવંત જાણે! કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તેમજ પૂજ્યવર્ય શ્રી ઉપાધ્યાયજી મહારાજ જેવા સમર્થ પુરૂષોના વચને અવશ્ય શ્રદધેયજ હોય તોપણ વસ્તુતવને વિચાર કરતાં તો એમ જણાય છે કે શ્રી કૃષ્ણ વાસુદેવ અને દુ:પસહસૂરિ મહારાજાને જે ક્ષાયિક સમ્યકુત્વ કહેવામાં આવે છે તે ક્ષાયિક નહિં કિંતુ ક્ષાયિક સરખું અતિશય નિર્મળ અપ્રતિપાતી ક્ષપશમ હોય અને તેવો નિ.
લક્ષયાપશમને ક્ષાયિક સરખું માની ક્ષાયિક કહ્યું હોય તો તે સંભવિત ગણાય, એમ કેટલાક આચાર્યોના મતથી સમજાય છે. ક્ષાયિકસમ્યકત્વ એ ઉચ્ચ આત્મિક ગુણ છે કે જે આયુબને બંધ થયું ન હોય તો તેહિજ ભવમાં આત્માને મેક્ષ થાય છે, અને બદ્ધાયુષ્ક જીવને તે ગુણની પ્રાપ્તિ થયેલ હોય તો પ્રથમ જણાવ્યા પ્રમાણે ત્રણ અથવા ચાર ભવમાં મોક્ષ થાય છે, અર્થાત તાત્પર્ય એ છે કે ક્ષાયિક સમ્યગદષ્ટિનેનિરૂપાય (બદ્ધાયુ:) કારણેજ સંસારમાં રહેવાને પ્રસંગ હોય છે. ક્ષાયિક સમ્યકત્વને બાજુમાં રાખીને ક્ષયપશમ સમ્યત્વની મહત્તા માટે પણ જે એક વખત વિચારીએ તો જણાશે કે સમ્યગ્દશની આત્મા–દેવ કિંવા નરકના ભાવમાં ભવપ્રત્યાયિક અવિરતિના ઉદયને અંગે વિરતિને સ્વીકાર ન કરી શકે, પરંતુ પશમ સમ્પર્વ સાથે મનુષ્યનાં ભવમાં ઉત્પન્ન થાય તે યોગ્ય વયે અવશ્ય વિરતિને આરાધેક થાય અને વિરતિને આરાધકન થાય તો સમ્યત્વથી ભ્રષ્ટ થાય, આ પ્રમાણે પશમનો મહિમા જગજાહેર છે તે ક્ષાયિકસભ્યત્વ જેવા પ્રબલ આત્મગુણની પ્રાપ્તિમાં આયુષ્યબંધાદિ પ્રબલ કારણ સિવાય એક્ષપ્રાપ્તિમાં વિલંબ હેય નહિં એ સ્વાભાવિક છે. એમ છતાં કૃણવાસુદેવ અને દુ:પસહસૂરિ મહારાજને ક્ષાયિક
૧ અપેક્ષાએ પશમના અપ્રતિપાતી અને પ્રતિપાતી એવા બે ભેદ. થઈ શકે છે. જે લોપશમસમ્યકત્વ ક્ષાયિકસભ્યત્વની પ્રાપ્તિપીત્ત અવિછન્નપણે ટકે તે અપ્રતિપાતી કહેવાય. અને જે વારંવાર આવે અને જાય તે પ્રતિપાતી કહી શકાય.
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
(૨૩) સમ્યક્ત્વ માનવું અને તે સાથે પાંચભવનું સમર્થન કરવું તે કોયડો તે પ્રમાણે સમર્થન કરનારા ગીતાર્થ પુરૂજ ઉકેલી શકે, આ શંકાનું સમાધાન શ્રીપ્રશ્નચિંતામણિ ગ્રન્થમાં પણ શ્રી કૃષ્ણવાદેવને વ્યવહારથી ક્ષાયિક સમ્યકત્વ અને નિશ્ચયથી શુદ્ધ અતિશય નિર્મળ ક્ષાપશમિક સભ્યત્વ માનીને જ કર્યું છે. જે આ પ્રમાણેવાસુદેવે નિશ્ચયથી તથા વ્યવહારથી ક્ષાયિક સમ્યત્વ મેળવ્યું હતું, તેમાં વ્યવહારદષ્ટિએ મળ દૂર થતાં ક્ષાયિક જ છે. પણ નિશ્ચયેષ્ટિએ કૃષ્ણનું ક્ષાયિક ક્ષાપશમિક સમાનજ માનવું, કેમ કે નિશ્ચયક્ષાયિક પ્રમાણે સાત પ્રકારના મળને કુણે ક્ષય કર્યો હોય તે નરકમાં રહીને તેણે જગતમાં મિથ્યા
વની વૃદ્ધિ કરન રો ઉપદેશ બળભદ્રને કેમ કર્યો?' માટે એમાં કાંઈ વિરોધ નથી એ વૃદ્ધ સંપ્રદાય છે, સત્ય વાત તો સીમંધર ભગવાન જાણે. હવે તેના પાંચભવ “વવહિંડો' નામના ગ્રન્થમાં જે કહ્યા ? તે અહિં કહેવાય છે–
___ 'कण्डो त यपुढविओ उवट्टित्ता इहेव भारहे वासे सयदुवारे नयरे पत्तमंडलीय भावो पवज्जं पडिवजित्ता तित्थयरनामकम्म सम्गजिणित्ता वेगाणिएमु उवज्जिय दुवालसमो अममनामतिस्थयरो भविस्सइ इत्यादि । ( અર્થ ગુગમ છે ) આવાજ આશયને શ્રી હેમચન્દ્રસૂરિજી વિ. રચિત શ્રી નેમિચરિત્રમાં બીજો એક પાઠ છે. (જે પ્રથમ ટીપ્પણીમાં અપાયેલ છે) વલી શ્રી અમમ સ્વામિ ચરિત્રમાં પણ તેને મળતો પાઠ છે. [૪% રિ૦ મુo nત્ર દરૂ]. *
છે અથવા તો જ્યવર ન્યાયાચાર્ય શ્રીમદ્ યવિજયજી ઉપાથાયશ્રીન “રુઢ ર પ્રાયો વૃ ત્તગિતિ પમરાતે” એ વચનથી ક્ષાયિક સમ્યક્ત્વ માટે ત્રણ અથવા ચાર ભવ સંબંધી જે નિયમ છે તે પ્રાયિક હોય તેમ પણ કલ્પના કરી શકાય છે. .
૧ વળી–પાંય નવ માટે મૃત વૃધ્ધોની માન્યતા એ છે કે “ચરિતાનુયોગાદિ પ્રસંગે ભાવતા શ્રીકૃષ્ણવાસુદેવ વિગેરેના પાંચભવના અધિકારને . અંગે શાસ્ત્રીય નિયર જે ત્રણ અથવા ચાર ભવને છે, તેને તેમજ
Page #47
--------------------------------------------------------------------------
________________
(૪)
શ્રી પ્રશ્નોત્તર મેહમાલ. ૧૯ ક-પાક્ષિક પ્રતિકમણમાં છીંક થાય તો સત્તરભેદી પૂજે ભણાવવાનો રિવાજ છે, તો તે પરંપરા છે કે તે સંબંધમાં કોઈ ગ્રન્થમાં તે ઉલેખ છે? વળી તે જે ઉલ્લેખ છે તો કયાંથી કયાં સુધીમાં છીંક થાય તે પૂજા ભણાવવી જોઈએ?
૧૯ ૩૦-પાક્ષિક પ્રતિક્રમણમાં છીંક થાય તો સત્તરભેદી પૂજા ભણાવવાનો રિવાજ પરંપરાથી જણાય છે. તે સંબંધી અક્ષરે કઇ ગ્રન્થમાં જોવામાં આવેલ નથી, ફક્ત સેનપત્ર ૩ર માં મનોત્તર છે તે આ પ્રમાણે–
प्रश्न-पाक्षिकमतिक्रमणे क्षुत् कदा निवार्यत ? उ०-चैत्यवन्दनादितः आरभ्य शान्ति यावत् क्षुन्निवार्यते । इति परम्परास्ति। - ભાવાર્થ–પાક્ષિક પ્રતિક્રમણમાં છીંકનું કયારે નિવારણ કરવું જોઈએ? ઉ૦ ચિત્યવન્દનથી આરંભીને શાંતિ પૂર્ણ થતા સુધીમાં છીંક થાય તો તેનું નિવારણ કરવું જોઈએ. એ પ્રમાણે પરંપરા છે. આ પ્રમાણે પાઠ છે. તે સાથે વિચાર કરીએ તો પૂજા - gવવાને રિવાજ વાસ્તવિક પણ છે. કારણકે છીં એ અપશુકન છે, મંગલકારી ધર્મક્રિયામાં થયેલ છીંક એ અશુભસૂચક હેય અને તે અશુભનું નિવારણ કરવા માટે અશુભ કરનાર અને શુભની વૃદ્ધિ કરનાર પ્રભુની સત્તરભેદી પૂજા ભણાવાતી હોય ? તે તે સંગત છે. તથા પ્રકારની શકિતના અભાવવાળા માટે તેવો આગ્રહ ન હોય તો તે ઉચિત છે. તેવા પ્રસંગે સ્નાત્રથી પણ નિવારણ કરવું યોગ્ય જણાય છે.
ર૦ ૪૦–દેવસિક પ્રતિક્રમણમાં છીંક સંબંધી શી મર્યાદા છે?”
૨૦ ૪૦–દેવસિક પ્રતિક્રમણમાં છીંક સંબંધી કોઇ વિશેષ જાણ્યો નથી. ફક્ત મૃતદેવીને કાઉસ્સગ્ગ, ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ અને દુ:ખક્ષય કર્મક્ષય નિમિત્તક લઘુશાંતિને કાઉસ્સગ્ગ એ ત્રણ પૈકી કઈ કાઉસ્સગ્ન કરતાં છીક આવે તે શાંતિ નિમિત્તે તેજ અવસરે ઇરિયાવહી કરવાપૂર્વક તે તે કાઉસ્સગ્ન ફરીથી કરો ક્ષાયિકસમ્યકત્વની મહત્તાને વિચાર કરતાં અપતિપાતી શુદ્ધક્ષાપશમિક માનાવું એ વિશેષ ઉચિત સમજાય છે'
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા, એમ અનુભવમાં જોવાય છે. (તથા જે સૂત્ર ચાલતે છીંક થાય, તે તે સૂત્ર ફરીથી ભણે.)
ર૧ ૪૦-દેવકમાં વતા વાવડી વિગેરે જલાશયમાં ફક વિગેરે તિર્યચપંચેન્દ્રિય ઉત્પન્ન થાય કે નહિં? અને તે જલાશમાં કમળ-ભમરાઓ વિગેરે હોય કે નહિં?
૨૧ ૩૦-દેવલોકમાં બાર દેવક સુધી વાવડીઓ છે. તે વાવડીઓમાં કમલવિરેની ઉત્પત્તિ હેવા સાથે ભમરાઓ છે. અર્થાત
જ્યાં જ્યાં દેવલો વિગેરે સ્થાનમાં જલાશયો છે ત્યાં કમલભમરાઓ અને તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્પત્તિ પણ હોય છે. વાત શ્રી પન્નવણ જીના બીજા પદમાં જણાવેલ છે.
રર૪૦-બાપ અને સુંદર બ્રહ્મચારિણી હતી કે વિવાહિત હતી?
રર ૩૦-જાહ્મી અને સુંદરી વિવાહિત છે? એ પ્રમાણે આવશ્યકની નિમાં છે, તે સંબંધી શ્રી સેનપ્રશ્નમાં નીચે મુજબ પ્રકાર છે –
ब्राह्मीसुन्दरीभ्यां पाणिग्रहणं कृतं न वा ? केचन कथयंति भरतेन मुंदरी बाहुबलिना च ब्राह्मी परिणीता, तर्हि बाहुबलेवर्षकायोत्सर्गाते ताभ्यां 'भ्रातर्गजादुत्तर' इत्युक्तं तत् कथम् ? इति.प्रश्नोत्रोत्तर प्र-भरतवाहुबलिभ्यां विपरीततया पाणिग्रहणं कृतमित्यक्षराणि आवश्यकमलयगिरिवृत्तौ संति, यत्तु ताभ्यां ग्रंातर्गनादुत्तरेत्तं तत्प्राक्तनभार सम्बन्धात् द्वाभ्यां समु. दिताभ्यां कथनात् यतितया च युक्तिमदेवेति ॥ [ सेनप्रश्न પત્ર પ૪].
ભાવાર્થ-1૦–બ્રાહ્મી અને સુન્દરીએ પાણગ્રહણ કર્યું હતું કે નહિં? કેટલાક કહે છે કે “ભરતે સુંદરીનું અને બાહુબલીએ બ્રાહ્મોનું પાણિગ્રહણ કર્યું હતું; એ પ્રમાણે જે હોય તે બાહુબલીની દીક્ષા બાદ એક વર્ષ પર્યત કરેલ કાઉસ્સગ્નને અંતે બ્રાહ્મી અને સુંદરીએ “વીરા મારા ગજ થકી ઉતરે એ શી રીતે કહ્યું?
Page #49
--------------------------------------------------------------------------
________________
(૨૬)
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા,
•ઉ-ભરત અને બાહુબલીએ ( જન્મે જોડલાની અપેક્ષાએ) વિપરીતરીતે ( એટલે ભરતે સુંદરીતું અને બાહુબલીએ બ્રાહ્મીનું) પાણીગ્રહણ કર્યું હતું. એ પ્રમાણે શ્રી આવશ્યક્રમગિતિ ટોરામાં જણાવેલ છે. હે માધવ! હાથી ઉપરથી નીચે ઉતરા’ એ વચન પ્રથમ ભાઇપણાના સંબંધની અપેક્ષા અથવા બ્રાહ્મી અને સુંદરી બન્ને સાથે હાવાથી અથવા સાધુપ ાની અપેક્ષાએ યાગ્યજ છે.
૨૩ પ્ર-શ્રી ભગવતી સૂત્રનું મૂળ તથા ટીકાનું પ્રમાણ કેટલું?
૨૩ ૩૦–શ્રી ભગવતીજીનુ (વર્તમાન) મૂળ પ્રમાણ ૧૫૭૫૧ શ્લેાક, અને નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરી ટીકા પ્રમાણ ૧૮૬૧૬ શ્લાક છે,
૨૪ ૬૦-ધમાન તપની ઓળી ચાલુ હોય તેમાં શ્રી પષણાપત્ર આવે ત્યારે છઠ્ઠું અઠ્ઠમ વિગેરે તપસ્યા ઇ શકે કે કેમ? અને તે છ અઠ્ઠમ વિગેરેથી આય બિલની પૂર્તિ થાય ખરી?
૨૪ ૩૦-ચાલુ વર્ધમાનતપની ઓળીમાં યૂષાદ્રિ પ પ્રસંગે છું અઠ્ઠમ વિગેરે તપસ્યા (ખુશીથી) થઇ શકે છે. પરંતુ જેટલા તપના દિવસે તેવી તપસ્યામાં જાય તેટલાં આયલિ આગળ કરી આપે. બીજા તપમાં જે પ્રમાણે થાય છે તે ધ્યાનમાં રાખી આ પ્રશ્નના જવાબ લખાયેલ છે. સિવાઈ ાહિણી તપ વગેરેની જેમ સ લગ્ન કે લાંબા દિવસ સુધીના ચાલુ તપ દરમ્યાન વચ્ચે પાક્ષિક માસિક આવતા પંચમી આદિ તે તે તા સાથે કરી લેવાય છે. તેથી ફરી બીજાવાળી આપવા જરૂર જણાતી નથી. છતાં વૃદ્ધ કહે તે ખરૂ
૨૫ ૬૦-ઘર ભાડે આપે તે ભાટક ક કüવાય કે નહિ? ૨૫ ઉ-ઘર બંધાવી ભાડે આપી જે ભાડુ' ઉપજાવાય છે તે ભાટક કર્મ કહી શકાય નહિ. કારણકે—
" शकटोक्ष लुलायोष्टखराश्वतरवाजिनाम् । भारस्य वा
.
૧ આની સ્પષ્ટતા માટે જુએ સેનપ્રશ્ન ઉ૦ ૩ } ૨૦૦, ઉ. ૪ ૫. ૧૫૬, ઇત્યાદિ
Page #50
--------------------------------------------------------------------------
________________
श्री प्रश्नोत्तर मनमाया (२७), हनावृत्ति-भवेद भाटकजीविका ॥ योगशास्त्रतृतीयप्रकाश श्लो० १०५'
આ લોકાં તથા અર્થદીપિકા-ધર્મ સંગ્રહાદિમાં બતાવ્યા પ્રમાણે ગાડા, બા વિગેરે ભાડે આપીને જે આજીવિકા ચલાવે તેને પંદરકર્માદાન પકે ભાટકકર્મ ગણેલ છે, એમ અમારૂં સમજવું છે.
२७ प्र-यनी भैथुनडियामा । योनी पत्ति થાય? અને તિય ચને પણ મનુષ્યની મૈથુનક્રિયામાં ઉત્પન્ન થતા છો જેટલા ઇનીજ ઉત્પત્તિ થાય કે તેમાં કાંઈ ફરફેર ખરે?
ર૭ ૩૦-મ બની મૈથુન કિયા પ્રસંગે ઉત્કૃષ્ટ નવલાખ ગર્ભજ પંચેન્દ્રિય ઉત્પન્ન થાય છે. જુઓ તંદુલયાલિય પયને પત્ર ૫ મું ગાથા ૧૫ મીની ટીકા
_ 'तेन रक्त न रुधिरेण उत्कटायाः पुरुषवीर्ययुक्तयोन्याश्च एकस्याः स्त्रियाः गर्भ जघन्यतः एको द्वौ वा त्रयो वा, उत्कृष्टस्तु 'लकरखपहुतं' ति लक्षपृथतवं नवलक्षगर्भजजीवा उत्पद्यन्ते इत्यर्थः, निप्पत्तिं च प्रायः एको द्वौ वाऽऽगच्छतः, शेपास्त्वल्पजी वितत्वातंत्रव रियन्ते, एको द्वौ वेत्युक्तं व्यवहारापेक्षया निश्चयापेक्षया तु ततोऽ िकं न्यूनं वा भवतीति द्रष्टव्यमिति । 'च' शब्दात् स्त्रियाः संसक्तार योनौ द्वीन्द्रिया जीवा जघन्यतः एको द्वौ वा त्रयो वोत्कृष्टतो वलक्षप्रमाणा उत्पयन्ते, तप्तायःशलाकान्यायेन पुरुषसंयोगे तेषां जीवानां विनाशो भवति । स्त्रीपुरुषमैथुने मिथ्यादृष्टयः अन्न मुहूर्त्तायुषः अपर्याप्तावस्थाकालकारिणः नवप्राणधारकाः ना कदेवयुगलवर्जितशेषजीवस्थानगमनशीलानारकदेवयुगलाग्न्विायुवर्जितशेपजीवस्थानागमनस्वभावाः मुहूर्तपृथक्त्वकायस्थि तकाः असङ्ख्येयोः संमूच्छिममनुष्या उत्पद्यन्ते चेति ॥"
ભાવાર્થ- રૂધિરવડે ઉત્કટ તેમજ પુરૂષના વીર્ય-યુક્ત એવી નિવાઈ એક સ્ત્રીના ગર્ભમાં જઘન્યથી એક બે અથવા
Page #51
--------------------------------------------------------------------------
________________
(૫)
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
"
ત્રણ ગજ જવા ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી નવલાખ ગજ જીવા ઉત્પન્ન થાય છે. અને (જન્મરૂપે ) ઉત્પત્તિ તા એક અથવા એ પામે છે. બાકીના અપઆયુષ્યવાળા હોવાથી ગણમાંજ મૃત્યુ પામી જાય છે. એક અથવા એની સંખ્યા વ્યવહારથી કહેલી છે. નિશ્ચયની અપેક્ષાએ તા તેથી અધિક અથવા ન્યૂન પણ થાય છે એમ સમજવું. વળી ગાથામાં આપેલ ક્રૂ શબ્દથી સંસક્ત યાનિમાં બેઈન્દ્રિય જીવા જઘન્યર્થ એક એ અથવા ત્રણ ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી નવલક્ષ પ્રમાણ:ઉત્પન્ન થાય છે. તસાય:રાહાન્યાય [ રૂની ભુંગળીમાં તપાવેલી લેાઢાની સળી નાંખવી તેનુ નામ તન્નાય:રાહાન્યાય' કહેવાય છે]ની માફક પુરૂષના સંયોગ થતાં તે વેના વિનારા થાય છે, વળી સ્ક્રી પુરૂષાના મૈથુન પ્રસંગે મિથ્યાદષ્ટિ અન્ત દૂત્તોઁયુષ્યવાળા લબ્ધિ અપર્યાપ્તા નવ પ્રાણને ધારણ કરવાવાળા નારક–દે –યુગલિક તેટલા સ્થાનાને વતે અન્યસ્થાનામાં ઉત્પન્ન થવાની લાયકીવાળા નારક-દૈવયુગલિક અગ્નિકાય અને વાયુકાય સિવાયના સ્થાનામાંથી આવીને [ચેાનિમાં] ઉત્પન્ન થવાવાળા બેથી નવ મુદ્ભૂત્તની કાયસ્થિતિવાળા (ચાદસ્થાનકે ઉત્પન્ન થવાવાળા) અ મુખ્યાતા સંમ્મૂમિ મનુષ્યા ઉત્પન્ન થાય છે. શ્રાપન્નવળાસૂત્રના પ્રથમપઢમાં ચૈત સ્થાનકે સ’મૂર્છાિમ વાની ઉત્પત્તિ ગણી છે. તેમાં થીસિ સંજ્ઞોશ્ક' શ્રી પુરૂષોના સાગ એ પણ એક સ્થાન ગણ્યુ છે. તિય ચાની મૈથુનક્રિયામાં પણ તે પ્રમાણે વાત્પત્તિ થવાના સંભવર્ક જણાય છે.
6
૨૭ ૬૦-દેવ મનુષ્યની સ્રી સાથે ભેગ કરે તેા જીવાત્પત્તિ થાય કે નહિ? અને ગર્ભ રહે કે નહિ?
१ 'इथोण जोणिमज्झे गब्भगया चेव हुंति नव लक्खा । इक्को व तिन्नि व लक्खपुहुत्तं च उक्कोसं ॥१॥ इथीण जोणिमज्झे, हवंति वेइंदिया असंखा य । उपज्जेति चयंति य सम्मुच्छिम्मा तह असंखा ॥२॥ xxxxx स्थीसंभोगे समगं, तेर्सि जीवाण हुंति उवणं ॥ આ પ્રમાણે શ્રી સમેધ પ્રકરભુની ગાથાના અર્થથી પણ ઉપરની વાત સ્પષ્ટ થાય છે.
,,
Page #52
--------------------------------------------------------------------------
________________
આ પ્રશ્નોત્તર માહનમાલા.
(૨૯),
२७ उ०- ' दे कप्पकायसेवी दो दो दो फरिसरूवस देहिं । चउरो મળેજીમાં અલ્પ વેયારા અનંતપુરા' "રા એ દેવલાક સુધીના દેવા કાયાથી ( મનુષ્યનીમાફક ) મૈથુનક્રિયા કરનારા હાય છે. ત્રીજા ચેાથા દેવલેાકના દેવેા સ્પર્શ દ્વારા, પાંચમા છઠ્ઠા ધ્રુવલેાકના દેવા રૂપઢારા, સાતમા આઠમા દૈવલેાકના દેવા શબ્દ દ્વારા, નવ દેશ અગીઆર અને આ દૈવલેાક સુધીના દેવે મન દ્વારા મૈથુન સંબધી ક્રિયા કરવાવાળા હોય છે, અને તેથી ઉપરના નવ ત્રૈવેયક તથા પાંચ અનુત્તરવિમાનના દેવે અલ્પવિકારવાળા તેમજ (પૈાલિક) અન”. સુખવાળા છે. એ ગાથા અને તેના અથ પ્રમાણે ક્રાય સેવી દેવાને વૈક્રિય) શુક્ર પુદ્દગલા હોય છે. પરંતુ જીવાત્પત્તિ અને ગર્ભાધાનના સંભવ જણાતા નથી. ગર્ભાધાન નિષેધ માટે તા સ્પષ્ટાક્ષરા તદુલવેયાલિય પયત્નાની પમી ગાથાની ટીકામાં આપેલા છે. તે આ પ્રમાણે—
‘નનુ તૈયાનાં સુપુત્રજા: વિશ્વ સન્તિ ત ન ? ગુજ્જરે, सन्त्येव परं ते वैकियशरीरान्तर्गता इति न गर्भाधानहेतव इति । यदुक्तं श्री प्रज्ञापनायाम्" इत्यादि ।
[ અ;—પ્ર૦-રેવાને શુક્રપુદ્ગલા હોય કે ર્રાહ ? ૯૦-હાયજ, પર`તુ વૈક્રિયશરીરમાં રહેલા હાઈ ગર્ભાધાનમાં હેતુભૂત થતા નથી. જે કાટે શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ કહ્યું છે; અહિંથી પન્નવણાજીના તૃિત પાડ ઉપરની વાતની પુષ્ટિ માટે ત્યાં આપવામાં આવેલ છે]
૨૮ ૬૦-દેવાન, મૈથુન ક્રિયામાં જીવાત્પત્તિના સંભવ ન હેાવાથી તે મૈથુનક્રિયામાં શે। દાપ લાગે?
૨૮ ૩૦-જીવાની ઉત્પત્તિ અને વિનાશ નહાવાથી દેવાન મૈથુનથી પાપ લાગે કે નહિ ? તેમ જે પુછ્યુ તા ત્યાં સમજવું જોઇએ કે વેત્પત્તિ અને વેના વિનાશ એ તેા રૂધિર અને શુક્રના સયાગજન્ય પ્રાસ ક છે, પરંતુ (મુખ્ય તે ) મૈથુન એ રાહુના ઉદયજન્ય હાવાથી તનમિત્તક થતા કબંધ શી રીતે અટકી શકે ? અર્થાત્ અવશ્ય કર્મબન્ધન થાય છે. જે માટે શ્રી આચારાંગ સૂત્રના ૧૩૩ માં પૃષ્ઠમાં જણાવેલ છે. કે—
Page #53
--------------------------------------------------------------------------
________________
(૩૦) શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા.
“અgMયે દરિવાર નિવ
• मोत्तुं मेहुण मावं न तं विणा रागदोस हिं ॥१॥' • અર્થ–બજનેશ્વરેએ સર્વ ક્રિયાની અપેક્ષાએ અનુજ્ઞા અને અપેક્ષાએ નિષેધ કર્યો છે, પરંતુ તે અનુજ્ઞા અને નિધિ મૈથુનક્રિયા સિવાય સમજવો, તેમાં તો કેવળ નિષેધજ જાણે; કારણકે (અપ્રશસ્ત) રાગ દ્વેષ સિવાય મૈથુનને સંભવ નથી.
ર૯ ક-મનુષ્ય દેવાંગના સાથે ભેગ કરે તે છત્પત્તિ થાય કે નહિં? ગર્ભ રહે ખરે કે નહિં?
૨૯૩ર-જેમ દેવ મનુષ્યની સ્ત્રી સાથે ભેગા કરે તેમાં ક્રિય(શુક્ર) પુદગલો હોવાથી ગર્ભ રહી શકે નહિં. તેમજ મનુષ્ય પણ દેવાંગનાની સાથે ભેગ કરે તેમાં ગર્ભ રહેવાનો સંભવ જણાતો નથી. કારણકે ગભ યોગ્ય સ્થાનને અભાવ છે. તે પ્રમાણે છેત્પત્તિની સંભાવના કરવી એ પણ ઉચિત સમજાતું નથી. (ઐદારિક તેવાં પુદ્ગલ દ્વારા તેમ ગર્ભ રહેવા સંભવ છે. તે રૂબરૂ સિવાઈ લખવું ઉચિત નથી.) રાગનું ઘાટું કારણ અવશ્ય છે.
૩૦ ઇવ્યવહારરાશિ અને અવ્યવહાર રામ કોને કહેવાય?
૩૦૩૯-બૃહતસંગ્રહણું-ધર્મરત્નપ્રકરણ-સમયસાર-ભવભાવના સંસ્કૃતનવતત્વ વિગેરે અનેક ગ્રન્થમાં–
...'तत्थणं जे अणाइकालओ आरम्भ सुकुमणिगोएसु चिहृति न कयाइ तसाइभावं पत्ता ते असंववहरिया। जे पुण मुहुः मणिगोएहितो निग्गया सेसजीवेसु उप्पन्ना ते संपवहरिया, ते अ पुणोवि मुहुमणिगोअपत्तावि संववहारिअच्चिय भणति ।'
ભાવાર્થ-જે જીવો અનાદિકાલથી સૂક્ષ્મનિટમાં જ રહેલા છે અર્થાત ત્યાંજ જન્મ મરણ કર્યા કરે છે, પરંતુ કોઈપણ વખત ત્રસ વિગેરે ભાવને જેઓએ પ્રાપ્ત કરેલ નથી તે અવ્યવહારી છ કહેવાય છે, અને જે જીવો સૂક્ષ્મનિગોદમાંથી નીકલીને ત્રસ વિગેરે અન્ય ભાવમાં ઉત્પન્ન થયેલા છે તે વ્યવહારરાશિયા કહેવાય છે, વ્યવહારરાશિમાં આવેલા છ પુન: સર્ભનિગાદમાં
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા. ચાલ્યા જાય તો પણ એક વખત ત્રસાદિભાવને પ્રાપ્ત કરેલો હોવાથી તેને વ્યવહારિયા ૪ કહેવાશે. આ પ્રમાણે અને લગભગ તેને લગતા શબ્દોમાં ( ઉપર જણાવેલા ગ્રામાં) અવ્યવહારરાશ અને વ્યવહાર શની વ્યાખ્યા કરેલી છે. જ્યારે ન્યાય વિરુ ન્યાયાચાર્ય ઉપા પાયજી શ્રીમદ્ યવિજયજી મહારાજ ધમપરીક્ષા ગ્રંથમાં જુદી રીતે વ્યાખ્યા કરે છે. તેઓશ્રીનો કહેવાનો આશય એ છે કે – અનન્ત પુદ્ગલપરાવતું પ્રમાણ કાર્યસ્થિતિવાળા જે છે કે તે અવ્યવહારિ છે, અને આવલકાના અસંખ્યું. ભાગમાં રહેલા સમય જેટલા પુદગલપરાવર્ત પ્રમાણ અવશેષ સંસારવાળા વ્યવહાર રાશિવાળા છે. એ વસ્તુને પ્રતિપાદન કરનારા તેઓશ્રી એ જણાવેલા શબે આ પ્રમાણે છે –
अथाऽभर र अव्यक्त मिथ्यात्ववन्तः, अव्यवहारित्त्वात् , संप्रतिपन्ननिगाद गोववद् इत्यनुमानापामव्यक्तमिथ्यात्वसिद्धिः । अव्यवहारिव च तेपामनन्तपुद्गलपरावर्तकालस्थायित्त्वात् सिव्यति, व्या हारिकाणामुन्कृष्टसंसारम्यावलिकासंख्येयभागपुद्गलपरावर्त्तम रत्वात् , तदु कायस्थितिस्तोत्रे- अव्वहारियमझे भमिऊण अणंतपुग्गलपरहे। कह वि क्वहाररासि संपत्ता નાર તથ વિ ૨ | sai તિરિયારૂ–પ્રળિ–બિંદિ-aणपुंसेम । भमिश्र आवलिअसंखभागसमयपुग्गलपरावद्दे ॥२॥" [ અર્થ સુગમ છે અહિં મરૂદેવા માતા વગેરેના સંબંધમાં તેમજ બીજી અનેક રીતે પૂર્વપક્ષ ઉત્તર (શંકા-સમાધાન) વિ. સ્તારથી કરેલા છે તે સંબંધી સવ અધિકાર છાપેલ ધમપરીક્ષા પૃષ્ટ રપ થી ૪૦ : ધીમાં જેવું ઘણું જ સ્પષ્ટ વિવેચન કરવામાં આવેલ છે,
૩૧ g૦-ક નિકાચિત પણ ક્ષય જાવે ક્ષમા સહિત જે કરતાં આ પ્રમાણે પૂ માં કહેલ છે, તે તપકરવાથી નિકાચિત કર્મનો પણ ક્ષય લઈ શકે ખરે? એટલેકે, નિકાચિત કર્મને પણ વિપાકેદયવિના ક્ષ એ સંભવી શકે ખરે? અથવા ઉપરના પદને અર્થ કાંઈ જુદો છે ?
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રત્તર મેહનમાલા,
(૩૧ ૩૦-અલ્પનિકાચિત અને સુનિકાચિત એમ નિકાચિત કર્મના બે વિભાગ છે તેમાં જે સુનિકાચિત છે તેમાં સંક્રમ અપવત્તના ઉદીરણા વિગેરે કોઈપણ કરણ લાગી શકતું નથી એટલે તે તે સુનિકાચિત કર્મનો અવશ્ય વિપાકેદયથી ભેગવટે કરેજ પડે છે. જ્યારે જે અલ્પનિકાચિત કમ દે તે અપવર્તાનાદિ કરણથી સાધ્ય હોવાથી મોક્ષનું જ સાધ્ય રાખીને ક્ષમા સહિત જ્ઞાન દષ્ટિએ તપ કરતાં વિપાકેદયથી ભેગવટો થયા સિવાય પણ ક્ષય પામે છે. વલી આ સંબંધમાં નીચેની પ્રચારમય ચર્ચા પણ ધ્યાનમાં લેવા યોગ્ય છે.
૪૦-નિકાચિત કર્મ અવશ્ય ભેગવવું પડે કે તપસ્યાથી પણ નાશ થાય?
૩૦-તપથી પણ નિકાચિત કર્મને નાશ થાય છે. જે સંબંધી ઘણા પ્રમાણે પૈકી કેટલાક અહિં અપાય છે;
सेनप्रश्ने-तपसा निकाचितकर्मणां क्षयो भवति न वा ? इति प्रश्नोऽत्रोत्तरम्- 'निकाचितानामपि कर्मणां तपसा क्षयो भवति' इति श्रीमदुत्तराध्ययनसूत्रत्यादावुक्तमस्ति [मु० पत्र ८५]
अध्यात्मसार-ज्ञानयोगतपःशुद्धमित्या(निपुङ्गवाः ।
तस्मानिकाचितस्यापि कर्मणो युज्यते क्षयः ॥१॥ [उपा० श्री यशोविजयजी] एवं योगमाहात्म्यद्वात्रिंशिकायामपि।
तथा श्रीदेवेन्द्रसूरिविरचिते तपकुलके 'अनिआणस्त विहीए, तबस्स तवियस्स किं पसंसामो । किजइ जेण विणासो निकाइयाणंपि कम्मणं ॥१॥ તે પ્રમાણે શ્રી પદ્મવિજયજીતનવપદપૂજામાં પણ કહ્યું છે કે
જે તપ કર્મ નિકાચિત તપ ક્ષમાસહિત મુનિરાયા
આ વિષયમાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ ન્યા૦ વિ૦ ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી શ્રીમાન વિજયજી વિરચિત શ્રી અધ્યાત્મમત પરીક્ષા મુ. પત્ર પ૩-૫૪ જોવાં, તેમાં ઘણું જ યુકિતપૂર્વક આ વિષય પર વર્ણન કર્યું છે,
Page #56
--------------------------------------------------------------------------
________________
-
-
થી પ્રશ્નોત્તર મોહનમાલા, ૩૨ - શ્રીક-શ્રેણિક પ્રમુખને મરણ સમયે જે લેગ્યા બદલાય તે 2 થયા કે ભાલેરા? અને ભાવસ્થા બદલાય તે સમ્યકત્વ રહી શકે ખરું?
કર ૩૦ -લેયાનું મરણ સમયે જે પરાવર્તન થાય તે ભાવ લેવાનું જ ર જવું. ભાવલેશ્યા બદલાવાથી પણ શ્રેણિક-કૃષ્ણપ્રમુખને સમ્ય વ સંબંધી બાધા થતી નથી, કારણકે ચોથા ગુખસ્થાનથી આગળ છછું ગુણસ્થાનક સુધી પણ મતાંતરે કૃષ્ણુ લયા કહેલી છે. જુઓ શ્રી પન્નવણું સૂત્ર ૧૭ મું લેશ્યાપદ દેવ અને ન રક ભવમાં જતાં જીવને વેશ્યા લેવા આવે છે એવી છે શાયિ માન્યતા છે તે મુજબ શ્રેણિક મહારાજા પહેલી નરકમાં જવા હેવાથી પહેલી નરકને યોગ્ય કાપેતલેશ્યા, અને શ્રીકૃષ્ણ શ્રીજી નરકમાં ઉત્પન્ન થનારા હોઈ ત્રીજી નરકને યોગ્ય કાપત અથવા નીલ વેશ્યા અંત્ય સમયે તેઓને પ્રાપ્ત થયેલ છે, છે તે કાપત અને નીલ વેશ્યા છઠ્ઠા ગુણઠાણુ સુધી પણ શાળામાં કહેલ છે, માટે સમ્યત્વને જરાપણ બાધા પહાંચવાનો સંભ, નથી.
૩૩ ઘ૦ “વ્યથી ચાર પદારા તજે તેને અર્થ શું ?'
૩૩૪૮- દારિક) મનુષ્યની સ્ત્રી-તિર્યંચની સ્ત્રી, (ક્રિય) વિદ્યાધરની રો અને દેવાંગના એ ચાર પદારા શ્રી પંચાલક ગ્રન્થમાં જણાવેલ છે. તે આ પ્રમાણે, સત્રાિ જાતિ
થ, ચિત્ર 1 વિવાદ ચા પિંડ્યા પત્ર રૂ]. વલી મનુષ્યની સ્ત્રી દેવાંગના, તિર્યંચની સ્ત્રી અને ચિત્રામણની સ્ત્રી એ ચાર પારદાર હોવાનું પણ મારા સમજવામાં છે. અને પ્રાય: એવા અક્ષરો પણ કે ઈગ્રંથમાં વાંચેલા હોવાનું મને યાદ છે.
૩૪ ૪૦ અભવ્ય પૂર્વ ભણી શકે તેવો પાઠ શેમાં છે?
૩૪ ૩૦ અભવ્યને પૂર્વની લબ્ધિ ન હોવા સંબંધ પાઠ શ્રીવિશેષાવશે કચ્છમાં આ પ્રમાણે છે;
'तिथंकरराइपूयं दृह्णण्णेण वावि कज्जेण। सुगसामाइयलाहो.होज अभव्वस्स गंठिम्मि ॥१॥
Page #57
--------------------------------------------------------------------------
________________
(૪) ૮ થી પ્રૌત્તર મોહનમાલા
ભાવાર્થ – તીર્થકર ભગવંતની પૂજા (મૃદ્ધિ) દેખીને અથવા બીજા કેઈ નિમિત્તથી ગ્રન્થિસ્થાનની નજીક આવેલા અલવ્યને શ્રત સામાયિકને લાભ થાય છે. ટીકાકાર ભગવાન માલધારી શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે કથામાં રહેલ “શ્રામાયિક એ પદને “એકાદશ અંગને પાઠ હોઈ શકે? એ અર્થ કર્યો છે, તે શબ્દો આ પ્રમાણે છે;- શ્રુતરામાયિકમાત્ર0
મો , તથાળેલા પદનુજ્ઞાનાતા રમા શબ્દા ઉપરથી પૂર્વલબ્ધિને સ્પષ્ટ નિષેધ જણાય છે. શ્રીનન્દીસૂત્રમાં
અભવ્યને સાડા નવ પૂર્વલબ્ધિ હેવાનું? તમે તણાવે છેતો તે પ્રમાણે શ્રી નન્દીસૂત્રમાં કહેલ હોય તેમાં કાંદ હરકત નથી કારણકે શ્રીવિશેષાવશ્યકમાં જે પૂર્વલબ્ધિનો નિષેદ જણાવ્યો છે તે અર્થની અપેક્ષાએ નિષેધ સમજ ઉચિત લાગે છે. અને શ્રી નન્દી. સૂત્રમાં જે સાડાનવ પૂર્વ સુધી અભવ્યને પૂર્વલબ્ધિ હેવાનું છે, તે માત્ર શબ્દની અપેક્ષાએ સમજાય છે. શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ પૂત્રવૃત્તિમાં પણ અભવ્યને સાડાનવ પૂર્વ સુધીની લબ્ધિ જણાવેલ છે અને શ્રી પ્રવચન સારોદ્વાર વિગેરેમાં પૂર્વલબ્ધિને નિષેધ કર્યો છે, ત્યાંપણ ઉપર જણાવ્યા પ્રમાણે અર્થ સંગત કરવો યુક્ત લાગે છે. શ્રી વિશેષાવશ્યક બહદુવૃત્તિમાં “જે દશ અથવા ચાદ પૂવને ધારણ કરે તેજ પૂર્વધર કહેવાય એ અર્થ કરે તેવા પી અભવ્યને સાડાનવપૂર્વની (શબ્દથી) લબ્ધિ હોય તો પણ તે પૂર્વની લબ્ધિવાળા કહી શકાતા નથી. આ અર્થ શ્રી પ્રશ્નમાં પત્ર ૨૧ પ્રશ્ન ૩ર૦ માં જણાવેલ છે. જે આ પ્રમાણે -' '
જિન્નતિમત્તાવમળ મિનાને તાનિ प्रोक्तानि सन्ति तत्कथं सम्भवति ? यतः प्रवचन सारोद्धारादौ પૃઢનવા વિતરિત xxx. સત્તરમુ; xxx તથા अभव्यानां पूर्वगतलब्धिमाश्रित्य 'पूर्वाणि धारया त इति दश चतुर्दशपूर्वविद इत्यावश्यकवृत्तिवचनात् बभिन्नदशपूर्वधरादयः पूर्वगतलब्धिमन्तोऽवसीयन्ते, नत्त्वन्ये, त एवाऽभच्यानां भिन्नदशपूर्वश्रुतलाभेऽपि शास्त्रान्तरोक्तपूगतलब्धिनि
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. (५). षेधो युक्तिमानेव ।' सुगम छे,तिमा ५२ organs गयो छ.'
3५ प्र०-(यम पारामा मनुष्य अपान डायનહિ? અને ન હોય તો તે પાઠ શેમાં છે?
૩૫ ૩૦;– ચમકાળમાં અવધિજ્ઞાનને મનુષ્યને નિષેધ જાણે નથી, શ્રી પ્રશ્નચિંતામણિ તથા શ્રી સેનપ્રશ્ન ગ્રન્થમાં આ વિષય સંબંધી • ચે મુજબ પ્રકારે છે;
'तथा पंचमारऽवधिज्ञानं प्राप्यते न वेति प्रश्नस्योत्तरमाहन चोक्तं कुत्रापि ग्रन्ये विच्छिन्नमिति' [ प्रश्नचिन्तामणि, पत्र ९. प्र० २५]
इदानीं भ ते मनुजानां तिरश्वां च जातिस्मरणमस्ति न वा ? यदि नासि तदा कुतो व्यवच्छिन्नं ? तथाऽवधिज्ञानमपीदानीमम्ति न ई यपि च प्रसायमिति ? प्रश्नोऽत्रोत्तरम्-वर्तमानकाले जाति मरणस्यावधिज्ञानस्य च व्यवच्छेदः शास्त्र प्रतिपादितो नास्ति 'सेनप्रश्न प्रश्न १९८ पत्र ६८॥
म सुगर छ. . ३६प्र०-एय स णं भंते नेरइयसंसारसंचिढण्णकालस्स जाव देवसंसारसंचिट्ठ कालस्सजाव विसेसाहिए वा? गोयमा ! सबथोवे मणुस्स सारसंचिट्ठणकाले, नेरइयसंसारसंचिट्ठणकाले असंखेजगुणे, दे संसारसंचिट्ठगकाले असंखेजगुणे, तिरिक्खजोणिए अणंतगु । ॥ श्रीभगवतीमूत्र, मुद्रित पत्र ४७ ॥
આ પાઠમાં માતમમહારાજાનાં પ્રશ્નના ઉત્તરમાં ત્રિકાલજ્ઞાની પરમાત્મા શ્રી મહાવીર દેવે મનુષ્યસંસાર સંચિણકાલથી નારકીસંસારસંચિકા 1 અસંખ્યાત ગુણે કહ્યું, અને તેનાથી દેવસંસારસંચિડુણકા અસંખ્યાત ગુણો કહ્યો છે તે કઈ અપેક્ષાએ કો છે?
Page #59
--------------------------------------------------------------------------
________________
(૩૬) . શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા
૩૬ ૩૦-આ પ્રશ્નને ઉત્તર સમજવા માટે “નીયર i મારે!. તતા મારિ વિદે સંસારëનિકvvor? વિગેરે જે રીતમ મહારાજાના પ્રશ્નો અને પરમાત્મા મહાવીર દેવે આપેલા ઉત્તરે છે તે પ્રથમ સમજવાની જરૂર હોવાથી પ્રથમ તે સૂત્રને સંક્ષેપમાં ભાવાર્થ અહિં આપ્યા બાદ તમે એ પુછેલ પ્રજા ઉત્તર આપવો એ વિશેષ યોગ્ય જણાય છે,
હે ભગવન! ભૂતકાળમાં નારકી તિચિ મનુષ્ય અને દેવતાએનો સંસારસંસ્થાનકાલ કેટલા પ્રકારને છે
હે બાતમીનારકસંસારરસ્થાનકાળ, તિર્ય ચસંસારરસ્થાનકાળ, મનુષ્યરસંસારસંસ્થાનકાળ અને દેવ સંસાર સંસ્થાનકાળ એમ ચાર પ્રકારને સંસ્થાન કાળ કહે છે,
હે ભગવન ! નારકસંસારસંસ્થાનકાળ કેટલા પ્રકારને કર્યો છે?
હે ગતમ! શૂન્યકાળ, અશૂન્યકાળ અને મિશ્રકાળ એમ ત્રણ પ્રકારે નારકસંસારસ્થાનકાળ કહ્યો છે.
હે ભગવન! તિર્યંચસંસારસંસ્થાનકાળ કેટલા પ્રકાર છે?
છે ગત અશૂન્યકાળ અને મિશ્રકાળ એમ બે પ્રકાર છે. તથા ધ અને મનુષ્યને સંસાર સંસ્થાનકાળ નારકીના સંસારસંસ્થાનકાળની માફક શૂન્યકાળ, અશૂન્યકાળ અને મિશ્ર કાળ એમ ત્રણ પ્રકારનો છે.
હવે-શૂન્યકાળ, મિશ્રાળ, અશૂન્યકાળ એટલે શું? તેનું સ્વરૂપ કહેવાય છે, તેમાં અશૂન્યકાળનું સ્વરૂપ જાણ્યા બાદ શૂન્યકાળ અને મિશ્રકાળનું સ્વરૂપ શીધ્ર સમજાઈ શકે તેવું હોવાથી પ્રથમ અશૂન્યકાળનું સ્વરૂપ જણાવાય છે –
સામે નારકીમાં વર્તમાનકાલમાં જે જીવો છે તે છેવામાંથી જ્યાં સુધી એટલે કે જેટલા કાળ સુધી કે જીવ ચવે નહિં “તેમજ ન કેઈ જીવ ઉત્પન્ન થાય નહિં, જેટલી સંખ્યામાં અને જે નારકના જીવે છે તેટલી સંખ્યામાં જ તે નારે ના છ જેટલા
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મેહ !,
(૩૭),
કાળ પર્યંત રહે તે કાલ તે નારકના વેને આશ્રયી અન્યકાળ કહેવાય.
મિશ્રકાળ જ સાતે નરકમાં વર્તમાનમાં વત જીવામાંથી જીવા ચવવા ( ીકળવા) માંડયા. વ્યવતાં ચ્યવતાં એક પણ જ્યાં સુધી ખાકી હોય ત્યાં સુધી મિશ્રકાળ કહેવાય.
હું તાત્પર્ય સમજવાનું છે કે “સાતે નરકમાં વમાનકાળમાં જે જીવે છે તેમાંથી કાઇ જીવ ચવ્યા (નીકા), ચ્યવન થયા બાદ મનુષ્યયાનિ અથા સૂક્ષ્મનિઃપ્રમુખ એકેન્દ્રિય વિગેરે તિય ́ચ નિમાં અનન્તર કિડવા પરસ્પર યથાયોગ્ય ઉત્પન્ન થયા, ઉત્પન્ન થયા બાદ પુન: રેંજ જીવ દુષ્ટપરિણામની ધારાવડે નરકના ભવને ચોગ્ય-ગતિનામક તેમજ આયુષ્યના અંધ કરી નર્કમાં ઉત્પન્ન થાય તે તે જીવ પણ વિવક્ષિત વર્તમાનકાળમાં કલ્પેલા જીવે માંહેનેજ ગણાય એ પ્રમાણે વિવક્ષત વત્ત માનકાલમાં નરકમાં વતા વિક્ષિત અનેક જીવા નરકના ભવમાંથી ચવીતે મનુષ્યનુ તિય ચસવમાં ઉત્પન્ન થયા માઃ પુન: જે નરકભવમાં ઉત્પન્ન થાય તેા તે જીવે પ્રથમવક્ષિત જીવામાંનાજ ગણવા; પણ અન્ય જીવા ગણવા નહિ . અર્થાત્ એ પ્રમાણે બીજી ત્રીજી વારે કે દશમી વાર તેના તેજ વિવક્ષિત જીવા નરકમાં ઉત્પન્ન થાય તે નરકમાં ઉત્પન્ન થ॥ તે વિક્ષિત વેાની અપેક્ષાએ માકાળજ ગણાય.. કહેવાના આશય એ છે કે–વતમાનકાલમાં નરકમાં જે જીવા છે, તે જીવામાંથી તેના તેજ અથવા પુન: ઉત્પન્ન થયેલા એક પણ જીવ બાકી હોય ત્યાં સુધી મિશ્રકાલ ગણાય છે. મિશ્રકાળને આ પ્રમાણે ગણવાનું કારણ એ છે કે, આગળ ગાતમમહારાજાના શૂન્ય- અશૂન્ય અને મિશ્રકાલ સંબંધી અલ્પમડુત્ત્વના પ્રશ્નના ઉત્તરમાં પઃ માત્મા શ્રીમહાવીર મહારાજાએ અશૂન્યકાળથી મિશ્રકાળને અન ત ગુણા કહ્યા છે, તે ઉપર મુજબ અ કરીએ તાજ સંગત થઇ શકે છે. જો ઉપર પ્રમાણે પુનઃ નરકમાં ઉત્પન્ન થયેલા વેાની પેક્ષા ન રાખવામાં આવે તેા અશૂન્યકાળથી મિશ્રકાળ અસ ંખ્ય ગુણ થરો પણ અનંતગુણ થરો નહિં. કારણકે નરકના અશૂન્યકાળ. સિદ્ધાંતમાં બાર મુહૂર્તના કહ્યા છે. અને વર્તમાનકાલમાં નવીન ઉત્પન્ન થયેલા સાતમી નારકીમાં વતા
Page #61
--------------------------------------------------------------------------
________________
(૩૮)
(
શી પ્રથૌત્તર મોહનમાલ.
નારકજીવનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીશ સાગરોપમનું છે, તેથી બાર મુદ્દત્તની અપેક્ષાએ તેત્રીશ સાગરેપમ એ અસંખ્ય ગુણ કાળ છે પણ અનતગુણ કાળ નથી. પરંતુ જ્યારે પુન: ઉત્પન્ન થનારા પણ તેજ ની અપેક્ષા રાખવામાં આવે છે ત્યારે નરકમાંથી
વ્યા બાદ (પરસ્પરાએ) વનસ્પતિમાં ઉત્પન્ન થવાને જે કાળછે, તે કાળ અનેક વખતનો ભેગો કરતાં અનnત થઈ શકે છે, અને એથી અશૂન્યકાળની અપેક્ષાએ મિશ્ર કાળ પણ અનંત ગુણે કહેવામાં કઈ પણ દેાષ આવતો નથી. આ વિચાર ટીકામાં સારી રીતે સપ્રમાણ વર્ણવ્યો છે. વિચાર પૂર્વક વાંચવાથી સમજી શકાય તેમ છે.
શૂન્યકાળ–વર્તમાનમાં જે નારકીના જેવો છે તે સર્વ નારકીના છ ચ્યવી જાય અને એક પણ બાકી છે, રહે તે કાળને શૂન્યકાળ કહેવામાં આવે છે,
હે ભગવન ! એ પ્રમાણે નારક છેને એ શૂન્ય મિશ્ર અને શૂન્ય એમ ત્રણ પ્રકારને સંસારસંસ્થાનકાળ કરો, તેમાં કર્યો કાળ અ૫ છે? ઘણે છે? તુલ્ય છે? કે વિશેષાવેિક છે?
હે મૈતમ! સર્વથી થોડો અશુન્યકાળ છે, તેના કરતાં મિશ્ર કાળ અનન્તગુણે છે, અને તે કરતાં શૂન્યકાળ બનત ગુણ છે. અશૂન્યથી મિશ્રકાળ અનત ગુણ કેવી રીતે હોય? સંબંધી પ્રથમ સંક્ષેપમાં કહેવાયેલ છે, અને મિશ્રકાળથી શુન્ય ળ અનતગુણ કહ્યો તે સાતે નરકમાં વત્તતા વિવક્ષિત સેવે છે નારકના ભંવમાંથી નીકલી અનન્તા કાલ સુધી વનસ્પતિમાં પરિભ્રમણ કરે તે અપેક્ષાએ કહેલ છે. એ પ્રમાણે અન્યત્ર પણ ૨મજવું.
હે ભગવન! તિયાને જે બે પ્રકારને સંસારસંસ્થાન કાળ કહ્યો છે તેમાં અલ્પબહુ કેવી રીતે છે?
છે ગતમ! સર્વથી અલ્પ અશૂન્યકાળ છે, મેશકાળ તેનાથી અનતગુણ છે.
હે ભગવન! દેવ અને મનુષ્યોના સંસારસંસ્થાનકાળનું અલ્પબહુરલ શી રીતે છે?
Page #62
--------------------------------------------------------------------------
________________
મી પ્રશ્નોત્તરે મોહનમાલા (૩૯) હે ગતમ! જે પ્રમાણે નારકીના. સંસારસંસ્થાનકાળનું અલ્પબહુરવ કહ્યું , તે પ્રમાણે દેવ અને મનુષ્યોના સંસારસંસ્થાનકાળનું આ પબહુર્વ સમજવું. અર્થાત સર્વથી અલ્પ અશૂન્યકાળ, તેના મિત્રકાળ અનતગુણ અને તેના કરતાં શૂન્યકાળ અનન્તગુરુ છે.
આટલું સ્વરૂપ સમજ્યા બાદ જે પ્રશ્ન પુછાયેલ છે તે પ્રશ્નને ઉત્તર હવે અપાય છે. અને તે સમજ હવે તદ્દન સુલભ થશે
હે ભગવન! રકસંસારસંસ્થાન કાળ તિર્યંચસંસાર સં. સ્થાન કાળ મનુષ્ય સારસંસ્થાન કાળ અને દેવસંસાર સંસ્થા નકાળ એ ચારે કારમાં કણ અ૫ ઘણે તુલ્ય અથવા વિશેષાધિક છે?
હે ગતમ! મનુષ્યસંસારસંસ્થાનકાળ સર્વથી અલ્પ છે. [કારણ કે મનુ સર્વથી ડી સંખ્યાવાળા છે. ] તેના કરતાં નારકસંસારસંસ્થાકાળ અસંખ્ય ગુણ છે. [ કારણકે મનુષ્યથી નારકી જવા અરાં યગુગ છે. ] નારસંસારસંસ્થાનકાળથી દેવ સંસારસંસ્થાનકાળ અસંખ્ય ગુણ છે. કારણ કે નારક જીવાથી દે અસંખ્ય ગુણ ] અને દેવસંસારરસંસ્થાનકાળથી તિર્યંચસંસારસંસ્થાનકાળ અનતગુણ છે. [કારણકે દેથી તિયા અનન્ત ગુણ છે).
૩૭ n૦-શ્રી ૮ ગવતીસૂત્ર પત્ર ૬૦ પૃ. ૧માં “ ત્તિ નં તવ કથા વિદ્યાર્થ, આ પ્રમાણે જણાવેલ છે. તો એ કન્દ્રિો ઉદીરણા ગહણ અને સંવરણ કરે? અથવા સંભવ જેટ આલાપક લાગુ કરવા? ટીકાકાર ભગવાન શ્રી અભયદેવસૂરિમ રૂારાજાએ આ બાબતમાં સ્પષ્ટ ખુલાસો કી નથી, તેથી પુરેપુરો આલાપક લાગુ થતો હોય તેમ જણાય છે. તે આ બાબતનો : પણ ખુલાસો કરશે,
૩૭ ૩૦-શ્રી (ગવતીજી પત્ર ૬૦ “રેવં તે રેસ' વિગેરે બાબતમાં ખુલાસે માગ્યો તો જણાવવાનું જે એકેડિયો-ઉદીરણ ગહનું સંવરણ ને નિજ રા એ સર્વ કરે છે, પરંતુ અવ્યક્ત કરે છે, તે પાઠ બારે બર ધ્યાનપૂર્વક સ્થિરતાથી વિચારે તે આપ
Page #63
--------------------------------------------------------------------------
________________
(80).
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા,
આપ બેસી જશે. કારણકે ત્યાં ૬૦મા પત્રમાંજ લખેલું છે ! 6 इत्यादि तावद्वाच्यं यावत् से नूणं भंते! अप्पणा चेव निजरो અળ્ળા ચેવ ગEE ' !
૩૮ ૬૦-મહાનુભાવતીર્થંકર ભગવંતા જ્યાં પારણુ કરે ત્યાં પંચદિવ્ય પ્રગટ થાય તેમાં જોરૂપ” ના અર્થ શુ કરવેશ?
૩૮ ૩૦- ચેસ્ટોપ 'ના અ ધ્વજાઓનું સહુકલું ’ એવે થાય છે. અને વસ્ત્રાની વૃષ્ટિ એવે પણ અથ કર્ય છે. વિશેષ માટે શ્રી અભિધાનરાજેન્દ્રના ત્રીજા ભાગમાં આપેલ ચૈત્યુત્ત્વવ શબ્દ જોવા યાગ્ય છે.
૩૯ ૪૦-દેશને પાંચપ્રકારની નિદ્રામાંથી કે.લા પ્રકારની નિદ્રાના ઉદય હાય ? અથવા એકેના નજ હાય?
૩૯ ૩૦-ઉત્કૃષ્ટમતિ આદિ જ્ઞાનવાળાને પણ મ મતિજ્ઞાનાવરણીય વિગેરે કર્માંતા ( દેશઘાતિરસસ્પર્ધકોની અપેક્ષાએ ) રસાય અને પ્રદેશાય હાય છે તે પ્રમાણે સદા જાગૃત અવસ્થાવાલા દેવેને પણ નિદ્રારૂપ દનાવરણીય કના રસાય અને પ્રદેશાય હાય તા તે સંભવિત છે. કર્મ પ્રકૃતિના ઉદ્દયસ્વામિત્ત્વને અંગે વિચાર કરતાં દેવાને આધે ૮૩ પ્રકૃતિએના ઉદય કહ્યા છે, તેમાં નિદ્રાપ્ચકના ઉદય પણ કહ્યા છે. પંચસધહુકારના મતે સ્થાનદ્ઘિત્રિકના ઉદય દેવાને હાતા નથી એ અપેાાએ ૮૦ પ્રક઼તિએ વાન આધે હૃદયમાં ગણાવી છે. એકંદર શ્ચારતાં વાન નિદ્રાના ઉદ્ભય હાવામાં કોઈ વિરોધ જણાતા નથી.
'
૪૦ ૬૦-ભાર ડપક્ષીના અધિકાર કયા ગ્રન્થમા છે? ४० उ०- “ भारण्डपक्षिणोः किलेकं शरीरं पृथग्रीवं त्रिपादं च भवति, तौ चाऽत्यन्ताऽप्रमत्ततयैव निर्वाहं लमेवे इति ॥ ' સ્થાના (૧મું સ્થાન) જોતા:ચપ્રીવા, અન્યોન્યપણમક્ષિणः । श्रमत्ता इव नश्यन्ति यथा भारण्डपक्षिणः || १ || ' ( ज्ञाताधर्मकथाङ्ग ) जीवद्वयरूपा भवन्ति, ते च सर्वदा चकितचित्ता भवन्तीति, एकोदराः पृथग्ग्रीवा त्रिपदा मर्त्यभाषिणः । भारण्डपक्षिणस्तेषां मृतिभिन्नफलेच्छ्या ॥ १ ॥ ' ( कल्प - सुबो० क्षण ६) ।
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાલી.
. (४१) 'गतस्य तव शैलोद्व भारण्डाः पञ्चशतः । द्विजीव त्र्यंहयो व्यास्याः एयन्त्ये कोदशः खगाः || १ || (आवश्यक कथा ) ॥ મા પ્રમાણે શ્રા ઠાણાંગજી જ્ઞાતાધમ કથાંગ કલ્પસુએાધિકા આવ શ્યકકથા પ્રીવ્યાકરણ વિગેરે અનેક સૂત્રગ્રન્થામાં ભારપક્ષિના અધિકારો છે, વતી આ ભાર ડપક્ષિસ બધી શ્રીપ્રઞાત્તરચિન્તામણિ ગ્રન્થમાં પ્રભાતર રૂપે નીચે મુજબ છે—
प्र० - अथ च भारंडपक्षिणां कतिविधाः प्राणाः प्रत्येकं प्राप्यन्ते ?
उ०- भारंडाख्यपक्षिणां किल प्रत्येकमेकं शरीरं, पृथगू ग्रीवा, त्रिपादं चैकमुदरं, इत्थं प्रश्नव्याकरणे उक्तं, तथा च सुवोधिका - एकोदराः पृथग्ग्रीवा - त्रिपदा मर्त्यभाषिणः । भारण्डपक्षिणस्तेषां मृत्युर्भिन्नफलेच्छया ॥ १ ॥ इति वचनादपि कुत्रापि प्राणा न नियमिताः, तथापि पंडितश्रीखांतिविजयगणिवचनात्तथा रकश्री विजयलक्ष्मीसरीणां वचनात्तथाऽस्मद्गुरूणां पंडित श्रीशुभ विजयगणिपंडित शिरोरत्नवहुश्रुतानां वचनाद् ज्ञायते यदुत्पत्तिकाले तौ द्वौ जीवौ मनःपर्याप्तिमन्तमुहूर्त्तेन समकं पूरयतः, तेन यावज्जीवं च तयोरेकं मनो वर्त्तते, तेन हेतुनॅकोन वैशतिः प्राणा उच्यन्ते, इथं - ' वृद्धव्याख्याममन, तथा सदा । एकोनविंशतिः प्राणा, भारण्डानां तु नान्यथा । १ ।। ' इति । तत्त्वं तु सीमंधरो वेति ॥
ભાવા - પ્ર૦ પ્રત્યેક ભાર’પક્ષિને કેટલા પ્રાણા હેાય છે ?
C
૩૦—ભાઃ 'પક્ષિઓને દરેકને શરીર બુઢ્ઢા હેાય છે પરંતુ તે શરીરના બાંધા આવા પ્રકારના હોય છે. બન્નેની ડાક જુદી હાય છે. બન્નેના મલીને એકંદર ત્રણ પગ હોય છે, અને બન્ને હવેાના શરીર બે જુદા જુદા છતાં ઉદર એક હાય છે. શ્રી કલ્પ સૂત્ર-સુબાધિકા ટીકામાં પણ તેજ પ્રમાણે કહ્યું છે. તેમાં એટલું
Page #65
--------------------------------------------------------------------------
________________
’
(૪૨)
શ્રી પ્રર્માત્તર માહનમાયા.
- વિશેષ જણાવેલ છે કે, આવા ભારપક્ષિઓ કે જેઓનુ ઉત્તર એક છે. તે બન્ને ભારપક્ષિઓને જે અવસરે ભિન્ન-ભિન્ન ફૂલ ખાવાની ઈચ્છા થાય છે, ત્યારે તે બન્નેનું મરણ થાય છે. આ પ્રમાણે ભાર ડપક્ષિને અંગે યત્ કિચિત વર્ણન છે છતાં તેને કેટલા પ્રાણ હાય? તે સંબધમાં કોઈ નિયત્ર યદ્યપિ માંા નથી, તાપણ પંડિત શ્રી ખાંતિવિજયજી-ભટ્ટારક શ્રીવેજયલક્ષ્મીસૂરિ અને અમારા ગુરૂવર્ય શ્રીમાન શુભવિજયજીગણી વિગેરે મહુશ્રુતાના વચનથી જણાય છે કે એકજ સ્થાનમાં ઉત્પન્ન થયેલા તે બન્ને જીવે ઉત્પત્તિ કાલમાં મન:પર્યાપ્ત એક સાથેજ કરે છે અને તેથી તેમને યાવજ્જીવ પર્યંત એક સરખુ મન રહે છે. એ કારણથી તે બન્ને વેાના ભેગા મળીને ૧૯ ( એગણીશ) પ્રાણ હોય તેમ સંભવે છે, તત્ત્વ તેા શ્રી સીમંધરસ્વામી જાણે.
૪૧ ૪૦—ત હુલીયા મત્સ્યના તદુલપ્રમાણ નાના શરીરમાં વજ્રઋષભનારાચસ ઘયણનું મધારણ શી રીતે સ'ભવી શકે?તેટલા નાના શરીરમાં અસ્થિનુ પ્રમાણ પણ ઘણું જ સ્વરૂપ હાવું જોઇએ!
૪૧ ૩૦——ત દુલીયા મત્સ્યને જે વજ્રૠષભના ચસઘયણ કહ્યું છે તે હાડકાની કઠિનતા અને મજબુતાઇની અપેક્ષાએ કહ્યું હાય તેમ સંભવે છે. સિદ્ધાન્તમાં યદ્યપિ–અસ્થિરચનાની અપેક્ષાએ વેને અસઘયણી કહ્યા છે. તાપણુ મલની અપેક્ષાએ વજ્રશ્યલનારાચ સઘયણી કહેવ્ઝમાં આવ્યા છે. તે પ્રમાણે અહિં તદુલમસ્ત્ય માટે પણ સમજવું. અન્યથા અર્થાત, જો તંદુલ મસ્યને વજ્રઋષભનારાચસંઘયણ ન લેવામાં આવે તેા સપ્તમી નરકમાં તંદુલમસ્ત્યની જે ઉત્પત્તિ કહેલ છે તે ૨ભવી ન શકે. કારણકે ‘સાતમી નરકમાં વજ્રઋષભનારાચસંઘયાવાલેાજ ઉત્પન્ન થાય તેવુ સિદ્ધાન્તનું વચન છે.
૪૨ ઘ્રુ૦—નિસર્ગ –સમ્યગ્દર્શનવાળે જીવ અખા ભવચક્રમાં કોઈ વખતે પણ ધમ સાંભયા ન હોય એવાજ હાય કે અન્યથા પણ હાય ?
૪૨ ૩૦-અનાદિમિથ્યાર્દષ્ટિજીવ ભવચક્રમાં પરિભ્રમણ કરતા ફ્રેને ભાગવતા તથાભવ્યત્ત્વદશાના પરિપાક થવાથી સ્વાભાવિક
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાળા. (૪૩) રીતે (જ્ઞાનદર્શનોપગ સ્વભાવથી ઉત્પન્ન થતા તે તે પરિણામે વડે) (આ મુખ્ય સિવાય) સાતે કર્મની સ્થિતિ પલ્યોપમાસંપેય ભાગ પ્રમાદ ન એક કડાકોડી સાગરોપમ જેટલી થવા પૂર્વક યથાપ્રવૃત્તકર -અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ દ્વારા જે સભ્યત્વ પ્રાપ્ત કરે છે, તે નિસગ–સયેશન કહેવાય છે. આ પ્રમાણે તત્વાર્થસૂત્રના ભાગ્યમાં કહેલું હોવાથી નિસગ-સમ્યગ્દર્શનીએ ભવચકમાં પરિભ્રમણ કરતાં કોઈ વખતે સત્ય ધર્મનું શ્રવણ કર્યું હોય તેવું અનુમાન થતું નથી, તત્વાર્થ ભાષ્યનો પાઠ આ પ્રમાણે'तद् एतत् सम्यग्दर्शनं द्विविधं भवति, निसर्गसम्यग्दर्शनं, अधिगमसम्पन्शनं च । निसर्गादधिगमावोत्पद्यत इति द्विहेतुकं द्विविधम् । निसर्गः परिणामः स्वभावः अपरोपदेशः इत्यनान्तर । । ज्ञानदर्शनोपयोगलक्षणो जीव इति वक्ष्यते (२-८) तस्यानादौ संसार परिभ्रमतः कर्मत एव कर्मणः स्वकृतस्य बन्धनिकाचनोदयनिर्जरापेक्षं नारकतिर्यग्योनिमनुष्यामरभ ग्रहणेषु विविधं पुण्यपापफलमनुभवतो ज्ञानदर्शनोपयोगस्वाभाव्यात् तानि तानि परिणामाध्यवसायस्थानान्तराणि गच्छतोऽनादिमिथ्यादृप्टेरपि सतः परिणामविशेषादपूर्वकरणं ता 'ग् भवति येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यत इत्येतत् निसर्ग सम्यग्दर्शनम् ॥
ભાવાર્થ –એ સખ્યત્વે બે પ્રકારનું છે, નિસર્ગ-સમ્યગદર્શન અને ચાધિગમ-સમ્યગ્દર્શન, નિસર્ગ–અથવા અધિગમ એ બે હેતુથી સાત્વની ઉત્પત્તિ હોવાથી સમૃદ્ધ બે પ્રકારનું છે; નિસર્ગ–પરિણામ-સ્વભાવ–અન્યના ઉપદેશને અભાવ એ સર્વ એક અથવાલ છે, “જ્ઞાનદશનો પગ લક્ષણ જીવ છે એ આગળ બીજા અધ્યાયમાં કહેવાશે. એવા તે જીવને અનાદિસંસારમાં પરિભ્રમણ કરતાં કર્મના-બ-નિકાચના-ઉદય અને નિજરને અનુસારે નારકી તિવેચ મનુષ્ય તથા દેવ ભવમાં વિવિધ પચ પાપ ફોને ભેગવતાં જ્ઞાનદશનેપોગસ્વભાવથી અન્ય
Page #67
--------------------------------------------------------------------------
________________
(૪)
બા પ્રત્તર મેહનમાયા.
અન્ય પરિણામે–અધ્યવસાયને પ્રાપ્ત કરતાં થકા અનાદિ મિથ્યાદષ્ટિ એવા પણ તેને પરિણામ–અધ્યવસાયવિશેષથી એવા પ્રકારનું અપૂર્વકરણ થાય છે કે જેથી કેઈના ઉપદેશ સિવાય પણ સમ્યગ દર્શન ઉત્પન્ન થાય છે, તેને નિસગ સમ્યગદર્શન કહેવાય છે.”
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી યોગશાસ-ઑપણ ટીકા-મુદ્રિત પત્ર ૩૯ માં પણ લગભગ તેજ આશય સ્પષ્ટ જણાવેલ છે.
૪૩ ૪૦ –જીવ સમયે સમયે સાત અથવા (આયુષ્ય કર્મના બંધ સમયે) આઠ કર્મને બંધ કરે તેવો પાઠ જેમ જાણવામાં છે તે પ્રમાણે સમયે સમયે સાત-આઠ કમની નિર્જરને પાઠ શેમાં છે? અને એક સમયમાં જીવ કેટલા કર્મની નિર્જ કરે?
- ૪૩ ૩૦-દશમા ગુણસ્થાનક સુધી છવ સમય સમય આડે કમની નિરા કરે, કારણકે દશમ ગુણઠાણ સુધી આઠે કર્મને ઉદય હેય છે. અગીયારમા અને બારમા ગુણસ્થાનકે મેહનીય કર્મ સિવાય સાત કર્મનો ઉદય હોવાથી સાતની નિજ રા છે. તેરમા અને ચિદમાં ગુણસ્થાનકના અત્યસમયપર્યત (ચાર ઘાતિ કર્મ સિવાય) ચાર ભોપગ્રાહિ ( અદ્યાતિ ) કને ઉદય હોવાથી ચાર કર્મની નિર્જરા છે. એટલે કે જે ગુણસ્થાનકે જેટલા કર્મને ઉદય હોય તે ગુણસ્થાનકે તેટલા કર્મની નિજ રા પણ હેય. ફક્ત-ઉદય અને નિજ રામાં વ્યવહાર ની અપેક્ષાએ એક સમયનું અંતર પડે. ઉદય અને નિજ રા કોને કહેવાય? તે બન્ને માટે શ્રીતત્ત્વાર્થસૂત્રની ટીકામાં આ પ્રમાણે જણાવેલ છે. 'प्रकृत्यादिवन्धरूपेणाव स्थितस्य तस्योदयावलिकाप्रविष्टस्य प्र. तिक्षणमुदयमादर्शयतो याऽवस्था शुभाऽशुभान भावलक्षणा स उदयो विपाक इति । उदयानुभावसमनन्तरमेवातस्नेहलेशं परिशटत् प्रतिसमयं कर्म निर्जराव्यपदेशमङ्गीकरोत ति ॥'
ભાવાર્થ–પ્રતિબધ-સ્થિતિબ-રસબ-પ્રદેશબરૂપે રહેલ તે કર્મને જ્યારે ઉદયાવલિકામાં પ્રવેશ થાય છે ત્યારે
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
.
(
પ્રતિસમયે ફળને બતાવનારી જે શુભાનુભવ અને અશુભાનુભવ રૂપ કર્મની અવસ્થા તેને ઉદય કહેવાય છે. અને ઉદયદ્વારા શુભાનુભાવ-અશુભાનુભાવરૂપે વિપાક બતાવ્યા બાદ તુર્તજ જેમાંથી રસ દૂર થાય છે તેવું પ્રતિસમયે આત્મપ્રદેશાથી છુટું પડતું જે કમ તેને નિજ કહેવાય છે.” [ તરવાર્થ-જુતા મુકિત પર. ૩૮]. આ ઉપરાંત શ્રી પન્નવણુસૂત્ર-ઈન્દ્રિયપદ, ચતુર્થ કમ
પત્ર ૧૦૩ માં પણ પૂર્વોક્ત વિષયનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે
વલી જેમ (સ્વાભાવિક) ઉદયથી નિરા થાય છે. તે પ્રમાણે ઉદીરણાથી થતા ઉદયદ્વારા પણ કર્મની નિર્જરા થાય છે. માટે કેટલા કર્મોની ઉદીરણ કયા ગુણસ્થાનકમાં હેય તે પણ સંક્ષેપમાં લખાય છે - ત્રીજા ગુણસ્થાનકને વઈને પહેલેથી છ ગુણસ્થાનક સુધી સાત અથવા આઠ કર્મની ઉદીરણા હોય, એટલે કે ભગવાતું આયુષ્ય જ્યારે એક આવલિકા પ્રમાણુ બાકી રહે ત્યારે આયુષ્યકમની ઉદીરણું બંધ પડે, અને બાકીના સાતે કમની ઉદીરણું ચાલુ હોય, તે સિવાય અર્થાત આયુષ્યકર્મ જ્યાં સુધી એક આવલિકાથી વધારે હોય ત્યાં સુધી છઠ્ઠા ગુણઠાણુ પર્યત આડે કમની ઉદીરણ હેય, અપ્રમત્ત (સાતમા) થી સુમરાંપરાય (દશમ) ગુણ સ્થાનક સુધી વેદનીય અને આયુષ્યવિના પાંચ અથવા છ કમની ઉદીરણા ચાલે, એટલે કે મોહનીયકમ દશમાં ગુણસ્થાનકમાં જે અવસરે એક આવલિકા જેટલું બાકી રહે ત્યારે મોહનીય સિવાય પાંચની ઉદીરણા ચાલે, તે પહેલાં જ કર્મની ઉદીરણું હોય, ઉપશાંત મેહ ગુણસ્થાનકે જ્ઞાનાવ૦ દશના૦ નામ ગોત્ર અને અંતરાય એ પાંચની ઉદીરણા ડેય, બારમા ક્ષીણમેહ ગુણસ્થાનકે કેટલી એક આવલિકા પ્રમાણ ગુણસ્થાનકને કાળ બાકી રહે ત્યાં સુધી પૂર્વોક્ત પાંચની ઉદીરણા અને છેલી આવલિકામાં નામ અને ગોત્ર એ બે કર્મનીજ ઉદીરણા હોય, તે બે કમની ઉદીરણ સગિગુણસ્થાને પણ હોય. અગિગુણસ્થાને ઉદીરણ ન હોય , કારણ કે યોગનો અભાવ છે. આ માટે પણ કર્મગ્રન્થ ચતુથ-પત્ર ૧૦૩ અને શ્રી પન્નવણાઇ પદ ૨૩-૨૫-૨૬-૨૭ મું:જેવું :
Page #69
--------------------------------------------------------------------------
________________
(૪૬)
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
૪૪ ૫૦- અમ્રુત્ત્વા (અસુગ્ગા) કેવલી જે હોય તે ધ સાંભલ્યા વિનાજ કેવલી થાય' એવું જે કહેવાય છે તે કથનમાં આખા ભવચક્રમાં ધર્મ શ્રવણના અભાવ સમજવા કે ફક્ત જે ભવમાં દેવલજ્ઞાન થાય તે ભવમાંજ ધમશ્રવણના અભાવ સમજવા
૪૪ ૬૦–તે ભવની અપેક્ષાએ શ્રવણના અભાવ સમજવા, અશ્રુત્ત્વા ( અસાચ્ચા ) કેવલીના વિશેષ અધિકાર શ્રી ભગવતીસૂત્ર (છાપેલ ) શતક ૯મુ પત્ર ૪૩૦ થી ૪૩૮ સુધીમાં છે ત્યાંથી જોઈ લેવે.
૪૫ ૬૦-અશ્રુન્ત્યા કેટલી દેશના આપે ?
૪૫ ૪૦-અશ્રુન્ત્યા કેટલી દેશના આપે તેમાં કાઇ વિરોધ જણાતા નથી. મૂકકેવલી દેશના ન આપે.
૪૬ મ૦- લજ્જા ? કયા ક્રમના ઉદયથી હાય !
6
૪૬ છુટ-ચારિત્રમાડુનીયના ઉદયથી લજ્જા હાય ... ભાવીશ પરિસહ પૈકી યાચના ’ પરીસહ ચારિત્રમાહનીયના ઉદયથી જણાવેલ છે. અને યાચનાઃ પરીસહુની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવેલ છે કે,—
6
' याचनं मार्गणं, भिक्षोहि वस्त्रपात्रान्नपानम तेथ्यादि परतो लब्धव्यं निखिलमेव, शालीनतया ( लज्जया ) चन याञ्चां प्रत्याद्रियते, साधुना तु प्रागल्भ्यभाजा साते कार्य स्वधर्मकाय परिपालनाय याचनमवश्यं कार्यमिति, एवमनुतिष्ठता याञ्चापरी पहजयः कृतो भवति । ''
અર્થ સ્પષ્ટ છે. ( આ સબંધમાં વિશેષ શ્રી ઉત્તરાધ્યયન. સૂત્ર ? હું પરીષદ્દાધ્યયન જોવુ' )
૪૭ ૪૦-વેાના શરીરની છાયા પડે કે નહિ ?
૪૭ ૪૦-દેવાના શરીરની પ્રાય: છાયા પડતી નથી એમ જાણવામાં છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
(૪૭) ૪૮ -બગભગત જીવ વીર્યલબ્ધિ અને વૈકેયલબ્ધિથી સંગ્રામ કરી નરકે જાય' એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્ર (મુદ્રિત પત્ર ૮૮) મ માં જણાવેલ છે, તો ગર્ભગત જીવને વૈકિલબ્ધિ ક્યારે ઉત્પન્ન થાય? વૈક્રિયેલિબ્ધિ કેટલા ગુણાણામાં ઉત્પન્ન થઈ શકે ? અને કેટલા ગુણઠાણવાળા ક્રિયલબ્ધિ ફેરવે? તેમજ વીWલબ્ધિ એ લે શું ?
૪૮ ૩૮ - ભગત જીવની વીર્ય લબ્ધિ તથા વૈક્રિયલબ્ધિ પૂર્વ ભવની હોય અર્થાત કેઇ જીવવિશેષ પૂર્વભવની વીર્ય લબ્ધિ તથા વક્રિય બ્ધિ સહિત ગર્ભમાં આવે, અને ત્યાં તે વીર્ય-- કિપલબ્ધિ ફેરવવાપૂર્વક સંગ્રામ કરી નરકે જાય, આ સંબંધમાં શ્રી તંદુલયાલિય પયત્ન (મુકિત) ને પત્ર ૧૧ મા માં “પૂર્વમવિકરિયર દut વૈચિ
” ઈત્યાદિ પાઠ આપેલ છે તે જોઈ છે. તે પાઠમાં “ગભગત જીવને પૂર્વભવની વૈકિય લબ્ધિ હોય તેવો સ્પષ્ટ પાઠ આપવામાં આવેલ છે. વીર્યલબ્ધિ એટલે વીર્યા રાયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ શક્તિવિશેષ સમજવું. વૈલિબ્ધિને ઉપગ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી. છઠ્ઠા પ્રમત્ત થત ગુણઠાણા સુધી હોઈ શકે છે. મિથ્યાષ્ટિને વૈક્રિયલબ્ધિ ડવા સંબંધમાં શ્રી પન્નવણું સૂત્ર સટીક (મુદ્રિત પત્ર ૩રપ મ “વિચાધા અન્ય મઘાટ્ય િવૈશિ. થધરસ્પર : ઇત્યાદિ સ્પષ્ટ ઉલ્લેખ આપવામાં આવેલ છે.
૪૯ - તિર્યંચને અવધિજ્ઞાન હોય ? અને હોય તે કેટલું હોય
૪૯ ૩૦-તિય અને અવધિજ્ઞાન હોઈ શકે, અને તે જઘન્યથી અંગુલના અસંખ્યભાગથી શરૂ કરીને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી હું ય છે, શ્રી પન્નવણુસૂત્ર ૩૩ મા પદમાં આ સંબંધમાં નીચે મુજબ પાઠ છે.
'परिदियतिरिक्खनोणियाणं भंते ! केवइयं खेतं ओहिणा जाति पासंति ? गोयमा ! जहन्नेणं अंगुलस्स असंखेजतिभागेणं, उक्कोसेणं असंखेज्जे दीवसमुद्दे ॥
Page #71
--------------------------------------------------------------------------
________________
(e)
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા.
( અર્થ- ભગવન્! પંચેન્દ્રિયતિય ચા અવધિજ્ઞાનવર્ડ કેટલુ ક્ષેત્ર જાણે અને એ ? હે ગાતમ ! જઘન્યથી અંગુલના અસખ્યભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી અસ`ખ્યાતા દ્વીપ સમૃદ્ર પ્રમાણ ક્ષેત્રને પંચેન્દ્રિયતિય ચા અવધિજ્ઞાનવઅે જાણે જુએ છે ')
૫૦ ૬૦-શ્રી ભગવતીસૂત્ર ( મુદ્રિત પત્ર ૧૦૭ ) માં આપેલ મૂલસૂત્રમાં નરકગતિના ઉપપાર્તાવરહુ બાર કેંદૂત્તના કહ્યા છે, અને તે સૂત્રની ટીકામાં સાક્ષિરૂપે અપાયેલ ‘ ચીસા, મુ ુત્તા' ઇ ત્યાદિ ગાથામાં ચાવીશ મુહૂર્ત ના ઉપપાવિરહુ કહ્યા, તેા તે ખ તેમાં શી રીતે સમજવું ?
૫૦ ૩૦-મૂલસૂત્રમાં નરકતિ આશ્રયી જે ભાર મુકૂના ઉપપાતવિરહ કહ્યા તે સાતે નારકીમાં કેાઈ પણ જીવ ઉત્પન્ન ન થાય તેા ઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી ન થાય ? એ પ્રશ્નના ઉત્તરમાં સાતે નારકી આશ્રયી બાર મુદ્દત્તના ઉપપાવરડુ કહ્યા છે. જ્યારે ટીકામાં સાક્ષિભૂત અપાયેલ ગાથામાં ચાવી મુહૂર્વાદિ જણાવવામાં આવેલ છે તે પ્રત્યેક નારકીના ઉત્કૃષ્ટ ઉરપાતવિરહ કાલની અપેક્ષાએ જણાવેલ છે. અર્થાત્ પ્રથમનારકીમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહ ૨૪ મુહૂત્તના, બીજી નારકીમાં સાત અહારાત્ર, ત્રીજી નારકીમાં પંદર દિવસ, ચેાથી નારકીમાં એક માસ, પાંચમી નાકીમાં બે માસ, છઠ્ઠી નારકીમાં ચાર માસ અને સતમી નારકીમાં ઉત્કૃષ્ટ ઉપપાવિરહુ કાળ છ માસનેા જાણવેશ. ( આ બાબત શ્રી પન્નવણાસૂત્ર મુદ્રિત પત્ર ૨૦૪ માં જણાવેલ છે) જ પ્રમાણે દેવભવની ભુવનપતિપ્રમુખ ચારે નિકાયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ - પપાવિરહુ કાળ આર મુદ્દત્તના જાણ્યા, અને ભુવન રતિ-વ્યંતર જ્યાતિષી–સાધમ તથા ઇશાન દેવલાકમાં ઉત્કૃષ્ટ ઉપપાવિરહુકાળ ૨૪ મુદ્દત્તના સમજવે એ પ્રમાણે આગળ આગળના દેવલેાક માટે પણ સૂત્ર-ગ્રન્થમાં જણાવ્યા પ્રમાણે ઉત્કૃષ્ટ ઉપપ વિરહુકાળ જાણી લેવે.
૫૧ –શ્રી તીર્થંકરાના સમવસરણ પ્રસંગે ગદ્યકુમારદેવે ચેાજન પ્રમાણભૂમિમાં જલ છંટકાવ કરે છે તે કઇ નિકાયના છે ? અને કમઠ કરીને જે મેઘમાલી થયા છે તે મેઘકુમાર નિકાયના છે કે ખીચ્છ નિકાયના?
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાળા.
(
૩૦–મેદ કુમારદે ભુવનપતિના અસુરકુમારાદિ જે દશ ભેદે છે તે પૈકી દશમો ભેદ જે રતનિતકુમાર છે તેમાંના છે. શ્રી બ્રહતસંગ્રહણી પત્ર ૧૩ ગાથા ૧૭ મી માં આ વિષય જણાવેલ છે. મેઘમાલી પણ પ્રાય: મેઘકુમારનિકાયાન્તર્ગત દેવ છે.
૫૪ g૦- હજાર કંડ મુનિઓ ઉત્કૃષ્ટકાળે હોય તેવો ઉલ્લેખ શેમાં ને ?
૫૪ ૩૦– જગચિંતામણિ ચૈત્યવંદનમાં “મનોવિદા ડુત્ર” ઈત્યાદિ પાઠ જોઈ લે,
પપ - પ્રતિકમણાદિ ક્રિયામાં સાધુ અશુદ્ધ ઉચ્ચારવાનું સૂત્ર બેલે અને શ્રાવક શુદ્ધ ઉચ્ચારવાનું સૂત્ર બેલે પણ સાધુના મુખથી સાંભલીને પ્રતિકમણુ કરવું! તેવો ઉલ્લેખ કયા ગ્રન્થમાં છે?
૫૫ ૩૦–રાકય હોય ત્યાં સુધી ગુરૂ-સાધુની સાક્ષિએજ પ્રતિક્રમણ કરવા સંબંધી પાઠ શ્રી યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના ૧૩૦ મા શ્લોકો ટીકામાં આ પ્રમાણે છે, “વિફા વિદ્ધિમિધું સાદુ વો વષિ -
पडिकमणं बह गुरुणा गुरुबिरहे कुणइ इक्को वि ॥१॥'
અર્થ;માધુ અથવા શ્રાવક પાંચ પ્રકારના આચારની વિશુદ્ધિમાં કારણભૂત એવું પ્રતિક્રમણ ગુરૂની સાથેજ કરે, (ગુરૂમહારાજના અભાવે એકલા પણ કરે.) આગાથાના ફરમાન પ્રમાણે સાધુ અથવા શ્રાવક ગુરૂમહારાજની સાથેજ પડિકમાણું કરે. વલી ગૃહસ્થ કોવિકની અપેક્ષાએ સાધુનું ગુણસ્થાનક ચઢીયાતું હેઈ સાધુનું વિશુદ્ધસ્થાન અધિક છે. એ કારણથી સાધુના ઉચ્ચા૨માં તે અશુદ્ધિ ન હોય, કદાચ પશમની ન્યૂનતાથી કાંઈક અશુદ્ધિ હોય તોપણ વિશુદ્ધિની અધિકતા એ અધિક લાભનું કારણ હોઈ સાધુ અશુદ્ધ ઉચ્ચારવાળું સૂત્ર બેલે છતાં તેમની સાથે પ્રતિક્રમણ કરવું એ વિશેષ ઉચત સમજાય છે. બીજું શ્રી પંચાશકચ્છના ત્રીત પંચાશકમાં રૂપું અને છાપ એ સંબંધમાં (રૂડું શુદ્ધ મહેણી શુદ્ધ ૧, ૨, શુદ્ધ મહેરછાપ અશુદ્ધ ૨.
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
( શ્રી પ્રાત્તર માહનમાયા.
રૂપ અશુદ્ધ મહેારછાપ શુદ્ધ-૩, અને રૂપે અશુદ્ધ તેમજ મહારછાપ અશુદ્ધ-૪, એ પ્રમાણે ) ચઉભંગી આપવામાં આવેલ છે. આ ચઉભ’ગીમાં ભાવશુદ્ધિ રૂપાને સ્થાનકે છે અને ઉચ્ચાર શુદ્ધિ મહેારછાપના સ્થાને છે, એ કારણે સાધુ એ રૂપાને સ્થાનકે હેઇ ભાવની વિશુદ્ધિ વિશેષ હોવાથી મહેારછાપને સ્થાને ઉચ્ચારશુદ્ધિ કદાચ યત્કિંચિત્ સ્ખલનાવાળી હોય તેા પણ ભાવશુદ્ધિની વિશિષ્ટતાને અગે તેની પાસે પ્રતિક્રમણાદિ ક્રિયા કરવી વિશેષ યેાગ્ય સમજાય છે. પરંતુ ઉચ્ચાર માત્ર શુદ્ધ હોય અને ભાવશુદ્ધિ ન હેાય તેા તેવા સિક્કા ( મહેારછાપ ) માત્રની શુદ્ધિથી અને રૂપાની અશુદ્ધિથી તે ભાંગા વર્જ્ય છે.શ્રી પંચાશકજી ત્રીજી પંચાશક ગાથા ૪૦ પત્ર ૬૭ સુ' આ પ્રમાણે—
'भावविणा वण्णाइएदि मुद्रा वि कूडरुवसमा । उभयविणा या मुदपाया अफिला ' || १ ||
યપિ શ્રાવક સર્વથા ભાવરહિત ન કહેવાય તે પણ સાધુની અપેક્ષાએ ભાવની ન્યૂનતાવાલા અવશ્ય ગણાય. એ કારણથી ગુરૂના વિરહમાં ગુરૂવિના પ્રતિક્રમણ કરે, પરંતુ ગુરૂના સદ્ભાવમાં તા ગુરૂ સાક્ષિએજ કરે. અને શ્રાવક ગુરૂના મુખી પ્રતિક્રમણ સાંભળે એ યોગ્ય લાગે છે.
૫૬ પ્રશ્નથી પ્રસન્નચન્દ્રરાજયના અધિકાર રસ્તારથી કયા ગ્રન્થમાં છે?
પરું ૩-શ્રી પ્રસન્નચન્દ્વરાજયના અધિકાર વિસ્તારથી કલિ કાલ સુજ્ઞ શ્રીમાન હેમચન્દ્રસૂરિષ્કૃત શ્રી પરિશિષ્ટ પર્વના પ્રથમ સુમાં છે.
૫૭ ૪૦-દેવકુરૂ આદિના યુગલિક તિય ચાર ગલિક મનુખ્યાની માફક તેડાયેલજ ઉત્પન્ન થાય કે અન્યરીતે થાય? તે ચુગલિકતિયંચાની ખાવા પીવાની સવ ઇચ્છાઓ કલ્પવૃક્ષાથી પૂર્ણ થાય કે જુદી રીતે થાય? અને તે ચુર્ગાલકતિયંચા આયુષ્ય પૂર્ણ કરીને દેવલેાકમાંજ જાય કે અન્યત્રણ જાય?
પ૭.૩૦-દેવકુરૂ વિગેરે ક્ષેત્રના યુગલિક' તિર્યંચે યુગલિક
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.)
મનુષ્પોની માફક જેડલેજ ઉત્પન્ન થાય. તેઓની સર્વ ઈચ્છાઓ કલ્પવૃક્ષથી પૂર્ણ થાય અને આયુષ્ય પૂર્ણ થયે પિતાના આયુષ્યની અપેક્ષાએ ન આયુષ્યની સ્થિતિવાળા દેવભવમાં ઉત્પન્ન થાય,
૫૮ ૦-સમવસરણના પ્રથમ ગઢના અંતરમાં બારપરા બેસે, બીજ ગઢના અંતરમાં તિય"ચે બેસે અને ત્રીજાગઢના અંતરમાં દેવે વિગેરેના વાહને રહે. આ પ્રમાણે સામાન્યત: કહેવામાં આવે છે. અહિં એ વિચાર કરવાને છે કે દેવોના વાહને સિંહ હાથી અર્થ વિગેરે ત્રીજા ગઢના અંતરમાં રહે કે કેવળ વિમાજ ત્રીજાગઢના આંતરામાં રહે? સિંહ હાથી અશ્વ વિગેરે રૂપે રહેલા વાહનો તે રૂપેજ ત્યાં રહે કે અન્ય રૂપે રહે? તેઓ દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યારે સિંહાદિરૂપે ઉત્પન્ન થાય કે અન્ય (દેવ) રૂપે ઉત્પન્ન થાય અને સમોસરણમાં કયા સ્થાને બેસે? - ૫૮ ૩૪-દેવાના વિમાનને ઉપાડનારા સિંહ-હાથી–અશ્વ વિગેરે જે રૂપ છે, તે આભિગિક દેએ આભિગિકનામકર્મને અંગે વિકલા સિંહ વિગેરેને રૂપ છે. વસ્તુત: તે બધા દેવેજ હોય છે, અને સાસરણના દ્વારની પાસે પહેરદારની માફક ઉભા રહે છે. દેવલોકમાં જ્યારે ઉત્પન્ન થાય છે. ત્યારે દેવ રૂપે જ ઉત્પન્ન થાય છે. આ આભિગિક દે સિંહ વિગેરે રૂપે વાહનમાં ઉપયોગી થાય છે તે સંબંધી વિષય શ્રી બૃહતરાંગ્રહણી (ચંદ્રયા)ની ગાથા ૪૦-૪પ ની ટીકામાં વર્ણવવામાં આવેલ છે, તે આ પ્રમાણે–
'तथा विधजगत्स्वाभाव्यान्निरालम्बनान्यपि चन्द्रादिवि मानानि स्वयमेव वहनशीलानि सन्ति, केवलमाभियोगिकमुरास्तथा विधाऽऽ भयोग्यनामकर्मोदयात् समानजातोयानां वा अन्येषां निनस्कातिप्रकटनेनाऽत्यन्तप्रमोदाच सततवहनशोलान्यपि विमानान्यःस्थित्वा सिंहादिरूपयारिणो वहन्ति' इत्यादि।
[અર્થ;- તથા પ્રકારના જગતસ્વભાવવડેજ નિરાલંબને એવા પણ ચન્દ્ર વિગેરેના વિમાને પિતાની મેળેજ ગમન કરનારા હોય છે, ફક્ત આભિગિક દેવ તથાવિધ આભિગિકનામ
Page #75
--------------------------------------------------------------------------
________________
(૫૨)
શાં પ્રશ્નૌત્તર મૈહનમાલા
કમના ઉદયથી પિતાના સરખા અથવા પોતાનાથી ઉતરતા દેને
અમે આવા ઉત્તમ ના સેવક છીએ એ પ્રમાણે જણાવવા માટે અતિશય હર્ષપૂર્વક રાતત ગતિ કરી રહેલા એવા વિમાનોની નીચે રહેવાપૂર્વક સિંહ વિગેરે રૂપને ધારણ કરીને તે તે વિમાનનું વહન કરે છે.]
૫૯ ૪૦-બાદર પૃથ્વીકાય વિગેરે પાંચ બાદરસ્થાવર પૈકી વૈદરાજકમાં સર્વત્ર કેટલા સ્થાવર હેય અને તીર્થ્યલોકમાં
કેટલા સ્થાવરે હોય? - ૫૯ ૪૦-પૃથ્વીકાયિકાદિ પચે સ્થાવરેના સ્થાને માટે પુછયું તે તીચ્છલાકમાં બાદરપૃથ્વી બાદરઅકાય બાદરતેઉકાય બાદર વાયુકાય અને બાદર વનસ્પતિકાય પાંચે હોય છે. અને બાદરતેઉકાય સિવાય બાકીના ચારે બાદરસ્થાવર ઊઠ્ઠલેક અધોલેક વિગેરે સ્થાને લગભગ સર્વત્ર હોય છે. આ સ્વસ્થાનની અપેક્ષાએ સમજવું. ઉપપાતની અપેક્ષાએ તે જુદી જુદી રીતે થાવત સર્વલક પણ કહેલ છે. આ વિષય સંબંધી પન્નવણાજીના . બીજા સ્થાનપદમાં સંપૂર્ણ અધિકાર અપવામાં આવેલ છે. ત્યાંથી વિશેષ જોઇ લેવું
૬૦ ૪૦-નાસિકા દ્વારા કોઇ પિય પદાર્થ દવાના કારણે રાત્રિમાં લઈ શકાય? - ૬૦ ૪૦નાસિકાહારે કેપેયપદાર્થ દવાના કારણે રાત્રે લેવો ઉચિત નથી. કારણકે નાસિકા અને ગળાનું દ્વાર આગળ જતાં
એક થતું અનુભવાય છે. ' - ૬૧ ઇ-મરિચી સેનાની જનેઇ રાખતા હતા તેવો અધિ&ાર કયા ગ્રન્થમાં છે? - ૬૧ ૩૦-મરીચિ સંબંધી સેનાની મુદ્રિકા વિગેરે રાખવાને અધિકાર ત્રિષષ્ટિ શલાકા પુરૂષચરિત્ર પર્વ ૧લાના છઠ્ઠા સગમાં
૧૮મામાં છે. તે આ પ્રમાણે– . 'एते अकिञ्चना मेऽस्तु,. स्वर्णमुद्रादि किञ्चन । - પૌંડનુપાનહોરું શું પક્ષિાWીબ્યુનાની ? 1
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રાઁતર મોહન વા.
()
આ લેકમાં સુવર્ણ મુદ્રિકાદિ' લખેલ છે તો આદિ પરથી જનોઈ વિરેનો પણ સંભવ લે હેય તે લઈ શકાય છે.
દર -મરીચિને શિષ્ય જે કપિલ તેજ સાંખ્યદર્શનને ઉ. ત્પાદક છે કે બીજે કઈ? ..
દર ૩૦-મરીચિને શિષ્ય જે કપિલ તેજ સાંખ્યદર્શનને ઉત્પાદક છે. ત્રિષષ્ટિશલાકા ચરિત્રના કપિલ સંબંધી ચાલુ અધિકારમાં આ વિષય છે,
૬૩ - મરીચિને શિષ્ય જે કપિલ તેને જીવ મૈતાસ્વામી થયા ” એ ઉલ્લેખ કઈ ગ્રન્થમાં છે ?
૬૩ ૩૦-મરીચિના શિષ્ય કપિલને જીવ મૈતમસ્વામી થયા” તે પ્રય છે. ગ્રન્થની સાક્ષિ જાણવામાં નથી, - ૬૪ g -ત્રિપૃષ્ઠવાસુદેવના સારથિનો જીવ ગૌતમસ્વામી થયેલ છે એ ઉલ્લેખ કયા ગ્રન્થમાં છે? - ૬૪ ૩૦-વિપૃષ્ઠવાસુદેવના સારથિને જીવ મૈતમસ્વામી થયેલ છે, આ સંબંધમાં શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્રના દશમા પર્વના ૧૫૨ માં માં આ પ્રમાણે જણાવેલ છે– "
નામૃત ગવડાવ દિવા तदानीं सारथिः सिहं तं स्फुरन्तमदोऽवदत् ॥ १ ॥' ૬૫ ૪૬ હરિણગામેથી દેવને જીવ દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ ઢ્યા છે તે સંબંધી કઈ પ્રન્થનું પ્રમાણ છે?
૬૫ ૩૦- “હરિપ્લેગમેથી દેવનો જીવ દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ થયાછે” થયા છે તે સંબંધમાં આત્મપ્રાધના પ્રથમ પ્રકાશમાં પ્રવચના આઠ પ્રભાવકના સ્વરૂપમાં “પહેલા પ્રભાવક શ્રી દેવદ્ધિગી ક્ષમાશ્રમણ થયા છે તેવા ઉલેખ ફરવામાં આવેલ છે.)
૬૬ g૦- કૂકારાજધાનીમાં શ્રી મહાવીર પ્રભુનો જીવ ચડી થયો ત્યારે મનુ યગતિથી ઉત્પન્ન થયેલ છે એમ શ્રી કલ્પસુબોધિનામાં આપેલા “શ્રી વીતે તર્ધરો મરે જયોર્વિરો રે ? વાક્યથી સમજાય છે. તો મનુષ્યમાંથી અનારપણે,ચકવતી જઈ
Page #77
--------------------------------------------------------------------------
________________
(૫૪)
શ્રી પ્રશ્નોત્તર માહનરાયા.
શકે ખરા? અને થાય તેા ચક્રીની માતા ચક્રવર્તી વૈજ્ઞાનિકમાંથી ચવી ગલમાં આવે તે! ચૈદ સ્વપ્ન પૈકી બારમા સ્વપ્નમાં વિમાન દેખે અને નરકમાંથી શ્યથી ગર્ભ માં આવે તેા ભુવન દેખે એ પ્રમાણે જે કહેવાય છે તે પ્રસગે મનુષ્યમાંથી અન્તર ચક્રી પણે ઉત્પન્ન થાય તા ચક્રીની માતા બારમા સ્વપ્નમાં વિમાન એ કે જીવન
૬૬ ૩૦-ચક્રવર્તીએ મનુષ્યમાંથી નીકળી અનન્તર ભવમાં ચક્રવર્તી થતાજ નથી. કારણકે શ્રોબૃહત્સંગ્રહણીમાં સ્પષ્ટ જણાવેલ છે કે દેવ અથવા નારીમાંથી ચવીનેજ ચક્રવર્તી એ થયા છે. જે આ પ્રમાણે—
‘ઇનૈતૢિ નિય વંતિ ર્િ-ગટ્ટિ-ક્રિસવા। चविह सुरविला वैमाणिय हुँति हरिअरहा ॥ १ ॥ '
ગાથાવાવ-અરિહંત-ચક્રવર્તી અને લદેવે દેવ અને નારકીમાંથીજ ઉત્પન્ન થાય છે, પરંતુ તિયાઁચ મનુષ્યામાંથી અન’તરપણે ઉત્પન્ન થતા નથી. ચક્રવર્તી અને મદેવે ચારે પ્રકારના દેવામાંથી ચ્યવીને ચક્રવર્તીપણે અને બલદેવપણે ઉત્પન્ન થઇ રાકે છે. અને અરિહુ ત તથા વાસુદેવ વૈમાનિકમાંથી નીકળ્યા ચકાજ અરિહંત તથા વાસુદેવ થઈ શકે છે ) આ ગથાના પ્રમાણથી મનુષ્યમાંથી ચક્રી થઈ શકે નહિ. પરંતુ કપમુખેાધિકાનું ઉપર જણાવેલ જે વાકય છે તેના અથ શીરીતે કરવા ' એ પ્રશ્નના સમાધાનમાં સમજવું જોઇએ કે શ્રી આવશ્યકવૃત્તિમાં અપાયેલ શ્રી વીરચરિત્રમાં સિંઘમવાનન્તર ના જમવાદુષ્કૃત્ય તિર્યક મનુષ્યાતિ અવેલુ પછી જ્ઞાત:, એ પ્રમાણે શબ્દો છે તેમાં ‘તિર્થં મનુર્િ મવૈડુ ' ' એ પઢમાં જે “ આઢિ” પદ્મ છે. તે પઢથી દેત્રના ભત્ર પણ ગણી લેવા એમ સમજી શકાય છે. અને એ પ્રમાણે કરતાં સંગ્રહણીમાં આપેલ ગાથાના અંતે પણ ખાધ થતા નથી. આ સંબંધમાં શ્રી સેનપ્રશ્નમાં નીચે મુજબ પ્રનાત્તર કે
ܘ
" श्री वीरो द्वाविंशे भवे राजा त्रयोविंशे भवे चक्री, चक्रिणो 'देवनारकागता भवन्त्यन्यतो वेति ? प्रश्नः, अत्रोत्तरम् - आवश्यक
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા. वीरचरित्रायनुसारेण सिंहभवानन्तरं नारकभवादुद्धत्य तिर्यकमनुप्यादि वेषु भ्रान्त्वा चक्री जातः, राजभवस्तु स्तोत्रेष्वेव दृश्यते, नानपत्र, तेनादिशब्दग्रहणात्मुरादिभवोऽपि सम्भाव्यते॥" અર્થ સુગમ છે. વળી વિવષ્ટિના દશમા પર્વના પ્રથમ સર્ગને ૧૮૩ લેક આ પ્રમાણે છે. “થ તિરૂમનુણાતિવાન બ્રામ પારા लब्ध च मानुपं जन्म शुभं कमकदाऽर्जयत् ॥ १॥
તે લે કને અર્થ વિચારતાં લગભગ ઉપર જણાવેલ અર્થ જ જણાઈ આવે છે. તવકેવલીગમ્ય,
૬૭ -સાધુએ નાસિકા દ્વારા રાત્રે કઈ વસ્તુને ઉપયોગ કરે તો રાત્રિ રોજનનો દોષ લાગે કે કેમ? અને ગુદાદ્વારા કે વસ્તુ લેવામાં આવે તે માહાર ગણાય ખરે?
૬૭ ૩૦ નાસિક દ્વારા રાત્રે કઈ વસ્તુને ઉપયોગ કરે તે રાત્રિભેજનને દોષ લાગવા સંભવ છે. કારણકે નાસિકાનું વિવર અને ગળાનું વિવર એ બને એક છે, પચ્ચખાણ મુખ અર્થાત ગલાના વિવર માટેનું હોય છે, જેમાહાર શબ્દનો અર્થ વિચારાશે તે સહેજે સમજાશે કે ગુદાદ્વારા ગ્રહણ કરાતી વસ્તુ લોમહારમાં ગણવી ઉચિત નથી.
• ૬૮ - નિશ્ચયથી સમ્યગદશની (સમક્તિવંત) હોય, તે સૂર્યચા પણ ચોસઠ ઈન્દ્રો પૈકી ઈ. દ્રોની ગણતરીમાં છે. અને તેથી તે પણ સમકિતવંત હોય, પરંતુ સૂર્યચન્દ્ર અસંખ્યાતા છે તે બધાય રામકિતવંત હોય કે અદીદ્વીપમાં વર્તતા સૂર્યચન્દ્રજ સમક્તિવંત હોય?
૬૮ ૩૦-દો નિશ્ચયથી સમકિતવંતજ હોય, તે ઇન્દ્રો પૈકી ચન્દ્રસૂર્યને પણ સમાવેશ સમજી લે, અઢીદ્વીપના ચન્દ્રસૂર્યો સમકિતવંત હોય તેવું ન સમજવું પણ સર્વ અસંખ્યદ્વીપસમુદ્રવર્તી ચન્દ્રસૂર્યો સમકિતવંત હોય તે ઉપરાંત પ્રત્યેક વિમાનના અધિપતિ પણ સમકિતવંત હેય એ પ્રમાણે સેક્સ માં છે તે નીચે મુજબ
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મહનઆભા.
6
चतुर्निकायेषु विमानाधिपतयः सम्यग्दृष्टय मिथ्यादृष्टयो वेति १ एशः अत्रोत्तरम् - विमानाधिपतिता यो देवविशेष उत्पद्यते स सम्यग्दृष्टिरेव भवति न कदापि स मिथ्यादृष्टिरित्यनादिकालीना जगद्व्यवस्थितिः' इत्यादि० । [ सेनप्रश्न પુત્ર રૂ૮] અર્થ સુગમ છે.
(૧)
૬૯ પ્ર૦-કૃષ્ણવાસુદેવે ગીરશ આરાધી છે, તે તે વ્રત કરવાથી તેઓ દેશિવરતિત કહેવાય કે નહિ?
૬૯ ૩૦-શ્રીકૃષ્ણવાસુદેવે એકાદશીનુ આરાધન કર્યુ છે તે વાત બરાબર છે, પરંતુ તેટલા એકાદશી માત્રના ખારાધનથી તેમને દેશવિરતિવત કહેવા એ ચાગ્ય લાગતુ નથી. કારણકે પ્રમાણે આહાર ભય-મૈથુન અને પરિમહું એ ચાર્ટ્ સ'જ્ઞા માત્રથી સર્વ જીવને સજ્ઞી કહેવાતા નથી પણ વિશિષ્ટ સજ્ઞાથી સંગી કહેવાય છે. તે પ્રમાણે વિશિષ્ટ વિરતિથી દેશવિરતિધર કહેવાય પણ સામાન્ય એકાદશી વિગેરે વિકૃતિથી દેશિવરતિધ કહેવા એ ઉચિત નથી લાગતુ, છતાં જ્ઞાનીગમ્ય જે પ્રમાણે હાર તે ખર્",
૭૦ ૩૦-ગણધરા બ્રાહ્મણાદિ શિક્ષકુલમાં કેમ ઉપન્ન થયા?
૭૦ ૩૦ગણધરા ક્ષત્રિયાદિ ઉચ્ચકુલમાંજ ઉત્પન્ન થાય એવું વિધાન તેમજ બ્રાહ્મણાદિ ભિક્ષુકુલમાં ઉત્પન્ન ન થાય એવા નિવેધ (ગણધર મ`િએ માટે ) જાણ્યા નથી. તીર્થંકરચક્રવર્તી
વિગેરે માટે તે નિયમ પ્રસિદ્ધ છે.
૭૧ ૬૦-૬ખલી આઠમ શા માટે કહેવાય છે? શું ભૂતકાલમાં કાઇ દુલિકાપુષ્પમિત્ર આચાર્ય થયા છે? અને તેમના કોઈપણ પ્રસંગને ઉદ્દેશીને દુખલી આઠમ નામ પડયું છે ?
૭૧ ૩૦-પર્યુષણામાં થયેલ વિશેષ તપસ્યાને અને શરીરમાં આવેલી દુલતાને અંગે તે અષ્ટમીએ તપસ્યા વિગેરેમાં શૈથિય (દુલતા ) આવતું હોઇ દુઃખલી આરંભ કહેવાતી હોવાનું સાંભળવામાં છે. અક્ષરો જાણવામાં નથી. કોઈક દુઃ”લિકાપુષ્પમિત્ર આચાર્યનું નામ પણ જણાવે છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
- પા પ્રસરાહનમાલા. (૫૭) ૭૨ –શ્રી તીર્થકર ભગવતે ગૃહસ્થપણામાં સમ્યત્વ કિંવા દેશવિરતિ ઉચ્ચરે ( સ્વીકારે)? પ્રભુપ્રતિમાની પૂજા કરે? તેમજ સાધુ મુનિરાજને વન્દના કરે ખરા?
૭૨ ૩૦--શ્રી તીર્થકર ભગવતે ગર્ભવાસમાં આવે ત્યારથી જ સમ્યત્વ તથા ત્રણ જ્ઞાન સહિત હોય છે, જેથી સમ્યકત્વ સ્વીકારવાની તેમને જરૂર જણાતી નથી તેમજ તીર્થકરે સ્વયં બુદ્ધ હે સર્વવિરતિ પણ જેઓને સ્વયં ઉચ્ચરવાની છે માટે તેમને દેશવિરતિ ગુર્વાદિક પાસે ઉચ્ચરવાની (સ્વીકારવાની ) ન હોય, પરંતુ ગૃહસ્થપણુમાં યોગ્ય અવસ્થાએ તેઓ ભાવથી દેશવિરતિવંત હોય તેમાં કોઈ વિરોધ આવવાનો સંભવ નથી. તીર્થંકર પ્રભુ પ્રતિમાનું પૂજન કરે છે, પ્રાય: તે સંબંધમાં શ્રી શત્રુંજય માહાસ્યમાં અજિતનાથ પ્રભુએ ગૃહસ્થપણુમાં પ્રભુ પ્રતિમાનું પૂજન કર્યા સંબંધી ઉલ્લેખ છે. તેમજ ગૃહસ્થપણામાં તીર્થકર સાધુ-મુનિરાજને વન્દન કરે તે બાબતમાં નિષેધ જાણ નથી, શ્રી સેનપ્રશ્ન પત્ર ૮૨મામાં તે સંબંધી આ પ્રમાણે પાઠ છે:
'जिना गृहस्थावस्थायां केवलिनं साधुंवा प्रणमन्ति न વા? તિ પન્ના, મારાનિ જ્ઞાતિ નાતિ . (અર્થ સુગમ છે )
૭૩ ૦–શ્રીમહાવીર ૫રમાત્માને ગોવાળીએ કાનમાં ખીલા ઠોક્યા તે ઉપસર્ગ ગણાય કે ખીલા કાઢતી વખતે જે દુ:ખ થયું તે દુ:ખ ઉપસાગરૂપે ગણાય? વળી ખીલા કાઢયા તે વખત આરાટિકા (રાડ) પાડેલી છે, અને તેના શબ્દથી પર્વતની શિલા ફાટેલી છે, જે નિશાની અત્યારે મારવાડમાં આવેલ બ્રાહ્મણ વાડામાં છે. એમ કહેવાય છે, તો તે નિશાની તે વખતની હશે કે સ્થાપના રૂપે નવી સ્થાપન કરેલી હશે? જે અસલ (તે વખતની) હોય તો શું ભગવંત છદ્મસ્થ અવસ્થામાં મારવાડ દેશમાં પધાર્યા હતા? :
૭૩ ૩૦–મહાવીરપ્રભુને ખીલા ઠક્યા તે ઉપસર્ગ ગણાય, પરંતુ બીલા કાયા તે ઉપસર્ગ ગણી શકાય નહિં, કારણકે ઉપસર્ગની શરૂઆત અને ઉપસર્ગની સમાપ્તિ વાલિઆથી
Page #81
--------------------------------------------------------------------------
________________
(૫૮)
પ્રશ્નોત્તર મોહનમાલા. હેવાનું શાસ્ત્રમાં છે, જે ખીલા કાઢયા તે ઉપસર્ગ ગણવામાં આવે તો ગોવાલિઆથી ઉપરાગની સમાપ્તિ ન ગણાય, કારણકે ખીલાનું કાઢવું વૈદ્ય અને વણિથી થયેલ છે, જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ઉપસર્ગોની વ્યાખ્યા પ્રસંગે ઉત્કૃષ્ટમાં રેસ્કૃષ્ટ ઉપસર્ગ કીત્રવાળ ને જે જણાવેલ છે તે ફક્ત ખીલા કાઢતી વખતે થશે પીડાની અપેક્ષાએ રામજવા યોગ્ય છે. કિલકપણ પ્રસંગે થયેલ પીડાવડે આરારિ (રાડ) પાડવાથી શિલામાં ફાટ પડવા સંબંધી જે શાસ્ત્રીય ઉલેખ છે અને તેની નિશાની હાલમાં બ્રાહ્મણવાડામાં છે એમ ત્યાં યાત્રા જનારાઓ જણાવે છે તે તો કિંવદંતી હોવાનું સંભવે છે. તે ઉપરથી જ પ્રભુ મારવાડમાં વિહાર થયાનું જણાવવું ય માનવું તેવું કહી શકાય નહિં, તેમજ ઇમસ્થ અવસ્થામાં પ્રભુ મારવાડમાં પધાર્યો હાથ તે તેમાં બાધ પણ શું છે? વિશષ-બામણવાડા તીર્થ ક૫ જુઓ
૭૪ ૦–તાડનું ફલ પડવાથી યુગલિકનું મૃત્યુ થયું તે “અકાલમૃત્યુ” કહેવાયું, તો શું તે યુગલિકનું આયુષ્ય ખંડિત થયું હશે? અને તેમ થયું હોય તો તે યુગલિકનું આયુષ્ય નિરૂપકમ ગણવું કે સેપકમ?
૭૪ ૩૦-તાડનું ફળ પડવાથી થયેલ યુગલિકનું મૃત્યુ “અકાલમૃત્યુ” કહેવાયું તે પ્રસંગમાં યુગલિકનું આયુષ્ય પમ હોવાથી આયુષ્ય ખંડિત થયાનું રાખજવું જોઇએ. આ પ્રસંગે ત્રીજા આરાને અંતે થયેલ હોઈ યુગલધર્મને લગભગ વિચ્છેદ થવાના પ્રસંગે થયેલો છે અને તેવા પ્રસંગમાં યુગલિક છતાં આયુષ્ય સેકમ ભાવનું ગણાય તો તેમાં કોઈ વિરોધ જોવામાં આવતો નથી. શ્રી કમપ્રકૃતિ-ઉદય પ્રકરણની ૧૬ મી ગાથામાં યદ્યપિ ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકના આયુષ્યની અપવર્તના અતર્મુહૂર્તમાં જણાવેલી છે, પરંતુ તે અપવર્તના અપર્યાપ્તાવસ્થામાં જ ગણવાની છે. તે ગાથા અને તેનો અર્થ આ પ્રમાણે–
'अद्धा जोगुकोसो बंधित्ता भोगभूमिगेसु लहुँ । सव्वप्पजीवियं वज्ज-इत्तु ओवट्टिया दोण्डं ॥ १ ॥ અર્થ – ઉત્કૃષ્ટબંધકાળમાં અને ઉ ગમાં વર્તતો
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
(૫૯) કેઈક જીવ બકર્મભમિ સંબંધી મનુષ્ય અથવા તિર્યંચ ગ્ય મનુષાયુ અથવા તિર્યગાયુને ત્રણ પપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિએ બાંધીને શી મરણ પામી (આયુષ્ય બંધને અનુસરે) ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યમાં વા તિર્થચમાં ઉસન્ન થાય ત્યાં ઉત્પન્ન થયા બાદ અન્તર્મ પ્રમાણ સર્વજઘન્ય આયુષ્ય સિવાય બાકીની (અતમું દૂર્ણ ન્યન ત્રણ પલ્યોપમ પ્રમાણ) અ યુવ્યસ્થિતિને અપના કરણવડે અપવર્તી નાંખે. આ અપવાના પ્રસંગે તિર્યંચ અથવા મનુષ્યામૃધ્યને ઉત્કૃષ્ટ પ્રદેશોદય હો,
ઉપરની ગાથા તેમજ ટીકાના અર્થમાં અપર્યાપ્તાવસ્થા જણાવી નથી. પરંતુ વિચાર કરતાં અપર્યાપ્તાવસ્થા ગણવી એ ઉચિત સમાય છે. અને તેમાં શ્રીસૂયગડાંગસૂત્રવૃત્તિ તથા શ્રી આચારાંગસૂર વૃત્તિનો પાઠ પુષ્ટિ આપે છે. તેમાં શ્રી આચારાંગસૂત્રવૃત્તિને પાઠ આ પ્રમાણે –
'द्वयोस्तिय-मनुप्ययोरपत्तिकाअपवर्तनं भवति, एतપાડવા 7pg, mત મનપત્રનેતિ ' | ભાવાર્થ – તિર્યંચ અને મનુષ્યના આયુષ્યની અપવર્તના હોય છે, અને તે અપવર્તન અપર્યાપ્તાવસ્થાના અન્તર્મુહૂર્તમાં જાણવી, કારણ કે--ત્યાંથી આગળ અર્થાત અપર્યાપ્તપણાનું અન્તમુંદૂત્ત વ્યતીત થયાબાદ યુગલિકને અંગે આયુષ્યનું અનપવન છે, ઉપર જ વેલ પાઠમાં યદ્યપિ યુગલિકનું નામ નથી તોપણ ત્યાં શ્રી આચારાંગવૃત્તિમાં યુગલિકને વર્ણન પ્રસંગે જ આ પાઠ અપાયેલ છે. શ્રી કર્મપ્રવૃત્તિની ગાથા શ્રી આચારાંગવૃત્તિને પાઠ વિગેરે ઉપરથી સમજી શકાય તેમ છે કે-નિરૂપકમ આયુષ્યવાળ યુગલિક છે આયુષ્યની અપવન થાય તો અપર્યાપ્તાવસ્થામાં થાય, પર્યાપ્તાવસ્થામાં ન થાય, અને પર્યાપ્તાવસ્થામાં અપવ7ના થાય તો તે આયુષ્ય શેપકમ ગણી શકાય, એમ મારી સમજમાં આવે છે છતાં જે બહુશ્રતો કહે તે પ્રમાણ,
૭૫n૦— શ્રેણિક રાજાને કૂણિકે જ્યારે કેદ કર્યા ત્યારે તેમના આહારને નિવાહ કેવી રીતે થતો હતો ? સાંભવ્યું છે કે “ શ્રેણિ
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહન માલા.
કની રાણી ચેલણ પિતાના મસ્તકના કેશમાં અડદની ગોળી રાખી શ્રેણિક પાસે જતી હતી અને તે રાખેલ અડદની ગોળી વડે આહારનો નિર્વાહ થતો હતો, તે સાંભળેલ બાબત સાચી છે કે કેમ? અને સાચી હોય તે કયા ગ્રન્થમાં છે?
૫ ૩૦–શ્રેણિક રાજા કેદમાં હતા તે અવસરે તેમના આહારને નિર્વાહ તમાએ લખ્યું તે પ્રમાણે ચેલણા રાણી દ્વારા થતા હતા તે સંબંધી ઉલેખ શ્રી ત્રિષષ્ટિ ના દશમા પર્વમાં બારમા સર્ગના ૧૨૦ મા લાકથી શરૂ થાય છે. તે આ પ્રમાણે
. 'शुकवत् परेऽक्षेप्सीत् कूणिकः श्रेणिकं नतः। विशेपोऽयं पुनर्भक्तपाने अपि ददौ नहि ॥ १ ॥ पूर्वाण्हे चापराण्हे च कूणिकः पूर्ववैरतः । पितुः कशाघातशतं पापोऽदादनुवासरम् ॥ २॥ अधिसेहे श्रेणिकस्तां दुर्दशा देवौकिताम् । दन्तावलः समर्थोऽपि वारीबद्धः करोतु किम् ॥ ३ ॥ निकपा श्रेणिकं गन्तुं कूणिकोऽदान्न कस्यचित् । केवलं मातृदाक्षिण्याच्चेलणां न ह्यवारयत् ॥ ४॥ चेलणाऽपि प्रतिदिनं सुरया शतधौतया । सद्यःस्नातेवाईकशी भूयोपश्रेणिकं ययौ ॥ ५॥ कुल्माषपिंडिकां चैकां केषान्तः पुष्पदामवत् । प्रक्षिप्य चेलणाऽनैपीत् पतिभक्ता तदन्तिके ॥ ६ ॥ पत्ये कुल्मापपिडी तां प्रच्छन्ना चेलणा ददौ । प्राप्य तामपि दुष्पापां स मेने दिव्यમોચવત' | ૭ | ફારિ | ભાવાર્થ સ્પષ્ટ છે.
હ૬ ૪ -કાલાશિક પુત્ર અણગાર સામાયિક આદિ પદાને સદહતા ન હતા તે અવસરે તેઓને સમકિત અને ભાવ ચારિત્ર હતાં એમ કહેવામાં હરકત (વાંધો) આવે?
હ૬ ૩૦–કલાશિક પુત્ર અણગાર સામાયિકઆદિ પદાર્થોને સદહતા ન હતા વિગેરે લખ્યું છે તેમાં એટલું ખાસ સમજવાની જરૂર છે જે જિનેશ્વરપ્રણીત જીવાજીવાદિપદાર્થોઉપર રૂચિરૂપ શ્રાનમાં જરાપણ ખામી ન હતી, પરંતુ સામા
Page #84
--------------------------------------------------------------------------
________________
થી પ્રશ્નોત્તર મોહનમાલા.
યિકાદિ પદાથે સંબંધી વિશેષરૂપે સૂક્ષ્મજ્ઞાનનો અભાવ હતા. કારણકે તેજ આલાવાની ટીકામાં મદBનામું” એ પ્રમાણે કહીને આગળ “અન્નાથg અવાજા અવોઈડ ઈત્યાદિ પદને અર્થ લખતાં જણાવે છે કે “વિસ્તધામન દેતુના સદા નાનું સાક્ષાત્ વામનુ ધાનામ્ ” એ પ્રમાણે જણાવેલ છે. એથી રાખ્યત્વ તેમ ૪ ભાવચારિત્ર હવામાં કોઈ વિરોધ આવતો નથી.
૭૭ ૪૦- કૃણિક ગર્ભમાં હતો તે અવસરે તેની માતા રાણી ચેલણાને પોતાના પતિ શ્રેણિક રાજાના કાળજાનું માંસ ખાવાને દેહદ ઉત્પન્ન થયે અને અભયકુમારના પ્રયોગથી પ્રકારાન્તરે તેણીએ તે ખાવું તો તે વખતે ચેલણું રાણુને સમ્યકત્વ હતું કે નહિં? અને તું તો તે પાઠ કયા ગ્રન્થમાં છે?
૭૭૩૦ –ણિક ગર્ભમાં છતાં ગર્ભના પ્રભાવથી ચેલણ રાણીને શ્રેણિકના કલેજાનું માંસ ખાવાને દેહદ થયો અને તે દેહદ અભયકુમારના બુદ્ધિએલવડે પૂર્ણ થયો, તે પ્રસંગે ચેલણરાણીને સમકિત હતું કેમ ? તે સંબંધમાં પાઠ કે ગ્રન્થમાં જોવામાં આવેલ નથી, પરંતુ વિચાર કરતાં તેણીને સમ્યકત્વ હેવામાં કઈ બાધક હે જણાતા નથી, કારણકે ગર્ભના પ્રભાવથીજ તે દેહદ થ લે છે અને તેમ થવામાં જન્માન્તરીય વૈર એ કારણ હોવાથી તે આગન્તુક દેષ છે પરંતુ સહજ નથી.
૭૮ – અસંગ્નિ પંચેન્દ્રિયને સમૃત્વ અને સકામનિર્જરા હોય કે કેમ? - ૭૮ ૩૦– અસંપિચેન્દ્રિયને સમ્યકત્વ તેમજ સકામનિજર એ બેમાંથી એક પણ ન હોય,
૭૯ – મેથ્યાષ્ટિને સકામનિર્જરા હોય? સમ્યગદષ્ટિને સકામ નિર્જરા હે? પંચગુણસ્થાનકે વત્તતા દેશવિરતિવંતને સકામ નિર્જરા હેય? પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે સકામનિજેરા હોય? અર્થાત યા કયા ગુણ સ્થાનકે સકામનિર્જરા હોય? - ૭૯ ૩–જે નિર્જ રાવડે અનન્તરપણે અથવા પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય તે રકામનિર્જરા, અથવા “મારાં કર્મને ક્ષય થાઓ એવી ઇચ્છાથી થતા અનુષ્ઠાન વડે થયેલી જે નિર્જરા તે સકામ
Page #85
--------------------------------------------------------------------------
________________
(१२)
श्री प्रश्नोत्तर भालनमावा. નિજ રા, અને જે નિજાથી પરંપરાઓ પણ મોક્ષની પ્રાપ્તિને સંભવન હોય અથવા જે નિર્જરા કર્મક્ષય થાઓ એમ બુદ્ધિ પૂર્વકની ન હોય તે અનામનિર્જરા, એમ સકામ-અકામનિર્જરાનો मर्थ २६ श छे. 'सह कामेण मोक्षाभिलाषेण वर्तते इति स. कामा, तद्विपरीतावकामा' (भारनी छापूर्वनिय તે સકામ અને તેથી વિપરીત હોય તે અકામ) આ પ્રમાણે શ્રી તવાઈ–વેગશાસ્ત્ર વિગેરેમાં નિજાનું નિરૂપણ કરેલું હોવાથી મિથ્યાષ્ટિસાસ્વાદન અને મિશ્રમાં પ્રાય: સકામોનજરાનો સંભવ નથી, ત્યાં અકામ નિર્જરા વિશેષ હોય છે. અને સમ્પષ્ટિ વિગેરે ઉપરિતન સવ ગુણસ્થાનમાં સકામનિજ રાજ હાય એમ સમજી શકાય છે; પરંતુ ન્યાયાચાર્ય ન્યા૦ વિ૦ ઉ૦ શ્રીમદ્દ યશોવિજયજી महासेश्रो धर्मपरोक्षा' अन्यमा निश18२ विवयन तां કેઈક મિથ્યાષ્ટિને પણ સકામનિર્જરા હોવાનું જણાવેલ છે, તે २प्रभारी:
'यत्तूच्यते केनचिदकामनिर्जराङ्गत्वान्न मिथ्यादृशां किमपि कृत्यमनुमोदनीयमिति तदसत्, मिथ्यादृशामपि प्रकृतिभद्रकत्वादिगुणवतां 'कर्मक्षयो मे भूयाद्' इतीच्छया स्वयोग्यशीलतपःप्रभृतिसदनुष्ठानकारिणां सकामनिर्गराऽनपायात् । x x x x । न च वाच्यं । ज्ञेया सकामा यमिनामकामा वन्यदेहिनाम् ' इत्यनेन योगशास्त्रस्य बनना. न्तेरण यतीनामेव सकामा निर्जरा सिध्यति, मिथ्यादृशां तु कर्मक्षयाद्यर्थ तपःकप्टं तन्वतामप्यकामवेति । 'ज्ञेया सकामा यमिनाम् ' इत्यादिवचनस्योत्कृष्टसकामनिर्जरास्वामिकथनपरवाद्, उत्कृष्टा हि सकामनिर्जरा तेषामेव भवेदिति । अन्यथा देशविरतसम्यग्दृशां चाकामनिर्जरव प्राप्नोति, नेपामपि यमिशब्दाऽव्यपदेश्यत्त्वेन विशेपाऽभावात्.। न चैतदिगम्, तस्मादेतद्वचनमुत्कृष्टसकामनिर्जराधिकारिकथनपरमिति न दोपः ॥इत्यादि।
ભાવાર્થ –કોઈ એમ કહે છે કે –“અકામનિજ રાનું અંગ હોવાથી મિથ્યાદષ્ટિનું કઈ પણ કાર્ય અનુદના કરવા લાયક
Page #86
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા. .
(૩)
નથી ? પરંતુ ( એ પ્રમાણે કહેવું ) તે અસત્ય છે, કારણકે પ્રકૃતિભદ્રકપ વિગેરે ગુણવાળા અને મારા કર્મને ક્ષય થાઓ, એ ઇછાથી યોગ્ય શીલ-તપ વિગેરે સદનુષ્ઠાન કરવાવાળા મિથ્યાષ્ટિઓ પણ સકામનિ જશે તેવામાં કે દોષ નથી. xxxx (શ્રીગશાસૂમાં) સાધુઓને સલામનિ જરા અને અન્યને અકામ નિજ કહેલી હોવાથી યતિઓ (સાધુઓ) નેજ સકામનિજા હોઈ શકે અને કર્મક્ષયમાટે તપશ્ચર્યા વિગેરે કરનાર એવા પણ મિથ્યાદૃષ્ટિને અકામનિરાજ હોય. એ પ્રમાણે કહેવાની જરૂર નથી, કારણકે સામનિર્જરા સાધુનેજ હોય, એમ જે કહેવાયેલ છે તે ઉત્કૃષ્ટસકામનિર્જરાની અપેક્ષાએ કહેવાલ છે. અન્યથા સમ્યગદષ્ટિ અને દેશવિરતને પણ અડામનિજેરે હેવાનો પ્રસંગ પ્રાપ્ત થશે, કારણકે સમ્યગ્રષ્ટિ અને દેશવિરતને “જિ” શબદવડે ર ડવા યોગ્ય ન હોવાથી સકામનિજેરે તેમને ન સંભવે પરંતુ એ અર્થ ઈષ્ટ નથી, માટે
થા રવાના થમિના' એ વચન ઉત્કૃષ્ટ કામનિર્જરાનું કથન કરનાર છે. વિગેરે.
૮૦૪૦ શ્રીભગવતીસૂત્ર છાપેલ પત્ર ૪૯ માં શ્રી પન્નવણાસૂત્રની ટીકાનો ઉલ્લેખ છે તો તે ટીકા કોની બનાવેલ છે ? કારણકે હાલમાં છપાયેલ શ્રી પન્નવણાવના ટીકાકાર મહર્ષિ શ્રીમગિરિ મહારાજા પ્રાય: શ્રીઅભયદેવસૂરિજી પછી થયા છે,
૮૦ ૩૦-શ્રીભગવતીસૂત્રમાં પન્નવણાસુરની ટીકાને જે ઉ. લેખ છે તે ટીકાના રચયિતા પૂજ્યવર્ય શ્રીહરિભદ્રસૂરિજી મહારાજા છે એમ માનવું છે છે, કારણકે ખુદ મલયગિરિજી મહારાજાએ પોતે પણ પન્નવણાજીની ટીકામાં કઈ કઈ સ્થળે શ્રી હરિભદ્રસૂરિ વિરચિત પન્નવણાજીની ટીકાના પ્રમાણે આપ્યા છે. મલયગિરિજી મહારાજા અભયદેવસૂરિ મહારાજા પછી થયા છે તે બરાબર છે. ' . '
૮૧ ૪૦–નીર્થમાળા અને માળામાં શું તફાવત? તેમજ સંઘમાળા કેને કહેવાય?
૮૧૩૦–નીર્થમાળા અને ઇન્દ્રમાળા એબને એકાઈક-પર્યાય
Page #87
--------------------------------------------------------------------------
________________
(૪)
શ્રી પ્રશ્નોત્તર માહનમાયાં.
વાચક શબ્દો છે શ્રી સિદ્ધાચલજી ગિરિનાર વિગેરે તીર્થાંના સંઘ લઇ જનાર સઘવીને જે માળા પહેરાવવામાં આવે છે તેનું નામ ઇન્દ્રમાળા અથવા તી માળા છે, સંઘમાળાનું નામ સાંભ ળવામાં આવ્યુ નથી પરંતુ સંઘ કાઢનાર્ સંઘવીને માળા પહેરાવાય તેનું નામ સંઘપતિમાળ કહેતા હૈ તા તે અ ઇન્દ્રમાળ કિવા તીર્થમાળના અર્થ સરખાજ છે. - ઇન્દ્રમાળા ' સંબંધી વિશેષ વર્ણન શ્રાદ્ધ વિધિ ગ્રંથના પાંચમા અધ્યાયમાંથી જોવું,
૮૨ ૧૦-‘ઇન્દ્રાસવ’ એટલે શુ?
૮૨ ૩૦-૪૬ના સતાષને અર્થે નિયમિત દિવસે અર્થાત્ - ચિનપૂર્ણિમાએ થતા મહેસવને ઇન્ફમહુ અથવા ઇન્દ્રેત્ર કહે થાય છે. જેનું પ્રમાણ શ્રી જીવાભિગમ, મૂઠ્ઠીપપન્નતિ, જ્ઞાતાસૂત્ર, આચારાંગસૂત્ર, રાયપસેણી, શ્રી ભગવતીસૂત્ર તેમજ આવચકચૂર્ણિમાં આપેલ છે. જેમાંથી શ્રી આવશ્યકચૂર્ણિના પાઠ આ પ્રમાણે છે:
ताहे सो सक्कं भणति तुज्झेहिं केरिसेण रूपेण तत्थ अहति ताहे सको भणति ण सक्का तं माणुसेण दुहुं । ताहे सो भणति तस्स आकिर्ति पेच्छामि । ताहे सको भणति जेण तुमं उत्तमपुरिसो तेण ते अहं दामि एगपदेसं ताहे एवं अंगुलिं सव्वालंकारविभूसितं काऊण दापति मो तं दट्ठण अतीव हरिसं गतो । ताहे तस्स अट्ठाहियं महिमं करेति ताए अंगुलिए आकिर्ति काऊण पच्छा स इंदज्झया एवं बरिसे बरिसे इंदमहो पव्वत्तो । पढम उस्सवो भरहो भणति तुमंसि देविंदो अहं मणुस्सिदो मित्तामो एवं होउत्ति । [ આવશ્યનિ, અધ્ય૦ ૨૦]
૮૩ ૬૦—સાતમે ગુણસ્થાનકે શુભયાગ હોય કે શુદ્ધયોગ હાય? અથવા બન્ને હોય ? અને તે યાગમાં વતા જીવે ષસ્થાન પતિત હાય કે નહિ ? જે ગુણસ્થાનકે શુભયેાગ હોય કે શુદ્ધ ચાગ હોય ? અર્થાત્ કેટલા 'ગુણસ્થાનામાં શુદ્ધ યોગ હોય ? તેમજ કેટલા ગુણસ્થાનકેામાં શુભયાગ હોય ?
Page #88
--------------------------------------------------------------------------
________________
0 પ્રશ્નોત્તર માહનમાવા
(૫)
८३ उ० – ' शुद्धिः पापक्षयेण निर्मलता' पापं ज्ञानावरणी - ) यादि च सम्यरजानादिगुण विघातहेतुर्थीतिकर्माच्यते तत्क्षશાહિ येण यावती कामिदेशतोऽपि निर्मलता सम्भवति सा शुद्धिरुच्यते । [ षोडश के तृतीयं षोडशम् ]
સ્વરૂપ
ભાવા:–પાપના ક્ષય થવાથી જે નિમલતા થાય તેને શુદ્ધિ-શુદ્ધયોગ કહેવાય છે. સભ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્ ચારિત્રાદિચુણાના ત્રિઘાત કરવામાં કારણભૂત જ્ઞાનાવરણીયાદિ જે ઘાતિક તે પાપ છે, તે જ્ઞાનાવરણીયાદિ ઘાતિક પાપના ક્ષય (અથવા ક્ષાપશમ ) થવાથી જેટલે અશે સર્વથો કિવા દેશથી આત્માની નિ`લતા થાય છે, તે નિર્મલતાને શુદ્ધિ કવા શુદ્ધયોગ કહેવાય છે. ઉપરાંત કથનથી એ સ્પષ્ટ સમજાય છે કે—સંપૂર્ણ શુદ્ધ યોગ તેરમા ગુણસ્થાનેજ હોય છે, ચૈાદમા ગુણસ્થાને તેરમા ર ણસ્થાન કરતાં પણ વિશેષ શુદ્ધિ હાય છે, જ્યારે ચતુર્થાં અવિરતસમ્યગ્દષ્ટિ પ્રમુખ આગળના ગુણસ્થાનામાં પાપકર્માંના ક્ષયાપરામથી ઉત્પન્ન થયેલ અંશે અંશે શુદ્ધયોગ ઘટાવવા હાય તા ઘટાવી શકાય છે.
,
शुभयोगः - " सूत्रोदितेतिकर्त्तव्य तोपयोगपूर्वकव्यापारत्वं शुभयोगत्वं तदपयोगपूर्वकव्यापारत्वं चाऽशुभयोगत्वम् । तदुक्तं भगवतीवृत्तौ - 'शुभयोग उपयुक्ततया प्रत्युपेक्षणादि - करणम, अशुभयोगस्तु तदेवानुपयुक्ततयेति । तत्र शुभयोगः संयतानां षष्ठेऽपि गुणस्थाने संयमस्वभावादेव, अशुभयोगश्च प्रमादोपधिकः । तदुक्तं तत्रैव - प्रमत्तसंयतस्य हि शुभोsशुभव योगः स्यात, संयतत्त्वात्प्रमादपरत्त्वाच्चेति । इत्यादि ॥
>
ભાવા—સૂત્રમાં કહેલ મૃકવ્યને ઉપયોગપૂર્વક કરે તા શુભયાગ, અને તે સૂત્રમાં જણાવેલ કર્તવ્યને ઉપયાગ રહિતપણે કરે તેા અશુભયાગ કહેવાય. જે માટે શ્રીભગવતી
ચૌદમું ગુણસ્થાન “ અયેગિ ? હાવાથી તેમા ગુણસ્થાનકની અપેક્ષાએ ત્યાં શુદ્ધિ વિશેષ હાવા છતાં તે શુદ્ધિને ‘ શુયાગ ’,કહેવાય નહિં.
Page #89
--------------------------------------------------------------------------
________________
()
- કિી પ્રશ્નૌત્તર મોહનમાલા.
વૃત્તિમાં કહ્યું છે કે-પડિલેહણાદિ ક્રિયાઓ ઉપગપૂર્વક થાય તે શુભયોગ અને ઉપયોગરહિત થાય તે અશુભગ તેમાં શુયોગ સંચમીને છઠ્ઠ ગુણસ્થાને પણ સંયમ સ્વભાવ હોવાથી હોય છે પ્રમાદને અંગે અશુભયોગ પણ હોય છે. જે માટે ત્યાં જ કહેવામાં આવ્યું છે કે–પ્રમત્તસંયતને શુભ તેમજ અશુભ મને યોગ હોય છે, કારણકે પ્રમત્તગુણસ્થાનકે વનતો આત્મા સંયમી છે તેમજ પ્રમાદી પણ છે.
ઉપરના પાઠથી એ સિદ્ધ થાય છે કે અપ્રમત્ત ગુણસ્થાનકથી આગળ કેવલ શુભગ તેમજ અંશે અથવા સંપૂર્ણપણે યથાસ્થાને શુદ્ધયોગ હોય છે, જ્યારે અવિરતસમ્યગદૃષ્ટિ વિગેરે ગુણસ્થાનમાં શુભ-અશુભ શુદ્ધ-અશુદ્ધ સર્વયોગો યથાસંભવ ઘટી શકે છે; અને મિથ્યાષ્ટિસાસ્વાદન-મિશ્રગુણસ્થાનકેમાં તે અશુભ અને અશુદ્ધગનું બાહુલ્ય સમજી શકાય છે.
૮૪ -શ્રીભગવતીસૂત્રના હાલમાં કેટલા શતક ઉદ્દેશા અને અને વિદ્યમાન છે?
૮૪ ૩૦–હાલમાં શ્રીભગવતીસૂત્રના ૪૧ શતક ૧૯ર૩ (અથવા ૧૯રપ) ઉદેશા તેમજ ૩૬૦૦૦ પ્રના વિદ્યમાન છે, શામાં તેથી અધિક જે પ્રમાણ આવે છે તેને શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ મહારાજાએ આગમોને પુસ્તકારૂઢ કરતી વખતે સંક્ષેપ કર્યો હોય તેમ સમજવામાં છે કારણકે શ્રી સેનપ્રશ્રમ - संक्षेपस्तु देवर्द्धिगणिक्षमाश्रमणेन कृत इति सम्भाव्यत' इत्यादि । આ પ્રમાણે લખેલ છે. - ૫ વાસુદેવનાં સાતરને અમુકજ હોય કે વૈદમાંથી ગમે તે હોય?
૮૫ ૩૦–૧ ચ, ૨ ધનુષ્ય, ૩ ખગ, ૪ મણી, ૫ ગદા, ૬ વનમાલા, ૭ શંખ, એ પ્રમાણે વાસુદેવનાં સાત રને નિયત હોય છે. પરંતુ ચકીના ચૈદરત્નમાંથી ગમે તે ન હોય. જે માટે સંગ્રહણીસૂત્રાદિમાં કહ્યું છે કે:'चकं धणुहं खग्गो पणी गया तह य होइ वणमाला।
વો સર મારું પાછું વાવસ છે .”
Page #90
--------------------------------------------------------------------------
________________
જ પ્રશ્નોત્તર મેહનમાળા. (૬. ૮૬ ૦-–સૂરિમંત્રનામ્પ્રથમ પ્રસ્થાનની અધિષ્ઠાત્રી જયસિંહ સુરિકૃત કુમારપાલચરિત્રમાં “ત્રિભુવન સ્વામિની” જણાવેલ છે જ્યારે મારા સમજવામાં તે બીજી છે તો પહેલી કઈ અને બીજી કઈ?
૮૬ ૩૦–કુમારપાલચરિત્રમાં તમે સૂરિમંત્રના પ્રથમ પ્રસ્થાનની અધિષ્ઠાત્રી ત્રિભુવન સ્વામિની” જણે છે પરંતુ સૂરિમંત્રકલ્પ તેમજ સંતિકર સ્તોત્ર વિગેરેમાં સરસ્વતી પ્રથમ પ્રસ્થાનની અને ત્રિભુવન સ્વામિની બીજા પ્રસ્થાનની અધિષ્ઠાત્રી
સ્પષ્ટપણે જણાવેલ છે, જુઓ “વાળી તિgમાતામિળો સિરિતેવી રિયાપિકા' વિગેરે.
૮૭ ૪૦–હાલમાં જે ઈલેક્ટ્રીક (વીજળી) લાઈટ થાય છે તે તો અચિત્તજ હશે કે સચિત્ત ગણાય? અને અચિત્ત હોય તો ઇલેકટ્રીકલાઈટના પ્રકાશમાં સાધુઓ રહી શકે? તેમજ અહિં મુંબઈમાં તથા સુરત-અમદાવાદ વિગેરે શહેરોમાં પણ કેટલાક દેરાસરમાં વીજળીની બત્તીઓ હોય છે તે શાસદષ્ટિથી વિરૂદ્ધ ગણાય કે નહિં? ઘીને દીપકજ પ્રભુની પાસે જોઈએ કે ગમે તેને પ્રકાશ હોય તો પણ ચાલે?
૮૭ ૩૦-ઈલેકટ્રીક લાઈટ સચિત માનવી વિશેષ યોગ્ય લાગે છે અને તેથી તે લાઈટના પ્રકાશમાં સાધુઓને રહેવું એ લેશ પણ ઉચિત નથી. જિનમંદિરમાં વિજળીની બત્તીઓ કયાંક રાખવામાં આવતી હેય! પણ વાસ્તવિક રીતે તે માગ અગ્ય છે, પ્રભુની પાસે તે ઘીને દીપકજ સર્વોત્તમ છે.
૮૮ ૪૦-– માધુરીવાચના ક્યા આચાર્યો કરી? અને ત્યાં લખાયું છે કે વંચાયુ છે?
૮૮ ૩૦---માથરીવાચના સંબંધમાં પ્રશ્ન કર્યો તે તે બાબતમાં જણાવવાનું જે શ્રી “ગચ્છાચાર પત્રો પત્ર ૩ માં વાચના સંબંધમાં નીચે મુજબ પાક છે –
'इह स्कन्दिलाचार्यप्रवृत्तौ दुःषमानुभावतो दुर्भिक्षप्रवृत्त्या साधूनां पठनगुणनादिकं सर्वमप्यनश्यत् । ततो दुभिक्षातिक्रमे
Page #91
--------------------------------------------------------------------------
________________
. (८), aluate stu.
मुभिक्षप्रवृत्ती योः मन्योर्मेलापकोऽभवत् । तद्यथा-एको बल यां, एको मथुरायां, तत्र च सूत्रार्थसङ्गुष्टने परस्परवाचनाभेदो जातः । विस्मृतयोहिं सूत्रार्थयोः स्मृत्वा सङटने भवत्यवश्य वाचनाभेदो न काचिदनुपपत्तिः, तत्रानुयोगद्वारादिकमिदानीं वर्तमानं माथुरवाचनानुगतं, ज्योतिप्करण्डमूत्रकर्ता चाचार्यों पालभ्यः । इत्यादि।
ભાવાર્થ –પૂજ્યવર્ય શ્રીસ્કંદિલાચાર્ય મહારાજના અવસ૨માં દુષમકાળના મહિમાથી દુભિક્ષ આવ્યું છતે સાધુઓનું ભણવું ગણવું સર્વ નાશ પામ્યું. ત્યારબાદ દુભિક્ષ દૂર થયે સુકાલની પ્રવૃત્તિ થતાં બે સંઘ (સંઘાડા) (જુદે જુદે સ્થાને મલ્યા તે આ પ્રમાણે–એક વલ્લભીપુરમાં અને એક મથુરામાં. તેમાં સૂત્રાર્થનું મિલન થતાં પરસ્પર વાચનાનો ભેદ થયે, અને ભૂલી જવાયેલ સુત્રાર્થનું સ્મરણ કરીને મિલન કરવામાં વાચનાને ભેદ થાય એ વાસ્તવિક છે, તેમાં અનુયોગદ્વારસૂત્ર વિગેરે માથરીવાચના ગત છે અને જ્યોતિષ્કસૂત્રના કર્તા વલભીવાચનાતુગત આચાર્યું છે,
તાત્પર્ય એ છે કે-મથુરામાં મળેલ સંઘાડામાં દિલાચાર્ય મુખ્ય હતા અને વળામાં મળેલ સંઘાડામાં શ્રીદેવગિણી ક્ષમાશ્રમણ મુખ્ય હતા, વળી શ્રીનંદીસૂત્રના વચન પ્રમાણે १ 'जेसि इमो अणुओगो पयरइ अजावि अट्टभरहम्मि ।
बहुनयरनिग्गयजसे तं वंदे खंदिलायरिए ॥ १॥' [का गायाArt 3५योगी विभाI] .' अथाऽयमनुयोगोऽ. भरते व्याप्रियमाणः कथं तेषां स्कन्दिलनाम्नामाचार्याण सम्बन्धी? उच्यते-इह स्कन्दिलाचार्यप्रतिपत्ती दुप्पमसुषमाप्रतिपन्थिन्याः तद्गतसकलशुभभावग्रसनैकसमारम्भायाः दुःपमायाः साहायकमा. धातुं परमसुहृदिवं द्वादशवार्षिकं दुर्भिक्षमुदपादि, तब चैवरूपे महति दुर्भिक्षे भिक्षालाभस्यासम्भवादवसीदतां सोधूनामपूर्वार्थ प्रहण-पूर्वार्थस्मरण-श्रुतपरावर्तनानि मूलत एवापजग्मुः श्रुतमपि
Page #92
--------------------------------------------------------------------------
________________
श्री प्रोत्तर मोहनभाया.
શ્રીદિલાચાયે મથુરામાં શાસ્ત્રને અનુગ પ્રવર્તાવ્યો તે વખતે સિદ્ધાન્ત પુસ્તક રૂઢ થયો ન હતો. પણ શ્રીગશાસ્ત્ર અને
તિષ્કરડકના વચનોને ભાવાર્થ એવો થાય ખરે કે બને સ્થાને લખાયાં,
૮૯ ૦–ાન એકાદશીએ સર્વકાળમાં દોઢ કલ્યાણકજ હોય કે ચાલતાકાળની માનએકાદશીએ ત્રણકાળની અપે. ' ક્ષાએ હાથ ?
८८ उ०-२ असामीमा भरतक्षेत्रनीवर्तमान याविशी પૈકી ત્રણ તીર્થકરોનાં પાંચ કલ્યાણક માનએકાદશી (માર્ગશીર્ષ-શુક્લ ૧૧ ) ના દિવસે થયાં. એજ પ્રમાણે અઢીદ્વીપમાં વતર્તા (જબૂદ્ધ પન ભરત સિવાય) બાકીનાં ચાર ભરતક્ષેત્ર અને પાંચ ઐરવ ક્ષેત્રમાં વર્તમાનચાવિશી પૈકી ત્રણ ત્રણ તીર્થ કરેનાં પાંચ પાંચ કલ્યાણક થયાં. અર્થાત વર્તમાન ચેવિશીની चातिशायि प्रभूत मनेशत्, अङ्गोपाङ्गादिगतमपि भावतो विप्रनष्टम्, तत्परावर्तनादेरभावात् , ततो द्वादशवर्षानन्तरमुत्पन्ने सुभिक्षे मथुरापुरि स्कन्दि लाचार्यप्रमुखश्रमणसङ्घनेकत्र मिलित्वा यो यत् स्मरति स तत्कथ तीत्येवं कालिकश्रुतं पूर्वगतं च किश्चिदनुसन्धाय घटितं, यतश्चैतम् थुरापुरि सङ्घटितमत इयं वाचना माथुरोत्यभिधीयते; सा च तत्कालयुगप्रधानानां स्कन्दिलाचार्याणामभिमता तैरेव चार्थतः शि व्यबुद्धि प्रापितेति तदनुयोगस्तेषामाचार्याणां सं. म्बन्धीति व्यपदिश्ते । अपरे पुनरेवमाहुः-न किमपि श्रुतं दुर्भिक्ष वशादनेशत्, किन्तु तावदेव तत्काले श्रुतमनुवर्तते स्म, केवलमन्ये प्रधाना येऽनुयोगारा: ते सर्वेऽपि दुर्भिक्षकालकवलीकृता: एक एव स्कन्दिलसूरयो विद्यन्ते. स्म, ततस्तैर्दुभिक्षापगमे मथुरापुरि पुनर• नुयोगः प्रवर्तित, ति वाचना माथुरोति व्यपदिश्यते, अनुयोगश्व तेषामाचार्याणार्माित ॥ [ नन्दोसूत्र-मुंद्रित. पत्र ५१ ]. ___२ जिनवचनं च दुष्षमाकालवशादुच्छिन्नप्रायमिति मत्त्वा भगवद्भिर्नागार्जुनस्कन्दिलाचार्यप्रभृतिभिः "पुस्तकेषु" न्यस्तम् । .[ योगशास्त्र-मुद्रिरा-२०७]
Page #93
--------------------------------------------------------------------------
________________
(10.)
ૉ પ્રશ્નોત્તર મેાહનમાલા.
અપેક્ષાએ દશક્ષેત્રમાં એકદર ત્રીશ તીર્થંકરાનાં પચાસ કલ્યાણકા થયાં. હવે અતીત ચાવિશી અને અનાગત ચેાવશીના વિચાર કરીએ તા. વર્તમાન ચેાવિશી માફક અતીત ચાવિશીની અપે ક્ષાએ ( ૫ ભરત + ૫ ઐરાવત ) દશક્ષેત્રમાં શ તીર્થંકરોનાં પચાસ કલ્યાણક અને અનાગત ચાવિશીની અપેકાએ દક્ષેત્રમાં ત્રીશ તીર્થંકરોનાં પચાસ કલ્યાણક ગણવાં, એક દર દશક્ષેત્રમાં અતીત અનાગત અને વમાન એ ત્રણે ચેવશી પૈકી ૯૦ તીર્થંકરોના દાઢઞા કલ્યાણક થાય, આ પ્રમાણે !ઢસા કલ્યાણુ:ની ગણતરી છે. એટલે એમાં તમાએ જણાવેલ ( ચાલતાકાળની માનએકાદશીએ ત્રણકાળની અપેક્ષાએ હાય?’એ પ્રશ્નનુ સમાધાન આવી જાય છે. વળી
'
6
અતીતકાળમાં અનન્તી ચેાવિશી થઈ, ભવિષ્ય-અનાગતમાં અનન્તી ચેાવિશીએ દરો ક્ષેત્રમાં થરો, એ છતાં વમાન ચાવિશીની અપેક્ષાએ અતીતકાળની તથા અનાગતકાળની એક એકજ ચાવિશીની ગણતરી દાસેા કલ્યાણકામ ગણી, એથી એવી શકા થવાના પ્રસંગ ઉપસ્થિત થાય કે જે અતીતકાળની એક રવિશી તેમજ અનાગતકાળની એક વિશી ટાઢસા કલ્યાણકાની ગણતરીમાં ગણી તે અતીત ચાવિડીથી પહેલાની અને અનાગત વિશીથી પછીની વિશીએ પૈકી ત્રણ ત્રણ તીર્થંકરોનાં પાંચ પાંચ કલ્યાણકા મેનગીઆરશે થયેલાં કે નહિં? એ શંકાનું સમાધાન એમ થઇ શકે કે--જેમ વમાન ચાવિશીની મુખ્યતા રાખી અતીત અનાગતની એકેક ચાવશીની ગણતરીથી દાઢસા કલ્યાણકા ગણાય ... તે પ્રમાણે જે ઉત્સર્પિણી અથવા જે અવસ`ણીમાં જે ચાવિશીની મુખ્યતા રાખીને કલ્યાણકા ગણવાં હોય તે ચેવશીથી પહેલાંની ( અતીત ) તેમજ પછીની ( અનાગત ) એકેક ચેાવિશી પૈકી ત્રણ ત્રણ તીર્થંકરાનાં પાંચ પાંચ કલ્યાણકા ગણવાં જેથી દરેક કાળમાં દરેક વખતે દશક્ષેત્રમાં અતીત-અનાગત અને વર્તમાન ચાવિશી પૈકી તેવુ તીર્થંકરાના દાઢસા કયાણકાની ગણતરી આવી રહેશે. આથી એ સિદ્ધ થાય છે કેઅનન્તી અતીત ચાવિશીઓ પૈકી તેમજ અનાગત અનન્તી
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નાંત્તર માહનમાલાં,
(૧
ચાવિશીએ પૈકી ત્રણ ત્રણ તીર્થંકરાનાં પાંચ પાંચ કલ્યાણકા ઞાન એકાશીએ જરૂર થયાં છે તેમજ થવાનાં છે, પણ અનન્ત અતીતકાળ અને અનન્ત અનાગતકાળની ગણતરી કરવા જતાં કલ્યાણકા ણ અનન્ત થાય ! અને આરાધક ભવ્યાત્માઓને આરાધનમ વ્યવસ્થા ન રહે, માટે જે વર્તમાન ચાવિશી હાય તેની અપે ાએ અતીત અનાગત એકેક ચાવિશી પ્રથમ જણાવ્યા મુજબ લેવાય એટલે દાઢસા :કલ્યાણકા બરાબર આવે અને આરાધક કયાણાર્થી આત્માએ રૂડી રીતે આરાધન કરી શકે
९० प्र०- 'धम्मथिकायस्स णं भंते केवइया अभिवयणा વસતા ? = યમા ! બળના મિત્રયળા વાત્તા, તંનદા–ધમ્મેર वा पाणावायवेरमणेति वा मुसावायवेरमणेति वा एवं जाव परिहरति वा, कोहवियेगेति वा जाव मिच्छादंसणसल्ल विवेगेति वा इरियासमितीति वा भासासमितीति वा एसणा समितीति वा आयाण भंडमत्त निक्खेवणासमितीति वा उच्चारपासवण खेल जल्ल सिंघाणपारिद्रावणियासमितीति वा मणगुतिति वा गुत्तिति वा कार्यगुतिति वा जेयावन्ने तहष्पगारा सब्वे ते कायरस अभिवयणा
'
,
'
ત્યારબાદ અધર્માસ્તિકાયના પાઠ ઉપરના પાઠથી વિપરીત છે તેના ભાવાર્થ સમજવામાં આવતા નથી, શું કુશલાનુષાનવાચક શબ્દો ધર્માસ્તિકાયના વાપર્યાં છે ? એટલે ચારિત્રધર્માભિધાયક શબ્દા ધર્માસ્તિકાયના પાઁયા હૈાય તેા કુશલાનુષાન ચારિત્રધર્મ એજ ધર્માં િકાય કહેવાય કે ધર્માસ્તિકાય અને કુશલઅનુષ્ઠાન જુદા છે ? તેના ભાવા ટુંકાણમાં સમજાય તેમ જણાતા આ પ્રશ્નમાં મારે પુછવાના આશય એ છે કે, ઘણા ગ્રન્થામાં વ્યા છ જ કહ્યાં છે અને ' ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના ' અથ કુશલાનુષ્ઠાન-અકુ ાલાનુષ્ઠાન કરવામાં આવે તે એ દ્રવ્યા એછાં થતાં ચાર કન્યા રહે, તે શુ કાઇ કાલે ચાર દ્રવ્યની માન્યતા હતી? એવે આગમાં કામ મત મતાંતર છે? કારણ કે આ ઉદ્દેશામાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયને કુશલાનુષ્ઠાન-અકુશલાનુષ્ઠાનરૂપે કલા
Page #95
--------------------------------------------------------------------------
________________
(૦૨)
- બા પ્રશ્નાર મોહનમાલા.
છે અને આકાશ-આત્મા તેમજ પુદ્ગલના પર્યાય તે યથાર્થ બતાવ્યા છે માટે, આપશ્રીને નિવેદન કરવાનું કે જે જૈનાગમમાં કેક ઠેકાણે ચાર દ્રવ્ય માનવાને ઉલેખ હોય તો ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય ને કુશલાનુષ્ઠાન–અકુશલાનુષ્ઠાન રૂપ ગણવામાં હરકત નથી, પણ જ્યારે છ દ્રવ્ય માનવાં એ ચોક્કરા છે તો પછી ધર્માતર અધર્માસ્તિત્વ ને કુશલાનુષ્ઠાન-અકુશલાનુષ્ટ ન કેવી રીતે માની શકાય ? આ બાબતને સંદેહ છે તે દૂર થાય તેવી ખુલસે તાકીદે આપશા.
૯૦ ૪૦– જૈનશાસ્ત્રમાં એક જ વસ્તુને કહેવાવાળા પર્યાય જ્યાં આપવામાં આવે છે ત્યાં એકથક અનનર પર્યાય અને નામધેય વિગેરે શબ્દો આપવામાં આવે છે અને તેવા સ્થાને આપેલા શબ્દો એકજ અભિધેયને કહેવાવાળા હોય છે, પરંતુ શ્રીભગવતીસત્રના તમાએ જણાવેલા ૬૬૪ મા સૂત્રમાં એકાર્થિક અનર્થાતર પર્યાય કે નામધેય તરીકે નામે નહિ જણાવતાં અભિવચન તરીકે તે નામે જણાવેલાં છે, તેથી તે અભિવચને એકજ વસ્તુને કહેનાર હોય એમ કહી શકાય નહિં, આવશ્યક નિર્યુક્તિમાં જેમ આકાશને ક્ષેત્ર તરીકે જણાવી પાછળથી વ્યંજન પર્યાયમાત્રની સરખામણી લઈને ઈક્ષેત્ર અને શાલિક્ષેત્રાદિકના કરણને ક્ષેત્રકરણ તરીકે જણાવ્યાં છે, તેમ અહિં પણ અભિવચનશબ્દ સર્વથા એક અંર્થને કહેવાવાળા એકાર્થિક કરતાં અન્ય પ્રકારે એકાર્ષિક કહેવાને માટે પ્રવર્તાવેલો છે, કેમકે ઈક્ષક્ષેત્રાદિકનું કરણ વાસ્તવિક રીતિએ દ્રવ્યકરણ બને છે પણ ક્ષેત્ર (આકાશ) બનતું નથી અને તેથી જ ત્યાં વ્યંજન પર્યાયને પ્રાપ્ત એટલે માત્ર શબ્દોનીજ સરખાવટ લીધી છે, તેવી રીતે અહિં પણ અભિવચનશબ્દ શબ્દાની સરખાવટને માટે લેવાય તે અડચણ જણાતી નથી. વળી વ્યાકરણના નિયમ પ્રમાણે બે પદથી બનેલા શબ્દમાં પહેલા અને પછીના પદને લેપ “તે સૂવા” એ સટથી થાય છે અને તેથી ધર્માસ્તિકાય એ નામ ધમ અને અસ્તિકાય એ બે પદથી બનેલું હોઈ આગળના “અસ્તિકાય પદને લેપ થાય ત્યારે માત્રધર્મ પર રહે અને તેથી જ સૂત્રકાર મહર્ષિ પણ ધર્માસ્તિકાયનાં અભિવચામાં પહેલું “ઘર વાગે
Page #96
--------------------------------------------------------------------------
________________
---
--
થી પ્રમોત્તા મહનમાલા (બ) એમ કહી શબ્દને જ અભિવચન તરીકે જણાવ્યું છે અને તે ધર્મશબ્દા પર્યાય (એકથક) તરીકે પ્રાણાતિપાત વિરમણ ઇર્યાસમિતિ આદિકને લેવામાં કઈ જાતની અડચણ દેખાતી નથી. ધ્યાન રાખવું કે અધર્માસ્તિકાયના અભિવચનમાં પણ પહેલાં અમેદવા” એમ કહ્યું છે અને તેથી પ્રાણાતિપાત વિગેરે અને ઇર્યાસમિતિને અભાવ વિગેરે અધર્મના અભિવચ તરીકે જન્મ ણાવ્યા છે. આ પ્રમાણે અર્થ કરવાથી “છ દ્રવ્યોને બદલે ચાર દ્રવ્ય માનવા વિગે તમેએ પુછેલા પ્રશ્નને હવે અવકાશ રહેતોજ નથી,
૯૧ ૦ –ભાદરવા સુદ ચોથ પછી એટલે દુબલી આઠમે કલ્પ. સૂત્ર (બારસા અથવા સામાચારીનું નવમું વ્યાખ્યાન વાંચી શકાય?
૯૧ ૩૦.-શ્રીકટસત્રની ટીકામાંજ શિમિરમિઃ એ પ્રમાણે છશબ્દો લખેલા હેવાથી સંવછરી બાદ “કલ્પસૂત્રબારસાનું ચ થવા સામાચારીનું વ્યાખ્યાન વાંચવું એ યોગ્ય નથી,
હર --રજસ્વલા સ્ત્રીને ભાદરવા સુદ ચોથને દિવસે પ્રતિકમણ ન થઈ શકે તો આઠમે કરી શકાય ખરું?
૯ર ૩૦-કારણવશાત સંવચ્છરીનું ઉલ્લંઘન થયાબાદ અષ્ટમીએ સંવછરી પ્રતિ મણ કરવું એ યંગ્ય નથી, કારણકે અપ્રત્યાખ્યાનાવરણીય કક્ષાએ દયની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે પ્રમાણે સંવછરી પ્રતિક્રમણ કરવાનું છે; અને એ કારણથીજ પ્રબલ કારણે પંચમીને બદલે ચતુર્થી થએલ સંવચ્છરી પ્રતિક્રમણ કાયમી રહ્યું છે. • ૯૩ ઇ---જ્ઞાનવિમલસૂરિકૃતિ “દિવાળીના દેવવંદન ' મા શ્રી મહાવીરપ્રભ ના સ્તવનમાં “ઉત્તરાફાગુની ચંદ્રમા જેગે શુભ આવે, અજરાવર પદ પામીયા જય જય રવ થાવે એમ જણાવેલ છે, જ્યારે કલ્પસૂત્રમાં “સારૂ પરિનિ 3 મારે
સ્વાતિ નક્ષત્રમાં પ્રભુનું નિર્વાણ થયું એમ જણાવેલ છે તો દેવવંદનમાં લના થયેલ હશે ?
૯૩ ૩૦- પ્રભુનું સ્વાતિ નક્ષત્રમાં નિર્વાણ થયું એ અનેક સૂત્ર-ગ્રન્થથી સિદ્ધ હેવાથી દેવવંદનમાં અપાયેલ સ્તવનમાં રચનાદેષ અથા લેખન દેષ થયેલ હોવાનો સંભવ છે,
૯૪ ૦–શ્રી મહાવીરદેવના સમવસરણમાં શ્રેણિક અને
Page #97
--------------------------------------------------------------------------
________________
(૪) ૮ ના પ્રશ્નોત્તર મેહનમાલ. ચેલણાનું રૂપ દેખી ઈન્દ્રભૂતિ અને ચંદનબાલા સિવાય સર્વ સાધુ સાધ્વીઓ મુગ્ધ થયા, દેવદેવીએ પણ તે બન્નેના રૂપથી મુગ્ધ થયા, તે તે વાત સાચી છે? સાધુઓએ નિયાણું કરેલું કે માત્ર મુગ્ધ થવા પુરતું જ ?
૯૪ ૩૦–શ્રેણિક અને ચેલણનું રૂપ દેખી સાધુ-સાધ્વીઓ મુગ્ધ થયાં છે એટલું જ નહિં પરંતુ નિયાણું પણ કરેલું છે. જે માટે શ્રીદશાશ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં નવનિયાણાને અધિકાર આપેલ છે તે જુઓ! તેમાં આપેલ પાઠ ઘણેજ વિસ્તૃત છે તોપણ મુદ્દા પુરતો અહિં આપવામાં આવે છે:
'तत्थ णं अस्थगइयाण निग्गंथाण प निग्गंधीण य सेणियं रायं चिल्लणं देवि पासित्ता णं इझेयारूवे अज्झथिए जाव संकप्पे समुपन्जिया-अहो णं सेणिए राया महिडिए जाव महासक्खे, जेणं हाते कयवलिकम्मे कयकोउयमङ्गलपायच्छित्ते सव्वालंकारविभूसियं चिल्टणादेवीए सद्धि उरालाई भोगभोगाई मुंजमाणे विहरइ । ण मे दिखे देवा देवलोगंसि सक्खं खलु अयं देवो। जइ इमस्स तवनियसवंभचेरफलविरोसे अस्थि, वयमवि आगमिस्साई एताई उरालाई एता. ख्वाइं माणुस्सगाई भुंजमाणे विहरामो, से तं साहु ।' इत्यादि।
૯૫ ૪૦–સેનપ્રશ્નપત્ર ૧૭ માં “જ્ઞાતિમામ સમતિત્તિ સંસ્થતિમવિલામi મતિજ્ઞાનમેર સ’ એ પ્રમાણે જણાવેલ છે, જ્યારે શ્રીઆચારાંગ તથા કમ ગ્રન્થને અનુસાર સંખ્યાતા (નવ) ભવ જાણે” એ વાત પ્રસિદ્ધ છે, તો ઉપરનો પાઠ કથા શાના અનુસાર હશે?
૯૫ ૩૦–સેન પ્રશ્નને જે પાઠ તમેએ જણાવેલ છે તેમાં પણ સમરિજાતવંધ્યાતમવાવાનશ્વર' એ કમ ગ્રંથની વૃત્તિના અક્ષરને “અતીત સંખ્યાતા ભવને જાણવા એ છે સવરૂપ જેનું” એજ ભાવાર્થ થાય છે. એ અક્ષરોથી અસંખ્યાતા ભવ” એવો અર્થ નીકળતા નથી. શ્રીઆચારાંગવૃત્તિમાં “તwતુનિ મત
Page #98
--------------------------------------------------------------------------
________________
આ પ્રશ્નાત્તર માહનમાલા, -
(૭૧)
સલ્વેયાન્ એ પ્રમાણે જણાવેલ છે. જ્યારે કાઇ એક ગાથામાં એક-એ-ત્ર । યાવત્ નવ ભવ સુધી જાણ્ તે પ્રમાણે પણ કહેલ છે. તે ગાથ. આ પ્રમાણે:—
‘પુત્રા સો વિત્ઝા, ન તો તિત્રિ નાવનવાં વા | उवरि तस्स अविसओ, सभावओ जाइसरणस्स ॥ १ ॥
૯૬ ૬-૫ પ્રતિક્રમણ ૨૮ કહેવાય છે તે તે સાચુ છે ? સાચું હોય તેા કયા ગ્રન્થમાં છે? અને તે પ્રતિક્રમણ ક્યા કયા ?
૯૬ ૨૦—પ પ્રતિક્રમણ કહેા કે પ્રતિક્રમણ કહે। તે પાંચજ છે. ૨૮-૨૫ વરે જે કહેવાય છે તે પ્રધાષ માત્ર છે. શ્રીહીરપ્રશ્નમાં (પ્ર–૪) મા સંબંધી નીચે મુજબ પ્રભાત્તર છે
'वर्षा ध्ये कियन्ति प्रतिक्रमणानि ? चतुर्मासकं पूर्णिमायाम भूत्तदा प्रतिक्रमणानि पञ्चविंदातिरष्टाविंशतिर्वा बभूवुः, तथा तानि शास्त्राक्षरवदन विधीयमानानि परम्परातो वा ? शास्त्राक्षरवलेन चेत्तदा तदधानं प्रसाद्यमिति प्रश्न उत्तरम् - अत्र वर्षमध्ये प्रति• क्रमणानि पञ्चविंशतिरष्टाविंशतिवेति क्वापि ज्ञातं नास्ति, शास्त्रमध्ये तु दैव सक-रात्रिक चातुमासिक-सांवत्सरिकलक्षणानि पञ्च प्रतिक्रमणाति प्रतिपादितानि सन्ति ।
.
૯૯ ૩૩-યશાભદ્રસૂરિ સ્વર્ગે ગયા, અને તેએના જીવજ શ્રીહેમચન્દ્રઃરિ થયા તેવેા ઉલ્લેખ શ્રીકુમારપાળચરિત્રમાં છે તેા યરોાભદ્રસૂરિ દેવલાકમાં કેટલા આયુષ્ય ઉત્પન્ન થયાં હરો ?
૯૭ ૩૭-યોાભદ્રસૂરિના જીવજ શ્રો હેમચન્દ્રસૂરિ થવાનુ કુમારપાલ રેત્રના તમાએ જણાવેલા ઉલ્લેખ પ્રમાણે જો યથાથ હાય તા કુમારપાલચિત્રમાં અપાયેલ ચાભદ્રસૂરિજીથી શ્રીહેમચન્દ્રસૂરિજી સુધીની પટ્ટપરપરા જોતાં ‘વિંતઃ' એ પદના અથ દેવલાકમાં ઉત્પન્ન થયા' એવા ન કરતાં આપણે જેમ કાઇનુ મૃત્યુ થાય યારે સામાન્યત: દેવગત' થયાની ભાષા વાપરીએ છીએ તે પ્રમાણે વ્યવહારૂ ભાષાના પ્રયોગ થયેલા હાવે (માનવા) જોઇએ, આ તેથી મનુષ્યતિ વિગેરેમાં તેઓની ઉત્પત્તિ થયેલી હાયતા માં બાધા આવતી નથી. અન્યથા અર્થાત્ જે ચિંતાઓ પદ્મથી દેવગતિમાંજ ઉત્પત્તિ માનવામાં આવે તા
Page #99
--------------------------------------------------------------------------
________________
(st)
મી પ્રશ્નોત્તર માહનમાલા.
દેવભવનું જઘન્ય આયુષ્ય પણ દશહુજાર વર્ષનું છે, જ્યારે યશાભદ્રસૂરિ અને શ્રીમાન હેમચન્દ્રસૂરિનુ અંતર ઘણુંજ અલ્પ છે. વલી જુએ
‘યશોમત્ર-મુવિ, પ્રમીત છીનવુખ્યતઃ । हेमचन्द्राऽभिधानोऽहं वभूवांस्तावको गुरुः ॥ १ ॥'
( કુમારપાલચરિત્ર દશમા સ લેાક ૬૯ ) એ શ્લાક ઉપરથી યશાભદ્રસૂરિમહારાજ કાલધમ પામીને હેમચન્દ્રસૂરિ થયા છે એ બરાબર છે. પરંતુ તે સ્વગે ગયા અને ત્યાંથી હેમચન્દ્રસૂરિપણે ઉત્પન્ન થયા એવા અ લેશપણ જણાતા નથી. એથી એજ પ્રશ્ન થાય છે કે તમાએ યશાભદ્રસૂરિ ધ્રુવલાકમાં ગયા તા ત્યાં. આયુષ્ય કેટલું ? એ શંકા શી રીતે ઉભી કરી ? શ્રી હેમચન્દ્રસૂરિજીના ગુરૂવર્ય વચદ્રસૂરિજી મહારાજ જેની પટ્ટપર પરામાં થયા છે તે યશાભદ્રસૂરિ ભિન્નગચ્છવાળા છે.
૯૯ ૬૦-પ્રસન્નચંદ રાજર્ષિ એ સાતમી નરકચાગ્ય ઢલિક બાંધ્યા ત્યારે તેમને અનન્તાનુબંધીના ઉદય હતા ? તેઓને ભાવચારિત્રના નાશ થયા હતા? તેમજ આ મામત કેાઈ શાસ્ત્રમાં છે? અથવા અનન્તાનુષધીના ઉદય ન હતા પણ ( અનન્તાનુમ′ધી ) સ જ્વલનના ઉદ્દય હતા અને ભાવચારિત્ર વિદ્યમાન હતું તેવા અક્ષરો કાંઇ છે?
•
૯ ૩૦-મુખ્ય અનન્તાનુબંધીના ઉદ્દય સિવાય કેવલ અનતાતુક્ષ્મ ધી–સજ્વલનના ઉદ્દયથી સાતમી નરકગતિ યાગ્ય કલિ કાના અંધ પ્રાય: અસભવિત જણાય છે, શ્રેણિકમહારાજાએ પુછેલ પ્રશ્નના સમાધાનમાં પરમાત્મા શ્રી મહાવીરદેવે ફરમાવેલ હાલમાં કાલક્રમ પામે તે સાતમી નરકમાં જાય' ઇત્યાદિ વ ચનાથી સાતમી નરકાગ્ય ક્રમ ધ કર્યાં એ જ્યારે ચાક્કસ છે તા અનન્તાનુબંધીના ઉદય સિવાય સાતમી નરકાગ્ય કર્મીના બંધ થવા અશકય છે અને અનન્તાનુંધીના ઉદ્દયમાં ભાવચારિત્ર ન હોય એ પણ સ્પષ્ટ વાત છે,કારણકે અનન્તાનુબંધીના ઉદયમાં જ્યાં સમ્યક્ત્વ પણ કી ન શકે ત્યાં ભાવચારિત્ર માટે તા વાતજ કર્યાં કરવી ? ફક્ત તે અવસરે અનન્તાનુઃ ધીના ઉદ્દયથી
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
(૭૭) બંધાયેલ સા 1મીનરક ચાગ્યકર્મ સેાપક્રમ ભાવનુ' હેાઇ પશ્ચાતાપના ચાગ પુન: હાવચારિત્રની ભાવના ઉપર ચઢતાં તે સેપક્રમભાવના ફર્મને સત્તામાંથી નાબુદ કરી યાવત્ અન્તમુદ્ભમાં કેવલજ્ઞાનદર્શન પામ્યા છે. જિનેશ્વરના શાસનમાં એવાં અનેક દૃષ્ટાંતા હાવાથી કાંઇ આધ્ધ પામવા જેવુ પણ નથી. ઉપરના આશય મારા સમજવામાં આવે છે, અનન્તાનુધીના ઉડ્ડયર બધી અક્ષરો કોઇ બન્થમાં જોયલ હોય તેવુ ધ્યાનમાં નથી, પરંતુ પરિશિષ્ટ પર્વતા પ્રથમ સમાં પ્રસન્નચન્દ્ર ચરિત્રમાં તે સ્થાની પદ્મ લખેલ છે. પ્રશ્ચાત્તર રત્નચંતામણ (શેઠ અનુપચંદ્ર વિરચિત) માં તે। અનન્તાનુબંધીના ઉદય હતા તેવા અક્ષરો પણ છે.
૯ ૬૦-સીરત્ન મરીને અવશ્ય છઠ્ઠી નરકેશ જાય?
૯૯ ૩૦ શ્રીરત્નને શખાવત્ત યાનિ હેાય છે અને કામાત્ત. પણાની અધિ તા હોવાથી ગર્ભની નિષ્પત્તિ થતી નથી એ હકીકત ધ્યાનમાં લેતાં તેનું અવશ્ય નરકગામીપણું હાય ! પરંતુ મા શ્રીરા ભરીને છઠ્ઠીએજ એમ માનવું ચેાગ્ય લાગતું નથી, શ્રી બૃહત્સંગ્રહણી કૃતિ વિગેરે ગ્રન્થામાં ‘ સ્ત્રીત્તનાદ્યા: વી” એ પ્રમાણે વાકયેા જોવામ આવે છે પરતુ એવકાર જોવામાં આવેલ નથી.
'
૧૦૦ ૦ -આપણે અતિચારમાં વિજદીવાતણી ઉજેડ્ડી લાગી.' એમ પાલીએ છીએ, તેા વિજળીના પુદ્ગલા વિશ્વસા છે કે પ્રયાગસા છે? અને સચિત્ત છે કે અચિત્ત છે? તેના સ્પા થવાથી શામાટે અતિચાર થાય?
૧૦૦ ૩૦ -શ્રી સૂયગડાંગસૂત્ર-મુદ્રિત પત્ર ૫ મામાં,· તથા ऽन्द्रधनुर्विद्यादिषु कार्येषु यानि पुद्गलद्रव्याणि परिणतानि igઅલારળ' અ-વાદળાં-ઇન્દ્રધનુષ-વિજળી વિગેરે કાર્યોમાં જે પુદ્ગલ દ્ર૨ે. પરિણામ પામેલા છે, તે વિશ્વસાકરણ છે, એમ જણાવેલ હોવાથી વિજળીના પુદ્ગલા વિશ્રસા હોવાનુ` સમજી
૧ વમાન । બહુશ્રુત ગીતા પુરૂષોનુ એવું પણ કહેવુ છે કે— * અતિચારમાં ગણાયેલી વિજળી પ્રયાગકૃત અને સયિત્ત ગણવી. જો કે ઉત્તરાયન નિયુક્તિના ચોથા અધ્યયનના પાઠને સ્વતંત્ર વિચારીયે તા અ
Page #101
--------------------------------------------------------------------------
________________
(હy
પ્રૌતર મોહન માલા..
શકાય છે, અને પ્રાય: વિજળી સચિત્ત છે તેથી જ તેને પ્રકાશ પણ સંયમાન બાધક છે,
• ૧૦૧ ૪૦–તથા અતિચારમાંજ વાયુકાય ઉઘાડે મુખે બોલ્યા” એમ બેલાય છે તે ઉઘાડે મુખે બોલવાથી વાયુકાયની વિરાધને હિંસા થાય છે કારણકે ભાષાવગણના પુદ્ગલ ચઉસ્પશી છે અને બાદર વાયુકાય અષ્ટસ્પર્શે છે તે તે અષ્ટપશો? શરીરવાળા બાદર વાયુકાય છને ભાષાના પુદ્ગલથી વ્યાઘાત થાય? ઉઘાડે મુખે બોલવાથી સાવદ્યભાષા ગણાય અને સંપાતિમ
ના રક્ષણ માટે મુહપત્તિ રાખીને બેલવું જોઈએ તે ગ્યા છે, પરંતુ વાયુકાયના છાને ઉઘાડે મુખે બેલવાથી ઉપદ્રવ થાય કે નહિ?
૧૦૧ ૩૦-ભાષાવર્ગના પુદ્ગલે ચઉપશ છે પણ સાથે નીકળતો વાયુ અણસ્પર્શ છે તેથી તે દ્વારા વાયુકાય જીવોની વિરાધના શ્રીદશાશ્રુતસ્કંધની ચણ અને વેગશાસ્ત્રની વૃત્તિ આદિથી સ્પષ્ટ જણાય છે, અને ભાષાવગણાથી વાયુમયિક છની વિરાધના ગણુયે તે મુખે વસ્ર રાખવું નકામુંજ ગણાય? કારણકે ભાષા વર્ગણ તે ૩-૪-૫ સમયમાં સમલે કમાં વ્યાપે છે.
- ૧૦૨ -હિંસાના કેટલા પ્રકાર અને તેનું શું સ્વરૂપ છે? '' ૧૦૨ ૩૦–હિંસા ત્રણ પ્રકારની છે. ૧ હેતુ હિંસા, ૨ સ્વરૂપહિંસા, અને ૩ અનુબંધહિંસા, તે ત્રણ પ્રકારની હિંસાનું અનુક્રમે સ્વરૂપ આ પ્રમાણે–
___"हेतुस्वरूपानुवन्धः सूत्रात्सर्वज्ञवचनात ज्ञापते । तथाहि;हेतुतस्तावदयतनाऽपरपर्यायात् प्रमादात् , स्वर पतश्च प्राणव्यपरोपणतः, अनुवन्धतश्च पापकर्मवन्यार्जितदुःखलक्षणात् इस हिंसा प्रतीयते । तथा च सूत्रम् ' अजय चरमाणी अ पाणभ्याई हिंसइ । बंधइ पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥१॥
ભાવાર્થ – હેતુહિંસા સ્વરૂપહિંસા અને અનુબંધહિંસા એમ ચિત્ત વિજલી હે તેવો અર્થ નીકળે છે. (ઉત્તરાયનનિર્યુક્તિ અધ્યયન ૪૬ ગાથા ૧૮૭ જુઓ),
Page #102
--------------------------------------------------------------------------
________________
થી પ્રોત્તર મેહનમાલા. (૭) ત્રણ પ્રકારની હિંસા સર્વજ્ઞ ભગવંતેના વચનથી જણાય છે. તે આ પ્રમાણે હેતુથી એટલે અજયણ અથવા પ્રમાદરૂપ હેતુથી જે હિંસા થાય તે હેતુહિંસા, સ્વરૂપથી એટલે જેમાં પ્રાણુને નાશ થવા રૂપ હિંસાનું સ્વરૂપ રહેલ છે તે અને અનુબંધથી એટલે પાપમના બંધથી ઉપાર્જન કર્યું છે ( ભવિષ્યનું) દુ:ખ જેમાં તે, તે ત્રણે કારની હિંસાને જણાવનારૂં સૂત્ર આ પ્રમાણે– અજયણાથી અર્થાત જયણા વિના હાલતો ચાલતો પ્રાણી પૃથ્વી કાયાદિની હિંસા કરે છે તેથી પાપકર્મ બંધાય છે અને તેથી ભવિષ્યમાં કહુફળ થાય છે. અહિં “જયણારહિત ચાલવું? એ હેતુહિંસા છે. જીવોની હિંસા થવી એ સ્વરૂપહિંસા છે, અને પાપકર્મ ના બંધથી કફળ મળવું તે અનુબંધ હિંસા છે, અહિં અનેક પ્રકારે ભાંગાએ પડી શકે છે હતુહિંસા હોય ત્યાં સ્વરૂપહિંસા ડોય અથવા ન પણ હોય પરંતુ અનુબંધહિંસા અવશ્ય હોય છે. સ્વરૂપહિંસા હોય ત્યાં (કેવલિને) હેતુહિંસા તથા અનુબં હિંસા ન હય, અને (પ્રમત્તને) હેતુ-અનુબંધ હિંસા બને . તેમજ અનુબંધ હિંસા હોય ત્યાં સ્વરૂપહિંસા હેય અથવા ન હોય પરંતુ હેતુહિંસા તે જરૂર હેયજ
આ પ્રકારની હિંસાનું સ્વરૂપ તમેએ આ અવસરે જે પુછાવેલ છે. તે હમણું ત્યાં ઉભી થયેલ વર્તમાન ચર્ચાને અંગે છે! એમ હું સમજી શકું છું. તે સંબંધી એટલા બધા પાડો અને પુરાવા છે કે જે કા વિગેરે પંચેન્દ્રિય જીવોની હિંસા કરી અધર્મમાં ધમ મનાવના ને બોલવાનો લેશભર અવકાશ નથી! પરંતુ દૂર છું એટલે નિરૂપા ! આ ચર્ચાનું સમાધાન કુયુકિત કરી પોતાની મેળે મરજી મુજબ વિરૂદ્ધપક્ષમાં પાઠને દાખલ કરી બેલનારા પાસે લખાણથી પુરાવા આપે કામ પતે નહિં પરંતુ રૂબરૂમાં ચર્ચા થાય તેજ (તેને) લતા બંધ થવાને વખત આવે, તવ એટલુંજ છે કે, જે ક્રિય ભાવશુદ્ધિમાં નિમિત્ત હોય અને અધિકગુણની પ્રાપ્તિમાં કારણ હોય એ ક્રિયામાં નિરૂપાયે યતકિચિત હિંસાદિ. દેવ-જેમકે- વપૂજા વિગેરેમાં લાગે છે પણ તે આચરણીય છે, પરંતુ જેમાં ખુલ્લા પંચન્દ્રિયની જીવવિરાધના છે અને ભાવ શુદ્ધિનું અંશ પણ કારણ નથી એવી હિંસામય ક્રિયા કરવામાં અને કરાવવામાં કેવળ અધમનું જ પિષણ છે,
Page #103
--------------------------------------------------------------------------
________________
(૮), 'પ્રભારી મેહનમાલા.
આ વિષયને અને નીચેના પાડે પણ ખાસ પુષ્ટિકારક છે• અષ્ટક પ્રકરણ (શ્રીહરિભદ્રસૂરિજી વિરચિત) અષ્ટક બીજું, મહ ચોથા-મદ્ધિનિમિત્તરવાનુમણિતિઃ |
પવિરામપિ તાજુમાવત: III” બત્તીસાબત્તીસી (છાપેલ) સાતમી બત્તીસ, બ્લેક ૩૧ મે સિતો જુમો માવો ઘરાવતપુરા गन्तव्यं तत्सदाचारभावाऽभ्यन्तरवर्त्मना ॥१॥'
આ લેકની ટીકા ખાસ જેવી . સંધપ્રકરણ (શ્રીહરિભદ્રસૂરિવિરચિત) પત્ર ૩૦, ગાથા ૧૭ મી—“જિવિષે વિદુ, સુદૂર સુદ દક્ષિા .
ण उ इयरो घेयपहोव्व मिच्छस्स जह विष्पं ॥१॥' ૧૦૩ ઇ---આઠ પ્રકારની દયાનું સ્વરૂપ કયા ગ્રન્થમાં છે?
૧૦૩ ૩૦-આઠ પ્રકારની દયાનું સ્વરૂપ શ્રી આત્મારામ 'મહારાજ કા જન તવાદના પૃષ્ઠ ૨થી જેવું! જેમાં રીતસર વિવેચન સારૂં કરેલ છે, તેમાં ત્રીજી સ્વિદયા અને છઠ્ઠી જે
અનુબંધદયા' નું સ્વરૂપ લખ્યું છે તેને તે લેકે પોતાને બચાવ કરવા ઉલટા અર્થ લગાવી દે તે દયાનમાં રાખવાનું છે, કારણકે ત્રીજી દયામાં આત્માની અશુદ્ધપરિસુતિ દૂર કરવામાટે તેમજ આત્માને જ્ઞાન-ક્રિયાવંત બનાવવામાટે વિહાર પડિલેહણાંદિ ક્રિયાઓ કરતાં જે યતકિંચિત હિંસા થાય છે તે હિંસાને અહિં હિંસારૂપે ન કહેતાં દયારૂપે કહી, એજ પ્રમાણે છઠ્ઠી અનુબંધદયામાં પણ બહુ બારીકાઈથી સમજવાનું છે..બાકી આ આઠે દયાનું વર્ણન એકી સાથે એકજ ઠેકાણે અમુક ગ્રન્થમાં (છે તેમ મારા) જેવામાં આવેલ નથી પરંતુ શ્રી પંચાલક પિડશક અધ્યાત્મમતપરીક્ષા બત્તીસાબત્તીસી, ધર્મ સંગ્રહ વિગેરે અનેક પ્રત્થામાં આઠ પિકી અમુક અમુક દયાનું સ્વરૂપ વણવતાં આઠ પ્રકારનો દયાનું વરૂપ આવી જાય છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રગ્નેતર મોહનમાલા
, (૮૧)
૧૦૪ ૦-૬ દ્વિદલ –વિદળ કોને કહેવાય? તેમજ “ગોરસ શબ્દથી શું શું ગ્રહણ કરવું?
૧૦૮ ૩૦-જે ધાન્યની બે ફાડ (દલ) સરખા ભાગે થાય તેવાં કઠોળ (ધ ન્ય) ને શાબમાં વિદળ કહેવાય છે, છતાં તેમાં વિશેષ એ છે કે--જેની બે ફાડ થતી હોય તથાપિ તેમાંથી તેલ નીકળતું હોય તો તેને ગોરસ સાથે ખાવા માટે નિષેધરૂપે દ્વિદલ-વિદળ ગણવામાં આવતું નથી. જેમકે ભેયસીંગ (મગફળી) રાઈવિગેરે– આ સંબંધમાં નીચે મુજબ શાસ્ત્રીય પુરાવે છે–
ક્રિસ્ટ त्वेवमाहुः;-' जम्म उ पीलिजंते नेहो न हु होइ विति तं विदलं । વિ વિદુ ૩ સં નહgi દોરૂ નો વિરé i ?” (સુગમાર્થ:)
'गवां रसो गोरसो, व्युत्पत्तिरेवेयं. प्रवृत्तिस्तु महिष्यादोना. મા સુધારા ' એ પ્રમાણે શ્રીઠાણાંગસૂત્રની વૃત્તિને પાઠ હોવાથી ગાય, ભેંસ, બકરી પ્રમુખનું દુધ (દહિં-છાશ ) વિગેરે ગોરસમાં ગણાય છે.
૧૦૫ ૬૦- “વિદળ અને કાચું ગેરસ ભેગું થાય તો જીવેત્પત્તિ થાય તે ૫ઠ કયા ગ્રંથમાં છે?
૧૦૫ ૩૦- વિદળ અને કાચું ગેરસ ભેગું થતાં છત્પત્તિ થવા સંબંધી પ 5 શ્રી વહૂિદશા ઉપાંગ ૧૧ મું, શ્રી કલ્પભાષ્ય, સંબોધપ્રકરણ, પંચવસ્તુ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, શ્રાવકાચાર, વ્યવહાર, યોગશાસ્ત્ર, ધર્મ સંગ્રહ તેમજ સંદેહદેલાવલી વિગેરે અનેક ગ્રન્થામાં છે. તે 'કી કેટલાક પાઠે અહિં આપવામાં આવે છે: 'जह मुग्ग-मास भिड विदलं कच्चंमि गोरसे पडइ । ता तसजोवुप्पत्तिं भणंति दहिए वि बि दिणुवरि ॥१॥' [श्री वह्निदशाउपार ११ मुं तथा सम्बोध प्रकरण-पत्र ४४ गाथा ६६]
શ્રી દશવૈકા લકસૂત્રની ટીકામાં ભગવાન શ્રીહરિભદ્રસૂરિ મહારાજે “રા-રતના શબ્દને આપેલ અર્થ'रसजास्तकारनाठदधितोमनादिषु पायुकृम्याकृतयोऽतिसूक्ष्म्स 'आमगोरससम्पृक्त-द्विदलादिषु जन्तवः।
મન્નિતિ “ दृष्टाः केवलिभिः सूक्ष्मास्तस्मातानि विवर्जयेत् ॥ १॥ .
ચોરાણ-તોરાક છે. ૨
Page #105
--------------------------------------------------------------------------
________________
(૮૨)
ક પ્રશ્નોત્તર મેહનમાલા.
'आमश्च तत् गोरसश्च आमगोरसं, तत्र सम्पृक्तम् आमगोરસમ રસુલપતિમિઢિત બ્રિમ્ ' વિગેરે આખું પત્ર. (ધર્મસંક૬ = ૭૬). વલી આ પત્રમાંજ સંસતનિયુંક્તિની આ પ્રમાણે ગાથા છે-“ ઘેલુ લવ યુ સુવિ તદ્દા चेव कालेसुं । कुसिणेसु आमगोरसजुत्तेसु निगोअपंचिंदी ॥ १॥ 'पालकपट्टासागा मुग्गक आमगोरसुम्मीस्सं । संसज्जए अइअर तहविहु नियमा हु दोसाय ॥ १ ॥
(evમાણ) 'गोरसं माषमध्ये तु मुद्गादिषु तथैव च । भक्ष्यमाणं भवेनूनं मांस तुल्यं युधिष्ठिर ! ॥ १॥ (पुराण)
૧૦૬ –કાચું ગોરસ અને વિદળ ભેગાં ન ખાતાં આંતરે આંતરે હાથ વિગેરે ધોઈ જુદા જુદા ખાય તો દેવું નથી કહેવાતા તોપણ તે બને પેટમાં તો ભેગા થવાનાં છે તે દેષ કેમ ન લાગે?
૧૦૬ ૩૦–પેટમાં જઠરાગ્નિ વિગેરે એવા પ્રકારની શક્તિઓ રહેલી છે કે ગળાથી નીચે ઉતરતાંની સાથેજ ગમે તે પ્રકારના આહારનું પરિણામોતર થઈ જતાં જરાપણ વિલંબ લાગને નથી. જે વાત આહાર ગ્રહણ કર્યા બાદ તત્ત થયેલા વમનથી પ્રત્યક્ષ છે. ઉદરમાં એવી શક્તિઓ છે તેથીજ આહારનું સાતઘાતરૂપે પરિણમન થવા ઉપરાંત મલ-મૂત્રરૂપે પણ પરિણમન થાય છે. માટે ગળાથી નીચે ઉતર્યાબાદ ગ્રહણ કરેલા આહાર સંબંધી વર્ણ-ગંધ-રસ વિગેરે પલટાઈ જતા હોવાથી પેટમાં કાચું ગેરસ તેમજ વિદળ ભેગા થાય તો પણ જોત્પત્તિ થવાનો લેશપણ સંભવ નથી. કેટલાકનું અહિં એવું પણ સમજવું છે કે– કાચું ગેરસ વિદળ અને મુખ એ ત્રણેના સંયોગ થાય ત્યારેજ જોત્પત્તિ થાય છે પરંતુ એમને એમ થાળી વિગેરે વાસણમાં કાચું ગોરસ અને વિદળ ભેગા થાય તો જીવોત્પત્તિ સંબંધી રષ લાગતો નથી. પરંતુ તેઓની આ સમજ ભૂલ ભરેલી છે. ઉપર જણાવેલા કેઈપણ પાઠેમાં એવું જણાવેલજ નથી કે, કાચું ગોરસ, વિદળ અને મુખ એ ત્રણને સંગ થાય તોજ છત્પત્તિ થાય અન્યથા ન થાય ! કિંતુ પ્રત્યેક પીઠોજાં કાચું ગેરસ અને વિદળ એ ઍના સંબંધમાં જ છત્પત્તિ જણાવેલી છે, પરંતુ
Page #106
--------------------------------------------------------------------------
________________
બી પ્રોતર મોહનમાલો .
(૩).
મુખને સંબંધ? કઇપણ ગ્રન્થકારે જણાવૅલ નથી. એ કારણથી જ વિવેકી બહેનો “કઠી વિગેરે કરતી વખતે દહિં અથવા છાશને ઉકાળ્યા પછી જ તેમાં ચણાનો લેટ નાંખે છે.
૧૦૭ ૦–કાચું ગેરસ અને વિદળ ભેગુ થાય તે વસ છની ઉત્પત્તિ થાય તેમ જણાવે છે તો તે જીવો ત્રસ છે છતાં દેખાતા કેમ નથી? ત્રસ છે તે દેખાવા જોઇએ!
૧૦૭ ૪૦–દશવૈકાલિકસૂત્રની અવ૦ તથા બળ વૃત્તિમાં તેમજ શ્રીકાણાંગસૂત્ર વિગેરેમાં gg 2 ઈત્યાદિ પાડે છે, અર્થાત એવા પણ છે છે કે જે ત્રસ હોવા છતાં પણ ચર્મચક્ષુથી દષ્ટિગોચર થતા નથી. જેમ “ગ્રણામે દેડકા વિગેરેની ઉત્પત્તિ થાય છે તેમ વિદળ અને કાચું ગેરસ ભેગું થતાં વસ છની ઉત્પત્તિ જેમ ચલિત રસવાળા પદાર્થમાં થાય છે તેમ થાય છે ( ચૂર્ણાગ' રસરનાકરાદિ ગ્રાથી પ્રસિદ્ધ છે. ) વળી દશવૈકાલિક ીકામાં પણ–તજ્ઞતાના પિતાનારિવુ નાગુ
ઘાઘોતિqક્રમા મારતોતિ” એ પ્રમાણે અતિસૂક્ષ્મ (પરંતુ સુમનામકમના ઉદયથી સૂમ નહિં) ત્રસ જી ઉત્પન્ન થાય છે તેમ કહ્યું છે. શ્રી ભગવતીસૂત્રમાં ( આહાર ) મંડલી દેવ કહ્યા છે તેમાં સંજનાદવ વર્ણવતાં ત્યાં ઉત્કૃષ્ટદૂષણ વિદ. લનું કહેલ છે. - ૧૦૮ ઘર -કાચા ગોરસમાં વિદળનું મિશ્રણ થાય તો જીવોત્પત્તિ થાય તે બરાબર, પરંતુ ઉકાળેલા અર્થાત પાકા રસમાં વિદળનું મિશ્રણ થતાં છત્પત્તિ ન થાય તે સંબંધમાં પાઠ છે ? અને ગેરસ ઉનું કરવું તે કેવું કરવું? નવશેકું કે બહુ ઉભું કરવું?
१०८ उ.)-'उकालियम्मि तके विदलक्खेवे वि त्यि तद्दोसो अतत्तगोरसम्मि पडियं संसपए विदलं ॥६६॥ व्याख्या-उत्कालिते अग्नितापात् अत्युष्णोभूते, 'तके' गोरसे, त] गोरसभेदानां दध्यादीनां उपलक्षण, द्वे दले यस्य तद् द्विदलं मुगादि, तस्य 'क्षेपे' ऽपि न्यासेऽपि किं पुनः द्विदलकवलगिलनानन्तरं उत्कालिततका. द्यात्मकप्रलेहादिपाने इत्यपेरर्थः, नास्ति न भवति तद्दोपः, द्विदल. રોકવાધનાઢક્ષ:, મા દેતુબrદચત gિrદા, સા:
Page #107
--------------------------------------------------------------------------
________________
(८४). બી પ્રોતર મોહનભાવ कारणात् अतप्तगोरसे आमगोरसे पतितं संगतं द्विदलं पालक्यालहशोकमुगादिसंसर्पति, संसजति संमूर्छसूक्ष्मत्रसजोवयुक्तं भवति इत्यर्थः॥ (गाथा-ना साथ )- निना ता५५ मतिशय Sex થયેલ ગેરસમાં મગ-અડદ વિગેરેને પ્રક્ષેપ થાય તો પણ જીની ઉત્તિ સંબંધી દોષ નથી. “અપિ-પણ શબ્દથી એ જણાવાય છે કે ઉનું કર્યા પછી જે દોષ નથી તે ગળાથી નીચે ગયા બાદ જઠરાગ્નિને રોગ થાય ત્યાં કયાંથી દેય હાય ! આનું કારણ એ છે કે-કાચા ગોરરામાં વિદળને સંગ થાય તે જીની उत्पत्ति हेसी छ. पण माप अत्युर्ण भूते' ५६थी એ સ્પષ્ટ સમજાય છે કે ગેરસને નવશેકું માત્ર કરવાથી નહિ, પરંતુ અતિઉભું કરેલું ગોરસ હોય અને તેમાં જે વિદળને સંગ થાય તો છત્પત્તિ સંબંધી દોષ લાગતો નથી, इति पंडितप्रवरश्रीमत्खान्तिविजयगणिवरेण्यविहितप्रश्नराजिविरा. जितायां विद्वद्वृन्दावतंससंशयान्धतमः-समुच्छेदसहनरोचिहंसा -ऽमितप्रज्ञाप्रागभाराधरीकृतविवुधवृन्द-समाराधित विद्यायोठादिपञ्चपीठमयसूरिमंत्र-प्रवचनपीयूपपाना-पीन- व्याख्या. तृचूडामणि-निरवद्यसंयमसेवाहेवाक-तपागच्छालङ्काराराध्यपाद-भट्टारकाचार्यवर्यश्रीमद्विजयमोहनसूरिशेख. रवितीर्णोत्तरसुमनस्तुरभिसमलकृतायां सच्चारित्रि. शिरोमणि-पाठकप्रवरमहोपाध्यायश्रीः-मत्प्रतापविजयजिदगणि-श्रीनवतत्त्व-सुमंगलाटोकादिप्रणेतृप्रज्ञावत्प्रवर्तक मुनिश्रीधर्मविजयाभ्यां संगृहीतायां श्रीप्रश्नोत्तर-मोह. नमालायां अष्टाधिकशतप्रश्नोत्तरः - मयी प्रथमा श्रेणिः समाप्ता ।
शुभंभूयात् ।
...भ
.
Page #108
--------------------------------------------------------------------------
________________
Gooooooooooooooo - - -- -
- -
-
-
---
-
--
-
श्री प्रश्नोत्तरमोहनमाला
મજ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
द्वितीया श्रेणिः
અવતરણ-પ્રશ્નોત્તર મોહનમાળા'ના પ્રથમ ખંડમાં ૫. શ્રીમાન ખાનિવિજયજીએ પુછેલા પ્રશ્નોને તેમજ આરાધ્ધપાદ આચાર્ય શ્રીમદ્ વિજયાહનસુરીશ્વરજી મહારાજે આપેલા ઉત્તરેને પ્રશ્નોત્તરરૂપે સમાવેશ કરવામાં આવે છે. આ બીજા ખંડમાં પણ શ્રીભગવતી સૂત્રવિષયક પ્રશ્નોત્તરને સંગ્રહ આપવામાં આવે છે. આ પ્રશ્નો કયારે અને ક્યાં પુછાયા છે તેમજ પૂ૦ આચાર્યશ્રીએ જ્યારે ઉત્તર આપ્યા તે સંબંધી ઘણીજ સંક્ષિપ્ત માહિતી નીચે મુજબ અપાય છે
વિ. સંવત ૧૯૦ ના વર્ષમાં અમદાવાદ (સજનગર) ના ભાવકોની આગ્રહભરી વિનંતિથી પૂજ્ય પ્રવર આચાર્ય મહારાજ વિજ્યાનસુરીશ્વરજી મહારાજનું અતુર્માસ શિષ્ય-પ્રશિષ્યના પરિવાર સાથે
Page #109
--------------------------------------------------------------------------
________________
મા પ્રશ્નોત્તર માહનમાલો
નાગજી ભૂધરની પિળના ઉપાશ્રયમાં થયું. આ મંગલ સમયે તેજ પોળમાં રહેનાર દાનગુણસંપન્ન ધર્મશ્રદ્ધાળુ વિવેકી શ્રીમાન ડાહ્યાભાઇ મોતીલાલના
અતિશય આગ્રહને માન આપી-શ્રીભગવતીસૂત્રને ઘણાજ આડંબરથી વડે, સાચા મેતીને સુંદર નંદાવર્ત ત્રણ સ્વસ્તિક, સેનામહેરથી જ્ઞાનપૂજન વિગેરે શ્રાવોચિત વિધિવિધાનપૂર્વક હજારે શ્રોતાઓની વિશાળ હાજરીમાં આચાર્ય મહારાજશ્રીએ પંચમાંગ શ્રીભગવતીસૂત્રની મંગલમય વાચનાને પ્રારંભ કર્યો, શ્રીભગવતીસૂત્રમાં આવતા દ્રવ્યાનુગપ્રમુખ ગંભીર વિષયને પણ ઘણીજ સરળતાથી સમજી શકાય તેવી અસરકારક મહારાજશ્રીની વ્યાખ્યાનપદ્ધતિને અંગે વ્યાખ્યાનમાં હંમેશાં ઘણી જ ઠઠ જામતી, વિશાળ ઉપાશ્રય પણ ખીચખીચ ભરાઈ જતે અને અમદાવાદના અનેક ઉપાશ્રયમાં વ્યાખ્યાને છતાં તાત્વિક વ્યાખ્યાનશ્રવણનું સ્થાન તો આ એકજ છે? એમ સમગ્ર શહેરના જૈન તેમજ જૈનેતરમાં સવિશેષ જાહેરાત થઈ હતી. પૂજ્યવર્ય ઉપાધ્યાયજી શ્રીમાન પ્રતાપ વિજયજી મહારાજ મુનિપ્રવર શ્રીમાન ભરતવિજયજી મહારાજ વિગેરે મુનવર્ગ, સંખ્યાબંધ વિદુષી સુશીલ સાધ્વીજી મહારાજાઓ, અને રાજનગરના જાણીતા તત્વજિજ્ઞાસુ સેંકડે શ્રાવકબંધુઓ વ્યાખ્યાનમાં નિયમિત હાજરી આપતા હતા, વ્યાખ્યાનપ્રસંગે અનેક પ્રશ્નોની પરંપરા ચાલતી–અને વ્યાખ્યાન વિશારદ આચાર્યશ્રી શાસ્ત્રીયપાઠ સાથે યુક્તિપૂર્વક એવાં સમાધાને આપતા કે જેનું શ્રવણ કરી શ્રોતાઓને ઘણો જ આનંદ થતો. એ પ્રશ્નો તેમજ ઉત્તરે તે ઘણા હોવા છતાં તેમાંથી સંગ્રહ કરે તો કેટલાક ઉપયોગી પ્રશ્નોત્તરે અહિં આપવા ઉચિત ધાર્યું છે. એ ઉપરાંત સંવત ૧૯૮૮ માં શ્રીસિદ્ધક્ષેત્ર મોટી ટેળીના અતિશય આગ્રહથી 'જ્યપાદ પાઠકપ્રવર મહોપાધ્યાય ૧૦૦૮ શ્રીમાન પ્રતાપવિજયજી મહારાજે પાલીતાણામાં ચાતુર્માસ કરેલ અને તે ચાતુર્માસ દરમ્યાન (વંચાએલ) શ્રીભગવતીસૂત્રનાં વ્યાખ્યાને પ્રસંગે ઉપસ્થિત થતી શંકાઓના ખુલાસાઓ તે અવસરે શિહેરના સંવના પ્રબલ આગ્રહથી ત્યાં ચાતુર્માસ બિરાજમાન પરમગુરૂદેવ વ્યાખ્યાન વિદ આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રી શ્રી શ્રી વિજય મેહનસૂરીશ્વરજી પાસેથી પત્ર દ્વારા મેળવેલા, તેમાંના કેટલાક ઉપયોગી પ્રશ્નોત્તરે આ વિભાગમાં આપવાનું દુરસ્ત ધાર્યું છે. વાંચકે પ્રશ્નોત્તરે વાંચે અને તને ગ્રહણ કરે એજ અભિલાષા .
* સં. પ્રવ, ધર્મવિજય
Page #110
--------------------------------------------------------------------------
________________
. अथ प्रश्नोत्तराणि
૧ –વૃક્ષ વિગેરે વનસ્પતિની સમીપમાં ચાલતાં તે વનસ્પતિના જીવોને ભય તો ઉત્પન્ન થાય છે, એમ છતાં પરચખાણુને તેને દોષ કેમ ન લાગે? (૧૦૦).
૧ ૩૦-વનસ્પતિને ભય થાઓ કે ન થાઓ તેમાં પરચખાણ આત્માને દેપ લાગવાનો લેશ પણ સંભવ નથી, કારણ કે તેણે મન, વાણું અને કાયાવડે તે વનસ્પતિપ્રમુખની હિંસા સંબંધી પચ્ચકખાણ કરેલું છે. કેઈ અસતી સ્ત્રી દૃઢ બ્રહ્મચારી પુરૂષને જેવાથી કામાતુર થવાપૂર્વક દેદયમાં પીડા પામે તેમાં બ્રહ્મચારીને લેશ પણ દાપને સંભવ નથી, તે પ્રમાણે અનાદિકાળથી ચાલી આવતી ભયસંજ્ઞાથી કઈ પુરૂષાદિ સમીપ આવતાં વનસ્પતિપ્રમુખોને ભય ઉત્પન્ન થાય, પરંતુ પ્રત્યાખ્યાની (વિરતિવંત) આત્માને તેમાં દેવને પ્રસંગ નથી. (૧૦૯).
૨ – ઉપશમàણિ થી પડેલ આત્માને વધારેમાં વધારે શું અપાધપુદ્ગલ પરાવર્તન જેટલે સંસાર અવશેષ હોય ? કે તેથી ઓછોજ હેય? (૧૧૦) •
૨ ૩૦–ઉપશમશ્રેણિથી પડેલ આત્માને વધારામાં વધારે અ- પાઈપુદ્ગલ પરાવર્તન જેટલે(પણ) સંસારે અવશેષ હોય, તે માટે પંચમ શતકકમગ્રન્થમાં ગુણસ્થાનના ઉત્કૃષ્ટ વિરહકાળ પ્રસંગે કહ્યું છે કે ગુ જરે દિશgn guતો .” (૧૧૦) | ૩ ૪૦–તદુલમસ્યનું ગર્ભસંબંધી કાળપ્રમાણ કેટલું ? (૧૧૧).
३ उ०-यथा स महामत्स्यस्य मुखासन्ने मत्स्यीकुक्षौ अन्त. मुहर्त एव गर्भ भूत्वा पर्याप्तो भूत्वा उत्पद्य संज्ञी प्रौढमत्स्यमुखे विशतो मत्स्यलक्षान् दृष्ट्वाऽयं धन्यो यस्यास्ये इयन्तो मत्स्या विशन्ति, इति ध्यायन् तेषु निस्सरत्सु रे मूर्ख! ईज्ञा कयं
Page #111
--------------------------------------------------------------------------
________________
(૮૮)
થી પ્રશ્નૌત્તર ગહનમાયા. यदेतान मुञ्चसि, अहमेतावन्मात्रश्चेत्स्यां तदैतावन्तो न मुञ्चे, इत्यादि च निन्दनन्तर्मुहूर्तेनैव सप्तम्यामुत्कृष्टमायुः बद्धवाऽन्तमुहूर्तनवावाधां भुक्त्वान्तर्मुहूर्तमध्येनैव मृत्वा सप्त यामुत्पद्यते' इति श्री उत्तराध्ययन २२ मुं गा. ९८ नी लघुत्तमां तथा જીવભિગમ, પન્નવણાજી વિગેરે સૂત્રગ્રન્થામાં અન્તમુહૂર્ત જણાવેલ છે, જે લગભગ સર્વત્ર પ્રસિદ્ધ છે. ફક્ત શ્રીમાન હરિભદ્રસૂરિવિચિત હિંસાષ્ટકના પ્રથમલેકની ટકામાં– 'नव मासान् गर्भ स्थित्वा निष्क्रमणानन्तरमन्तर्मुहर्त्तमायुरिति वृद्धसम्प्रदायः सर्वे गर्भनतिर्यञ्चो गर्भजमनुप्यवदित वचनात्' એ પ્રમાણે અક્ષરો છે, વેલી આ તંદુલમસ્થના સંબંધમાં પ્રકતરસમુચ્ચય બાર પ્રસ્થમાં આ પ્રમાણે જણાવેલ છે કે નંદુલમસ્થ ગભ જ છે અને તેનું આયુષ્ય અન્તર્મદૂત્તનું છે પરંતુ તેની
વ્યવસ્થા આ પ્રમાણે છે-“નંદુલમસ્યનું આયુષ્ય ૭૭ લવનું છે. તેમાં ૧૧ લવ ગર્ભમાં રહે છે અને ૬૬:લવનું આયુષ્ય જન્મ થયા બાદ ભગવે, એમ ૭૭ લવપ્રમાણ અન્તર્ક આયુષ્ય ભેગાવીને તે તંદુલમનો જીવ સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે એમ ઉપદેશપ્રાસાદમાં જણાવેલ છે. પ્રજનેત્તરગ્રથના પૂર્વોત કથનની શ્રીજીવાભિગમ-પન્નવણા વિગેરે સાથે એકવાયતા થાય છે, પરંતુ હિંસાષ્ટકના વચને સાથે તો તે કથન વિચારણીય રહે. તકેવલીગમ્ય, (૧૧૧) - ૪ – રાવજ કુઢિી ' એમાં “કુલિંગી” એ પદને શું અર્થ? (૧૧) ( ૪ ૩૦-પુળિ ' એટલે “હીનઈન્દ્રિયવાળે” એવો અર્થ થાય છે. (૧૧૨).
૪૦—વિગ્રહગતિમાં વત્તતાને કર્મ બંધ ચાલુ હોય? (૧૧૩).
૫ ૩૦—વિગ્રહગતિમાં વર્તતાજીને પણ પ્રત્યેક સમયે આ કર્મ પૈકી સાતકર્મ બંધ હોય ફક્ત એક આ જ્યને બંધ ન
Page #112
--------------------------------------------------------------------------
________________
-
-
---*
મા પ્રસરાહનમાલા.
(૮) હાય, કારણકે વહેલામાં વહેલો પણ ત્રણપયાપ્તિ પૂર્ણ થયા બાદ જ આયુષ્યને બંધ થઈ શકે છે. (૧૧૩)
૬ ૪-અવિરત આત્માને આરંભિકી ક્રિયા ભલે હો પરંતુ પ્રકરણગ્રન્થમાં આરંભિકી ક્રિયા છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય તેમ જણાવેલ છે, છઠ્ઠા સર્વવિરતગુણસ્થાનમાં વિરતિવંત છે તો તે આત્માને આરંભિકી ક્રિયા શી રીતે લાગે ? (૧૧૪)
૬ ૩૮–આરંભિક ક્રિયા છઠ્ઠાણુણસ્થાનકસુધી હોય તે વાત બરાબર છે. આ છગુણસ્થાનકે સર્વવિરતઆત્માને પણ આરં: ભિકીક્રિયા જે લાગે છે તેમાં કારણ જે કઈ પણ હોય તો તે પ્રમાદ છે. કારણકે તે તે ગ્રન્થોમાં “ના દુશ' એવા સ્પષ્ટ અક્ષર લખેલા છે. અને છઠ્ઠા ગુણઠાણે “પ્રમાદ” તે છે જ, (૧૪) - ૭ ૪૦-મિથ્યારવને ત્યાગ છતાં કેવલ સમ્યગદર્શની-સમકિતવંત આત્માને દેશથી પણ વિરતિવાન કેમ ન કહ્યું? શું મિથ્યાત્વને ત્યાગ એ ત્યાગ નથી? (૧૫)
૭ ૩૦ વિરતિને અંગે જે ત્યાગ લેવાનો છે તે હેય-એટલે ત્યાગ કરવા લાયકને ત્યાગ (અને ઉપાદેય ગ્રહણ કરવાલાયકનું ગ્રહણ) સમજવાનું છે. યદ્યપિ મિથ્યાત્વને-ઉપશમ-ક્ષયોપશમક્ષય રૂપે ત્યાગ લેવો હોય તે લઈ શકાય, પરંતુ બાર પ્રકારની વિરતિને અને જે ત્યાગ લેવાનું છે તે ત્યાગમાં તેને સમાવેશ નથી, મિશ્રાવમોહનીયના ( ક્ષય-પશમ-ઉપશમરૂ૫ ) ત્યાગથી વસ્તુતત્વનું શ્રદ્ધાન ફક્ત થાય છે, પરંતુ હાપાદેયમાં નિવૃત્તિપ્રવૃત્તિરૂપ વિરતિ તો ચારિત્રમેહનીયકર્મના ક્ષપશમ-ક્ષયથીજ થાય છે. (૧૧૫).
૮ ૪૦-- અન્યકાળ એટલે વિરહકાળ સમજ? અને પશૂન્યકાળનો અર્થ વિરહકાળ થતો હોય તો ઉપપાતવિરહફળ? વનવિરહકાળ કે ઉપપાત-વન અને સંબંધી વિરહ વળ સમજવો? (૧૬) •
૮ ૩૦-.4 અન્યકાળનો અર્થ વિરહકાળ થાય છે અને તે વિરહકાળ બે પ્રકાર છે ઉપપા વિરહકાળ અને ચ્યવનવિરહાકાળ, અશીકાળમાં તે બન્ને પ્રકારના વિરહાકાળનો સમા
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતર મહનમાલા
વેશ થાય છે! એમ શ્રી ભગવતીજીના પ્રથમશતકની ટીકામાં આપેલા ઉલ્લેખથી સ્પષ્ટ સમજાય છે. (૧૬)
૯ .–દીર્ઘસ્થિતિવાળાં કે અમુકસ્થિતિવાળાં કર્મલિકો કે જે એક સમયે બંધાયાં છે તેને અબાધાકાલ પૂર્ણ થયે જેટલાં વિવક્ષિત સમયમાં બંધાયા છે તે એકસાથેજ ઉદયમાં આવે ખરાં ? (૧૧૭)
૯ ૩૦—વિવક્ષિત સમયે જે કર્મલિકો બંધાય છે, તે બધાં કર્મલિકની અબાધા એકસરખી હોતી જ નથી કારણકે વિવક્ષિત સમયે બંધાયેલાં કર્મદલિકેની નિરચના જે પ્રમાણે થાય છે અર્થાત જે જે સ્થિતિસ્થામાં જેટલાં જેટલાં કમલિકની રચના થાય છે તે તે સ્થિતિસ્થાનેનાં તેટલાં તેટલાં કર્મલિકની અબાધા સરખી હોય, પરંતુ એકસ્થિતિસ્થાનવકિમંદલિકોની અબાધાની અપેક્ષાએ અન્યસ્થિતિસ્થાનવર્સિકમ દલિકની અબાધા નાધિક હોય છે. જેમકે બરાબર આઠ વાગે એક કર્મ બાંધ્યું એ બંધાતાં કર્મમાં યદ્યપિ અનંત કર્મલિકે છે, અને સાગરેપમ જેટલી તે બધ્યમાન કર્મની સ્થિતિ છે તે પણ રામજવા માટે અસત્કલ્પનાથી એમ માનીએ કે તે બથમાનકમમાં દશહજા૨ (૧૦૦૦૦) કર્મના અણુઓ છે અને વેદ મિનીટની સ્થિતિ છે. ત્રણ મિનીટની અબાધાને વજીને ચોથી મિનીટરૂપ સ્થિતિસ્થાનમાં ૧૧૨૫ દલિકે છે, પાંચમી મિનીટરૂપ સ્થિતિસ્થાનમાં ૧૧૦૦ દલિકો છે. છઠ્ઠી મિનીટ માં ૧૦૦૫ દલકે છે, સાતમીમાં ૧૦૫, આઠમીમાં ૧૦૨૫, નવમી મિનીટમાં ૧૦૦૦૦ દશમી મિનીટમાં ૯૭૫, અગીઆરમી મિનીટ માં ૯૫૦, બારમીમાં ૯૨૫, તેરમીમાં ૯૦૦ અને ચૌદમી મિનીટ માં ૮૫ કર્મદલિકો છે. અહિં ચેાથી મિનીટના ૧૧૨૫ કર્મલિકની અબાધા ત્રણ મિનીટની છે, પાંચમી મિનીટના ૧૦૦ કર્મલિકોની અબાધાસ્થિતિ ચાર મિનીટની છે. એમ ચાદમી મિનીટન ૮૭૫ કમલિની અબાધા ૧૧ મિનીટની છે. આ પ્રમ વિવક્ષિત એક સમયમાં એક અવ્યવસાયવડે બથમાનકર્મલતાના સ્થિતિમાં, પ્રત્યેક સ્થિતિસ્થાનમાં દલિકોની રચનામાં અને તેની અબાધામાં તરતમતા રહેલી છે. રસ વિગેરેમાં પણ ઘણું તરતું.
કે
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રમત્ત માહનમાલા
તમતા છે પરંતુ તેનું વર્ણન આ સ્થાને અપ્રસ્તુત છે. અહિં જે સ્થિતિસ્થાનવર્તિ કર્મલિકોની જેટલી અબાધા હોય તે અબાધા પૂર્ણ થાય ત્યારે તે સ્થિતિસ્થાનમાં રહેલાં કર્મલિક ઉદયમાં આવે, એટલે કે બધ્યમાનમિનીટથી ત્રણ મિનીટ પુરી થાય ત્યારે ચાથી મિનીટનાં બધાં કર્મલિક ઉદયમાં આવે પરંતુ પાંચમી વિગેરે આગલી મિનીટેનાં કર્મલિકે ઉદયમાં ન આવે, ચાર મિનીટ પૂર્ણ થાય ત્યારે પાંચમી મિનીટનાં પાંચ મિનીટ પૂનું થાય ત્યારે છઠ્ઠી મિનીટનાં એમ યાવત ૧૩ મિનીટ પૂર્ણ થાય ત્યારે ચાદમી મિનીટનાં કર્મલિકે ઉદયમાં આવે એમ સામાન્ય નિયમ છે. અહિં જે કે ઉપર જણાવવા પ્રમાણે સંમએ વિચારતાં પ્રત્યેક સ્થિતિસ્થાનોની અબાધા અધિક અધિક છે તેપણ વિવક્ષિતરામયે બધ્યમાન આખી લતાની અબાધાને વિચાર કરીએ તો એકજ અબાધા કહેવાય; જેમકે ઉપર જણાવેલ ઉદાહરણમાં ચિદ મિનીટની સ્થિતિવાળી કર્મલતાની બાધા ત્રણ મિનીટ કહેવાય. સિદ્ધાન્તામાં તેમજ કર્મ ગ્રન્થ-કર્મ કૃતિ વિગેરે શાસ્ત્રોમાં ૭૦ કડાકડી સાગરોપમ સ્થિતિવાળા કમની ૯૦૦૦ વર્ષ અબાધા, ત્રીશ કેડાછેડી સાગરોપમ સ્થિતિવાળા કમની ત્રણ હજાર વર્ષ, વીશ કોડાકેડીની બે હજાર વર્ષ યાવત એક કોડાકેડી સાગરોપમ સ્થિતિવાળા કમની એક હજાર વર્ષ, અંત:કોડાકેડીની અન્તર્મદ વિગેરે જે બબાધા કહી છે તે સમગ્ર કમલતાની અપેક્ષાએ જ કહેલ છે, પરંતુ વિવક્ષિતકલતાનાં પ્રત્યેક સ્થિતિસ્થાનોની અબાધા રાબંધી બારીક વિચાર કરીએ તો ઉપર જણાવવા પ્રમાણે તરતમતા સ્પષ્ટ જણાઈ આવશે, કારણકે બંધાયેલ કર્મ દલિ બંધ થયા બાદ જ્યાં સુધી ઉદયમાં ન આવે તેટલા કાળને અબાધા ક ડે છે. આ ઉપરથી સ્પષ્ટ રામજાશે કે ઓવથા સમય કમલતાની અપેક્ષાએ એક અબાધા કહેવાં છતાં સ્થિતિ
સ્થાનૈની બબાધા જુદી જુદી હોવાથી એક સમયમાં બંધાયેલ રામય કમલતા એક સાથે ઉદયમાં ન આવતાં અનુક્રમે ઉદયમાં આવે છે. અહિં સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે ઉપર જણાવેલ વસ્તુ સામાન્ય નિયમાનુસારે સમજવી, કારણકે
Page #115
--------------------------------------------------------------------------
________________
: પ્રકાર નમાલ.
એક કર્મના બધ થયા બાદ જે અપવર્તના-ઉદીરણાસરૂમ વિગેરે કરણે (અથવસાય વિશે ) પ્રવર્તે તે આબાધા પૂર્ણ થયા પહેલાં જ બંધાવલિકા સંકમાવલિકાદિ વ્યતીત થયા બાદ અનુક્રમે ઉદયમાં આવનારાં કર્મલિકોને શીઘ અથવા એક સાથે પણ ઉદય થઈ જાય છે. (૧૧૭) - '૧૦ – ઉદયાવલિકાગત કર્મલતામાં પ્રત્યેક સ્થિતિસ્થા નેમાંથી કમલિકો પ્રત્યેક (ઉદય) સમયે ભગવાય કે ઉદયસમયવર્તી જ કલિકે ભગવાય? (૧૧૮) - ૧૦ ૩૦-ઉદયસમયવર્તી જ કમલિકે ભેગવાય, પરંતુ ઉદયાવલિકાના પ્રત્યેક સ્થિતિસ્થાનમાં રહેલાં કર્મ દલિને ઉદય સમયમાં ભેગવટો ન હોય, એટલું ચોક્કસ કે ઉદયવલિકાથી બહિત કમલતાનાં દલિડેમાં જે પ્રમાણે સંક્રમાદિકરણે લાગે છે તેમ સંકમ-ઉદીરણા અપવર્તનાદિકર ઉદયાવલિકાન્તર્ગત કર્મલિકે ઉપર નજ લાગે(૧૧૮).
૧૧ ૪૦–ઉદીરણાકરણ વડે ઉદીરણા યોગ્ય (ઉદયાવલિકાથી બહાર રહેલાં) કર્મલિકેને ઉદયાવલિકામાં પ્રક્ષેપ તે આખી ઉદયાવલિકામાં પ્રક્ષેપ કે અન્ય (ઉદય) સમયમાં પ્રક્ષેપ? (૧૧૦)
૧૧ ૩૦–સમગ્ર ઉદયાવલિકામાં પ્રક્ષેપ પરંતુ કેવલ ઉદય સમયમાં (એમ) નહિ, (૧૯)
૧૨ ૪૦–ભૂતકાલ તથા ભવિષ્યકાળના સમયે સરખા હેય કે નહિં? સામાન્ય બુદ્ધિથી (અપેક્ષાથી) સરખા લાગે છે પરંતુ શા કહે છે કે “સરખા નહિં તે તે કેવી રીતે અને તે, બાબત કયા શામાં છે? (૧૨૦) .
૧૨ ૩૦–ભૂતકાળની આદિ નથી અને ભવિષ્યને અન્ત નથી. એ અપેક્ષાએ ભૂત-ભવિષ્ય સરખા કહેવાય છે, પરંતુ તત્ત્વદષ્ટિએ ભૂતથી ભવિષ્ય અનન્તગુણે છે, કારણ કે પ્રત્યેકસમયે ભવિષ્ય-વર્તમાન થાય છે અને વત્ત માન ભૂત થાય છે તે પણ ભવિષ્યને કદાપિ અન આવવાનો નથી. નવતત્વ પ્રકરણમાં કહ્યું છે કે તેની મજા માણવા શiતાળુ' આ સિવાય
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
(૩)
શ્રીભગવતીસૂત્રના બારમા શકમાં પણ આ વિષયપરત્વે સારૂ ન આપવામાં આવેલ છે, (૧૨૦)
૧૩ ૫૦--શુલપાક્ષિક તથા કૃષ્ણપાક્ષિકનુ સક્ષિપ્ત સ્વરૂપ જણાવા તથા ગ્રંથસાક્ષી ? (૧૨૧ )
6
6
૧૩ ૬૦--અ પુદ્ગલ પરાવથી અધિક જે આત્માને સ સાર હાય તે · કૃષ્ણપાક્ષિક' અને જે આત્માને (ઊન) અ પુદ્ગલ પરાવથી અલ્પ સંસાર હોય તે શુક્લપાક્ષિક' છે. આ કૃષ્ણન પાક્ષિક-ક્લપાક્ષિકનું વન યાહુ ઉપદેશરત્નાકર દશાશ્રુત ધ ધર્મ પરીક્ષા વિગેરે અનેક શાસ્ત્રામાં છે. શ્રી યાગવિશિકામાં પણ કહ્યું છે ?;
जेसिमबड्डो पोग्गलपरियो सेसओ य संसारो । તે દુર્મલિત વહુ અદ્દીન મુળરૂપવિષયો ॥ ૨ ॥ (૧૨૧) ૧૪ ૬૦--સીને ઉપશમશ્રેણિહોય ? અને જો હાય તા તે કેવી રીતે ડાય ? કારણ કે ચાઢપૂર્વની લબ્ધિ તા સ્રીને હાય નહિ ! (૧૩૨)
,
૧૪ ૩૦-—સ્રીને ઉપશમશ્રેણિ 'હાય, કારણ કે કમ ગ્રંથાર્દિ અનેક પ્રકરણામાં ઉપશમશ્રેણિના સ્વરૂપમાં જે સ્રી ઉપશમશ્રેણિ ઉપર ચઢે તા પ્રથમ નપુંસક વેઢ ત્યાર બાદ પુરૂષવેદ અને પછી સ્રોવેને ઉપશમાવે એમ સાફ જણાવેલ છે, જે ચાદપૂર્વસબંધી શંકા કરી તેા સ્રીને પૂલબ્ધિના નિષેધ છે તે વાત યથાર્થ છે, પરંતુ પૂ લબ્ધિના નિષેધથી ઉપશમશ્રેણિના નિષેધ હાય એવું કાંઇ છે નહિ, પૂલબ્ધિના સંબધ આહારક શરી. રની સાથે છે એટલે ચાઢ પૂર્વધર હોય તેજ આહારક શરીર કરી શકે. સ્ત્રીને પૂલબ્ધિ તેમજ આહારક લબ્ધિ એ બન્નેના સ્પષ્ટ નિષેધ છે. ( ૧૨૨)
૧૫ ૬૦-- અષ્ટરૂચકપ્રદેશ અબંધકજ હોય ? તા પછી અલણ અનંતમાનો વિવ્રુધાડિયો' એ . વાકયનુ સાફલ્ય શી રીતે ? (૧૩૩)
6
"
૧૫ ૬૦-- ડાક્ષરના અનંતમા ભાગ નિરંતર ઉઘાડા છે એ વાક્યને અષ્ટાક આત્મદેશ સાથે કાંઈ સબંધ એટ નહિ
Page #117
--------------------------------------------------------------------------
________________
(૪)
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા.
કેમકે તે સિવાય (બીજા) એકદર જીવતા જે અસભ્ય આત્મપ્રદેશા છે એ પ્રત્યેક આત્મપ્રદેશા ઉપર અનન્તાનન્ત કાણુ કયેાતુ આવરણ છે તા પણ તે પ્રત્યેક આત્મપ્રદેશાના અક્ષરતા અન તમા ભાગ અર્થાત્ અનન્તભાગપ્રમાણ જ્ઞાનમાત્રા અવશ્ય અના નૃતજ હોય છે. (૧૨૩ )
૧૬ ૪૦—કૅથલિસમુઘાતથી ક્રમનું અધિક વેદ્દન થાય તે શી રીતે ? ( ૧૨૪)
૧૬ ૩૦—લાકાકાશના એક એક આકાશ પ્રદેશ ઉપર એકેક આત્મપ્રદેશને સ્થાપન કરવારૂપ કેવલિસમુદ્દાત પ્રસગે આત્માના કાષ્ઠ પ્રયત્નજ વિશેષ એવા પ્રકારના છે કે જેથી ચાલુ ક્રમની અપે ક્ષાએ કનું અધિકવેદન થાય, જુઓ ક્ષપકશ્રેણ સ્વરૂપ (૧૨૪)
૧૭૬૦— પ્રમાદ એજ ક્રમ અને અપ્રમાદ એજ કાઁભાવ' એ ભાવાનું વચન કયા સૂત્રમાં છે? ( ૧૨૫)
१७ उ० - सव्वओ पमत्तस्स भयं सव्वओ अपमत्तस्स नस्थि મર્થ. ઇત્યાદિ શ્રીઆચારાંગસૂત્રના ત્રીજા અધ્યનમાં જણાવેલ છે. ઉત્તરાધ્યયન બૃહ્રવૃત્તિમાં તેજ પ્રમાણે વર્ણન છે, (૧૨૫)
૧૮ ૬૦-જીવ માત્રને વીસરખુ છતાં, વીર્ય-શક્તિની તરતમતા કેમ ? શું તે તરતમતા કર્મજન્ય હરો ? (૧૨૬)
૧૮ ૬૦—સત્તાની અપેક્ષાએ જીવ માત્રને અનંતુ વીર્ય છે એમ છતાં જે તરતમતા જોવામાં આવે છે તેમાં કારણ વીર્યંતશયના ક્ષયાપશમ છે. છદ્મસ્થવીર્ય-શૈલેશીવીય સકરણવીર્યઅકરણવીય-અભિસંધિજવીય-અનભિસધિજવીય વિગેરે વી સ’બધી વિભાગા કમપ્રકૃતિપ્રમુખ ગ્રંથોથી જાણવાયેાગ્ય છે. (૧૨૬)
S
૧૯ ૪૦ – સિધ્ધ” ના જીવાને સિદ્ધાન્તામાં નાચારિત્રી નામચારિત્રી’ કહ્યા છે તા વળી સિધ્ધના જીવે અનન્તચારિત્રી કહેવાય છે તે શી રીતે ઘટાવાય ? (૧૨૯)
૧૯ ૬૦—સિધ્ધાન્તામાં સિધ્ધના વેશને ૪ નાચારિત્રો નાઅચારિત્રી' જે કહ્યા છે તે નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપ યિાચારિત્રની અપે ક્ષાએ કહ્યા છે, અને સિધ્ધવા (અનંતચારિત્રી) એમ જે કહેવાય છે
Page #118
--------------------------------------------------------------------------
________________
શા પ્રશ્નોત્તર મહનમાલા. (૫) તે ચારિત્રમેહનીયમને સંપૂર્ણ ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ નિજગુણ રમણતારૂપ ચારિત્રગુણની અપેક્ષાએ કહેલ છે. (૧૭)
૨૦ ૦–કેવલિભગવંતને “ભાવમન ન હોય તે ભાવમન એ શી વસ્તુ છે? (૧૨૮) . . : :
૨૦ ૩૦-જાતનામ તો કોને મળે છે માત્તા જિળાકિથા વા વઘાળો મvળ મન:પર્યાપ્તિનામ કર્મોદયથી મનેયેગ્ય પુદ્ગલકાને ગ્રહણ કરીને મનપણે પરિગુમાવેલાં જે પુદગલો તે “કલ્ચમન” કહેવાય, . .
“જળોવારંવ વર મળવારા માવજ મન્ના' મનપણે પરિણાવેલાં પુદગલ (દ્રવ્યમન)ના આલંબનવાળો જીનો ચિતનસ્વરૂપ જે વ્યાપાર તેને “ભાવમન) કહેવાય છે.
ભગવંતને કેવલજ્ઞાન થયેલું હેવાથી પૂર્વે ભાવ મનની જરૂર નથી, પરંતુ અનુત્તરવિમાનવાસી એ ત્યાંથી જ કરેલા પ્રશ્નોના ઉત્તર આપવા માટે દ્રવ્યમનની જરૂર છે. (૧૨૮)
૨૧ બર–શ્રી દશાશ્રુતસ્કંધની ચૂણમાં એક યુગલપરાવપ્રમાણ સંસાર જેઓને અવશેષ હોય તેને “ક્રિયા હોય,
અર્થાત ધર્મક્રિયા પણ તે જ કરી શકે છે કે જેને એક પુગલપરાવર્ત પ્રમાણ સંસાર બાકી રહ્યો છે તે” આવા પ્રકારનું કથન છે તે અભવી પણ ધર્મક્રિયા કરે છે તેને માટે શું સમજવું? (ર૯)
૨૧ ૦—મિક્ષની રૂચિથી જે ક્રિયા થાય તે જ ક્રિયા અહિં આ લેવાની છે, અને એક પુદગલપરાવર્ત પ્રમાણ સંસાર બાકી રહેલ હોય તેવો આત્મા જ આવી ક્રિયા કરી શકે, અભવી આત્મા તો મેક્ષને જ જ્યાં માનતા નથી તે પછી મિક્ષપ્રાપ્તિની રિશથી તેને ક્રિયા પણ કયાંથી હોય? (૧૨૯)
૨૨ વર–જન્મ-દીક્ષાકલ્યાણકાદિ પ્રસંગે જ્યારે જ્યારે કપત્રકે પ્રભુની પાસે આવે ત્યારે સમનુષ્ય તે દેવોને દેખી શકે ખરા? સમવસરણમાં તો દેખી શકે છે, કારણ કે અમુક ગણધરની શિકાને સમાધાન પ્રસંગે સાક્ષાત તીર્થંકર ભગવંતે કહ્યું છે કે આ દેવે બેઠા, જોઇ છે. તો તે સિવાય બાકીના કલ્યાણકાર પ્રસંગે જઈ શકે ખરા? (૧૩૦)
Page #119
--------------------------------------------------------------------------
________________
) મા પ્રમીતર મોહનમાલા. 1. ૨૨ ૩૦-પ્રભુના દીક્ષા કલ્યાણકાદિ પ્રસંગે દીક્ષાના વરઘોડામાં પ્રજાવ તેને રેખે છે, તેમ સ્પષ્ટ જણાવવામાં આવેલ હેવાથી મનુષ્ય ને દેખે તેમાં કેઈ વિરોધ જણાતો નથી, કોઈ દુભગ પિતાના કર્મોદયથી દેવદર્શન ન કરી શકે તે જુદી વાત છે. (૧૩૦) - ૨૩ કાંક્ષામહનીયકમ સર્વવિરતિવંત આત્માને પણ થાય, જ્યારે સમકિતવંતને ન થાય! એ વાક્યને શી રીતે ઘટાવવું? (૧૩૧).
૨૩ ૩૦–કાંક્ષામોહનીય એ સમ્યત્વને અતિચાર છે. ક્ષપોપશમને તે અતિચાર લાગતું હોવાથી તે ક્ષયપશમ સમકિતસહિત સર્વવિરત આત્માને પણ કાંક્ષામોહનીયને ઉદય થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી, જ્યારે વિરતિ વિનાને પણ ક્ષાયિકસમકિતી હોય તેને કાંક્ષામહનીયને ઉદય થવાનો સંભવ નથી. કારણકે ક્ષાયિકસભ્યત્વમાં મિથ્યાત્વમેહનીયાદિ સાત પ્રકૃતિનો ક્ષય હોવાથી અતિચારજ લાગવાને અવકાશ નથી, (૧૩૧ - ૨૪ –પ્રત્યેકપરમાણમાં વર્ણ-રસાદિ એક એક અને સ્પર્શ બેજ કહેલા છે તે તેના અનન્તપર્યાય શી રીતે? (૧૩૨) * ૨૪ ૩૦-પરમાણુમાં એક ગંધ, એક રસ, એક વર્ણ અને બે સ્પર્શ હેય તે વાત બરાબર છે, પરંતુ તેથી અનન્તપયમાં વિરોધ આવવાને સંભવ નથી. કારણકે વિક્ષિત જે એક વણ-ગંધ-રસ અને વિવક્ષિત બે સ્પર્શ છે તે વિવક્ષિત વર્ણગધ-રેસ-સ્પર્શમાં અનન્તભેદ ભિન્નતરતમતા પડી જાય છે. વર્તમાનકાળમાં વિવક્ષિત પરમાણમાં જે વર્ણ, જે ગંધ, જે રસ અને જે સ્પર્શ જેટલા ગુણપર્યાયવાળા છે, તે અપેક્ષાએ અતીત અનંતકાળમાં-વર્ણગંધ-રસ-સ્પર્શનું તો પલટન થાય તે ઉપરાંત જેટલા ગુણ૫ર્યાય છે તે અપેક્ષાએ અનન્ત ભેદવાળી તર‘તમતાએ પડેલી હશે. વર્તમાનમાં એક પરમાણુમાં લક્ષગુણ મધુરરસ છે, ભૂતકાળમાં દશગુણ, પચાસગુણ, શતગુણ, સહસ્ત્રગુણ કેહગુણ, સંખ્યગુણ અસંખ્યગુણ, અનન્તગુણ, સંખ્યભાગ, એસખ્યભાગ, અનન્તભારા, એમ અનભતભેદવાળી તરતમતાએ એક વિવક્ષિત મધુરરસમાં જ કલ્પી શકાય છે. એ પ્ર
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.' ' ' (૯૭) માણે ભવિષ્યક બની અપેક્ષાએ પણ વિચારી શકાય છે. એટલે પ્રત્યેક પરમાણુમાં એકવણ, એકબંધ, એકરસ અને બેજ સ્પેશ હોવા છતાં તેના અનન્તપર્યાયમાં લેશ પણ વિરોધ આવતો નથી. આ સિવાય બીજી પણ અનેક રીતે પરમાણુના અનન્ત પર્યાય ઘટાવી શકાય છે. (૧૩૨).
૨૫ ૦–પ્રદેશદય એટલે સ્વરૂપે ન ભેગવાય તે? કે અ૮૫રસાણું હોવાથી રસ પ્રત્યક્ષ અનુભવમાં ન આવે તે? (૧૩૩)
૨૫ ૩૦- પ્રદેશદય-તિબુકસંક્રમ એ બને પર્યાયવાચક (એકાWક) શબ્દો છે. ઉદયસમયને પ્રાપ્ત નહિ થયેલા એવા કર્મના દલિકોને ઉદયમાં આવેલી સમાન સ્થિતિવાળી સજાતીય પ્રકૃતિમાં રાંકમાવીને તેને અનુભવ કરે તે પ્રદેશોદય કહેવાય, જેમ ઉદયમાં આવેલ મનુષ્યગતિ પ્રકૃતિની સાથે ઉદયમાં નહિં આવેલ બાકી વણે ગતિનામ કમની માફક, અથવા ઉદયમાં આવેલ એકેન્દ્રિયજાતિનામકર્મમાં બાકીના ચાર જાતિનામકમની માફક. અહિં કદાચ એમ શંકા થશે કે મનુષ્યગતિ અને થવા એકેન્દ્રિય જાતિનો જે અવસરે વિપાકેદય વતે છે તે આવસરે બાકીના ત્રણ ગતિનામકર્મને અથવા ચાર જાતિનામકર્મને વિપાકેદય કેમ ન હોય? એ શકાના સમાધાનમાં જણાવે છે કેવિપાકોદય બે રીતે અટકે છે એક ભવપ્રત્યયથી તેમજ બીજે ગુણપ્રત્યયથી, તેમાં ભવપ્રત્યયથી આ પ્રમાણે એક ભવમાં બે ગતિનામકર્મ અથવા બે જાતિનામકર્મને વિપાકેદય ન હોય એ નિયમ હાવાથી જે ભવમાં મનુષ્યગતિ તેમજ પંચેન્દ્રિયજાતિને ઉદય તે અવસરે બાકીની ત્રણ ગતિને તેમજ ચારજાતિને વિપાકેદય નજ હાય, હવે ગુણપ્રત્યયથી વિપાકેદયનો વિરોધ સમજાવાય છે-ક્ષપશમ સમ્યકત્વના પ્રાપ્તિકાળમાં ગુણપ્રત્યયથી મિથ્યાત્વ-મિશ્ર મહનીયને વિપાકેદય ન હોઈ શકે, કારણકે એક સાથે બે અથવા ત્રણ દર્શનમોહનીયનો વિપાકેદય ન હોય એવો નિયમ છે. હવે એ બન્ને વસ્તુને દષ્ટાંતથી સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે, જેમકે-અસત કલ્પનાથી સે સમયપ્રમાણ સ્થિતિવાળી મનુષ્યગતિને વિપાકેદય વર્તે છે, અહિં જ્યારે દયાવલિકાના . પ્રથમ સમયમાં વર્તતા કર્મના અણુઓને વિપાકેદય થાય છે,
Page #121
--------------------------------------------------------------------------
________________
(૪) 'શા પ્રશ્નોત્તર મૈહનમાયા. તેજ અવસરે સત્તામાં રહેલા અને ઉદયસમયને પ્રાપ્ત નહિં થયેલા શેષ ત્રણ ગતિનામકર્મના પ્રથમ સ્થિતિસ્થાનમાં રહેલા કર્માણઓ પોતાને અનુભવ પ્રગટ કર્યા વિના જ પ્રથમ કહેલ ઉદયવતી મનુજગતિ નામકર્મના પ્રથમ સમયગત દલિકોના ઉદયની સાથે ભેગવાઈ જાય છે. એથી એ ત્રણને પ્રદેશેાદય અને મનુજગતિને વિપાકેદય હોય છે, એથી સંક્રમાદિ કરણેવડે પતદુગ્રહ પ્રકૃતિના સરખા પરિણામ થવાપૂર્વક સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ સંકાત પ્રકૃતિએને બધેથી અન્ય સ્વરૂપે જેમ ઉદય થાય છે તે પ્રમાણે પ્રદેશદયવસ્થામાં થતું નથી.
વળી “ક્ષપશમ સમ્યક્ત્વ(ની) અવસ્થામાં જ્યાં મિથ્યાત્વ મોહનીયને પ્રદેશદય ગણ્યો છે ત્યાં પિતાને ઘાત કરવા લાયક ગુણેને સર્વથા ઘાત કરનારા સર્વઘાતિ-મિથ્યાત્વમોહનીયના રસસ્પર્ધકેને પ્રદેશેાદય છતાં જિનાજ્ઞા રૂચિપણું વિગેરે સમ્યકત્વયોગ્ય ગુણેને આવિર્ભાવ શી રીતે હોય? એવા પ્રકારની શંકા કરવાની જરૂર નથી, કારણકે અધ્યવસાય વિશેષવડે સર્વઘાતિ એવા પણ તે (મિથ્યા)ના રસસ્પધ કોને મદરસવાળા દેશઘાતિ સમ્યવાહ નીયના રસસ્પર્ધ કેમાં પ્રવેશ થયેલ હોવાથી (અર્થાત સાથે સાથે ગણપણે ભેગવાતા હેવાથી) (મિથ્યાત્વમેહના સર્વ વાતિરસનું પણ) યથાર્થ બળ પ્રકટ થતું ન હોઈ જિનાજ્ઞાચિપણું વિગેરે સમ્યત્વ યોગ્ય ગુણે પ્રગટ થવામાં કેઈપણ વિરોધ આવતો નથી. જેમ એલચી ખાવાથી કેળાને વિકાર થતો નથી તેમ પ્રદેશેવિડે તે સર્વજ્ઞાતિ રસનું વેદન છતાં પણ સમકિત પ્રાપ્ત થવામાં વાંધો આવતો નથી, ગુણ સંક્રમાદિવડે સંકેમ પામનારા કર્મ પરમાજુઓ સવથા જેમ પર (પાદુહુ) પ્રકૃતિપણે પરિણમવા પૂર્વક પહપ્રકૃતિના વ્યપદેશને પામે છે તે પ્રમાણે તિબુકસંક્રમ પ્રદેશદયવસંકુાન થયેલા કર્મલિકો પરપ્રકૃતિના વ્યપદેશને પામતા નથી, કિન્તુ પિતાને વ્યપદેશ કાયમ રાખીનેજ સમાનસ્થિતિને ઉદયવતી પ્રકૃતિના વિપાકેદયની સાથે પ્રથમ જણાવ્યા પ્રમાણે ભેગવાય છે. . કેવળ પ્રદેશનો ઉદય તે પ્રદેશેય” એમ ફકત શબ્દ તરફોજ ખ્યાલ રાખી કે પુરૂષો એમ કહે છે કે પ્રદેશદયથી
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રોતર મોહનમાલા.
ભેગવાતા ના દલિમાં રસ લેતા નથી, પરંતુ કેવળ રસ વિનાના પ્રેરશેજ ભેગવાય છે. તેઓનું એ કથન યુક્તિસંગત નથી? કાર કે જે અવસરે સંખ્યત્વને વિપાકેદય હોય છે ત્યારે મિથ્થા વગેહ-મિશ્રમેહને પ્રદેશેાદય હોય છે, અને મિશ્ર મોહનીય ત મિથ્યાત્વમોહનીયમાં સઘાતિરસ છે. એમ કમપ્રકૃતિ વિગેરે ગ્રંથોમાં સ્પષ્ટ કહેલું છે. તે આ પ્રમાણે
'तं कालं वोठिई, तिहाणुभागेण देसघाइत्थ ।
सम्मत्तं सम्मिस्सं मिच्छत्तं सव्वघाइओ ॥१॥
આ પ્રદેશેાદય સજાતીય સત્તાગત પ્રકૃતિને સજાતીય ઉદયવતી પ્રકૃતિની સાથે સદાકાળ ચાલ્યા કરે છે, અને એમ છે ત્યારેજ ભવ્યાત્માએ કમને આત્યંતિક ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. પ્રદેશેાદય ન હોય અને કેવળ વિપાકેદયથીજ કમને ક્ષય કરવાનું હોય તો તે મોક્ષપ્રાપ્તિ પણ દુર્લભ થઈ જાય! (૧૩૩)
૨૬ –ગર્ભ ધારણ થાય ત્યારથી જ જીવ ત્યાં આવતો હશે કે અમુક મહિના બાદ? આપણું જન માન્યતા આ બાબતમાં શું છે ? (૧૪)
૨૬ ૩–શુકશેણિતને સંગ થયાબાદ તે સ્થાન જહાં સુધી પત્તિને યોગ્ય હોય ત્યારે તે સ્થાને ઉત્પન્ન થવાને યોગ્ય (અર્થાત તે સ્થાનને લાયક આયુષ્યાદિને બંધ જેણે ગયા જન્મમાં કરેલ છે તે) છ ત્યાં ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયા બાદજ ગર્ભ નું ધારણ ગણી શકાય છે. જૈનદર્શનની માન્યતા તો એ છે જ, પણ ઈતર દશનકારેની પણ એજ માન્યતા છે. વિચાર કરવાથી પણ સમજી શકાય છે કે જીવ ઉત્પન્ન થયા સિવાચ ગર્ભનું ધારણ એ શું ? મુગ્ધ-અજ્ઞાની આત્માઓને સ્થલદષ્ટિએ એમ લાગે છે કે પછી જીવ આવે પણ એ તો અવિવેકજન્ય અજ્ઞાન છે. (૧૩) •
૨૭ -તીર્થંકર પદ પામવાને અવસર નજીક હોય અથત તીર્થંકર થવાને ચાર પાંચ ભવ બાકી હોય ત્યારે પણ તે તીર્થકરના જીવે છે તે ભવમાં અતિશય અપષયવાળા હોય . છે તો જે આત્માઓ નારક ભવમાંથી જ અનન્તરભરમાં તીર્થ
Page #123
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
0 પ્રશ્નોત્તર માહનમાયા.
ફરી થવાના હોય છે તેમને નારકીના ભવમાં કષાય દેવા હાય ! કારણકે નારકના જીવા તા ઉગ્ર કષાચી કહ્યા છે. (૧૩૫)
૨૭ ૩૦—અન્ય નારક જીવાની અપેક્ષાએ અત્યન્ત અલ્પ કષાયવાળા હેાય છે. તીર્થંકરની વાત તેા ક્રૂર રહી પણ સમ્યગ્દિષ્ટ આત્માઓ પણ અલ્પ કષાયવત હોય છે, અને તેથીજ તેઆને પશ્ચાત્તાપ થાય છે કે અમને અતીતકાળમાં મનુષ્યના ભવ! સાથે દેવગુરૂધની જોગવાઈ મળી, પરંતુ વિષય-કષાયની વિષમ વાસનાઓને પરાધીન મની આત્મકલ્યાણ સાધ્યું નહિ. જેથી અત્યારે આવાં ભયંકર અસહ્યું-અકથ્ય દુ:ખા ભોગવવાં પડે છે. '
૨૮ ૬૦—સમૂમિ પંચેન્દ્રિય તિર્યંચને સમ્યકૂન-દેશવિરતિ હાય? જો હાય તેા શી રીતે હાય! (૧૩૬)
૨૮ ૩૦ – સમૂમિ પંચેન્દ્રિય તિર્યંચને સભ્ય દેશવિરતિ નથી, તે તેા મિથ્યાર્દષ્ટિ છે. (૧૩૬)
૨૯ પ્ર૦—સમ્યક્ત્વાદિ ગુણ્ણા સંજ્ઞી (મનવાળા ) તેજ હાય કે બીજાને (અસગ્નિને) પણ હોય ખરા? (૧૩૭)
૨૯ ૩૦—સમ્યક્ત્વાદિ ગુણાની પ્રાપ્તિ સજ્ઞીનેજ હાય અસંજ્ઞીને સમ્યાદિ વિશિષ્ટગુણા અસજ્ઞિના ભવમાં ઉત્પન્ન થતા નથી. કારણકે તેને વિશિષ્ટ મન:સજ્ઞા ન હોવાથી સમ્યક્ત્વાદિ વિશિષ્ટ ગુણાની પ્રાપ્તિને લાયક અધ્યવસાયાજ આવતા નથી. ફક્ત ખાદર પૃથ્વી અ-વનસ્પતિમાં કોઇ વખતે સારવાદન સભ્યકુલ અર્યાપ્તાવસ્થામાં હોવાના સભવ છે, પરંતુ વાસ્તવિક રીતે સમ્યકૃત્વથી પ્રતિપાત થયા બાદજ એ સાસ્વાદન સમ્યક્ત્વ આવતું હાવાથી તેમજ સાસ્વાદને આવેલ આત્મા અવશ્ય ત્રિથ્યાત્વે જનાર હાવાથી તે સાસ્વાદનને સમ્યક્ત્વરૂપે કહેવા પુરતુ જ છે. (૧૩૭)
૩૦ ૬૦-ક્ષયાપશમ સમ્યક્ત્વને સાથે લઇને કોઈ જીવ નરક ગતિમાં ઉત્પન્ન થઇ શકે ખરા? અફ્રાયુક ક્ષાયિક માટે તા નરક ગતિમાં જવાનું સ્પષ્ટ છે, (૧૩×)
૩૦ ૪૦-મુખ્ય રીતે ક્ષયાપશમ સહિત નરકમાં જઇ શકાતું નથી. અર્થાત્ એક જીવે નરકાયુષ્ય બાંધ્યુ છે અને ત્યારથાદ તેણે
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા
(203)
ક્ષયાપમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, પરંતુ જે વખતે ચાલુ મનુષ્ય: ભવનું આયુષ્ય પૂર્ણ થયે નર્કગતિમાં ઉત્પન્ન થવાના સમય પ્રાપ્ત થાય ત્યારે સમ્યક્ત્વને વસીનેજ નરકમાં જાય. આ મત કામ ગ્રન્થિકાના છે. એટલે કે કા ગ્રન્થિકમત પ્રમાણે સાપમ સમ્યક્ત્વને વીનેજ નરકમાં જાય છે, અને સિદ્ધાન્તકારના મતે તા ક્ષાયેાપકિ સભ્ય સહિત પણ નરકમાં જીવ ઉત્પન્ન થાય છે, જે માટે જીવસમાસમાં નીચે મુજમ કહ્યું છે—તિર્યક્રમનુ प्यास्तु क्षायोपशमिकसम्यक्त्वयुक्ता वैमानिकेष्वेव जायन्ते नान्यत्र, ये तु मिथ्यादृरुवावस्थायां वद्धायुष्कत्त्वादेपूत्पद्यन्ते तेऽवश्यं मरण: समये मिथ्यात्वं गत्त्वेवोत्पद्यन्ते इति पारभविकं क्षायोपशमिकं स म्यक्त्वममीषां न लभ्यत इति कार्मग्रन्थिकाः ॥ सैद्धान्तिकास्तु म न्यन्ते क्षायोपशमिकसम्यक्त्वसंयुक्ता अपि बद्धायुपोऽमी केचिदेतेषूत्पद्यन्त इति पारभविकमपि क्षायोपशमिकं सम्यक्त्वममीषां लभ्यते, क्षायिकं तु वैमानिकवदेव वाच्यमिति, रत्नप्रभानारकाणां त्वोपशमिक क्ष किं च वैमानिकवदेव, क्षायोपशमिकं त्त्वसङ्ख्येवर्षायुष्कमनुष्यचद्भावनीयमिति ॥ जीवसमास, मुद्रित, पत्र ७६ ॥
ભાવા – [ અહિ* ઉપરથી યુગલિકના અધિકાર ચાલુ છે તે ધ્યાનમાં રાખવું] (ગજ) તિર્યંચ અને મનુષ્યે ક્ષાયાપશમિકસમ્યક્ત્વ રહિત હેાય અને કાલધર્મ પામે તા અવશ્ય વૈમાનિકમાંજ ઉત્પન્ન થાય છે, તે સિવાય બીજે ઉત્પન્ન · થતા · નથી. જે તિર્યંચ મનુચા મિથ્યાદષ્ટિપણાની અવસ્થામાં (યુગલિકનું ) આયુષ્ય આંધેલુ હાવાથી યુગલિકમાંજ ઉત્પન્ન થાય છે, તે અવશ્ય મરણસમયે મિ યાત્ત્વ પામીનેજ યુગલિકમાં ઉત્પન્ન થાય છે, એથી પારભિવક ક્ષાપમિક સમ્યક્ત્વ એ (યુગલિકાને) પ્રાપ્ત થતુ નથી. એ પ્રમાણે ક ગ્રન્થકારના અભિપ્રાય છે. સૈદ્ધાન્તિકા તાં ક્ષાયાપરામિક સમ્યક્ત્વ સહિત પણ યુગલિકના માધેલા આયુષ્ય વાળા કેટલાક યુગલિકમાંજ ઉત્પન્ન થાય છે, એથી સૈદ્ધાન્તિક મત પ્રમાણે ચુગલિકમાં પારભવિક સમ્યક્ત્વ પણ ઉત્પન્ન થાય છે. ક્ષાયિક તા થૈમાનિકાની માફ્ક સમજવું. ( હવે પ્રસ્તુત પ્રશ્નને અંગે વિષય આવે છે ). રત્નપ્રભા નારકીમાં ઉત્પન્ન થયેલા નારકવેાને તા આત્મિક અને ક્ષાયિક માટે વૈમાનિકાની મા સમજવું,
Page #125
--------------------------------------------------------------------------
________________
( ૧૦૧), . શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
અને ક્ષાયાપાક્ષિક સમ્યક્ત્વ માટે ઉપર જણાવેલા પુગલિકા પ્ર માણે સમજવુ. તાત્પર્ય એ આવ્યુ—કાસઁપ્રન્થિ મતની અપેક્ષાએ ક્ષયાપરામ સહિત નરકમાં ન જાય, અને સૈદ્ધાન્તિક મંત પ્રમાણે ક્ષાપશમ સહિત પણ નરકમાં જાય.
k
સૈદ્ધાન્તિમત પ્રમાણે ક્ષાપરામસમ્યક્ત્વ સહિત પણ જીવ નરકમાં જઇ શકે છે, જે માટે શ્રીભગવતીસૂચના નામપૂર્વક શ્રીપ ચસંગ્રહ ટીકાકારમહર્ષિ પણ આ પ્રમાણે જણાવે છે — યા मरतिरश्चामन्यतरोऽविरतसम्यग्दृष्टिः पूर्वबद्धायुः क्षायोपशमिकस भ्यक्त्वेन गृहीतेन व्याख्याप्रज्ञप्त्याद्यभिप्रायतः षष्ठन रकपृथिव्यामपि तारकस्वेनोत्पद्यते, ततो वा उद्धृत्य क्षायोपशमिवः सम्यक्त्ववातत्र मनुष्येषु मध्ये समुत्पद्यते ॥ [ श्रीपंचसंग्रह - मुद्रित, आत्मानन्द સમા, આવના પુત્ર ૧૮ ત્તિ 3૨] ભાવાર્થ— તેમજ મનુષ્ય અથવા તિર્યંચમાંના ફાઈ પૂર્વ ખદ્ધાયુદ્ધ અવિરત : ક્ષયાપશમ સુસ્વષ્ટિ ક્ષાયાપશિક્ષક સમ્યક્ત્વ લઈને ભગવતીસૂત્ર વિગેરેના અભિપ્રાય પ્રમાણે ઠ્ઠી નરકમાં નારકીપણાએ ઉત્પન્ન થાય છે, અને ક્ષયાપશમસમ્યક્ત્વ સહિત ત્યાંથી નીકળી અહિં મનુજ્યામાં ઉત્પન્ન થાય છે.
શ્રી પંચસંગ્રહકારે ભગવતીસૂત્રના જે પાને અગે ઉપરની પદ્ધિ જણાવી છે તે શ્રી ભગવતીસૂત્રના પાઠ આ પ્રમાણે:—[0] “માસે નં મતે ! ગળધ્વમાર પુત્રate तीसा निरयवाससयसहस्सेसु संखेजवित्थ नरपसु किं सम्मदिट्ठी नेरवा उबवजंति मिच्छदिट्टी नेरख्या उववज्र्ज्जति, सम्मोमिच्छदिट्ठी नेरइया उववज्जंति ? [ उ० ] यमा सम्मदिट्ठी वि नेरइया उववज्जति मिच्छादिट्टी वि नेरइया उववज्र्ज्जति, नो स मामिच्छदिट्ठी नेरइया उववज्जंति || xxxxxxx एवं सक्करपभाए વિ, વં જ્ઞાવ તમાપ વિ॥” ભાવાર્થ ઉપર આવી ગયેલ છે.
“જ્ઞાયિક સમ્યક્ત્વના પ્રસ્થાપક મનુષ્યજ હેાય છે અને નિ છાપક ચારે ગતિના જીવા હાય છે” એ નિયમ હોવાથી અન ન્તાનુબંધી, મિથ્યાત્વમાહુ, મિશ્રમેાહ એ છના સંપૂર્ણ ક્ષય થયા બાદ સભ્યમાહનીયને ખપાવતાં ખપાવતાં કૃતકરણાદ્વા અવસ્થા પ્રાપ્ત થયા પછી દૈવયાગે તુંજ આયુષ્ય. પૂ થાય તા ચારે
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રી ગંઞત્તર મેહનત્રાલા,
(૦૩) ગતિમાંથી કેઈપણ ગતિ (ચાલુ પ્રકરણની અપેક્ષાએ નરકગતિ) માં જાય તેા ક્ષયાપશમ સાથે જાય, એ બાબત તા કાન્થિ કાને પણ માન્ય છે. જે માટે કહ્યું છે કે—ર્દેવપો-મજુો, નિ વળો ચડતુ વિ ગલુ ॥” (૧૩૮)
૩૧ ૬-અસન્નિપાઁચેન્દ્રિય વપણું તેા પામે છે તા નારકવત્ તેને પણ એ અજ્ઞાન લેવાં કે ત્રણ? (૧૩૯) : ૩૧ ૩ઉત્પન્ન થયા બાદ અન્ત દૂત્ત સુધી એ અજ્ઞાન, ત્યારબાદ ત્રણ અજ્ઞાન લેવાં. (૧૩૯)
૩૨ ૬૦—અનુત્તરવિમાનવાસી દેવાને લાક્ષના ઉદ્દયમાં પ્રત્યક્ષ શ્રિયા–સાધના કર્યાં છે? (૧૪૦)
૩૨ ૩૯ ત્રિમામા, તેમાં મણિ-માણિકથથી જડેલ ભીંત વિગેરે અનેક વિષયા લાભના સાધન થઈ શકે છે. (૩૪૦)
૩૩ ૬૦-અસખ્યદ્વીપ-સમુદ્ર પૈકી સ્વયંભૂરમણ સમુદ્રના ઈંડા ઉપર રહેલા ચન-સૂર્યનું પ્રકાશક્ષેત્ર કઈ રીતે ? (૧૪૧)
૩૩ ૩૦-મદીદ્વીપ (મનુષ્યક્ષેત્ર) બહાર સદ્રીય સમુદ્રમાં ચન્દ્ર-સૂર્યનાં વિમાના સ્થિર છે. ચન્દ્રથી સૂર્ય અને સૂર્યથી ચન્દ્રનું ૫૦૦૦૦ રાજન અંતર છે. ચન્દ્રથી ચન્દ્રનું અને સૂર્યથી સૂર્યનું અંત: એકલાખ રાજનનું છે, અને તે ચન્દ્ર-સૂચના પ્રકાશ મિશ્ર તેમજ નિયત ક્ષેત્રમાંજ પડે છે, કારણકે તે ત્રિમામા સ્થિર હાવાથી તેમને ફરવાનું નથી. પ્રશ્નકારના આશય એવા સમજાય છે ? સ્વયંભૂરમણસમુદ્રના છેડા ઉપર રહેલા ચન્દ્સૂર્યાં (આગળ અલાક રહેલા હોવાથી) કર્યાં પ્રકાશ આપતા હશે? તા તે પ્રશ્નના સમાધાન માટે સમજવાનું જે અઢીદ્રોપ બહાર પ્રત્યેક દ્વીપસમુદ્રામાં છેલ્લા પચાસહુજાર્ યાજનમાં ચન્દ્રે -સૂર્ય :હાતાજ નથી, તેથી સ્વયભરમણુસમુદ્રનાં છેડા ઉપર ચન્દ્ર-સૂર્યો છે નહિ, ચન્દ્ર-આઁજ નથી તે પછી પ્રકાશ ક્ષેત્રમાટે રાકા થવાના સ`ભવ નથી. (૧૪૧)
૩૪ ૬૦—સિદ્ધના જીવાને લેાકાકાશના પ્રદેશાની સ્પ ના ઢાય ? ( ૧૪૧)..
Page #127
--------------------------------------------------------------------------
________________
રિઝ
' મા પ્રશ્નોત્તર મનમાલા.
'' '૩૪ ૩૦-સિદ્ધના જીવોની અવગાહના અલકાકાશમાં ન હોય, પરંતુ અલકાકાશના પ્રદેશોની સ્પર્શના દેવામાં કઈ વિરોધ જણાતો નથી, કારણકે “શિલારો' ઈત્યાદિ નવાવપ્રકરણના વચનથી ચાસ છે કે અવગાહનાથી સ્પર્શના ' અધિક છે. અવગાહના લોકાકાશના અંતિમ પ્રદેશ સુધી હોય છે અર્થાત પિસ્તાલીશલાખ યોજનપ્રમાણ સિદ્ધશિલાને સર્વોચ, ભાગ કે જે ઊલકાકાશના અંતિમ પ્રદેશ છે, ત્યાંસુધી સિદ્ધના જીવોની અવગાહના હોય છે, ધર્માસ્તિકાય ત્યાં થી હોવાથી ત્યાંસુધી સિદ્ધના જીવની ગતિ છે, એથી આગળ અલકાકાશમાં ગતિ નથી, પરંતુ શરૂઆતના એકેક પ્રદેશની સ્પના હેવામાં લેશ પણ વાંધો આવતો નથી, અને એમ થાય તે જ અવગાહનાથી સ્પર્શના અધિક થઈ શકે. (૧૪)
૩૫ પ્ર–કેવલીભગવંત આદિ-અનાદિ, રૂપ અરૂપીને તે તે સ્વભાવે એટલે કે આદિને આદિરૂપે, અનાદિ અનાદિરૂપે, રૂપીને રૂપીપણે, અરૂપીને અરૂપીપણે જાણે દેખે છે. વાત યથાર્થ. છે, પરંતુ તે સમજવું શી રીતે? કેાઈનું એવું કથન છે કે
અનાદિ-અના એ બધા વિભાગે આપણા (છ ) માટે છે, કેવલી ભગવતે તે સર્વ વસ્તુઓને સાદિ સાન્તપણેજ દેખે તે શું સાચું છે? (૧૪)
૩૫ ૩૦-આ વસ્તુજ એવી છે કે કોઈ દષ્ટાંતથી પણ સમજાવવી મુશ્કેલ છે. હદયમાં હજુ સમજી શકાય, પરંતુ ઉદાહરણ થી સમજાવાય તેવું નથી, સિવાય એ ચોક્કસ છે કે કેવલીભગવત કેવલજ્ઞાન અનંતુ હેવાથી અનાદિ-અનાબાવોને અનાદિ-અનન્તપણે રૂપી–અરૂપી ભાવેને રૂપી–અરૂપિણેજ જાણે દેખે છે, અનાદિ-અનન્ત રૂપી અરૂપી એ બધા વિભાગે આ પણા (છદ્રસ્થ) માટે છે ને કેવલી ભગવંતની દષ્ટિએ સર્વવસ્તુ સાદિ, સાત અને રૂપી છે? એ કથનમાં અનેક વિધ આવવાને સંભવ હેવાથી યુક્તિસંગત જણાતું નથી. (૧૪૩)
૩૬ ઘર-ઈન્દ્રપદ સમકિતવતને જ હેય એ સૈદ્ધાંતિક નિથમ હોય તે નવ વેયકમાં પ્રત્યેક અહેમિંઢ છે તે તે બ. ધાને પણ સમકિતવત માનવા પડશે. અને મનાશે તે નહિં
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તર મોહનગાલા.
( ૧૦૫ ) કારણકે સવિ અને મિથ્યાદૃષ્ટિએ પણ નવમી ત્રૈવેયક સુધી ઉત્પન્ન થવાના પાઠા શાસ્ત્રામાં અનેક સ્થળે છે, તેા ઇન્દ્રપદ સમકિતવતને હાય એ નિયમ કઈ અપેક્ષાએ ઘટાવવા ? (૧૪)
૩૬ ૩ --સમ્યક્ત્વના નિયમ કાપત્ર દેવાના તેમજ તેના વિમાનાના અધિપતિઓ સાથે ઘટાવવા ઉચિત સમજાય છે, જો કેવલ ૬૪ ૯ ન્હાની સાથેજ સમ્યક્ત્વના નિયમ ઘટાડવામાં આવે तो- 'विमानाधिपतितया यो देवविशेष उत्पद्यते स सम्यग्दृष्टिरेव भवति, न कदापिस मिध्यादृष्टिरित्यनादिकालीना व्यवस्थितिः ' मे સેનપ્રશ્નના રા સાથે વિરોધ આવશે, વળી જ્યાં દરેકહેવા અહુબિન્દુ હોય યાં ઈન્દ્રપદના અર્થનું સાફલ્યજ કર્યાં છે ? (૧૪૪) ૩૭ ૩ —તીર્થંકર માત્રને કેટલી સમુદ્દાત હોય ? (૧૪૫) 39 उः –' यः पाण्मासाधिकायुरको लभते केवलोद्गमम् । करोत्यसौ समुद्धातमन्ये कुर्वन्ति वा न वा ॥ १ ॥ ' • છ માસથી તેઓનું અધિક આયુષ્ય હોય અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તેએ આ શ્ય સમુદ્ઘાત કરે, અન્ય કેવલી ભગવતા અર્થાત્ છ માસથી મૃત આયુષ્યવાળા કેવલીભગવંતા સમુદ્દાત કરે અથવા ન કરે' તેમજ‘ છમ્માલાક તેને રખ્ખાં ગતિ તૈયરું નાનું 1 ते नियमासमुग्धाया लेसा समुग्धाय भइया ॥ १ ॥ ' ૬ છ માસ (અ રે છ માસથી અધિક) આયુષ્ય બાકી રહ્યું છડે જેને કેવલજ્ઞાન પ્રા ત થયું હોય તેએ અવશ્ય કેલિસમુદ્ઘાત કરે, કીના અર્થાત્ છ માસથી ન્યૂન આયુષ્ય બાકી રહ્યુ છતે જેઓને }વલજ્ઞાન પ્રા ત થાય તેને સમુદ્રઘાત માટે ભજના સમજવી એટલેકે સમુ ત કરે અથવા ન કરે'
શ્રી ગુણ ાનકક્રમારાહ તેમજ આવશ્યકનિયુકિતના ઉપર જણાવેલા માં પાાથી એ સિદ્ધ થાય છે કે પ્રત્યેક તીથંકરા અવશ્ય કેવલી મુદ્દાત કરે, કારણકે પ્રત્યેક તીથ કરીને છ માસથી ઘણું વધારે અ મુખ્ય બાકી હૈાય ત્યારેજ કેવલજ્ઞાન થાય છે.
શકાતા ઉપરના અને પાઠથી પ્રત્યેક તીથ કને કેવલીસમુદ્ધાત અવશ્ય હોય તેમ જણાવા છે, . પરંતુ
Page #129
--------------------------------------------------------------------------
________________
બી પ્રતર હનમાલા,
'अगंतूण समुग्घायं अणंतो केवली जिणा ।
जरामरणविप्पमुका सिद्धिं वरगई गया ॥ १ ॥' સમુદ્દઘાત કર્યા સિવાય અનતા કેવલી તીર્થકરોએ જન્મજરા, મરથી મુક્ત થઇને ઉત્તમ એવી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી છે. આવી સિદ્ધાતની ગાથા છે, તે માટે શું કરવું? અર્થાત આ ગાથામાં અનન્તા તીર્થકર સમુદ્રઘાત કર્યા સિવાય મોક્ષે ગયા છે એમ જણાવે છે અને તમે ઉપરના પાઠો આપી એમ જણાવે છે કેપ્રત્યેક તીર્થકરે અવશ્ય કેવલી સમુદ્દઘાત કરે. એ પર વિરોધને પરિહાર શી રીતે કરે? - સમાધાન–અતૃપા સાણં મળતા દેવીf” એ ગાથામાં જે “નિના પદ છે તેને અર્થ તીર્થ કરે ન કરતાં સામાન્ય કેવલીપરક કરે. કદાચ અહિં એવી શંકા થશે “સામાન્ય વકેવલી” એ અર્થને જણાવનારૂં વહી ગાથામાં છે તે પુન: નિr” એ પદ આપવાની શી જરૂર છે? એ શંકાના સમાધાનમાં સમજવું જે અહિં “ના” એ પણ સારૂપવિશેષણરૂપે સમજવું અને તેને અર્થ “રાગદ્વેષનો જય કરનારા” એવો સામાન્ય અર્થ કરે, પરંતુ તીર્થકરે એ અર્થ કરે નહિ એમ કરશું તોજ ગુણસ્થાનકમારેહ તેમજ નિકિતને પાઠ સંગત થઇ શકશે
આ પ્રમાણે ઉપરના પાથી આપણે સમજી શકયા કે પ્રત્યેક તીર્થ કરે કેવલી મુર્ઘાત કરે “હવે આ બાબતમાં શ્રી આવશ્યકણિીનું જે કથન છે તે અહિ જણાવાય તે આ પ્રમાણે
ડકતર્મુહૂર્તમાં િકાશન સામreભ્ય : આજુવોશિटेभ्यः अभ्यन्तराविर्भूतकेवलज्ञानपर्यायास्ते नियमात् समुदघातं कुर्वन्ति । ये तु षड्मासेभ्य उपरिष्टादाविर्भूतकेवर मानाः शेषास्ते समुद्घाताद् बाह्याः, ते समुद्घातं न कुर्वन्तीत्यर्थः, अथवा अयमर्थः--शेषाः समुद्घातं प्रतिभाज्याः, कस्माद्यस्मा पाण्मासिका. वशिष्टे आयुषि आविर्भूतकेवलझानपर्यायेभ्यः केलिभ्यः सकाशात् षड्भ्यो मासेभ्य उपरि ये समयोत्तरवृद्धयाऽवशिष्टे आयुषि शेषे आविर्भूतक्षानाः केवलिनस्ते शेषाः समुद्घातं प्रतिभाज्याः, केचित् समुद्घातं कुर्वन्ति केचिनेति । अतः केचितू समुशतं कृत्या केवि
Page #130
--------------------------------------------------------------------------
________________
માં પ્રશ્નોત્તર હનમાલા
(૧૦૭)
વૈવ મધનુત્તિ સિમ્િ અઘરા ii દુર્વત્તિ । आयुधाल्पमवति एते ते नियमात् समुद्घातं कुर्वन्ति नेतरे" इति।।
ભાવાર્થ– જે મનુષ્યો અન્તર્મુહૂર્તથી લઈને છ માસ આયુબાકી રહે તયાં સુધીમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે મનુષ્ય અવશ્ય કેવલી મુઘાત કરે, તથા જે મનુષ્યોને છ મહિનાથી વધારે આયુષ્ય બાકી હોય અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે મનુષ્ય સમુઘાતથી બાહ્ય છે. અર્થાતુ કેવલીસમદુઘાત કરતા નથી, અથવા શેષ (એટલે છ માસથી અધિક આયુષ્ય બાકીવાળા) મનુષ્ય સમુદ્દઘાત પ્રત્યે ભજનાવાળા સમજવા અર્થાત સમુદઘાત કરે અથવા ન કરે, કારણકે છ માસ પ્રમાણુ આયુષ્ય બાકી રહ્યું છતે જેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે તેવા કેવલીભગવંતેથી જે શેષ એટલે છ માસથી અધિક આયુષ્ય બાકી રહ્યું છતે પ્રાપ્ત થયું છે કેવલજ્ઞાન જેઓ તે એવા કેવલીભગવંતો ( જે શેષ શબ્દથી લેવાના છે) તે કેવલિસઘાત કરે અથવા ન કરે, અર્થાત કેટલાક કેવલીભગવંતો કરે અને કેટલાક ન કરે, અને એથી કેટલાક કેવલિભગવતો સમુદ્રત કરીને અને કેટલાક કેવલિભગવતે કેવલિસમુઘાત કર્યા સિવાયજ મોક્ષ પ્રાપ્ત કરે છે..
(અંતિમ તાત્પર્ય જણાવે છે ) અથવા જેઓને વેદનીયાદિ કર્મ ઘણું છે અને આયુષ્ય અલ્પ છે તે અવશ્ય કેવલિસમુદુઘાત કરે છે, બીજાએ કેવલી મુદ્દઘાત કરતા નથી,
આવશ્યક પણિનો ઉપર જણાવેલ પાઠ, પ્રથમ જણાવેલ ગુણસ્થાનકમારેહ તેમજ નિર્યુક્તિના પાઠથો વિરૂદ્ધ જણાય છે. જોકે છમારા ” એ ગાથાને અર્થ તો આવશ્યકણિના પાઠ પ્રમાણે કરવું હોય તો થઈ શકે છે, જેમકે-છ માસપ્રમાણ આયુષ્ય બાકી હે ય અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તો અવશ્યકેવલીસમુદ્રઘાત કરે, અને શેષ અર્થાત છ માસથી સમયાદિ અધિક આયુખ્ય હેય અને કેવલજ્ઞાન પામે તો કેવલી સમુદ્દઘાત કરે અથવા ન કરે આ પ્રમાણે અધ કરવાથી પ્રત્યેક તીર્થકરે અવશ્ય કેવલિસમુદ્રઘાત કરેજઍવો નિયમ રહેતું નથી. વલી “ અતૂળ સમુદાથે સતા વર્જીવિએ ગાથામાં રહેલ “નિr' પદને તીરે એવો અર્થ કરવામાં પણ આ મત પ્રમાણે કઇ વિરોધ આવતા નથી,
Page #131
--------------------------------------------------------------------------
________________
૧)
વીર મોહન માણ.
એ રીતે બન્ને પક્ષને ઉલેખ કર્યો તેમાં તવ કેવલીગમ્ય, છ માસથી અધિક આયુષ્યને અથવા ન આયુષ્યના પ્રશ્નને બાજુમાં રાખીને વસ્તુસ્થિતિ વિચારીએ તે તરવ એટલું જ છે કેજેઓને વેદનીય નામ અને ગોત્રકની સ્થિતિસતા અધિક પ્રમાવાળી હોય અને આયુષ્યસ્થિતિ અતિઅલ્પ હેય તેઓ અવશ્યસંમુદ્દઘાત કરે છે, ભગવાન આયશ્યામમહર્ષિએ શ્રીપન્નવણાસ્ત્રમાં પણ એજ અંતિમતવ બતાવ્યું છે, જે આ પ્રમાણે 'सव्वेवि गंभंते केवलिसमुग्घायं गच्छंति ? गोयमा ' नो इणढे समठे, जस्साउएण तुल्लाइं बंधणेहि ठिईहि य । भयोवग्गाहि कम्माइं समुધાર્થ છો ? ” ભાવાર્થ સ્પષ્ટ છે.
આ કેલિસમુદ્રઘાત આયુષ્યનું અંતિમ અત્તમુહૂર્ત બાકી રહે ત્યારેજ કરવાનું હોય છે, એથી છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે કેવલિસમુદુઘાત કરે ? એવું કેટલાકનું જે મન્તય છે તે દૂર થાય છે. (૧૪૫) . - ૩૮ ૪૦–ઇલિકાગતિવડે પરભવમાં ઉત્પન્ન થતા છવને હજુ અમુક આત્મપ્રદેશો પૂર્વના (પહેલાના) સ્થાનમાં છે ત્યારે કયા આયુષ્યને ઉદય હેય? (૧૪૬) * ૩૮ ૩૦-જ્યાં સુધી સર્વાત્મપ્રદેશને સંહાર થવાપૂર્વક પ્રથમના સ્થાનને વિયાગ ન થાય ત્યાંસુધી ચાલાભવના આયુગેજ ઉદય હાય, આત્મપ્રદેશને સર્વ સંહાર થયા બાદ જ આગામિભવના આયુષ્યને ઉદય શરૂ થાય, (૧૮૬) : - ૩૦ ૪૦–દેવના કઠે રહેલ પુષ્પમાળા કે જે સાગરેપમનાં આયુષ્ય પૂર્ણ થાય ત્યાંસુધી લગભગ કરમાતી (સાન થતી) નથી તો તે પુષ્પમાળા સચિત્ત કે અચિત્ત સચિત્ત હે ય તે તે પુષ્પમાળામાં વર્તતા વનસ્પતિઓનું આયુષ્ય કેટલું? (૧૪૭)
૩૦ ૩૦–દેવના કંઠમાં રહેલ પુષ્પમાળા સચિત્ત માનવામાં પ્રાયઃ કઇ વિરોધ જણાતો નથી. વનસ્પતિનું વધારામાં વધારે આયુષ્ય દશહજાર વર્ષનું છે, તે આ પુષ્પની માળાનાં પુષ્પ ૫૯પમ અને સાગરોપમ જેટલાકાળ સુધી અજ્ઞાન શી રીતે રહે? એ શંકા જરૂર ઉપસ્થિત થાય, પરંતુ તે કાનો પરિહાર એમ થઇ
Page #132
--------------------------------------------------------------------------
________________
મા પ્રોત્તર મેહનમાલા
શકે છે કે પુષ્પમાળામાં વર્તતા પુરપવિગેરે નું આયુષ્યપૂર્ણ થવાને પ્રસંગ આવે તે અવસરે તે સ્થાને ઉત્પન્ન થવા યોગ્ય અન્ય તૂર્ત ઉત્પન્ન થાય; એથી પુપમાળાને અપ્લાન થવાને પ્રસંગ ન આવે. જેમ એક વૃક્ષ ઘણા વખતથી અર્થાત સેંકડો અથવા હજારે વર્ષોથી તેનું તેજ (સિદ્ધાચલજી ઉપરના રાયણવૃક્ષની માફક) દેખાય છે તે વૃક્ષનો વિવક્ષિત જે મૂલ એક જીવ છે તે જ જીવ શું તેટલ સેંકડો અથવા હજારે વર્ષ સુધી રહેતો હશે ! એટલે કે જેમ તે વિવક્ષિતજીવનું આયુષ્ય પૂર્ણ થતાં બીજો જીવ ( અથવા તેને તેજ જીવ પુન:) ત્યાં ઉત્પન્ન થાય છે અને વૃક્ષની સ્થિતિ એક સરખી નજરમાં આવે છે તેમ આ દેવના કંઠમાં રહેલી પુ૫મ ળ માટે પણ સમજવું ઠીક લાગે છે. શાળામાં આવતા અલાન પુપમાલા” વિગેરે શબ્દોથી પુષ્પમાળાને અચિત્ત માનક એ વ્યાજબી લાગતું નથી, છતાં કેવલીભગવંત કહે તે સાચું. (૧૪૭)
૪૦ ૦ મનેવગણ ધોગ્ય પુદ્ગલ અગ્રહણઅવસ્થામાં (અર્થાત હજુ જીવે જે બેને ગ્રહણ કર્યા નથી ત્યારે) જે વર્ણગધ-રસ-સ્પશ વાળા છે તે પુદ્ગલેને જીવ મન:પર્યાતિરૂપ શક્તિવડે ગ્રહણ કરી મત પણે પરિણમાવે ત્યારે ( ગ્રહણ કરાતા આહારના પુલોના પરિ મની માફક ) તે પુદગલોમાં જે વદિ હતાં તે રૂપાન્તર પામે કે નહિં? (૪૮) •
૪૦ ૩૦ – ગલેને જીવે ગ્રહણ કર્યા હોય કે ન કર્યો હોય, પરંતુ તેના વણ દિના પલટનમાં જીવથી થતું પુદગલનું ગ્રહણ અથવા પરિણમશે એજ હેતુભૂત નથી, તેમજ આહારોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરવાની સાથેજ જેમ તે પુદગલોમાં પરિણામાસ્તર થાય છે તેવું પરિણામાન્તર થવાનું કારણ ગ્રહણ કરાતા ભાષામનોવગણના દિગલામાં જોવાતું નથી, એમને એમ લે કે જીવથી થતા ગ્રહણ અથવા પરિણમન સિવાય પણ વર્ણાદિના અવસ્થાનને જે (ભાવસ્થાનકાળ) કાળ હોય છે તે કાળ સંપૂર્ણ થયે વર્ણાદિ પર્યાનું પલટન થાય છે. (૧૪૮) - ૪૧ ૪૦–ાહારકલબ્ધિવંત ચિાદપૂર્વધર આહારકશરીરની રચના કરે તેમાં મને કોઈ આશ્રય લાગે ? (૧૪૯)
Page #133
--------------------------------------------------------------------------
________________
(૧૧૦), ૮
મા પ્રમોત્તર માઉનમાવા
૪૧ ૪૦–હા, આશવલાગે, કારણકે આહારકશરીરની રચના (ના)પ્રારંભકાળમાં એક પ્રકારનું ઐસૂકય આવે છે અને એથી આહારકના પ્રારંભકાળમાં પ્રમત્તગુણસ્થાનક કહ્યું છે. આ સિવાય શાએમાં એવો પણ પાઠ છે કે-જંઘાચારણવિદ્યાચારણ વિગેરે લવિત મુનિઓ લબ્ધિને ફેરવીને જ્યારે તે લબ્ધિને સંહરી દયે છે ત્યારે તે લબ્ધિફોરવવાબદલ લાગેલ આલોચનાના પ્રાયશ્ચિત્તમાં “ઈરિયાવહિયં પડિકમે છે અને એમ છતાં તેઓને મારાધક કહ્યા છે. (૧૪૯) ન કરા-દશક્રેડ-વીશકોડ-પાંચકેડમુનિવરે કાર્તિકી પૂર્ણિમા, ઐત્રિપૂણિમા વિગેરે દિવસે એક સાથે, મોક્ષે ગયા તેમ કહેવાય છે. તો શું તેટલા મુનિવરે એકજ દિવસે મોક્ષે ગયા હશે ? અથવા તો આગળ પાછળ બે પાંચ દિવસમાં ગયા હેય પણ નક્ષત્રનું સામ્ય હેવાથી એક સાથે ગયા એમ કહ્યું હશે, અથવા તો કોડી” ની સંખ્યા સાંકેતિક હશે? (૧૫૦)
૪ર ૩૦–“કાર્તિક પૂર્ણિમાએ દ્રાવિડ-વારિખિલ્લ પ્રમુખ દશકેડ, ઐત્રિપૂર્ણિમાએ શ્રી પુંડરીક ગણધર પ્રમુખ પાંચઝેડ, આ સુદિ દશમે પાંચ પાંડવ પ્રમુખ વીશકાડ, ફાગણ સુદિ તેરશે શાંબ–પ્રઇગ્ન પ્રમુખ સાડીઓઢાડ મુનિવરે મોક્ષે ગયા વિગેરે જે કહેવાય છે તે યથાર્થ છે, તેમાં કોડી ગાબ્દ સાંકેતિક એટ હાલમાં વીશની સંખ્યાને પણ જેમ કેડી કહેવાય છે તેવી સંખ્યા માનવી એ બીલકુલ અનુચિત લાગે છે કારણકે પૂજા વિગેરેમાં “નારદજી લાખએકાણુર વિગેરે પદો આવે છે ત્યાં લાખ માં પણ કેડીની માફક સંકેત માનવે પડશે. માટે “કેડી' શબ્દમ સાંકેતિકન માનતા સે લાખને જે એકમાડ થાય છે તે જ માનવ વિશેષ વ્યાજબી લાગે છે. હવે એ પ્રમાણે માનતાં એ શું જરૂર થવોને સંભવ છે કે આટલા બધા કે મુનિવરે એકસાથે એકદિવસે શી રીતે મોક્ષે જઈ શકે? શું બધાનું આયુષ્ય એકદિવસ પૂર્ણ થયું હશે? એ શંકાનું સમાધાન મથઇ શકે છે કે-કાવેડ-વારિખિલું, પુંડરીક ગણધરનારદજી-પાંચપાંડ વિગેરે ચુખ્યપૂરૂષે કાર્તિકીપૂર્ણિમા-ચૈત્રીપૂર્ણિમા વિગેરે પ્રસિદ્ધ દિવસમાં ઘણા મુનિવરે સાથે મેક્ષે ગયા હોય, અને બાકીના થોડાઘણાને આગળ પાછળ '
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા. )
-
એક્ટ બબે દિવસને અંતરેજ મોક્ષથયેલ હોવાથી અમુક દિવસે એક સાથે આટલામુ નએ મોક્ષેગયા એવું કહેવામાં ખાસ વિધિ આવતો નથી. એકસાથે અણસણ કર્યું હોય એટલે એકેક બબે દિવસને આંતરે આગળ પાછળ તેટલી વિશાળ સંખ્યાવાળા મુનિવરેનું આયુષ્ય પૂર્ણ થાય એ પણ આશ્ચર્યકારક નથી. આટલાબધા મુનિઓ કયાં રામાયા હશે? એવી જે શુદ્ધ શંકાઓ છે તેનું સમાધાન તે અવસરે ગિરિરાજના ક્ષેત્રફળને વિસ્તાર તેમજ એક યોજન જેટલા ક્ષેત્રમાં પ્રતરગણિતના હિસાબે સુખેથી કેટલા પુરુષો બેસી શકે તે સંબંધી વિચાર કરવાથી આપોઆપ થઈ શકે તેમ છે.
૪૩ -૦- “રંવા મ મ એ ગાથાનું આલંબન લહી કેટલાક મુગ્ધપ્રાણીઓ(ને)ચારિત્રપદ કરતાં દર્શનપદને જ મુખ્યગણી ચારિત્રભાવનાનશિથિલ કરાવે છે તો તે ગાથામાં દર્શનપદની જ મુખ્યતાને જ આશય છે તે કઈ અપેક્ષાએ છે?
૪૩ ૪૦–આ ગાથા સમ્યકત્વનીપ્રધાનતા તેમજ મોક્ષપ્રાપ્તિની અપેક્ષાએ દ્રવ્યચારિત્રની નિષ્ફળતા જણાવનારી છે. અર્થાત દ્રવ્યચારિત્ર ગમે તેવું ઉત્કૃષ્ટકેટિનું પાળે, માખીની ટગને પણ ન દુભાવાદે એવું ચારિત્ર પણ દ્રવ્યથી હાય અર્થાત શ્રદ્ધાસમ્યગદર્શન વિનાનું હોય તો તે ચારિત્રથી મોક્ષપ્રાપ્તિ ત્રણકાળમાં થતી નથી, એટલે કે ચારિત્ર બે મોક્ષને અનcરહેતુ છતાં સમ્યકત્વરહિત હોવાથી એક્ષપ્રાપ્તિનું સાધન બનતે નથી જ્યારે સભ્યત્વ એ મોક્ષપ્રાપ્તિને પરંપરહેતુ છતાં અપાઘપુદ્ગલ પરાવર્તનમાં તો ભાવચરિત્રની પ્રાપ્તિપૂર્વક અાશ્યમોક્ષ આપે છે. એથી જ જે કહેવામાં આવ્યું છે કે સમ્યકત્વર્થ ભ્રષ્ટ છે, તે ભ્રષ્ટ છે અર્થાત મોક્ષપ્રાપ્તિથી ભ્રષ્ટ છે તે યથાર્થ છે. કૉંત રાજા ” એ જે ત્રીજું પદ કહેવામાં આવેલ છે તે પણ દર્શનની મુખ્યતા ખ્યાલમાં રાખી દ્રવ્યચારિત્રને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે, અર્થાત દ્રવ્યચારિત્રવિના એટલેક એઘા-મુહપત્તિ વિગેરે બાહ્યલિંગગ્રહણ કર્યા સિવાય પણ સમ્યગદર્શનગુણમાં એવું સામર્થ્ય છે કે આત્માને ભાવચારિત્રવંત બનાવી છેવટ અપાઈપુદ્ગલ પરાવર્ત પ્રમાણુકાળમાં જરૂર શિવપુરીમાં પહોંચાડે છે. કેટલાક અર્ધદગ્ધ અનભિ, ભરતચકવી. કૂર્મા પુત્ર વિગેરે દwતા લઇ ચારિત્રાદિક્રિયામાં સ્વયંશિથિલ થવ
Page #135
--------------------------------------------------------------------------
________________
(૧૧)
બી પ્રોત્તર મોહનમાયા. સાથે અન્યમુગ્ધ આત્માઓ પણ શિથિલ થાય તે ઉપદેશ આપે છે, પરંતુ ભારતમહારાજ-કૂર્મપુત્ર વિગેરે જીવોએ પૂર્વભવમાં કેટલીવાર દ્રવ્ય-ભાવચારિત્રનું નિરતિચારપણે અારાધન કર્યું છે? તે બાબત તેઓએ જાણવાની આવશ્યક્તા છે, વળી ભરતમહારાજા વિગેરેને ગૃહસ્થપણામાં જે કેવલજ્ઞાન થયું તેમાં દ્રવ્યચારિત્ર (બાહ્ય લિંગ)ને અભાવ હતું, પરંતુ નિ જગુણ રમણતારૂ૫ ભાવચારિત્રને અભાવ હતો એમ તો કોઈથી પણ કડી શકાય તેમ નથી, અને આ ભવમાં પણ એક દ્રવ્યચારિત્રવિના જે કેવલજ્ઞાન થયું તે પણ ત્યારેજ કે ગત અનેક ભામાં દ્રવ્ય-ભાવ ચારિત્રનું યથાર્થ આરાધન કર્યું હતું તે ફકત એક મરૂદેવામાતાનું દષ્ટાંતજ આ વિષયમાં અપવાદરૂપ છે.
૪૪ ૦–૮ જાતિસ્મરણ જ્ઞાન આ કાળમાં હોય? હાલના વર્તમાનપત્રોમાં કઈ કઈવાર પૂર્વભવના જ્ઞાનવાડા પુરૂનાંવૃતાંત આવે છે તો શું તે સાચાં હશે,
૪૪ ૩૦-જાતિસ્મરણ જ્ઞાનને આ કાળમાં નિષેધ હાય” તેવું કે શાસ્ત્રદ્વારા અથવા ગીતાર્થ પાસેથી જાણું નથી. આ બાબતમાં પ્રથમ શ્રેણિના ૩૫ માં પ્રશ્નોત્તરમાં એક પ્રશ્નને પાઠ પણ આપવામાં આવેલ છે. વર્તમાનપાના હેવાલ માટે પુછયું તો-તેના ઉત્તરમાં સમજવું જે કઈ વિશિષ્ટધારણાવાળાને જાતિસ્મરણ થવાથી પૂર્વભવનું જ્ઞાન આ કાળમાં થાય તેમાં શાસ્ત્રીયવિધ આવવાને સંભવ નથી. બાકી તે વૃત્તાતો કેટલે અંશે સાચાં છે, તે તો તે પુરૂષને પ્રત્યક્ષ અનુભવ કરનારા જાણે.
૪૫ –શ્રીવીરપ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ તે સંબંધમાં કેઇ કહે છે કે એકલા દેવો જ હતા એટલે નિષ્ફળ ગઇ, કોઈ કહે છે કે મનુષ્યો હતા પરંતુ તેને વિરતિનો પરિણામ ન થયે તેથી નિષ્ફળ ગઈ તો આ બાબતમાં શું સાચું છે ?
૪૬ ૩૦-આ બાબતમાં બન્ને પ્રકારના પાઠ લેવાય છે. કલ્પવૃત્તિ-સ્થાનાંગવૃત્તિ-પ્રવચનસારોદ્વારબહવૃત્તિ વિગેરેને અભિપ્રાય એવો છે કે દેવ-મનુષ્ય વિગેરે બધા આવેલા છે, પરંતુ એકલા દેવે જ આવ્યા છે તેમ નથી, જ્યારે શ્રી આવશ્યક હારિભકીય
Page #136
--------------------------------------------------------------------------
________________
આ પ્રશ્નોત્તર મોહનમાલ,
( ११३ ) ટીકામાં એલા દેવાજ આવ્યા છે એવે પણ પાઠ છે. આ વિષયને અંગે પ્રશ્ને ત્તરસા શતકમાં કલ્પસૂત્રાદ્રિ તેમજ આવશ્યકવૃત્તિના પાટા સહિત પ્રાત્તર છે તેજ અહિં આપવામાં આવે છે
' ननु वीरप्रभोः प्रथमदेशनायां कोऽपि न प्रतिबुद्धस्तत्र किं चतुर्विधा देवाजग्मुः किं वा मनुष्यादयोऽपि ? इति चेदुच्यते, कल्पवृत्ति-स्थानाङ्गवृत्ति--प्रवचनसारोद्वारवृहद्वृत्त्याद्यभिप्रायेण तु सर्वेऽप्याजग्म्र्न केवलं देवा एव तथा च तद्वृत्तिपाठोऽष्टात्रिंशदधिकशततमे दशाश्चर्यद्वारे श्रूयते हि भगवतः श्रीवर्द्धमानस्वामिनो जृम्भिकग्रामाद्बहिः समुत्पन्न निस्सपत्न केवलालोकस्य तत्कालसमा यातसंख्याती तसुरविरचितचारसमवसरणस्य भूरिभक्तिकुतूहला कूलित मिलिताऽपरिमिताऽमरनरतिरश्चां स्वस्वभाषानुसारिणा महाध्वनिना धर्म कथां कुर्वाणस्यापि न केनचिद्विरतिः प्रतिपन्ना, केवलं स्थितिपरिपा नायैव धर्मकथाऽभूदित्यादि, इत्थमेव श्रोमभयदेवसूरिकृतस्थानाङ्गवृत्तिपाठोऽपि बोध्यः, श्रीहरिभदसूरिकृतावश्यकबृहद्वत्त्यभिप्रायेण तु तदा देवा एवाजग्मुर्न तु मनुष्यादयः स्तथा च संक्षेपतस्तत्पाठः-
'भगवतो ज्ञानरत्नोत्पत्तिसमनन्तरमेव देवाश्चतुविधा अभ्यागता आसन्, तत्र च प्रवज्याप्रतिपत्ता न कश्चिद् विद्यते इति भगवान् विज्ञाय विशिप्रधर्मकथनाय न प्रवृत्तवात्, ततो द्वादशसु योजनेषु ' मध्यमा' नाम नगरी, तत्र सोमिलाये नाम ब्राह्नणः, स यज्ञं यष्टुमुद्यतः, तत्र चैकादशोपाध्यायाः खल्वागता इति, ते च चरम शरीराः, ततःत्र तान् विज्ञाय ज्ञानोत्पत्तिस्थाने देवपूजां जीतमिति. कृत्त्वा अनुभूय देशनामात्रं कृत्वा असंख्येयाभिर्देवकोटिभिः परिवृतो देवोद्योतेनाशे पन्थानमुद्योतयन् देवपरिकल्पितेषु पद्मेषु चरणन्यासं कुर्वन् मध्यमा गर्यो महसेनवनोद्यानं सम्प्राप्त इति गाथार्थः ॥ ( आवश्यक - हारिभद्रीया टीका. मु० पत्र २२९ )
श्रीमदाचाराङ्ग द्वितीयश्रुतस्कन्धे षष्ठाध्ययने पुनरयं पाठः, तओणं समणे भगवं महावीरे उप्पन्ननाणदंसणधरे पुग्वं देवा णं धम्ममाइक्खर, तओ पच्छा मणुस्साणं, तओ णं गोयमाईणं समणाणं, इत्यादि । तत्त्वं पुनर्विशिष्टश्रुतधरः केवलिनो वा विदन्तीति ॥
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રોત્તર માહનમાળા.
(
(૧૧૪)
अत्राह प्रेरकः- यदि देवा एवाऽऽजग्मुस्तहिं किमाश्चर्ये, मनुप्याद्यभावे को विरतिं प्रतिपद्येतेति ? । अत्रोच्यते - अहं ! केवलं देवागमनेऽपि आश्चर्यं युकमेव, यतो देवेषु अपि मिध्यात्वविरतिरूपसम्यक्त्वप्राप्तिर्भवत्येव तदानों तु सापि न जातेनि आश्चर्ये, यद्भुक्तमावश्यकवृहद्वृत्तौ - भगवति धर्मे कथयति सति मनुष्यः सवविरति - देशविरति सम्यक्त्वश्रुत सामायिकानां चतुण मन्यतमत्प्रतिपद्यते, तिर्यत्रस्त्रोणि सर्वविरतिवर्ज्यानि द्वे वा सम्यकूत्वश्रुतसामायके प्रतिपद्यते, यदि नास्ति मनुष्यतिरश्चां कश्चित् प्रतिपत्ता ततो नियमत एव सुरेषु सम्यक्त्वप्रतिपत्तिर्भवतीत्यादि, इति वीरप्रभोराद्यदेशनायां मनुष्याद्यागमाऽनागमविचारः ॥
ભાવા — પ્ર૦—શ્રીવીરપ્રભુની પ્રથમદેશનામાં કોઇને પણ પ્રતિબેાધ ન થયા, તા તે પ્રસંગે ચારેપ્રકારના દેવાજ આવ્યા હતા કે મનુષ્ય વિગેરે પણ આવેલા હતા ? ઉ—કપવૃત્તિ ઠાણાંગવૃત્તિ પ્રવચનસારહારગૃહવ્રુત્તિ વિગેરે ગ્રન્થાના અભિપ્રાયયડે તેા (દેવમનુષ્ય વિગેરે ) ખવાય આવેલા હતા પરંતુ એકલા દેરોજ આવ્યા હતા એમ નહિ', દશઅચ્છેરના ૧૩૮ મા દ્વારમાં તે બાબતના પાડ છે તે આ પ્રમાણે-સ’ભળાય છે કે જ઼ાંભિકાગામનીબહાર નિરાવરણકેવલજ્ઞાન જેઓને ઉત્પન્ન થયેલુ છે અને તેથી તેજ અવસરે અસખ્યદેવાએ આવીને જેઓને બિરાજમાન થવા માટે સુંદર સમવસરણની રચના કરેલી છે, તેમજ ભક્તિના શયપણાથી તથા કુતૂહલથી આવેલા અરિમિત-અસખ્યદેવ-નુષ્યા અને તિર્યંચાને યાજનગામિની વાણીવડે ધર્મ દેશના જેએ આપી રહેલા છે એવા ભગવંતમહાવીર મહારાજા હોવા છતાં (એં, કે દેવ-મનુ. ચૈાની પદામાં અમેઘધમદેશના આપવા છતાં) કાઇએ પણ વિરતિના સ્વીકાર કર્યાં નથી. ફકત સ્થિતિ-મર્યાદાના પરિપાલન માટેજ ધ દેશના આપવાનું થયું છે. આજ પ્રાણે શ્રીમાન્ અભયદેવસૂરિવિરચિત સ્થાનાંગવૃત્તિનાપાઠ ( અને તેના અર્થ )
સમજવા.
હરિભદ્રસૂરિષ્કૃતઆવશ્યક ગૃહવૃત્તિના અભિપ્રાય પ્રમાણે
તા તે અવસરે દેવાજ આવેલા છે, પરંતુ મનુષ્ચ વિગેરે ફાઇ
'
આવેલા નથી.. તે સંબધી (ના ભાવા) પાઠ આ પ્રમાણે
Page #138
--------------------------------------------------------------------------
________________
એ પ્રશ્નોત્તર માનમાલા,
(૧૫)
“ભગવંતને કેવલજ્ઞાનઉત્પન્ન થતાંની સાથેજ ચારે પ્રકારના પણ દે ત્યાં આવેલા હતા, તેમાં ચારિત્ર અંગીકાર કરનાર કોઈ નથી એમ જાણીને ભગવતે વિશિષ્ટવિશેષ પ્રકારે ધર્મદેશના દાવાને પ્રયત્ન (ત્યાં) ન કર્યો. (પણ) ત્યાંથી બાર યોજન દૂર મદથમા નગરીમાં યજ્ઞ કરવાને તૈયાર થએલ મિલ નામા ડાહ્મણને ત્યાં અગીઆર ઉપાધ્યાયે આવેલા અને તે બધા જારમશરીરી છે એમ જાણીને કેવલજ્ઞાનની ઉત્પત્તિના સ્થાને આચાર સાચવવા પૂરતે દેવોએ કરેલ સમવસરણાદિ પૂજાને અનુભવ કરી નામમાત્રદેશના આપીને અસંખ્યદેવદેવીઆથી પરિવરેલા વિના ઉદ્યોતવડે સમગ્રમાગને પ્રકાશમય બનાવર્ત અને દેએ રચેલાં સુવર્ણકમલે ઉપર પગ મુકતા મુક્તા પ્રભુ મધ્યમાનગરીએ મહસેનવનમાં પધાર્યા. »
શ્રી આચારાંગસૂત્રના બીજા ગ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં આ પ્રમાણે પા છે – ત્યારબાદ જેને કેવલાન-કેવલદર્શન ઉત્પન્ન થયેલું છે એવા શ્રમણભગવંતમહાવીર૫રમાત્મા પ્રથમદેવોને ધમ કહે છે, ત્યારપછી મનુષ્યોને અને તેવાર પછી તમાદિ શ્રમણનિર્ચાને ધર્મ કહે છે? વિગેરે. આ પ્રમાણે બન્ને પ્રકારના પાઠો હેવાથી શું તત્વ છે? તે તો વિશિષ્ટશ્રુતજ્ઞાનીઓ અથવા કેવલીભગવંતે જાણે,
• શકા–કો દેવોજ પ્રથમદેશના પ્રસંગેહાજર હોય (અને મનુ વિગેરે ન હોય) તે અહિં આશ્ચર્ય શું? કારણકે જ્યારે મનુ છે જ નહિં તો વિરતિને સ્વીકારજ ?
રામાધાન–અહે! કેવળના આગમનમાં પણ અચ્છે માનવું તે વ્યાજબી જ છે, કારણકે દેવોમાં પણ મિથ્યાત્વના ત્યાગરૂપ અને સમ્યકત્વની પ્રાપ્તિરૂપ વિરતિ કહેલી છે તે પણ તે વખતે થયેલી નથી, માટે અચ્છેરું કહેવાય છે. જે માટે આવશ્યક બહ૬વૃત્તિમાં કહ્યું છે કે “ભગવંતધર્મદેશના આપે ત્યારે મનુષ્ય સર્વવિરતિસામા દેશવિરતિસામા૦ સમ્યવસામા૦ અને મૃતસામાયિક
એ ચારે અથવા ચારમાંથી કેઈપણ સામાયિકનો યથાસંભવસ્વીકાર, કરે, તિય“ સર્વવિરતિસામાયિક સિવાય ત્રણસામાયિક અથવા સમ્યકત્વ-શ્રુતસામાયિક આદરે, અને જે મનુષ્ય-તિર્થમાં કે
Page #139
--------------------------------------------------------------------------
________________
(૧૬) * પ્રશ્નોત્તર મિહનમાલા. ઉપર જણાવ્યા પ્રમાણે વિરતિને આદરના ન હોય તે કે- * માંથી કોઈપણ દેવ અવશ્ય સમ્યક્ત્વસામાયિકને આદરેજ, આ પ્રમાણે વિરપ્રભુની પ્રથમદશનામાં મનુષ્પા આવ્યા હતા કે નહિં. તે સંબંધી વિચાર કરો. •
* ૪૭ ૦–શ્રી તીર્થંકર ભગવાને જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે દેશના સમાપ્ત થયા બાદ શ્રી સંઘની સ્થાપના કરે, તે સંબંધી એક એવો પણ પ્રઘોષ સંભળાય છે કે-જે દિવસે કેવળજ્ઞાન થાય તે દિવસે જેટલા જેટલાને દીક્ષા આપે તે બધાને ગણધરપદ અર્પણ કરે અર્થાત ગણધરા સિવાય બીજાને તીર્થ કર ભગવંતો તે દિવસે દીક્ષા ન આપે, એટલે કે તાના શિષ્યો ન બનાવે, આ પ્રૉપ શું સાચે છે? અથવા તે કઇ શાશ્રીય પુરાવો છે? (૧૫૪)
પર ૩૦–ગણધરો સિવાય બીજાને દીટા ન આપે અથવા પોતાના શિષ્ય ન કરે તે પ્રઘાષ હોય તો તે પ્રઘોષમાત્ર છે એટલે કે તે પ્રદેશની સત્યતામાં કઈ શાસ્ત્રીય પૂરા જ નથી. પરંતુ કમ્પસૂત્ર-અધિકા ટીકા વિગેરે - ન્થોમાં “મિ: શતઃ તિરક્ષિતઃ' એવા સાથેદીક્ષા અપાયા સંબંધી (પ્રાષ) વિરૂદ્ધ પાહે જોવામાં આવે છે. વળી ગણધર સિવાય બીજાને તે દિવસે દીક્ષા ન આપે અથવા શિષ્યો ન કરે તેમાં વિચાર કરતાં કોઈ કારણ પણ જણાતું નથી. (૫૪)
૪૮ ક–પરિગ્રહીતા-અપરિગ્રહીનાથી સંબધમાં મારી સમજ એમ છે કે-ઉત્પત્તિસ્થાને પોતપોતાના દેવ સાથે નિયત એપતિ પણે રહેનારી તે પરિગ્રહીતા, અને પતિરૂપ એક નિયત દેવ સિવાય અન્ય સનકુમારાદિ દેવોના દેવેની સાથે ઉપભિંગ કરનારી તે અપરિગ્રહીતા દેવીએ, તે અપરિગ્રહીતા દેવી પણ સનસ્કુમારાદિ દેવલોકમાં વર્તતા તે તે સારામાં જણાવેલા આયુષ્યવાળા અમુક દેવજ ઉપયોગી થાય, પરંતુ મનુષ્યલોકની વેશ્યાને જેમ અનેક મનુ ઉપભેગ કરે તેમ નહિં. તે એ સમજ સાચી છે? (૧૫૫) -
૪૮ ૩૦-પરિગ્રહીતા માટે તો બરાબર સમજ છે, પરંતુ
Page #140
--------------------------------------------------------------------------
________________
આ પ્રોતર મોલનમાલા.
(૧૭)
*
અપરિગ્રહીત માટેની સમજ બરાબર નથી, કારણ કે મૃત સંગ્રહણી વિગેરે ગ્રન્થની ટીકામાં અપરિગ્રહીતાદેવીની વ્યાખ્યા પ્રસંગે “વેરથr :” એમ સ્પષ્ટ શબ્દો લખેલા છે. જેથી સનકુમારાદિ દેકામાં તે તે આયુષ્યવાળા કેઇ એક અમુક જ દેવની સાથે ઉપભેગ કરે તેવું મન્તવ્ય યોગ્ય લાગતું નથી. તે સિવાય એટલું ચાકસ છે કે તે તે આયુષ્યવાળી તે તે અપરિગ્રહતા દેવીએ શાસ્ત્રમાં જણાવેલા છે તે દેવલોકના દેવોને ઉપ
ગી થાય, પરંતુ જણાવેલ સિવાય અન્ય દેવલોકના દેવોને ઉપયોગી ન થાય. જે સનકુમારાદિ દેવલોકમાં પણ અમુક એક જ દેવને ઉપયોગી થવાનું માનીએ તો પરિગ્રહીતા અને અપગ્રહીતાના સ્વરૂપમાં મુદ્દામ તફાવત પણ રહેતો નથી. કેટલા આયુષ્યવાળી અપરિગ્રહીતાદેવી કયા દેવલોકના દેવને ભાગ્ય થાય તે માટે શ્રીબૃહતસંગ્રહણીની ગાથા નીચે મુજબ:
મત્તિજવી, વિકાઢવા છ ફુતિ સોજો . पलियाई समयाहिय, ठिइ जासिं जाव दसपलिया ॥१॥ ताओ सणंकुमाराणेवं वडुति पलियदसगेहिं ।
जा बंभ सुक आणय आरण देवाण पन्नासा ॥२॥ ईसाणे चउ ठक्खा, साहिय पलियाइ समय अहिय ठिई । जा पनरपाठय जासिं ताओ माहिंददेवाणं ॥३॥ एएण कमेण भवे, समयाहिय पलिय दसगवुडीए । लंतसहसारपाणय, अच्चुअ देवाण पणपन्ना ॥४॥ (અર્થ સ્પષ્ટ છે) તો પણ સ્પષ્ટતા માટે કોષ્ટક જુઓ:એકથી દશ પ૦ આયુષ્યવાળી અપરિઠ દેવીઓ સનસ્કુરા દેવા માટે ૧૧-થી-૨૦ ઝ = = બ્રહ્મ છે ૨૧-થી-૩૦ 9 99 શુક્ર છ ૩૧-થી-૪૦ ક છ આનત છે. ૪૧-થી-૫૦ છે : છ
આરસ છે
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૮)
મી પ્રોત્તર મોહનમાલા સાધિક એક પ- ૧૫ ૫૯- આયુષ્ય- અપરિ૦ માહેન્દ્ર માટે,
૫મથી ૫મના વાળી દેવી ૧૬ % ૨૫ છ છ વાત છે ૨૬ 5 ૩૫ ) 95 95 હજાર . ૩૬ 5 ૪૬ 5 : 99 પ્રાણત 55 ૪૬ ૪ ૫૫ 5 5 5 અશ્રુત
૪૯ v૦-અસંશિનરકમાં જાય તો નરકના ભવમાં અન્તમુંદ્ર બાદ વિર્ભાગજ્ઞાન હોય, અને સંજ્ઞી નરકમાં જાય તે ઉત્પત્તિના પ્રથમ સમયથી વિર્ભાગજ્ઞાન હોય! પૂર્વાવસ્થા (પૂર્વ ભવ) માં વર્તતું સંશિપણું કે આ પણું ગમે તે હોય પરંતુ નરકના ભાવમાં ઉત્પત્તિકાળમાં તો અપર્યાપ્ત અવસ્થા બનેને સમાન છનાં વિર્ભાગજ્ઞાનની પ્રાપ્તિમાં અત્તમુ દૂર્વોનો તફાવત હોય તેમાં શું કારણ? શું સંજ્ઞિ ગયા ભવમાં વિલંગણાની હોય અને તે વિસંગજ્ઞાન સાથે નરકમાં ઉત્પન્ન થતો હોય તે અપેક્ષાએ સંજ્ઞિને પ્રથમ સમયથી વિર્ભાગજ્ઞાન ગયું હશે કે બીજી રીતે ? (૧૫૬)
૪૯ ૩૦–સંગિજીવોને ગતજન્મના સંદિપણાના પ્રબલ લયોપશમને અંગે નરકના ભાવમાં ઉત્પત્તિના પ્રથમ સમયથીજ વિભંગરાન હાવ છે અને અસંશિમાંથી નરક ભવમાં ઉત્પન્ન થનારને તેવો લોપશમ નરકમાં ઉત્પન્ન થયા બાદ અન્તર્મુહૂર્ત થાય છે. કેઈ સંગિજીવ ગતજન્મના વિભંગશાન સહિત પણ નારકના ભાવમાં ઉત્પન્ન થાય છે. તેને પાઠ આ પ્રમાણે –
तथा हि-तिरश्चो मनुष्यस्य वा किश्चिद् व्यकस्य सतः कस्यचिद् विभङ्गज्ञानमुत्पन्नम् , तेन नोत्पन्नेन देशोनां पूर्वकोटिमिहासो जीवितः, गुणाभासेन हि केनचिद् विभङ्गझानमुपजायने, स च गुणाभासः किञ्चिद् व्यक्तस्येव पति, अतः पूर्वकोटेदंशोनता, ततश्चाऽपतितविभा एव अधःसतमपृथिव्यामुत्पत्नत्रयत्रिंशत् सागरोपमाणि जावितः, इगवं विभङ्गज्ञानस्य भवहये नेग्न्तर्येण देशोनपूर्वकोट्याऽधिकानि यत्रिंशत्सागरोverfr gaઃ રિસ્થતિવા વિસો અવત' ઈત્યાદિ.
ભાવાર્થ–કે તિર્યંચ અથવા મનુષ્યને કાંઈક વ્યાપ
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમત્તર મોહનમાલા.
(૧૧૦)
પાગ્યા બાદ વિર્ભાગાન ઉત્પન્ન થયું. એ ઉત્પન્ન થયા બાદ દેશે ઊણા પૂર્વ કેડ વર્ષ સુધી જીવ્યો, કોઈ ગુણાભાસ જ વિલંગજ્ઞાન પેદા થાય અને તે ગુણાભાસ કાંઇક વ્યક્તદશામાંજ હોય, અને તે વ્યક્તપણું ઉત્પન્ન થયા બાદ થોડા વખત પછી આવે એથી દેશે ઊણું પૂર્વ કોડવર્ષ કહ્યાં. ત્યાંથી વિભગ સાથેજ સાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યપણે ઉત્પન્ન થયા
એ પ્રમાણે બે ભવ સુધી વિભંગશાનનું નિરન્તરપણું હોવાથી દેશનપૂર્વકેટિ અધિક તેત્રીશ સાગરોપમ જેટલા વિભજ્ઞાનને કાળ સિદ્ધ થશે. આ પ્રમાણે જીવસમાસટીકા (મુદ્રિત) પત્ર ૨૩૮ માં કહેલ હોવાથી ચામું સમજાય છે કે સંજ્ઞપંચન્દ્રિય ગયા ભવના વિલંગશાન સાથે નરકગતિમાં ઉત્પન્ન થઈ શકતો હેવાથી અપર્યાપ્તાવસ્થામાં પણ તેને વિર્ભાગજ્ઞાન હોય, જ્યારે અસંઝિને તેમ ન હોવાથી નરકગતિમાં ઉત્પન્ન થયા બાદ અન્તમુદ્દત્ત પછી વિબંગગાન હોય. (૧૫૬)
૫૦ – તેને ઘણુરને અનાા વીરામિ7િमिश्राऽऽहारकमियाभावो वेदितव्यः' [ पंचसंग्रहपत्र १२, आत्मा. નામા-માવનાર] ઉપર મુજબ શ્રીપંચસંગ્રહ ટીકામાં-ચક્રદંશન અને અણાહારકમાગણામાં દારિકમિશ્ર, વૈકિયમિશ્ર અને આહારકમિશ્રનો નિષેધ કર્યો. દારિક મિકાયાગ અને અપેક્ષાએ કિયમિશ્ર યોગનો નિષેધ તો હજુ લેવો હોય તો લઈ શકાય, પણ ચશનમાગણામાં આહારકમિશ્રને અભાવ કેમ સંભવે ? ( ૧પ૭ )
પર ૩૦–આહારકશરીરની પૂર્ણાહૂતિ પછી જ તે આહારકશરીર સંબંધી ચશન હોય, માટે મિશ્ર ન હોય. આ સંબંધી
ચલુ તુ તુનોથથનો એવો પાઠ પણ પંચસંગ્રહ સોપટીકા, પત્ર ૭ પૃ ૧ લોંટી ૨ જીમાં જણાવેલ છે. (૧૫)
૫૧ ૪૦–વીરમતીના પ્રયોગથી ચંદરાજા થશે, એવું જે ચંદરાજાના રસ વિગેરેમાં આવે છે, તો જે અવસરે રાજા કૂકડે છે તે વખતે તેને તિર્યંચગતિ-તિયચાયુનો રસદાય હતો કે મનુષ્યગતિ-મનુભાયુને રદય હતો ? ( ૧૫૮ )
પ૧ ૩૦ –ચંદરાજાની વાત વાસ્તવિક માનીએ તો જન્મ
Page #143
--------------------------------------------------------------------------
________________
(૧૦૦).
થી પ્રશ્નોત્તી મોજનમાલા
અને મરણવખતે મનુયગતિ તેમજ મનુષ્કાયુ હોવાથી કુકડાની અવસ્થામાં પણ તેજ ગતિ અને તેજ આયુષ્ય ગણવા, એમ ગણવાથી જ તે કકડાની અવસ્થામાં પણ મનુષ્યયોગ્ય જ્ઞાન વિજ્ઞાન વિગેરે જે છે તે બરાબર ઘટી શકશે. લબ્ધિના પ્રયોગથી શ્રીસ્થૂલભદ્ર મહારાજાએ સિંહનું રૂપ કર્યું તે પ્રસંગ પણ આ પ્ર* વોત્તરની સાથે ઘટાવી શકાય છે, એટલે સિંહનું રૂપ છતાં પૂજ્ય શ્રીસ્થલભદ્રજીને મનુષ્યાયુષ્ય અને મનુષ્યગતિનો ઉદય છે તે પ્રમાણે ચદરાજાને પણ કુકડાની અવસ્થામાં સમજવું. ( ૧૫૮ )
પર 1૦–પોતપોતાની ઉત્તર પ્રકૃતિમાં જેમ મતિજ્ઞાનાવરણીયાદિનો શ્રતજ્ઞાનાવરણીય વિગેરેમાં સંકેમ થાય છે તેમ એક આયુષ્યને બીજા આયુષ્યમાં સંક્રમ થાય કે નહિં? (૧૫૯).
પર ૩૦-આયુષ્યને પરપ્રકૃતિમાં સંક્રમ ન હોય પરંતુ સ્વસંક્રમ તો હોય છે, તે કારણથી આયુષ્યની કર્તાના અને અપવર્ણના નિકાચિતની તેમજ અનિકાચતની પણ પ્રતિસમય ચાલુ હોય છે, અનુત્તરદેવો પણ ૩૩ સાગરોપમ સુધી અપવર્તના તથા ઉદ્વર્તન કરે છે, ત્યાં નિકાચિતની અપવિત્તના નિર્વાઘાતી તથા વ્યાઘાતી ઉભય હાથ, ઉદ્વત્ત ના તો એક નિર્ણાઘાત ભેદવાળીજ હોય છે, તેથી ઉભય ઉદ્દવના પ્રવર્ત નહિં. ત્યાં તે અપવ7ના રૂપ કિયા એવી છે કે જેથી એક સમય પણ મૂલસ્થિતિમાંથી બૂટી શકે નહિં તે નિર્વાઘાતી અવિના, અને વ્યાઘાતી અપવત્તના તે કંડકોપ્રમાણ સ્થિતિખંડો. તોડવા રૂપ સ્થિતિઘાત વખતે હોય છે,
તથા ઉદુવનામાં જે સ્થિતિવૃદ્ધિ તે સંપૂર્ણ લતાની સ્થિતિની અપેક્ષાએ આયુષ્યમાં હોય છે, પરંતુ આયુષ્યના સામાન્ય સ્થિતિબની અપેક્ષાએ નહિં, તેમજ અપવ7ના નિકાધિ આયુષ્યની પણ લતાન્તર્ગત અમુક પ્રથમની સ્થિતિએ (સ્થિતિસ્થાનો) વર્જીને સર્વાસ્થિતિઓની પ્રતિસમય હોય છે, અને એવા પ્રકારના સ્વસંક્રમમાં કઈ રીતિને વિરોધ આવી શકતો નથી.
વળી નિકાચિતમાં કોઈ કારણ લાગતું નથી એ વાત સત્ય છે. પરતુ તે સામાન્ય પ્રકૃતિને અંગે અને તે પ્રકૃતિની સામાન્યસ્થિતિને અંગે એ વાત છે જ નહિં, લતાની કેટલીક સ્થિતિએમાંના કેટલાક પુદગલોને અંગેજ એનિયમ છે, પણ સર્વવ્યાપી નહિં,
Page #144
--------------------------------------------------------------------------
________________
0 પ્રશ્નોત્તર મોહનમાલા.
(૧૧)
તથા આયુ જ્યના અનુભાગસ ક્રમ ઉદ્ધૃત્તના અને અપવનાની અપેક્ષાએ હાય છે અને તે કેટલીક સ્થિતિઓમાં કેટલાક અનુભાગા માટે બને છે, પરન્તુ સર્વવ્યાપી નહિ, ક્વચિત્ સવ્યાપી પણ બને છે. ( ૧૫ )
.
*
५३ प्र० - ' एतस्य चेयं वृद्धोक्तभावना - यदा सप्तमक्षितावायुबद्धं पुनश्च कालान्तरे परिणामविशेषात् तृतीयधरणीप्रायोग्यं निर्वતિતં વાસ્તુદેવેને ' [મળવતી મુદ્રિત પત્ર રૂ૮] શ્રીભગવતીજીની ટીકામાં ઉપર જણાવેલ પંકિત છે, તેા તે પંકિત શી રીતે સંગત કરવી ? કારણ? આયુષ્યની ઉના-અપના માટે તેમજ એફભવમાં બે વખત આયુષ્યમ ધ માટે ક ગ્રન્થ-કમ પ્રકૃતિગ્રન્થામાં નિષેધાત્મક નિટ મા છે. આયુષ્યની ઉના થાય છે તે પણ ‘ આવધારવટ્ટા ’એ વચનથી આયુષ્યનામ ધકાળ સુધીજ થાય છે. તા શ્રીકૃષ્ણે તમીનરકનું આયુષ્યમાંધ્યું અને પછી અપવત્તના કરીને ત્રીજીનર નુ કરીનાંખ્યું” એવા ભાવાર્થનું શ્રીભગવતીની ઉપરાક્તટીકાનું થન કઇ અપેક્ષાએ સંગત કરવું ? ( ૧૬૦ )
૫૩ ૪૦- માયુષ્યની વ્યાઘાતી અપવત્તના ઉદયવખતેજ હાય, અને અવ્યાઘાતી અપવત્તના ધાવલિકા વીત્યાબાદ અનુઢ્ઢયાવસ્થામાં પણ ડાય, એનિયમ હોવા છતાં શ્રીકૃષ્ણને અનુદિત અવસ્થામાં પણ તરકાયુષ્યની વ્યાઘાતી અપવત્તના થઇ તે વમાન અવસર્પિણીના વાઢા દશઆશ્ચર્યો ઉપરાંત બીજા અનેકઆશ્ચર્યોમાંનુ એકઘ્ધ માનવામાં કાઇપણ વિરોધ સમજાતા નથી કારણકે એવા નિયમવિરૂદ્ધકાર્યાં ચિતજ તે, જેથી સાધારણ નિયમને કાંઇપ બાધા થતી નથી. અથવા ઉપરના નિયમ ક્રમ પ્રકૃતિના હે વાથી કાગ્રંથિક છે અને શ્રીકૃષ્ણના આયુષ્યની અપવ ના શ્રી મગવતીજીમાં કહેલી છે અને શ્રીભગવતીસૂત્ર એ સિદ્ધાન્ત છે તેા સૈદ્ધાન્તિકા કદાચિત્ અનુદયમાં પણ વ્યાઘાતી અપવત્તના સ્વીકારતા હોય તા ના કેમ કહેવાય ? જોકે તે સંબધી પાતા વિદ્યમાનથી, અને આશ્ચયમાં ગણવાથી સવિાધ શાન્ત થાય છે. તત્ત્વં કેલિગમ્ય'. ( ૧૬૦ )
૫૪ ૩૦– અનાદિમિથ્યાદષ્ટિ ઉપશમસમ્યક્ત્વ પામ્યામાદ સાસ્વાદન પાર્મ મૈં અવશ્યમિથ્યાન્વેજ જાય કે મિમ ક્ષાપશમ
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૨૨) - શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. વિગેરે પણ પ્રાપ્ત કરી શકે? વળી સિદ્ધાન્તકાર અને કામપ્રન્થિક એબનેની માન્યતા આ વિષયમાં સરખી છે કે ભિન્નભિન્ન છે? (૧૬)
૫૪ ૩૦–સિદ્ધાન્તમતપ્રમાણે જે અનાદિમિઘાદષ્ટિ ઉપશમસમ્યત્વ પામે છે તે ત્રિપુંજ રચતાજ નથી માટે વિધ્યાવેજ જાય એ નિયમ છે, સાસ્વાદને પામે પણ ત્યાંથી તે તે બન્નેના મતે) મિથ્યાવેજ જાય, કાર્મગ્રન્થિક મતે અનાદિમિથ્યાદષ્ટિ અત્રિપુંજી હોવા છતાં પણ ઉપશમસમ્યકત્વમાં અથવા તૃતીય (અનિવૃત્તિ) કરણના અને ત્રણ પુંજ રચતો હોવાથી મિથ્યાત્વે અથવા ક્ષપશમ અથવા મિથે અથવા સાસ્વાદને પણ જાય, પરંતુ ક્ષાયિકસમ્યત્વતોનજ પામે કારણકે ઉભયમતક્ષયોપશમ સમકિતવાળેજ ક્ષાયિક પામે છે. (૧૬)
૫૫ ૪૦–એક ભવમાં આયુષ્ય કેટલી વખત બંધાય છે અને કયારે બંધાય છે ? ( ૧૨ )
૫૫ ૩૦-તરવાથ ટીકાકાર મહારાજ ફરમાવે છે કે નિરૂપકમ આયુષ્યવાળા પંચેન્દ્રિયો પોતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારેજ આવતા ભવનું આયુષ્ય બાંધે છે, પણ સેપકમ આયુષ્યવાળા પંચેન્દ્રિય અને પૃથ્વી, અપૂ, તેઉ, વાયુ, વનસ્પતિ તથા બે ત્રણ ચાર ઈર્થિવાળા જ મુvપતાએ પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે અને તે વખતે જે ન બાંધે તે બધા આયુષ્યનો નવમો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે, નવમો ભાગ બાકી રહેતાં પણ જે ન બંધાયુ હોય તો સત્તાવીશમો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, છેવટ દરેક જી પિતાના મરણની અંતર્મુદ્દત્ત પહેલાં તો જરૂર આયુષ્ય બાંધે છે, આયુષ્યોબંધ આખા ભવમાં એક જ વાર હોય છે [ચાર આયુષ્યમાંથી આયુષ્ય આખા ભવમાં એકજ વખત એક જ પ્રકારનું બંધાય છે, પણ ગતિ-જાતિ વિગેરે નામકર્મો તેં ભિન્ન ભિન્ન જાતિના અને ઘણી વખત બંધાય છે, પરંતુ જે ગતિનું આયુષ્ય બાંધે તે ગતિનાં ગતિ-જાતિ આદિનામકર્મો તે ગતિ બાંધતી વખતે મજબુત કરે અને તેથીજ શાસ્ત્રકારે બદનામ નિધત્તર વારસાન નિધરાડ”
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા.
(૧૨૩)
વિગેરે શબ્દોથી આયુષ્યને વિશિષ્ટ જણાવે છે, અર્થાત જે ગતિનું આયુષ્ય ન બંધાયુ હોય તે ગતિનાં ગતિ-જાતિ વિગેરે નામકર્મો સામાન્યબંધમાં રહે છે પણ નિધત્ત થતાં નથી. ( ૧૬૨ ); *
૫૬ ઇ---કમના સ્થિતિ-રસની ઉદવર્તના-અપવર્તના ક્યારે કયારે અને કેવા કર્મની હોય? ( ૧૬૩)
૫૬ ૩૦-ઉદ્વર્તના બંધકાળ સુધીજ પ્રવર્તે, અપવર્તના બંધકાળમાં અને અબંધકાળમાં પણ પ્રવર્સ, તથા કિટિકતકર્મની કેવળ અપવ7નાજ હોય, અકિટિકતની ઉત્તના અપવત્તના બને હાય, જેથી કમનો ઉદય હાય વા અનુદય હોય તો પણ ઉધના-અપવર્તન હોય. (૧૭૩)
૫૭ ૦૯-૧૨-૧૨-૧૩ ગુણસ્થાનમાં શુદ્ધ (યથાખ્યાત) સંયમ છતાં શી ન્યૂનતા રહી કે મોક્ષપ્રાપ્તિ ન થાય? (૧૬૪)
૫૭ ૩૦-૧૧-૧૨-૧૩ ગુણસ્થાનમાં યદ્યપિ કષાદયનો સર્વથા અભાવે છે અને એથી યથાખ્યાતચારિત્ર છે તો પણ સર્વોત્કૃષ્ટ જે સર્વસંવરરૂપ ચારિત્ર તેનો અભાવ હોવાથી આત્માને મોક્ષ થઈ શકતો નથી. કેવલજ્ઞાન-કેવળદન હોય પરંતુ ચંદમાગુણસ્થાને પ્રાપ્ત થનારૂં પંચદસ્વાશ્ચરકાળ પ્રમાણ સર્વસંવરચારિત્ર
જ્યાં સુધી પ્રાપ્ત થાય નહિં ત્યાં સુધી કર્મને બંધ છે, અને આત્માને મોક્ષ નથી. એવીજ જ્ઞાની ભગવતેએ સર્વસંપરચારિત્રને મોક્ષ પ્રાપ્તિનું અનન્તરકા૨ણ કહ્યું છે, વિશેષ ગીતાર્થ મુખે જાણવાગ્ય છે. ( ૧૬ ). - ૫૮ :–ઉપશમસમ્યકત્વરહિત જીવ મરણ પામે ખરે? અને જે મરણ પામતો હોય તો ઉપામસમકિત સાથે પરભવમાં જાય ખરો? જે ન જાય તો તે ઉપશમામતિ ક્યારે ગયું? (૧૫)
૫૮ ૩૦– ઉપશમશકિતવંત આત્મા જે ઉશ્રમણિએ ચટલે ન હોય તો ૧ પરભવાયુષ્યને બંધ ૨ મરણ, ૩ અનન્તાનુબંધીકપાયનબંધ, અને ૪ અનન્તાનુબંધીને ઉદય એ ચારવાનાં ન કરે. પરંતુ ઉપશમશ્રેણિ ઉપર ચઢેલે જીવ ઉપશમસમ્યકત્વવાળો" હેય તે પણ અગીઆરમે ગુણઠાણે જ આયુષ્યને થાય તો મરણું
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૨૪)
થી પ્રશ્નોત્તર માહનમાવા.
પામે છે. અને જે સમયે આયુષ્યનાક્ષય થાય તેજ સમયે સર્વોસિદ્ધવિમાનમાં ઉત્પન્ન થતા ઉપશમસતિમાંથી ક્ષાપશમસમકિતને પ્રાપ્ત કરે છે. (૧૬૫ ।
૫૯ ૬૦—કાશગામિની લબ્ધિવાળા મુનિ વર્ષાકાળે આકાશમાં વિહાર કરે કે નહિ...! (૧૬૬)
૫૯ ૩૦—ખાસ કારણ સિવાય આકાશગામિની લબ્ધિવાળા મુનિએ ચામાસામાં આકાશમાર્ગ વિહાર કરે નહિ કારણ કે ચામાસામાં સ્થિરવાસ એ સાધુધની મર્યાદા છે તેથી વિરાધનાના સંભવ ન હેાય તા પણ સાધુ ચામાસામાં વિહાર ન કરે. દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું : ‘ વાલાદ ડિસેંટોળા સંગયા નુત્તમક્રિયા' (૧૬૬)
૬૦ ૬૦—શ્રીતી કરાવવદન કરનારને ધર્મલાભ આપે ? (૧૬૭)
१० उ० – सग्गापवग्गादुग्गम नगरग्गलभंगमा गरसमाणो । યુદ્દ હૈ।૩ ધમ્મલામા નયિંર્ ! ઝળળળદ્રુવો ॥' આ પ્રમાણે શ્રી. ઠાણાંગ વૃત્તિમાં ગાથા છે, તથા શ્રી સૂકતાવલીમાં ‘૫: પૂર્વે શ્રેળિજ स्याग्रे, वादिवोरेण शंभुना । गुरोः परम्परायातो धर्मलाभोऽस्तु તે મમ IIII આ Àાક છે, આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મહાનુભાવ તીર્થંકર ભગવ°તા દેવવંદન કરનારને ધર્મલાભ આપે (૧૬૭)
૬૧ ૬૦—જન્ટુકુમારાઢિ સગચક્રીના સાઠ તુજાર પુત્રાએ શ્રી અષ્ટાપદ્ધતીની રક્ષામાટે ગંગાનદી વાળી, તેથી તેનું પાણી નાગકુમાર સુધી ગયું તેા તેની વચ્ચે વાવ્યતર અને વ્યંતરનાં જેસ્થાના તે ડુબી ગયાં હશે? વળી અસુકુમારનિકાય સુધી પાણી પહોંચ્યુ' અને તેથી આગળ વધી ના કુમાર નિકાચમાં પહોંચતાં નાગકુમાર દવેએ તે સગરચક્રવતૅના પુત્રને અટકાવ્યા તેા વાણવ્યંતર તેમજ અસુરકુમાર દેવાએ શું નહિ અટકાવ્યા હાય! (૧૬૮)
૬૧ ૩૦—વાણવ્યતર વ્યંતર અસુરકુમાર અને નાગકુમાર એ બધા દેવાને તેમજ તેમના સ્થાનને બાધા પહોંચેલી છે. તેમજ
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
(૧૨૫) બધાએ અટકાવવાના પ્રયત્ન કર્યાં છે. નાગકુમારની હદ સુધી બાધા થયેલી હાવાથી નાગકુમાર દેવાએ અટકાવ્યા એમ સામાન્યથી કહેવાયું ડાય તે પ્રમાણે સમજવું યાગ્ય જણાય છે. 'તત્વ તા કેવલી ભગવંત જાણે. (૧૬૮)
૬૨ ±~ત્યાં સુધી જીવ સ’સારી છે ત્યાં સુધી તેને પ્રાણ હાવા જોઇએ, કારણ કે તે (પ્રાણ) ના અભાવ તા ‘ સિધ્ધાળ नत्थि देहो न आउ कम्म નાળનોળીએ' એ ગાથા પ્રમાણે ફક્ત સિદ્ધના વ્રેનેજ હોય છે. એકેન્દ્રિયાદિપણું પામ્યા બાદ ચાર-પાંચ વિગેરે પ્રાણ હોય તે સ્પષ્ટ છે, પરંતુ વાટે વહેતા જીવને પ્રાણ હાય કે કેમ ? અને હોય તેા કેટલા હાય ! (૧૬૯)
૬૨,૪૦—માટે વહેતા જીવને આયુષ્યનામના પ્રાણ અવશ્ય હાય છે. (૧૬૯)
૬૩ ૦~૨ —પચિત્તપાણી પીનાર पाणस्स ” ના આગારું ઉચ્ચરે છે. તા તે પાણસના પાઠ ઉચ્ચર્યાં પછી સચિત્ત જળ તેમજ સચિત્ત આહાર ગ્રહણ કરે તા પચ્ચખ્ખાણના ભંગ ખર (૧૭૦)
૬૩ ૩૦—‘પળલ્લ’ ના આગાર ઉચ્ચરતાં સચિત્ત પાણી પીવાના ત્યાગરૂપ પચ્ચખાણ કર્યાં છે. પરંતુ સચિત્ત આહારનું તેમજ સચિત્ત પાણી વાપરવાના ત્યાગરૂપ પચ્ચક્ખાણ કર્યું નથી. લેવેણું વા અલેવેણુ વા’ એ આગારોથી પણ સ્પષ્ટ છે કે આ પફખાણ સચિત્ત પાણી પીવાના ત્યાગરૂપ છે. (૧૯૦)
૬૪ ૬૦-આવકને પેાતાના પુત્રાઢિ ભણાવવાના પ્રસગે તેમજ વિવાહાદ્ધિના મુદ્ભૂત્ત તથા વ્યાપારા બ્રાહ્માદિ અન્ય ધર્મિઓ સાથે આલાપ સંલાપાદિ કરવુ પડે છેજ, જ્યારે બીજી ભાજી સમ્યક્ત્વના આલાવામાં પરદેશની લિ’ગીના આલાપ સલાપ વર્જવા કહ્યા છે તેનું કેમ કરવુ` ? (૧૭૧)
૬૪ ૩૦—આ સંબંધી વૃદ્ધપુરૂષાની પાસેથી એમ સાંભહ્યુ છે કે સમ્યક્ત્વના આલાવામાં પરતીથિકા સાથે આલાપ સલાદિ વવાનું કહેલું છે તે ધર્માર્થ પરિચય પ્રીતિ આલાપ સલાપાદિ કરવાના નિષેધ છે, પરંતુ વર્તમાનકાલમાં કલાવિજ્ઞાનાદિ
Page #149
--------------------------------------------------------------------------
________________
- (૧૨૬) “ એ પ્રોત્તર મેહનમાલા. (ઉપર જણાવેલા) કાર્યો પ્રસંગે આલાપ સંલાપાદિન નિષેધ થવો અશક્ય લાગે છે તથાપિ એટલું તો ખરું કે ધર્માચાર્યની ભકિત (ઓ) ધર્મબુદ્ધિએ અંતરંગથી કરવાની હોય છે જ્યારે કલાચાર્ય માટે બહુમાનાદિ વ્યવહારથી કરવાના હોય છે. આ સંબંધમાં શ્રી રાયપાસેથી સૂત્રમાં શ્રી કેશગણધર પાસેથી શ્રી પ્રદેશી રાજાએ ધમપામ્યાના અધિકારમાં કેટલા પ્રકારના આચાર્ય તેમજ કોને કેવા વિનય સકારાદિ કરવાના હોય? તેનું વર્ણન આપવામાં આવેલ છે તે જેવાથી આ વ્યવસ્થા સ્પષ્ટ સમજી શકાશે. (૧૭૧૫.
૬૫ ૪૦–શાસન ઉડાહથી રક્ષણ કરવાની સાધુની ફરજ કયાં સુધી? (૧૭૨)
૬૫ ૩૦-આપણા જેવા સામાન્યસાધુનીત શું વાત કરો! જ્યાં અપ્રમત્ત સંયમીન પણ તેનું રક્ષણ કરવાની આજ્ઞા છે, અને એ કારણથી જ અપ્રમત્તસંજમીને માયાપ્રત્યકક્રિયા કહે. લી છે, ત્યાં કહેલું છે કે શાસનને ઉડાહ અટકાવવા માટે અપ્રમત્ત સંયમી કારણ પડયે માયા સેવે (માટે તે ક્રિયા તેમને હેય). [જુએ શ્રી ભગર શતક ૧ ઉદ્દેશ ૨] (૧૭૨)
૬૬ –નિષિક એટલે શું? (૧૭૩)
૬૬ –શ્રીઠાણાંગસૂત્ર મુ.પત્ર ૩૭૭ માં આ પ્રમાણે પાઠ છે કેનિશ્ચ વર્મપુત્રાનાં પ્રતિમાનુમવારના” કર્મ પુદગલને પ્રતિસમય અનુભવ થાય તે પ્રમાણે કર્મ પુદગલોની જે અભાધાના સ્થિતિસ્થાને પૂર્ણ થયા બાદ રચના તેને “નિષેક કહેવાય છે. (૧૭૩).
૬૭ કાળવખતે (અસ્વાધ્યાય હોવાથી) સૂત્રોચ્ચાર કરવાનો નિષેધ છે, જ્યારે બીજી બાજુ પ્રતિક્રમણ કરવાનો મુખ્ય કાળ સંધ્યા-અસઝાય વખતે જ હોય છે તે તે અવસરે પ્રતિકમણાદિ સૂત્રનો ઉચ્ચાર કરવામાં દેષ કેમ નહિ? ૧૭૪)
૬૭ ૩૦–અસ્વાધ્યાય-કાળવખતે ભણવાને નિષેધ છે, પણ આવશ્યકકિયા તો તે વખતે જ કરવામાં લાલ કહે છે. આ નિષેધ અને વિધિ બને કહેનાર કેવલિભગવંતુ હેવ થી વૈદ્ય દષ્ટાંત તે તહરિ કરવું(૧૪). -
Page #150
--------------------------------------------------------------------------
________________
થી પાર મેહનમાલા
(ર૭). ૬૮ ૦–કે છે શ્રાવક એકાસણુ બીયાસણા પરચમ્માણ વિના પણ પ્રાસુપાણી પીતો હોય અને તેથી પાણક્સને આગાર ઉચ્ચારતો હોય, તેને રાત્રે દુવિહાર-તિવિહારનું પચ્ચખાણ થાય કે નહિં? (૧૫)
૬૮ ૩૦-દુવિહાર-તિવિહારનું પચ્ચખાણ ન થાય. પરંતુ ચઉવિહારનું પચ્ચખાણ કરવું જોઈએ તેવી પરંપરા છે. (૧૫)
૬૯ ૪૦–કૃત્રિયવસ્તુની અવસ્થિતિ સંખ્યાત કાળ કહી છે, તેમ છતાં અષ્ટાપદ પર્વત ઉપરના ચિત્યાદિ તેમજ શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અસંખ્યાત કાળ કેમ અવસ્થિતપણે ટ? ( ૧૬ ).
૬૯ ૩૦–કૃવિમવસ્તુને અવસ્થિતિ કાળ સ્વયં (અર્થાત દેવાદિની અપેક્ષા વિના ) તો સંખ્યા જ કહેલે છે. પરંતુ દૈવિક શક્તિથી કૃત્રિમ વસ્તુની અવસ્થિતિ અસંખ્યાત કાળ હોય તેમાં કે વિરોધ નથી, આ સંબંધી વિશેષ સ્પષ્ટ હકીકત શ્રી જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં ત્રીજા આરાના વર્ણન પ્રસંગે કહેવામાં આવેલ વાવડી વિગેરેના સ્વરૂપથી વિશેષ સમજવા યોગ્ય છે. (૧૭૬)
૭૦ ૦–સંપૂછિમ પંચેન્દ્રિયતિર્યંચ તથા સંમૂછિમ મનુષ્યમાંથી અનન્તરપણે થયેલ સંખ્યાતવર્ષના આયુષ્યવાલેગર્ભજ મનુષ્ય તે ભવમાં પાસે જઈ શકે ખરો? (૧૭૭ )
૭૦ ૩૦-ઉપર જણાવેલા બને સ્થાનમાંથી અનન્તરપણે થયેલા સંખ્યાતવર્ષના આયુષ્યવાલા ગર્ભજ મનુષ્યને સામગ્રી મળે તે તે ભવમાં મોક્ષે જવામાં કઈ પણ પ્રકારને વિરોધ જણાતો નથી. કારણકે બહાસંગ્રહણી-મૂલ તેમજ ટીકામાં નારકી-તિર્યંચ વિગેરે ગતિમાંથી આવેલા છે મોક્ષે જઈ શકે કે કેમ? એ પ્રશ્નના સમાધાનમાં તિયચગતિ તેમજ મનુષ્યગતિ લીધેલી છે. અને તેમાંગભેજ-સમૃમિ એ ભેદ ન પાડતાં સામાન્ય બને ગતિનું ગ્રહણ કર્યું છે. [જુએ-ચકીયા સંગ્રહણું. ગાથા, ૨૦૮] (૧૭૭) . - ૭૧ ૪૦-અમદાવા” એ આગાર પરિસો પચ૦ માં
Page #151
--------------------------------------------------------------------------
________________
(૨૮) , શ્રી અશોત્તર મેહનચાલા ન લીધે અને મુસિહિયં પચ્ચખ્ખાણમાં લીધે તેનું શું કારણ હશે? (૧૮)
૭૧ ૩૦–કેઇએ મુહિસનું પચ્ચખાણ કર્યું હોય અને ઉપયોગરહિતપણે મુઠ્ઠીવાવ્યા વિના પચ્ચખાણ પાર્યા વિના તેમજ મુખમાં પાણી નાંખે તે ઉપવાસની આલોચના આ. જે ત્યાં જ ચઉવિહારનું પચ્ચખાણ કરી લે તો ઉપવાસની આચના આવે નહિ. એ પ્રમાણે હેવાથી એક સાધુથી મુહિંસ૦ ૫ ચખાણને ભંગ થતાં ત્યાં જ તેણે ચઉવિહારનું પચ્ચખાણ કર*, એવામાં શાસનના લાભ સંબંધી કારણે તે સાધુને તેજ અસરે પાંચ છ ગાઉ મોકલવાની ગુરૂમહારાજને ફરજ પડી, ભુખ્યા ભૂખ્યા જઇ શકે તેવી શક્તિ નથી, અને ન જાય તે ધર્મનું કાર્ય બગડે છે. આવા પ્રસંગે ગીતાર્થ ગુરૂમહારાજ તેમજ સંઘ ભેગા થઇ ગ્ય વિચાર કરીને તે સાધુને આહાર કરાવે અને શાસના લાભ માટે જ્યાં મોકલવા હોય ત્યાં મોકલે. આવા પ્રસંગે મુઠ્ઠસ૮ પરચખાણમાં લેવાતા મજા આગારને ઉપગ થાય છે, એમ પચ૦ ભાષ્યના બાલાવબેધમાં કહ્યું છે, (૧૮)
હર ક—શ્રી શાંતિનાથ પ્રભુજી ચક્રવર્તી તેમજ તીર્થંકર હતા. જે તીર્થકર ચકી હોય તેમને છ ખંડની સાધના માટે અન્ય ચકવર્તીની માફક અઠ્ઠમ તપ કરે પડે? (૧૭: )
૭ર ૩૦–સામાન્યચકીની માફક તીર્થકરચકીને અમને તપ કરવાની જરૂર હોતી નથી, કારણકે તીર્થકરોને પુણવપ્રકર્થ એ હેય છે કે મનમાં સ્મરણ કરતાં દેવો હાજર થાય છે. આ અધિકાર શ્રી શાંતિનાથ ચરિત્રમાં આપેલ છે. (૧૭)
૭૩ 10–શણીયું કે પીતાંબરી પહેરીને બેન કર્યું હોય તજ વસ્ત્રો પહેરીને દેવપૂજન થાય તે વ્યાજબી છે? (૧૮૦).
૭૩ ૩૦–અપવિત્રવસ્ત્ર પહેરીને પૂજા કરતાં ષ ઉપજે છે* એ પ્રમાણે શ્રાદ્ધવિધિ આદિગ્રંથિામાં કહેલ છે, માટે. [જાયોગ્ય વસ ખાસ જુદાંજ રાખવા જોઈએ, પરંતુ ભેજન વિગેરે વખતે વપરાયેલ વસાને પૂજા પ્રસંગે ઉપયોગ કરવો ઉચિત નથી. માટે તો તે તે કાર પરત્વે શ્રાવકોને અંગે તીયાની સંખ્યા કહેલ છે. (૧૦)
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાયા. (૧૮) ૭૪ ૦-બી દેવાધિદેવનું મંદિર બંધાવવું હોય તો તે * બંધાવનાર ગમે તે હોય પણ તે કાર્યને અધિકારી હશે કે
એવા ઉત્તમોત્તમ પ્રશસ્તકાર્ય કરાવનારના અધિકારી તરીકે કાંઈ વિશેષ લક્ષણે ધોવા જોઇએ? (૧૮૨)
૭૪ ૩૦– જે આગમગ્રન્થમાં જ્યાં જ્યાં શ્રીજિનભવન કરાવવા વિગેરેને અધિકાર આવે છે ત્યાં ત્યાં જિનભવન કરાવનાર, તેની રક્ષા કરનાર, દેવદ્રવ્યાદિની ચિંતા કરનાર, ભાગ્યવત કેવા લક્ષણ અને ગુણવાળે હોય? તેનું વર્ણન તે તે સ્થળેમાં બહુ સારી રીતે કરેલ છે. શ્રીતીર્થંકરનામકમ બંધાવારૂપફળ પણ તેવા,જીવોને મત તે યુક્ત છે. ભગવાન હરિભદ્રસૂરિમહારાજાએ પણ શ્રીપંચાશક પડશકાદિ અનેક ગ્રન્થામાં તેજ બાબત ચર્ચા છે. જે આ પ્રમાણે
ચાલોurષતવિત્તો ગતિમાન ક્કીતાશઃ સવાર: गुर्वादिमतो जिनभवनकारणस्याधिकारीति ॥१॥' (षोडशके) | ભાવાર્થ– ન્યાયપાર્જિતધનવાળા, બુદ્ધિમાન, ઉત્તમ (ઉદાર) આશયવાળે, સારા આચારવાળા અને ગુરૂ આદિ પૂજ્યવડિલ વર્ગની આજ્ઞા માનવાવાળો વિગેરે ગુણસંપન્ન પ્રીજિનમંદિર બંધાવવાનો અધિકારી છે. ”
ઉપરના પાક તેમજ તેના ભાવાર્થથી સ્પષ્ટ થાય છે કેઅનીતિનું ધન, ૫ણતા, તુચ્છતા, ખાટું અભિમાન તેમજ ખોટું આગ્રહીપણું રાખનારા, તથા શાસ્ત્રવિધિ અને ગુરૂનું અપમાન કરનારા અધિકારી નથી, આમ છતાં આવાને તે અધિકાર મળવાથી કેટલું અનર્થકારક પરિણામ આવે છે? તે આજ કાલ અનુભવ બહાર ન. આ વિષયને ઘણે છણવાની જરૂર છે, પરંતુ અહિં પ્રશ્નોત્તર પ્રસંગમાં કેટલું વિશેષ લખી શકાય? સુએ સ્વયં વિચારી લેવા જરૂર છે. (૧૮૨)
૭૫ ૪૦–દવ અને નારકીના જીવોને પિતાનું આયુષ્ય છે માસ જેટલું બાકી રહે ત્યારે પરભવના આયુષ્યને બંધ થાય છે. એ વિષયમાં કાંઈ ફારસેર છે? અર્થાત એ નિયમથી અન્યથા પણ કઈ રીતે પરભવના આયુષ્ય બંધ થાય ખરો? (૧૮૩)
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૩૦). શ્રી મોતર મેહનમાલા
૭૫ ૩૦–મુખ્યરીતે તો દેવ અને નારકી છ માસ શેષ આયુષ્ય રહે પરભવના આયુષ્યને બંધ પડે છે, પરંતુ કદાચિત કેઈક દેવ-નારકીને છ માસ શેષ આયુષ્ય બાકી રહે ત્યારે પરભવના આયુષ્યને બંધ ન પડ હોય તો છેલ્લું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે પણ પરભવના આયુષ્યને બંધ પડે છે. જે માટે શ્રીમેનપ્રશ્નમાં પ્રશ્નોત્તરરૂપે નીચે મુજબ ખુલાસો છે.
" देवनैरयिकैरपि यदि षण्मासे शेषे आयुर्न बद्धं तत् आत्मीयस्यायुषः षण्मासशेषं तावत् संक्षिपन्ति यावत् सर्व जघन्य आयुर्बन्ध. काल उत्तरकालश्चावशेषोवतिष्ठते, इह परभवायुदेवारयिका बघ्नन्तीत्ययमसंक्षेपकालः" इति 'स्थानाङ्गषष्ठाध्ययनवृत्तौ प्रोक्तमस्तीति, परं 'बंधंति देव-नारय० असंखतिरिनरा उमास सेसाउ' इत्यादि. वचसा कथं संवादः ? इति प्रश्नः । अत्रोत्तरम्-बंधति देवनारय इत्यादिवचनं प्रायिकं, तेन केषाश्चिदेवनारकाणां शेषेऽन्तर्मुहूर्तऽप्यायुर्वन्धो भवतीति मतान्तरमवसेयमिति न कोऽपि विसंवादः નિયમ મુ. vs દા. ૩૧]
. ; - ભાવાર્થ–દેવે અને નારકોએ પણ જે પિતાના આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે પરભવનું આયુષ્ય ન માંડ્યું હોય તો પિતાના આયુષ્યના બાકી રહેલા છ માસને ત્યાં સુધી સંક્ષેપે કે સર્વજઘન્ય આયુષ્યબંધકાળ અને (તે થકી) ઉતરકાળ | અંત
દૂર્ણ જેટલે) બાકી રહે. અહિં દેવ-નારકે પરભવના આયુવ્યને બંધ કરે. આ અસંક્ષેપકાળ કહેવાય છે. આ પ્રમાણે કાણુગના છા અધ્યયનની ટીકામાં કહ્યું છે, પરંતુ દેવ-નરક અને અસંગવર્ષના આયુષ્યવાળા યુગલિક છ માસ શેષ રહે ત્યારે પરભવના આયુષ્યને બંધ કરે ' ઇત્યાદિ સંગ્રહણુસૂત્રને વાન સાથે પૂર્વોક્ત. વચન શી રીતે સંગત થાય? એ પ્રશ્ન છે. એને ઉતર આ પ્રમાણે
છ માસ શેષ રહે ત્યારે દેવ-નારક વિગેરે પરભવના આયુષ્યને બંધ કરે એ વચન પ્રાયિક-બહોળતાએ સમજવું. તેથી કેઇ દેવનારકેને અન્ત દૂત્ત પ્રમાણ આયુષ્ય બાકી રહે ત્યારે પરભવના આયુષ્યનો બંધ થાય, એ મતાંતર માનવામાં કોઈ વિરોધ આવતો
૧ નાંખ-અજયનું ૬ ઉદ્દેશે. જે સર્વ પ૩ ની ટીકા ,
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા.
can)
નથી, ” ( સેનપ્રશ્ન મુદ્રિત પત્ર. ૬ પ્રશ્ન ૩૯) વલી ‘ક્રમ પ્રકૃતિ વિગેરે ગ્રન્થામાં પણ આ ભામત ઘણા સ્થળે આવે છે. (૧૮૩)
૭૬ ૬૦-જેને જાતિસ્મરણજ્ઞાન થાય તે પાતાના ( ગયા ) કેટલાં સવ સુખે ? ( ૧૮૪ )
1
૭૬ ૩૦— શ્રી આચારાંગબૃહદ્વ્રુત્તિ તથા કમ ગ્રન્થની ટીકામાં ‘સખ્યાતાલવ દેખે' એવા ભાવાના પાડે છે. શ્રી સેનપ્રશ્ન માં પણ તે પ્રમાણે લખેલ છે. શ્રી આચારાંગસૂત્રનીટીકામાં માં પ્રમાણે—જ્ઞાતિમાં તું નિયત: સંપ્થેયાન્। શ્રી કર્મગ્રન્થનીટીકામાં—. જ્ઞાતિસ્મરત્નમતિ સમતિ તલવ્યાસમવાવર્ગમસંપ અતિજ્ઞાનમેન્ટ્ વ’( જાતિસ્મરણ જ્ઞાન પણ ગયા સખ્યાતાલવાન જાણવાના સ્વરૂપવાળું મતિજ્ઞાનના ભેદરૂપેજ છે. ) આ પ્રમાણે પાઠ છે. પરંતુ કઇ છુટક ગાથાઓમાં એક-બે-ત્રણથી તે યાવત્ નવભવ સુધી દેખી શકે, એમ પણ લખેલ છે. અહિં વૃદ્ધાનાથથી એમ સમજાય છે કે નવભવ પણ સંખ્યાતાની ગણતરીમાં છે, તેથી ખાસ અવિરામ આવતા નથી. ( ૧૮૪)
૭૭ ૬૦—વ નારદ સમ્યગ્દષ્ટિ હાય કે મિથ્યાદષ્ટિ (૧૮૫)
૭૭ ૩૦—ારદા સ્વર્ગ અને મોક્ષે જઈ શકતા હોવાથી સમ્યગ્દષ્ટિ તેમજ મિથ્યાર્દષ્ટિ એમ બન્ને પ્રકારના હોવાના સ’ભવ છે. કાયમ સદાને માટે મિથ્યાøિજ હાય એવુ સમજવાની જરૂર નથી, પરંતુ પૂર્વાવસ્થામાં મિથ્યાત્વી હોય છે, અને તેથીજ ૌપદીને કષ્ટમાં નાંખવાના પ્રસંગ થયા છે. તાપણું પાછળથી તથાપ્રકારની કારણસામગ્રી પ્રાપ્ત કરીને સમ્યકત્વાદિ ગુણા પણ મેળવે છે. જે મા: શ્રીસેનપ્રશ્ન ઉલ્લાસ ત્રીજામાં નીચે મુખ પ્રશ્નનાત્તર છે
૬ 10 - સાāા:સર્વેઽવિમોક્ષ ષ યાન્તિ વર્ષે કૃતિ પ્રશ્ને उत्तरम् - नारदा मोक्षं स्वर्गश्च यान्तीति ऋषिमंडलवृत्तौ । किञ्च ते પૂર્વે મિયાસિનઃ પાટલધિનાત્રેયોત્તા તિ' માઁ સ્પષ્ટ છે. (ies).
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૩૫.}
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા,
:.
૭૮ પ્ર૦—દેવલાકમાં દેવાને છ મહિના આયુષ્ય બાકી રહે ત્યારે તેઓને ત્યાંથી ચ્યવવાનાં ચિન્હા જણાય છે અને તેથી ઝુરે પણ છે, તેા શું બધા દેવાને તે પ્રમાણે થતું !!! (૧૮૬) : . ૭૮ ૬૦—ના, બધાદેવાને તે પ્રમાણે સુરવાનું થતું નથી. તીકરાના વા તથા જે દેવ એકાવતારી હાર. તેમને તેા છેલ્લા ૭.માસમાં પણ શાતાના ઉદ્દય હાય છે. શ્રીસૂયગડાંગવૃત્તિ, તથા મરિશિષ્ટ વિગેરે અનેક ગ્રન્થામાં આ બાબત સ્પષ્ટપણે કહેલી છે. જે આ પ્રમાણે
'विपच्यमानतोकरनाम्नो देवस्य च्यवनकाले
.. षण्मासं यावदत्यन्तं सातोदय एव
"
| [ સૂચનકાળવૃત્તિ ]° (તીરનામકર્મના ઉદયવાળા દેવને વ્યવનઅવસરે છ મહિના પન્ત અત્યન્તશાતાનાજ ઉદય હાય )
'राजन्नेकवताराणामन्तकालेऽपि नाकिनाम् । 'तेजःक्षयादिच्यवनलिङ्गान्याविर्भवन्ति न ॥॥१॥ ' [ परिशिष्टपर्व ]
( હે રાજા ! એકાવતારી વાને અન્તકાળે પણ તેજના ક્ષય વિગેરે વ્યવવાનાં લિંગા પ્રકટ થતાં નથી ) (૧૮૬)
: ૯ મ—વાને અહિ' નહિ' આવવાનાં અનેક કારણા પૈકી ૮ મનુષ્યના દુર્ગંધ ઊંચા જાય છે’ તે પણ એક કારણ કહે છે, તે તે દુન્ય કેટલા ઉંચા જતા હશે ? (૧૮૭)
૭૮ ૬૦-શ્રી બૃહત્ સંગ્રહણીની ભૂલ ગાથામાં મનુષ્યના દુન્ય ચારસાથી પાંચસેા જોજન સુધી ઉંચા જાય છે તેમ સ્પ” કહ્યું છે, તથા શ્રી ઉપદેશ માળાની કણિકા ? ટોકામાં આહંસાથી તુજાર જોજન સુધી ઉંચા જાય છે તેમ જણાવે છે. તેમને પાડે આ પ્રમાણે—(૧૮૭)
'. चत्तारिपंचजोयणसयाइं गंधो उ मणुअलोगस्स । उड्डुं वच्चइ जेणं न हु देवा तेण आवंति ॥ १॥ [ बृहत्संग्रहणी ] 'ऊर्ध्वगत्या शतान्यष्टौ सहस्रमपि कर्हिचित् ।
मर्त्यानां याति दुर्गन्धस्तेनेहाऽऽयान्ति नाऽमर : ॥ १ ॥
[ ૩૫૦ામાજા-1િ ]
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
- . (૩૩).
૮૦ ૦–દેવા સંઘયણવાળા જ સ્વર્ગ અને નરકમાં કયાં સુધી ઉત્પન્ન થાય? અને અત્યારના જીવોને સ્વર્ગ-નરકમાં ઉત્પન્ન થવા માટે ક્યાં સુધીની મર્યાદા હશે? (૧૮૮)
૮૦ ૩૦–શ્રીબૃહતકલ્પવૃત્તિ-દ્વિતીયખંડમાં આ પ્રમાણે પાઠ छ-' य: सेवा संहननी जघन्यवलो जीवस्तस्य परिणामोऽपि शुभाऽशुभो वा मन्द एव भवति न तीवः, ततः शुभाऽशुभकर्मबन्धोऽपि तस्य स्वल्पतर एव, अत एवास्योर्ध्वगतौ कल्पचतुष्टयादूर्ध्वमधोगतो नरकपृथ्वीद्वयाध उपपातो न भवतीति प्रवचने
प्रतिपाद्यते।
(ભાવાર્થ સેવાd (છેલ્લા) સંઘયણ વાળો છવ હોય તે જઘન્ય બલવાળો હોવાથી તેના શુભ કે અશુભ કેઈપણ અધ્યવસાય (પરિણામ) મદજ હોય, પણ તીવ્ર થાય (હાય) નહિં, અધ્યવસાય મંદ હોવાથી શુભાશુભ કર્મને બંધ પણ અતિ અલ્પ થાય, તે કારણથી ઊર્વ ચેાથા દેવલોક સુધી અને અધ: બીજી નરક સુધી તેને ઉપપાત થાય, તેથી આગળ ઉત્પન્ન થઇ શકે નહિ એ પ્રમાણે પ્રભુના સિધાન્તમાં પ્રતિપાદન કરેલું છે.
વર્તમાનના જીવો પણ છેવા સંઘયણ વાલા હોવાથી તેનો પણ જવાબ ઉપર મુજબ આપો. શ્રી બૃહતસંગ્રહણી વિગેરે પ્રસ્થામાં પણ આ બાબત કહેલી છે. તે આ પ્રમાણે. 'छेक्ट्रेण उ गम्मइ चउरो जा कप्प कीलियाइसु'
વો પદમપુઘી મળે છેવ' (૧૮૮).
૮૧ ૪૦-જેમ અહિં ભરતક્ષેત્રમાં પાંચ ચારિત્ર છે તેમ મહાવિદેહમાં કેટલા ચારિત્ર છે ? (૧૮૯)
૮૧ ૩૦–સામાયિક ચરિત્ર, છેદપસ્થાપનીય ચા, પરિહારવિશુદ્ધિ ચા, સૂક્ષ્મ સંપરાય ચા અને યથાખ્યાત આરિત્ર એ પાંચ ચારિત્ર જેમ ભરતક્ષેત્રમાં છે તેમ મહાવિદેહમાં નથી, પરંતુ ત્યાં સામાયિક, સૂક્ષ્મસારાય અને યથાખ્યાત એમ ત્રણજ ચારિત્ર છે. છેદેપસ્થાપનીય અને પરિહારવિશુધિ એ બે ચારિત્ર ત્યાં નથી, તેમ હવામાં ક્ષેત્ર-કાળ પર ની વિશેષતા એજ કારણ છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૩૪) •• શ્રી પ્રશ્નોત્તર મેહનમાયા. વિશેષ તે એ સમજવું કે મહાવિદેહક્ષેત્રના જે ભાવ છે તે ભાવ
અહિં પહેલા તેમજ છેલ્લો જિન સિવાય મધ્યના બાવીશજિના વારે હોય છે તેથી અહિં પણ બાવીશ જિનનાં વારામાં ઉપર જણાવેલા ત્રણ ચારિત્ર હોય પરંતુ છેદપસ્થાપનીય તેમજ પરિહાવિશુદ્ધિ એ બે ચારિત્ર ન હોય, તથા તત્તર'निन्नि य चरित्ताई बावीसजिणाण एरवए भरहे। તદ પંચવિહુ, વીવે તારું ઘા ! ”
(ભાવાર્થ ખાણ છે) (૧૮૯) ૮૨ ૪૦–ક્ષેત્રતીત અને કાલાતીત આહાર ટુંકામાં સ્વરૂપ સમજાવશો? (૧૦૦)
૮૨ ૩૦–ભેગાઉ (કોશ) થી ઉપરાંત ક્ષેત્રમાંથી લાવેલ આહાર લેવાતીત કહેવાય છે, તે આહાર સાધુ, કપતો નથી, પરંતુ વધારામાં વધારે બેગાઉની અંદરના ક્ષેત્રમાંથી લાવેલા આહાર સાધુને કહ્યું છે. એજ પ્રમાણે વહેરી લાવેલ આહાર ત્રણ પ્રહર વીત્યા બાદ કાલાતીત ગણાય છે. તે કાલાતીત આહાર સાધુને ક૫તો નથી, પરંતુ વહેરી લાવેલો આહાર વધારામાં વધારે ત્રણ પ્રહરમાંજ વાપર કરે છે. આ બાબત માટે શ્રી બૃહતક૫ વિગેરે અનેક ગ્રન્થમાં પ્રમાણે છે. તેમાં શ્રી બૃહતકપનો પાઠ આ પ્રમાણે
_ 'नो कप्पद निग्गंथाण वा निग्गंथोण वा असगं वो पाणं वा खाइमं वा साइमं वा पढमाए पोरिसोए पडिगाहित्ता पच्छिमं पोरिसि उवाइणा वित्तए नेव आहञ्च उवाइणेविए सिया, तं णो अप्पणा भुजिजा, णो अन्नेसिं अणुपएजा, एगंते बहुफासुए थंडिले पडिलेहित्ता पमन्जिता परिठवेयब्वे सिया तं अप्पणा भुंजमाणे अन्नेसिं वा दलमाणे जावज्जइ चाउम्मासियं परिहारठाणं उग्घ इयं ॥ नो. कप्पर निग्गंथाण वा निग्गंथीण वा असणं वा पाणं वा खाइमं वा साइमं या परं अद्धजोयणमेराए उवायणावित्तए नेव आहश्च उवाइणाविए सिया, 'तं णो अप्पणा अँजेजा जाव० आवजह उम्मा जयं परिहारहाण આઘા 'હિપ-વતુર્થ વદે ] :
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
(૧૩૫)
ભાવાર્થ: સાધુ અથવા સાધ્વીને પ્રથમ પરિસીમાં લાવેલા આહાર ગૅલી (ચાથી ) પેારિસીમાં વાપરવા ચાગ્ય નથી, કદાચ ફાઇ વખતે તે પ્રમાણે આહાર રહી ગયા હોય તાપણું પાતે વાપરે નહીં તેમજ અન્ય સાધુને વપરાવે નહીં. પરંતુ એકાંત સ્થંડિલભૂમિમાં જઈ બરાબર પડિલેહણા-પ્રમાના કરીને તે આહારને પરવે. એજ પ્રમાણે અ` ચાજન-એ ગાઉથી વધારે સ્ફુરત્ત ક્ષેત્રના લાવેલા આહાર સાધુ-સાધ્વીને વાપરવા. કલ્પે નહિં. કદાચ કોઇ વખતે તે પ્રમાણે આવી જાય તાપણ વાતે વાપરે નહિ તેમજ બીજા સાધુતે વપરાવે નહિં, પણ પર જણાવ્યા મુજબ પરવે. જો સાધુ સાધ્વી પૂર્વક્ત કાલાતીત તેમજ ક્ષેત્રાતીત આહાર વાપરે તા તેને અમુક પ્રકારનું પ્રાયશ્ચિત્ત આવે છે. ( ૧૯૦ )
૮૩ ૬૦—સામાન્યકેવલી શ્રીતી કરદેવને વંદના ન કરે તેનું શું કારણ ? તથા વંદના ન કર્યાંના કાઇ પાઠ છે ? (૧૯૧)
૯૩ ૩૦—કેવલજ્ઞાન થયુ એટલે તે કૃતકૃત્ય થયા કહેવાય, વંદનનું ફળ તેમનેમેળવવાનુ હવે કશું બાકી રહ્યું નથી, વળી તેવા કલ્પ પણ છે કે કેવલી તીર્થંકરાને વજ્રના ન કરે, તીર્થંકરભગવંતા જેમ તીર્થને નમસ્કાર,કરેછે તે પ્રમાણે કેવલીભગવંતા પણ તીથ ને નમસ્કાર કરતા હોવાથી સમવસરણમાં દાખલ થયા આદ શ્રીતીર્થંકરને ત્રણ પ્રદક્ષિણા આપીને તીર્થાંનમસ્કાર કર્યાં આદ ગણધરની પાછળ કેવલીની પદ્મામાં બેસે છે. શ્રી લેાકપ્રકાશ ગ્રન્થમાં કહ્યું છે કે—
मुनयः केवलज्ञानशालिनोऽथ जिनेश्वरान् ।
'
त्रिच प्रदक्षिणीकृत्य कृत्त्वा तीर्थनमस्कृतिम् ॥ १ ॥ यथाक्रमनिविष्टानां पृष्ठतो गणधारिणाम् । नित्रोदन्ति पदस्थानां रक्षन्तो गौरवं स्थितेः ॥ २ ॥ कृतकृत्यतया तादृक् कल्पत्त्वाच्च जिनेश्वरान् । न नमस्यन्ति तीर्थं तु नमन्त्यर्द्दन्नमस्कृतम् ॥ ३ ॥ ( ભાવા-કેવલજ્ઞાનડે રોાભતા એવા મુનિ જિતે
Page #159
--------------------------------------------------------------------------
________________
-
-
-
(૧૬) “ બે પ્રશ્નોત્તર મહનમાલા જેને ત્રણ પ્રદક્ષિણા આપીને તેમજ તીર્થને નમસ્કાર કરીને અનુક્રમે બેઠેલા ગણધર મહર્ષિઓની પાછળ પદસ્થ મહાપુરૂની મર્યાદાને સાચવતા થકા બેસે છે. કૃતકૃત્ય હોવાથી તે જ તથાપ્રકારને કહ૫ હેવાથી જિનેશ્વરેને નમરકાર કરતા નથી, પરંતુ તીર્થકરવડે નમસ્કૃત થયેલ તીર્થને તે અવશ્ય નમસ્કાર કરે છે) તીર્થકરોને સામાન્ય કેવલી વંદના ન કરે એવા ભાવને જણાવનારા પાઠો શ્રી ધનપાલ કવિ વિરચિત ગ્રામgarફા, જિનપ્રભાવિરચિત છીવીનાલ્યાણકારતા,તથા નૌતમરતો વિગેરે પ્રામાં છે. આ બાબતનાં દષ્ટાન્ત શ્રી શાંજયમાહા
જ્યમાં બાહુબલજીનું, શ્રીભગવતીસૂત્રની ટીકામાં પરસે તાપસોનું, શ્રી હૈમનેમિચારિત્રમાં તંદણષિનું વિગેરે પ્રસિદ્ધ છે. (૧)
૮૪ ૦–જલ ઉકાળેલું (ત્રણ ઉકાળાવાળું ) ચિત્ત થઈ ગયેલ હોય તે પણ ગાળ્યાવિન પીવાથી દેષ લાગે ? (૧૯ર)
૩– હા, શ્રીહરિપ્રશ્નમાં ખલું લખેલ છે કે- ભલે ઉsણ થઈ ગયું હોય અને અચિત્ત હોય તે પણ ગાળ્યા વિના પીવાથી દોષ લાગે છે. માટે અવશ્ય ગાળીને જ પીવું જોઇએ, શાસ્ત્ર દષ્ટિને બાજુમાં રાખીએ તાપણું તણખલા વિગેરેને સંભવ હોવાથી ગાળવાની જરૂર છે. તેમ ન થાય તો કોઈ વખતે ગળા વિગેરે સ્થાનમાં દુ:ખ થવા સંભવ છે. (૧૨)
૮૫ ૪૦ કેઈક સંપ્રદાયમાં નવકારશી પ્રમુખ પચ્ચખાણ ઉચ્ચરતાં સાથે ઉષ્ણપાણું પીનાર શ્રાવકેને તોશું! પણ નિરાજનેય પાછુસ્સના છ આગાર નથી આપવામાં આવતા, ત્યારે ઘણા સંપ્રદાયમાં પાણસ્સનાં આગારે અવશ્ય લેવામાં આવે છે તે આ બાબતમાં સાચું શું છે ? અથવા તે લેવા માટે શું સાક્ષિ છે ? (૧૩)
૮૫ ૩૦-જેઓ તે પાછુસ્સના આગારે ન લેતા હોય તેનું કારણ તેઓને પુછવું. અને લેવા જોઈએ એમ તો શ્રીસેનપ્રશ્નમાં સ્પષ્ટ ખુલાસે છે. શ્રીમદ્દ હરિભદ્રસૂરિકૃત પચ્ચખાણ પંચાશાકની ત્રીજી તથા નવમી ગાથામાં તેમજ તેનું ટીકામાં, શ્રી દેવેન્દ્ર
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમોત્તર માહનમાલા.
(૧૩૭) ,
સરિવિરચિત પચ્ચકખાણુભાષ્યની ૧૦ મી ગાથા તથા શ્રીમ, સુંદરસૂરિવિરચિત તેની અવસૂરિમાં, મલધારગચ્છીય શ્રી ચન્દ્ર સૂરિવિરચિત લધુપ્રવચનસારદ્વારમાં એમ અનેકગ્રન્થામાં શ્રાવકને પણ પાણસ્સના છ આગાર લેવાનું જણાવેલ છે, તો સાધુને લેવાના હાયજ! એમાં પુછવાનું પણ શું ? ખરતરગચ્છીય આમ્નાય પણ સાધુને પાણસના આગારે લેવાનું જણાવે છે. (૧૩)
૮૬ ઇ-શ્રાવકને આગમ ભણવા-વાંચવાને અનધિકાર અથત નિષેધ છે, તે તો ખુલ્લું છે, પણ બીજી બાજુ એમ પણ કહેવાય છે કે શ્રી આવશ્યક-દશવૈકાલિક ભર્ણ શકાય છે, તે શાસ્ત્રાધારે શ્રાવકને કયા કયા સૂત્ર ભણવાની આજ્ઞા છે? (૧૯૪)
૮૬ ૩૦–સિદ્ધાન્તમાં શ્રાવકોને મુખ્યત્વે-સમાર્ગે આવક શ્યક-સુત્રો ભણવાની આજ્ઞા છે, તે સિવાયના આગામે સાંભળવાની આજ્ઞા છે, પણ ભણવા–ભણાવવાને નિષેધ છે. ફકત અપવાદથી જે ગૃહસ્થ ( શ્રાવક કે મિથ્યાત્વી પણ) દીક્ષા લેવા (સન્મુખ) તૈયાર થયો હોય તેને શ્રી દશવૈકાલિકનાં પ્રથમથી ચાર અધ્યયન સુધી-સૂત્ર તેમજ અર્થથી ભણવાની આજ્ઞા છે અને પાંચમું અધ્યયન કેવલ અથથી ભણવાની આજ્ઞા છે. આટલા સિવાય શ્રાવકો માટે અન્યઆગામો ભણવા-વાંચવાને અધિકાર છે નહિં? આ બાબતની ચર્ચા સૂત્ર-સિદ્ધાન્તોમાં અનેક સ્થળે હોવા છતાં અહિં ફક્ત શી નિશીથ તથા તેની ચૂણિને પાઠ આપે ઉચિત ધાર્યો છે. તે આ પ્રમાણે- .
पव्वज ए अभिमुह-पाएति गिहि अनपासंडी' एषा चूणि:" गिहिं अन्नपसंडी या पध्वजाभिमुहं सावर्ग वा छजीवणीयंति जाव सुत्तो. अस्थओ जाव पिंडेसणाओ, पस गिहत्थाईसु અaraોતિ” (ભાવાર્થ ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે.) (૧૩)
૮૭ --અવિનાં નામ અને તેઓ જે જે લાભ ન પામે તે જણાવે ૫)
૮૭ ૪૦–સંખમદેવ,. કાલસૈકરિક કસાઈ, કપિલાદાસી, અંગારમાં કાચાર્ય, પાલક (પાપી), બીજો પાલક,
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૮)
શ્રી પ્રશ્નોત્તર માનમાથી,
વિનયરત્ન [ઉદાચી નૃપ મારક] આટલાં અભવિત નામ પ્રસિદ્ધ છે, અભવ્ય જે જે લાભા ન પ્રાપ્ત કરે તે આ પ્રમાણે
वाले सुपत्तदाणं, सम्मत्तं विसुद्धं बोहिलाभं च । अंते समाहिमरणं, अभव्वजीवा न पार्वति ॥ १ ॥ '
( ભાવાર્થ સ્પષ્ટ છે ) તથા ઇન્દ્રપણું, અનુત્તરદેવપણ–શલાકા પદવી-કેવલીપદ-ગણધર૫૬, કેવલી-ગણધરના હાર્દ દીક્ષા, વાર્ષિક દાનનું લેવાપણું”,-લેાકાંતિક઼દેવપક્ષુ‘-શાસનના અધિષ્ટાયકપણું-ત્રાયસિ‘શકદેવપણુ --પરમાધામીપણું--વિમાનનું સ્વાદિ પણું”—રામ્યગ્ દેશન-જ્ઞાત-ચારિત્ર-ગુણી-ગુણની ભાવથી ભક્તિ- યુગલિકસનુષ્ય પણ’--તી 'કરના કે તેમની ડિમાના શરીરના ભેગાદિકારણપણે ન આવવાપણું -ઇત્યાદિ ભાવા ન પામે, વળી ચડ્ડીના ચાદ રત્નમાં પણ તે અભવીવ ન ઉત્પન્ન થાય, સંસારનૢ દુ:ખનીખાણ માનવા ન તૈયાર થાય, તીર્થંકરાના માત-પિતા અથવા ચીપણે ઉત્પન્ન ન થાય, આચાર્યાદિ દશના ભાવથી વિનય ન કરે, ત્રણ પ્રકારની અહિંસાનું સ્વરૂપ દ્રવ્ય-ભાવથી ન પામે, જિનેશ્વરની આજ્ઞાપૂર્વક સાધર્મી-સઘની ભકિત-સહાયાદ્ધિ ન કરે, સભિઋશ્રાત-ચતુર્દશ પૂ ધર-આહારક-પુલાક-ક્ષીરાશ્રવ -વિદ્યાચારણજ ઘાચારણઅક્ષીણમહાનસ વિગેરે લબ્ધિ ન પાયે, મતિ-શ્રુતઅવધિજ્ઞાન ત પામે. આ ઉપરાંત · વિશેષ માટે માધપ્રકરણ તથા અભવ્યકુલકાદિ ગ્રન્થા જોવા. ( ૧૯૫ )
૮૮ ૬૦—કેટલાક સ્થાનકવાસી વિગેરે ભાઇએ પ્રશ્ન કરે છે કે અભક્ષ્યાદિના નિષેધ માટે કયા આગમ વિગેરે ગ્રન્થામાં કહેલુ છે ? (૧૯૬)
૮૮ ૩૦ શ્રી નિશીથ-બૃહત્કલ્પ વિગેરે આગમા નાં જુદાં જુદાં છુટાં નામે છે અને સંકલિત સંગ્રહ રૂપે તા પ્રચંતસારાદ્વાર ચાગશાસ્ત્ર-શ્રાદ્ધવિધિ-શ્રાવક પ્રતિક્રમણવૃત્તિ આદિ અનેક ગ્રન્થામાં સ્પષ્ટ ( શ્રી આચારાંગ દશવૈકાલિકમાં પણ ) કહેલ અે. શ્રી સેનપ્રશ્નમાં પણ આ ભાખત પ્રશ્ચાત્તરરૂપે ખુલાસેા છે. (૧૯૬)
૮૯ 19 મહિવાસુદેવની માર્તા કેટલાં સ્વપ્ન ઑખે ? (૧૯૭)
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનબાવા. (૧૯) ૮૯ ૩૦–મી સપ્તતિશતસ્થાન તેમજ અજિતસિંહરિવિરચિત શ્રી શાંતિનાથચરિત્રમાં ત્રણ સ્વપ્ન દેખવા સંબંધી ઉલેખ છે જે આ પ્રમાણે;” áશિri વાયુત્તર जन्मिनाम् । एकै मम्बिकाः स्वप्नं, पश्यन्त्येषां हि मध्यत: ॥२॥ વલી સપ્તતિશતરથાનમાં કહ્યું છે કે–રિ ના તદ્ T-કુંભ માથાન પતંતિ ઉત્તથા થમ્ | કિંતુ હૈમી રામાયણમાં રાવણની માતાએ એક સિંહ જોયાનું જ જણાવેલ છે. (૧૭) • . ૯૦ ૪૦ કેટલાક ધમ જીવોને પણ શરીરમાં રેગે થતા જવામાં આવે છે તો તેમાં કર્મને ઉદયજ કારણ હશે કે બાહા કારણ પણ હશે ખરું? (૧૯૮)
૯૦ ૩૦–ધથી કે ગમે તે કોના શરીરે જ્યારે કેઈપણ રોગજન્ય અશાતા થાય, તેમાં મુખ્ય તો પ્રાય: પૂર્વ કર્મોદયજ કારણ હોય છે, પરંતુ તેવા સેપકમી ઉદયમાં ઘણીવાર બાહ્ય કારણે બલવત્તર બની જાય છે. મૃત્યુમાં જેમ અથવસાનાદિ કારણે સિદ્ધાંતમાં કહેલાં છે, તેમ રેગ-ઉત્પત્તિ માટે પણ તેવા કારણે જણાવેલ છે તે આ પ્રમાણે-“ટું કાર્દિ ગુemત્તિ सिया, तं० अच्च सणयाए १, अहियासणयाए २, अइनिदाए ३, अइजोगरिएण ४, उच्चारनिराहेणं, ५, पासवणनिरोहेणं ६, अ. द्धाण गमणेणं ७, भोयणपडिकुलयाए ८, इंदियत्त्यथकावणयाए ९ કિાણાંવાહૂત્ર-કાળ૨)
ભાવાર્થ–બડુ વખત એક આસને બેસી રહેવાથી અથવા અતિશય ભોજન કરવાથી, ગેરકાયદેસર વિષમ આસને બેસવાથી (અશ–હરસ જેવા રોગોની ઉત્પત્તિ માટે વૈદ્યકશાસ્ત્રોમાં જણાવેલાં બીજા કારણે પૈકી આ પણ કારણ કહેલ છે) અથવા તેવા અહિતકર કે અજીમાં ભેજન કરવાથી ૨,દિવસે ઘણું ઉઘવાથી ૩, રાત્રિએ ઘણું કાગવાથી ૪, મલ (ઝાડા) કવાથી ૫, પેશાબ રોકવાથી ૬, માગ - ઘણે પંથ કરવાથી ૭, પ્રકૃતિ વિરૂદ્ધ ભજન કરવાથી ૮, કામ વિકારથી, (પ્રત્યક્ષ વિષય સેવન કર્યા વિના ફકત કામવિકારથી પણ) અર્થાત વિષયમાં અતિઉત્કટપણાથી એમ નવ કારણથી રેગોની ત્પત્તિ થાય છે. તથા શ્રી ઘનિર્યુકિતમાં–
Page #163
--------------------------------------------------------------------------
________________
પી પ્રોત્તર મોહનમાલા
મુત્તનિકે જવું ઉન્નતિ કવિધ (મૂત્ર-પેશાબ રેકવાથી ચંક્ષનો નાશ અને મલ-ઝાડા રોકવાર્થ જીવિતને નાશ થવાને પ્રસંગ આવે છે.) (૧૯૮)
” હા ક–હું ભવ્ય કે અભવ્ય હઈશ? એ સમજવાનું કાંઈ સાધન છે? (૧૯)
૯૧ ૩૦–હા, જેનાં હૃદયમાં એટલું પણ થાય કે “હું ભવ્ય હઈશ કે અભવ્ય!” તે ભવ્ય છે એમ સમજવું કારણકે અભવ્યને ત્રણકાળમાં કદાપિ પૂર્વે જણાવેલ વિચાર કે શંકા થાય નહિં. શ્રી આચારાંગસૂત્રની ટીકામાં શ્રીમાન શીલાંકાચાર્ય મહારાજ ફરમાવે છે કેઅમળશે દિ મધ્યામચરર રાય માં” .
. (ભાવાર્થ સ્પષ્ટ છે) - આને લગતા ભાવાર્થને વિષય ઘણું પ્રસ્થામાં છે, તે સિવાય કેટલીક પ્રવૃત્તિ ઉપરથી પણ અનુમાન થઈ શકે છે કે, આ ભવ્ય હોવો જોઈએ અને આ અભવ્ય હવે જોઇએ, શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજાએ સંબોધપ્રકરણમાં અભવ્યનાં લક્ષણે બતાવ્યા છે, તે ઉપરાંત અભવ્યકુલક વિગેરેમાં પણ તે સંબંધી હકીકત જાણવા જેવી છે. (૧૯) *
– શ્રી તીર્થકરદેવની પ્રતિમા ઘણ. ભાગે પદ્માસન આકારે, અને કેટલીક કાઉસ્સગના આકારે ઉભી હોય છે, તો કયા કયા તીર્થકર કેવા કેવા આસને મોક્ષે ગયા હશે? (૨૦)
કર ૪૦–શ્રી ઋષભદેવ, નેમનાથસ્વામિ તથા મહાવીર સ્વામી આ ત્રણ તીર્થંકરભગવંતો પદ્માસન વ્યવસ્થાએ મેસે પધાર્યા છે, બાકીના ૨૧ તીર્થંકરો કાઉસ્સગ ( ઉભા) માસે ગયા છે જે માટે શ્રી પ્રકાશમાં આ પ્રમાણે કહ્યું છે –
अन्ये सम्मेतशिखरे, पर्यङ्कासनसंस्थिताः। श्रीनेमिवीरवृषभाः, कायोत्सर्गाऽऽसनाः रे।।
(ભાવાર્થ સ્પષ્ટ છે) (૨૦૦)
Page #164
--------------------------------------------------------------------------
________________
- શ્રી પ્રજોત્તર મનમાલા. (૧ ) ૯૩ ૦–શ્રી તીર્થંકરદેવ (ના છવ) વૈમાનિક કે પહેલી બીજી અને ત્રીજી નરકગતિથી આવે છે (તેજ અનંતરભવે તીર્થકર થાય), પરંતુ બીજે કયાંથી આવેલ હોય તે તીર્થકર થાય ખરા? તથા મનુષ્યગતિમાંથી આવેલા અનન્તરભવે ચાવ થાય? (૨૦૧).
* ૯૩ ૩૯ –ના, વૈમાનિક અથવા પ્રથમની ત્રણનરકથી આ વેિલ હોય તે જ અનન્તરભવે તીર્થકર થવા હોય તે થઈ શકે, બીજે ક્યાંઈથી આવેલા છે અનન્તરભવમાં તીર્થકર ન થાય, એમ સર્વત્ર પ્રમાણે આવે છે. તીર્થકરેના ભવમાં પણ પ્રાય: તેવું જ વર્ણન જોવાય છે. પરંતુ કદાચિ૯ (કોઈવખત ભાગ્યેજ) બીજેથી પણ આવ્યાનું શ્રી પજવણસૂત્રની ટીકાના અક્ષરે ઉપરથી સમજાય છે. ત્યાં એમ જણાવ્યું છે જે વસુદેવ ચરિત્રમાં તે વળી નાગકુમારનિકયમાંથી પણ નીકળીને અનન્તરભવે આ અવસર્પિણીમાં ઐરાવત ક્ષેત્રમાં ચોવીસમા તીર્થકર થયા છે. તે પાઠ આ પ્રમાણે
'वसुदेवचरित्रे पुनर्नागकुमारेभ्योऽप्युद्धृतोऽनन्तरमैरवतक्षेत्रेऽ. स्यामेवावसपिंग्यां चतुविशतितमस्तीर्थकर उपदर्शितस्तदर्थतत्त्वं तु છેવટનો વિત્ત [zણાપના-રો] તથા મનુષ્યમાંથી ? વેલ ચક્રવર્તી માટે ૧ણ કાદાયિક સમજવું, શ્રી મહાવીર પ્રભુના પૂર્વભવોમાં તેમ પન્યાનો ઉલ્લેખ છે, તેથી અને તેવી જ રીતે શ્રી મહાનિશીથના પંચમ અધ્યયનમાં કમલપ્રભાચાર્યના વ્યંતરાદિભવની ણના કરતાં છાભવ મનુષ્યને કહી સાતમો ભવ વાસુદેવને ગણાવ્યો છે, અન્યથા સંગ્રહસ્થાદિગ્રન્થોમાં પહેલી-બીજી નરકથી અને ભવઐયક સુધીમાંથી આવવાના અને તે 'માણે થયાના ઉલેખે છે. તકેવલીગમ્ય, (૨૦૧).
૯૪૪૦-મમિનીસચિત્ત અચિત્ત વ્યવસ્થા કેવીરીતે છે? (૨૦૨) ૯૪ ૩૦- જ્યાં ઉપામ વધારે ત્યાં અચિત્તપણું વધારે, અને,
१ श्री मावश्यकनिर्युको तु-मनुष्यगतेरागतस्याऽपि श्रीवीरस्य भाग्भवे चक्रिस्यमुकम्'।
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૧). થી પ્રોતર વાહનમાલ.. -ઉપહમ એ છે ત્યાં અચિત્તપણાની સંભાવના ઓછી હોય છે, તે નીચેના કેઈકથી સમજી શકાશે
A (૨૦૨) મિવિશષ. અચિત્ત , સચિત ૧ રાજમાની ભૂમિ પાંચ અંગુલસુધી, તે પછી નીચેની સચિત ૧ રોરી-ગલીની છ સાત ' ' ઇ ૩ ઘરની છે દર 5 .
ળ છે ૪ મલમુત્રની 5 ૧૫ ગ
» 2 ૫ પશુની , બેઠકવાળી 5 કર છ
) છે, ૬ ભાડભુંજ કે
ભઠીયારાની 5 . ૭૨ ૭ ઈટના
નિભાડાની ૧૦૧ ) - ૯૫ ૫૦–પાહમાં વનસ્પતિકાયનાં પણ કમળે છે એમ લઘુક્ષેત્રસમાસમાં જણાવેલ છે, તો તેવાં વનસ્પતિદાયિક મળે દશાજન પ્રમાણગુલે ઉંડા કહમાં શી રીતે ઉગી શકે? તેનું (વનસ્પતિનું ઉ૦) શરીર ઉસેધાંગુલવડે ૧૦૦૦ યોજન પ્રમાણુ હોય છે એટલે પ્રમાણગુલ અઢી યોજનાનું જ ઉત્કૃષ્ટ હોય છે. (૨૦૩) - ૯૧ ૩૦–શ્રી પ્રકાશાદિ ગ્રન્થાનાં વચન પ્રમાણે કહે સર્વત્ર સમાન ઉંડાઇવાળા હોય છે તો પણ શ્રીદેવીના પરિવારભૂત કમળનું અનુક્રમે અર્ધ અર્ધ પ્રમાણુ કહેલ હોવાથી પધપ્રહમાં પણ ગાતીર્થ જે ઢાળ માનવો પડશે, અને એ પ્રમાણે માનવાથી તે પદ્મદ્રહમાં વનસ્પતિકમળો માનવામાં પણ વાંધો નહિં આવે. વિરોષણવતીમાં તે હજાર યોજનથી નીચેનો ભાગ પૃથ્વીપરિણામરૂપ હોય તેમ જણાવેલ છે. (ર૦૩)
હર –લઘુક્ષેત્રસમાસ ભાષાન્તર પૃષ્ઠ ૧૩૫ માં જબૂવૃક્ષ અને શામલીવૃક્ષ ઉપર એક એક સિદ્ધાયતન જણાવેલ છે તે તીચ્છલાકમાં રપ૦ શાશ્વત ચૈત્યો કહ્યા છે તેમાં દરેક વૃક્ષને -અ ૧૧૭-૧૧૭ ગણ્યા છે તેને માટે કઈ આધાર છે?(૨૦૪)
હ૬ ૪૦—જિતરાલાન્ત-શાંતા ખ્યા વિરામમિષા
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રતર હનમાયા.
(૧૩) तस्यां मौलो मध्यभागे सिद्धायतनमुत्तमम् ॥१॥ विष्कम्मायामतचैतत् प्राक्शाखाभवनोपमम् । देशोनक्रोशमुत्तंग-पृथुद्वारत्रयान्वितम् ॥ २ ॥ रस्यमध्ये महत्येका शोभते मणिपीठिका । धनुः पञ्चशतायाम-प्यासा तदर्धमेदुरा ॥ ३ ॥ उपर्यस्या महानेको देवच्छन्दक अहितः । पञ्चचापशतायामविष्कम्भः सर्वरत्नजः॥४॥ ઢોકવાર-૩-૨૭–. ૨૨-૨૨૨-૨૨૨-૩૪ ] : "
આ પ્રમાણે જબક્ષ તેમજ શામલીવૃક્ષ ઉપર એક એક સિદ્વાયત હે પાને લેકપ્રકાશમાં પાઠ છે. હવે જે ૧૧૭ સિદ્ધા ચેતન (અથવા શાશ્વત સૈયો) હેવાન સ્તોત્ર વિગેરેમાં પાઠ આવે છે તે માટે પૂર્વાચાર્ય મહર્ષિઓનું નીચે મુજબ સમાધાન છે,
જબૂવૃક્ષની વિડિમા શાખા ઉપર એક સિદ્ધાયતન છે, તેમજ જબૂવૃફ ના પ્રથમ વનમાં આઠફૂટ ઉપર આઠ સિદ્ધાયતને છે, તે બાબતમાં પ્રાય: કેાઇને વિરોધ નથી, પરંતુ મુખ્ય ભૂવૃક્ષના પ્રથમવયમાં મુખ્ય જનૂની અપેક્ષાએ અધપ્રમાણવાળા બીજ ૧૪ જબૂવૃક્ષો છે, તે દરેક ઉપર એક એક સિદ્ધાયતન છે. એમ કેટલાક આચાર્યો માને છે અને કેટલાક આચાર્યોને એ બાબતમાં વિસંવાદ છે. જેઓ માને છે તેઓના મતવ્ય પ્રમાણે જબૂવૃક્ષ તથા લાલમલીવૃક્ષનાં એકંદર જુદાં જુદાં ૧૧૭-૧૧૭ સિદ્ધાયતને છે (૧ મુખ્ય જંબુ ઉપર, + ૮ વનફૂટે ઉપર, + ૧૦૮ પ્રથમવાયના એકસેઆઠ જ મૂક્ષે ઉપર = ૧૧૭) આ બાબતમાં શ્રીલોકપ્રકાશ ૧૭ મા સગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે
'एतेषु च १०८ जम्बूवृक्षेषु श्रीजम्बूद्वीपप्रज्ञप्ति-श्रीजीवाभिगम श्रीक्षेत्रविचागदौ सूत्रद्भिर्वृत्तिद्भिश्च जिनभवनप्रासादचिन्ता न काऽपि चक्रे । यहवो बहुश्रुताः श्राद्धप्रतिक्रमणचूर्णिकारादयः शाश्वतजिनस्तोत्रकर्तृश्रीजयानन्दसूरिप्रभृतयश्च मूलजम्बूवृक्षवत् प्रथमवलयजम्बूवृत-प्रथमवनखण्डगतकूटकोऽपकजिनभवनैः सह जम्बूवृक्षे सप्तदशोसरं जिनभवनानां शतं मन्यमाना इहापि एकैकं सिद्धायतनं पूर्वोचमान मेनिरे। ततोऽत्र तत्त्वं. केवलिनो विदा । રિસીમા ”
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૪).
વા પ્રયોત્તર માહનમાલ.
(ભાવાર્થ-એ ૧૦૮ જબ ઉપર જ બેટીપપ્રાપ્તિશ્રી છવાભિગમ-શ્રીક્ષેત્રવિચારાદિગ્રન્થામાં સૂત્રકાર તેમજ વૃત્તિકારમહર્ષિઓએ કોઇપણ પ્રકારને જિનભવન -પ્રાસાદનો વિચાર કર્યો નથી, અને ઘણા બહુશ્નન-શ્રાદ્ધપ્રતિક્રમણનીચુણિને કરનારા વિગેરે તથા શાશ્વતજિનસ્તાત્રના રચયિતા શ્રી જયાનન્દર મહારાજા વિગેરે મહાપુરૂષોએ મૂલ જંબૂવૃક્ષની માફક પ્રથમવલયગત જે બૂવૃક્ષો તેમજ પ્રથમવનખંડવત્તિ ા ઉપર રહેલા આઠજિનભુવને સાથે જંબવૃક્ષ ઉપર ૧૧૭ સિહાયતનેને માનવા સાથે અહિં પણપૂર્વે જણાવેલા પ્રમાણવાળું એક એક સિદ્ધાયતન માને છે. માટે આમાં તવ શું છે? તે કેવલી ભગવતે જાણે! એ પ્રમાણે જંબુર પ્રાપ્તિની વૃત્તિમાં કહેલ છે (૨૦૪)
૯૭ ક–જંબવૃક્ષ ઉપર મણિપીઠિકા અને વિચ્છેદક ૫૦૦ ધનુષ્ય લાંબા પહેળા જણાવેલ છે, તેની ઉપર ૫૦૦ ધનુષ્યના પ્રમાણવાલી ૧૦૮ પ્રતિમાઓ છે એમ ક્ષેત્રસમસ વિગેરે ગ્રોમાં જણાવેલ છે તે તેને સમાવેશ શી રીતે થઈ શકે ? (૨૦૦૫) - ૯૭ ૩૦–મણિપીઠિકા અને દેવછંદકનું પ્રમાણ જે ૫૦૦ ધનુષ્ય કહેવામાં આવેલ છે તે પ્રમાણગુલની અાક્ષાએ કહેવામાં આવેલ છે. અને પ્રતિમાઓનું ૫૦૦ ધનુષ્ય જેટલું પ્રમાણ જે કહેવામાં આવેલ છે તે ઉસેધાંગુલની અપેક્ષા કહેવામાં આ વેલ છે, એટલે હવે ૫૦૦ ધનુષ્ય લાંબી પહેલી મણિપીઠિકા અથવા વિચ્છેદક ઉપર ૫૦૦ ધનુષ્ય પ્રમાણવાલી ૧૦૮ પ્રતિમાને એના રામાવેશ સંબંધી શંકા ઉત્પન્ન થવાનો પ્રયોગ રહેશે નહિ, આ બાબતમાં સાક્ષી નીચે મુજબ
'अष्टोत्तरशतं नित्यप्रतिमास्तत्र चाहताम् । उत् (गुलनिष्पन्नધનુ પંજારિ છૂતાઃ ૨.”(૨૦૧
[ 13] ર . ૨૬] ૯૮ ૦–અપયસિનિગાદ અને પયસનિનાદ જુદી શી રીતે? કારણકે નિગોદ શબ્દ શરીરવાચી છે. તેમાં અનંત જેવો છે, તેને અસંખ્યાત ભાગ પ્રત્યેક સમયે નીકળે છે તે ન
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનભાવી. (૧૪૫. આવે છે એમ થયા જ કરે છે. જે આવે છે તે અપર્યાપ્ત હોય, પ્રથમના અપર્યાપ્ત અને પર્યાપ્ત બને હોય, તો પછી તેનાં શરીરરૂપ નિગેને અપર્યાપ્ત પર્યાપ્ત કેમ કહી શકાય? (૨૦૬)
- ૯૮ ૩૦- તરઘાત તથ્થા તેમાં રહેલા હોવાથી તેનો વ્યપદેશ થાય છે અર્થાત નિગોદરૂપ શરીરમાં રહેલા હોવાથી તે જીવોને નિગોદ તરિકે વ્યપદેશ થાય છે, એ લાકિકન્યાય પ્રમાણે અહિં જેને પણ નિગોદને વ્યપદેશ કરવામાં આવેલ છે. અને એ વ્યપદેશ કઈ કઈ વાર થતો જોવામાં આવતો હાઈ નિગોદ એટલે નિગાદવતિ ) ને પર્યાપ્ત-અપર્યાપ્ત કરે હેવામાં વાંધો નથી. નિગદ પણ ત્યારે જ કહેવાય કે જે વડે તે નિગાદશરીરોગ્ય પુદગલે ગૃહીત થાય. અન્યથા જીથી અહીત શરીગ્ય પુદ્ગલેને નિગોદાદિ સંજ્ઞાઓ આપવામાં આવતી નથી. ( ૨૦૬ ) ,
૯ –સૂક્ષ્મનિગદમાં એક અપર્યાની નિશ્રાએ અસંખ્ય પર્યતા નિગાદનીશી પૃષ્ઠ ૨૧રમાં જણાવ્યા છે પરંતુ અનેક સ્થળે સંખ્યાતગુણા કહેલ છે. એને ખુલાસો શું છે? (૨૦૭ )
૯૯ ૩૦–નગાદછત્રીશીમાં જે પ્રમાણે એક અપર્યાપ્તની નિશ્રાએ અસંખ્યાતા પર્યાપ્તા હોવાનું જણાવેલ છે તે બરાબર છે.
આ બાબતમાં શ્રી આચારાંગસૂત્રની શીલાંકાચાર્ય મહારાજ વિરચિત ટીકાની સાક્ષી આ પ્રમાણે છે– 'अयं तु विशेष:--साधारणवादरपर्याप्तकेभ्यो बादरा अपर्याप्तकाः असंख्येयगुणाः, चादरापर्याप्तकेभ्यः सूक्ष्मा अपर्याप्तकाः असंख्येयगुणाः, तेभ्योऽपि सूक्ष्माः पर्याप्तका असंख्येयगुणाः' [ आचा० ગુરુ પત્ર વદ ].
ભાવાર્થ-સાધારણ–બાદર પર્યાપ્તાથી બાદર અપર્યાપ્તા અસંખ્યગુણા છે, બાદર અપર્યાપ્તાથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યગુણ છે, તેનાથી પણ સૂક્ષ્મ પર્યાપ્તા અસંખ્ય ગુણ છે,
'अपर्याप्तबादरनिगोदा अपर्याप्तकसूक्ष्मनिगोदाः पर्याप्तकसक्षम निगोदा एते च क्रमशो बहुतरका दृष्टव्या:' [माचा० मु० पत्र ६०] ભાવાર્થ સ્પષ્ટ છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
(૧૪૬)
થી પ્રશ્નોત્તર મોહનમાલા
આ સાક્ષિથી નિગોદ છત્રીશીનું લખાણ. બરાબર હોવાનું સાબીત થાય છે જ્યારે તમેાએ જણાવેલું સં ખ્યાતગુણાનું સ્થળ કયાં જોવામાં આવતું નથી. (૨૦૭)
૧૦૦ ૪૦–કેવલીભગવંતે તીર્થકર વાગવતની માફક “નમો તિરથ” એ વાક્યથી તીર્થને નમસ્કાર કરે છે, તે પછી તીથલ કરને નમસ્કાર કેમ ન કરે? (૨૦૦૮)
- ૧૦૦ ૩૦–તીર્થકરાદિ આરાધ્યમહાપુરૂ પીને કરવામાં આ વતે નમસ્કાર ઘાતિકર્મના ક્ષય માટે છે. વિલિભગવતિને તે ઘોતિકમનો ક્ષય થઈ ગયેલું હોવાથી તીર્થકર દિ આરાધ્ય મહાપુરૂને નમસ્કાર કરવાની જરૂરીયાત નથી. તીર્થને કરવામાં આવતે નમસ્કાર પૂજિતપૂજકપણાને અંગે હોવાથી તીર્થકર તથા કેવલી ભગવંતોને પણ અવશ્ય કરવા લાયક છે. (૨૦૮)
૧૦૧ ૦–સંખ્યપ્રદેશી અસંખ્યપ્રદેશી ધો ચઉસ્પર્શી હોય કે અષ્ટસ્પર્શ ? (૨૦૦૯)
૧૦૧ ૩૦–બાદર અનન્તપ્રદેશી સ્કંધો થી પહેલાં બધા ધે ચઉસ્પર્શ હેય, અર્થાત સંખ્યપ્રદેરી અસંખ્યપ્રદેશી ઔધો ચઉસ્પર્શજ હેય, અભવ્યાનન્તગુણ દેશીસ્ક ધ થાય ત્યારે જ તેમાં બાદરપરિણામ થાય છે અને તે બા ૨૫રિણામી અષ્ટસ્પર્શી હોય છે. (૨૦૯).
૧૦૨ ૪૦–ભાષાવગણના ધે ચરિતાર્થી હોય કે અષ્ટસ્પર્શ ? (૨૧૦).
૧૦૨ ૩૦–ભાષાવગણના સ્કધો ચપ હોય–પરંતુ અષ્ટસ્પર્શ ન હય, કારણકે દારિક વાણ-વૈક્રિયવર્ગણા આહારકવણા-તૈજસવગણા એ ચારે વર્ગણા ત પુદગલે તેમજ અત્તરાલમાં રહેલી અગ્રહણવગણાગત પુદગલે બધા બાદરપરિણામી તેમજ અષ્ટસ્પર્શી હોય છે અને તારપછીની ભાષા શ્વાસે શ્વાસ મન-અને કામણગણાગત પુદ્ગલેમજ અન્તરાલમાં રહેલી અગ્રહણવગણાનાં પુદગલે સૂક્ષ્મ રિણમી તેમજ ઉસ્પશી છે. વિશ્રા પુદગલપરમાણુઓમાં એ એક વિચિત્ર સ્વભાવ છે કે જેમ જેમ વધારે પ્રમાણમાં દૂગલનો ઉપચય
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમોંત્તર માનમાલા | (૧૪૭). થાય તેમ તેમ તે ધમાં સૂક્ષ્મપરિણામ ઉત્પન્ન થાય છે, જે બાબત કમ પ્રકૃતિ પુદ્ગલ છત્રીશી વિગેરે ગ્રન્થાથી જાણવા લાયક છે.
(૧૦) ૧૦૩ p–ભાષાવર્ગણના ઔધો જે થઉસ્પશ હોય તો ચઉસ્પ એવા ભાષાથી આઘાત-પ્રત્યાઘાત વિગેરે કેમ થઈ શકે? (૨૧૧)
૧૦૩ ૩–ચઉસ્પર્શ પુદગલમાં યદ્યપિઆઘાત-પ્રત્યાઘાતની શક્તિ નથી, પરંતુ સાથેને અષ્ટસ્પર્શ વાયુ આઘાત પ્રત્યાઘાતમાં કારણભૂત થાય છે. (૧૧)
૧૦૪ –અષ્ટસ્પર્શપુદગલો બધાય દષ્ટિગોચર થાય ખરા (૧૧૨)
૧૦૪ ૩:–ના, બધાય અષ્ટસ્પશી દૃષ્ટિગોચર થાયજ એ નિયમ નથી. જેમકે વાયુ અષ્ટસ્પર્શ છે છતાં દૃષ્ટિગોચર નથી, સ્પર્શનેન્દ્રિયમાત્રથી જ ગ્રાહ્ય છે. (૨૧૨)
૧૦૫ –આનંદપુરમાં સભાસમક્ષ કલ્પસૂત્ર વંચાયું તેમાં વાંચનાર આચાર્ય મહારાજા કોણ? અને ક્યારે થયા? (૨૧૩)
૧૦૫ ૩–ચૂર્ણિકારમહર્ષિ પહેલાં તે આચાર્ય થયા છે, એમ ચૂણિના કથનથી સાબીત થાય છે, પરંતુ કેણ આચાર્ય થયા તેનું નામ સ્પષ્ટ જાણવામાં આવેલ નથી. (૨૧૩)
૧૦૬ –પંચમીને બદલે કારણ ચતુર્થીની સંવછરી કરનાર કાલક ચાય ક્યારે થયા? (૨૧૪)
૧૦૬ ૩૯-ચૂર્ણિકાર અને મલ૦ હેમચંદ્રસૂરિજીના મત પ્રમાણે વિક્રમ સંવત પહેલાં થયા છે. શ્રી પુષ્પમાલા અને પર્યપણ દશશતકાદિ ગ્રન્થ આ બાબતમાં જેવા યોગ્ય છે. (૨૧૪)
૧૦૭ ૪૮-નવમા-દરામાજિનના આંતરામાં અસં યતીની પૂજા થઇ? એવું જે વચન કહેવાય છે તેને તાત્વિક અર્થ શું છે ? (૨૧૫)
૧૦૭ ૩૯ – “ જૈનધર્મના નામે સંતો વગર અસંય પૂજાયા” એમ અર્થ કરે વાસ્તવિક લાગે છે. (૨૧૫)
૧૦૮ -તીર્થકરોને દીક્ષિત અવસ્થામાં દેવદૂષ્ય ઉપરાંત રજોહરણાદિ લિંગ હેય કે નહિં? (ર૧૬), * ૧૦૮ ૩૦–૨ હેય. (૧૬)
- સમાપ્ત તિવા એનિમ
Page #171
--------------------------------------------------------------------------
________________
(૧૪૮ )
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા.
********************************************
अथ तृतीयाश्रेणिः ॥
૧ ૬૦-નિરતિચાર છેઢાપસ્થાપનીય ચારિતા વિભાગમાં પાર્શ્વનાથપ્રભુના સાધુએ મહાવીરપ્રભુના શાસનની સ્થાપના થયા માદ શાસનમાં દાખલ થાય અને પ્રથમના ચાર મહા વ્રતના સ્થાને પચમહાવ્રત ઉચ્ચરે, તે અવસરે તેઓના પૂ પર્યાંચના વિચ્છેદ થાય ? મહાવીર પ્રભુના સાધુઓને તે એ વ'ના રે ? ( ૨૧૭ )
૧ ૩૦—તેવાજ કલ્પ હાવાથી પૂર્વ પર્યંત વિચ્છેદ થાય. અને મહાવીરદેવના તીર્થાંમાં વતા પર્યાય ચૈઇ સાધુઓને તેઓ વંદના પણ કરે.
૨ ૬૦—અત્યાર સુધી સુક્ષ્મમાંથી એક વખત પણ ભાદરપણ પ્રાપ્ત થયું ન હાય એવા જીવાન અવ્યવહાર રાશિવાળા કહેવાય. એ કથનમાં કેવળ સૂક્ષ્મનગાદજ ગણવી કે પૃથ્વીકાયા પાંચે સૂક્ષ્મ ગણવા, કેવળ સૂનિંગાદજ ગણીએ ત। સુમિનગઢમાંથી નીકળી જે જીવે. સૂક્ષ્મપૃથ્વીકાય સૂક્ષ્મઅકાયાદિ ચારમાં ઉત્પન્ન થાય ( હજીસુધી ખાદરમાં ન આવ્યા હોય ) તેને વ્યવહારીયા કહેવા કે અવ્યવહારીયા કહેવા ? (૨૧૮)
૨ ૩૦—શ્રી મલધારીજી આદિ કેટલાક મહાપુરૂષાના કથનને આધારે અનાદિ-સાધારણ ( સૂક્ષ્મનિાદ ) એજ અવ્યવહાર રાશી, ત્યાંથી નીકળીને સૂક્ષ્મપૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થાય તે પણ સૂક્ષ્મપણું છતાં વ્યવહારરાશિમાં તે જીવ ગણાય, પૂ. શ્રી મલયગિરિજી મહારાજાદિ કેટલાક મહાપુરૂષાના કથન પ્રમાણે પાંચે સૂક્ષ્મમાં રહે ત્યાં સુધી અવ્યવહાર અને જ્યારે બાદર્પણ પામે ત્યારેંજ વ્યવહારરાશીમાં તે જીવ ગણી શકાય.
બન્ને મન્તબ્ધા માટે પ્રમાણ નીચે મુજમ:--
' तत्र यनादिसुक्ष्मनिगोद्देभ्य उद्धृत्य शेषजीवेत्पद्यन्ते ते
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમોત્તર મેહનમાલા. (૧૪૮) , पृथिव्यादिविविधव्यवहारयोगात् सांव्यावहारिकाः, ये पुनरनादिः कालादारभ्य सूक्ष्मनिगोदेवेवावतिष्ठन्ते ते तु तथाविधव्यवहारा. તીતાવહાવહારિકા
( કવનરાવાર ). ભાવાર્થ-જે છે અનાદિ સૂક્ષ્મનિગદમાંથી નીકળીને બાકીના પૃથવીકાય વિગેરે સ્થાનેમાં ઉત્પન્ન થાય છે તે જ પૃથિવી વિગેરે જુદા જુદા વ્યવહારના સંબંધવાળા થયેલા છેવાથી વ્યવહારરાશિવાળા કહેવાય છે અને જે અનાદિકાળથી સૂક્ષ્મનિગોદમાંજ રહેલા છે તેઓ તેવા પ્રકારના પૃથિવી વિગેરે નામના વ્યવહારથી રહિત હોવાથી અવ્યવહારરાશિવાળા ગણાય છે?
'तत्र येऽनादिनिगोदावस्थात उध्धृत्य पृथिवीकायिकादिभवेषु वर्तन्ते, ते लोके दृष्टिपथमागताः सन्तः पृथ्व्यादिव्यवहारमनुपतन्तः सांव्यावहारिका उच्यन्ते "
| ( રિથતિ જાળમ્) આ પા માં રહેલા દgિuથમાંજતા સત્તા' શબ્દો બાદરપણું જણાવે છે અર્થાત બાદરપણું પ્રાપ્ત થયું હોય તે જ વ્યવહાર રાશિવાળા છે. (૨૧૮)
૩ – ચક્ષચર નહિં વાવાલા એવા પરમાણુઓને સમુદાય થયે તેટલાજ માત્રથી જ્યાં સુધી તેમાં કઈ વિશેષતા ઉત્પન્ન થઈ નથી ત્યાં સુધી તે કેમ ચાક્ષુષ થઈ જાય? અર્થાત્ ૫રમાણુ જેમ અદશ્ય છે તો તેવા અદશ્ય પરમાણુઓના સમુદાય માત્રથી જ તે સ્કંધ) દશ્ય કેમ થઇ શકે? (૨૧૯)
૩ ૩૦– પ્રત્યેક વસ્તુમાંના વિદ્યમાન પરિણામથી અન્ય પરિણામ જુદા જ હોય છે, અને તે પ્રમાણે હેવાથી અણુપણાના પરિણામથી ચાક્ષુષ પરિણામ એ જુદે જ પરિણામ છે, પરમાણુઓ અણુપણાના પરિણામને લઈને રૂક્ષતા તેમજ સ્નિગ્ધતાના વિશેપથી બાદર પરિણામને સ્વીકારે છે તેથીજ ભગવતેએ (બાદર) રકામાં યથાભવ આઠ પ્રકારને સ્પર્શ કહો છે, અને પર માણુઓમાં તો શીત- નિષ્પ-રક્ષ એ ચાર પ્રકારનેજ સ્પર્શ કહેલ છે, તેમાં પણ એક પરમાણમાં તે પરસ્પર અવિરેાધી શીત-રૂક્ષ,
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૫૦) કે બા પ્રમોત્તર મોહનમાલા શીત-સ્નિગ્ધ, ઊષણ-રક્ષ, ઊણુસ્નિગ્ધ એમ બે જ હોય છે. અહિંબંધ પરિણામમાં સ્નિગ્ધ-રૂક્ષ લક્ષણ બે સ્પશે ઉપગમાં આવે છે, કેટલાક પરમાણુઓ સ્નિગ્ધ પરિણામવાળા છે, કેટલાક રૂક્ષ પરિણામવાળા છે. સ્નિગ્ધ-રૂક્ષ એ બંને પરિણામો પરસ્પર વિરોધી હોવાથી એક પરમાણુમાં એક સાથે રહી શકતા નથી. સ્નિગ્ધ પરિણામમાં એક ગુણ સિનગ્ધતાથી અનન્ત ણ સ્નિગ્ધતાના વિભાગો સમજવાના છે અને તે જ પ્રમાણે રૂતા માટે પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. વર્ણ ગંધરસ અને સ્પર્શ એ પ્રચેક પરમાણુઓમાં હોવાથી દરેક પરમાણુઓ એ વર્ણાદિ ચતુષ્ટ યની અપેક્ષાએ સમાન જાતિવાળાં છે પરંતુ વિરૂદ્ધ જાતિવાળા નથી. આટલા સવિરિત કથનથી તાત્પર્ય એ આવ્યું કે પરમાણુએમાં રહેલ સ્નિગ્ધતા અને રૂક્ષતાના વિશેષથી વિવક્ષિા પરમાણુનો અન્ય વિવક્ષિત પરમાણુ સાથે એ બંધ પરિણામ થાય છે કે જે વડે પ્રચય (સમૂહ) વિશેષથી મેટું તેમજ બાદર પરિણામવાળું ઘટ વિગેરે દ્રવ્ય બને છે. “પરમાણુઓના સમુદાય માત્રથી જ્યાં સુધી વિશેષતા ઉત્પન્ન થઈ નથી ત્યાં સુધી કેમ ચાક્ષુપ થઇ શકે?” એ પૂર્વના પ્રશ્નને હવે અવકાશ રહેતો નથી. (૨૧૦).
૪ g૦–જેવી સ્નિગ્ધતા તથા રૂક્ષતાથી દ્વિઅકાદિ કું. ધને બંધ થાય છે તે સ્નિગ્ધતારૂક્ષતાને વિનાશ થવાથી (૧), (ઉત્કૃષ્ટ) અસંખ્ય કાલ પ્રમાણ ધોની જે સ્થિતિ કહેવામાં આવેલ છે તેને ક્ષય થવાથી (૨), અન્ય દ્રવ્યના ભેદથી (૩), અને બંધગ્ય સ્નિગ્ધતારૂક્ષતાને વિનાશ, સ્થિતિને ક્ષય, દ્રવ્યને ભેદ એ ત્રણમાંથી કેઇપણ કારણ ન હોય તથાપિ લોકના નિકૂટ ટાદિ સ્થાનમાં રહેલા દ્વિઅણુદિર્કંધમાંથી સ્વભાગિતિ અર્થાત સ્વાભાવિક ઉત્પન્ન થતી ગતિ (૪) આ ચાર કારણે વડે પરમાણુની ઉત્પત્તિ થાય છે, એમ તવાથદિ શાસ્ત્ર સિદ્ધાતોમાં કહ્યું છે પરંતુ તે વાત ચિત્તમાં કઈ રીતે બેસી શકતી નથી, કારણ કે અમુક ગુણ સ્નિગ્ધ અને અમુક ગુણ રૂક્ષ પરમાણુઓને સ્કંધ થાય છે. એ સ્નિગ્ધતા અથવા રૂક્ષતામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી સ્થિતિને ક્ષય થાય, દ્રવ્યાન્તરે ભેદ થાય અથવા સ્વભાવગતિ થાય તોપણ ભેદ થવા પૂર્વક પરમાણુનો
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. ', (૧૫૧), ઉત્પાદ થઈ શકે જ નહિ, અર્થાત પરમાણુના ઉત્પાદમાં વાસ્તવિક રીતે સ્નિગ્ધતા-રૂક્ષતાને વિનાશ, એ એકજ કારણ હોવું જોઈએ છતાં ઉપર મુજબ ચાર કારણે કહેવામાં આવે છે તેનું શું કારણ? (૨૨૦)
૪ ૩૦-તમારી શંકા બરાબર છે, પરંતુ સમજવાની જરૂર છે કે – દ્રવ્યાણ બદલાય છતાં ભાવાણુ કોઈ વખતે બદલાય અથવા કેઈ વખતે ન પણ બદલાય, અર્થાત દ્રવ્યાણુના ૫લટનમાં ભાવાનું પલટન થવું જ જોઈએ તેવો નિયમ નથી. એ આપણું સૈદ્ધાતિક મન્તવ્ય છે. આ માન્યતા ઉપર વિચાર કરવામાં આવે તો ઉપરની શંકાને સ્થાન મળશે નહિં. કારણકે તમારી માન્યતા એવી છે કે ભાવાણુ (સ્નિગ્ધતા-રૂક્ષતા) બદલાય તોજ ભેદ થાય, પરંતુ શાસ્ત્રીય માન્યતા પ્રમાણે અસંખ્યાત કાળ પ્રમાણ જે સ્કંધની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે સ્થિતિ પૂર્ણ થયે સ્કંધને અવશ્ય પલટો થાય છતાં સ્કંધવતી પરમાણુઓ તો જે વર્ણ જે ગધ રસ અને જે સ્પર્શવાળા હતા તેજ વર્ણાદિવાળા રહેવા હોય તે રહી શકે છે એટલે કેવળ સ્નિગ્ધતા-રૂક્ષતા ના વિગમથીજ પરમાણુની ઉત્પત્તિ માનવી ઉચિત નથી, પરંતુ સ્નેહ-રેક્ષ્યના ધિગમ સાથે ઉપર જણાવેલા સ્થિતિક્ષયાદિ કારસેથી પણ ભેદ પવા પૂર્વક પરમાણને ઉત્પાદ માનો એ વાસ્તવિક તેમજ શાયિ છે. (૨૨૦)
૫ ૦–કલાપ્રદેશી તથા વ્યસપ્રદેશી પુદગલો કેને કહેવાય? (૨૨૧)
૫ ૩૦-પરમાણુ તે દ્રવ્યથી અપ્રદેશી કહેવાય, અને દ્વિદેશી કંપથી થાવત અનત પ્રદેશ કો બધા દ્રવ્યથી સપ્રદેશી પુદગલે કહેવાય જે માટે પુદ્ગલ છત્રીશીમાં કહ્યું છે કે– gify? ઇત્યાદિ. (૨૨૧)
૬ ૪૦–એજ પ્રમાણે ક્ષેત્રાપ્રદેશી-ક્ષેત્ર સપ્રદેશ, કાલા પ્રદેશી-કાળ પ્રદેશી તેમજ ભાવાઝદેશી અને ભાવસપ્રદેશો પુગલેનું સ્વરૂપ સમજાવો? (૨૨૨).
* ૬ ૩૦–૫માણુ, સંખ્યપ્રદેશી અંધ, અસંખ્યપ્રદેશી કંધ કિંવા અનન્તપ્રદેશો'કંધ ( અથત કોઈપણ પગલે )
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧૨)
શ્રી પ્રમોત્તર મેહનોમાા
એક આકાશપ્રદેશની અવગાહનાવાળા હોય તો તે પુદગલા ત્રાઝદેશી કહેવાય, અને સંખ્યપ્રદશી વિગેરે પુગલસ્કો એકથી વધારે આકાશ પ્રદેશની અવગાહનાવાળા હોય તો ક્ષેત્રથી સપ્રદેશો પુદ્ગલ કહેવાય,
જે પુદગલ જે સમયે જે વણ જે ગન્ધ જે રસ જે સ્પર્શ જે રાંઘાત-જે ભેદ જે સૂક્ષ્મત્વ અને જે બાદરવા વિગેરે પરિણામને પાયે હોય તે વગન્ધાદિ પરિણામ એક સમયની સ્થિતિવાળા હોય તે તે પુગલો કાળથી અપ્રદેશી કહેવાય, અને એક સમયથી વધારે સમય સુધી ટકવાવાળે તે વદિ પરિણામ હોય તે કાળથી સપ્રદેશી કહેવાય. તથા જે પુદ્ગલે એક ગુણ કાળા અથવા એક ગુણપીળા એક ગુણલીલા એક ગુણ રાતા અને એક ગુણવેત વર્ણવાળા હોય તેવા પુદ્ગલ (વર્ણની અપેક્ષાએ) મવાઘરી
૧. અહિં ગુણ શબ્દનો અર્થ અંશ જાણુ, અને તે પણ અતિ મૂક્ષ્મ અને નિર્વિભાજ્ય અંશ જાણ. તે આ પ્રમાણે –સર્વોત્કૃષ્ટ કાળા વર્ણન તારતમ્ય ભેદે જે જુદા જુદા ભાગ પાડીએ તો કેવળજ્ઞાનરૂપ બુદ્ધિવડે ભાગ પાડતાં પાડતાં યાવત અનન્ત ભાગ પડી શકે છે, અને તેવા પાડેલા ભાગમાં એક ભાગ તે અહિં એક અંશ થવા એક ગુણ કહેવાય છે એ. અંશનો હવે એક ભાગ કલ્પીએ તો કહી શકાય નહિં. કારણકે એવી સૂક્ષ્મતા હવે પડી શકે નહિં. તેથી તે નિર્વિભાજ્ય એક અંશ તે અહિં ગુણ શબ્દથી વ્યપદેશવાળા જાણો.
૨. જે પુદ્ગલ દ્રવ્યમાં આપણે ભાવપ્રદેશીપણું વિકારવાનું હોય તે પુત્રદ્રવ્યમાં સર્વે વર્ણ બંધ રસ સ્પર્શ એટલે ૨૦ ગુણ એકીવખતે એક ગુણ (એક અંશ) વાળા હોવા જોઈએ એમ નહિં, તેમ જ વર્ણ પાંચે અથવા ગંધ બને અથવા રસ પાંચે અથવા સ્પર્શ આડે એક ગુણવાળા હોવા જોઈએ એવો પણ નિયમ નહિં, અર્થાત “જે પુદ્ગલના સમકાળે પાંચે વર્ણ એક ગુણવળા હોય તે વર્ષથી ભાવાપ્રદેશી, જે પુદ્ગલેના સમકાળે પાંચે રસ એક ગુણવાળા હોય તે રસથી ભાવાપ્ર શી, અને જે પુદગલોના આઠે સ્પર્શ સમકાળે એક ગુણવાળા હોય તે પુગલો સ્પર્શથી જાવાદેશી કહેવાય એમ ન જાણવું પરતુ૧. જે પુગલ વદિ ૨૦માંના કોઇપણ એકડે એક ગુણ હોય તે
સાવા પ્રદેશી..
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રગ્નેત્તર મહનમાલા
' (
૩)
પુદગલો કહેવાય, તેમજ એક ગુણ સુગંધવાળા અથવા એક ગુણ દુધવાળા જે પુદગલા હેાય તે (ગંધની અપેક્ષાએ) માવો કહેવાય,એક ગુણતિક્ત એકગુણ કટ એગુણુ કષાચી એક ગુણ આશ્લ અથવા એગુ ગુમધુરરસવાળા પુદગલે રસથી ભાવાપ્રદેશી કહેવાય, અને જે પુદ્ગલે એકગુણરૂક્ષ અથવા એકગુસ્નગ્ધ, અથવા એક, ગુણીત અથ એકગુણ ઉણ, અથવા એક ગુણ મૃદુ અથવા એક ગુણ કર્કશ, અથવા એક ગુણ લઘુ અથવા એકગુણ ગુરૂ સ્પર્શવાળા હોય તે (સ્પર્શની અપેદાએ)માવા પુદ્ગલો કહેવાય.આવા ભાવાપ્રદેશી પુદ્ગલો ભાવ લપ્રદેશી પુદગલોની અપેક્ષાએ ઘણાજ અલ્પ હોય છે. ભાવાપ્રદેશ દુગલોમાં જે એકગુણ વણ એકગુણ ગબ્ધ એક ગુણરસ અને એકગુણ સ્પર્શ કર્યો, તેનાથી વિપરીત રીતે એટલે દ્વિગુણદિ વર્ણવાળા દ્વિગુ સુદિ ગન્ધવાળા દ્વિગુણાદિ રસવાળા અને દ્વિગુણાદિ સ્પશવાળા જે પુદ્ગલ તે ભાવથો સપ્રદેશી પુદગલો કહેવાય.
૭ v૦-- મૂક્ષ્મનિગાદ અથવા બાદરનિગાદમાં અનન્તા છે, એમ આપણા શાસ્ત્રો જણાવે છે. બટાકા, સકરીઆ વિગેરે કંદમૂલમાં પણ અનાજીવ છે એમ વારંવાર કહેવાય છે, તો એક શરીરમાં અનાજીનો સમાવેશ શી રીતે થઈ શકે ? (૨૨૩)
૭ ૩૦–પક પદાર્થમાં બીજા પદાર્થને રહેવાની બે રીતિ સ્પષ્ટ દેખાય છે, તેમાં રહેલી અપ્રવેશરીતિ છે. જેમ એક ડબીમાં લખોટી રાખી ય તે જેવી રીતે ડબ્બીને કેવળ સ્પર્શ કરીને ભિન્નપણે રહે છે તે અપ્રવેશરીતિ છે, અને લોખંડના ગાળામાં અગ્નિ, એક દી કના તેજમાં બીજા દીપકનું તેજ ઇત્યાદિનું અવ૨. જે પુદ્ગલ માં પાંચ વર્ણમાંને કોઈપણ વર્ણ એકગુણ હોય છે તે
પુદ્ગલ વાથી ભાવાપ્રદેશી. ૩. જે પુદગલાં બે ગંધમાં કેપણુ ગંધ એકગુણ હોય છે તે
પુદગલ થી ભાવાપ્રવેશી.. ૪. જે પુદ્ગલમાં પાંચ રસમાંથી કોઇ પણ રસ એક ગુણવાળે હેય
તે તે સાથે ભાવાશો . ૫. જે પુદગલમાં આઠ સ્પર્શમાંથી કોઈ પણ સ્પર્શ એક ગુણવાળે
હોય તે સ્પર્શ ભાવાપ્રરશી
Page #177
--------------------------------------------------------------------------
________________
(૧૫૪)
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાલા
ગાહન તે પ્રવેશરીતિ અથવા સક્રાન્તરીતિ કહેવાય છે. ક્ષેત્રમાં ક્ષેત્રી, એટલે આકાશમાં ધર્માસ્તિકાયાદિ દ્રાના અવગાહ સંકાન્તાવગાહ છે, પુદ્ગલમાં પુદ્ગલના અવગાહુ સકાત અસ કાન્ત બન્ને પ્રકારના હોય છે. પુદ્ગલમાં આત્માના અર્થાત્ શરીરમાં આત્માના સાન્ત અવગાહુ હાય છે. એક જીવમાં ત્રીજા જીવના પણ સ’ફ્રાન્ત અવગાહુ હેાય છે. એ પ્રમાણે અહિં નિગેાદ-શીરમાં એક જીવ સક્રાન્ત અવગાહે એટલે પરસ્પર તાદાત્મ્યપણે રહેલા હાય છે તેમ બીજો જીવ પણ તેમાં સંક્રમીને રહેલા હાય છે. તેવી રીતે ત્રીજો જીવ, તેવીજ રીતે ચેાથેા જીવ એમ યાવત્ સખ્યાતજીવ, અસંખ્યાતજીવ અને અનન્તજીવેા પણ પરસ્પર એક આજામાં પ્રવેશ કરી સક્રમીને રહે છે, જેથી એક શરીરમાં જીદે જુદે સ્થાને અથવા જુદા જુદા અવગાહ રોકીને રહેલા હાય એમ નથી. પર ંતુ સર્વે જીવા એકજ શરીરમાં સરખી અવગાહનાએ પરસ્પર પ્રવેશ કરીને રહેલા હેાય છે. અહિં કદાચ શકા થાય કેએક પદાર્થ બીજ પદાર્થમાં સથી પ્રવેશ કરીનેઅેમ રહી શકે ? તે શકના સમાધાનમાં સમજવું જોઇએ કે-એક દીપકના તેજમાં બીજા દીપકનુ તેજ પ્રવેશ થતું પ્રત્યક્ષ માલમ પડે છે. માટે જાણી શકાય છે કે એક પટ્ટામાં બીજો પદાર્થ પ્રવેશ કરીને રહી શકે છે. ( ૨૨૩ )
૮ ૬૦—કદાચ ઉપર કહેવા પ્રમાણે હોય તાપણ એક શરીરમાં બે ચાર પાંચ કે દેશ જીવે. પરસ્પર પ્રવેશ કરીને રહી શકે, પરંતુ એકજ શરીરમાં અનન્તવે પ્રવેશ કરી રહી શકે એ શી રીતે સમજાય ? ( ૨૨૪ )
પ્રમાણે બીજે કેમ ન રહી
૮ ૩—જો એક શરીરમાં એક જીવ રહ્યા તે જીવ રહી શકે છે તા તે મુજમ બીજા અનેક શકે ? અર્થાત્ એક શરીરમાં એક જીવની માફક બીજો જીવ રહ્યા તેમ ત્રીજો ચાથા સખ્ય અસખ્ય અને યાવત્ અનન્તજીવા પણ રહી શકે, અને જે એટલા જીવા ન રહી શકે તે. એક શરીરમાં એક જીવ સિવાય બીજો જીવ પણ ન રહેવા જોઇએ એ સામાન્ય નિયમ છે. પુન: બીજી વાત એ છે કે જીવજ જીવમાં પ્રવેશ કરી શકે છે એમ નથી, પરન્તુ રૂપી એવા પુદ્ગલા પણ પુદ્ગલેામાં પરસ્પર સર્વાં શે
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તરે મોહનમાલા
(૧૫૧),
પ્રવેશ કરીને રહી શકે છે. એક પરમાણુમાં બીજે પરમાણુ, તેમાં ત્રીજે પરમાણ, તેમાંજ ચા પાંચમ સંખ્યાત અસંખ્યાત યાવત અનંત પરમાણુઓ તે એક વિવક્ષિત પરમાણુમાં પ્રવેશ કરી શકે છે. અને તેથી જ અનન્તપ્રદેશી કધોની પણ એક આકાશપ્રદેશ જેટલી અવગણના સિદ્ધ થઈ શકે છે. પુદ્ગલતો રૂપી પદાર્થ છે, તે પ્રમાણે જ માં પરસ્પર અનન્તનો પ્રવેશાવગાહ માને અયુક્ત નથી. જેમ સુધાવસ્થાને પમાડેલ ( બુભુક્ષિત ) પારે સેંકડે તોલા સોનું પ્રવેશ કરી જાય છે (પિતાનામાં સમાવી દે છે) છતાં વજન કે આકાર વૃદ્ધિ પામતો નથી, જે માટે લોકપ્રકાશમાં કહ્યું છે કે
( परमाणपादिना द्रव्येणकेनापि प्रपूर्यते । स्वप्रदेशथा द्वा. भ्यामपि ताभ्य तथा त्रिभिः ॥१॥ अपि द्रव्यशतं मायात्तत्रैवैक प्रदेशके । मारत् कोटिशतं मायादपि कोटिसहस्रकम् ॥ २॥ अवगाहस्वभाव वादंतरिक्षस्य तत्समं । चित्रत्त्वाच्च पुद्गलानां परि. णामस्य युनि.मन ॥ ३॥ दीप्रदीपप्रकाशेन यथावरकोदरं । एकेनाऽपि પૂર્યતે તરત જ મતિ ૨ | ૪ | વિરહ્યૌmધિક્ષામત પર दस्यककर्षके। सुवर्णस्य कर्पशतं तौल्ये कधिकं न तत् ॥ ५ ॥ पुनरौषधिसाम यत्तिद्वयं जायते पृथक् । सुवर्णस्य कर्षशतं पारदશૈકા : ; ”
‘ભાવાર્થ - એક આકાશપ્રદેશ એક પરમાણુવડે પણ પૂરાય છે તથા બે પરમ કૃઓ વડે પણ પૂરાય છે, તેમજ ત્રણ પરમાણુવડ પણ પૂરાય છે. ૧ | પુન: તે એક આકાશપ્રદેશમાં સેંકડો પરમાણુ દ્રવ્યો કમાય છે, સેંકડો કાડ પરમાણુ દ્રવ્યો સમાય છે અને હજારો કે પણ પરમાણુ દ્રવ્યો સમાઇ જાય છે, એ પ્રમાણે
બે પરસ્પર વેશી શકે છે તેનું કારણ શું ? તે દર્શાવે છે – છે ૨ એ સવ દ્રવ્યોના પ્રવેશનું કારણ એ છે કે-આકાશને તથા પ્રકારને અવગાહ સ્વભાવ છે અને પુદ્ગલેના પરિણામ વિચિત્ર છે માટે બે સર્વ બાબત યુક્તિસંગત છે. જે ૩ છે તે જ વાત દાનથી સિદ્ધ કરાય છે દેદીપ્યમાન એક દીપકના પ્રકાશ વડે જેમ ઓરડાના મધ્ય ભાગ પૂરાય છે તેમ તેજ ઓરડામાં બીજા સેંકડો દીપકને પ્રકાશ પણ સમાઈ જાય છે ૪ પુના
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૫૬) ‘થી પ્રશ્નોત્તર મોહનમાણ * • બીજું દષ્ટાન્ત–ઔષધિના સામર્થ્યથી એક કષ' (તાલા )
પારામાં ૧૦૦ કઈ ( તોલા ) નું પ્રવેશ કરે છે છતાં તે એક કઈ પારે વજનમાં વધતો નથી ! ૫ છે વળી ઐાષધિના સામર્થ્યથી ૧૦૦ કર્ષ સોનું અને એક કઈ પારે બને જુદા પણ પડી શકે છે. આ ભાવાર્થ શ્રી ભગવતીસૂત્રના ૧૩ માં શતકના ચોથા ઉદ્દેશાની વૃત્તિમાં પણ સ્પષ્ટ જણાવેલ છે. આ પ્રમાણે રૂપી પદાર્થો પણ એક બીજામાં પરસ્પર પ્રવેશ કરીને રહી શકે છે તો નિગદ અથવા બટાકા વિગેરે કંદમૂલમાં અરૂપી એવા અનંતજી પોતપોતાની જુદી અવગાહના ન રેકતાં એકજ અવગાહનામાં તે પરસ્પર એક બીજામાં પ્રવેશ કરીને રહી શકે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણકે દ્રવ્યોના પરિVામ-સ્વભાવ વિચિત્ર હોય છે. (૨૨૪)
૯ ૪૦-નિગાદના એકંદર ભેદ કેટલા? (૨૨૫)
૯ ૩૦-સૂક્ષ્મનિગોદ અને બાદરસિંગદ, તે પ્રત્યેકના બે ભેદ સૂક્ષ્મઅપર્યાપ્રનિગદ અને સૂક્ષ્મપર્યાનિગોદ, ભાદરઅપર્યા સનિગોદ અને બાદરપર્યાપ્રનિગાદ એમ એકંદર ચાર ભેદ થાય, અથવા વ્યાવહારિકનિગોદ અને અવ્યાવહારિકનિગે દ એમ પણ બે ભેદ કહેવાય છે. (૨૫)
૧૦ ૫૦–નિગદ લોકમાં સર્વત્ર છે કે અમુક સ્થાનમાં છે? (૨૨૬ ) - ૧૦ ૩૦–સૂક્ષ્મનિગદ સર્વ લોકાકાશમાં અતિનિબિડપણે વ્યાપ્ત હેય છે. લોકોમાં એવું કે સ્થાન નથી કે કોઈ આકાશ પ્રદેશ નથી કે જ્યાં સૂક્ષ્મનિગદ ન હોય, બાદરનિદાદનું સ્થાન સર્વ દ્વીપ-સમુદ્રમાં અને વાસ્તવિક રીતે સર્વ જળારામાં અને સર્વ વનસ્પતિસ્થાનમાં હોય છે. “ગરથ કરું તથri ” “ જ્યાં જળ ત્યાં વનસ્પતિ એ વચન વિશેષતા બાદરનિગેદની અપેક્ષાએ છે. જે કે કાચા સ્વચ્છ જળમાં બાદરનિગોદ દેખાતી નથી તોપણ અદશ્યપણે બાદરનિગદ અવશ્ય છે. એ ભાવાર્થ ન્યા. વિ.. ઉપા, શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે ધમપરીક્ષા ગ્રન્થમાં કહે છે. જેથી બાદરનિગદ લોકના અસંખ્યાતભાગમાં છે. અને સક્સવિગેદ (તો) ઉપ૨ જણાવ્યા મુજબ સર્વ લોકમાં છે. (૨૨૬)
Page #180
--------------------------------------------------------------------------
________________
' ' ' શ્રી પ્રૌત્તર મોહનમાલા. ,(૧૫૭), : ૧૧ ---નિગાદને પર્યાદિત કેટલી હોય? (૨૨૭) - ૧૧ ઉ૦--લબ્ધિ અપર્યાપ્ત-સૂક્ષ્મનિગાદ તથા લબ્ધિ અપર્યાપ્ત બાદરનિગોદ જીવોને આહાર શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિઓ હોય છે. ચોથી ઉશ્વાસપર્યાપ્તિનો આરંભ કરેલ હોય પરંતુ અપર્યાપ્તા હોવાથી પૂર્ણ થઇ શકતી નથી. અને લબ્ધિપર્યાપ્ત સૂક્ષ્મનિગોદ તથા લબ્ધિપર્યાબાદરનિગદને આહાર-શરીર-ઈ-દ્રય-ઉદ્ઘાસ એ ચારે પર્યાપ્તિઓ હોય છે. (૨૨૭)
૧૨ ૪૦-નિગાદને પ્રાણ કેટલા હેય? (૨૮) ૧૨ ૩૦- અપર્યા. સુક્ષ્મ તથા અપર્યા. બાદરનિગાદજીને
ન્દ્રિય આયુષ્ય અને કાયબલ એ ત્રણ પ્રાણ હોય. પર્યાપ્ત સૂક્ષ્મ તથા પર્યાપ્ત બાદરનિગાદ જીવોને સ્પર્શનેન્દ્રિય આયુષ્યઉશ્વાસ અને કાયબલ એમ ચાર પ્રાણ હોય છે. (૨૨૮ .
૧૩ –નિગોદ જીવોની નિ તથા કુલ કેટલા હેય?(રર)
૧૩ ૩૦– યોનિ ચાર લાખ અને કુલ અઠ્ઠાવીશ લાખ કેડ હોય છે. સમય-સમગધસમ રસ અને સમ સ્પર્શવાળું ઉ. ત્પત્તિસ્થાન એક નિમાં ગણાય છે અને તેથી અસંખ્ય નિગાદ છતાં સમાનવણદિની અપેક્ષાએ ચાર લાખ ભેદ પડે છે. એક યોનિમાં ઉત્પન્ન થતા ભિન્ન ભિન્ન જાતિના છો તે કુલ ગણાય છે. (૨૨)
૧૪ ૪૦–નિગોદ જીવની નિ સંવૃત હોય કે વિવૃત?(૨૩૦)
૧૪ ૩૦-મૂક્ષ્મ-બાદ બન્ને પ્રકારના નિગાદ છ સંવૃતયોનિવાળા છે. કારણ કે નિગોદની ઉત્પત્તિસ્થાનરૂપનિ સ્પષ્ટ દેખાતી નથી. (૨૩૦)
૧૫ ઇ-નિગદની ભવસ્થિતિ કેટલી હોય? ૮ર૩૧) - ૧૫ ૩૦–પને પ્રકારની નિગાદનું જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકા પ્રમાણ કુલ્લકા જેટલું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એથી અધિક અતમુહૂર્ત પ્રમાણે છે. (૨૧) 1. ૧૬ –નગાદજીની કાયસ્થિતિનું કેટલું પ્રમાણ (૨૩૨) ૧૬ ૩—અવ્યવહાર રાશિરૂ૫ નિમેદની અપેક્ષાએ જઘન્ય
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૫૮), શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. અથવા ઉત્કૃષ્ટસ્થિતિ અનાદિ સાત અને અાદિ અનન્ત છે, અર્થાત જે છ નિગોદમાંથી હજુ નીકળ્યા નથી પણ નીકળશે તેઓની કાયસ્થિતિ અનાદિ સાત અને જે છે તેની ન્યા નથી અને નીકળવાના પણ નથી તે નિગોદ જીની કાયસ્થિતિ અનાદિ અનંત છે. તથા જે નિગોદ અનાદિ વિગેદમાંથી એટલે અવ્યવહારરાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવીને પુન: નિગોદપણું પામ્યા છે તેઓની નિગોદાણાની સ્થિતિ સાદિ સાન્ત છે એટલે કાળથી અસંખ્ય-ઉત્સર્પિણી અવસર્પિણું સુધી નિગોદપણાનો અનુભવ કરશે અને ક્ષેત્રથી અસંખલોકાકાશના જે. ટલા આકાશ પ્રદેશે તેટલા કાળચકો સુધી નિગોદાણું અનુભવશે ( ૨૩૨ )
૧૭ –નિગોદ જીવોને શરીર કેટલા હેય (૨૩૩)
૧૭ ૩૦-દારિક તૈજસ અને કામણ એમ ત્રણ શરીર હોય છે. દારિક શરીર અનન્તજીનું એક ડાય છે. તેજસકામણ શરીર જીવ માત્રનાં દરેકનાં જુદાં હોય છે. (ર૩૩)
૧૮ g૦-નિગાદજીનું સંસ્થાન કેવું હોય ? (૨૩૪ ) - ૧૮ ૩૦–નિગાદવોને હુડક સંસ્થાન હોય છે. વિશેષ વિચાર કરતાં શ્રીજીવાભિગમમાં સૂમનિગોદ અને દરનિગાદનું પણ અનિયત આકારવાળું સંસ્થાનું કહ્યું છે, અને સંગ્રહણીની વૃત્તિમાં સામાન્યપણે નિંદનું સ્ટિબુક (પરપોટા) પાકારે સંસ્થાન જણાવેલ છે. (૨૩૪)
૧૯ ઘ૦-નિગાદજીનું શરીર પ્રમાણ કેટલું હોય? (૨૩૫)
૧૯ ૩૦- સૂક્ષ્મ-બાદર બને નિગાહજીવોનુંરીર જઘન્યથી અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પણ અંગુલને અસંખ્ય ભાગ છે પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ ભા ને કાંઈક અધિક જાણો. એમાં પરસ્પર હીનાધિક શરીર આ પ્રથાણે છે:–
૧ આ લખાણ સૂક્ષ્મનિગોદ અને બાદરનિગોદ બનેમાં ભવપૂર્તિની અપેક્ષાએ કહ્યું. અન્યથા બાદર નિગોદ તો બાદર નિગ માં ૭૦ કે કોસાગર સુધી ઉત્પન્ન થઈ શકે છે. એમ કાયસ્થિતિ સ્તોત્રમ તથા પ્રજ્ઞાપનાના ૧૮ મા પદમાં કહ્યું છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રમોત્તર મોહનમાલા.
(૧૫૯). ૧ અપર્યાપ્તસૂક્ષ્મનિમેદની જઘન્ય અવગાહના સર્વથી લઘુ તેથી ૨ ૩ ભાદર , છ , અસંખ્ય ગુણ ૩ પર્યાપ્ત સૂક્ષ્મ છ છ ' s by by ૪ ઇ બાદર છ છ ક ૫ અપર્યાપ્તસૂક્ષ્મ છે ઉત્કૃષ્ટ 59
9 ૬ પર્યાપ્ત છે
5 5 59. » ૭ અપૉપ બાદર છ છ ) , w ૮ પર્યાપ્ત 5 x 9
એ પ્રમાણે આઠે પ્રકારે નિગાદજીની અવગાહનાની તરતસતા જાણવી. (૨૩૫),
૨૦ ૧૦–નિગાદજીવોને સમુદ્રઘાત કેટલા હેય? (૨૩) :
ર૦ ૩૦–બન્ને નિગોદના છેવોને કષાય-વેદના અને મરણ એમ ત્રણ મુદ્દઘાત હોય છે, વિશેષમાં એ છે કે નિકૂટસ્થાને રહેલા નિગદ તથા અાચરસ્થાને રહેલા નિગેદ કે જ્યાં વાયુ આદિન વિશેષ આઘાત પહોંચી શકતો નથી તેવા સ્થાનમાં રહેલા એને વેદના સમુદ્રઘાત નથી હોતો એમ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે (૨૩૬)
૨ –નિગેદના જ કઈ કઈ ગતિમાં ઉત્પન્ન થઈ શકે? (૨૩)
૨૧ ૩૦-નિગાદજી મરણ પામીને સે એકેન્દ્રિમાં, સર્વવિકોલેજિયમાં સંખ્યાત આયુષ્યવાળા ગર્ભજ તિયચર્ષચેન્દ્રિમાં, સંખ્યાત આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યમાં અને સં. મૂર્ણિમા તિચિ મનમાં ઉત્પન્ન થાય છે, પરંતુ યુગલિકમાં દેવમાં અને નારકમાં ઉત્પન્ન થતા નથી. (૨૩૭) : - રર ૮-નિગોદમાં કણ કણ ઉત્પન્ન થાયં? (૩૮) ,
૨૨ ૩૦-એ જીવોની જ્યાં જ્યાં ગતિ કહી છે. ત્યાંથી . ત્યાંથી આગતિ પણ જાણવી, અર્થાત્ તે તે સ્થાનેથી મરણ પામેલા જી નિગોદમાં ઉત્પન્ન થઈ શકે છે, પરન્તુ યુગલિક દેવ અને નારક એ ત્રણ છ મરણ પામીને અનન્તરપણે નિગોદમાં ઉત્પન્ન થઈ શકતું નથીએટલે કે આગતિ ગતિ તુલ્ય છે. (૩૮)
Page #183
--------------------------------------------------------------------------
________________
(૧૬૦).
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા,
૨૩ ૨૦ એક સમયમાં કેટલા થવા નિગાદમાં ઉત્પન્ન થાય (, ૧૩૯ )
:
૨૩ ૩૦—એક સમયમાં જઘન્યથી પણ અન ત નિગેાદવે ઉત્પન્ન થાય છે. પરન્તુ સખ્ય અથવા અસંખ્ય નિગેાદ થા ઉત્પન્ન થતા નથી, ઉત્કૃષ્ટથી એક સમયમાં થી પણ વધુ અનન્ત નિગેાદવેા ઉત્પન્ન થાય છે. માટે દર સામે અનન્તનિગાદજીવાની ઉત્પત્તિ છે. જેમ ઉત્પત્તિ છે તેમ પ્રતિ સમય અનન્ત નિગેાદ વેનુ ચ્યવન-મરણ પણ થયા કરે છે. એકજ નિગાદમાં જેટલા અનન્ત જીવે વિક્ષિત સમયે છે તેમાંના અનન્તજીવાત્મક એક અસંખ્યાતમા ભાગ એક સમયમાં મણ્ પાગે છે અને તેજ સમયે પુન: અનન્તજીવાત્મક એક અસંખ્યાતમા ભાગ પરભવથી આવીને તે નિગેાદમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કૃતિ સમયે એક એક અસંખ્યાતમા ભાગ ઘટતાં ઘટતાં વિવક્ષિત નિગેાાના સર્વે જીવે અન્તદૂત્ત માત્રમાં સર્વે વિનાશ પામે છે. તેથી અન્નકૂ માત્ર વ્યતીત થતાં બીજે સમયે જોઇએ તે તે નિગેાદમાં સ જીવા નવાજ આવેલા હોય છે. અને પૂર્વે જે જીવા હતા તેમાંના એક પણ જીવ વિદ્યમાન હાય નહિં. એ રીતે જે એક નિગેાદ અન્તર્મુહૂત્ત માત્રમાં સર્વથા પરાવર્ત્તન પામી જાય, છે તેમ લેાક વર્તી દરેક નિગેાદ પણ અન્તદૂત્ત માત્રમાં પરાવન પામે છે. એ પ્રમાણે સદાકાળ નિાદા દર અન્તમુત્તે સવા નવી નવી ઉત્પન્ન થાય છે પરંતુ તે નિગેાદા કદી પણ જીવહિ1 થતી નથી. ( ૨૩૯ )
૨૪ ૦—નિગેાદમાં ઉપપાત ચ્યવનને વિઝુકાળ કેટલા હાય ? ( ૨૪૦ )
૨૪ ૩૦-પ્રતિસમય અનન્તજીવાત્મક એક એક અસખ્યાતમેા ભાગ દરેક નિગાઢમાંથી મરણ પામે છે અને નવા ઉત્પન્ન થાય છે, માટે નિગેહમાં ઉપાત-ચ્યવનના વિરહકાળ હોઇ શકતાજ નથી. ( ૨૪૦ )
૨૫ ૬૦—નિગાદમાંથી નીકળેલા જીવેા અનન્તર મનુષ્યાદિ સવમાં સમ્યક્ત્વાતિ ગૃણાને પામે ખરા? ( ૪૧ )
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રા ગણોત્તર મેહનમાલા.
૨૫ ૩૦--નિગાદજી મરણ પામીને જે અનત૨૫ણે ૫ન્દ્રિયતિર્યંચ થાય તે સમ્યકત્વ અને દેશવિરતિ પણ પામી શકે છે. તથા જે અનન્તરપણે મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તે સમ્યકત્વ દેશવિરતિ સર્વવિરતિ અને યાવત મોક્ષપણ પામી શકે છે. (૨૪૧)
૨૬ ૦-નિગેદના છ અનન્તરપણે મનુષ્યભવમાંથી મોક્ષે જાય તો કેટલા જઈ શકે? ( ૨૪૨ ).
૨૬ ૩૦-નિગોદમાંથી નીકળી અનન્તપણે મનુષ્યભવ પામી મોક્ષે જાય તો વધારેમાં વધારે છે જે મોક્ષે જઈ શકે છે. (૨૪૨)
ર૭ ૪ --નિગાદજીને લેશ્યા કેટલી હેય? (૨૪૩); ' ૨૭ ૩૦-- દરેક નિગાદવને અન્ત પરાવન પામતી કૃષ્ણ-નીલ અને કાપત ત્રણ લેશ્યાઓ હોય છે. (૨૪૩).
- ૨૮ - નિગોદના અને કેટલી દિશાને આહાર હોય? ( ૨૪૪)
૨૮-૩૦-લોકની અંદર રહેલા નિગોદ જીવોને છ દિશાને આહાર હોય છે અને લોકના નિકૂટ તેમજ પ્રાન્તભાગમાં રહે. લાઓને ૩-૪-૫ દિશાને પણ આહાર યથાસંભવ હોય છે ૨૪૪)
ર૯ ૦-નિગાદના જીવોને સંઘયણ હેય? અને હેય તે કયાં હોય ? (૨૪૫).
૨૯ ૩૦- હાડકાના અભાવે નિગાદજીને સંઘયણ નથી, મતાંતરે સેવાર્તા સ્વીકાર્યું છે તે પણ બલની અપેક્ષાએ જાણવું (૨૪૫)
૩૦ ૪૦–નિમેદવોને આહારાદિ સંજ્ઞા તેમજ કષાય હેય? (૨૬)
૩૦ ૩૦આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચારે સંજ્ઞાઓ અવ્યક્તપણે પ્રત્યેક નિગોદને હોય છે. એ જ પ્રમાણે ચારે કષાય પણ અવ્યક્તપણે હોય છે. (૨૪૬)
૩૧ ૦-નિગદના અને ઇન્દ્રિયો તથા સંક્ષિપણું હોય? (૨૭) . -
૩૧ ૩૦-પાંચ ઈન્દ્રિયો પૈકી એક સ્પશનેન્દ્રિય હોય, પરંતુ
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૬૨)
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા. ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળને વિચાર કરવામાં અસમય હોવાથી અસંજ્ઞિ હોય છે. (૨૪૭)
૩ર ૪૦–નિગાદના જીવોને ત્રણ વેદમાંથી કયો વેદહાય (૨૪)
૩૨ ૩૦-નિગોદ જીવને કેવળ નપુંસક વેદજ હેાય છે અને ને તે પણ કષાય અને સંજ્ઞાની માફક અવ્યકત હોય છે. (૨૪૮)
૩૩ ૪૦–નિગાદજી સમ્યગદષ્ટિ-મિશ્રણ કે મિથ્યાષ્ટિ હોય? તથા તેમને કહ્યું ગુણસ્થાનક હોય? (૨૪૯).
૩૩ ૩૦–સ નિગાદવો મિથ્યાષ્ટિજ હોય છે અને એ પ્રમાણે અવ્યકતમિથ્યાત્વ હેવાથી તેમને સદાકાળ પ્રથમ ગુણ સ્થાનકજ હોય. (૨૪૯)
૩૪ ૦–નિગોદને જ્ઞાન અને દર્શન તથા ઉપયોગ હેય? અને હોય તો ક્યા ક્યા હોય? (૨૫૦ )
૩૪ ૩૦-મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન એમ બે અજ્ઞાન હોય અને ચાર દર્શન પૈકી એક અચક્ષદર્શન હોય અને બે અજ્ઞાન તેમજ એક દર્શન મળી ત્રણ ઉપગ હોય. (૨૫૦)
૩૫ ૪૦—નિગોદ જીવોને ત્રણ આહાર પૈકી કયે આહાર હોય અને તે કયારે હોય? (૨૫૧ )
૩૫ ૩૦–વિગ્રહ ગતિવિના નિગોદજેવો દાકાળ આહારી હેય. વિગ્રહ ગતિમાં પણ વધારામાં વધારે ત્રણ (અથવા ચાર) સમય સુધી અણાહારી હોય. પુન: એ જીવોને ઉત્પન્ન થતી વખતે શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી એજઆહાર હોય, અને શરીરપર્યામિ પૂર્ણ થયા બાદ તેમાહાર હેય એ બન્ને પ્રકારને આહાર પણ એ જને અનાગિક (સ્પષ્ટ ઉપયોગ રહિત પણે) હોય છે. એ આહાર સચિત્તાદિ ત્રણે કારને હોય છે. આહારનું અંતર એક સમયનું પણ હોતું નથી. (૫૧)
૩૬ ૪૦–પંદર વેગ પકી નિગોદષ્ટોને કેટલા યોગ હોય? (૨૫)
૩૬ ૩૦-નિગાદજીને વિગ્રહગતિમાં તેમજ ઉત્પત્તિના પ્ર. ચમ સમયે કેવલ કામકાયાગ હોય છે, અને ત્યારબાદ અ
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા
(૧૬૩) પતાવસ્થા સુધી દારિક મિશ્ર અને તે પછી દારિક કાયયોગ હોય છે. (૨૫).
૭ ૪૦-નિગાદજીનું પ્રમાણ કેટલું ? (૨૫૩ ) - ૩૭ ૩૯-અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદાદિ ચારે પ્રકારના નિગાદ જીવો અનન્ત કાકાશના જેટલા આકાશપ્રદેશ તેથી પણ અનન્ત ગુણ છે. તેમાં પણ
૧ બાદર પર્યાપ્ત નિગાદ સર્વથી અહ૫ તેથી , ૨ બાદર અપર્યાપ્ત નિગોદ છ અસંખ્યગુણ તેથી
૩ સૂક્ષ્મ અપર્યાપ્ત નિગેદજી અસંખ્ય ગુણ, તેથી : ૪ સૂક્ષ્મ પર્યાપ્ત નિગોદ અસંખ્યગુણ છે. (૫૩)
૩૮ - ચારે દિશાઓ પૈકી કઈ દિશામાં નિગાદવો વધારે અને કઈ દિશા માં ઓછા હોય? (૨૪)
૩૮ ૩૦. સૂક્ષ્મ નિગાદવો સવલકમાં અતિનિબિડ૫ણે સર્વત્ર વ્યાસ ડવાથી તે જીવોની અપેક્ષાએ સવદિશાઓમાં નિ. ગોદ સરખા છે. અને બાદરનિગાદની અપેક્ષાએ વિચારીએ તે પશ્ચિમદિશ માં અલ્પ છે. તેથી પૂર્વ દિશામાં વિશેષ છે તેથી દક્ષિણદિશામાં વિશેષ છે અને તેથી ઉત્તરદિશામાં વિશેષ છે. આ અપમહત્વ છે. દર અમુકાયની અપેક્ષાએ વિચારવાનું છે, કારણ કે બાદરવનસ્પતિનું અ૫બહુત જળના અલ્પબદુત્વ સાથે સંબંધ ધરાવનારૂ છે. જ્યાં જળ વધારે ત્યાં વનસ્પતિ પણ વધારે એ સામાન્ય નિયમ છે. (૨૫૪)
૩૯ ૪૯-નિગોદ જીવો મૂલ તથા ઉત્તર પ્રકૃતિની અપેક્ષાએ કેટલાં કર્મોને 'ધ કરે? (૨૫૫)
૩૦ ૩૦ – સામાન્યપણે નિગોદના જીવો મૂળ આઠ કનો બંધ કરે છે અને ઉત્તરપ્રકૃતિ આશ્રયી ૧૦૯ કમ પ્રકૃતિઓ બાંધે છે. કારણ સમ્યકત્વના અભાવે જિનનામ કમ, ચારિત્રના અભાવે આહારકટ્રિક અને દેવનારકમાં જવાના અભાવે વેકિયાખક એ ૧૧ પ્રકૃતિએ નિગાદ કેઇપણ વખતે બાંધતાં નથી. એ.વ્યવહારરાશિમાં ઉત્પન્ન થનારા નિગોદ આશ્રયી જાણવું, પરતુ જેઓ અવ્યવહારરાશિમાં હેઈને અનન્તકાળ સુધી અ
Page #187
--------------------------------------------------------------------------
________________
(૨૬૪) * બા પ્રોત્તર મેહનમાલા. વ્યવહારરાશિમાંજ રહેવાવાળા છે અને કદિ પણ બહાર નીકળી વ્યવહારરાશિપણું પામવાના નથી તેવા છો તે.
૫ પાનાવરણ ૨૪ મોહનીય ( ૨૮ માં થી મિશ્ર-સમ્ય, : ૯ દર્શનાવરણ સ્ત્રી, પુરૂષ, વિના) - પેદનીય ૨૮ નામકમ-તે આ પ્રમાણે-તિર્યગતિ ૧ નીચગોત્ર
એકેન્દ્રિય જાતિ તૈજસ-કાશ્મણ-દા૫ અંતરાય
રિક શરીર-હુડક સંસ્થાનવર્ણાદિ ૪ ૧ તિર્યગાયુ તિર્યગાનુપૂર્વી-અગુ લધુ-ઉપઘાત
પરાઘાત-ઉચ્છવાસ સ્થાવર-સૂક્ષ્મસાધારણ અપર્યાપા-પર્યાપ્ત-સ્થિર અસ્થિર-શુભ-અશુભ-દોર્ભાગ્ય-અ
નામે--અપયશ-નિમણ, (= ૨૮) - ૨૩ + રપ + ૨૮ = ૭૬ પ્રકૃતિને બંધ અનાદિ અનંત ભાંગાવાળી અવ્યવહાર નિગદને જાણવો. (૨૫૫ ). - ૪૦ v૦-નિગદના કોને કેટલી પ્રકૃતિને ઉદય તથા ઉ. કીરણ હોય? (૨૫૬). : - ૪૦ ૩૦–અનાદિ અનન્ત ભાંગાવાળા નિગાદજી જેટલી યકૃતિઓ બાંધી શકે છે તેટલી પ્રકૃતિઓજ તે મને ઉદય યોગ્ય જાણવી, કારણ કે નિગાદને જેટલી પ્રકૃતિએ ઉદય યોગ્ય હોય તેટલીજ પ્રકૃતિએ નિગાદમાં ઉત્પન્ન થનારા બીજા જ તેમજ અનાદિ અનંત અવ્યવહાર નિગદ બાંધી શકે છે. અર્થાત ૭૬ પ્રકૃતિઓને ઉદય હોય છે તેમજ તેટલો પ્રકૃતિઓની ઉદીરણા હોય છે. (૨૫૬)
* ૪૧ ૪૦—નિગાદવોને સત્તા કેટલી પ્રકૃતિઓની હાય(૨૫૭) - ૪૧ ૩૦–જિનનામ-આહારદ્ધિક સભ્ય મિશ્ર દેવાયુ નરકાયુ- દેવગતિ, નરકગતિ, દેવાનુપૂર્વી અને નરસાનુપૂર્વી એ ૧૧ પ્રકૃતિઓ વિના શેષ ૧૩૭ પ્રકૃતિઓની સત્તા . એ સામાન્ય નિગોદ આશ્રયી જાણવું. અને અનાદિ-અનંત અવ્યવહારી નિગાદને તો જેટલા બંધ તેટલોજ ઉદય અને તેટલું જ સત્તા હેવાથી ૭૬ પ્રકૃતિની સત્તા (૧૨૦ ની અપેક્ષાએ) હેય. (૨૫૭) -
Page #188
--------------------------------------------------------------------------
________________
થી પ્રશ્નોત્તર મેહનમાલા.
(૧૫)
કર –નિગદના છેવો નિગાદમાંથી નીકળીને મનુષ્ય થાય તો કઈ કઈ પદવી મેળવી શકે? (૨૫૮)
૪૨ ૩-નિગાદજીવને અગ્રભવમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, અને પલદેવ એ ચારે પદવીઓ વિના ન માંડલીક પદવી. ચકવર્તાના ચંદ રત્નની પદવી, સમ્યકત્વ દેશવિરતિ સર્વવિરતિ અને કેવલિ છું એ ૧૯ પદવીઓ પામે, એમ સામાન્ય વનસ્પતિની પ વી ઉપરથી પન્નવણજમાં ર૦ મા પદને વિષે કહેલી વ્યાખ્યાનુસારે સંભવ રહે છે. (૨૫૮)
४३ प्रा - 'घटे न राशिनिगोदकी बढे न सिद्ध अनन्त' में પંક્તિને વાસ્તવિક અર્થ શું છે? કારણ કે મહાવિદેહાદિક્ષેત્રમાં મેક્ષ માગ ચાલુ હેવાથી સિદ્ધાની સંખ્યામાં વૃદ્ધિ થાય છે અને જેટલા જ મોક્ષે જાય છે તેટલા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રા માં આવે છે, એટલે નિગોદજીની સંખ્યામાં પણ હાનિ થાય 2, (૨૫)
૪૩ ૩૯ – સિદ્ધની રાશિ જે (પાંચમે) અનતે છે તે સદાકાળ (થોડી થોડી વધવા છતાં પણ અનાજ રહેવાની છે, પણ (પાંચમા) અને તેથી વધીને કઈ દિવસ ચાથી રાશિના નામવાળી (અથવા તો છઠ્ઠા અનન્ત જેટલી) કેઈ કાળે થવાની નથી, કારણ કે જૈન ભામાં પદાર્થ સંખ્યા માટે “સંખ્યાત અસંખ્યાત તથા અન એ ત્રણ રાશિ સર્વજ્ઞ ભગવંતે નિયત કરેલી છે. *( તેમાં પણ અભવી ચોથે અનતે સિદ્ધ પાંચમે અનન્ત, ભવી આઠમે અન-તે વિગેરે બાબતે નિશ્ચિત છે ) થી સંખ્યા-રાશિનો અભાવ છે તો હવે સિદ્ધરાશિ દરવખતે વધવા છતાં પણ અનન્તથી આગળ શું વધવાની હોય ! એ પ્રમાણે નિગોદરાશિ એટલે મુખ્યત્વે અવ્યવહારરાશિ જે કે દરવખતે ઘટે છે તે પણ ઘટીઘટીને નન્તકાળે પણ એવી નથી ઘટવાની કે જે અવ્યવહારી નિગાદ અનન્ત છે તે મટીને અસંખ્ય થઈ જાય, એ સંય અસંખ્ય અને અનન્ત એમ ત્રણ રાશિની અપેક્ષાએ નિગોદરાશિ ઘટવાની નથી તેમજ સિદ્ધરાશિ વધવાની નથી. એથી “ઘટે :
ફિ નિ ચ = સિદ્ધ બનત્ત” એ ઉકિત બરાબર અક્ષરક્ષક સત્ય છે અને વાસ્તવિક રીતે દરવખતે નિગાદ રાશિ કિ
Page #189
--------------------------------------------------------------------------
________________
(૬૬), થી પ્રશ્નોત્તર મોહનમાલા. ચિત ઘટતી જાય છે અને સિદ્ધરાશિ ઉિચિત વધતી જાય છે તે પણ સત્ય છે. (૨૫૮)
૪૪ ૪૦-કિંચિત ઘટતાં ઘટતાં પણ અનન્તકાળે નિગોદના અનંત મટીને અસંખ્ય જેટલાં (એાછા) કેમ ન થાય? (૨૬૦)
૪૪ ૩૦-ત્રણકાળના સમયે કરતાં સર્વ અનન્તગુણ છે, અથવા ત્રણ કાળના સમય કરતાં નિગદ પણ અનન્તગુણ છે. તે હવે એવો કયો કાળ આવે ! કે જે કાળે નિગાદજી અનત છે તે ઘટીને અસંખ્યાત થઈ જાય ?
પુનઃ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર વિગેરેમાં આગળ કહેવાતી અવ્યવહાર રાશિ એટલે અનાદિનિગોદ જે સ્વીકારેલી છે તે રાશિ “અનંતકાળ સુધી રહેવાની છે એમ સ્પષ્ટ જણાવ્યું છે, જેથી તે
અનાદિ નિગદ જે કંઇપણ કાળે અનંત મટીને અસંખ્ય થાય તો જરૂર અસંખ્યાત મટીને સંખ્યાત થતાં વાર ન લાગે, અને જ્યાં સંખ્યાત થઈ કે ત નિર્લેપ-ખાલી થતાં પણ વાર ન લાગે અને જે અનાદિ નિગદરૂપ અવ્યવહારરાશિ ખાલી થઈ જાય તો પછી વ્યવહારરાશિ કમે ક્રમે ખાલી થઈ જાય અને તેમ થતાં લોકમાં કેવળ અભવ્યજીવો બાકી રહે અને ભવ્ય સિદ્ધિ પદને પામેલા હેવાથી સિદ્ધિગમન પણ અટકે. એમ સર્વ ભવ્ય અને સિદ્ધિ ગમનને વિચ્છેદ તે કોઈપણ કાળે શ્રી સંજ્ઞભગવંતે
છેલો નથી. માટે અનાદિ નિગોદ અનંત મટીને અસંખ્ય નહિ થાય એમ સ્પષ્ટ રીતે સમજવું સુગમ છે. પુનઃ એ અનાદિ નિગોદમાં ભવ્ય અને અભવ્ય બન્ને પ્રકારના અનન્ત બનતો સદાકાળ (કિંચિત કિંચિત ઓછા થવા છતાં પણ) બનત અને નન્તજ રહેવાના છે, જે માટે કહ્યું છે કે –
સામી અમાવો, વરદાર્જિલિ અપાયar ! भव्वा वि ते अणंता, जे सिद्धि सुहं न पाविति ॥१॥
અર્થ–સામગ્રીના અભાવથી વ્યવહારરાશિમાં નહિં પ્રવેશ થવાથી જે ભવ્ય મેક્ષ સુખ પામવાના નથી તેવા ભવ્ય છે ( અપિ શથી અભવ્ય ) પણ અનન્ત છે. (૨૬૦ . .
૪૫ ૪૦–પ્રત્યેક વનસ્પતિમાં સર્વકાળ પ્રત્યેક વનસ્પતિ
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા.
(૧૬૭ )
પણ જ રહે છે કે કાઇ અવસ્થામાં સાધારણપણું પણ હાય છે ? તેમજ સાધારણ વનસ્પતિ સર્વદા સાધારણ વનસ્પતિરૂપજ હાય . કે કાઇ અવ થામાં પ્રત્યેક વનસ્પતિપણુ હોય ? ( ૨૬૧ )
૪૫ ૩૦–સવૅ વનસ્પતિએ ‘ સોનિ શિલજીઓ લહુ ૩શમમાળો ગાતો માળો' એ વચનથી ક્રિસલય અવસ્થામાં તા અવશ્ય અનન્તકાયજ હોય છે. ત્યારબાદ તે ક્રિસલય વૃદ્ધિ પામતા પુનતકાય પણ હાય અને પ્રત્યેક પણ થાય. કારણ જો સાધારણ વનસ્પતિ હાયતા સાધારણ ( અનન્તકાય ) રૂપેજ રહે, અને પ્રત્યેક વનસ્પતિકાય હાયતા વૃદ્ધિ પામતા કિસલય સત્યેકવનસ્પતિ થાય. વનસ્પતિની કિસલયાવસ્થા અન્તમુ જેટલી હાય ( ૨૬૧ )
૪૬ ૬૦-જ્યારે કાઈ એક ગતિમાં વતા જીવનું આયુષ્ય પૂર્ણ થાય છે અને તે અન્ય ગતિમાં ઉત્પન્ન થાય છે, તે અન્યગતિમાં ઉત્પન્ન થનારા જીવ કેટલા પ્રકારે અન્ય ગતિમાં ઉત્પન્ન થાય ? ( ૨૬૨ )
૪૬ ૩૦- એક ગતિ ( ભવ) માંથી અન્ય ગતિ (ભવ)માં ઉત્પન્ન થનાર જીવ એ પ્રકારે ઉત્પન્ન થાય છે. એક ‘ઈલિકાગતિ વડે અને ખીચ્છ ‘ કેન્દ્વગતિ ’ વડે અથવા ‘ ઋજુગતિ ” વડે અને ‘ વક્રાનિ’ વડે ( ૨૬૨)’
૪૭ ૨૦– -ઈલિકાગતિ અને કન્ટુકગતિ કોને કહેવાય ? (૨૬૩)
૪૭ ૩૦- ઇયળ જેમ પેાતાનુ આગલું શરીર આગળ ફેંકીને -ત્યારબાદ પાછાના શરીરને સફેચીને ઇષ્ટ સ્થાને જાય છે તેમ જીવ પણ પ્રથા આત્મપ્રદેશાને દીધડાકાર કરી ઉત્પત્તિસ્થાને પહેોંચે છે. તે વખતે મરહસ્થાન અને ઉત્પત્તિસ્થાન એ અને સ્થાનમાં અને અન્તરાલમાં આત્મપ્રદેશની દીર્ઘ શ્રેણિ લખાચેલી હાય છે, ત્યારબાદ મરણ સ્થાનથી આત્મપ્રદેશાને સહરી લઈ સર્વે આત્મપ્રદેરોા ઉત્પત્તિસ્થાને ખેચી લ્યે છે. તેને જિન્નાસ્મૃતિ કહેવાય છે.
દડા જેમ સર્વાંગે ઉછળીને અન્ય સ્થાને જ પહેાંચે છે, તેમ આત્મા પણ સત્ય આત્મપ્રો વડે પિડિત થયા થકા દડાની
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૬૮)
શી પ્રશ્નોત્તર મોહનમાલા.
માફક અથવા તોપના ગાળાની માફક ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે તેને રાજુલારિસ કહેવાય છે, સંસારીજીવોને ઈલિકા અને કન્ક અને ગતિ હોય છે. સિદ્ધના અને મોક્ષમાં જતાં કેવળ કદુકાન જ હોય છે. (૨૬૩)
- ૪૮ ૪૦-૪જુગતિ અને વિકાગતિ કોને કહેવાય? (૨૪) - ૪૮ ૩૦-ઊધ્વલકથી અધોલેકે અથવા અલેકથી - દલેકે તથા પૂર્વથી પશ્ચિમ અથવા પશ્ચિમથી પૂર્વમાં એમ સીધી દિશામાં જીવ જે એક રામયમાં ઉત્પન્ન થાય છે તેને જ્ઞmતિ કહેવાય છે, અને દિશામાંથી વિદિશામાં અથવા વિદિશામાંથી દિશામાં અથવા વિદિશામાંથી વિદિશામાં બે સમયે ત્રણસમય કિંવા ચાર સમય (અથવા કેઈ અપેક્ષાએ પાંચ સમય) સુધીમાં એક ભવમાંથી અન્ય ભવમાં જે ઉત્પન્ન થઈ તેનું નામ વરાતિ અથવા વિઝfસ કહેવાય છે, આ વકા તિ, એક વકાગતિ, દ્વિવકાગતિ, વિકાગતિ અને ચતુર્વક્રાગતિ, એમ ચાર પ્રકારની છે જે અનુક્રમે આ પ્રમાણે– આ જુવાતિ-દિશિમાંથી નીકળી અધ: વા (ગર્વ ઉત્પન્ન થવું હોય તો એક વક્રાગતિ થાય. કારણ કે દિશામાંથી નીકળી ઉત્પત્તિ સ્થાનની સમશ્રેણિમાં આવી ત્યાંથી ઉત્પત્તિ સ્થાને પહોંચે ઈત્યાદિ રીતે એમાં અનેક ભાગ પણ ઉપજે તે સ્વયં વિચારવા આકૃતિ આ પ્રમાણે
વાત-વસનાડી બહાર અધેલકમાં દિલિપાથી નીકળી ત્રસનાડીમાં પ્રવેશી ઊજવલોકે સન્મુખ દિશામાં ઉત્પન્ન થાય ત્યારે દ્વિવકાગતિ થાય, એમાં રહેલ સમય બસનાડીની બહારની દિશિમાંથી ત્રસનાડીમાં પ્રવેશ કરવાને બીજે સમય ત્રણનાડીમાં ઊર્ધ્વદિશિગમને અને ત્રીજે સમય સન્ખદિશિત ઉત્પત્તિ સ્થાનમાં પ્રવેશ એમ ત્રણ સમયની દ્વિવક્રાગતિ થાય છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રી મોરર મેહનમા:
૧૬૯)
આ પ્રમાણે
એકસમય.
ય
ત્રીસમય વિત્તિ-વ્યસનાડી બહાર અલેકની વિદિશામાંથી ઊદવલોકમાં વસનાડી બહાર દિશામાં ઉત્પન્ન થાય, અથવા અલાકમાં વસનાડી બહાર દિશિમાં રહેલે જીવ ઊજવલોકમાં ત્રસનાડી બહાર વિદિશામાં ઉત્પન્ન થાય, પુન: એજ બે પ્રકારે ઊદલાકમાંથી અધેલકમાં ઉત્પન્ન થાય તો એ ચારે ભાગે ત્રિવાગતિ થાય છે. આકૃતિ નીચે મુજબ
સાર્વતિ –અધોલેકમાં) • ત્રનાડી બહાર વિદિશામાં રહેલો છે જીવ ઊર્વલોકમાં વસનાડો બહાર વિદિશામાં ઉન્ન થાય, અથવા ઊદર્વિલોકમાં વસનાડી બહાર વિદિશામાં રહેલો છવ અધોલોકમાં ન ત્રસનાડી બહાર વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે પાંચ સમય પ્રમાણ ચતુવેકાગતિ થાય. આકતિ આં! બસનાડી બહારની વિદિશામાં પ્રમાણે –
૪ ૧૦--ઉપશમ એને ક્ષપશમ એ બેમાં તફાવત શું? ૨૬૫) ૪૮ ૩૦–સઘાતી પ્રકૃતિની અપેક્ષાએ વિચારીએ તો ઉપસમમાં રહય (વિપાકેદય) તથા પ્રવેશોદય એ બન્નેનો અભાવ
વિદિશાથી ત્રનાડી બહારની
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૭૦')
શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા.
છે અને ઉપશમમાં તો કેવળ રદયનોજ અભાવ હોય છે પરંતુ પ્રદેશદતો વત્તતે હોય છે. તથા દેશઘાતી પ્રકૃતિની અપક્ષાએ વિચારીએ તો ઉપશમમાં રોદય તથા પ્રદેશે એ બન્નેને અભાર હોય છે અને ક્ષપશમમાં અપદેશઘાતી રાદય અથવા તો રદય રહિત કેવળ પ્રદેશદય પણ હોય. એ પ્રમાણે ઉપશમ અને ક્ષયોપશમમાં બે રીતે તફાવત છે. (૨૬૫)
૫૦ ૦–ઉદયમાં આવતા કર્મપ્રદેશે સર્વથા રર રહિત હોય ખરા કે જેથી રસોદય રહિત કેવળ પ્રદેશદય હેઈ કે? (૨૬૫)
૫૦ ૩૦–ઉદયમાં આવતા કર્મપ્રદેશે જોકે સર્વથા શુભ અથવા અશુભ રસ રહિત લેતા નથી, પરંતુ શુભ કિંવા અશુભ રસ વડે યુક્ત જ હોય છે. (૨૬૬)
૫ ૦–જો એમ હોય તે સર્વથા રસ રહિત કેવળ પ્રવેશેદય કેવી રીતે હોય ? (૨૬૭)
પય ૩૦–પ્રદેશદયને અર્થ સર્વથા રસરહિત કર્મપ્રદેશને ઉદય” એમ નથી, પરંતુ પ્રદેશેાદયને વાસ્તવિક અર્થ આ પ્રમાણે છે;
બંધાયેલું કર્મ ર (પિતાના સ્વભાવે) Hi મારે તેને લેવા અથવા વિવારા કહેવાય, અને સ્વરૂપે ફેંદામાં નહિ આવતાં રૂપે (એટલે ઉદયવંતી પર પ્રકૃતિમાં સંકમીને (પરપ્રકતિ રૂપે( ઉદયમાં આવે તો તે કોઇ અથવા દેતલુહંગામ કહેવાય. અથવા જેવા તીવરસે ( સર્વઘાતી રૂપે ) બંધાયું હોય તેવા તીવરસે (સર્વઘાતીપણે ) ઉદયમાં ન આવતાં અતિ મંદ રસરૂપે (એટલે દેશઘાતીરૂપે) થઈ ઉદયમાં આવે તો તે ઉદય પણ જોકે રસેદય છે તે પણ પ્રદેશેાદય સરખે અને ક્ષય પશમભાવની ગણત્રીમાં આવનાર છે એમ જાણવું. (૨૬૭) . ૫ર 1૦–બંધાયેલું કર્મ સ્વરૂપે.ઉદયમાં ન આવતાં પરરૂપે ઉદચમાં આવવાનું કારણ શું? જ્યાં સુધી સ્વરૂપદય અવકાશ ન મળે ત્યાંસુધી ઉદયરહિત કેમ ન વત્તે? (૨૬૮).
પર ૩૦–જે કર્મની અબાધાસ્થિતિ સમાપ્ત થઈ તે કામ કઈ પણ પ્રકારે ઉદયમાં આવી નિરજ જોઈએ એ અવશ્ય
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતત્તર મોહનમાલા.
'૧૭૧)
નિયમ છે, માટે અબાધાસ્થિતિ સમાપ્ત થતાં જે વિરોધી પ્રકતિને તે વખતે ઉદય ચાલુ હોય તો પિતે વિરોધી પ્રકૃતિમાં સં. કમીને (એટલે વિરોધી પ્રકૃતિરૂપે પરીણમીને) પણ ઉદયમાં આવે અને વિધિ પ્રકૃતિને ઉદય બંધ પડતાં તે કર્મ સ્વરૂપે ઉદયમાં આપે, અથવા કદાચ વિધિ પ્રકૃતિને ઉદય ન હોય પરંતુ તે સ્થા જ સ્વરૂપદયને અયોગ્ય હોય તોપણ પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવવું જ જોઈએ એવા નિયમને અનુસરીને કર્મ પ્રદેશદયરૂપે અથવા તે રદયરૂપે પણ ઉદયમાં આવવું જ જોઈએ, કારણકે અબ ધાસ્થિતિ સમાપ્ત થઈ છે માટે. ૨૬૮)
પ૩ 1૦–હિવે એ વાત સમજાય છે કે અબાધાસ્થિતિ સમાપ્ત થયે કમને હદયમાં આવ્યા વિના તો છુટકોજ નથી, અને તે સ્વરૂપે અથવા તે પરરૂપે પણ ઉદયમાં તે આવવું જ જોઈએ પરંતુ એ પ્રમ ણે વિચારતાં તો ક્ષયોપશમભાવ સિવાયની બીજી પણ અનેક પ્રકૃતિએ પ્રદેશદયથી પણ ઉદયમાં અવવી જ જોઈએ. (૨૬૯
પર ૩૦–હા, ઘોદય સિવાયની સર્વ અધવોદયી પ્રવૃતિઓ પ્રદેશેાદયથી અને રદિયથી બન્ને પ્રકારે ઉદયમાં આવી શકે છે અને ધ્રુવોદય પ્રકૃતિને તો રસોદય ધ્રુવ હેવાથી હંમેશા રસોદયથી જ હૃદયમાં આવી શકે છે. જેમ જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓ ચી હોવાથી હમેશાં રોદયવાળી છે અને જિન નામ આહારકક આદિ પ્રકૃતિએ અધવોદયી હોવાથી અન્તમૂહુર્ત આદિ ધબાધાસ્થિતિ સમાપ્ત થયે પ્રદેશદય અને તેવા પ્રકારની અવસ્થા પ્રાપ્ત થતાં રોદયવાળી પણ વર્તે છે. (૨૬૯)
૫૪ g:-શ્રી ભગવતી સૂત્ર ( શતક ૨૦, ઉ૦ ૨, સૂ. ૨) માં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનાં અભિવીને આપેલાં છે, તો અહીં અભિવચ થી શું સમજવું ? ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ એનો અથ પર્યાય કરે છે તે તે હકીકત કેવી રીતે સંગત થાય છે " શું પ્રાણાતિપાત વિરમણદિને ધર્માસ્તિકાયના પર્યાયરૂપે ગણાવાય? અને ગણાવાય તો કયા નયના અાધારે અને તેમ થતાં ધર્માસિસકાયના સ્વરૂપમાં ભિન્નતા આવે તેનું શું ? (૨૦)
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૭૨
બી પ્રશ્નોત્તર મોહનમાલા. પ૪૪૦– જૈન શાસ્ત્રમાં એક જ વસ્તુને કહેવાવાળાં પર્યા જ્યાં આપવામાં આવે છે ત્યાં એકર્થિક અનર્થાતર પર્યાય અને નામધેય વિગેરે શબ્દો આપવામાં આવે છે, અને તેવી જગ્યા ઉપર આપેલા શબ્દો એકજ અભિધેયને કહેવાવાળાં હોય છે, પણ શ્રીભગવતીજીમાં જણાવેલા પૂર્વોક્ત સત્રમાં એકર્થિક અનર્થાતર પર્યાય કે નામધેય તરીકે નામ નહિ જણાવતાં
અભિવચન તરીકે તે નામ જણાવેલા છે, તેથી તે અભિવચને એકજ વસ્તુને કહેનાર હોય એમ કહી શકાય નથિ. આવશ્યક નિક્તિમાં જેમ આકાશને ક્ષેત્ર તરીકે જણાવી પાછાથી વ્યંજન પર્યાયમાત્રની સરખાવટ લઈને ઇશ્નક્ષેત્ર અને શાફિક્ષેત્રાદિકના કરણેને ક્ષેત્રકરણ તરીકે જણાવ્યાં છે, તેમ અહીં પણ અભિવચન શબ્દ સર્વથા એક અર્થને કહેવાવાળા એકાર્થિક કરતાં અન્ય પ્રકારે એકાર્થિક કહેવાને માટે જ પ્રવર્તે છે કેમકે ઈશ્નક્ષે ત્રાદિકનું કરણ વાસ્તવિક રીતે દ્રવ્યકરણ બને છે, પણ ક્ષેત્ર (આકાશ) કરણ બનતું નથી અને તેથી જ વ્યંજન પર્યાયને પ્રાપ્ત એટલે માત્ર શબ્દોની જ સરખાવટ લીધી છે તેવી રીતે અહીં પણ અભિવચન શબ્દ શબ્દોની સરખાવટને માટે માત્ર લેવાયતો અડચણ જણાતી નથી. વળી વ્યાકરણના નિયમ પ્રમાણે બે પરથી બનેલા શબ્દમાં પહેલા અને પછીના પાનો લોપ “તે
રા” એ સૂત્રથી થાય છે અને તેથી ધમસ્તિકાય એ નામ ધમ અને અસ્તિકાય એ બે પદથી બનેલું હોઈ આગળ ના અસ્તિકાય પદને લેપ થાય ત્યારે માત્ર ધમ પદ રહે અને તેથીજ સૂત્રકાર મહારાજાએ પણ ધર્માસ્તિકાયના અભિવચનેમાં પહેલું “બે વા” એમ કહી ધર્મ શબ્દને જ અભિવચન તરીકે જણાવ્યું છે અને તે ધમ શબ્દના પર્યાય (એકાર્ષિક) તરીકે પ્રાણાતિપાત વિરમ
દિક ઇર્ષા સમિતિ આદિને લેવામાં કોઇ પણ જાતની અડચણ દેખાતી નથી. ધ્યાન રાખવું કે અધર્માસ્તિકાયના બભિવચમાં પણ પહેલાં અફવા' એમ છે અને તેથી પ્રાણાતિપાત વિગેરે અને ઈર્યાસમિતિને અભાવ વિગેરેને અદમના અભિવચને તરીકે જણાવ્યાં છે. (૨૭૦). - ૫૫ ઘ૦–આયુષ્ય જલદી જોગવાઈ જાય અગર ગુટે એમ
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રા પોતર મોહનમાલા.
, (૧૭૩),
માનવામાં કરેલ કામને વગર ઊભેગે નાશ થશે એમ માનવું પડે કે નહિ ? (૨૭)
૫૫ ૩ –આયુષ્ય તો શું ! પણ આઠે કર્મો બાંધેલા હોય તે ભોગવવાં તો પડે જ છે. બાંધેલા કેઇપણ કર્મને ભેગવટા સિવાય નાશ થતો નથી, પણ જ્ઞાનાવરણીયાદિ કમને ડાાનભકિત વિગેરે દ્વારા અને આયુષ્યને ઉપક્રમ દ્વારા જે નાશ કહેવાય છે તે માત્ર તેના ભાગને જલદી કરવાને અંગે અને તેના રરાના નાશને અંગે છે; એટલેકે કમબંધ બે પ્રકારે છે, એક રસબંધ અને બીજે દેશબંધ, તેમાં જેવા સાથી કર્મ બાંધ્યું હોય તેવા સથીજ તે ગવવું પડે એવો નિયમ નથી, કેમકે રસને અંગે બાંધવા જેવો મેગવવાનો નિયમ રાખવામાં આવે તો આત્મનિદન ગહુણ પ્રાયટિત વિગેરે ક્રિયા નિષ્ફળ થવા સાથે સર્વ ધર્મક્રિયાઓ પણ નિષ્ફળ ણવી પડે, એટલું જ નહિં પણ જ્ઞાનાદિકને માટે અભ્યાસ વિગેરેની જરૂર રહેજ નહિ અને તે નિન્દનાદિ બધા નિષ્ફળ હેય કમીના અટલ સિદ્ધાન્તને જાણનાર અને પ્રરૂપનાર મહાપુરૂના તે નિન્દનાદિ કરવાનો ઉપદેશ અને તે દ્વારાએ કર્મનો નાશ થવાનું કહેતજ નહિ. બીજો બંધ જે પ્રદેશદ્વારાએ કહ્યા છે તે તે જે પ્રદેશબંધ થયે હોય તે ભાગ જ પડે. તવ એ છે કે રસબંધ ભેગવ અનિયમિત છે, પણ પ્રદેશબંધ ભગવે નિયમિત છે. (૨૭૧)
૫૬ ઇ---રસ અને પ્રદેશના ભેદમાં કેઈ દ્રષ્ટાતથી સમજણ આપી શકાય ખરી ? (૨૭૨)
૫૬ ૩૦-કેઈક મનુષ્ય વગર વિચાર્યું વધારે કેરીઓ અથવા વધારે પ્રમાણમાં કેળાં ખાવા હોય અને પછી તેના પેટમાં દુખાવો થતાં વૈદ્યને તે દુ:ખા ટાળવા માટે પુછવામાં આવે ત્યારે વૈદ્ય તે દુ:ખાવાની શાંતિ માટે કેરી ખાનારને સુંઠ અને કેળાં ખાનારને એલચી ખાવાનું જે જણાવે છે તે સુંઠ અને એલચી ખાધા પછી માત્ર કેરી અને કેળાને વિકાર દુર થાય છે, પણ કેરી અને . કેળાના પુદ્ગલે જે પેટમાં રહેલા છે તેને નાશ કરતા નથી તે પુદગલો તો જઠરમાં જ રહે છે, તેવી રીતે જ્ઞાનાવરણીયાદિના
Page #197
--------------------------------------------------------------------------
________________
(૨૭૪)
શ્રી પ્રશોત્તર મેહનમાયા. જ્ઞાન રોકવા પ્રમુખ વિકારને જ્ઞાનભક્તિ વિગેરે ક્રિયા દૂર કરી શકે છે પણ તેના નારસ ( અપરસવાળાં) પુદ્ગલા તો આત્માને જ ભેગવવાં જ પડે છે. ( ૨૭૨ )
–આયુષ્ય વિગેરે કર્મોના ઉપકમ થાય અને તેથી તે જલદી ભગવાય છતાં તેમાં કરેલા કર્મને નાશ ન માનવે તે કેમ બને? ( ર૭૩ )
૩૦–એક મનુષ્ય પ્રતિદિન શેર અનાજ ખાતો હોય અને તેને જે એક મણ અનાજ આપવામાં આવે તો તેને ચાલીશ દિવસને ખાક છે એમ કહી શકાય, છતાં તે મનુષ્યને કઈક એ જબરો ભસ્મક વ્યાધિ ઉત્પન્ન થાય અને તે ચાલીશ દિવસને ખોરાક ચાર દિવસમાં ખાઈ જાય તેમાં પાહાર જલદી ખાધે કહેવાય પણ આહારને નાશ થયો કહેવાય નહિં. તેવીજ રીતે બાંધેલા કર્મો પણ અનુક્રમે ભેગવતાં જેટલો વખત લાગે તેના કરતાં થોડા વખતમાં જે કમ ભેગાવી લેવાય તેનું નામ ઉપક્રમ (નાશ ) કહેવાય છે. ઘડીયાળની કુંચી ઘડીયાળ રીતસર ચાલે તે છવીસ કલાક સુધી પહોંચવાની હોય છતાં જે તેની કેસ ખસી જાય કે ખીલી ઢીલી થાય તે તે ચાવી જલદી ઉતરી જાય તેમાં ચાવીને નાશ થયો કહેવાય નહિં, તેવી રીતે અનુક્રમે ભોગવવાનું આયુષ્ય સે આદિ વરસ ચાલવાનું હોય છતાં સિદ્ધાન્તોમાં જણાવેલા અધ્યવસાનાદિ ઉપક્રમ પરાએ જલદી અન્તમુદ્રથી માંડીને કોઇપણ વખતમાં પુરૂ થઈ જાય તેમાં કર્મ ઉડી ગયું-કમને ભેગવ્યા સિવાય નાશ થઈ ગયે એમ કહેવાય નહિં. ( ૨૭૩ ).
૫૮ ૦–અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યતિચિનું આયુષ્ય ઉપકમવાળું હોતું નથી એમ ખરૂં? (૭૪) - ૫૮ ૩૦–અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિચિનું આયુષ્ય નાશ પામતું નથી (ઉપક્રમવાળુ હેતું નથી ) એમ જે કહેવાય છે તે પર્યાપ્ત અવસ્થા થયા બાદ સમજવું. કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં તે યુગલિકનું ત્રણ પ૯પમનું આયુષ્ય હોય તે પણ ઘટીને અન્તમુદ્ર જેટલું થઈ ય છે, એમ જે ન માનીએ
Page #198
--------------------------------------------------------------------------
________________
* શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. - (૧૫), તે મલિકની સ્ત્રીઓને નવલાખ ગર્ભજ છની ઉત્પત્તિ મનાય નહિ, અથવા તે અકર્મભુમિ ક્ષેત્રમાં અન્તર્મુહૂર્તથી માંડીને સંખ્યા1 વર્ષના આયુષ્યવાળા ગભજ મનુ માનવા પડે. પણ તે બનતું નથી. પણ અઢાડુjોઉં ઈત્યાદિ કર્મ પ્રકૃતિ વિગેરે શાસ્ત્રોમાં કહ્યા મુજબ અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ પોપમનું આયુષ્ય અપવર્તનીય થાય છે. ( ૨૭૪) . :
પ. ૪૦–તમારકાય શી વસ્તુ છે? તથા તે ક્યાંથી આવે છે? તેમજ દરરોજ નિયમિત ટાઈમજ આવે તેનું શું કારણ? (ર૭૫)
૫૮ ૩૦ - તમસ્કાય એ અપુકાયને વિકાર છે, તથા અરૂછેદ નામના સમુદ્રના મધ્ય ભાગમાંથી તમસ્કાયની શ્રેણિ નીકળે છે. ભીની હવા થતાં તેને વિશેષ વિસ્તાર થાય છે અને સૂર્યના • પ્રચંડ કિરણે વિગેરેથી તેને વંસ થતો હોય તેમ સમજાય છે,
૬૦ ૦–ભરતની જે શાશ્વતી ગંગા નદી છે તે હાલ છે તે કે બીજી? (૨૭૬ )
૬૦ ૩૦—દિલહી, કાનપુર, કાશી થઈને બંગાળના અખાતમાં મળેલી જે આધુનિક ગંગા છે તે અષ્ટાપદથી વાળીને સમુદ્રમાં મેળવેલી ગંગા છે એમ શ્રી અજિતનાથ પ્રભુના ચરિત્રના આધારે જણાય છે. ( ર૭૬ ) ? - ૬૧ –સૂર્યોદય થયા બાદ નવકારશી આદિનું પચ્ચખાણ લેવાય કે નહિં? ( ર૭૭)
૬૧ ૩૨–મુખ્યવૃત્તિએ સૂર્યોદય પહેલાં ધારવું અને લેવું જોઈએ, છતાં હંમેશા પચ્ચકખાણ કરનારાઓને માટે પછી પણ કારણ સર એવા ધારવામાં અડચણ નથી. ( ૨૭૭ )
૬૨ – જંબુદ્વિીપના પશ્ચિમ મહાવિદેહમાં ચોવીશમી તથા પશ્ચીમી વિજય છેવટ એક હજાર યોજના નીર ગયેલ છે. તે તેવી રીતે પુષ્કારાઈ અને ઘાતકીખંડની તે તે વિજય ઉંડાણવાળી હશે કે કેમ? (૨૭૮) ,
• ૬૨ ૩૦-પુષ્કરા અને ધાતકીખંડના પૂર્વ-પશ્ચિમ થઇને ચાર ચાર મહાવિદેહ ક્ષેત્રમાં બત્રીશે વિજ સરખી સપાટીએ
Page #199
--------------------------------------------------------------------------
________________
(૧૬) :
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા.
છે અર્થાત જેબૂદ્વીપના મહાવિદેહની કુબડી વિજયની માફક અહીંની કોઈપણ વિજયે ઉડાઈવાળી નથી અને તેથી જ કુબડી તરીકે ગણાતી પણ નથી. જંબુકીપના મેરૂપર્વતની પશ્ચિમ રહેલા મહાવિદેહ ક્ષેત્રની સપાટી સરખી ન હોવાથી ધીમે ધીમે ઉતરતી છેવટે હજાર યોજન ઉંડી થઈ જાય છે તેથી માત્ર જે. બૂદીપની મહાવિદેહનીજ ૨૪-૨૫ મી વિજયે કુબડી અજય તરીકે કહેવાય છે. (૨૭૮).
૬૩ 1૦– યુગપ્રધાને કેટલા હોય ? એમનું હૃક્ષણ શું ? અને હાલમાં કોઈ યુગપ્રધાન છે કે નહિં? (૨૭૯)
૬૩ ૩૦–પ્રવચનસારે દ્વારની રચના તેરમી શતાબ્દીમાં થયેલ છે અને તેમાં મહાવીર મહારાજાના શાસનમ બે હજાર અને ચાર (૨૦૦૪) યુગ પ્રધાન થવાનું સ્પષ્ટ જણાવ્યું છે. આ વશ્યકણિ વિગેરેમાં આર્યમહાગિરિજી અને આર્ય સુહસ્તિને યુગપ્રધાન તરીકે જણાવેલા છે, શ્રી નિશીથગૃણિ માં આર્ય કાલકાચાર્યને યુગપ્રધાન તરીકે જણાવેલા છે અને શ્રી મહાનિશીથ સૂત્રમાં શ્રી પ્રભઆચાર્યને યુગપ્રધાન તરીકે જણાવવામાં આવ્યા છે. એ ઉપરથી યુગપ્રધાન શબ્દ અને તેની વિવક્ષા ઘણું પ્રાચીન કાળની છે એમ જણાય છે. જે કાળે જે પુરૂષે વર્તતા હોય તે પુરૂમાં આગમના સૂક્ષ્મ ધિને લીધે જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓને યુગપ્રધાનાગમ અર્થાત, યુગપ્રધાન કહેવાય છે, તેઓ એકાવતારી હોય છે. વર્તમાનકાળમાં યુગપ્રધાન તરીકે કેઈપણ વ્યક્તિ જાહેર જાણવામાં આવી નથી. (૨૭૯).
૬૪ –સુકાએલું આદુ (સુંઠ જે ખાવાના ઉપયોગમાં લઇ શકાય તો તે પ્રમાણે બીજા બટાટા વિગેરે કંદમૂલ સુકવીને પણ વાપરવામાં શી અડચણ? (૨૮૦) - ૬૪ ૩૦–સુંઠ એ એક હલકા ઔષધ તરીકે ઉપયોગમાં આવે છે, તે શાકની માફક વધારે પ્રમાણમાં લઈ શકાતી નથી, બટાટા પ્રમુખ બીજા કંદમૂલે આસક્તિથી ખાવામાં આવે છે અને વધારે પ્રમાણમાં લેવાય છે. અને વધારે પ્રમાણમાં વાપરવામાં આવવાથી ઘણુંજાની હિંસાને પ્રસંગ આવે છે, વળી આ
Page #200
--------------------------------------------------------------------------
________________
*
શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા. (૧૭૭), બાબતમાં બાચી અનાચીણ વિભાગે પણ દયાનમાં લેવાની જરૂર છે. (૨૮૦).
૬૫ ૪૦૦-પર્યુષણા પછી ભાદરવા સુદ આઠમના દિવસે સામાચારી ( ક૯પસૂત્રનું નવમું વ્યાખ્યાન) કેટલીક જગ્યાએ વાંચવામાં આવે છે અને કેટલેક સ્થળે નથી વેચાતી, તે બેમાં વ્યાજબી ફ ? (૨૮૧)
૬૫ ૩૦-સામાચારી સંવછરીના દિવસે જ સભાસમક્ષ વંચાય તે વ્યાજબી છે. કોઈ સ્થાને આઠમના દિવસે વંચાય છે પણ વાંચવી ઠીક નથી, સંવછરીના દિવસે બાસાસૂત્ર વાંચતી વખતે છેલે સામાચારી અર્થસહિત વાંચી સંભળાવવી, યોગ્ય છે. (૨૮૧૫
૬૬ 1- ચતુર્વિધ સંઘમાં ક૯પસૂત્ર, બારસા-મૂળસૂત્ર વાંચ વાને અધિકારી કેણ? (૨૦૨)
૬૬.૩૦– કલ્પસૂત્રના ગવહન કર્યા હોય એવા સાધુનેજ મુખ્યતાએ ચતુર્વિધ સંઘ આગળ કલ્પસૂત્ર, બારસા-મૂળસૂત્ર વાંચવાનો અધિકાર છે. (૨૮૨)
૬૭ ૮ –છ અઠ્ઠાઈઓ પૈકી આધિન અને ચૈત્ર માસની અઠ્ઠાઈઓ શ થતી અને બાકીની ચાર અઠ્ઠાઈઓ અશાશ્વતી કહેવાય છે તેનું શું કારણ? ( ૨૮૩ ,
, ૬૭ ૩:- જે અઠ્ઠાઈનું આરાધન, ભૂત-ભવિષ્ય અને વર્તમાન કેઈપણ તીથકરના શાસનમાં અવશ્ય હોયજ તે અઠ્ઠાઈ શાશ્વતી કહેવાય, અને જે અઇનું આરાધન અમુક તીર્થકર મહારાજાના શાસન વખતે જ હેાય તે અઇ અશાશ્વતી કહેવાય છે. આધિન અને ચૈત્ર મા સની અફાઇમાં શ્રી સિદ્ધચક્ર મહારાજનું આરાધન કરવામાં આવે છે, ત્રણે કાલના પ્રત્યેક તીર્થકરોના શાસનમાં આ પરમ પવિત્ર શ્રી સિદ્ધચક ભગવંતનું આરાધન અવશ્ય હોય છે, જ્યારે ત્રણ રેમાસાની અને એક સંવછરી (પર્યપણ) પર્વની અઠ્ઠાઇનું આરાધન, પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં જ નિયત હોય છે. બાવીશ તીર્થંકરના શાસનમાં ત્રણ ચામાંસી, તથા સંવડા પવનું આરાધન અનિયત છે, જે વાત લગભગ
.*
*,
Page #201
--------------------------------------------------------------------------
________________
. (૧૭૮), શી પ્રોત્તર મેહનામા. કપસત્રાદિના વચનથી સર્વત્ર પ્રસિદ્ધ છે. આ કારણ થી ચામાસાની ત્રણ અને પર્યુષણની એક એ પ્યાર અઠ્ઠાઈઓ બશાશ્વતી છે, તેમજ ત્રણે કાલના પ્રત્યેક તીર્થકરના શાસનમાં શ્રી સિદ્ધચક મહારાજનું આરાધન અવશ્ય હેવાથી આધિન અને ચૈત્રની અડ્ડાઈએ શાશ્વતી છે. (૨૮૩).
૬૮ ૪૦–કોઈ કઈ વખત વીંછણના પેટમાંથી છી રૂપે સંખ્યાબંધ બચ્ચાઓની ઉત્પત્તિ જોવામાં આવે છે, તે તે કેમ બને? તેને ગર્ભજ તો કહી શકાય તેમ નથી ! કારણકે એકેન્દ્રિયથી અસંક્ષિપંચેન્દ્રિય સુધીના સવા સંમૂછિમજ હોય છે. (૨૮૪)
૬૮ ૩૦ –વીંછણના પટમાંથી વીંછીરૂપે બચ્ચા બની જે ઉત્પત્તિ જોવાય છે તે નર-માદાના સંગ પૂર્વક ન હોવાથી ગર્ભજ નથી. વીંછણના ઉદરમાં જે ઉ૫ત્તિ જોવાય છે તેટલ, માત્રથી ગર્ભજની શંકાને સ્થાન આપવાની જરૂર નથી. કિવીંછણના ઉદરમાં જ કેઇ એવા પ્રકારના શુક-શેણિત વિનાજ સંગે તથા એ વીંછીરૂપે બચ્ચાઓની ઉત્પત્તિ લાયક વાતાવ કઈવાર મલી આવે છે કે નરમાદાના સંગ વિના પણ તેમાં સેંકડો બચ્ચાઓની ઉત્પત્તિ થાય છે. તે માટે નીચેને નાઠ સાક્ષિ આપે છે. અથા છor mm વૃશ્ચિક: પુત્ર થrs विषयोऽपि तथाविधलोकानामगुभोदयात् तदीयोदरे बहवः संमू. ठिमा वृश्चिका उत्पद्यन्ते उदरं विदार्य च निर्गच्छन्ति, गद् दृश्या चेमे वृश्चिक्या जाता इति मातृपुत्रादिरूपेण लोकोक्ति प्रवर्तते। [ પણ રાહત મૂ ] ભાવાર્થ સ્પષ્ટ છે. (૨૮૪)
૬૯ g૦–કેવળજ્ઞાનીમહારાજ ગોચરી લેવા માટે જાય કે કેમ? અથવા શ્રુતકેવલી તેમના માટે બૈચરી લાવી આપે તે છમસ્થને લાવેલે આહાર કેવલીભગવંતને કહ્યું ખ? (૨૮૫)
૬૯૩૦ - શ્રુતકેવલીને લાવેલો આહાર કેવલીભગવંત વાપરી શકે. જે માટે પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે. 'ओहो सुमोवउत्तो सुयनाणी जावि गिण्हह असुई।
तं केवलिवि भुंजा अपमाणं सुयं भवे इमरा । १.. - ભાવાર્થ-એકી શ્રુતના ઉપયોર્મવાળા કુતાની કલા
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રોતર મેહનમાલ
(૧૯),
અશુદ્ધ આહાર લાવે તો પણ કેવલીભગવંત તે આહાર વાપરે. અન્યથા શ્રત અપ્રમાણ થાય, (૨૮૫).
૭૦ ૪૦-દશ જણને એકીસાથે એકજ ક્ષેત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તો તે અવસરે પહેલી દેશના કેણુ આપી શકે? ( ૨૮૬)
હ૦ ૩૦-કેવલજ્ઞાન થયા બાદ જેકે નાના મોટાને (વંદનાદિકનો) પર પર વ્યવહાર નથી, એટલે ગમે તે દેશના આપે તેમાં હરકત ન હોય. અથવા તો વધુ ચારિત્રપર્યાયવાળા પ્રણય ધર્મદેશના આપે તે તે પણ વિચાર કરતાં ઠીક લાગે છે. (૨૮૬)
૭૧ g૦- અનંતજીવોએ સિદ્ધક્ષેત્ર સિદ્ધાચળ) માં સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. તેજ ક્ષેત્રમાં વર્તમાન ચાવીશીમાંથી એકપણ તીર્થકર મહાર જાએ સિદ્ધિપદને કેમ ન પ્રાપ્ત કર્યું ? (૨૮૭)
૭૧ ૩૦–રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ એ પાંચ કારણ સામગ્રીથી જ ભ યાત્માને મોક્ષ પ્રાપ્તિ નિયમિત હેવાથી, તેમજ નાનીની દૃષ્ટિએ કર્મના સિદ્ધાન્ત પ્રમાણે અમુક આત્માને અમુક ક્ષેત્રમાં જ મોક્ષ થવાના છે એ ચોક્કસ હોવાથી, આ ચોવીશીપૈકી એક પણ તીર્થંકર મહારાજાનું સિદ્ધાચળ ઉપર નિર્વાણ–મોક્ષકલ્યાણક ન થયું હોય તે તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. ( ૨૮૭ )
૭ર ઘ૦- મહાવીર મહારાજાએ નિર્વાણ સમયે સોળ પ્રહર પ્રતિ અખંડ ધમદેશના આપી તે તીર્થકર શું રાત્રે ધર્મના આપે ? બીજા કયા તીર્થંકર મહારાજાએ રાત્રે ધર્માદેશના આપેલ છે? ( ૨૮૮),
૭૨ ૩૦–૮ીર્થકર મહારાજાએ તીર્થ કરનામકર્મના ફળરૂપે ધર્મદેશના આપે છે. તે દ્વારા તીર્થકર નામકર્મની નિર્જર થાય છે, અને એ કારણથીજ “ માત્રા
એવાં પદો સિદ્ધાન્તઝન્થામાં નજરે પડે છે પરમાત્મા મહાવી રદેવનું આયુષ્ય પૂર્ણ થવા આવ્ય હોય અને હજુ તીર્થંકરનામકમનાં કલિકો વધારે પ્રમાણમાં વિશિષ્ટ હોય તો તે તીર્થંકરનામકની નિરા માટે એ પરમાત્માએ સેળપ્રહર સુધી ધદશના આપી છે તે તેમાં કોઈ વિદાય લેતો નથી. તીર્થકરોના ૯૫ વરા પ્રકારના હોવાથી તેમને સકારણ રાવે કપાસના-વિવાડિયાં
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૮૦)
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા.
અપ્રતિબદ્ધપણુ છે. અન્ય કોઇ તીર્થંકરમહારાજાએ તે પ્રમાણે રાત્રે ધર્મદેશના આપ્યાનું પ્રસિદ્ધ જાણ્યું નથી. ( ૮ )
93/16--વૈતાઢચનિવાસી ચાર વિદ્યાધર મુનિએ ગૃહસ્થકે વાલ-કૂર્માંપુત્ર પાસે પૂર્વભવ સાંભળી ક્ષપકશ્રેણ—આરૂઢ થઈ કેવલજ્ઞાન પામી પાછા મહાવિદેહમાં ગયા, તેા કેવલજ્ઞાન પામ્યા આદ લિબ્ધ ફારવાય નહિ. વીતરાગદશામાં લધિ ફેરવવાની હાયજ નહિં, લબ્ધિ ફારવવી તે એક પ્રકારની ઉત્સુક્તા છે. ચ'ચળતા અને પ્રમાદ દશા માનેલી છે, તા ઉપરની બાબતમાં શું સમજવું? ( ૨૮૯ )
૭૩ ૩૦—ચાર વિદ્યાધર મુનિએ કૂર્માપુત્ર પાસે કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ મહાવિદેહમાં ગયા છે તે વાત બરાબર છે, પરંતુ આ વિદ્યાધર મુનિઓને અન્ય લબ્ધિવત કૈવલીનિઓની માફક ગુણપ્રત્યયિક વિદ્યા નથી-કિંતુ વિદ્યાધર કુલમાં જન્મ હોવાથી જન્મથીજ સિદ્ધવિદ્યાઓ પ્રાપ્ત થયેલી છે, એથી એ સિદ્ધવિદ્યાઆના કેવલી અવસ્થામાં ઉપયોગ કરવામાં આવે તાપણ તે પ્રેસગમાં લિબ્ધ ફેરવવાના અંગે થતી પ્રમાદાર્દિકની ઉત્પત્તિ સ અધી સભાવના કરવી અનુચિત સમજાય છે. ( ૨૮૯ )
૭૪ 16-ઝુડ નામના જલચર પ્રાણિએ સેચનક હસ્તિને પકડયા તા તે ઝુંડ પ્રાણી લબાઇમાં કેટલુ' અને કેવા આકારવાળુ હાય ? ( ૨૯૦ )
૭૪ ૩૦– શ્રી જીવવિચાર પ્રકરણની ગાથામા ‘ મુન્નુમા મસ્જી ૭૫ નાદીમદ્ જ્ઞજવારી ' જે આવે છે, તેમાં નાદા ના અર્થ ઝુડ થાય છે, એ જલચર પ્રાણી-તાંતણાના આકારે હાય છે, પાણીમાં તેનું અલ ઘણુ હોય છે, અને તેથી તે હાથી જેવા જબ્બર પ્રાણીને પણ પાણીમાં ઘસડી જાય છે. ( ૨૯૦ )
૭૫ ૬૦—તી કરભગવંતની સાથે ચારિત્રગ્રહણ કરનાર ભવ્યાત્માએ કરેમિભતે' સાથેજ ઉચ્ચરે કે જીદ ! કારણ કે તીથ કરમહારાજા તા ૬ મંતે? પાઠ એકલતા નથ., અને સામાન્ય સાધુમહારાજાઓને તે પાઠની જરૂરીયાત રહે !, ( ૧૯૧ )
૭૫ ૩૦—તીર્થંકરભગવંતની સાથે ચારિત અંગીકાર કર
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રતર માહનમાવા.
) (૧૧)
નાર ભવ્યાત્માઓ કરેમિ ભંતે જુદુ ઉચ્ચરે તેવું કયાઈ પ્રાય: વાંચેલ નથી, પરંતુ તીર્થંકરભગવંતના ઉચ્ચારમાંજ તેઓ આવી જતા હોય તેમ માનવું ઠીક લાગે છે. જે વખતે સામુદાયિક ક્રિયા હેય તે અવસરે મુખ્યની ક્રિયામાં સર્વને જેમ અન્તર્ભાવ થાય છે તે પ્રમાણે અહિ પણ સમજવું. (૨૯૧)
૭૬ ૪૦ –પરમાત્માના વચનનું ઉત્થાપન કરવાથી તેમજ પરમાત્મા મહાવીર દેવ સાથે વાદવિવાદ કરવા વડે કેટલાએક વિદ્વાને જમાલિને અનત સંસાર જણાવે છે તે તે સાચું છે કે ખોટું? (ર૯૨) : ૭૬ ૩૦ –જમાલિને અનનાસંસાર જેઓ જણાવતા હોય તેઓની તેવા બેટી છે. શ્રી મહાવીરચરિત્ર, ઉપદેશમાળા તથા શ્રી ભગવતીસૂત્રમાં પણ તે બાબત સ્પષ્ટ જણાવે છે. જે આ પ્રમાણે –
च्युत्वा 'तः पञ्चकृत्त्वो भ्रान्त्वा तिर्यग् नृनाकिषु। अवाप्तब धिनिर्वाणं जमालिः समवाप्स्यति ॥२॥
[ શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત વીર ચરિત્ર.] ભાવાર્થ- ત્યાંથી અવીને પાંચ વખત તિર્યંચ મનુષ્ય અને દેવના ભાવો કરીને પ્રાપ્ત કર્યું છે સભ્યત્વ જેણે એવો જમાલિ મેક્ષે જશે.” • “પુર જેવા પામી પુછ મરવું તો ટાળો चहउं कहहिं भवेहिं पाविस्सइ मोक्खपुरवास ॥१॥ जिणनाहेण भणियं सुरति अनरेसु पंचवेलाओ। भमिऊण पत्तवोही लहिइ નિવાસવા નિ / ૨ / [ સં. ૧૧૩૮ માં શ્રી ગુણચન્દગણિ મહારાજાએ રેલ શ્રી વીર ચરિત્ર.]
ભાવાર્થ..પુન: શૈતમ મહારાજ પરમાત્મા મહાવીર દેવને પુછે છે કે હે ભગવંત: જમાલિ ત્યાંથી ચ્યવીને કેટલા ભવે મક્ષ પામશે? તે અવસરે જિનેશ્વરભગવંતે કહ્યું કે દેવ તિર્યંચ અને મનુષ્યની ગતિમાં પાંચ વખત ભૂમિને સમ્યકત્વ પ્રાપ્ત કરવા પૂર્વક જમાલિ મોક્ષ સુખ પ્રાપ્ત કરશે.” - प्रत्यनीकत ग धर्माचार्यादीनां तु तत्र सः। किरिषषी किल्बिषे. वेव देवत्वमपि लब्धवान् ॥ १॥ तिर्यङ् अनुष्यदेवेषु भ्रान्त्वा व
Page #205
--------------------------------------------------------------------------
________________
C
થી પ્રશ્નોત્તર માહનમાવા,
(૧૮૨)
कतिचिद् भवान् । भूत्वा महाविदेहेषु दूरान्निर्वृत्तिमेष्यति ॥ २ ॥ { ઉપદેશમાલાકર્ણિકા વૃત્તિ ]
ભાવાર્થ :--ધર્માચાય ઉપર પ્રત્યેનીકપણ· હેાવાળી જમાલિ ત્યાંથી કાલધર્મ પામી કિલ્મિષિક દેવ થયા. ત્યાંથી ચવીને તિય ચ મનુષ્ય અને દેવના ભવમાં કેટલાક ભવા સુધી ભમીને ઘણા લાંએ વખતે મહાવિદેહમાં નિર્વાણ પામશે.
વળી ‘ચત્તાર પંચત્તિ' એ ભગવતી સૂત્રના ચનથી પણ જમાલિના પરિમિત ભવેશ થાય છે, પણ અનન્તસંસાદિપણું નથી. ( ૨૯૨ )
C
૭૭ ૧૦— ——કાઇએ જ્ઞાનપંચમીની આરાધના શરૂ કરી હોય, ત્યારબાદ શારીરિક અથવા તેવા પ્રશ્નલ કારણે કદાચિત પંચમીના ઉપવાસ ન થઈ શકે અને આગળ કરી આપે તે પયમીના તપ અખંડ રહે ખરા ? (૨૯૩ )
૭૭ ૩૦-અખંડ રહે, ભગ ન થાય, જે માટે શ્રી તિલકાચા વિરચિત યાગવિધિમાં જ્ઞાનપંચમીના અધિકારમાં કહ્યું છે કે
जर कहवि असामत्थं, होइ सरीरस्स दिव्वजोगेणं । तो उत्तरकालंपि हु, पूरिजा असदभावाउ ॥ १॥ एगं तेणं जेणं चउथवयपालणं दृढं भणियं । तेणं जहा सत्तीए से से खलु होइ कायव्वं ॥२॥
ભાષા:-સુગમ છે. ( ૨૯૩ )
૭૮ ૬૦-૫*ખાથી ઉત્પન્ન થયેલા પવન સચિત્ત કે ચિત્ત છે ? (૨૯૪ )
૭૮ ૩૦-૫ખાથી ઉત્પન્ન થયેલા પવન અચિત્તળ છે, જે માટે આઘનિયુક્તિની વૃત્તિમાં કહ્યું છે, તે આ પ્રમાણે;—
" अकंतादीय अचित्तोत्ति " यः कर्दमाद आक्रान्ते सति भवति सोऽचित्तः, सच पञ्चधा. "अकंते १ ते २ पीलिए ३ सरीराणुगमे ४ समुच्छिमे ५ तत्थ अक्कंतो चिखिल्लादिसु १ धंतो दितिमादीसु २ पीलिओ पुत्तचम्माइसु ऊसासनीसासवाऊ उदरस्थाणिश्रो ४ समुच्छिमो तालविटादीहिं जणिओ ॥
""
આ પાંચ પ્રકારના અચિત્તવાયુમાં તાલવૃ ત પૂળા વિગેરેથી ઉત્પન્ન થયેલા વાયુને પણ અચિત્ત ગણેલા છે: ( ૨૯૪ )
Page #206
--------------------------------------------------------------------------
________________
.
શ્રા પ્રોત્તર માહનમાલા.
(૮૩)
'
૭૯ ૬-કોઇ કહે છે કે · મિથ્યાષ્ટિ-અન્યદરાનીએ બનાવેલા વ્યાકરણ ન્યાયના મન્થા ભણવામાંમિથ્યાત્વ લાગે છે માટે સમકિતવંત જીવાએ તે ત ભણવા' આ બાબતમાં સત્ય શું છે ? ( ૫ )
૯૯ ૩ઃ— મિથ્યાર્દષ્ટિ-અન્યદર્શીની વિરચિત ગ્રન્થા ભણવાથી મિથ્યાત્વ લાગેજ ’ એવુ કથન પૂર્ણ વાસ્તવિક નથી કારણકે મિથ્યાશ્રુત પણ સમકિતવતે ગ્રહણ કર્યું... હાય તેા તે સમ્યદ્ભુત થાય છે. જે માટે પ્રચલિ’ગી ગ્રન્થમાં કહ્યું છે કે—
अंगाविसम्म सुयं लोइयं तु इत्थ मिच्छसुयं । आसजउ सामित्तं लोइयलोगुत्तरे भयणा ॥ १ ॥ ભાવાથ-અંગપ્રવિષ્ટ આચારાદિ, અન’ગર્વિષ્ટ આવશ્યકાદિ એ બન્ને સભ્યશ્રુત છે, ભારત-રામાયણ વિગેરે લૈકિક શાસ્રા તે મિથ્યાશ્રુત છે, તેમાં પણ સ્વામિત્ત્વની અપેક્ષાએ, સમકિતવતને સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત બન્ને સમ્યશ્રુતરૂપેજ પરિણમે છે, જ્યારે મિથ્યાદષ્ટિને સભ્યશ્રુત તથા મિથ્યાશ્રુત એ અને મિથ્યાધ્રતજ હેાય છે. શ્રી ન...દીસૂત્રમાં પણ તેજ વસ્તુ ઘણીજ સ્પષ્ટતાથી જણાવેલ છે. જે બાબત ‘સેવિં તે સમજીયં?' ઇત્યાદિ સવિતર પાઠથી જિજ્ઞાસુઓએ જોઇ લેવી. ( ૨૮૫ )
>
'૮૦ F-પંચમહાવ્રતાિ સાધુધમ પાળનારા સાધુઓ સિવાય અન્યની પરિવ્રાજક-માવા-સન્યાસી વિગેરેને દાન આપવામાં શ્રાવકોને સમ્યક્ત્વમાં દૂષણ લાગે ? (૨૯૬ )
૮૦ ૩૦-ધર્મબુદ્ધિથી દાન આપવામાં અર્થાત્ શુ મુનિઓને દાન આપતી વખતે જેવા આદરસકાર અને સુપાત્રપણાની ધ બુદ્ધિ હાય છે તેવા આદર- સત્કાર અને ધર્મબુદ્ધિથી જે દાન આપે તેા સમ્યક્ત્વ દૂષિત થાય, પરંતુ અનુકમ્પાબુદ્ધિથી આપવામાં જરાપણ દાષ નથી. ઉલટુ અનુકમ્પામુદ્ધિથી તે દાન આપવા માટે શ્રાવકાનાં અભ'ગદ્વાર કહ્યાં છે, જે માટે કહ્યું છેકે
' सव्वेहिंपि जिणेहिं दुज्जयजियरागदोसमोहेहिं । सत्ताणुकंपणड्डा दाणं च न कहिंपि पडिसिद्धं ॥ १ ॥ ' ભાષા-—સ્પષ્ટ છે. ( ૨૯૬ )
Page #207
--------------------------------------------------------------------------
________________
*( ૧૮૪)
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાલા
૮૧ ૬૦-સાધુએ ગૃહસ્થના ઘેરથી નિર્દોષ પાણી લાવ્યા બાદ અમુક વખત પછી તે પાણીને ગળતાં તેમાં પુરા ( પારા ) જોવામાં આવે તા તે પુરા (વાળા પાણી) ની શી વ્યવસ્થા કરે ? ( ૨૯૭ )
૮૧ ૩૦—એ પુરાવાળું પાણી સાધુઓ જે ધેરથી લાવ્યા હોય તે ધેર તે પાણી પાછું આપે, અને તે ઘરમાં રહેનારા ગૃહસ્થા પણ તે પાણીને જે કુવામાંથી લાવ્યા હોય તે કુવામાં જયણાથી તે પાણીના ઉપયાગ કરે, કદાચ કેઇ એમ કહે કે સાધુને ગળણું રાખવાનુ` હતુ` નથી તેા પછી પાણી ગળવાનુ અને ટી રીતે? તા તેમ કહેવાની જરૂર નથી, કારણકે શ્રી કલ્પભાષ્યમાં સાધુઓને ગરણુ રાખવા માટે કહેલું છે. તે પાઠ આ પ્રમાણે; –
उवग्गहिए चीरं गाणहेउं गणं तु गिण्हंति ॥ ભાવા-સાધુઓના સમુદાય ઔપહિક ઉધિમાં પાણી ગળવા માટે ગણુ રાખે ( ૨૯૭ )
૮૨ ૪૦—સાધુઓને દિવસે સુવુ કહ્યું કે નહિ ? ( ૨૯૮ )
૮૨ ૩૦– ~~ઉત્સર્ગથી ન કહ્યું, પરંતુ રસ્તાના પરિશ્રમ માંદગી વિગેરે કારણે મુલુ પે. તે માટે આદ્યનિયુકિતની ૪૧૮ મી ગાથામાં કહ્યું છે કે;
' संडलं पमजित्ता पुणो वि भूमिं पमजिय निसायए । राओ य पुव्वभणियं तुव्वट्टणं कम्पट्ट न दिया ॥ १ ॥ ' ભાવા—સ્પષ્ટ છે. ( ૨૯૮ )
૨૩ ૬૦—પરોવેલા ફૂલનીમાળાવડે જિનપડિતાનું પૂજન થઈ શકે ખરૂ ? ( ૨૯૯ )
*
૮૩ ૩૦-કરી શકાય, જે માટે વેસુરિ વિરચિત શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે ચન્નાંધાવમાત્વા પુર્દિ પવારે પાંચ नाणापयारहि कुज्जा पूयं वियख्खणो ॥ १ ॥ व्याध्याः - सवर्ण सगन्धद्रव्यमध्ये- तिशायिगुणयोगात् वर्णगन्धाभ्याम् उपमम् औपस्यै येषां तानि वर्णगन्धोपमानि तैश्च पुणे राजचम्पकाद्यैः प्रवरैः प्रत्ययैः नानाप्रकारवन्धः प्रोतग्रथितादिभेदैः कुर्यात् पूजां विचक्षणां नानाप्रकारपूजारचनाचतुरं इति ॥
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર મોહનમાલા,
> (१८५) '
ભાવાઃ—જેના વર્ણ અને ગધની અન્યને ઉપમા આપી શકાય તેવા ઉત્તમ વણ ગન્ધવાળા, સુંદર અને જુદા જુદા પ્રકારે પરાવેલા તે જ ગુઘેલા પુષ્પાવર્ડ પૂજા કરવામાં કુશળ ભવ્યાત્મા प्रभुनी पुत्र: ५२. ( २४४ )
८४ प्रः ताभक्षितापस मिध्यादृष्टि हतो, परंतु प्रशानदेव.. લાકમાં શાનેન્દ્ર તરીકે રામકિત સહિત ઉત્પન્ન થયેા છે તેા તેણે समस्ति आप्त ईयु ? ( 30 )
૮૪ ૩૨—તામલિત પસ કે જેણે છેલ્લા વખતમાં અસણ કર્યું' છે તેને અન્ય સમયે પંચમહાવ્રતના પાલક શુદ્ધ સાધુના દર્શનથી તેજ સાધુધની અનુમાદનાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયુ છે. भाटे वियरसार तामलिमुनिमिध्यादृष्टिः सन्नीशानेन्द्रा वेन कथं सम्यग्दृष्टिरुत्पन्नः इति यत् पृष्टं तत्रोच्यते, यद्यपि उमालावृत्ती विशेष नास्ति, तथापि वसतिमार्गका शकश्रीजिनेारसूरिकृताकोशे तामलिकथायां विशेषो भणितोलि. या तामलिनाज्यसमये अनशनस्थितेन श्वेतपटलाधवः पदे पदे ईव शोधयन्तो वहिर्भूमिं गच्छन्तो दृष्टाः, तान् दृश्चा चिन्तितमनेन अहो ! शोभनः श्वेतपदानां धर्मो यत्रेयथे एवं जीवरक्षा करते इति । लानाथ–२२५ छे. ( 30 )
૮૫ : —કોઇક વખતે ધરતીક પ થાય છે તેા શુ કાઇ દેવ पृथ्वी बसावे छे ? डे मीलु अंध अर छे ? ( 3०१ )
૮૫ ૩૯ --ત્રણ કારણથી પૃથ્વી દેશથી ચાલે છે. અને ત્રણ કારણથી પૃથ્વી સથી ચાલે છે. જે માટે શ્રી ઠાણાંગસૂત્રમાં કહ્યું छे. ते या प्रभा - " तिहिं ठागेहि देसेहिं पुहवी चलेजा, तं जहा - अहेणं इमोसे रयणप्रभाष पुढवीर उराला पुग्गला निच लेजा. तरणं ते उराला पुग्गला निव्वत्तिचमाणा दे पुढबोर चलेजा १, म्होर वा महट्टिर वा जाय महसक्खे इमीसे रयणउपभार पुढवीर अहे उमज्ज निमज्जणीयं करेमाणे देस पुढवीर चलेज्जा २ | नागसुखण्णाण वा संगामंसि वट्टमाणंसि देसं पुढवीप चलेज्जा ३ ॥ इच्वेतेहिं निहिं ठाणेहिं केवलकप्पा पुढेवी चलेज्जा, तंजा - अहेणं इमोसे स्वभाव पुढवी घवाद गुज्जा, तरणं
Page #209
--------------------------------------------------------------------------
________________
(૫૬)
શ્રી પ્રશ્નોત્તર મહનમાા
से घणत्राय गुप्पि समाने घणोदहिमेऐज्जा, तपणं से घणोदहीए use स्नमाणे केवलकप्पं पुढवि चालेज्जा १, देवे वा महड़िए जाव महसक्खे तहारूवस्स समणस्स माद्दणस्स वा इडिजुनं जसं बलं वीरियं पुरिसक्कार - परिक्कर्म उवदंसेमाणे केवलकप्पं पुढच चालेज्जा २, देवा सुरसंगामंसि वा बट्टमाणंसि केवलकप्पा पुढवी चलेज्जा ३ ॥
"
ભાવાર્થ :—વિસસાપરિણામથી મેાટા પત્થરના જેવા મહાન્ પુદ્ગલા રત્નપ્રભાપૃથ્વીની નીચે આવે અથવા છુટા પડે ત્યારે પૃથ્વી દેશથી હાલે પાયમાન થાય છે ૧, કઈ વ્યતર વિશેષ વૈક્રિયશરીર અને ઋદ્ધિ વિકૃતે અભિમાનમાં આવીને ખુત્ર કુદાકુદ કરે ત્યારે પણ ધરતીકપ થાય ર્, અથવા ભવનપતિ નિકાયના અસુરકુમાર નાગકુમાર સુત્ર કુમાર વિગે પરસ્પર યુદ્ધ કરે ત્યારે પણ દેશથી ધરતીકપ થાય છે ૩, રત્નપ્રભા પૃથ્વીની નીચે જે ઘનવાત છે તે સ્વાભાવિક રીતે કોપાયમાન થાય ત્યારે ધનવાન કાપાયમાન થતાં ઘનાધિ ક્ષુબ્ધ થાય અને ઘનેાધિ ક્ષુબ્ધ થતાં તેના આધારે રહેલી સમગ્ર રત્નપ્રભા પૃથ્વી પણ સધુખ્ય થાય અને તેમ થતાં અહિં દરેક ઠેકાણે ધરતીકપ દેખાય. ૧, કાઈ સમ દેવ પેાતાનું બલ પરાક્રમ દ્ધિ વિકુવે ત્યારે સમગ્ર પૃથ્વી કપાયમાન થાય છે, કારણકે ખલ વી વિગેરેનુ' બતાવવુ પૃથ્વી વિગેરેના ચાલન સિવાય સભવી શકતું નથી. ર, અને વૈમાનિક તેમજ ભુવનપતિદેવને ભવપ્રત્યયિક વૈરાનુબંધ હાવાથી તેમના પરસ્પર સંગ્રામ થાય ત્યારે પણ પૃથ્વી કપાયમાન ( ધરતીકંપ) થાય છે. ( ૩૦૧ )
૮૬ ૬૦—કૈલિભગવંતને મનનું શું પ્રયેાજન હોય ? લેાકાલાકનું સ્વરૂપ તા કેવલજ્ઞાન કેવલર્શનના અલવર્ડ જાણી જોઇ શકાય છે. (૩૦૨ )
૮૬, ૩૦—અનુત્તરદેવલાવાસિદેવ વિગેરેએ મનથી પુછેલા પ્રરાના સમાધાન કરવા માટે મનની જરૂર છે. જે માટે શ્રી ભગવતીસૂત્રના ચાથા શતકના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે, તે આ પ્રમાણે;- વ ાં અંતે ! અનુત્તત્તવવાદ્યા દેવાય ગયા એલ समाणा इहगएणं केवहिणा सद्धिं भालावं वा संलावं वा करितर ?
•
Page #210
--------------------------------------------------------------------------
________________
મી પ્રારર મોહનમાલા. (૧૮૭). हंता, गोया ! पहू । से केणटेणं जाव-पहू णं अणुत्तरोववाइआ देवा जाव करित्तए ? गोयमा ! जंणं अणुत्तरोववाइआ देवा तत्थ गया चेव समाणा अवा, हे उं वा, पसिणं वा, कारणं वा, वागरणं वा पुच्छन्ति, तं णं इह ए केवली अटं वा वागरणं वा वागरेइ, से तेणदेणं । जं भंते ! इह गए केवली अटुं वा हेउ वा जाव वागरेइ, तं गं अणुत्तरोववा इआ देवा तत्थ गया चेव समाणा जाणंति, पासंति? हंता, जाणं ते पासंति ! से केपट्टेणं जाव-पासंति ? गोयमा! तेसि णं देव णं अणंताओ मणोदव्ववग्गणाओ लद्धाओ, पत्ताओ, अभिसमण्णा गयाओ भवंति; तेणट्टेणं! जं णं इह गए केवली जाव વાસંતિ મ. | ભાવાથ;-“હે ભગવંત! અનુત્તર વિમાનના દેવ ત્યાં રહ્યા થકા અહિં રહેલા કેવલી સાથે આલાપ-સંલાપ કરી શકે ખરા? હે મૈતમ! હા ત્યાં રહેલા અનુત્તર દેવે પણ અહિં રહેલા કેવલી પ્રભુ સાથે આલાપ સંલાપ કરી શકે છે, હે ભગવંત! તે શી રીતે બની શકે ? મૈતમ! ત્યાં રહેલા અનુતર દેવ અહિં રહેલા કેવલી ભગવ તને અર્થ હેતુ પ્રશ્ન કારણ અથવા વ્યાકરણને પુછે અને અહિં રહેલા કેવલી ભગવંત તે અનુત્તર દેવે પુછેલા અર્થ થાવત વ્યાકરણને કહે. તે કારણથી હે ગેમ ત્યાં રહેલા અનુત્તર દેવો અહિં રહેલા કેવલી ભગવંત સાથે આલાપ સંલાપ કરી શકે છે, હે ભગવંત કેવલી ભગવંતે કહેલા અર્થ, હેતુ, પ્રશ્ન કારણ અથવા વ્યાકરણને ત્યાં રહેલા અનુત્તર રે જાણે? હા ૌતમ! જાણે, હે ભગવંત! તે કેવી રીતે જાણે? ગૈાતમા અનુત્તર દેવે છેલા પ્રશ્નના ઉત્તર માટે કેવલી ભગવંતે ગ્રહણ કરેલી અનંતી અનેવગણાઓ જાણવાની અનુત્તર દેવમાં શકિત છે. અને તેથી જ ત્યાં રહેલાં અનુત્તર દેવ કેવલી ભગવંતે કહેલા પ્રશ્નાદિકને જાણે છે ,
આ કથનથી કેવલી ભગવંતને દ્રવ્યમાન હોવાનું સાબીત થાય છે. ( ૩૦૩ ). * ૮૭ - શ્રી સિદ્ધગિરિને અભવ્ય ફરસે નહિં એમ જે કહે છે તે તે સર્વ અભવી ફરસે નહિ કે ભાવથી ફરશે નહિ?
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) થી પ્રશ્નોત્તર મેહનખાયા. જે ભાવથી ન ફરસે એમ કહેશે તે ભાવથી કેદ પણ તીર્થ અભવી જતેજ નથી તે સિદ્ધગિરિની શું વિશેષતા? સર્વથા ન ફરસે એમ કહેશે તે અસંખ્ય નિગોદતિ અનન્ત છે તેને ફરસે છે તેમાં અવિને જીવ આવતો હશે કે નહિં? (૩૦૩).
૮૭ ૩૦-સિદ્ધગિરિને અભવી દુભવી ન દેખે ન ફરતે ઇત્યાદિ વચને સિદ્ધગિરિનું માહાસ્ય સૂચવનારા તેમજ બહુલતા એ છે. સર્વથા ન ફરસે તેમ કહેવામાં અનેક બાધ આવે, બાકી નિગાદની ફરસના તે ફરસના ગણાય જ નહિં, કારણ આ બાબત જે હકીકત કહેવામાં આવેલ છે, સંઝિપ ચેદ્રિયને આશ્રયીને પ્રાય કહેવામાં આવી હોય તેમ સમજાય છે. (૩૦૩) ( ૮૮ ૪૦–રાત્રે ચેવિહાર કરનાર તમાકુ ' આહારી) ખાય છે તે ખવાય કે નહિં ? અને જે તમાકુ ખવાય તો બીડી શા માટે ન પીવાય? કદાપિ તેમાં તેઉકાયની વિરાધ એ થાય છે તેમ કહેશે તે તેમાં તેઉકાયની વિરાધના ન કરવાનું પચ્ચખાણ ક્યાં છે? (૩૦૪)
૮૮ ૩૦-બને વાત આચરણય નથી. કારણકે તમાકુ ખાઈને થુંકવાથી પણ અનેક સૂક્ષ્મજીવની ઉત્પત્તિ અને વિરાધના થાય છે. પરંતુ તમાકુ ખાવાથી બીડી પીવાની પણ છુટ થાય છે તેમ ન સમજવું, કારણકે તેઉકાયની વિરાધના ઉપરાંત બીડીતે ઘણા કારણોથી ત્યાગ કરવા લાયક છે. ધાવિહાર આદિ પ૦ કરવાનો હેતુ આરંભત્યાગ વગેરે વિચારાય તે આ પ્રશ્ન જ ન થાય. ( ૩૦૪ ).
૮૯ ૪૦– જૈન ધર્મમાં જે સાત ક્ષેત્રે કહે લાં છે, તેમાં જે જ્ઞાન ક્ષેત્ર કહેવું છે તે સંબંધી દ્રવ્ય શ્રી મહાવીર સ્વામિના સમયમાં શેમાં વપરાતું હશે? કારણકે તે વખતે કાંઈ પુસ્તકો તો લખેલાં તે હતાં. પુસ્તકો તે પૂશ્રી દેવધિ ક્ષમાશ્રય મહારાજાના સમયથી શરૂ થયાં. એથી પ્રશ્ન થાય છે કે તે ક્ષેત્ર ન હોય તે પછી તે સંબંધી દ્રવ્ય ગણવામાં તે સમયે શી જરૂર ? ( ક )
૮૦ ૩૦–આ પ્રમ અજાણપણાને છે. શ્રી મહાવીર પ્રભુના
Page #212
--------------------------------------------------------------------------
________________
' 'શ્રી પ્રશ્નોત્તર મેહનમાલા.
' (૧
સમયમાં અંગ ઉપાંગ લખેલ ન હતાં, પણ બીજા અનેક શાસે લખેલાં હતાં અને લખાતાં પણ હતાં, તેવાં શાસે વાચવાનો અધિ'કાર પણ શ્રી ઉપદેશમાલા વિગેરેમાં છે. જિનદાસ શ્રાવક પૈષધમાં શા વાંચતા હતા તે સાંભળવાથી કંબળ સંબઈ નામના વૃષભ ભદ્રભાવી થયા છે. શ્રી નિશીથગૃણિ આદિમાં પણ સાધુઓને ઉપકરણમાં આલોચનાદિ વિષયક પુસ્તક રાખવા જણાવેલું છે તે પણ અગાઉ પુસ્તકો હતાં તેની સિદ્ધિ કરે છે. આ કારણથી જ્ઞાન ક્ષેત્ર અને તદુપયોગ દ્રવ્ય મૂળથીજ શાસ્ત્રોત છે એ સાબીત થાય છે. ( ૩૦૫ ).
૯ર કર –કુલ ચાર પ્રકારે ચઢાવવાનું કહ્યું છે. 1 ગ્રંથિમ, ૨ વેઢમ, ૩ પરિમ અને ચેાથે સંઘાતિમ, તે તે ચારે પ્રકારને શું અર્થ? (૩૦૬)
૯ર ૩૦–દોરાવડે ગુંથવા તે ગ્રંથિમ ૧, કુલના ગોટાની જેમ બાંધવાં તે મિ. ૨, જુદી જુદી સીપર કે કલગી ઉપર ચઢાવવાં તે પુરિમ, ૩, અને એક કુલની નાળ પછવાડે બીજું નાળવાળું કુલ પરોવીને પુષ્પમાળ બનાવવી તે સંઘાતિમ, ૪, (૩૦૬).
૯૧ ૦–સૂર્યાભ દેવતાના અધિકારમાં પ્રભુ પાસે ધૂપ કર્યાને અધિકાર છે કે દેવતા ધૂપ કેમ કરતા હશે? કારણકે ત્યાં બાદર અગ્નિકાય તેમ નથી. વળી તે ધૂપના પુદગલે વૈક્રિય કે - દારિક ? ( ૩૦૭ )
૧ ૩૦-દેવતા સ્વશકિતથી ધૂપનું દહન કરી શકે છે. તેમાં તેઓને બાદર અગ્નિની જરૂર પડતી નથી. બાકી દેવને અઢી-* દ્વીપની બહાર અગ્નિની જરૂર જણાય તો વક્રિય વિક, જેવી રીતે નરકના અને દુ:ખ આપવા માટે પરમાધામી વિકે છે તે પ્રમાણે, ધૂપના પુદ્ગલે અંદારિક સંભવે છે. પણ વૈક્રિય હોય તેવો સંભવં નથી. (૩૦૭) + ' , . ૯૨ ઇ--જીવને ઊર્વગતિ સ્વભાવ છે તે મરણ પામે ત્યારે દરેક જીવ સીધો બેકા જાય કે સનાડીમાં થઇને જ્યાં ઉત્પન થવું હોય ત્યાં જ જાય? વિગ્રહ ગતિમાં ૪-૫ સમયે થાય
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૯)• • શ્રી પ્રજોતર મેહનમાલા, છે, તે સીધે લોકાગ્ર જઇને જ્યાં ઉપજવું હોય ત્યાં જાય? તે માથે થાય કે બીજી રીતે થાય? (૩૦૮),
૯૨ ૩૦-દરેક જીવ કાગે જાય એમ ન સમજવું. એતો માત્ર શુદ્ધ કમ રહિત જીવને ઊગમન રૂપ સહજ સ્વભાવ સમજે, બાકી તે સમ શ્રેણુએ દિશામાં જાય, પણ વાંકી વિષમ ગતિ-અર્થાત વિદિશામાં સીધો ગમન ન કરે, ૪-૫ સમય તે વસનાડી બહાર વિદિશામાંથી ઔવીને બીજી વિદિશામાં ત્રસનાડી બહાર ઉપજનારા એકેંદ્ધિ માટે સમજવા, આ બાબત વધુ ખુલાસે અગાઉના પ્રશ્નોત્તરમાં આવી ગયો છે. (૩૦૮)
૯૩ ૪૦–દેવતાઓના પુસ્તકમાંની લિપિ કઈ હશે અને તેમાં શું લખેલું હશે? (૩૦૦). ' ૯૩ ૩૦–લીપી દેવનાગરી (શાસ્ત્રી) સંભવે છે. અને તેમાં પિત પિતાના વિમાન સંબંધી સ્થિતિ, મર્યાદા વિગેરે કલ્પ લખેલા હોય છે. ( ૩૦૯) ૯૪ v૦–દિકુકમારી અને ૨૪ યક્ષિણી કઈ નિકાયની હશે?
( ૩૦ ) ૯૪૩૦–દિકકુમારી કેટલીક ભુવનપતિ અને કેટલીક વ્યતર નિકાયની છે. અને ૨૪ યક્ષિણી વ્યતર જાતિની છે. (૩૦)
૯૫ –શાલિભદ્રને ઘેર ઉતરતી દેવતાઈ વસ્તુઓ લરિક કે વૈક્રિય ? (૩૧) . ૯૫ ૩ –દિવ્ય શકિતથી ઔદારિક હોય તેમ સંભવે છે
( ૩૧ ) ૯૬ –સમવસરણમાં દેવીઓ ઉભી રહેતી હશે કે શ્રાવિકાઓ પણ ઉભી રહેતી હશે? (૩૧૨ )
૯૬ ૩૦–દેવીઓ ઉભી રહે, શ્રાવિકાઓ બેસે. તે પ્રમાણે આવશ્યકાદિમાં પાઠ છે. (૩૨) •
૯૭ કરસનકુમાર-માહેશ્વ-બ્રહ્મ-લાન્તક-શુક-સહસ્ત્રાર દેવલોકના દેવ સૈધર્મ-ઇશાન દેવલોકવાસી સ્વ, સ્વગ્ય અપરિગ્રહીતા દેવીઓ સાથે સ્પર્શ-રૂપદર્શન-શબ્દશ્રવણાદિવડે વિષયસુખ અનુભવે છે તે બરાબર છે પરંતુ આનત-પ્રાણતઆ
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૯૧ )
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા.
રણ-અશ્રુત વલેાકવાસી દેવા મનથીજ વિષયસુખ અનુભવે છે તેમ કહ્યું તેા ન દેવાયાગ્ય સાધ-ઈશાનવાસી દેવીએ તેના મનમાં ઉત્પન્ન થયેલ પ્રવિચાર પરિણામને જાણે શી રીતે ? અવધિજ્ઞાન તે લીહુદનું તેા હાતુ' નથી, અને અવધિજ્ઞાન હાય તા પણ તેવા માનસિક વિચારે પ્રત્યક્ષ જાણવાની રાક્તિ મન:પર્યાય જ્ઞાની-કેવલજ્ઞાની સિવાય પ્રાય: બીજાને હોઈ શકતી નથી. (૩૧૩)
ช
૩૦—દિવ્ય પ્રભાવથી અથવા તેવા સ્વભાવથીજ દેવાનાં શુક્ર પુદ્ગલા દેવીના શરીરમાં પરિણામ પામે છે, તેથી તે દેવી આને પણ પાતાના રંગનું ફરકવું વિગેરે વડે કામની અભિલાષા સંબંધી જ્ઞાન થાય છે જે માટે શ્રી પ્રવચન સારોદ્વાર-૨૬૬ મા દ્વારની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે—‘ચરવાર અનત-પ્રાળતા-ડડળાच्युताभिधानदेवलोक देवा मनसा सप्रविचारा भवन्ति, ते हि यदा प्रविचारचिकीर्षया देवोचित्तस्य गोचरी कुर्वन्ति, तदैव ताः संकपाज्ञानेऽपि तथाविधस्वभावतः कृताद्भुतशृङ्गाराः स्वस्थानस्थिता एव उच्चावचांसि मनांसि दधाना मनसैव भोगाय उपतिष्ठन्ति । नत इत्थं अयोग्यं मनःसंकल्पे दिव्यप्रभावाद् देवदेवीषु शुक्रपुद्गलसंक्रमः, उभयेष कायप्रविचाराद् अनन्तगुणं सुखं संपद्यते, तृप्तिश्च કુલતિ કૃતિ ( ૩૨૩ )
વલી પ્રશ્નાત્તર ગ્રન્થમાં પણ કહ્યું છે કે
66 अत्र दिःयानुभावतः शुक्रपुद्गलास्तासां शरीरे रूपादितया परिणमन्ति तथा त्वरितमेव तासामङ्गस्फुरणादिना तदभिलाष જ્ઞાનવિ મતિ.
29
અન્નપાના ભાવા— આનત, પ્રાણત, આરણ, અચ્યુત એ ચાર દેવલાના દેવા મનથી વિષય ભોગવનારા હાય છે, અર્થાત્ તે દેવા વિષય સુખ ભાગવવાની ઇચ્છાથી દેવીએસ બધી મનમાં વિચાર !રે છે, તેજ અવસરે જે દેવી સ’બંધી વિચારણા થયેલી છે તે દેવીએ વિપ દેવાએ કરેલા સંકલ્પને જાણતી નથી તાપણ તેવા પ્રકારના સ્વભાવ વિશેષથીજ અદ્ભૂતશૃંગારદ કરવા પૂર્વક પારાના સ્થાનામાં રહી થકીજ મનને ઊંચું નીચું કરતી મનવડેજ ભેગ માટે તૈયાર રહે છે આ પ્રમાણે પરસ્પર
}
Page #215
--------------------------------------------------------------------------
________________
(૧ર) ' બા પ્રશ્નોત્તર મોહનમાલા. માનસિક સંકલ્પ થયે છતે દિવ્યપ્રભાવથી દેવ-દેવીઓમાં પરસ્પર શુકપુલોનો સંક્રમ થાય છે. અને ઉભયને આવા પ્રકારના માનસિક વિષય સંભોગથી ઉત્પન્ન થતું સુખ, કાયિક સંભોગજન્ય સુખથી અનત ગુણ છે.”
“અહિં દિવ્યાનુભાવથી શુકપુદગલો તે સ્વાગ્યદેવીઓના શરીરમાં રૂપાદિપણે પરિણમે છે અને તુર્તજ તેણીઓના અંગસ્કુરણાદિવડે દેવોના અભિલાષ સંબંધી જ્ઞાન પણ થાય છે. એમ વિચારવું ઠીક લાગે છે.” (૩૩) - ૯૮ સાધુ-સાધ્વી અને સામાયિક પિષધમાં વત્તતા શ્રાવક-શ્રાવિકાઓને વિજળી તેમજ દીવા વિગેરેની પ્રજાને સ્પર્શી થાય તો “ઇવહી” આવે છે તે શી રીતે ? (૩૪)
૯૮ ૩૦–તેઉકાયના જીવોને મલિનશરીરને સંઘદો થવાથી જીવવિરાધના થાય અને તેના પ્રાયશ્ચિત્ત તરીકે ‘ઈર્યાવહી” પડિક્કમવાની હોય છે, એથી જ શાસ્ત્રમાં તેવા પ્રકારના સ્પર્શાદકના પ્રસંગમાં કામળ ઓઢવાનું કહેલું છે. તે આ પ્રમાણે – • 'सचितसलिल १ महिया २ रय ३ संपाहमइपमुहजी गाणं । रक्खठाउवाळू कंबलग्गहणं सुप्ताहणं ॥१॥ कंबलमहुरत्त गुणेण नादगाइ जोया वि वजंति। अइखार मलिणयार य अंगसंगलि जति खयं ॥ २॥
(ભાવાર્થ-સ્પષ્ટ છે ) (૩૧૪) ૯૯ ઘ૦–ગર્ભજ તન્દુલીએ મચ્છ અન્તર્મુહૂર્નના આયુઘવાળ મહાકથાની આયુષ્યપૂર્ણ કરીને નરકમાં ઉત્પન્ન થાય છે એમ સર્વ કહે છે, પરંતુ તે સંબંધી સૂત્ર સિદ્ધાન્તમાં ક્યાંઇ સ્પષ્ટ અક્ષરે છે? (૩૫)
૯૯ ૩૦ - જીવભિગમ સૂત્રની વૃત્તિમાં સ્પષ્ટ અક્ષરો છે. જે. આ પ્રમાણે –
" नेरइयस्सणं भंते ! अंतरं कालओ केवञ्चिरं होर? गोयमा!.. जहन्नेणं अंतोमुहत्तं उकोसेणं वणस्तइकालो। अस्य व्याख्याः-., xxxxx नैयिकस्य भदन्त ! अन्तरं नरयिकत्वात् परिभ्रष्टस्य भूयो नैरयिकत्वाऽपारपान्तरोलं कालतः कियच्चि भवति १:
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નાત્તર માહનમાલા.
(૧૯૩) कियत्कालं यावत् भवतीत्यर्थः । भगवानाह - गौतम ! जघन्येनान्तमुहूर्त्तम्, कथमिति चेदुच्यते नरकादुद्धृत्य मनुष्यभवे तिर्यग्भवे वा अन्तर्मुहूर्त्त स्थित्त्वा भूयो नरकेषूत्पादात् । तत्र मनुष्यभवभावना इयं; - कश्चिन्नरकादुद्धृत्य गर्भजमनुष्यत्त्वेनोत्पद्य सर्वाभिः पर्याप्तिभिः पर्याप्तो विशिषसंज्ञानोपेतो वैक्रियलब्धिमान् राज्याद्याकांक्षी परचकाद्युपद्रवमाकर्ण्य स्वशक्तिप्रभावतः चतुरंगसैन्यं विकुर्व्य संग्रामयित्वा च महारौद्रध्यानोपगतो गर्भस्थ एव कालं कृत्वा भूयो नरकेषूत्पद्यते, तदेवमन्तर्मुहूर्त्त नरकादुद्धृत्य तिर्यग्भवे गर्भव्युत्क्रान्तिकतन्दुरु मत्स्यत्वेन उत्पद्य महारौद्रध्यानोपगतो ऽन्तर्मुहूर्त्त जीवित्वा भूयो नरकेषु जायत इति ॥
ભાવા .હે ભગવંત ! કાલથી નારકીનું અંતર કેટલું? હે ગીતમ ! હ્યુન્યથી અન્ત દૂત્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ. તેની વ્યાખ્યા,— હે ભગવંત ! નારકીનું અંતર અર્થાત્ નરકના ભવમાંથી ની...ળેલા જીવ ફેર નરકમાં ઉત્પન્ન થાયતા જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ કેટલા કાળે ઉત્પન્ન થાય ? હું ગૈતમ! જઘન્યથી અન્તદૂત્ત પછી પણ નરકમાંથી નીકળેલા જીવ પુન: નર્કમાં ઉત્પન્ન થાય. કેવી રીતે થાય તે કહેવાય છે—નરકમાંથી નીકળેલા જીવ, ગજ મનુષ્ય અથવ ગજ તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં અન્તમુદૂ રહીન ફેર નરમાં ઉત્પન્ન થવુ હાયતા થઇ શકે. તેમાં મનુષ્યભવમાં આ પ્રમાણે-ફેઇક જીવ નરકના ભવમાંથી નીકળીને ગજ મનુષ્યપણે ઉત્પન્ન થયા, સ॰પર્યાપ્તવડે પૂર્ણ થતાં વિશિષ્ટસંજ્ઞા યુક્ત વૈક્રિયલબ્ધિસપન્ન રાજ્યાક્રિકના અભિલાષી એવા તે જીવ શત્રુસૈન્યાદિને આવેલુ' જાણી સ્વશક્તિના પ્રભાવથી વૈક્રિયલબ્ધિદ્વારા ચતુરંગી સૈન્યવિકુીતે લડાઇ કરીને મહાન રાધ્યાનયુક્ત ગર્ભમાં રહ્યા થકીજ કાળધમ પામી નરકમાં ઉત્પન્ન થાય છે. તેજ પ્રમાણે નરકમાંથી નીકળેલા જીવ તિર્યંચના ભવમાં ગજ તન્દલીયા મ છપણે ઉત્પન્ન થઇ મહારા ધ્યાનની પરિણતિવડે ( સાતમી ) • રકનું આયુષ્ય બાંધી અન્તમુ દૂત્ત સંબંધી આયુષ્ય પૂર્ણ કરી નાકમાં ઉત્પન્ન થાય છે. ” આ પ્રમાણે લગભગ ઘણા સ્થલેામાં તન્દુલીયામચ્છનું આયુષ્ય અન્ત દૂત્ત પ્રમાણ કહ્યું છે, પરંતુ પૂ॰ થી હરિભદ્રસૂરિ · મહારાજાકૃત હિ‘સાકનીવૃત્તિમાં
Page #217
--------------------------------------------------------------------------
________________
.
(૧૯૪)
દ શ્રી પ્રશ્નોત્તર માહનમાલા
તન્ડુલીયામચ્છ માટે ‘ નવમાસાનું ગમે સ્થિવા' એવા અક્ષરે લખેલા છે. તે કઇ અપેક્ષાએ લખેલા છે અને તેના કઈ રીતે સમન્વય કરવા? એ શાસ્ત્રજ્ઞ પુરૂષાએ વિચાર કરવાની જરૂર છે, ( ૩૧૫)
૧૦૦ ૪૦ - તરકમાં વત્તતા મિથ્યાદષ્ટિ પ્રમુખ નારકજીવા અશુભવ ગન્ધાદિવાળાં પુદ્ગલાને મહણ કરે છે તા ભવિષ્યમાં થવાવાળા તીર્થંકરભગવંતના કાઇક જીવે વર્તમાનમાં નરકમાં વતા હાય તે વખતે તેઓ પણ અશુભવદિવાળા દંગલા મહુણ કરકે બીજા ! ( ૧૬ )
૧૦૦ ૩૦—ભવિષ્યમાં તીર્થંકરપણે ઉત્પન્ન થનારા નકથ વા શુભવÎદિવાળા પુદ્ગલેાન ગ્રહણ કરે છે પરંતુ અન્યનારકજીવાની માફક અશુભત્રદિગન્ધવાળાનહિ, જે માટે શ્રી ' ભગવતીસૂત્રના પ્રથમશતકના પ્રથમ ઉદ્દેશાનીવૃત્તિમાં કહ્યું છે કે—
' ચળઓ હાનીજા', નૈધો સુશ્રિગંધા, રસમો તિત્તાइयरसाई, फासओ कक्खडागुरुयसीयलुक्खाइं " एतानि च प्रायो मिथ्यादृष्टय पव आहारयन्ति, न तु भविष्यत्तोर्थकरादयः ॥ ભાવા—સુગમ છે. ( ૧૬ )
.
૧૦૧ ૬૦-વ્યન્તરદેવાથી પણ ભવનપતિદેવો અપરુદ્ધિવાળા હાય ? ( ૩૧૭ )
૧૦૧ ૪૦—હા, હેાય છે પણ કાઇક ! જે માટે શ્રી ભગવતીસૂત્રના પ્રથમ-શતકના પ્રથમ ઉદ્દેશાનીવૃત્તિમાં કહ્યું છે, તે આ પ્રમાણે— 'असन्नीणं जहन्नेणं भवणवासीसु उक्कोसेणं वाणवंतरेसुत्ति, इह यद्यपि ' ' चमरबलिसारमहियं ' इत्यादि वचनाद् असुरादयो महर्द्धिकाः, 'पलिओममुक्कोसं वैतरियाणंति, वचनाच्च व्यन्तरा अपद्धिकाः तथापि अत एव वचनाद् अवसीयते यत्' सन्ति व्यन्तरेभ्यः सकाशाद् अल्पर्द्धयो भवनपतयः केचन ।
ભાવા—અસજ્ઞિના જઘન્યથી ભવનપતિમાં અને ઉત્કૃષ્ટથી વાણવ્યંતરમાં ઉપપાત હોય છે, જો કે ચમરેન્દ્ર અલીન્દ્રનુ સાગરોપમ અને સાગરાપમથી અધિક અનુક્રમે આયુષ્ય કહેલું હોવાથી, તથા વ્યન્તરે ઉત્કૃષ્ટ આયુષ્ય પાપમ જેટલું કહેલુ` હાવાથી
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાલા.
( ૧૯૫ )
ભવનપતિ મહદ્ધિક છે અને વ્યન્તરા તે અપેક્ષાએ અલ્પઋદ્ધિવાળા હાય છે. તેા પણ ઉપરના વચનથીજ સ્પષ્ટ થાય છે કે, 'ફાઈ ભવનપતિદેવ પણ વ્યન્તરેાની અપેક્ષાએ અપઋદ્ધિવાળા હાય છે, (૩૧૭)
૧૦૨ ૬૦ – અનાદિમિથ્યાદષ્ટિ પ્રથમ સમ્યકૃત્વ પ્રાપ્ત કરે તા ક્ષાપશમસમ્યક્ત્વ પ્રથમ પ્રાપ્ત કરે કે ઉપશમસમ્યક્ત્વજ પ્રાપ્ત કરે ? ( ૩૧૮ )
૧૦૨ ૩૦ -અતિવિશુદ્ધ જીવ ક્ષયાપશમસમકિત પણ પ્રાપ્ત કરે, અને મન્દવેશુદ્ધિવાળા ઔપમિકસમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. જે માટે શ્રી મૃહુતકલ્પમાં આ પ્રમાણે કહ્યું છે—
(( इयमत्र भावना - द्विविधस्तत्प्रथमतया सम्यग्दर्शनप्रतिपत्ताअतिविशुद्ध मदविशुद्धश्च तत्र योऽतिशुद्धः सोऽपूर्वकरणमारूढो मिथ्यात्त्वं पुञ्जीकरोति, कृत्त्वा च अनिवृत्तिकरणे प्रविष्टः तत्प्रथमिकतया क्षायोपशमिकं सम्यग्दर्शनमासादयति, सम्यक्त्त्वपुओदयात् । यस्तु मन्दविशुः सोऽपूर्वकरणमप्यारूढस्तीवाध्यवसायाऽभावाद् न मिथ्यात्त्वं त्रिपुञ्जीकर्तुमलम्, ततोऽनिवृत्तिकरणमुपगतो ऽन्तरकरणं कृत्त्वा तत्र प्रविणुः तत्प्रथमतया औपशमिकसम्यग्दर्शनमनुभवति, अन्तरकरणं च अन्तर्मुहूर्त्तप्रमाणम् एतस्य वा क्षये अन्येषां पुद्गलानामुदयतो मिथ्यात्त्वमेति ।
ભાવાર્થ:- ‘સમ્યગ્દર્શન પ્રાપ્ત કરનાર આત્માઓ બે પ્રકારના છે. અતિવિશુદ્ધ અને સવિશુદ્ધ. તેમાં જે અતિવિશુદ્ધ આત્મા હોય તે અપૂવ કરણમાં દાખલ થયા થકા મિથ્યાત્ત્વના ત્રણ પુંજ ( શુદ્ધ=સમ્યક્ત્વમેાહનીય, અશુદ્ધ મિશ્રમેાહુ૦, અશુદ્ધ=મિથ્યા ત્વમેાહનીય ) કરું છે, કરીને અનિવૃત્તિકરણમાં દાખલ થવાની સાથેજ પ્રથમસમયથીજ શુદ્ધ=સમ્યમાહનીયપુજના ઉદયથી ક્ષયાપશમ સભ્ય પ્રાપ્ત કરે છે. જે મન્ત્રવિશુદ્ધિવાળા છે તે અપૂર્વ કરણમાં દાખલ થયા છતાં મવિશુદ્ધિવાળા હોવાથી મિથ્યાત્ત્વના ત્રણપુંજ કરી શકતા નથી, તેથી અનિવૃત્તિકરણમાં દાખલ થઇને અન્તરકરણ કરવાપૂર્વક તેમાં દાખલ થઈને તે અંતરકરણના પ્રથમસમયથી ઔપામિક મ્યક્ત્વ પ્રાપ્ત કરે છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
i
શ્રી પ્રશ્નોત્તર મેાહનમાલા
અન્તરકરણ અન્તમુદ્વૈત્ત પ્રમાણનું છે, એ અન્તકરણ પ્રમાણકાળ પૂર્ણ થતાં પુન: મિથ્યામાહનીયપુદ્ગલાના ઉયથી આત્મા મિથ્યાત્વે જાય છે. ,,
( ૧૯૬ )
કગ્રન્થકાર અનાદિમિથ્યાદષ્ટિનેસથી પ્રથમ ઉપશમ સમકિતજ હાવાનું કહે છે, જ્યારે સિદ્ધાન્તકાર અનાદિમિથ્યાર્દષ્ટિને સથી પ્રથમ ક્ષયાપરામસમકિત પણ હાવાનુ જણાવે છે તે બન્ને મન્તવ્યાના સમન્વય ઉપર જણાવેલા બૃહત્કલ્પના વચનથી કરવા હાય તા થઈ શકે છે. ( ૩૧૮ )
૧૦૩ ૬૦-કૃત્રિકાપણ કાને કહેવાય ? (૩૧: )
(
૧૦૩ ૩૦- ૪ ’એટલે લાક અને ત્રિ એટલે ત્રણ, અર્થાત્ સ્વ-મૃત્યુ–પાતાલ, એ ત્રણે લેાકમાં રહેલી સમગ્ર જે વસ્તુઓ તેને ( ત્રિમં ' કહેવાય છે. તેના વ્યાપાર માટે જે દુકાન તેનું નામ · કુત્રિકાપણુ ’. આ કૃત્રિકાપણમાં કાઇક વણિકને મન્ત્રાદિથી આરાધિત સિદ્ધ-વ્યન્તર સુર હોય છે, અને ખરીદ કરનારને ઇછુ કાઇપણ વસ્તુ દિવ્યશક્તિથી ગમે ત્યાંથી લાવીને મેળવી આપે છે, અને તેનુ' મૂલદ્રવ્ય તા વણિક્ ગ્રહણ કરે છે. કેટલાક ગ્રન્થકારા એમ જણાવે છે કે અણિક રહિત દેવાધિતિ તે દુકાના હાય છે. અને મૂલ્યદ્રવ્ય તે વ્યતરદેવ સ્વીકારે છે. આ કૃત્રિકાપણુ અમુક વખતે અમુક નગરમાંજ હોય છે, પરંતુ સત્ર નહિં, ( ૩૧૯ )
૧૦૪ ૬૦—નિાદમાંથી નીકળી [ કેળના ભવને કરી] મનુષ્યભવ પામીને મારૂદેવામાતા-માક્ષે ગયાં. એમ જે કહેવાય છે તે સબથી કાંઇ શાસ્ત્રીય અક્ષરો છે ? ( ૩૨૦ )
૧૦૪ ૩૦-બૃહત્કલ્પભાષ્યનીવૃત્તિમાં તે પ્રમાણે કહ્યું છે. તે આ રીતે—મહેવા માવતી અનસ્પત્તિયાયિા ત તેન લજ્જા પૂર્વ શ્રી મરૂદેવામાતા અનાદ્દિવનસ્પતિકાયિકમાંથી નીકળી ( કેળના ભવ કરી ) મનુષ્યના ભત્ર પામી તેજ ભવમાં માક્ષે ગયાં. ” આ બાબતમાં મહેવા ચન્તથાવા સિદ્ધા ઇત્યાદિ સૂત્ર-સિદ્ધાન્તના બીજા પણ અનેક પાઠો છે. જિજ્ઞાસુઓએઆવશ્યક સિવણાદિ ગ્રન્થા જોવા ( ૩૨૦ ) *
Page #220
--------------------------------------------------------------------------
________________
-
• શ્રી પ્રશ્નોત્તર મોહનમાવો. (૧૯) ૧૦૫ ! ૦—ભવ્યાદિ એકંદર છવાના કેટલા પ્રકાર અને જાતિભવ્યનું લક્ષણ શું? (૩ર૧).
૧૦૫ ૩—ભવ્ય, જાતિભવ્ય, અભવ્ય, અને સિદ્ધ, એમ ચાર પ્રકારે છે. તેમાં જાતિભવ્યનું લક્ષણ આ પ્રમાણે –
'सार्मा ग अभावाओ वयहारिअरासि अप्पवेसाओ। .... भवावि ते अणंता जे मुत्तिसुहं न पावंति ॥ १॥
સામગ્રીના અભાવે વ્યવહાર રાશિમાં પ્રવેશ નહિં થયેલો (થતો ) હાથી એવા ભવ્ય પણ અનંત છે કે જે મુક્તિસુખ પામ્યા નથી, પામતા નથી અને અનન્તકાળ જશે તોપણ પામશે નહિં, આવા છ હોય તેને જાતિભવ્ય કહેલા છે. -
ઉપર ચાર પ્રકારના જે જે કહ્યા, તેમાં અભવ્ય અના છે પણ આગની ત્રણ પ્રકારની અપેક્ષાએ સર્વથી અપ છે. તેનાથી સિદ્ધ અનત ગુણ છે. તેનાથી ભવ્ય (મેક્ષગામી) અનત છે અને તેનાથી ઉપર કહ્યા તેવા જાતિભવ્ય અનન્તગુણ છે.(૩૧)
. ૧૦૬ –ઉત્કૃષ્ટકાળે ૧૭૦ તીર્થકર હોય તેમ કહેવાય છે તો તે કેવી રીતે ? (૩૨૨)
૧૦૬ ૩૮–અઢીદ્વીપમાં પાંચ મહાવિદેહ, પાંચ ભરત અને પાંચ એરવત એમ ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્ર છે. તે પાંચ મહાવિદેહ પિકી પ્રત્યેક મહાવિદેહમાં ૩૨-૩ વિજયો છે. જે વખતે તે પ્રત્યેક વિજેમાં મહાનુભાવ તીર્થંકરભગવતો વિચરતા હોય તે અવસરે પાંચ મહાવિદેહના ૩૨૫=૧૬૦ તીથ કરે થાય તે જ અવસરે પાંચ ભરત અને પાંચ ઐરવતમાં એક એક તીર્થકર હેયજ તેથી એમ કુલ દશ તીર્થક ૨ હેય. ૧૬૦+૧૦–૧૭૦. આ પ્રમાણે ૧૭૦ તીર્થકર ઉત્કૃષ્ટકાળે હેય. આ અવસર્પિણી માં શ્રી અજિતનાથ પ્રભુના વારામાં કર્મભૂમિના પ્ર પેક ક્ષેત્રોમાં તીથ કરે વિચારતા હોવાથી ૧૭૦ તીર્થકરે હતો. ૩૨૨)
૧૦૭ ૦ –જઘન્યકાળે કેટલા તીર્થકરે છે? ૩૨૩) - ૧૦૭ ૩૦. –જાવકાળે વીશ તીર્થકરે હોય છે. તે આ પ્રમાણે–પાંચમહાવિદેહ પિકી પ્રત્યેક મહાવિદેહની ચાર ચાર વિજયોમાં તીધી કરો અવશ્ય હેયજ, વર્તમાનમાં પણ જંબૂદ્વીપના
Page #221
--------------------------------------------------------------------------
________________
'(૧૯૮). એ પ્રશ્નોત્તર મેહનમાલા. મહાવિદેહમાં શ્રી સીમંધર-યુગધર-બાહુ અને સુબાહુ એમ ચાર સાથે કરે છે. પાંચમહાવિદેહ હેવાથી પx4=૨૦ તીર્થ કરે જઘન્યળ હોય છે. મતાંતરે–મેરૂની પૂર્વ-પશ્ચિમ મહાવિદેહમાં જઘન્યથી એક એક તીર્થંકર હોય, તેથી પાંચ મહાવિદેહમાં જકન્યથી દશ તીક હોય છે. જે માટે શ્રી આચારો" સુત્રની ટીકામાં કહ્યું છે કે.. તત્રોત: સમયક્ષેત્મવિનઃ રાજુફd, Rāgस्वपि विदेहेषु प्रत्येकं द्वात्रिंशत्क्षेत्रात्मकत्वात् एकैकस्मिन द्वात्रिंशत् gifáરાત, પશપ મતેષુ પશ્ચર્મરાવતં પતિ, તત્ર ત્રણञ्चभिर्गुणिता षष्य्युत्तरशतं, भरतैराक्तदशप्रक्षेपेण सप्तस्यधिकं शतमिति, जघन्यतस्तु विंशतिः, सा वैवं-पञ्चस्वपि महाविहेपु महाविदेहान्तर्महानद्युभयतटसद्भावात्तीर्थकृतां प्रत्येकं चत्त्वाः , तेऽपि पञ्चभिर्गुणिता विंशतिः, भरतैरावतयोस्त्वेकान्तमुपमादावभाव ए. वेति । अन्ये तु व्याचक्षते मेरोः पूर्वाऽपरविदेहयोरेकैकसद्धावात् महाविदेहे द्वावेव, ततः पञ्चस्वपि दशैवेति, तथा च ते आहु:" सत्तरसयमुक्कोसं, इअरे दस समयखेत्तजिणमाणं । चोत्तीस पढमવીવે, અર્થાત તે ટુકુળ ૨ ” (ભાવાર્થ સુગમ છે)() * ૧૦૮ ૪૦–-તીર્થકરભગવતના-ચ્યવન-જન્માદિ કલ્યાણક પ્રસંગે નરકક્ષેત્રમાં ઉઘાત થાય છે, તે કેવું હોય? (૩૨૪): - ૧૦૮ ૩૦-સાતે નારકીમાં જૂનાધિક ઉોત થાય છે, જે માટે શ્રી નવપદબાલાવધિમાં કહ્યું છે કે –
'प्रथमनरकपृथिव्यां सूर्यसदृशः, द्वितीयपृथिव्यां मेघाच्छादि. तसूर्यसमानः, तृतीयनरके सोमसमानः, चतुर्थनरकपृथिव्यां घनाच्छादितसोमसमानः, पञ्चमपृथिव्यां ग्रहतारासन्निभः, षष्टभूमौ नक्षत्रतारासमः, सप्तमभूमौ तारासदृश: प्रकाशः ॥'
ભાવાર્થ–પ્રથમનરપૂથીમાં સુર્યસર, બીપૃથ્વીમાં મેઘથી ઢંકાયેલા સર્વેસર, તૃતીયનરકમાં ચક્કસરખો થોથીનરકમાં મેઘાચ્છાદિત ચન્દસર, પંચમપૃથ્વીમાં ગ્રહતા સરખો, છઠ્ઠીપૃથ્વીમા નક્ષત્રતાસર અને સાતમી પૃથ્વીમાં તારા પ્રકાશ હોય છે. ૩૨૪)
Page #222
--------------------------------------------------------------------------
________________
છે
હક
મંગલ.
(૧૭) શ્રી જિન-અઢીસે-અભિષેકg૦—તીર્થંકરભગવંતના જન્માભિષેક સમયે ૨૫૦ અભિષેકની ગણતરી કઈ રીતે હોય? (૩૨૫)' ૩૦—બાર દેવલોકના દશ ઈન્દ્રાના અભિષેક દશ ૧૦
ભુવનપતિનિકાયના દક્ષિણેત્તર દિશાની અપેક્ષાએ વીશ ઈદ્રિો તેના અભિષેક ૨૦ આઠવ્યંતરના ૧૬ઈ, આઠ વાણવ્યંતરના ૧૬ ઈ, એ ૩ર ઈન્દ્રો તેના અભિષેક ૩૨ જંબૂવીપના સૂર્ય તથા ચન્દ્રને એક એક
અભિષેક એટલે કુલ– લવણ સમુદ્રવત્તિ સૂર્ય ચના ચાર અભિષેક સ ઘાતકીખંડના ચન્દ્રના ૬ અને સૂર્યના ૬ = ૧૨
કાલેદધિ સમુદ્રવર્તિ ચન્દ્ર-સૂર્યના ૨૧-૨૧= ૪૨ . પુષ્કરાઈ દ્વીપવર્તિ ચન્દ્ર-સૂર્યના ૩૬-૩૬
અભિષેક ૭૨ - રાયચશકદેવોના અભિષેક સામાનિકોને છે આભ્યન્તર ૫ર્ષનાદેવને મધ્યમપદાનાનો » બાહ્ય પર્ષદીયદેવને આત્મરક્ષકદેવોને ચાર લોકપાલદેવના ) સાત સૈન્યના - પ્રકીર્ણકદેવનો
છે આભિયોગિકદેવોને
• અગમહિષી દેવીઓના અભિષેક પાંચ
- - - - - $
6 x
E
Page #223
--------------------------------------------------------------------------
________________
' (२००)
0....000... 00000000... ************
1000000)....ooo..
શ્રી પ્રશ્નોત્તર માહનમાયા.
इति विविधविद्वद्वरेण्यविहित प्रश्नराजिविशा जतायां विद्वद्वन्दावतंस - संशयान्धतमः समुच्छेद सहस्ररोचिहंसाऽमितप्रज्ञाप्राग्भाराधरीकृतविवुधवृन्द- समाराधितविद्यापीठादिपञ्चप्रस्थानमयश्रीसूरिमंत्र - प्रवचनपीयूष पानपोनंव्याख्यातृचूडामणि- निरवद्यसंयमसेवाहेबाक - तपा गच्छालङ्काराराध्यपाद भट्टारकाचार्यवर्य विजयमोहन सूरिशेखरवितोर्णोत्तरसुमनस्सुरभितमलंकृतायां सच्चारित्रिशिरोमणि-आचार्य श्रीमद् विजय प्रतापसूरीश्वर तदन्तेवासि पंन्यासप्रवर श्री धर्मविजय गणिभ्यां
संगृहीतायां श्रीमश्नोत्तर मोहन- ' मालायां अष्टाधिकशतप्रश्नो
तरमयी तृतीया श्रेणिः
समाप्ता ॥
॥ समाप्तञ्चास्य ग्रन्थस्य प्रथम भागः ॥
****000000000000
200000
000000
00000-0000000000000
Page #224
--------------------------------------------------------------------------
_